Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/035221/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Ibollelic lo & - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 0 દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ | _ _ VINA VA UNIN OVNA { આચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજ. સ્થાપક– ભારત સેવાશ્રમ સંદર્ભ Shree Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ આફ્રિકામાં ભારતીય સંસ્કૃતિને પ્રચાર આજે ભારત સ્વતંત્ર છે. પરંતુ ભારતમાં વસી રહેલી પ્રજાઓના જીવનમાં ખાસ કરીને હિંદુ પ્રજાના જીવનમાં નજર ફેરવતાં એમાં આ સ્વતંત્રતાને વાસ્તવિક પરિચય યા તો નિર્દેશ લેશ પણ મળતું નથી. અમારા કેટલાક રાષ્ટ્રધુરંધરે અને નેતાઓથી માંડીને તે જનસમુદાય સુધી–અમે બધા જ બધી બાબતની દેરવણી માટે સાગર પારનાં ઈંગ્લેંડ, અમેરીકા, કે રશીયા ઉપર જ આધાર રાખી રહ્યા છીએ. એથી પહેલાં તે અમે આદર્શ અને ભાવનાના ક્ષેત્રમાં માત્ર અંગ્રેજોના જ ગુલામ હતા. પરંતુ કહેવાતી સ્વતંત્રતા પછી આજે તે અમે એ બાબતમાં અમેરીકન, રશીયન વગેરે તમામ વિદેશી પ્રજાઓની ગુલામી સ્વીકારવા તત્પરતા બતાવી રહ્યા છીએ. પહેલાં તે માત્ર અંગ્રેજોની ગુલામીની મારફતે જ અમારામાં વિજાતીય ભાવનાઓ ઘુસવા પામતી હતી. પરંતુ આજે તે એવી અનેક જાતિઓની સંસ્કૃતિક ગુલામીની મારફતે અનેક પ્રકારની વિજાતીય ભાવનાઓના મેજ હિંદુ સમાજને આંગણે ઉછાળી આવીને એને તાણી લઈ જાય છે. હિંદુત્વની અતિ ઉચ્ચ ભાવનાઓ-આર્ય ધર્મ, આર્ય સંસ્કૃતિના આદર્શો અને તેની સાધનાઓ-આજે તે વિલુપ્ત થવા બેઠી છે; હિંદુઓ પિતે જ આજે પ્રત્યક્ષ રીતે એને વિરોધ કરવા માંડયા છે. પિતાના રત્નભંડારને વિષે માત્ર ઉદાસીનતા જ નહીં પણ મેટે ભાગે અવગણના'ની જ ભાવના સેવી રહેલા હિંદુ સંતાને આજે તે તુચ્છ રજકણોની આશાથી વિદેશીઓ અને વિજાતિઓનું અનુકરણ અને અનુસરણ કરવા પલાવી પડયા છે. વિદેશીઓ જે વસ્તુની કદર કરે છે તેની જ તેઓ કદર કરતા હોય છે અને વિદેશીઓ જે વસ્તુની અવગણના કરે છે તેઓ પણ તે વસ્તુની વગર વિચાર અવગણના જ કરવા તૈયાર થાય છે. રવી છેઆજે હિંદુ સંતાનની હીન મનેદશા. તેથી જ તે આજે મમ દુનિયામાં હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિના અમૃતમય સંદેશાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અને તેની વ્યવારિક સાધનાના વ્યાપક પ્રચાર અને પ્રસારની આવશ્યક્તા ઉભી થઈ છે. બહારની દુનિયામાંથી જ્યારે આ સ ંદેશાઓની પ્રતિધ્વનિ હિંદુ સંતાનના કાનમાં આવીને પડેાંચશે ત્યારે ને ત્યારે જ તે તેની કદર કરવા અને તેને માથે ચઢાવી લેવા તૈયાર તત્પર બનશે. હિંદુ જાતિની એ જ પરાનુકરણ વૃત્તિને અનુલક્ષીને જ સ્વામી શ્રી વિવેકાનદ્દજીએ એક વખતે એમ કહ્યું હતું કે—“One blow outside India is worth ten thousand within" ~અર્થાત્ કે હિંદુસ્તાન બહારા એક ટકા એની અંદરના દશ હજાર ફૅટકા ખરાખર છે ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના પ્રચારમાં તેમને પરદેશમાં જે સફળતા સાંપડી હતી તેને જ પડધા ભારતમાં પડવાથી અહીં તેમને અનાયાસે સફળતા મળી હતી. ભારતસેવાશ્રમ સંઘના સ્થાપક આચાર્ય સ્વામી શ્રી પ્રણવાન'≠જીની પ્રેરણાથી આ સંસ્થાની એ પ્રચારક મંડળીએ ગયા થાડા વર્ષ પડેલાં બ્રહ્મદેશ, મલાયા, સીંગાપુર આદ સ્થળાની મુલાકાત લઇ વર્ષોં સુધી ત્યાં હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને પ્રચાર સારી રીતે કર્યાં હતા. પરંતુ ગયા વિશ્વયુદ્ધને લીધે બહારનું પ્રચાર કાર્ય થેડા વર્ષને માટે બંધ રાખવું પડયું હતું. પરંતુ પરિસ્થિતિ અનુકુ હવાથી હવે આ કાર્ય પુનઃ શરૂ કરવાના નિશ્ચય સંધ તરફથી કરવામાં આવ્યા છે. પૂર્વ આફ્રિકામાં વસતા હિંદુ અધિવાસીના આગ્રહુ આમંત્રણથી હાલમાં સંસ્થાના દશેક સન્યાસીઓ તથા બ્રહ્મચારીઓની એક પ્રચારક મંડળીને ત્યાં પ્રચારાર્થે મેાકલવામાં આવી હતી. . સંસ્થાના પ્રખર અને જાણીતા વક્રતા અલૌકિક રીતે વધારાને રૅડનાર એવા મહાન ઉપદેશક, સ્વામી શ્રી અદ્વૈતાન ંદજીને આ મંડળીની આગેવાની સોંપવામાં આવી હતી. સ્વામીજી પોતાની અસાધારણ વકતૃત્વ શકિતથી ગયા વીસ વર્ષ સુધી બંગાળ, બિહાર, ઉરિસ્સા, આસામ, સંયુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, મદ્રાસ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજપુતાના આદિ હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતાના ગામે ગામમાં અને શહેરે શહેરમાં હિંદુ ધમ હિંદુ સંસ્કૃતિના વિજય ઢંઢેરા વગાડતા વગાડતા અને સધ પ્રેરીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Bately Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી. ડાબી બાજુથી બીજે નંબરે આવેલું ચિત્ર આ મંડળના આગેવાન નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીનું છે. જાતિસંગઠન આન્દોલનનાં મોજાં ફેલાવતા ફેલાવતા ફરી રહ્યા હતાં. એમની જ યોગ્ય આગેવાની હેઠળ આ પ્રચારક મંડળી એ આફ્રીકા ભણી પ્રયાણ કરી હતી અને ત્યાં જઈને ઘણાં પ્રસંશનીય કાર્યો કર્યા હતાં. ભારત સરકારના પરદેશ ખાતાના મંત્રી શ્રી. સી. એસ. ઝાએ, ભારતના લગભગ બધાં જ પ્રાંતના ગવર્નરેએ તેમ જ પ્રધાનએ, કાંગ્રેસના માજી પ્રમુખ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે તથા આ સંસ્થાના અન્ય નેતાઓએ, બંધારણીય (લેક પ્રતિનિધિ) સભાના પ્રમુખ શ્રી માવલંકરે તથા આ સભાના અન્ય સભ્યોએ અને બીજા અનેક દેશનેતાઓએ ભારત સેવાશ્રમ સંવના વિવિધ રચનાત્મક કાર્યોની ધૂણી પ્રસંશા કરી આ પ્રચારક મંડળી ની સફળતા ઈચ્છતાં સંદેશાઓ -તથા સંસ્થાના પરિચય આપતા પ્રમાણપત્ર મેક૯યા હતા. કેંગ્રેસ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.maraganbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ખીજી અનેક સંસ્થા તરફથી મા મડળીને અભિનંદન અને વિદાયમાન આપવામાં આવ્યું હતું. પૂર્વ આફ્રિકાની મશક્રૂર સંસ્થા—હિંદુ મંડળ તરફથી પાસપર્ટ વગેરે મેળવવાની ખાખતમાં તથા પ્રચાર કાર્યાની વ્યવસ્થા કરવાની બાબતમાં ધણી મદદ આ પ્રચારક મંડળીને મળી હતી. સુરતમાં વિદાયમાંન સુરતથી ઉપડી જતાં પહેલાં ત્યાંના નાગિરકા તરફથી આ અંડળીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જાણીતા દેશસેવક અને મુંબઈ પ્રાંતીય ધારાસભાના સભ્ય શ્રી હેાટુભાઇ ભાઇદાસ મારફતીયાએ આ સમારંભનું પ્રમુખસ્થાન લીધું હતું અને શહેરના ઘણા આગેવાને એ એમાં ભાગ લીધા હતા. ગુજરાત પ્રાંતીય ક્રાંગ્રેસ કમિટિના પ્રમુખ શ્રી કનૈયાલાલ દેશાઈ એ આ સમારંભમાં અગત્યના કારણસર ભાગ લેવા અસમર્થ થવાથી એક સંદેશા મેકલી આફ્રિકામાં આ મંડળીને સંપૂર્ણ સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. મુંબઈમાં વિદાયમાન તા. ૨૮મી મેએ સુરતથી ઉપડીને આ મંડળી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહેાંચતા સ્ટેશન પ્લેટફામ' ઉપર મુંબઇ પ્રાન્તીય ક્રાંગ્રેસ કમિટિના પ્રમુખ, મંત્રી તથા સ્વયંસેવક સેવિકાઓની એક ટુકડીએ મંડળીનુ સ્વાગત કર્યું હતું. તા. ૨૯મીએ મુખર્જીના નાગરિકા તરફથી મા સડળીને વિદાયમાન આપવા માટે વૈષ્ણવાચાર્ય શ્રી દીક્ષિતજી મહારાજના પ્રમુખપદે શ્રી માધવબાગમાં એક વિરાટ સમારંભ યેાજવામાં આવ્યું હતા. આ સમારંભના જવાબમાં આ મંડળીના નેતા સ્વામીશ્રી અદ્વૈતાન ઃજીએ કહ્યું હતું —વિસ્તાર એ જ છત્રન અને સકાય એ જ મૃત્યુ છે. હિંદુસ્તાન જ્યારથી કૂત્તિ ધારણ કરીને એટલે કે કાચબાની માક આત્મસ ક્રાય કરી જેમ તેમ કરીને સ્વરક્ષણ કરવું તેમાં જ પેાતાના જીવનની સાર્થકતા માનતું થઈ ગયું હતુ. ત્યારથી જ એના અધઃપતનની શરૂઆત થઈ હતી. આત્મરક્ષણની સાથે સાથે આત્મવિસ્તારની ઝંખના—એનું જ નામ સાચું જીવન. પ્રાચીન યુગની જેમ આ યુગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તા દ્વારા માત્ર પ્રમુખની એ? પણ ભારતના સાધુ સન્યાસીઓએ ભારતીય ધર્મ, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિના અમર સંદેશાઓને જગતના ખુણેખુણમાં પ્રચાર કરવાની જવાબદારી પોતાને માથે ઉપાડી લેવાની તત્પરતા દાખવવી જોઈએ. - તા. ૩૦મીએ મુંબઈ પ્રાંતીય કેસ કમિટિ તરફથી આ મંડળીને વિદાયમાન આપવા સારૂ એક વિરાટ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભનું પ્રમુખપદ મુંબઈ પ્રાંતીય સમિતિના પ્રમુખ શ્રી એસ. કે પાટીલે લીધું હતું. શ્રી પાટીલે એ પ્રસંગે કહ્યું હતું કે હિંદુસ્તાન જ્યારે પરાધીન હતું તે વખતે પણ દુનિયાભરમાં ભારતીય ધર્મ, દર્શન અને સંસ્કૃતિના પ્રચારકાર્યમાં સ્વામી શ્રી વિવેકાનંદજી વગેરે પ્રચારકને જ્યારે ઘણી સફળતા મળી હતી, ત્યારે ભારત સ્વતંત્ર થયા પછી આજે જે પ્રચારક મંડળી એવા કાર્યને માટે વિદેશ તરફ જઈ રહી છે તેને તેથીય વધારે સફળતા મળી જશે એમાં લેશ પણ સંદેહ નથી. - સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એના જવાબમાં કહ્યું હતું કે – સ્વતંત્ર ભારત તરફથી આજે જેવી રીતે જુદા જુદા દેશમાં પિતાના રાષ્ટ્રદૂતને મોકલવામાં આવે છે તેવી જ રીતે સાંસ્કૃતિક દૂતને પણ મેકલવા જોઈએ. એનું કારણ એ છે કે એક માત્ર ભારતીય સંસ્કૃતિ જ દુનિયાને આજની અશાંતિઓ અને ઝઘડાઓમાંથી ઉગારી લઈને એને શાંતિને માર્ગ બતાવી શકે છે. તા. ૩૧મીએ પણ મુંબઈની કેટલીક બીજી સંસ્થાઓ તરફથી આ મંડળીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજે પણ કલકત્તાથી એક તારના સંદેશા દ્વારા મંડળીને આશીર્વાદ આપ્યા હતા. તા. ૪થી જુને આ મંડળી મુંબઈથી આદીકા તરફ ઉપડી ગઈ હતી. આ મંડળીને મળેલા પ્રખ્યાત દેશનેતાઓના અભિનંદન તેમજ પરિચયપત્ર : ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટી ઓફિસ બૂદિલ્હીથી તા. ૮: મે: ૧૯૪૮ને દિને ઇસ્ટ આફ્રિકન ઇનિઅન નેશનલ કોંગ્રેસના પ્રમુખ પર લખેલ પત્રઃShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી એસ. જી. અમીન, પ્રેસીડન્ટ, ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નૅશનલ ડૅાંગ્રેસ, નાઇરાખી, ક્રેનિયા કાલેની. વ્હાલા સાહેબ, ભારત સેવાશ્રમ સંધ તરફથી ઈસ્ટ આફ્રિકામાં સંસ્કૃતિના સંદેશ પહોંચાડવા એક મિશન આવે છે. ભારત સેવાશ્રમ સધે આ દેશમાં સુંદર સેવાકાર્ય કર્યું છે. આશા રાખવામાં આવે છે કે આ સંસ્થા ત્યાં અને તે પણ ખાસ કરીને હિન્દીઓમાં સંસ્કાર સિંચન કરશે. મિશનને આપનાથી બનતી મદદ આપશે તે આભારી થઈશ. (સહી) રાજેન્દ્રપ્રસાદ કાંગ્રેસ પ્રેસિડન્ટ. ડા. રાજેન્દ્રપ્રસાંદે નીચેના સગૃહસ્થા ઉપર પણ અનુરૂપ પત્રો લખ્યા હતા : (૧) પ્રમુખ શ્રી, થીએસીકલ સેાસાયટી, માંખાસા. (૨) માનદ મંત્રી શ્રી, સેન્ટ્રલ કાઉન્સિલ એક્ફ્ ઇન્ડિયન એસેાસીઝેશન, યુગાન્ડા. (૩) શ્રી ડી. એન. અંજારીઆ, એડવોકેટ, પ્રમુખ, હિંદુ મંડળ. (૪) માનદ મ ંત્રી શ્રી, ટાંગાનીકા ઇન્ડિયન નેશનલ એસેાસીએશન, દાર-એસ-સલામ. (૫) વ્યવસ્થાપક શ્રી, ડેલી ક્રેાતીકલ, નાઇરોબી. (૬) વ્યવસ્થાપક શ્રી, માક્રિકન સ્ટાન્ડર્ડ, નાઈરાખી. [ ૨ ] પં. નહેરુ પરિચાલિત મિનિસ્ટ્રી એક્ એકસટર્નલ એફેસ એન્ડ કામનવેલ્થ રીલેશન્સ ( સી. આર. રીંગ) ન્યૂ દિલ્હી તરથી તા. ૮ઃ મેઃ ૧૯૪૮ ને દિવસે સરકારના પૂર્વ આફ્રિકા ખાતેના ટ્રેડ કમિશ્નર પર લખાયેલ પત્રઃ ઃ સરદાર સાહેબ સંગતસિંહ, ઇન્ડિયા ગવર્નમેન્ટ ટ્રેડ કમિશ્નર ઈન ઈસ્ટ આફ્રિકા, મામ્બાસા. મારા વ્હાલા સરદાર સાહેબ, ભારત સેવાશ્રમ સંધ તરફથી સ્વામી અદ્વૈતાન છ અને અન્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #10 -------------------------------------------------------------------------- ________________ . સભ્યો ધર્મ અને સંસ્કૃતિના પ્રચારાર્થે ઈસ્ટ આફ્રિકા આવે છે. ભાવી બાબતમાં કામ કરતી સંસ્થાઓમાં ભારત સેવાશ્રમ સઘ એ એક અગ્રગણ્ય સંસ્થા છે. પશ્ચિમ બગાળના વડા પ્રધાન ડા. બી. સી. રોય અને ડા. શ્યામ પ્રસાદ મુકરજીએ સ્વામી અદ્વૈતાનઃજીના મિશનની ભારે તારીફ કરી છે. એપીસની રૂએ અમે તેમની જાહેરાત કરતા નથી, પરંતુ હિન્દુ સરકારને એમ લાગે છે કે ઇસ્ટ આફ્રિકાની હિંદી જનતામાં ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં ઘણું કામ કરવાની જરૂર છે. આપ તેમને તેમના કામાં જરૂરી એવી સહાય અને સગવડ પૂરી પાડશે! તે। અમને ઘણી ખૂશી થશે. (સહી) સી. એસ. ઝા, એ. બી. ઈ., આઇ. સી. એસ. જોઈન્ટ સેક્રેટરી. [a] બિહારના ગવર્નર શ્રી એમ. એસ. અણુને શુભેચ્છાઓ દર્શાવતા પત્રઃગવર્નમેન્ટ હાઉસ, રાંચી, ૧૮ મી મે, ૧૯૪૮, પૂજ્ય સ્વામીશ્રી અદ્વૈતાન દજી, આપના તા. ૧૧મી મેના પત્ર મળ્યો. ભારત સેવાશ્રમ સંધના સંન્યાસીઓની એક ટુકડી સંસ્કૃતિપ્રચારકાર્ય માટે બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા જવા માગે છે એ જાણી અતિ આનંદ થાય છે. તે તેમની સાથે સમસ્ત હિંની શુભેચ્છાએ લઇ જશે એમાં મને જરાયે શંકા નથી અને પૂ માચા છે કે તમારૂં મંડળ પૂર્વ આફ્રિકામાં હિન્દ વતી જે નિસ્પૃહ પ્રયાસ કરશે તેથી પૂર્વ આફ્રિક્સ અને હિન્દ વચ્ચે સારા સબંધ ધાશે અને ફળદાયક પરિણામ આવશે. આ બંને દેશ વચ્ચે સદ્ભાવ સાધનારા દરેક પ્રશંસનીય પ્રયાસામાં આપના મંડળને સંપૂર્ણ ક્-તેહ મળે એમ ઈચ્છું છું. આપના, (સહી) એમ. એસ, અણુ, બિહારના ગવર્નર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ [૪] બંગાળના વડા પ્રધાન શ્રી બી. સી. રાયે કલકત્તાથી તા. ૩: મેઃ ૧૯૪૮ ને દિને લખેલ પત્ર – ભારત સેવાશ્રમ સંઘના પ્રતિનિધિઓ ઈસ્ટ આફ્રિકા ખાતે મિશનના કામ માટે જઈ રહ્યા છે. બંગાળમાં અને હિન્દીમાં પણ તેઓ ઘણું સારું કામ કરે છે. તેઓને તેમના કાર્યમાં સગવડ આપવામાં આવશે તે હું અત્યંત આભારી થઈશ. (સહી) બી. સી. રેય, પ્રાઈમ મીનીસ્ટર. [૫] હિન્દ્ર સરકારના હુન્નરેદ્યોગ અને પૂરવઠા ખાતાના અમાત્ય શ્રી શ્યામાપ્રસાદ મુકરજીએ ન્યુ દિલ્હીથી તા. ૭ઃ મેઃ ૯૪૮ને દિવસે લખેલ પત્રઃસ્વામી અદંતાનંદજીના નેતૃત્વ હેઠળ ભારત સેવાશ્રમ સંધ તરફથી એક મંડળ–હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાને પ્રચાર કરવા ઇસ્ટ આફ્રિકા કે જે ભૂમિ હિન્દ સાથે આથિક તેમ જ રાજનૈતિક રીતે સદા સંકળાએલી છે - જાય છે તે જાણીને મને અત્યંત આનંદ થાય છે. ભારત. સેવાશ્રમ સંઘ હિંદભરમાં એક સુવિખ્યાત સંસ્થા છે અને તેણે પિતાની સામાજિક અને લોકકલ્યાણકારી અથાગ સેવાઓથી છેલ્લાં ત્રણચાર દાયકાઓ થયાં લોકોના મન અને ભાવના પર ઠીકઠીક પ્રભાવ જમાવ્યો છે. હું નિઃશંક રીતે કહું છું કે ઈસ્ટ આફ્રિકામાં મા મિશન સામાજિક તેમ જ ધાર્મિક બાબતમાં સામાન્ય હિન્દી જનતામાં જ નહિ પણ સાથે સાથે બીજા લેટેમાં પણ સુંદર કામગીરી કરી શકશે. ભારતભૂમિને સાંસ્કૃતિક સંદેશ પરદેશ પહોંચાડનાર આ મિશનને તેના સાહસ કાર્યમાં હું હરેક રીતે ફતેહ વાંચવું છું, અને મને વિશ્વાસ છે કે તેથી કરીને હિન્દુ અને ઈસ્ટ આફ્રિકાના લેકે વચ્ચે પરસ્પર મમત્વ,બુદ્ધિ, અને મિત્રભાવના વધુ ગાઢ બનશે. (સહી) શ્યામાપ્રસાદ મુકરજી, મીનીસ્ટર ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ સપ્લાય, ઈન્ડીબા ગવર્નમેન્ટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ [ 5 ] હિંદુસ્તાનની મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ શ્રી જી. વી. માવલંકરનો શુભેચછા દર્શાવતો પત્રઃ૧૬, મહારાષ્ટ્ર સોસાયટી, એલીસ બ્રીજ, અમદાવાદ, તા. ૨૦ મી મે, ૧૯૪૮. વ્હાલા સ્વામીજી, સમગ્ર જગત સાથે ભારતની સંસ્કૃતિક સંબંધ સ્થાપવાની ઘણું આવશ્યકતા છે. પ્રચારકોની યેગ્યતા ઉપર જ આ કાયૅની સફળતાને આધાર રહેલું છે. મારી માત્યતા એવી છે કે આપની આગેવાની હેઠળની એ પ્રચારક મંડળી આ ઉદ્દેશ પાર પાડવામાં સફળ નીવડશે.... આપને, (સહી) જી. વી. માવલશંકર [૭] ભારત સરકારના વેસ્ટ ઇન્ડીઝના હાઈકમીશ્નર શ્રીયુત સત્યચરણે પૂર્વ આફ્રિકાના ઈન્ડીયન નેશનલ કંગ્રેસના પ્રમુખ શ્રી એસ. જે. અમીનને લખેલ પ્રત્રઃ મારા વ્હાલા શ્રી અમીન, આથી હું તમને સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજની ઓળખાણ કરાવું છું. સ્વામીજી ભારત સેવાશ્રમ સંધના સંન્યાસી ડેલીગેશનની સાથે નેતા તરીકે આવે છે. ભારત સેવાશ્રમ સંઘ હિંદની એક મહાન સંસ્થા છે. કે જે સેવા,વિશ્વબંધુત્વ અને જનસમાજના સાંસ્કૃતિક ઉત્થાન માટે જનસમાજ સાથે ગાઢ ગ્રંથિથી જોડાએલી છે. હું માનું છું કે તેઓને પૂર્વ આફ્રિકા પ્રવાસ ત્યાંની હિંદી પ્રજા કે જે હિન્દુ સંસ્કૃતિના વિકાસ માટે ઉત્સુક છે તેને માટે ઘણેજ કિંમતી નિવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ તમારાથી બનતી સઘળી મદદ આપશે. વળી તેમને યુગાન્ડા અને ટાંગાનિકાની અગ્રગણ્ય વ્યકિતઓના સમાગમમાં લાવશે તે હું આપને આભારી થઈશ, ભલી ઇચ્છાઓ સહિત આપાને પરમ સ્નેહી, (સહી) સત્યચરણ, હાઇકમીશ્નર, વેસ્ટ ઇન્ડીઝ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીઆ શ્રી સત્ય ચરણે એ મુજબ પત્ર નાઇરોબીના ગાંધી–ટાગોર લેકચરશિપ સેસાયટીના માનદ મંત્રી શ્રી ડી. વી. કપિલા ઉપર પણ લખ્યો હતે. [૮]. મુંબઈના વડા પ્રધાન શ્રી બી. જી. ખેરે મુંબઈથી તા. ૧૫-૫-૧૯૪૮ને દિવસે લખેલ પત્રઃનિમ્બત ધરાવનાર સૌ જોગ, ભારત સેવાશ્રમ સપના પ્રતિનિધિઓ જેઓ મિશનના કામ અર્થે ઇસ્ટ આફ્રિકા જઈ રહ્યા છે તેઓને આ પત્ર લખી આપું છું. મને જાણવા મળ્યું છે કે પ્રસ્તુત મંડળ આ દેશમાં ઘણું સારૂ કામ કરે છે, અને તેઓને તેમના કામમાં જોઇતી સાધન-સગવડ મળશે તે મને ખુશી થશે. (સહી બી. જી. ખેર, પ્રીમિયર, મુંબઈ મસામાં પ્રચાર તા. ૧૭મી જુને આ મંડળી પૂર્વ આફ્રિકાના કેનિયા રાજ્યના મેમ્બાસા બંદરે પહોંચી ગઈ હતી. સ્ટીમર આસા પહોંચતાં જ પૂર્વ આદિકાના ભારતીય ટ્રેડ કમિશ્નર શ્રી સંગતસિહ, હિંદુ યુનિયનના પ્રમુખ શ્રી ટી. જે. ઈનામદાર, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી સી. એચ. પટેલ, આર્ય સમાજના પ્રમુખ શ્રી એન. બી. જોશી, Sાન્ડયન એસોસિએપના મંત્રી શ્રી આર. બી. પટેલ, તથા ત્યાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ અન્ય ભારતીય આગેવાનોએ આ મંડળને ભવ્ય આદરસતકાર કર્યો હતે. તા. ૧૮ મીએ સ્થાનિક હિંદુ યુનિયનના ઉદ્યોગથી એક વિરાટ સભા બોલાવવામાં આવી હતી જેમાં યુનિયનના પ્રમુખ શ્રી ટી. જે. ઈનામદારે ભારત સેવાશ્રમ સંઘને પરિચય આપ્યો હતો અને સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ “ભારતીય સંસ્કૃતિને આદર્શ” વિષે એક પ્રેરક પ્રવચન આપતાં કહ્યું હતું કે – આફ્રિકા પ્રવાસી ભારતના નાગરિકે પ્રત્યે અમારી જે ફરજ છે મુખ્યત્વે તે ફરજ બજાવવા માટે જ ભારત સેવાશ્રમ સંઘ તરફથી આ મંડળને મોકલવામાં આવ્યું છે. આજે દુનિયા સમક્ષ ભારતીય સંસ્કૃતિને પરિચય આપવાનો વખત આવી ગયો છે. અને તેને માટે ખાસ આવશ્યકતા પણ ઉભી થઈ છે. વર્તમાન પરિસ્થિતિમાં એક માત્ર ભારતીય સંસ્કૃતિના ઉદાર આદર્શના પ્રચારથી જ દુનિયામાં શાંતિની સ્થાપના થઈ શકે એમ છે. એ દૃષ્ટિએ પણ આ સંસ્કૃતિક પ્રતિનિધિ મંડળની આફ્રિકાની સફર અગત્યની છે.” રથાનિક આગેવાને તરફથી બેલાવવામાં આવેલી બીજી બે સભાઓમાં પણ સ્વામીશ્રીએ પ્રેરક પ્રવચને કર્યા હતાં. તા. ૨૦ મીએ મહાત્મા ગાંધીજીની ભસ્મ દર્શનને કારણે સ્વામીજીએ “ગાંધીજીના જીવન” વિષે મનનીય પ્રવચન કર્યું હતું. ઝાંઝીબારમાં પ્રચાર તા. ૨૨ મીએ મંડળી ઝાંઝીબાર દ્વીપમાં પહોંચતાં સ્થાનિક હિંદુ યુનિયન તરફથી મંડળીના સ્વાગત માટે આય સમાજ હાલમાં બેલાવવામાં આવેલી એક વિરાટ સભામાં સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ “ સ્વતંત્ર ભારતને સંદેશ” વિષે એક જુસ્સાદાર ભાષણ આપ્યું હતું. – દારેસલામમાં પ્રચાર – ત્યારપછી મંડળી ટાંગાનિકા પ્રદેશની રાજધાની દારેસલામ પહોંચતા તા. ૨૪મી જુને ત્યાંના હિંદુ મંડળ તરફથી દેવકુમાર આર્ય કન્યાશાળાના હાલમાં બોલાવવામાં આવેલી એક વિરાટ સભામાં સ્વામીજીએ “ભારતીય સંસ્કૃતિની વાણી” વિષે એક મનનીય તેમ જ પ્રેરક પ્રવચન કર્યું હતું. બીજે દિવસે ગાંધીજીના ભસ્મ દર્શનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ દારેસલામના મિત્રવર્ગ સાથે સ્વામી શ્રી અદ્વૈતાનંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ સભામાં સ્વામીજીએ ગાંધીજીના જીવનને આદર્શ ” વિષે પ્રવચન કર્યું હતું. તા. ૨૬મીએ સનાતન ધર્મ સભામાં સ્વામીજી “ આત્મજ્ઞાન ” વિષે બોલ્યા હતા. તા. ૨૮ મીએ “સ્વતંત્ર ભારતના યુવાનનું કર્તવ્ય” વિષે અને તા. ૨૮ મીએ “જાતિ અને સમાજના સંગઠનમાં ગૃહસ્થીઓને ફાળે” વિષે સ્વામીજીનાં બે પ્રેરક પ્રવચને થયાં હતાં. તા. ૩૦મી એ સનાતન ધર્મ સભા તરફથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં લાવવામાં આવેલી સભામાં સ્વામીજીએ હિંદુ ધર્મની મહત્તા” વિષે પ્રવચન કર્યું હતું. તા. ૧ લી તથા ૨ જી જુલાઇએ આર્ય કન્યાશાળામાં “હિંદુઓના સામાજિક જીવનને આદ” તથા “હિંદુ સમાજનું સંગઠન” વિષે બે પ્રવચને કર્યા હતાં. તા. ૩ જુએ સનાતન ધર્મ સભા તરફથી બેલાવવામાં આવેલી સભામાં હિંદુત્વની પુનઃ પ્રતિષ્ઠા સંબંધમાં સ્વામીજીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું. બીજે દિવસે સંન્યાસ આશ્રમમાં પૂજા તથા આરતિના અનુષ્ઠાને રાખી “આનુછાનિક હિંદુત્વ” વિષે. સ્વામીજી બેલ્યા હતા. ત્યારપછી આર્યસમાજ વ્યાયામશાળામાં વ્યાયામ અને બ્રહ્મચર્ય” વિષે અને બીજે દિવસે શિખ ગુરૂદ્વારમાં “ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં શિખ સમ્પ્રદાયને ફાળો” વિષે સ્વામીજીનાં પ્રવચને થયાં હતાં. તા. ૮ મીએ સ્વામીજી “ભારતીય સંસ્કૃતિમાં જૈન સંપ્રદાયનો ફાળ” વિષે બોલ્યા હતા. તા. ૯ મીએ સનાતન ધર્મ સભાના હેલમાં થિએસોફિકલ સોસાયટી તરફથી બોલાવવામાં આવેલી સભામાં “બ્રહ્મ વિદ્યા” વિષે સ્વામીજીએ એક વિદ્વત્તાપૂર્ણ ભાષણ આપ્યું હતું. તા. ૧૦ મીએ એ જ હોલમાં સનાતન ધર્મ સભા તરફથી આ સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળને એક માનપત્ર આપવામાં આવ્યું હતું. . ૧૧ મીએ સેસીયલ સર્વીસ લીગ તરફથી મિનરવા ટેકીઝ હેલમાં બેલાવાયેલી સભામાં સ્વામીજીએ “માનવ જીવનની સાળતાને માર્ગ” તથા “વર્તમાન સભ્યતા” વિષે અનુક્રમે અંગ્રેજી તથા હિંદીમાં બે જુસ્સાદાર પ્રવચને કર્યા હતાં. તા. ૧૪ મીએ શકર આશ્રમમાં શાંતિ યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ઝાંઝીબારમાં ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજ એક વિરાટ માનવ મેદની સમક્ષ પ્રવચન કરતા દેખાઈ રહ્યા છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ –લીન્ડીમાં પ્રચાર– તા. ૧૧ મીએ સ્વામીજી હવાઈ માર્ગે લીન્ડી પહોંચી ગયા હતાં. અને ત્યાં પહોંચતાં જ તેમણે ઉપસ્થિત થયેલી એક વિરાટ મેદની સમક્ષ “યુગધર્મ” વિષે એક મનનીય પ્રવચન કર્યું હતું. બીજે દિવસે તેમનું “મનઃ સંયમ ” વિષેનું ભાષણ થયું હતુ. –મીકેન્ડીમાં પ્રચાર– તા. ૧૫ મીએ મીકેન્ડી જઈ બે જનસભામાં સ્વામીજીએ ભાષણ કર્યા હતાં. તા. ૧૬ મી તથા ૧૭ મીએ સ્વામીજી ત્યાં પાંચ વ્યાખ્યાને આપ્યાં હતાં. તા ૧૭ મીએ સ્વામીજી ફરીથી લીન્ડીમાં પાછા આવીને એક જાહેર સભામાં બોલ્યા હતા. --બીજી વખતે ઝાંઝીબારમાં – ઝાંઝીબારના