________________
[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૫૦] આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, કેશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩] આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે મૃત+ચારિત્ર ૧૫પ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫૬ આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ
૭૧ લાખ પૂર્વ અને ૧ પૂર્વાગા ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૧૨ વર્ષ ૧ પૂર્વાગ ન્યૂન ૧ લાખ પૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧ લાખ પૂર્વ માં ૧ પૂર્વ ઓછું. ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય
૭૨ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો.
સમ્યફ રીતે સહન કર્યા. ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષ (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દકન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
ચૈત્ર સુદ ૫. મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
ચૈત્ર સુદ ૫. ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
મૃગશિર્ષ. ૧૬૧ | મોક્ષગમન રાશિ
વૃષભ. ૧૬૭| મોક્ષગમન કાળ
દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમેતપર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૩૦૦ ધનુષ. ૧૭૧ મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦૦૦ ૧૭૩ ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાની મધ્યે. ૧૪) ભગવંત ના મોક્ષગમનનો કાળ
૪૨૦૦૦ વર્ષ જૂન ૫૦ લાખ કરોડ સાગરોપમ અને
૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭] ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી. ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.અજિત પછી ૩૦ લાખ કરોડ સાગરોપમ પછી ભ. સંભવ નિર્વાણ પામ્યા.
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 23