Book Title: Acharanga Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 740
________________ सम्यकत्व-अध्य० ४ उ. ३ और कर्म आवरण हैं, अतः कर्म की भी बंध के समय में चार अवस्थाएँ प्रगट होती हैं । ये चारों अवस्थाएँ कर्मबंध के प्रथम समय में ही सुनिश्चित हो जाती हैं। उदाहरणार्थ-जिस समय हम लालटेनको वस्त्रसे ढांकते हैं उसी समय उस आवरण करनेवाले वस्त्रमें चार अवस्थाएँ स्पष्टतः प्रतिभासित होती हैं (१) वस्त्रका स्वभाव लालटेन के प्रकाशको आवृत करना (२) निश्चित काल तक लालटेन के प्रकाश को आवृत किये रहना (३) लालटेन के प्रकाश आवृत करने की शक्ति का वस्त्र में हीनाधिक रूपसे पाया जाना और (४) आवृत करने वाले वस्त्र का परिमाण। ___उन गृहीत कार्मणवर्गणाओं का प्रत्येक कर्म में बटवारा इस प्रकार से होता है। यदि आयुकर्म का भी बंध हो रहा है तो आयुकर्म को सब से थोड़ा द्रव्य मिलता है। नामगोत्र में प्रत्येक को इससे अधिक द्रव्य मिलता है तो भी इन दोनों कमी का द्रव्य समान रहता है। ज्ञानावरण, दर्शनावरण और अन्तराय में प्रत्येक को इससे अधिक द्रव्य मिलता है तो भी इनका द्रव्य परस्पर समान होता है। इससे मोहनीय कर्म को अधिक द्रव्य मिलता है और इससे वेदनीय कर्मको अधिक द्रव्य मिलता है । घातिया को को जो द्रव्य मिलता है इसमें जो सर्वघाति द्रव्य है જોઈએ. આત્મા આત્રિયમાણ છે અને કમ આવરણ છે, માટે બધા સમયમાં કર્મની પણ ચાર અવસ્થાઓ પ્રગટ થાય છે. આ ચારે અવસ્થાઓ કર્મ—બંધના પ્રથમ સમયમાં જ સુનિશ્ચિત થઈ જાય છે. દાખલા તરીકે જ્યારે બત્તીને વસ્ત્રથી ઢાંકીએ ત્યારે આવરણ કરવાવાળા તે વસ્ત્રમાં ચાર અવસ્થાએ સ્પષ્ટ પ્રતિભાસિત થાય છે– (૧) વસ્ત્રને સ્વભાવ બત્તીના પ્રકાશને રેકવું. (૨) નિશ્ચિત સમય સુધી બત્તીના પ્રકાશને રોકી રાખવે. (૩) બત્તીનો પ્રકાશ આવૃત કરવાની શક્તિને વસ્ત્રમાં હીનાધિકરૂપથી સભાવ. (૪) આવૃત કરનાર વસ્ત્રનું પરિમાણ. ગ્રહણ કરવામાં આવેલી તે કાર્મણવર્શણાઓની વહેંચણી પ્રત્યેક કર્મમાં આ પ્રકારે થાય છે–જે આયુ કર્મને બંધ થઈ રહ્યો છે તે આયુ કર્મને બધાથી થોડું દ્રવ્ય મળે છે, નામ-ગેત્રમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે તે પણ આ બને કર્મોના દ્રવ્ય સમાન રહે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે છે તે પણ તેઓનું દ્રવ્ય પરસ્પર સમાન હોય છે. એનાથી મેહનીય કર્મને અધિક દ્રવ્ય મળે છે અને વેદનીય કર્મને એનાથી પણ અધિક દ્રવ્ય મળે છે. ઘાતિયા કર્મોને જે દ્રવ્ય મળે છે તેમાં જે સર્વઘાતિક દ્રવ્ય છે તે સર્વઘાતિક દ્રવ્યને

Loading...

Page Navigation
1 ... 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780