પ્રવાસી ભારતીય નાગરિકોના આમંત્રણથી મંડળી ફરીથી ઝાંઝીબાર પહોંચી ગઈ અને તા. ૨૦મી જુલાઈએ ત્યાંના હિંદુ યુનિયન કલબમા “ વર્તમાન યુગમાં ગુરુવાદની આવશ્યક્ત” વિષે, તા. ૨૧ મી તથા ૨૨ મીએ “યુગ ધર્મ” વિષે તા. ૨૩ મીએ હિંદુ ધર્મની વિશેષતા” વિષે મંડળીના નેતા સ્મીમી શ્રી અદેતાનંદજીએ પ્રવચને આપ્યાં હતાં. ત્યારપછી તા. ૨૬ મીએ તે જ સ્થળે પૂજા, આરતિ, તથા સામુદાયિક પ્રાર્થનાના અનુષ્ઠાને રાખી આ અનુષ્ઠાનની અગત્યતા વિષે સ્વામીજી બેલ્યા હતા. તા. ૨૭ મીએ “હિંદુ ધૂમની મહત્તા” તેમ જ “હિંદુ સમાજનું સંગઠન” વિષે પ્રવચને થયાં હતાં. તા. ૩૧ મોએ સ્થાનિક ઈન્ડિયન એસેસીએશનના આશ્રયે માનનીય એમ, એલ સી, મી. ફઝરનવસેર એચ. માવજી સાહેબના પ્રમુખપદે એક વિરાટ સભા ભરાઈ હતી જેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ વગેરે તમામ ભારતવાસીઓની હાજરીમાં “સ્વતંત્ર ભારતને સંદેશ” વિષે પ્રવચન કરતા. સ્વામીશ્રીએ ઉપસ્થિત ભારતવાસીને ભારત રાષ્ટ્રના જવાબદાર છાતઆબરદાર અને માનવંત નાગરિંક બનવાની હલ કરી હતી. પ્રમુખ સાહેબે કહ્યું હતું કે – “વિદેશીઓના કચક્ર અને પ્રપંચને પરિણામે ભારત વિભાત થયું છે અને વખત જતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ભારતીય મુસ્લીમ સંપ્રદાયના લેકમાં ખરું સ્વદેશપ્રેમ પ્રગટી ઉઠતાં તેઓ આ ભારતવિભાગની ભૂલ સમજી જશે અને ત્યારે વિભકત ભારત ફરીથી અખંડ બનશે.” ટાંગામાં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મંડળી ત્યાંથી ટાંગા જઈ પહોંચતાં સ્થાનિક પ્રવાસી ભારતવાસીઓ તરફથી તેનું સ્વાગત થયું હતું. તા. ૧૫ મી ઓગસ્ટે ત્યાં ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઘણું જ ધામધૂમથી થઈ હતી. સવારે રામ મંદિરમાં ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતા કાયમ રહે એ માટે સમૂહ પ્રાર્થના રાખવામાં આવી હતી. સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એ પ્રસંગે બેલતાં જણાવ્યું હતું કે – “રાષ્ટ્રની સાચી એકતા તે એવી જાતની સામુદાયિક પ્રાર્થનામાંથી જ ઉત્પન્ન થઈ શકે છે, તેથી જ મહાત્માજી સામુદાયિક પ્રાર્થના ઉપર ખૂબ ભાર મુકતા હતા.” ત્યાર પછી હિંદુ કલબના મેદાનમાં સ્વતંત્રતા ઉત્સવ કમીટી તરફથી બોલાવાયેલી એક વિરાટ સભામાં મજકુર કમીટીના પ્રમુખે રાષ્ટ્રધ્વજને વંદન કર્યા પછી સ્વામી શ્રી અદેતાનંદજીએ “સ્વતંત્રતાનું તાત્પર્ય ” વિષે બોલતાં જણાવ્યું હતું કે-“મહાત્મા ગાંધી લાલા લાજપતાય, સ્વ. ગોખલે, મહામાન્ય તિલક, પંડિત નહેરૂ, નેતાજી સુભાષચંદ્ર જેવા અનેક મહાન નેતાઓએ તેમ જ અન્ય અનેક મૂક નિસ્વાર્થ કાર્યકર્તાઓએ સ્વતંત્રતાને માટે જે ફાળો આપે છે અને જે દુઃખ કષ્ટ ભોગવ્યા છે તેમને ભારત કયારેક ભુલી શકે તેમ નથી. ભારતવાસીઓ દુનિયાના ગમે તે સ્થળમાં કેમ ન રહેતા હોય, પણ ત્યાં તે તેમણે સ્વતંત્ર ભારત રાષ્ટ્ર પ્રત્યે વફાદારીના સોગંદ લઈ એજ્યની ભાવનાને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવી પડશે. એને માટે જરૂર જણાતા આત્મબલિદાન આપવાની પણ તત્પરતા દાખવવી પડશે” ત્યારપછી “વંદે માતરમ ”, “જય હિંદ”, “સ્વતંત્ર ભારતકી જય” વગેરે વિનિઓ સાથે સ્વામીજીને તથા સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળીના બીજા સભ્યને શિખ ગુરદ્વાર તથા આર્ય સમાજ મંદિરમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણુને અંગે સ્વામીશ્રીના વ્યાખ્યાન તેમ જ અન્ય અનુષ્ઠાને રાખવામાં આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ એજ દિવસે સાંજે હિંદુ કલબના વિશાળ મેદાનમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ, અરેબીયન, આફ્રિકન, અંગ્રેજ વગેરે તમામ નાગરિકે એકત્રિત થયા હતા. સ્વતંત્રતા ઉત્સવ કમીટીના પ્રમુખ શ્રી મનુભાઈ દેસાઈએ આ સભાનું પ્રમુખપદ લીધું હતું. સ્વયંસેવક તથા સ્વયંસેવિકાઓએ ડીલ તેમ જ વ્યાયામ પ્રયોગો બતાવ્યા હતા. સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એ પ્રસંગે એક જુસ્સાદાર અને પ્રેરક ભાષણ આપી ઉપસ્થિત ભારતવાસીઓને સ્વતંત્રતાના તાત્પર્યને સમજી તે રીતે વર્તવા માટે હાકલ કરી હતી. તે વખતના કેંગ્રેસના પ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદ પાસેથી તે વખતે સ્વામીજીને જે પત્ર મળ્યું હતું તે આ સભામાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો. તેને સારાંશ નીચે મુજબ તે – હાલા સ્વામીજી, આપ કૃપા કરી પૂર્વ આફ્રિકામાં વસતા ભારતવાસીઓને મારી શુભેચ્છા અને અભિનંદન પહોંચાડશે? અમે સ્વદેશમાં રહીએ છીએ છતાં પરદેશમાં રહેલા ભારતવાસીઓ હમેશાં અમારી નજીકમાં જ રહે છે; કારણ કે ત્યાં ગયા તેથી તેઓ અમારા સગાસંબંધીઓ મટી ગયા નથી. અમે હમેશાં જ તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થઈએ છીએ. પરમાત્માની કૃપાથી મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ અમોએ સ્વતંત્રતા મેળવી છે. એ સ્વતંત્રતા અમેએ બીજા કોઈપણ સાધન કરતાં શ્રેષ્ઠ સાધનરૂપી અમારી નૈતિક શક્તિને પ્રતાપે જ મેળવી છે. અને ગમે ત્યાં આપણે રહીશું તો પણ એ જ નૈતિક શક્તિ આપણને બધાયને સુખી થવામાં અને બીજાઓને સુખી બનાવવામાં મદદ કરશે.” | (સહી) રાજેન્દ્રપ્રસાદ – મેગેરેમાં જન્માષ્ટમી ઉત્સવ – ટાંગાનું પ્રચાર કાર્ય પૂરું કર્યા પછી મંડળી મેરેગોરે આવી પહોંચી હતી. ત્યાંના હિંદુ મંડળ તરફથી બેલાવાતી દરરોજની સભામાં ત્યાંના પ્રવાસી ભારતવાસીઓ સારી સંખ્યામાં હાજરી આપતા હતા. મંડળીના નેતા સ્વામી શ્રી અતાનંદજીએ અહીં “હિંદુ સમાજનું સંગઠન”, “યુગ ધર્મ”, “ભારતીય સંસ્કૃતિને આદર્શ” વગેરે વિષય ઉપર વ્યાખ્યાને આપ્યાં હતાં. તા. ૨૭ મી ઓગષ્ટ મંડળી તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com® 52 as da 44 2 不影响 ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મડળીને ટાંગાના વિમાન મથકમાં વિદાયમાન અપાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જન્માષ્ટમીના ઉત્સવ ઉજવામાં આભ્યા હતા. સવારે માટે મળસ્કે સામુદાયિક પ્રાના થઇ હતી અને આખા દિવસ ભજન કીર્તનન કાર્યક્રમ રાખવામાં આવ્યેા હતા. ત્રણ વખત પાÖસારથી સુદર્શનધારી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા તથા ગુરુપૂજા વગેરે થઇ હતી. સાંજે ચાર વાગે સ્થાનિક કલબના મેદાનમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ વગેરે ત્યાંના તમામ પ્રવાસી ભારતવાસીએ એક વિરાટ સભામાં ભેગા મળ્યા હતા. જેમાં સ્વામી શ્રી અદ્રેતાનાજીએ અંગ્રેજીમાં પ્રવચન આપતાં જગતની વર્તમાન પરિસ્થિતિ અને સમસ્યાઓને ઉલ્લેખ કરી કહ્યું હતું કે—વર્તમાન યુગ વિપશ્ત્રને યુગ છે. પરંતુ વિપ્લવ એ પ્રકારના છે; તેમાંથી એક છે ઉદ્દેશ અને લક્ષ્ય વગર અને જે ખીજા પ્રકારના છે તેને ઉદ્દેશ અને લક્ષ્ય નિશ્ચિત હોય છે. પહેલા પ્રકારને વિષ્ણુત્ર ધ્વંશ આણે છે અને ખીજ પ્રકારના વિપ્લવ સંગઠનાત્મક, રચનાત્મક છે અને તે ધ્વંશમાંથી નવીન સૃષ્ટિનું નિર્માણ કરે છે. જગતમાં આજે પહેલા વર્ષોંના ઉદ્દેશહીન અને લક્ષ્યહીન વિપ્લવીએની જ ખેલબાલા ચાલી રહી છે અને તેઓ દુનિયાને ધ્વશ તરક ધસડી લઈ જઈ રહ્યા છે. સ્વતંત્ર ભારતમાં આજે એવા એક દળ આદર્શવાદી, સંગઠનવાદી વિપ્લવીઓના ઉદ્ભવ થઈ રહ્યો છે કે જે જગતને શાંત અને નવીન રચનાનેા માગ બતાવવાને માટે સમર્થ છે. સ્વતંત્ર ભારતના એ વિપ્લવ ખરેખર તેના આાત્મકલ્યાણને માટે તેમ જ જગતના કલ્યાણને માટે જ સર્જાઈ રહ્યો છે. સાંજે ૬ વાગે પાર્થસારથી, સુદર્શધારી શ્રીકૃષ્ણે ભગવાનની તેમ જ ભારત સેવાશ્રમ સંઘના સ્થાપક યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજની સુસજ્જિત મૂર્તિ સાથે એક વિરાટ સરધસ ત્યાંના સરિયામ રસ્તા ઉપર થઈને બહાર કાઢવામાં આવ્યું હતું, જેમાં શહેરના તમામ હિંદુ નાગરિકાએ—સ્ત્રી, પુરૂષ, બાળક, વૃદ્ધ, યુવાન, વિદ્યાર્થી વગેરે તેમ જ આક્રિકનેાએ પણ ધણા ઉત્સાહથી ભાગ લીધા હતા. રાત્રે ૮ વાગે સુદર્શનધારી શ્રીકૃષ્ણ ભગવાનની ભારતિ શસ્ત્રો અને વીરનૃત્યાની સાથે ધણી આકર્ષક રીતે કરવામાં આવી હતી અને લાઠી, ખંજર, યુયુત્સુ વગેરે શૂરાતન ભરેલા વ્યાયામપ્રયાગે પણ બતાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આવ્યા હતા. આરતિ અને વ્યાયામપ્રયોગ પછી સ્વામીજીએ શ્રીકૃષ્ણ ભગવાનના જીવન વિષે ખેલતાં કહ્યું હતું કે– શ્રીકૃષ્ણ ભગવાન પિતાના સમગ્ર જીવનમાં દુષ્ટ, દુરાચારી અને અત્યાચારી અસુર નિકંદન કાઢી ન્યાય, નીતિ અને ધર્મની સ્થાપના કરી ગયા છે. પરતંત્ર ભારતમાં અમે શ્રીકૃષ્ણ ભગવાનની એ લીલા કથાઓને સાવ વિસરી ગયા હતા. - આજે સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રમૂર્તિ, અને ધર્મ સમ્રાજ્યના નિર્માતા શ્રીકૃષ્ણ ભગવાનનું દિવ્ય જીવન અને કાર્ય અને સર્વને પ્રેરણા આપે અને માર્ગદર્શન કરાવે, આજે તેમની પાસે અમારી એવી જ આછળ ભરી પ્રાર્થના છે.” શાંતિયજ્ઞ અને પ્રસાદની વહેંચણી થયા પછી મેડી રાત્રે ઉત્સવનું કાર્ય પૂરું થયું હતું. 33મામાં પ્રચાર. મોરગેરેના પ્રચારકાર્યો પૂરા કર્યા પછી મંડળી ડેડામામાં પહેચતાં જ ત્યાંના હિન્દુ મંડળના આગેવાન અને સ્વયંસેવકે તેમ જ અન્ય સ્થાનિક અગ્રગણ્ય નેતાઓએ સ્ટેશનમાં મંડળીને ભવ્ય આવકાર આપે. પ્રતિનિધિ મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ અહીંના હિંદુ મંડળના આશ્રય હેઠળ “ભારતીય સંસ્કૃતિનાં જુદાં જુદાં પાસાંઓ” “ભારતીય નાગરિકોનાં કર્તવ્ય ” “યુવક આંદોલનનો આદર્શ ” વગેરે વિષય ઉપર પ્રવચન કર્યા. સ્થાનિક હિંદુઓ તરફથી તા. ૫મી સપ્ટેમ્બરે આપવામાં આવેલા એક અભિનંદનના જવાબમાં સ્વામીજીએ કહ્યું હતું કે“ભારતવાસીઓ જ્યારે પૈસા કમાવાને માટે વિદેશમાં આવે છે ત્યારે તેમને ઘણું બાબતોમાં ફાયદે તે જાણે મળે જ છે; પરંતુ તેની સાથે સાથે તેમને કેટલીક બાબતોમાં નુકસાન પણ પહોંચે છે તેમાં પણ શંકા નથી. વિદેશમાં આવીને તેઓ ઘણે વખતે ભૂલી જાય છે કે સ્વદેશ, સ્વસમાજ, સ્વધર્મ અને સ્વસંસ્કૃતિ પ્રત્યે તેમણે વફાદારી રાખવી જોઈએ અને એ બાબતમાં તેમની જે ફરજે છે તેનું યથાયોગ્ય પાલન કરવું નેઇએ. તેમ કરતા ભૂલી જવાથી જ તેમનામાં નૈતિક અધઃપતન આવી જાય છે અને પિતાના આદર્શોને તેઓ ગુમાવી બેસે છે. ભારત પરતંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ m u Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suret es 12 s* કન91192.9 વ લ "5s as/ M s, M SM1 ક Test ) pe Buss છે. અનુJદ કjન્ટાર હe U-1'૯૭ '૯18 THU 998 &11 - છે stelyt Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હતું ત્યારે જે થયું તે થયું પરંતુ હવે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે પિતાને પરિચય આપવાની યોગ્યતા બધાએ પ્રાપ્ત કરવાની આવશ્યક્તા ઉભી થઈ છે. તેમણે યાદ રાખવું જોઈએ કે તેમની કોઈ પણ વર્તણુંકથી સ્વતંત્ર ભારતની પ્રતિષ્ઠાને જે કંઈ પણ આંચકે લાગે તે તેને માટે તેઓ જ જવાબદાર ગણાશે.” અંતમાં સ્વામીજીએ ત્યાંના હિંદીઓને પિતાના હિતોનું રક્ષણ કરવા માટે સંગઠિત થઈ જવાની વિનંતિ કરી હતી અને તેની સાથે સાથે ત્યાંના નેટીવના હિતોને પણ ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની આવશક્તા છે તે પર પણ ભાર મુકયો હતો. ટોરામાં પ્રચાર ૧૧-૯-૪૮ તારીખે મંડળી ટબેરા પહોંચતાં સ્ટેશન ઉપર અહીંના હિંદુમંડળ, હિદી નવજવાન સંઘ તથા અન્ય સંસ્થાઓ તરફથી એને ભાવભીને સત્કાર થયો હતે. સ્થાનિક હિંદુ મંડળ તરફથી લેહાણું મહાજનની વાડીમાં પ્રચારકાર્યની વ્યવસ્થા કરવામાં અાવી હતી. દરરોજ ત્રણ વખતે ભજનકીર્તન, આરતિ અને સાંજે ૫ થી ૬ સુધી બહેનોને માટે પ્રવચન તેમ જ રાત્રે ૮ થી ૧૦મા સુધી જાહેર પ્રવચન વગેરેના ભરચક કાર્યક્રમ રાખવામાં આવ્યા. સ્વામીજીએ અહીં “ભારતીય સંસ્કૃતિને આદર્શ”, “યુગધર્મ” હિંદુ સંગઠન”, “હિંદુ ધર્મની ખૂબીઓ”, “ગીતા રહસ્ય” વગેરે વિષયો ઉપર પ્રવચન કર્યા હતાં. તા. ૧૮-૯-૪૮ ને દિવસે અહીંના અંગ્રેજે, ગ્રીકે, સ્વાહીલીઓ, આરબો, મુસ્લીમ અને હિંદુઓની એક સામાન્ય સભામાં સ્વામીજીએ અંગ્રેજીમાં એક જુસ્સાદાર પ્રવચન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે-“ આજે દુનિયામાં બે પ્રકારના લેકે નજરે પડે છેઃ એક તે આસુરી માનો અને બીજા આધ્યાત્મિક માન. આજે દુનિયામાં આસુરી માનની બોલબાલા ચાલી રહી છે. ઐહિક સ્વાર્થને ખાતર આધુનિક વૈજ્ઞાનિક શક્તિને તેઓ દુરૂપયોગ કરી રહ્યા છે અને તથી દુનિયામાં અશાંતિની જવાલા વ્યાપી રહી છે. ન્યાય, નીતિ અને ધાને આ લોકોએ વ્યકિતગત, સામાજિક તેમ જ રાષ્ટ્રીય જીવનમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ' | Uns.