________________
५५६
आचाराङ्गसूत्र 'से हु मुणी परिण्णायकम्मे ' इति पुनः पुनर्वदता सम्यक्चारित्रमेव मोक्षमाप्तिकारणमिति प्रतिबोधितम् । उत्तराध्ययनेऽपि
" नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा ।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं "॥१॥ (अ०२८) सम्यग्ज्ञान भी सम्यक्चारित्र को उत्पन्न करता हुआमोक्षका कारण माना गया है । ज्ञानकी सत्ता भले ही आत्मा में हो परन्तु जब तक वह आत्मामें चारित्रपरिणाम को उत्पन्न नहीं कर देता, तब तक मोक्ष का जनक नहीं हो सकता। इसी अभिप्राय को ले कर भगवानने इसी प्रथम अध्ययन में "सेतु मुणी परिण्णायकम्मा" अर्थात्-जो छ काय के आरंभ को जपरिज्ञा से जानकर प्रत्याख्यानपरिजा से त्यागता है वही मुनि चारित्रवान् गिना जाता है । इस कथन द्वारा भी सम्धक्चारित्र को ही मोक्षप्राप्तिका कारण प्रकट किया है। उत्तराध्ययनके २८ वें अध्ययनमें भी इसकी पुष्टि की गई है। जैसे" नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा ।
अगुणिस्स नत्यि मोक्खो, नत्थि अभोक्खस्स निव्वाणं "॥१॥ अर्थात्-सम्यग्दर्शनरहित आत्मामें सम्यग्ज्ञान नहीं होता। सम्यग्ज्ञान से रहिन आत्मा को चारित्रगुणकी प्राप्ति नहीं होती। चारित्र गुण की प्राप्ति किये बिना मोक्ष नहीं होता, एवं अमुक्तका निर्वाण नहीं होता ॥ १॥ उत्त० अ० २८॥
સમ્યજ્ઞાન પણ સમ્યક-ચારિત્રને ઉત્પન્ન કરતા મોક્ષનું કારણ માનવામાં આવે છે જ્ઞાનની સત્તા ભલે જ આત્મામા છે, પરંતુ જ્યાં સુધી તે આત્મામાં ચાપિરિણામને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી મોક્ષનું ઉત્પાદક નથી થતું આ मित्रायने ने लगवाने या प्रथम अध्ययनमा “ से हु मुणी परिणायकम्मा " અર્થા–જે છે કાયના આરે ભને ઝપરિત્રાથી જાણીને પ્રત્યાખ્યાનપરિસાથી ત્યાગે છે તે જ મુનિ ચારિત્રવાન માનવામાં આવે છે આ કથન દ્વારા પણ સમ્યક્રચારિત્રને જ મેક્ષપ્રાપ્તિનું કારણ પ્રગટ કર્યું છે. ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮માં પણ એની પુષ્ટિ કરી છે જેમ–
" नादसणिरस नाणं, नाणेण विणा न हुंति चरणगुणा । __ अगुणिस्स नत्थि मोवो, नत्थि अमोक्खस्स निव्याणं" ।।१॥ उत्त०अ०२८॥ અર્થાતુ–
રાશિનરહિત આત્મામાં અભ્યજ્ઞાન નથી થતુ સમ્યજ્ઞાનથી રહિત આત્માને ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી ચારિત્રગુણની પ્રાપ્તિ કર્યા વિના મોક્ષ થતુ નથી, અને અમુકનનુ (કર્મથી મુક્ત નહિ તેનું) નિર્વાણ થતું નથી. ૧