________________
દશવૈકાલિક સૂત્ર વિગેરે અને જયા તે ( સસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષા એમાં હેવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણુ જ લાભદાયિક છે તે વાચન ઘણુ જ સુંદર અને મનેર જન છે આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરુષાર્થે કાર્ય કરે છે તે માટે વારવાર ધન્યવાદને પાત્ર છે આ સૂત્રેથી સમાજને ઘણુ લાભનું કારણ છે
હસ સમાન બુદ્ધીવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂ છું કે આ સૂત્રે પિતાપિતાના ઘરમાં વસાવાની સુદર તકને ચૂકશો નહિ કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વાર પરા ને પુષ્ટીરૂપ સૂત્રે મળવા બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનું કારણ જેવામાં આવે છે તે બદલ ધન્યવાદ એજ
લી શારદાબાઈ સ્વામી
ખ ભાત સંપ્રદાય
બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામીને અભિપ્રાય
ધ ધુકા તા ૨૭-૧-૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ પ્રમુખ અ. ભાટ સ્પે. સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ રાજકેટ
અત્રે બિરાજતા ગુના ગુરાના ભડાર મહાસતીજી વિદુષી મોઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિ ઠાણા બને સુખશાતામા બિરાજે છે આપને સૂચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કોઇ એજ આશા છે
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલા સૂત્રે ભાઈ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલા તે સત્ર તમામ આઘોપાન વાચ્યા મનન કર્યા અને વિચાર્યા છે તે સૂ સ્થાનકવાસી સમાજને અને વીતરાગ માર્ગની પૂબજ ઉન્નત બનાવનાર છે તેમા આપણી શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે હમ સમાન