મ ઉJy] DJાર પણ U- 1jleft Telk11 દ , 2 free Page #27 -------------------------------------------------------------------------- ________________ २४ કે તેમ નથી અને ભળાવવા ભાઈ છે. વિસર્જન જ કરી નાંખ્યા છે. આજે મહાત્મા ગાંધીજીએ રાજકારણ સાથે ધર્મને સુમેળ સાધવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મ વિનાનું રાજકારણ કયાશ્ય સાચી શાંતિની પ્રતિષ્ઠા કરવામાં સફળ નીવડે તેમ નથી. તેને માટે તો આધ્યાત્િમક આદર્શને અનુસરીને જ ચાલવું જોઇએ. સ્વતંત્ર ભારત તરફથી આજે અમે દુનિયાને એ જ સંદેશ સંભળાવવા માગીએ છીએ. ” સ્વામીજીના પ્રવચન પછી એક સ્વાહીલી શિક્ષક ભાઈ એ કહ્યું હતું કે ભારત સાથે આફ્રિકાના સંબંધ તે ઘણો જ જુનો છે. સ્વામીજીના પ્રચારથી એ સંબંધ આજે ફરીથી તાજે થાય છે. ભારતીય સંરકૃતિમાંથી આફ્રિકાની પ્રજાઓએ ઘણુ લેવાનું રહેશે. '' અહીંની ઇન્ડિયન પબ્લીક સ્કુલની મુલાકાત પણ સ્વામીજીએ લીધી હતી અને વિદ્યાર્થીઓ સમક્ષ “ ભારતનો આદર્શ વિદ્યાર્થી કેવો હોવો ઢબેરામાં શાં ત યજ્ઞ જોઈ એ. ” એ વિષે ગુજરાતી ભાષામાં ટુંકું તેમ જ મનનીય પ્રવચન કર્યું હતું. તા. ૨૧-૯-૪૮ને દિવસે અહીં વૈદિક શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યું હતો જેમાં દરેક હિંદુ નરનારીએ આહુતિ અર્પે સ્વતંત્ર ભારતની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫ શિન્યાંગામાં ગાંધી જ્યંતી. સ્વતંત્ર ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી પ્રત્યે શ્રદ્ધાંજલિ મણ કરવા માટે માાિમાં આવેલ પૃથ્વીની મોટામાં મેટી હીરાની ખાણુ જ્યાં છે તે શિન્યાંઞા શહેરમાં પ્રવાસી હિન્દુ ભાઈ હુનાની એક માટી સભા તા. ૩૦-૯-૪૮ ને દિવસે મળી હતી. . ભારત સેવાશ્રમ સંધ તરફથી પૂર્વ આફ્રિકામાં આવેલું ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળ પ્રયારને અંગે એ સમયે અહિં હાજર હતું. સભામાં મુખ્ય વક્તા તરીકે સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજે તેમના પ્રવચન દરમ્યાન ગાંધીજીના નૈતિક સ્યમ અને બ્રહ્મચ`મય જ્વનની વિશેષતાનું અવલોકન કરાવતા તેમજ તેમણે સાધેલા રાજનીતિ સાથે ધર્મનીતિના સમન્વયની કદર અને પ્રસંશા કરી હતી. મહાત્માજીએ હિંદુ સમાજના સુધારા માટે ઉપાડેલાં આંધ્રમને —“રિજન નાાલન, મંદિર પ્રવેશાધિકાર, મદ્યનિષેધ,” વગેરે વિષેનાં તેમનાં મહાન મહાન કાર્યાની પણ સ્વામીજીએ ધણી પ્રસ ંશા કરી હતી. શાંતિ યજ્ઞ તા. ૨-૧૦-૪૮ ના દિવસે સંધના પ્રતિનિધિ મંડળ તરફથી સ્થાનિક હિંદુ મડળના હાલમાં એક સાર્વજનિક શાંતિ યજ્ઞનુ અનુષ્ઠાન કરવામાં માન્યું હતું. આજીભાજીમાં વિવિધ કર્મક્ષેત્રામાં કામ કરતા તમામ હિન્દુ ભાઈ હેંનેએ આવીને એ અનુષ્ઠાનમાં ભાગ લીધે ત યજ્ઞની શરૂઆતમાં રવામીજીએ યજ્ઞના ઉદ્દેશ અને જરૂરિયાતની વ્યાખ્યા કરતાં કર્યું હતું કે યજ્ઞ (હવન) એક માત્ર ભારત ભૂમિનું સૌથી પ્રાચીને અને સાર્વનિક અનુષ્ઠાન છે. અને એ અનુષ્ઠાન દ્વારા જ હિન્દુ સમાજ પરસ્પર સંગઠિત, શકિતશાળી અને વિજયી થયા હતા. વર્તમાન સમયમાં હજારા પ્રકારની ભયંકર યાતનાથી પીડાતા એ હિંદુ સમાજના પુનઃ સંગઠન માટે તેમ જ તેને આત્મરક્ષા અને દિગ્વિજયની પ્રેરણા આપવાને માટે એ જ રીતે સાર્વજનિક વૈદિક યજ્ઞોનાં અનુષ્ઠાન દેશમાં સર્વત્ર કરવાં જરૂરી છે. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે બધાંએ એકી સાથે ભારત રાષ્ટ્રના કલ્યાણ માટે અને પોતાની સંસ્કૃતિની રક્ષાને માટે પેા લઇ આહુતિ આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ વાન્કામાં શ્રી દુર્ગા પૂજા તેમ જ હિંદુ સંમેલન તા. ૯-૧૦-૪૮, તા. ૧૦-૧૦-૪૮ તથા તા. ૧૧-૧–૪૮ ને દિવસે સ્વાઝામાં ભારતીય સંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી તરફથી શ્રી દુર્ગાપૂજા મહત્સવ ઉજવવામાં આવ્યું હતું. અને એ પ્રસંગે એક વિરાટ હિંદુ સંમેલન પણ ભરાયું હતું. સંધના બ્રહ્મચારીઓએ જાતે જ શ્રી દુર્ગા માતાની એક વિરાટ મૂતિ ઘડી હતી સ્થાનિક એક શ્રીમંત શેઠના મકાનના વિરાટ ચોગાનમાં એ માટે સુસજિજત મંડપ બંધાયા હતા. સમગ્ર પૂર્વ આફ્રિકાના જુદે જુદે સ્થળેથી પ્રવાસી હિંદુ ભાઈ બહેનેએ ટ્રેન, સ્ટીમર, મોટર તેમ જ વિમાન મારફતે ઘણી મોટી સંખ્યામાં આવીને આ ઉત્સવ તેમ જ હિંદુ સંમેલનમાં ભાગ લીધે હશે. એ પ્રસંગે શ્રી દુર્ગા માતાની પૂજા, વીર નૃત્ય અને શસ્ત્રાસ્ત્રોથી આરતિ, શ્રી ગુરૂપૂજા. શ્રી ચંડીપાઠ, યજ્ઞ, ભજન કીર્તન, વ્યાખ્યાન, પ્રસાદની વહેંચણું, વ્યાયામના પ્રાગે વગેરે જુદા જુદા આકર્ષક તેમ જ પ્રેરક કાર્યક્રમો રખાયા હતા. જેમાં હિંદુઓ ઉપરાંત આફ્રિકને તેમ જ યુરોપિયન પણ ભાગ લેતા હતા. તા. ૯મીના હિંદુ સંમેલનનું પ્રમુખપદ પ્રાદેશિક હિંદુ યુનિયનના પ્રમુખ શ્રી હરિલાલ અમ. સંઘવીએ લીધું હતું. પ્રમુખશ્રીએ પતિને અભિભાષણમાં કહ્યું હતું કે –“વર્તમાન યુગને માટે સૌથી ઉગી સંદેશ અને શકિતને જ સંદેશ એ શકિતને સંદેશ છે. ભારત સવાર સંધના આદ્ય સ્થાપક સ્વામી શ્રી પ્રણવાનંદજીએ એથી જ ઘેષણ કરી ગયા છે કે જે ધર્મ શક્તિ નથી આપતે, જે ધર્મના આચરણથી મનુષ્યના દેહ-મન-પ્રાણમાં વીજળીની તાકાત ઝળકી નથી ઉઠતી, તે ધર્મ નથી-હિંદુ ધર્મ તો નથી જ. આજે ધર્મને નામે જે કંઈ ચાલી રહ્યું છે તે સાચે ધર્મ નથી. સાચો ધર્મ તે હેત તે અમારામાં એટલી બધી દુર્બળતા ને કાયરતા. આવવા ન પામત” મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ કહ્યું હતું કે– “શ્રી દુર્ગા માતા એ ભારત રાષ્ટ્રની જ પ્રતિમતિ છે. અન્યાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ २७ HE IPF# 18011 SEP & fire implant hen 6 y 15 FRESH સઘના બ્રહ્મચારીઓએ તૈયાર કરેલી શ્રી દુર્ગામૂર્તિ 5 PS F SIF, IPWIS 4ff @ Put a tight Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sural 1915 st ur Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અત્યાચારોનું નિવારણ કરીને ન્યાય અને નીતિની પ્રતિષ્ઠા કરવી એ હિંદુ ધર્મનું શિક્ષણ છે અને એ જ ભારતીય રાષ્ટ્રને આદર્શ છે. એક રાષ્ટ્રને માટે જે ચાર પ્રકારની શક્તિની આવશ્યક્તા રહે છે તે ચારે ચાર પ્રકારની શક્તિ એટલે કે જ્ઞાનશક્તિ, ધનશક્તિ, ક્ષાત્રશકિત અને જનશક્તિને સમાવેશ આ શ્રી દુર્ગા પ્રતિમાની અંદર જોવામાં આવે છે. સરસ્વતી જ્ઞાનશકિતનું, લક્ષ્મી ધનશકિતનું, કાર્તિક ક્ષાત્રશકિતનું અને ગણપતિ જનશકિતનું પ્રતિક છે. આ ચારેય શકિતના સમન્વય રૂપી શ્રી દુર્ગા તેથી જ એક પરિપૂર્ણ રાષ્ટ્રની પ્રતિમૂર્તિ છે. શ્રી દુર્ગાની આરાધના કરીને નવીન ભારત એ ચારેય પ્રકારની મહાશકિતની બક્ષિસ માંગી લે તે જ આ પૂજાની સાર્થકતા થાય છે.” સ્વામી શ્રી પરમાનંદજીએ શ્રી દુર્ગા દેવીની લીલા વિષે એમ કહ્યું હતું કે “દૈવી સંસ્કૃતિ જયારે આસુરિક સંસ્કૃતિથી દબાઈ જાય છે ત્યારે જ શ્રી દુર્ગા દેવીનું પ્રાગટય થાય છે અને ફરીથી દેવી સંસ્કૃતિને જયજયકાર થાય છે. આજે સમગ્ર દુનિયામાં આસુરી સંસ્કૃતિની બેલબાલા ચાલી રહી છે. અને ભારતીય દૈવી સંસ્કૃતિના પ્રચાર વડે અમે જે આ આસુરિક સંસ્કૃતિના પ્રભાવથી જગતને મુક્ત કરવા માટે પ્રયત્ન કરીશું તે જ શ્રી દુર્ગાદેવીને આશીર્વાદ અમને પ્રાપ્ત થશે.” બીજે દીવસે શ્રી શિવાભાઈ પટેલ અને ત્રીજે દિવસે શ્રી રાધવજીભાઈ કાનજીભાઈએ પ્રમુખસ્થાન લીધાં હતાં. શ્રી જે. એન. પાંડયા, શ્રી ગીરધરલાલ સંઘવી, શ્રી. કૃપાલજી, શ્રી. એમ. ડી. આચાર્ય વગેરે વકતાઓએ આ સંમેલનમાં પ્રવચને કર્યા હતાં. સંમેલનમાં (૧) ભારત સરકારને તેમજ ભારતીય જનતાને સમગ્ર જગતમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે પ્રચાર મોકલવા માટે વિનંતિ કરતા, (૨) ભારત રાષ્ટ્રના અગ્રગણ્ય નેતાઓના સમર્થનથી અને શ્રી ભારત સેવાશ્રમ સંધના ઉદ્યોગથી જે ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળીને બાદિકામાં મોકલવામાં આવી છે તે માટે એ નેતાઓને તેમ જ સંધને આભાર માનતા તેમ જ (૩) આફ્રિકા સાથે સાંસ્કૃતિક સંબંધને કાયમ રાખવા માટે બન્ને દેશવાસીઓને વિનંતી કરતા ત્રણ ઠરાવો સમેલનમાં પસાર થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ TI શ્રી વિજયાદશમીને દિવસે શ્રી દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે એક વિરાટ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ખૂબ ધામધૂમથી તેને વિકટેરિયા સરોવરમાં પધરાવવામાં આવી હતી. શ્રી દુર્ગામૂર્તિના વિસર્જન માટે જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેનું એક દ્રશ્ય કંપાલામાં પ્રચાર. - ઓકટોબર મહિનાના ત્રીજે અઠવાડિયે ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી પૂર્વ આફ્રિકાના યુગાન્ડા પ્રદેશની રાજધાની કંપાલામાં આવી પહોંચતાં ત્યાંનાં જીનવાળાઓ, વેપારીઓ, ડોકટરો, વકીલે તથા અન્ય હિંદીઓ તરફથી બનેલી સ્વાગત સમિતિએ મંડળાને ભવ્ય સ્વાગત સત્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sural www.umaraganbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્યાં હતા. ત્યાંના સનાતન ધર્મ મંડળ તરથી મંડળીની બધી જરૂરીયાત પૂરી પાડવામાં આવી હતી અને મંડળીના પ્રચાર કાર્યની બધી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી ઇશ્વરભાઇ એમ. પટેલ મંડળીના રહેઠાણુ માટે પતનેા બંગલા આપ્યા હતા. સ્થાનિક સરકારી હિંદી પ્રાથમિક વિદ્યાલયના ચેગાનમાં ડાકટર એમ. એસ. પટેલના પ્રમુખપેદે ત્યાંની પ્રથમ સભા ભરાઈ હતી જેમાં જેમાં મંડળીના નેતા સ્વામી શ્રી અદ્વેતાન’દજી મહારાજે ‘ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ” વિષે મનનીય તેમજ પ્રેરક પ્રવચન કર્યું હતું ત્યારથી દરરાજને માટે સ્વામીજીના પ્રવચને જુદે જુદે સ્થળે અને જુદી જુદી સંસ્થાઓમાં ચાલુ રહ્યાં હતાં. સ્વામીજીએ વેપારીઓની એક સભામાં પ્રવચન દરમ્યાન કહ્યું હતુ કેઃ—‘પ્રાચીન કાળમાં ભારતના વેપારીઓજ ભારતીય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાને લને વિદેશમાં ક્રુતા હતા અને વેપારની સાથે સાથે ત્યાંના લેાકામાં તેને પ્રચાર પણ કરતા હતા. આફ્રિકામાં આવેલા મિશ્ર દેશમાં જે સભ્યતા અને સંસ્કૃતિને વિકાસ થયા હતા તેમાં ભારતીય વણિક સમાજને કાળા આછે। ન હતો. ભારતના વેપારી હતા કે છળ પ્રપંચને આશા કયારેય લેતા ન હતા પોતાની સચરિત્રતા અને