________________
-
.
. . .. आधाराने आक्षेपण्यादिचतुर्विधधर्मकथासंचारोदावितानन्दधारातरङ्गसमुल्लसितस्त्रान्तर भूतभव्यभावितात्मा धर्मकथी . जन्मजरामरणादिभीपणपीनपाठीनमीनमा गणसंक्रमणमियवियोगाप्रियसंयोगवडवानलाकुलितापारसंसारसागरात् स्वयं तरति, परानपि तारयति ।
स च प्रभूतभव्यान् प्रवाजयन् भवकूपपतत्माणत्राणसमाश्वासनजिनशासनमहिमानमुपहयन् समस्तमेव जगत् जिनशासनरसिकं कुर्वन् , मिथ्यात्वमुत्यापयन् ।
" भगवन् ! धर्मकथा से जीव को क्या लाभ होता है ? उत्तर-धर्मकथा से जीव को निर्वाण की प्राप्ति होती है । धर्मकथा से जीव प्रवचन की प्रभावना करता है। प्रवचन की प्रभावना से आगे के लिये भद्र (शुभ) कर्मों का वध करता है" ॥ ४ ॥
आक्षेपणी आदि चार प्रकार की धर्मकथा से उत्पन्न होने वाली आनन्द की धाराओं की तरङ्गों से जिन का अन्तःकरण उल्लास को प्राप्त हुआ है, ऐसे अनेक भावितात्मा भव्य धर्मकथा करने वाले पुरुष जन्म जरा और मरण रूपी भयानक और विशाल मगरमच्छोसे व्याप्त, एवं इष्ट-वियोग और अनिष्ट-संयोग रूपी वडवानल से आकुल च्याप्त अपार संसार सागर से स्वयं भी पार होते हैं और दूसरों को भी पार करते हैं।
___ वह धर्मकथाकार अनेकानेक भव्य जीवों को दीक्षित करता हुआ, संसाररूपी कूप में पडनेवाले' प्राणियों को त्राण करने का आश्वासन देने वाले जिनशासन की महिमा बढाता हुआ समस्त जगत् को जिनशासन का रसिक अनुरागी बनाता हुआ मिथ्यात्व की उत्थापना
ભગવન્! ધર્મકથાથી જીવને શું લાભ થાય છે ?
કે, ઉત્તરધર્મકથાથી જીવને નિજ રાની પ્રાપ્તિ થાય છે, ધર્મકથાથી જીવ પ્રવચનની પ્રભાવના કરે છે, પ્રવચનની પ્રભાવનાથી આગળ શુભ કર્મોને બંધ કરે છે.”
આપણી આદિ ચાર પ્રકારની ધર્મકથાથી ઉત્પન્ન થનારા આનન્દની ધારાઓના તરંગોથી જેનું અંતઃકરણ ઉલ્લાસને પ્રાપ્ત થયું છે, એવા અનેક ભાવિતાત્મા. ભવ્યધર્મકથા કરવાવાળા પુરૂષ જન્મ. જરા અને મરણરૂપી ભયાનક અને વિશાલ મગરમચ્છથી વ્યાપ્ત એ પ્રમાણે ઈષ્ટ–વિગ અને અનિષ્ટ સંયોગરૂપી વડવાનલથી સહિત અપાર સંસારસાગરથી પિતે પણ પાર ઉતરે છે, અને બીજાને પણ પાર तारे ,