________________
[તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ
નથી. ૧૨૦ આ ભગવંત ના પહેલા ગણધર
સિંહસેન. ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી
ફાલ્ગની. ૧૨૨ આ ભગવંત ના પહેલા શ્રાવક
માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
સગર ચક્રવર્તી. ૧૨૫ આ ભગવંત ના યક્ષ
મહાયક્ષ. ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
અજિતા. ૧૨૭ | આ ભગવંત ના ગણા
પંચાણું. ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
પંચાણું. ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
૧,૦૦,૦૦૦. ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ.
| ૩,૩૦,૦૦૦. ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો.
૨,૯૮,૦૦૦. ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ
૫,૪૫,૦૦૦. ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ
૨૦,૦૦૦ બીજા મતે ૨૨,૦૦૦. ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ. ૧૨,૫૦૦ બીજા મતે ૧૨,૬પ૦. ૧૩પ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૯,૪૦૦. ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
૩,૭૨૦, ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો. ૨૦,૪૦૦. ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ.
૧૨,૪૦૦. ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ. ૨૧,૪૮૫. ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ |
પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૧,૦૦,૦૦૦. ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
| સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, કૃત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭. આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે?
ઉત્તર-ગુણમાં. ૧૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 22