ન્યાય નીતિને આધારે જ તે દૂર દૂરના દેશોમાં વેપાર કરતા હતા. સિર્ફ આફ્રિકામાં જ નહિ બલ્કે શ્રીજી, સુમાત્રા, જાવા, ખર્ની, લિપાઇન્સ, અમેરિકા વગેરે સ્થળામાં પશુ તેઓ ભારતીય ધમ તથા સંસ્કૃતિના ઝંડા લઇને ક્રૂરતા હતા. માત્ર સાધુ સંન્યાસીએ જ નહિ બલ્કે ભારતના વેપારીઓ પણ તે વખતે ભારતીય સંસ્કૃતિના પ્રચાર કરતા હતા. પરાધીનતાના જમાનામાં અમારા નૈતિક અધ:પતનના લાભ લઇને વિદેશીઓએ અમારા સમાજ જીવનની નસેનસમાં જે અનીતિ અને દુર્નીતિઓને ધુસાડી દીધી હતી, આજે અમે તેનું જ ફળ ભોગવી રહ્યા છીખ. માજ સુધી જે અનીતિને અમે પાષતા આવ્યા છીએ હવે તેને દૂર કર્યા વગર ચાલે જ નહિ. આજે ભારત સ્વતંત્ર છે. અનીતિઓને સાંખી લેવાથી હવે સ્વતંત્ર ભારતની પ્રતિષ્ઠા અને મર્યાદામાં હાનિ પહોંચશે. ક્રાપણ દેશની પ્રતિષ્ઠા ઞાનમર્યાદા તે દેશની જનતાના ચારિત્રબળને ભાષારે જ ચાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ કંપાલામાં વિદ્યાર્થીનીઓની સભામાં સ્વામીજી ભાષણ આપે છે. જળવાય છે. દેશમાં કે પરદેશમાં દરેક ઠેકાણે સ્વતંત્ર ભારત રાષ્ટ્રની સઘળી જવાબદારીઓ માથે લઈને અને તેની પ્રતિષ્ઠાને જાળવી રાખીને જ વસવું જોઈએ. બાહ્ય દ્રષ્ટિએ અમે સ્વતંત્ર થયા છીએ પરંતુ આંતરિક મુક્તિ એટલે કે દાસમનેaત્તિમાંથી મુક્તિ મેળવવાની હજી બાકી રહી છે. ન્યાય અને નીતિ એ છે ભારત ફાષ્ટ્રના અણમોલ આદર્શ—પરંતુ આજ સુધી એ આદર્શને અમે પ્રાપ્ત કરી શક્યા નથી. રાષ્ટ્રના આદર્શથી વિમુખ બનવું એ મહાપાપ છે. સ્વતંત્ર થયા પછી ભારતને સ્વધર્મ અને સ્વસસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધાશીલ બનવું જોઈએ. ભારતની સ્વતંત્રતા અને ઈંગ્લાંડ, અમેરિકા અને રશિયા વગેરે દેશની સ્વતંત્રતા વચ્ચે આસમાન જમીનને ફરક છે. ભારત રાષ્ટ્રના સાનતન આદર્શથી અમે કદીય ભ્રષ્ટ ન થઈ એ એ જ અમારે માટે અને સમગ્ર જગતને માટે ઈષ્ટ છે.” | દેશની વર્તમાન સંકટમય પરિસ્થિતિને અનુલક્ષીને સ્વામીજીએ કહ્યું હતું કે:–દેશમાં જ્યારે લાખો નરનારી ભૂખથી પીડાતાં ને રસ્તામાં રખ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat W argambaran Page #35 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કંપાલામાં ગુરુ નાનક જયંતિ વખતે સ્વામી શ્રી અદ્વૈતાનંદજી ભાષણ કરી રહ્યા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૩ 136e_Fikey P)કૈસે ® @he pid ap is. 11ph,$ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ડતાં હોય છે ત્યારે તેવી વિકટ પરિસ્થિતિમાં ખાસ વિચારપૂર્વક પૈયા ખર્ચવાની જરૂર છે. અત્યારે જેવી રીતે પૈસાને દુરૂપયોગ થઈ રહ્યો છે, ભારતને ધનિક સંપ્રદાય કયારેય એવી રીતે પૈસાને દુરૂપયેગ કરતા ન હતે. કુટુંબના પિષણ માટે જોઈએ એટલા પૈસા તેઓ પોતાની પાસે રાખતા હતા અને બાકીના પૈસા તેઓ સમાજ અને રાષ્ટ્રની સેવાના કાર્યમાં મુક્તા હસ્તે ખર્ચ કરતા હતા. મહાત્મા ગાંધીજી પણ આ જમાનામાં ભારતના ધનિકને એ જ સનાતન આદર્શને અનુસરીને ચાલવા કહી ગયા છે.” ગુરુનાનક જયંતિને પ્રસંગે સ્વામીજીએ અહીંના શિખ ગુરુ દ્વારામાં એક જુસ્સાદાર અને પ્રેરક પ્રવચન કર્યું હતું અને શિખ સંપ્રદાયને સ્વધર્મ, સંસ્કૃતિ, સ્વદેશ અને રાષ્ટ્રના રક્ષણને માટે હરહંમેશ તૈયાર રહેવા વિનંતિ કરી હતી. સ્થાનિક વિદ્યાર્થિનીઓની એક સભામાં પણ સ્વામીજીએ પ્રવચન કરતાં વિદ્યાર્થિનીઓના જીવનના આદર્શ વિષે એમને સચેટ ખ્યાલ આપ્યો હતે. કંપાલાને કેન્દ્ર રાખીને સ્વામી અને તેમની મંડળીના બીજા પ્રચારકોએ મસાકા ખારારા, બાકા, એન્ટબે વગેરે સ્થળોમાં પણ સારું પચાર કાર્ય કર્યું હતું. બુકેબામાં પ્રચાર તા. ૨૬-૧૦-૪૮ ને દિવસે બુકેબા બંદરમાં ત્યાંના ઇન્ડિયન એસેસીએશનના આશ્રય હેઠળ એક સભા ભરાઈ હતી જેનું પ્રમુખપદ પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા સાહેબ બી. પતે લીધું હતું. સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વેતાનંદજીએ એ પ્રસંગે પ્રવચન કરતાં કહ્યું હતું કે –ભારતના સ્વતંત્ર થતાંની સાથે સાથે જ આ દેશમાં વસતા પ્રવાસી ભારતવાસીઓ પણ આપ મેળે જ એક અભિનવ રાજનૈતિક તથા સાંપ્રદાયિક પરિસ્થિતિની અંદર મુઝ સયા છે. આ સંકટમય પરિસ્થિતિમાં ભારતરાષ્ટ્ર તરફથી પૂર્વ પ્રકામાં ભારતીય રાષ્ટ્રકૂતનું આગમન અહીના પ્રવાસી ભારતવાસીઓને માટે એક મહાન આશ્વાસન રૂપ થઈ પડયું છે. ભારતીય રાજહત ભારત રાષ્ટ્રના જે સદશાને લઈને અહીં પધાર્યા છે અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ બુકેબામાં પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા સાહેબ બી. પંત સાથે ભારતીય સાંસ્કૃતિક મિશનના નેતા - સ્વામી શ્રી અદ્વૈતાનંદજી સાંસ્કૃતિક મિશન તરફથી પણ અમે અહીંના ગામે ગામમાં ને શહેરે શહેરમાં ગયા. કેટલાક મહિનાઓ સુધી ફરી ફરીને એ જ સંદેશાને પ્રચાર કરી રહ્યા છીએ. શ્રી આપા સાહેબ ૫તે પ્રમુખપદેથી બોલતાં કહ્યું હતું કે:-“અહીં સ્થાયી રૂ ૫માં વસવાટ કરવાના અમારા હક્કને જાળવી રાખીને જ અમે અહીં વસીશું-એવી જાતને સંક૯૫ લઈને અને યોગ્ય જવાબદારીના ભાન સાથે જ અહીંના પ્રવાસી ભારતવાસીઓએ અહીં રહેવું જોઈએ. અને તેમ કરવાથી જ ભારત રાષ્ટ્ર તેમની પાછળ રહીને તેમને સર્વ પ્રકારે મદદ કરવા સમર્થ નિવડશે. આપને ભૂલી જવું ન જોઇએ કે આપ સર્વ સ્વતંત્ર ભારતના નાગરિકે છે અને આપ સર્વના ચારિત્રબળ અને માનમર્યાદા ઉપર જ ભારત રાષ્ટ્રના ગૌરવ અને મહત્ત્વને આધાર રહેલે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મડળીને વિદાય આપવા માટે ભેગા થયેલા કપાલાના ગૃહસ્થ સ્ત્રી પુરુષા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તા. ૭મી ડિસેમ્બરે સ્વામીજીએ “બુદ્દોનીયન કલબ” માં આફ્રિકન જનતાની સમક્ષ “આંતજારતીય મૈત્રી” વિષે એક મનનીય પ્રવચન કર્યું હતું. તા. ૧૧ મી ડિસેમ્બરે કંપાલા સનાતન ધર્મ મંડળના ચેગાનનો સાંસ્કૃતિક મિશનને ભાભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સ્વાગત સમિતિ તરફથી શ્રી ઓધવજી માધવજી તથા શ્રી સી. કે. જોશી, ભારતીય મહિલા મંડળ તરફથી શ્રી વીરમતીબેન તથા તિસંઘ તરફથી શ્રી પદ્મા બુચ વગેરેએ સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વેતાનંદજીને અને તેમના સાથીઓને વિદાય આપતાં ટુંકા પ્રાસંગિક વ્યાખ્યાનો કર્યા હતાં અને સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એના જવાબમાં મિશનના કાર્યમાં મદદ કરવા બદલ સર્વને આભાર માન્યો અને તેમને ભાશીર્વાદ આપ્યો હતો. ઈજામાં પ્રચાર સંસ્કૃતિ મિશન કંપાલા શહેર છોડીને અંજામાં તા. ૧૨મી ડિસેમ્બરે આવી પહોંચ્યું હતું. શહેરમાં પ્રવેશ કરતાં જ આફ્રિકાના ધારાસભાના હાભાસદ શ્રીયુત સી. કે. પટેલ, ઈન્ડિયન એસોસીએશના પ્રમુખ મિ. ઈન્દ્રસિંહ ગાલ, સેક્રેટરી મિ. આર. જી. વેદ, શ્રીયુત ઈશ્વરભાઈ પટેલ, મિ.એ.જી. મહેતા, યુવક સંઘના પ્રમુખ મિ.સૂચક વગેરે સ્થાનિક આગેવાન નેતાઓએ મિશનનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સાંજે પાંચ વાગે સ્થાનિક પ્રવાસી ભારતવાસીઓની સભા-નાનજી કાળીદાસની પબ્લીક લાયબ્રેરીના ચોગાનમાં રાખવામાં આવી હતી. જેનું પ્રમુખપદ શ્રીયુત સી. કે. પટેલે લીધું હતું, પ્રવચન દરમ્યાન સંસ્કૃતિ મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજે કહ્યું હતું કે – મનુષ્ય આજે મનુષ્યત્વ તરફ દ્રષ્ટિ ન રાખી કેવળ ચાલાકી, ચાતુરી દ્વારા જ પોતાને સ્વાર્થ સિદ્ધ કરવા ઇચ્છે છે. અને તેથી જ સમગ્ર વિશ્વમાં આટલી બધી અશાંતિ અને કપટતા પ્રવર્તી રહી છે. વિજ્ઞાનની અજબ શોધોને કારણે આજે આખી દુનિયા એક નાના સરખા બોલ જેવી બની ગઈ છે, બાહ્ય દ્રષ્ટિએ દુનિયાના વિવિધ દેશો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ned in nice lahtio !1e17012 Fotos 03. PIP Ste 118 VIEt Itemo.co www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #42 -------------------------------------------------------------------------- ________________ ટ સાથે લેણદેણુના સબંધ ધણા નિકટના હોવા છતાં પણ અંતરમાં–એક ખીજા દેશ, જાતિ અને સંપ્રદાય પ્રત્યે અાજે ભેદ, વિવાદ, દ્વેષ, ઇર્ષા અને હિંસક પ્રવૃત્તિએ ધણું જ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સંકુચિત રાષ્ટ્રવાદ અને સામ્પ્રદાયિક મનાભાવે આજે માનવ જાતિને પશુની હારમાં ઉતારી દીધી છે. ગયાં પચીસ વર્ષોંની અંદર બે મહાયુદ્ધે ખેલાઇ ગયાં છે. અને ત્રીજા મહાયુદ્ધની તૈયારી પણ ચાલી રહી છે. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ ભારત ભૂમિએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. અમારૂં નવીન સ્વતંત્ર ભારત હજી એટલું બધું સબળ અને સાધન સામગ્રીધાળુ થયુ નથી કે જે આજે કાષ્ઠપણ પ્રકારના દુન્યવી શક્તિ સામર્થ્ય અથવા આર્થિક બાબતમાં દુનિયાના ખીજા દેશોને સહાયતા કરી શકે...પણ તે તેની સંસ્કૃતિના મહાન દિવ્ય સંદેશા અને આદર્શ પૃથ્વીના દરેક રાષ્ટ્રાને પઢાંચાડી શકે જેથી દુનિયામાં શાંતિ અને મુક્તિનું વાતાવરણ ફેલાય. એ સંસ્કૃતિના આદર્શોના પ્રચાર કરવા એ સ્વાધીન ભારતના નાગરિ તરીકે અમારી પ્રથમ ફરજ છે. જ્યારે અમા પરાધીન હતા ત્યારે એ પ્રચાર સાક થતા ન હતા. પરંતુ આજે તા એ સ્વતંત્ર રાષ્ટ્ર તરફથી પ્રચાર કરવામાં આવે તે સમગ્ર જગત તેને અપનાવી લેશે. અને તેથી જ જગતમાં શાંતિ ફેલાવવાની જે જવાબદારી વિધાતાએ ભારતને જ યુગયુગથી અપેલી છે, તેને આજે ીથી સંભાળી લેવાની જરૂર છે. રાજનૈતિક સ્વાર્થ રક્ષણની સાથે સાથે જ ભારત રાષ્ટ્ર તરફથી ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે સાંસ્કૃતિક હતાને પણ વિશ્વ સમક્ષ માલવા જોઇએ. આજે ભારતને સ્વદેશમાં શાંતિની પ્રતિષ્ઠા, સંગઠન, આદર્શ શિક્ષણુ અને કેળવણીના પ્રબંધ, વિજ્ઞાનમાં ઉન્નતિની કેાશિષ વગેરે વગેરે મહાન કાર્યાની સાથે સાથે ઉદાર દૃષ્ટિથી વિશ્વની સમસ્યા પ્રત્યે પણ લક્ષ રાખીને તેના સમાધાન માટે પણ પ્રયત્નો કરવા જોઇએ.’ સ ંમેલનના પ્રમુખ શ્રીયુત પટેલે તેમના ભાષણ દરમ્યાન જણાવ્યું કે “આપણે બધા પોતપોતાના સ્વાર્થ માટે જો કે હિંદુ બહાર વિદેશમાં આવ્યા છીએ પણ તેથી માતૃભૂમિ ભારત પ્રત્યેનું આાપણું કર્તવ્ય ભૂલી જવાનું નથી. દુનિયાના કાઈપણ પ્રાંતમાં આપણે કેમ ન રહેતા હાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ જીજામાં શ્રી સી. કે. પટેલ (એમ. એલ. એ ) સાંસ્કૃતિક મિશનની એક સભામાં પ્રમુખપદેથી ભાષણ આપી રહ્યા છે. તે પણ ભારતવાસીરૂપે રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય પાલન કરવા માટે હંમેશાં તત્પર રહેવું જોઈ એ. લાંબા સમયથી ભારતભૂમિથીદૂર રહીને પણ ‘અમે ભારતવાસી છીએ ” એવો પરિચય આપતાં આપણને ગર્વ થવો જોઈએ.” ત્યારબાદ સભામાં સંસ્કૃતિ મિશનને સફળતા સાંપડે તેવા શુભ સંદેશાઓ જે–ઠે. રાજેન્દ્રપ્રસાદ, ડે. સ્યામપ્રસાદ મુકરજી, પંડિત જવાહરલાલ નેહરૂના સેક્રેટરી, બિહારના ગવર્નર મિ. એમ. એસ. અરે, વગેરે દેશનેતાઓ તરફથી આપવામાં આવ્યા હતા તે બધા જનતા સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત પણ સ્વામીજીએ દરરાજના પિતાના પ્રવચન દરમ્યાન ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક વિવિધ વિષયો પર માર્ગદર્શ કે પ્રકાશ પાડ્યા હતા. લગભગ ૨૪ વ્યાખ્યાને સ્વામીજીએ અહીં આપ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ' સ્વામી શ્રી પરમાનંદજીએ જીજા વેલયર એસેાસિએશનના આમંત્રણથી “સાંસ્કૃતિક મૈત્રી ” વિષે કાળકા હાલમાં મિ. જે, ખી. લુકાંડીના પ્રમુખપદે એક ભાષણ આપ્યુ હતુ. જેમાં ઘણા આફ્રિકનાએ પણ ભાગ લીધા હતા. કસુલી ( પૂર્વ આફ્રિકા )માં હિંદુ મિલન મંદિરની પ્રતિષ્ઠા સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિને આમ ત્રણ મળતાં૧ લી જાન્યુઆરીએ તે જીજાથી કમુલી શહેરમાં આવી પડેાંચતાં ઇન્ડિયન એસેાસીએશન તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે પાંચ વાગે સ્થાનિક નિશાળના મેદાનમાં એક જાહેર જનસભા ખેલાવવામાં આવી હતી. જેનું પ્રમુખપદ ઇન્ડિયન એસેાસીએશનના પ્રમુખ Th કમુલી હિંદુ મિલન મંદિરના સભ્યો સાથે સ્વામી શ્રી અદ્વૈતાન ંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.urnaragyanbhandar con Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત પરમાત્માસિંહે લીધું હતું. રાષ્ટ્રીય ગીત ગવાયા બાદ પ્રમુખશ્રીએ સંસ્કૃતિ મિશનને પરિચય આપતાં કહ્યું હતું કે “સ્વતંત્ર ભારત તરફથી આપણા મહાન મહાન દેશનેતાઓના ભલામણુપત્ર આપી આ મિશનને પૂર્વ આફ્રિકામાં ઉદાર ભારતીય સંસ્કૃતિના આદર્શોને પ્રચાર કરવા માટે મોકલવામાં આવ્યું છે. અને તેથી અહીંના પ્રવાસી ભારતવાસીઓને ખરેખર ઘણો જ લાભ થ છે.” સભામાં આફ્રિકને પણ ઘણી જ સંખ્યામાં હાજર હતા. મિશનના નેતા સવામીશ્રી અદ્વૈતાનંદજી મહારાજે અહિં ચાર પ્રવચન આપ્યાં હતા. અને એક સાર્વજનિક વૈદિક શાંતિ–યજ્ઞ પણ કર્યો હતે. સ્વામીજીના પ્રચારના પ્રભાવે કમુલી શહેરમાં એક નવીન ભાવનાનું વાતાવરણ ફેલાયું. મિશનના પ્રચારથી સ્થાનિક હિંદુઓએ તેનું પરિપાલન કરવા માટે અહીં એક મંદિર બનાવવાનો સંકલ્પ ગ્રહણ કર્યો અને તેથી પૂજ્યપાદ સ્વામીજીએ એક હિંદુ મિલન મંદિરની પ્રતિષ્ઠા કરી. તેને અંગે જોઈતી આર્થિક મદદ અને બીજે બધે દ્રવ્યાદિને સંગ્રહ પણ જનસભામાં જ ઘણું જ ઉત્સાહથી કરવામાં આવ્યા હતા. આ પ્રદેશમાં એક મંદિરની પ્રતિષ્ઠા થવાથી નજીકમાં વસતા હિંદુઓને સ્વધર્મ રક્ષણની સહાયતા મળશે એવી આશા રાખવામાં આવે છે. મિશનના પ્રચારક સ્વામીશ્રી પરમાનંદજીએ પણ એ જ પ્રદેશના અંદરના ભાગમાં નાનાં ગામોમાં ફરી ઘણે ઠેકાણે પ્રચાર કર્યો છે. બાલેમાં પ્રચાર સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિઓ ત્યારપછી તેમાં આવી પહોંચ્યા. મિશનના કાર્યક્રમમાં અહીંની સ્થાનિક હિંદી જનતાએ ઘણું જ ઉત્સાહથી ભાગ લીધો. ભારતીય સંસ્કૃતિના આદર્શો સંબંધે વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળા આપવા ઉપરાંત વીર નૃત્ય સાથેની આરતિ અને સમુહ પ્રાર્થનાથી લેકે સાકર્ષાઈ તેમાં ભાગ લેવા ઉમંગથી દોડી આવતા. તા. ૧૧ તથા ૧૨મી જાન્યુઆરીએ મિશનના નેતા સ્વામીશ્રી મહેતાનંદજી મહારાજે કૃષ્ણ સિનેમા હેલમાં બે સુંદર પ્રવચને કર્યા હતાં. તા ૧૩ મીએ સાર્વજનિક વૈદિક શાંતિ-યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં ખલેની તેમ જ પાસે આવેલાં ગામેની પણ હિંદુ જનતાએ સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રમાણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતે. હવન શરૂ થતાં પહેલાં સ્વામીજીએ હવનના રહસ્ય પર પ્રકાશ ફેંકયો હતો. તેમણે કહ્યું હતું કે –“હવન એ એક જુનામાં જુની આર્ય ઉપાસનાની પદ્ધતિ છે. અને આર્યોનું સંગઠન કરવામાં યજ્ઞાદિ અનુછાએ જ ઘણે મોટે ભાગ ભજવ્યો હતો, એમાં શંકા નથી. ભારતીય આર્ય સંસ્કૃતિને વિકાસ અને વિસ્તાર ઘણા. મેટા પાયા ઉપર આ જુની પદ્ધતિથી જ થયે હતે. હિન્દુ શાસ્ત્ર મુજબ હવન એ ફક્ત યજ્ઞ વિધિ જ નથી પણ સ્વાર્થનું બલીદાન આપવું. તે જ છે. જે કંઇ યજ્ઞથી થયું. છે તે ફક્ત બીજાનું ભલું કરવા માટે અને પ્રભુને રાજી રાખવા માટે જ થયું છે. અને આર્યોની આખી જીંદગી . વિવિધ પ્રકારના કાર્યક્રમે અને ફરજોનું પાલન કરવાની સાથે પ્રભુના ચરણકમળમાં પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ જ નથી, આધ્યાત્મિક, અને નૈતિક શક્તિના વિકાસની સાથે સાથે આર્યોએ ઘણી જાતનાં કળા, વિજ્ઞાન જેવાં કે ચિત્રકામ, શિલ્પ, સંગીત, ભૂમિતિ, તિષ, રસાયણ,. ગણિત, પદાર્થ વિજ્ઞાન વગેરેના વિકાસ અને વિસ્તાર કરવામાં પણ ઘણો ફાળો આપ્યો હતે. હવનના પવિત્ર અગ્નિએ ફક્ત આને જ પવિત્ર કર્યા નથી પણ કરોડે અનાર્યોને આર્ય તરીકે અપનાવી પવિત્ર કર્યા છે. આમ પ્રાચીન સમયમાં જ્યારે મૂર્તિપૂજા અસ્તિત્વમાં આવી ન હતી. ત્યારે હવનને તેઓ કલ્પતરૂ ગણતા. કારણ કે તે કરવાથી તેમની બધી ઇરછાઓ ફળીભૂત થતી. તેઓ યક્ષેશ્વર પાસે પુત્ર , ધન, આયુષ્ય, સુખ સ્વતંત્રતાની જ માગણી કરતા નહિ પણ આધ્યાત્મિક શકિત અને લશ્કરી વિજ્યની પણ પ્રાર્થના કરતા હતા. પણ વખત જતાં વૈદિક હવનની ખરેખરી ભાવના અને તેને ખરો આદર્શ ભૂલાતાં લેકોએ તેને હિંસક અને સંકુચિત ભાવનામાં લઇને છેવટે પશુ બલિદાન જેવાં ધાતકી સ્વરૂપે ગયાં. તેથી ભગવાન બુદ્ધ અને મહાવીરને એ પ્રાચીન પદ્ધતિને બંધ કરવા. પડકાર પર પડયે પણ શંકરાચાર્યે તે હવનની પદ્ધતિનું સંશોધન કરી તેમને ફરીથી ચાલુ કર્યોમહર્ષિ દયાનંદ જેમણે વૈદિક આદર્શોને પુનર્જન્મ. આપવાનું અને પુનઃ સંસ્કાર કરવાનો સંકલ્પ લીધો હતો, તેમણે એને. લોકપ્રિય કરવા અને પુન સંગઠન કરવા પિતથી બનતું કર્યું. આફ્રિકામાં. મા સંસ્કૃતિ મિશન તેમનાં બીજાં બધાં કાર્યોની સાથે આર્ય સંસ્કૃતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ગૌરવને પુર્નજીવિત કરવા પ્રત્યે બને એટલું ધ્યાન આપી રહ્યું છે. અને તેથી જ તેના પ્રચાર માટે દરેક શહેરમાં એવાં અનુષ્ઠાને પણ રાખે છે.” - હવનમાં ઘણુ આફ્રિકનએ પણ ભાગ લીધો હતો. મા ઉપરાંત સ્વામીજીએ બીજા વિવિધ વિષયે પર જુસ્સાદાર - પ્રવચને કરી જનતાને મુગ્ધ કરી દીધી હતી. નાઈરોબીમાં ભવ્ય સ્વાગત. ભારત સેવાશ્રમ સંઘ તરફથી પૂર્વ આફ્રિકામાં આવેલા ભારતીય - સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિઓ ટાંગાનિકા અને યુગેન્ડા પ્રદેશમાં પ્રચાર કાર્ય પૂરું કરીને તા. ૨૩-૧-૪૯ ને દિવસે પૂર્વ આફ્રિકાના પાટનગર નાઇરોબીમાં આવી પહોંચ્યાં. તેમના સ્વાગત માટેની બધી વ્યવસ્થા કરવા સારૂ એથી પહેલાં જ તા. ૧૫-૧૧-૪૮ ને દિવસે અહીં પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા સાહેબ પંતના પ્રમુખપદે નાઈરોબી, નાકુરૂ, કિસમુ તથા કરાટીનાની જુદી જુદી - સંસ્થાઓના લગભગ ૬૦ જેટલા પ્રતિનિધિઓની એક સભા ભરાઈ હતી જેમાં શ્રી પંતે જણાવ્યું હતું કે “આ મિશનને ભારત સરકારને ટેકે છે તેનું કારણ એ છે કે જે સંસ્થા તરફથી આ મિશનને મોકલવામાં આવ્યું છે તે સંસ્થાએ ધાર્મિક, સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રમાં ઘણા પ્રશંસનીય કાર્યો કર્યા છે. આ સભામાં આ મિશનનું ભવ્ય સ્વાગત કરવા માટે એક સ્વાગત સમિતિ અને તેને આશ્રયે જુદા જુદા કાર્યની વ્યવસ્થા માટે ત્રણ પેટા સમિતિઓની રચના થઈ હતી. શ્રી જે. એમ, દેશાઈ આ સમિતિના પ્રમુખ તરીકે, .શ્રી. બી. આર. શર્મા ઉપપ્રમુખ તરીકે, ડો. વી. વી. પટવર્ધન સામાન્ય મંત્રી તરીકે, શ્રી. એસ. કે. સરકાર સહકારી મંત્રી તરીકે, શ્રી મેઘજીભાઈ કે. માલ! ખજાનચી તરીકે તેમ જ શ્રી ડી. આર. પટેલ સહકારી ખજાનચી તરીકે નિમાયા હતા. મિશનના પ્રતિનિધિઓ નાઈરોબી સ્ટેશને પહોંચતા જ સ્ટેશન પ્લેટફોર્મમાં સ્વાગત સમિતિ, ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કેસ, હિંદુ યુનિયન, કચ્છી ગુજરાતી હિંદુ યુનિયન, પટેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૫ નાઈરોબીના મિત્ર વર્ગ સાથે સંસકૃતિ મિશનના સભ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat Page #49 -------------------------------------------------------------------------- ________________ - બ્રધરહુડ, ગાંધી ટગર લેકચરશીપ સોસાયટી, સોસિયલ સવિસ લીગ, શિખ યુનિયન વગેરે ધણુએ સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ, અન્ય સભ્યો તેમ જ ઘણું પ્રતિષ્ઠિત સદ્ગુહસ્થો હાજર રહીને મિશનને ભવ્ય સ્વાગત સત્કાર કર્યો હતે. સ્વાગત સમિતિના આશ્રય નીચે મિશનના સકારાર્થે તા. ૨૪ મી જાન્યુઆરીએ પટેલ બ્રધરહુડના હાલમાં એક જાહેર સભા શ્રીયુત જે. એમ દેશાઈના પ્રમુખપણા હેઠળ મલી હતી. ઈસ્ટ આફ્રિકાના ઈન્ડિયન નેશનલ કેગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીયુત એસ. જી, અમીને કહ્યું હતું કે–“ભારતીય સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિઓને પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓ તરફથી અમે હાર્દિક સત્કાર કરીએ છીએ. આપણે આપણું માતૃભૂમિ ભારતની ઉન્નતિ, આબાદીમાં તેની સેવાની તકથી વંચિત બની આફ્રિકા જેવા દૂર દેશમાં આવ્યાં. છતાં આપણે હજી આપણી સંસ્કૃતિને ભૂલી નથી. જ્યારે જ્યારે દેશને સેવાની જરૂર પડે ત્યારે તેને સહાય કરવા માટે અમે હરહંમેશ તૈયાર રહીએ છીએ અને . રહીશું. ભારતીય સંસ્કૃતિ કેવળ ભારતની ઉન્નતિ માટે જ નથી પણ તે તો જગતના કલ્યાણ માટે જ છે. સ્વાધીન ભારતના નાગરિકે. તરીકે આપણે દરેકે એ મહાન સંસ્કૃતિને પ્રચાર આફ્રિકા જેવા દૂર દેશમાં પણ કરવું જોઈએ.” હિંદુ યુનિયનના પ્રમુખ ડો. વી. વી. પટવર્ધને ભારત સેવાશ્રમ સંઘની વિધિવ પ્રવૃત્તિઓ સંબંધે વિસ્તાર પૂર્વક જણાવ્યું “આ સંધે સારા ભારત વર્ષમાં એવું સુંદર રચનાત્મક કાર્ય કર્યું છે કે જેથી દેશના સર્વશ્રેષ્ઠ નેતાએથી શરૂ કરીને સાધારણ જનતાએ પણ એને સમર્થન આપ્યું છે. અને આવા દૂર દેશમાં પણ આવીને ભારતવાસીઓ ઉપરાંત આફ્રિકાને, યુરોપિયન વગેરે પાસેથી પણ આ સંસ્થા આંતરિક સમર્થન મેળવી રહી છે. મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ આ સત્કારને આભાર માનતાં કહ્યું કે આજે તમોએ અમારી પ્રત્યે જે લાગણી દર્શાવી છે તે જ દેખાડી આપે છે કે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તમારી અગાધ શ્રદ્ધા છે. એ સત્કારના ખરા અધિકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ભારતીય કિલ્યાણ નિ પ્રથાર Page #50 -------------------------------------------------------------------------- ________________ નઈરોબીમાં આરતિ વખતે એકત્રિત થયેલાં ભક્ત નરનારીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ અમે કે અમારું મિશન નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સ્વતંત્ર ભારત જ છે. સંસ્કૃતિને ભૂલીને જે દેશ કેવળ રાષ્ટ્રીય આદશને જ વળગી રહે છે તે દેશ મહાન ભૂલ કરે છે. ભારતના અને પશ્ચિમના દેશપ્રેમમાં ફરક છે. ભારતવાસીઓ દેશને દેવીરૂપે પૂજે છે. પશ્ચિમના દેશપ્રેમીઓ લાખો નરનારીના રક્તથી દેશની સીમા અને સત્તાને વધારવા માંગે છે. જ્યારે ભારતને દેશપ્રેમ કેવળ સીમા અને સત્તાના બંધનથી જકડાયેલે નથી, પણ પિતાના દેશની અને જાતિની ઉન્નતિ અને સમૃદ્ધિની સાથે સાથે સમગ્ર જગતનું કલ્યાણ પણ તે કરવા માંગે છે. ભારતને વિશ્વવાસીઓ જે સન્માન અને ભક્તિની નજરે જુએ છે તે તે તેની આધ્યાત્મિક સંસ્કૃતિને જ આભારી છે. ગુલામી અવસ્થામાં પણ વિવેકાનંદ, રામતીર્થ, રવીન્દ્રનાથ અને ગાંધીજી વગેરે મહાન પુરૂષે પણ એ સંસ્કૃતિને લીધે જ આદરમાન પામ્યા હતાં. અને આજે આ મિશન પણ એ સંસ્કૃતિની ઉદાર વાણું લઈને આફ્રિકા સાથે ભારતને આંતરિક સંબંધ સ્થાપવાનો પ્રયત્ન કરે છે. આ સંસ્કૃતિના ઐય ઉપર જ ભારત સાથે સમગ્ર વિશ્વનું મહામિલનરૂપી ભવ્ય ઈમારત ઘડાશે.” સત્કાર સમિતિના પ્રમુખ શ્રીયુત જે. એમ. દેશાઈએ તેમના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે, “આપણે આફ્રિકામાં વસી રહેલા તમામ ભારતવાસીઓ અને આફ્રિકાને સૌ જે એક બનીએ તે આજના આવા સંકટ કાળમાં પણ બચી શકીએ. ભારતના કમીશ્નર શ્રીયુત આપે. સાહેબ ૫તે પણ તે જ ઉપદેશ આપ્યો છે. આ મિશન પણ તેવો જ સંદેશ આપે છે. જેથી આપણે તેમના અણુ છીએ.” નાઇરોબીમાં પ્રચાર કાર્ય મિશનના આગમનથી શહેરની જનતામાં વિપુલ ઉત્સાહ વ્યાપી ગયો. દરરોજ જુદી જુદી સંસ્થાઓના આશ્રય હેઠળ મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીના વ્યાખ્યાને થવા લાગ્યાં. મોટા મોટા લેકચર હાલે, રમતના મેદાને, વિદ્યાલયના ચગાને કે મંદિરના આંગણે વગેરે જ્યાં જ્યાં સભા બેલાવવામાં આવતી હતી ત્યાં ત્યાં બધે જ લેકે ગીચોગીચ ભરાઈ જતા. સનાતન ધર્મ સભા, સોસિયલ સર્વિસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ 25 - 5 TT TT લઈ ના 1 ની કને 1 To e g - 15 TT TT TT TT TT ગઈ 'T 5 ' 3 'કન કરી * Rી છે નાઇરેળીમાં બંગાળી કુટુંબ સાથે મિશનના સન્યાસીઓ Page #53 -------------------------------------------------------------------------- ________________ લીગ, કછી ગુજરાતી હિંદુ યુનિયન. આર્યસમાજ, ઇન્ડિયન એસેસીએશન, ઓસવાલ મહિલા સમિતિ, ભાગની સમાજ, સનાતન મહિલા મંડળ, યુનાઈટેડ થયુ લાગ, હિંદુ વેલરિયર કેર, વાલમીકિ હરિજન મંદિર, સરકારી કન્યાશાળા, ગાંધી ટાગોર લેકચરશિપ સેસાયટી, હિંદુ યુનિયન, વગેરે વગેરે સંસ્થાઓના આમંત્રણથી સ્વામીજીએ યુગધર્મ, સેવાધર્મ, હિંદુ ધર્મની વિશિષ્ટતા, ગીતાનું રહસ્ય, વૈદિક સંસ્કૃતિ, સ્વતંત્ર ભારતના નાગરિકોનું કર્તવ્ય, ભારતીય સ્ત્રી જીવનને આદર્શ, વર્તમાન યુગમાં યુવાનની જવાબદારી, પ્રવાસી ભારતીય યુવાનેનું કર્તવ્ય, હિંદુ સમાજમાં હરિજનેનું સ્થાન, હિંદુ ધર્મની અંદર સમાયેલા સામ્યવાદ સાથે રશિયન સામ્યવાદનું પાથેય, હિંદુ ધર્મમાં શક્તિની સાધના, ભારતીય શિક્ષણને આદર્શ, ભારતીય ગૃહરથ જીવનને આદર્શ, આત્મજ્ઞાન, મનઃસંયમ, વગેરે વગેરે વિષયોમાં પ્રવચન કર્યા હતાં. ભજન, કીર્તન, આરતિ વગેરેના દરરેજના અનુષ્ઠાનમાં પણ લેકે નિયમિત રૂપે હાજરી આપતા. એ ઉપરાંત દરરોજ રાત્રે સ્થાનિક સદ્ગહસ્થોના આમંત્રણથી સ્વામીજી મંડળી સાથે તેમના નિવાસ સ્થળોએ જઇને પારિવારિક સંમેલન યોજી ભજન, કીર્તન, આરતિ ધર્મોપદેશ વગેરે અનુષ્કાને રાખીને તેમની અંદર ધાર્મિક ભાવના જાગ્રત કરવા તેમ જ ધાર્મિક આચારનુષ્ઠાને પ્રતિષ્ઠિત કરવા પ્રયત્ન કરતા. એ રીતે નાઈરોબી શહેરમાં કુલ ૮૩ જાહેર સભાઓ જાઈ હતી અને ૬૦ પારિવારિક સંમેલન ભરાયાં હતાં જેથી મિશનને પ્રચાર ઘણી સરસ રીતે થયો અને પંજાબી, કાશ્મીરી, ગુજરાતી, કાઠીયાવાડી, કચ્છી, મરાઠી, સિંધી, બંગાળી વગેરે પ્રવાસી ભારતવાસીઓમાંના ઘણુ સદ્ગહસ્થાના પારિવારિક જીવનમાં સુંદર ધાર્મિક વાતાવરણ સર્જાઈ ગયું. મિશનના ઉત્સાહી કાર્યકર્તા તેમ જ વિદ્વાન વકતા સ્વામી શ્રી પરમાનદજીએ બીજા કેટલાક બ્રહ્મચારીઓને સાથમાં લઈને નાઈરોબીની આજુબાજુમાં આવેલાં લિમરૂ, નાઝબાસ, ફેટ હેલ, થમસન ફેલ, મચકોષ, લકલાવ, કરાટીના, સાવાસાવા,નેરી, નાની, થાક, કિઈ વગેરે સ્થળોએ ફરીને ત્યાં પણ ભારતીય ધર્મ તથા સ્કૃતિના ઉદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ T * \ ની દો. સની ઉપદેશ પામેલાં મચાકેષ સંકુલનાં કેટલાંક વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ સાથે સ્વામી શ્રી પરમાનંદજી નિક, 1994 22 23 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umarayyanthandal.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૨ તેમ જ વિશ્વકલ્યાણકારી આદર્શને પ્રચાર કર્યો. તે ઉપરાંત સ્વામીજીએ પૂર્વ આફ્રિકાના દરેક સ્થળે વિદ્યાર્થી બાળકો તેમ જ યુવાને મમક્ષ ચારિત્ર ઘડતર, બ્રહ્મચય, શિસ્ત પાલન વગેરે વિષય ઉપર વ્યાખ્યાને આવ્યાં અને તેમની આદ૨ ધાર્મિક ભાવના, કર્તવ્ય બુદ્ધિ, શ્રદ્ધા ભકિત વગેરે સદ્ગુણે ખીલવા પામે એ દ્રષ્ટિએ ખાસ ખિખામણે આપી. on નાઇરોબીમાં ભારતીય સંસ્કૃતિ સંમેલન ભારત સેવાશ્રમ સંધ તરફથી પૂર્વ આફ્રિકા ગયેલા ભારતીય સંસ્કૃતિ મિશનના પ્રયત્નથી અને તેના જ આશ્રય હેઠળ સંધના સ્થાપક યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજીની શુભ જન્મ જયંતીને પ્રસંગે તા. ૧૨મી તથા ૧૩મી ફેબ્રુઆરીએ (૧૯૪૯) નાઈ રબીમાં પૂર્વ આફ્રિકન ભારતીય સંસ્કૃતિ સંમેલનના બે અધિવેશન તથા ભારતીય મહિલા સંમેલનના એક અધિવેશન ત્યાંના મહાજન વાડીમાં એને માટે ખાસ બંધાયેલા એક ભવ્ય મંડપમાં ભરાયાં હતાં. શ્રી એ. પ્રીતમ (એમ. એલ. એ.) તથા શ્રી એ. વી. પટેલ (સી. એમ. જી., એમ. એલ. ભારતીય સંસ્કૃતિ સંમેલનના મંડપને મુખ્યદ્વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૩. એ, એમ. એલ. સી. બે દિવસના “સંસ્કૃતિ સંમેલનના પ્રમુખપદે હતા. શ્રીમતી સરસ્વતી શેઠીએ “મહિલા સંમેલનનું પ્રમુખપદ લીધું હતું. સંમેલનની વ્યવસ્થા માટે શ્રી મેઘજી કે. માલ ના પ્રમુખપદે તથા ડે. વી. વી. પટવર્ધનના મંત્રીત્વ હેઠળ એક સ્વાગત સમિતિની રચના થઈ હતી. કેનિયા, યુગાન્ડા, ટાંગાનિકા, ઝાંઝીબાર વગેરે પૂર્વ આફ્રિકાના બધા ઠેકાણેથી ઘણું પ્રવાસી ભારતવાસી સ્ત્રી પુરૂષોએ તેમ જ યુવાનેએ ઘણું ઉત્સાહથી આવીને આ સંમેલનમાં ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિ સંમેલનનું પહેલું અધિવેશન તા. ૧૨મીએ સાંજે વાગે માંગલિક સંગીત ગવાયા પછી જુદી જુદી સંસ્થાઓના યુવાનોએ તેમ જ સંધના બ્રહ્મચારીઓએ આકર્ષક વ્યાયામ પ્રયોગે તેમ જ સ્વરક્ષણને લગતા દાવપેચ વગેરેના પ્રયોગો બતાવ્યા. ૫ વાગે શ્રી મેઘજી માલદેએ ઉપસ્થિત નરનારીઓનું યોગ્ય સ્વાગત કર્યું હતું. ત્યારપછી ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કેગ્રેસના માજી પ્રમુખ શ્રી એસ. જી. અમીને સમેલનનું ઉદ્ધાટન કરતાં કહ્યું હતું કે “ આ જાતનું અને આટલા વિશાળ કદનું ભારતીય સંસ્કૃતિ સંમેલન આ જમાનાના પૂર્વ આફ્રિકાના છાતહાસમાં તદ્દન નવું જ હશે. એ બધું જોઈને એમ લાગ્યા વિના રહે જ નહિં કે ભારતીય સંસ્કૃતિના દિગવિજયના ભૂતકાળના ઈતિહાસનું પુનરાવર્તન આ ભૂમિમાં ફરીથી થઈ રહ્યું છે. આ મહાન કાર્યની યેજના અને પરિપૂર્ણ સિદ્ધિને માટે ભારત સેવાશ્રમ સંઘની આ સંન્યાસી મંડળીને અને ખાસ કરીને તેના નેતા સ્વામી શ્રી અતાનંદજીને જેટલે આભાર માનીએ એટલે જ એ ગણાય. આફ્રિકા જેવા દૂર દેશમાં પણ આપણે જે આપણી પ્રતિષ્ઠાને જાળવી રાખીને જ વસવા માગીએ તે તે આપણને માટે આપણી ભારતીય સંસ્કૃતિની મજબુત ભૂમિકા ઉપર સંગઠિત થયા વગર બીજે માર્ગ જ નથી. આ જાતના સંગઠન સાધવા માટે આજે આપણને એક અમૂલ્ય તક મળી ગઈ છે અને આ તકને પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે જે આપણે કટિબદ્ધ થઈએ તે જ આ પ્રયત્ન સફળ અને સાર્થક ગણાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ( get the ') ઈ 4. p. 1 શ્રી એ. વી. પટેલ સંકૃતિ સંમેલનનું ઉદ્ધાટન કરી રહ્યા છે 2. શ્રી. એ પ્રીતમ ( એમ. એલ. સી) એ પ્રમુખ પદેથી કહ્યું હતું કે—“ પ્રત્યેક જાતિને એક દેશ અને તેની સાથે એક ધર્મ અને એક સંસ્કૃતિ પણ હોય છે. સ્વદેશની સેવા કરતી વખતે કોઇપણ વ્યક્તિએ ભૂલી ન જવું જોઈ એ કે સ્વધર્મ અને સ્વસંસ્કૃતિ પ્રત્યે પણ તેની કેટલીક ફરજો બજાવવાની રહે છે. પરંતુ અફસની વાત એ છે કે જ્યારે દુનિયાના બીજા બધા જ દેશના લોકો પોતપોતાના ધર્મ અને પોતપોતાની સંસ્કૃતિ પ્રત્યે ; ગૌરવબુદ્ધિ ધરાવતા નજરે ચઢે છે ત્યારે આપણા કેટલાક કહેવાતા સ્વદેશપ્રેમી હિન્દુ ભાઈ બહેને સ્વધર્મ અને સ્વસંસ્કૃતિ પ્રત્યે સાવ ઉદાસીનતા અને બેદરકારીની ભાવનાને પ્રદર્શન કરવામાં જ ગૌરવ માનતા દેખાય છે. તેઓ ખોટી રીતે એમ માનતા હોય છે કે હિંદુધર્મ કે હિન્દુ સંસ્કૃતિ વિષે કોઈપણ વાત ચીત કે ચર્ચા વિગેરેમાં ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિ સંમેલનના મંડપમાં યજ્ઞ થઈ રહ્યું છે લેવાય તો તેથી અન્ય સંપ્રદાયના લોકોનું દિલ દુભાય અને તેને પરિણામે રાષ્ટ્રીય એકતામાં ખલેલ પહોંચે. પરંતુ તેમણે યાદ રાખવી જોઈ એ કે કવિસમ્રાટ શ્રી રવીન્દ્રનાથ તેમ જ મહાત્મા ગાંધીજી ચુસ્તમાં ચુસ્ત સ્વદેશપ્રેમ હોવા છતાં પણ ચુસ્ત સ્વધર્મપ્રેમી અને ચુસ્ત સ્વસંસ્કૃતિ પ્રેમી પણ હતા. '' અંતમાં તેમણે પૂર્વ આફ્રિકાના બધા જ હિન્દુઓને અંગત ભેદ વિભાદો ભૂલી જઈ સ્વસંસ્કૃતિની ભૂમિકા ઉપર સંગઠિત થઈ જવાની હાકલ કરી હતી. શ્રી. એસ. કે. સરકારે આ સંમેલનની સફળતા ઈચ્છતા ભારત સરકારના ઉદ્યોગ પ્રધાન ડો. શ્યામાપ્રસાદ મુકરજી, લંડનના ભારતીય હાઈ કમિશ્નર શ્રી વી. કે. કૃષ્ણમેનન, વેસ્ટ ઇન્ડીઝના ભારતીય હાઈ કમિશ્નર શ્રી સત્યચરણ, પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશ્નર શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આપા સાહેબ પંત તેમ જ ટાંગાનિકા યુગાંડા, કેનિયા, ઝાંઝીબાર વિગેરે પૂર્વ આફ્રિકાના જુદા જુદા પ્રદેશની જુદી જુદી સંસ્થાઓ તરફથી જે સદેશાઓ મળ્યા હતા તે બધા સંદેશાઓને વાંચી સંભલાવ્યા હતા.. શ્રી ડી. આર દીક્ષિત, શ્રી એ. એમ. વર્મા, શ્રી લક્ષ્મીનારાયણ શાસ્ત્રી, સરદાર હરભજનસિંહ તથા સ્વામી શ્રી પરમાનંદજી વગેરે વકતાઓએ ભારતીય સંસ્કૃતિ અને તેના જુદા જુદા પહેલ જેમ કે સાહિત્ય, કળા, દર્શન, શૌર્ય, સમન્વય, વિકાસ-વગેરે વિષય ઉપર વિસ્તૃત ભાષણો આપ્યાં હતાં. ભારતીય સંસ્કૃતિ સંમેલનના મંડપમાં સ્થપાયેલી આચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજની મૂર્તિ : સ્વામી શ્રી અદ્વૈતાનંદજી કે જે મુખ્ય વકતા તરીકે હતા, તેમણે પોતાના પ્રવચન દરમ્યાન સ્વાગત સમિતિના સભ્યોએ તેમ જ સ્થાનિક જુદી જુદી સંસ્થાઓએ સંમેલનને સફળ બનાવવામાં જે મદદ આપી હતી તે બદલ સર્વેનો આભાર માન્યા હતા તેમ જ ભારતીય સંસ્કૃતિ ઉપર ખેલતાં કહ્યું હતું કે –“ પૂર્વ આફ્રિકામાં વસતા હિંદુઓમાં તેમની સર્વાગીન ઉન્નતિ તેમજ પ્રગતિ માટે કાર્ય કરી શકે એવા નિઃસ્વાર્થ સેવાભાવી કાર્યકર્તાઓને અભાવ હજુ સુધી થયો નથી.” વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે “ સંસ્કૃતિ એ તે કોઈ પણ જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૭ માં રહીને માં એ જીવ છે. નાના અસ્તિત્વ પણ એક કે રાષ્ટ્રનું પ્રાણી છે. કોઈપણ જાતિ જરૂર પડે તે “અહુદીઓની માફક ઘરબાર વિના રહીને પણ પિતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે, જે તે પ્રાણપણે પિતાની સંસ્કૃતિને વળગી રહે છે. પરંતુ જ્યારે તે પિતાની સંસ્કૃતિને ગુમાવી બેસે છે ત્યારે તે તે પિતાના ઘરબારને વળગી રહેવા છતાં પણ એક સ્વતંત્ર અને વિશિષ્ટ જાતિ કે રાષ્ટ્ર તરીકેના પિતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સાવ અસમર્થ જ નીવડે છે. ગ્રીકે, મને તેમજ ઇજિપસીયનની બાબતમાં એમ જ બન્યું હતું ને? આ સુદૂર આફ્રિકાના પ્રદેશમાં રહીને પણ અહીંના ભારતવાસીઓ ભારતીય સંસ્કૃતિને વળગી રહેવાથી જ અને આ ખંડમાં તેને સારી પેઠે પ્રચાર કરવાથી જ. આ પ્રદેશમાં પોતાના સ્વતંત્ર અસ્તિત્વને જાળવી રાખી શકશે.” ત્યાર પછી પૂજા, આરતિ, સામુદાયિક પ્રાર્થના, અને પ્રસાદની વહેંચણી થઈ હતી. શ્રી હીરજી ભગત અને તેમની મંડળી (નાકુરૂવાળા) તરફથી અખંડ કીર્તનને કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા. તા. ૧૩મીએ સવારે ૧ વાગે સાર્વજનિક શાંતિયજ્ઞનું અનુષ્ઠાન થયું હતું અને એ પ્રસંગે સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ યજ્ઞનું રહસ્ય સારી પેઠે સમજાવ્યું હતું. ભારતીય મહિલા સંમેલન બપોરે રા વાગે શ્રી સરસ્વતી શેઠીના પ્રમુખપદે