________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.३ म. २ श्रद्धास्त्ररूपम्
४९५ स्थितपदार्थनिर्णयो जायते सोऽधिगमः, तस्मादुपशमादिद्वारेण तवाभिरुचिर्जायते सा-अधिगमश्रद्धा। ___श्रद्धया शमसंवेगादयः प्रादुर्भवन्ति, ततश्च राज्यादिविभा पुत्रदारादिकं स्वजनं सर्व परिणामदुःखपदं विषवत्परित्यज्य सर्वमुखसारभूतं नित्यं ध्रुवं शाम्यतिक मोसमुखं प्राप्नुकामः प्रबजितो भवति ।
संयमश्रेणिप्राप्तिकाले या प्रवृद्धपरिणामधारा वर्तते तां सर्वथा रक्षेन्न तु हासयेदिति भावः । श्रद्धायाः परमदुर्लभवाद, ज्ञानचारित्रकारणतया मोसस्यादि। अथवा वीतराग द्वारा निरूपित आगम के अर्थ का विचार करने से पदार्थों का यथार्थ निर्णय होता है । उस निर्णय को अधिगम कहते हैं । उस अधिगम से मिष्याव'मोहनीय का क्षय, उपशम आदि होने पर तत्वार्थ को जो रुचि होती है, वह अधिगम
-
श्रद्धा से शम, संवेग आदि उत्पन्न होते हैं, अत एव "राज्य आदि वैभव तथा पुत्र, पत्नी आदि समस्त आत्मीयजन अन्त में दुःखदायक है" ऐसा जान कर, और विप के समान उन का परित्याग कर के सब सुखों में उत्तम, नित्य, ध्रुव, शाश्वतिक मोक्ष-मुख की इच्छावाला वह सम्यग्दृष्टि पुरुष दीक्षित हो जाता है।
तात्पर्य यह है कि-संयमप्राप्ति के समय परिणामों की नो बढी हुई धारा थी उस को सब प्रकार से रक्षा करना चाहिए, उसे घटने नहीं देना चाहिए । श्रद्धा परम दुर्लभ है, और ज्ञान एवं चारित्र का कारण होने से मोक्ष का आद्य कारण है, अत एवं
વીતરાગદ્વારા નિરૂપિત આગમના અને વિચાર કરવાથી પદાર્થોને યથાર્થ નિર્ણય थाय छ त निश्यने अधिगम छ. ते अधिगमया मिथ्यात्वमाडनायनी क्षय-6शम २ाहि यया ५४ पानी रे ३थि थाय छे, अधिगमश्रद्धा छ.
શ્રદ્ધાથી શમ, સંવેગ આદિ ઉત્પન્ન થાય છે. એટલા માટે “રાજ્ય આદિ વિભવ તથા પુત્ર, પત્ની વગેરે સમસ્ત આત્મીયજન અંતમાં દુઃખદાયક છે. એ પ્રમાણે જાણીને વિશ્વની સમાન તેને ત્યાગ કરીને સર્વ સુખેમાં ઉત્તમ, નિત્ય, ધ્રુવ, શાશ્વતિક મોક્ષ સુખની ઇચ્છાવાળા સમ્યગ્દષ્ટિ પરૂપ દીક્ષિત થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે-સંયમની પ્રાપ્તિના સમયે પરિણાની જે વધતી જતી ધારા હતી તેનું સર્વ પ્રકારથી રક્ષણ કરવું જોઈએ. તેને ઘટવા દેવી જોઈએ નહિ. શ્રદ્ધા પરમ દુર્લભ છે અને જ્ઞાન, એવી રીતે ચારિત્રનું કારણ હેવાથી મોક્ષનું મુખ્ય કારણ છે. એટલા માટે