ભારતીય મહિલા સંમેલનનું અધિવેશન ભરાયું હતું. જેમાં શ્રી મનોરમાબેન હીલ, શ્રી કુસુમબેન વડગામા, શ્રી શાંતિબેન શર્મા, શ્રી લલીતાબેન દેશાઈ, શ્રી દમયંતિબેન આદલજા, શ્રી વિદ્યાવતી ખન્ના વગેરે શ્રી વક્તાઓએ “ભારતીય નારી જીવનને આદર્શ ” વિષે વ્યાખ્યાને આપ્યાં હતાં. સ્વામી શ્રી અદ્વૈતાનંવએ પિતાના પ્રવચનમાં ભારતીય નારી જીવનની વિશિષ્ટતા પ્રત્યે ઉપસ્થિત સ્ત્રીઓની દષ્ટિ સારી પેઠે આકર્ષિત કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કં311 નીચેનેા ઠરાવ શ્રી દમયંતિખેન આદલજા તરફથી રજુ થયે હતા. શ્રી લલીતાબેન દેસાઇએ તેને ટેકા આપ્યા હતા અને તે સર્વાનુમતે પસાર થયા હતા. Roop Sales TDF Gr ઠરાવઃ—“ પાશ્ચાત્ય જડ સભ્યતાની અસર નીચે “ ભારતીય સ્ત્રી જીવનને આદર્શ આજે ઝાંખા પડી ગયા છે. તેથી પૂર્વ આફ્રિકાની ભારતીય મહિલાઓનું આ સંમેલન આ ખંડમાં રહેલી તમામ ભારતીય મહિલાઓને એવી સંસ્થાની સ્થાપના કરવા માટે હાકલ કરે છે કે જે દ્વારા તેઓ વ્યક્તિગત તેમ જ સામુદાયિક જીવનમાં ભારતીય નારી જીવનના આદર્શને જાગતા જીવતા રાખી શકશે. ” ભગિની સમાજ તરફથી “ જન ગણ મન ગવાયા પછી સ ંમેલન પૂરૂ થયું હતું. ભારતીય સંસ્કૃતિ સ ંમેલનનું ખીજા દિવસનું અધિવેશન સાંજે ૪ વાગેથી ભારતીય સંસ્કૃતિ સ ંમેલનના ખીજા અધિવે ,, BI ,, ભારતીય સાંસ્કૃતિ સમેલનના ખીજા અધિવેશનમાં શ્રી એ. વી. પટેલ પ્રમુખપદેથી ભાષણ આપી રહ્યા છે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #62 -------------------------------------------------------------------------- ________________ શનની શરૂયાત થઈ હતી. શ્રી એ. વી. પટેલ (સી. એમ. જી, એમ. એલ. એ., એમ. એલ. સી.) એ પ્રમુખ સ્થાનેથી બેલતા આફ્રિકાના જુદા જુદા પ્રદેશના તેમ જ જુદા જુદા દરના હિંદુઓનું પ્રતિનિધિત્વ ધરાવતા આ સંમેલની વિશાળતાને જોઈને ઘણી પ્રસન્નતાની લાગણી. વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે –“સમન્વયની ભાવના, વિવિધતાની અંદર રહેલા એક્તાનું દર્શન તથા સમીકરણ કરવાની એટલે કે પચાવી લેવાની શકિત–ભારતીય સંસ્કૃતિની એ ત્રણ ખાસ વિશેષતા છે. પરંતુ છેલ્લા કેટલાક સમય સુધી ભારતવાસીઓએ પિતાની સંસ્કૃતિની આ વિશિષ્ટતાને વિસરી ગઈ લાગે છે. તેથી કરીને ભારત ભૂમિમાં આવી પડેલી કેટલીક અર્વાચીન સંસ્કૃતિઓને તેઓ પચાવી લેવામાં અસમર્થ જ નીવડ્યા છે અને તેને પરિણામે જ, તેમને અસંખ્ય આપત્તિઓની પરંપરાઓ-. માંથી પસાર થવા પડયા છે અને છેવટે ભારત વિભાગ રૂપી અસહ્ય અને ઘેરતર વિપત્તિને પણ સાંખી લેવી પડી છે.” શ્રી અંબાલાલ સાક્ષર, શ્રી રામભાઈ ત્રિવેદી, શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રી, શ્રી એચ. ડી. ત્રિવેદી, શ્રી કે. એન. જાની, સ્વામી પરમાનંદજી, શ્રી નિર્મળાબેન ભટ્ટ વગેરે વકતાઓએ ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના જુદા જુદા પહેલ ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં. સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ પિતાના છેલ્લા ભાષણમાં જણાવ્યું હતું કે-“પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓ પિતાની સંસ્કૃતિમાંથી વિચૂત થયા નથી. પિતાની સંસ્કૃતિને તેઓ સમજી શકે છે અને તેની કદર પણ તેઓ કરે છે. આ સંમેલનથી એની પ્રતીતિ અમને મળી. રહી છે. કોઈપણ જાતિને દુનિયામાં જીવવું હોય તે વ્યકિતગત ચેતના તેમ જ સામાજિક ચેતના આ બંને પ્રકારની ચેતનાની તેને જરૂર રહે છે. માત્ર થોડીક વ્યકિતઓના જીવનની સિદ્ધિને જ એક આખી જાતિની સિદ્ધિ તરીકે ન ગણી શકાય. માત્ર શ્રી ટાગેર, ગાંધીજી કે વિવેકાનંદજીની લિહિ જ ભારતીય જાતિ માટે પૂરતી નથી. અમે ભારતવાસી માત્ર જ્યારે ભારતીય સંસ્કૃતિના સાચા વારસદાર તરીકે પિતાને પરિચય માપવાને લાયક બનીશું ત્યારે જ જગતમાં ભારત રાષ્ટ્રની પ્રતિષ્ઠા વધશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પસાર થયેલા ઠરાવો - (૧) જાતીય ભેદો તથા રંગ ભેદને ભૂલી જઈને સમગ્ર જગતમાં "વાસીઓને વિશ્વ બંધુત્વની ભાવના પેદા કરવા માટે હાકલ કરતા; ( ૨ ) ભારતીય સાંસ્કૃતિક મિશનને પૂર્વ આફ્રિકામાં મોકલવા માટે ભારત સરકારનો આભાર માનતા તેમજ એવા જ મિશનને અવરનવર -આફ્રિકા ખંડમાં મોકલવા માટે વિનંતિ કરતા; (૩) પૂર્વ આફ્રિકામાં ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપતી સંસ્થાઓની -સ્થાપના કરવા માટે પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓને વિનંતિ કરતા; (૪) શ્રી. એ. વી. પટેલ, શ્રી એ. પ્રીતમ, શ્રી એસ. જે. અમીન, ડો. વી વી. પટવર્ધન તથા શ્રી એન. કે. માલડેને લઈને એવી સંસ્થાની સ્થાપના માટે ચેાગ્ય પ્રબંધ કરવા એક સમિતિ નીમવાની જાહેરાત કરતા— - પાંચ ઠરાવો આ સંમેલનમાં સર્વાનુમતે પસાર થયા હતા ભારતીય સંસ્કૃતિ સંમેલનને અંતે “વદેમાતરમ્” સંગીત ગવાઈ રહ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ નાઇરોબીમાં શિક્ષણ સંમેલન તા. ૨૨-૩-૪૯ ને દિવસે નાઈબીમાં કચ્છી ગુજરાતી કન્યાશાળાના વિરાટ ચેગાનમાં ભારતીય સંસ્કૃતિ મિશનના આશ્રમ હેઠળ એક શિક્ષણ સંમેલન ભરાયું હતું જેનું પ્રમુખપદ પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશ્નર શ્રી આપા સાહેબ પંતે લીધું હતું. ભારતીય વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિીઓ, શિક્ષકો તેમ જ વાળીઓએ ઘણી મેટી સંખ્યામાં આ સંમેલનમાં ભાગ લીધે હતે ગવર્નમેન્ટ ઇન્ડિયન સ્કુલના પ્રિન્સિપાલ શ્રી એ. સી. લેબ ઈસ્ટ આફ્રિકન ગવર્નમેન્ટ એટુકેશન બોર્ડના સદસ્ય ડો કે. વી. અદલજા, મિસ એમ. ઇ. ચચલ તથા સ્વામી અદ્વૈતાનંદજી વગેરે વકતાઓએ “શિક્ષણ” સંબંધે ભાષણ આપ્યાં હતાં. નાઇરોબીમાં વિદાયમાન - તા. ૨૩-૩-૪૯ ને દિવસે સંરકૃતિ મિશને વિદાયમાન આપવા માટે નાઈરોબીમાં સ્વાગત સમિતિના આશ્રય હેઠળ પટેલ બ્રધરહુડ હેલમાં એક સભા ભરાઈ હતી જેમાં સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી મેધજી કે, માલદેએ પ્રમુખપદ લીધું હતું. સ્વાગત સમિતિના મત્રી શ્રી એસ. કે. સરકારે સંસ્કૃતિ મિશનના કાર્યોને અહેવાલ રજુ કર્યો હતો. નાઈબીની હિદુ જનતા તરફથી સંસ્કૃતિ મિશનના નેતા સ્વામી શ્રી. અદ્વૈતાનંદજીને તથા મિશનના અન્ય સભ્યોને એક માનપત્ર આપવામાં આવ્યું હતું. પંડિત શ્રી લક્ષ્મીનારાયણ શાસ્ત્રીએ વાંચી સંભળાવ્યા પછી પ્રમુખશ્રીએ સ્વામીજીના હાથમાં આ માનપત્ર આપ્યો હતે. નાઇરેબીકી ભારતીય જનતા કે ઓર સે દીઆ હુઆ માનપ* અખિલ ધર્મશાસ્ત્ર નિષ્ણાત, જ્ઞાનપ્રવર, વિશ્વવન્દનવ ભારતસંસ્કૃતિ-વિસ્તારક, સત્ય સનાતન હિન્દુધર્મ, યુગધર્મ એવું માનવધર્મ પ્રચારક, પરિવ્રાજકાચાર્ય શ્રી ૧૦૮ સ્વામી અનાનન્દજી મહારાજ તથા ઉનકે સાહચર્ય મેં જીવન યાપન કરનેવાલી સન્યાસી તથા બ્રહ્મચારી મંડળી ૧. નરબી કી સમચી ધર્મપ્રેમી ભારતીય જનતા કી ઓર સે. માપણા અભિનંદન કરતે હુએ હમ આજ ગદા પ્રસન્ન હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨. આપ કા પ્રભાવી વ્યક્તિત્વ, તેજસ્વી સ્વરૂપ એવં નિભીક ઓજસ્વિની વાણી કી સ્મૃતિ હમારે હૃદય મેં સદા આપકે વ્યક્તિત્વ તથા કાર્ય કે લિયે આદર કા ભાવ બનાયે રખેગી. ૩. જૈસા કિ ગીતા મેં લિખા હૈ ? “સન્યાસઃ કાગશ્ચ નિશ્રેયસકરાવુભૌ, તસ્તુ કર્મ સન્યાસાત કર્મો વિશિષ્યતે.” અર્થાત્ સન્યાસ તથા કર્મગ દેને હી શ્રેષ્ઠ હૈ, પરંતુ કમાયેગ વિશેષતયા શ્રેષ્ઠ હૈ. ઇસી કે અનુસાર આપ ન કેવલ સંન્યાસી કા જીવન કવિતા રહે હૈ બલિક એક સચ્ચે કર્મયોગી ભી હૈ, આપ સચમુચ ઉન - હષિ મેં સે હૈ જિનકા વિશ્વાસ થા “શા પાદપિ શરાદપિ ઓર ઇસીલિયે આપ ક્ષાત્ર તેજ તથા બ્રહ્મ તેજ દો કા સંચાર જાતિ મેં કરના ચાહતે હૈ. ૪. આપ કા કાર્ય નિઃસંદેહ ભારતીય જનતા મેં ઉજજવલ જીવન કા સંચાર કર દેને વાલા હૈ, સામ્પ્રદાયિકતા એવં સંકીર્ણતા સે અછૂતા હોને કે કારણ વહ માનવમાત્ર કા કલ્યાણકારી હૈ. ૫. યુગાચાર્ય શ્રી સ્વામી પ્રણવાનન્દજી મહારાજ દ્વારા સ્થાપિત ભારત સેવાશ્રમ સંવ કી બહુમુખી પ્રવૃત્તિ સે ભારતીય જનતા ભલી ભાતિ પરિચિત હૈ, વહ સવ પ્રવૃત્તિમાં અત્યંત પવિત્ર ધ્યેયાંકિત તેને કે કારણ પૂર્ણતયા રાષ્ટ્રોપાગી હૈ. આપ ઉન્હીં કો અપના કાર્યક્ષેત્ર બન કર ન કેવલ હિંદુ જનતા કો પ્રગતિ પુર:સર બની રહે હૈ બલિ -ઉસ મેં સમૂચે ભારત રાષ્ટ્ર કા ગૌરવ છિપા હુઆ હૈ. ૬. જહાં ભારતીય સરકાર દ્વારા પ્રેષિત રાજદૂત દેશદેશાંતરે મેં જાકર નવજાગ્રત ભારત કા રાજનૈતિક ગૌરવ બદ્ધા રહે હૈ વહાં સચ્ચી સેવા કે વ્રત લેનેવાલી આપ કી મંડલી વિદેશ મેં ફલી હુઈ ભારતીય જનતા કે અપના ઉપદેશામૃત પિલા કર ઉન મેં ભારતીય સભ્યતા એવું સાંસ્કૃતિ તથા અધ્યાત્મિક જાગૃતિ પૈદા કર કે ભારત કા નામ ઉજવલ કર રહી હૈ. આપ કા યહ કાર્ય અત્યંત પ્રશંસનીય હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૭. ભારતીય સંસ્કૃતિ કી રક્ષા કે લીયે એવ નવપ્રાપ્ત ભારતીય સ્વતંત્રતા કો ચિરંજીવી બનાને કે લીયે શાક્તિશાલી સંગઠન, વિશેષતયા હિંદુ સંગઠન પરમાવશ્યક સાધન હૈ! ઇસી કે મધ્યબિંદુ બનાકર બાપ ભારત સરકાર કી ને સહાયતા કર રહે હૈ ઉસ કે લિયે આપ કા સંધ હમ જૈસે પ્રવાસી ભારતીય કે ધન્યવાદ કા પાત્ર હૈ. ૮. અંત મેં આપ સે ઇસ બાત કે લિએ ક્ષમા યાચના કરતે હૈ કિ ભૌતિક જીવન મેં અધિક સંલગ્ન હોને કે કારણ ઈધર કી જનતા આપ કી ઉપસ્થિતિ કા પૂરા લાભ નહીં ઉઠા શકી! ફિર ભી હમ ઈસ બાત પર અપના મંતેષ એવું હર્ષ પ્રગટ કરતે હૈ કિ હમ લાગે ને યથાશક્તિ આપ કે સંધ કે પ્રતિ અપના કર્તવ્ય પાલન કિયા હૈ! આપ કે પ્રતિ અપના હાર્દિક આભાર પ્રગટ કરતે હુએ હમ હૈ આપ કી દિનાંક ધર્મપ્રેમી ભારતીય જનતા, ૨૩ માર્ચ, ૧૯૪૯ નૈરોબી. નાઇરોબીની આર્યપુત્રીઓ તરફથી અપાયેલે માનપત્ર સ્વામી શ્રી અદ્વૈતાનજી અને જનસેવાના ભેખધારી મહાયોગીઓ, આજે અમારા ભારતવર્ષના આર્ય તપસ્વીઓનું સ્વાગત કરતાં અમને મહાન આનંદ થાય છે, ને અમારી જાતને અમે ધન્ય માનીએ છીએ. આર્યાવર્તથી દૂર દૂર આવી વસેલી આપણી આર્યપુત્રીઓમાં આપ પ્રેરણા, ઉત્સાહ ને ચેતના જગાવી અમને આર્યાવર્તની સનાતન, સુન્દર, સત્ય સ્ત્રી જીવનનાં દર્શન કરાવી રહ્યા છે તે માટે અમે આપના રાણી છીએ. પૂર્વ આફ્રિકાનું અમારું સ્ત્રી જીવન અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિના અસત્ય વહેણમાં ઘસડાઈ જઈ વિનિપાતને માર્ગે જઈ રહ્યું છે. આપની અમેધ દિવ્ય શક્તિ વડે આપ અમારા એ જીવન ઉન્નતિના પથ વાળી રહ્યા છે. આ અંધારખંડમાં પ્રાપ આપના જ્ઞાનદીપથી અજવાળાં ફેલાવી રહ્યા છે આપની વકતૃત્વમભાથી મારામાં જાગૃતિના આદેલને જગાડી અમારા આત્માને ઉજજવલિત કરી રહ્યા છે. ઇતિહાસના કથનની સત્યતા અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ આર્ય સંસ્કૃતિને સંરક્ષી રાખનાર અને તે ભાવનાને પોષનાર જો કોઈ હોય તો તે આર્ય સન્નારી જ છે. પરંતુ અમારા દુર્ભાગ્યે આ સત્યને અમે વિસરી ગયાં છીએ. આપ અમારી એ સુષુપ્ત ભાવનાને પુનઃ જાગૃત કરી અમને અમારે સાચો રાહ બતાવી રહ્યા છે. નરબીની હિન્દી જનતાને આપે આપનાં વ્યાખ્ય દ્વારા આપણું જૂની આર્ય સંસ્કૃતિનાં પિયુષ પાયો છે. આપના નૈરોબીમાં સુભાગમનથી અહીંનું સમગ્ર વાતાવરણ આર્ય સંસ્કૃતિની મીઠી, શીળી મહેકથી પ્રફુલ્લીત બની મધમધી ઉઠયું છે. થોડા વર્ષો પહેલાં પરમ પૂજય સ્વામી શ્રી વિવેકાનંદે અમેરિકા જઈને આપણુ ધર્મમાં રહેલી સુંદર ભાવનાને ત્યાંની જનતા સમક્ષ વહેતી મુકી હતી. જગતની સર્વધર્મની પરિષદમાં આ આર્ય ભેખધારી તપસ્વીએ આપણે ઝંડો ફરકાવ્યો હતે. આજે આપે તેવી જ રીતે દરિયાપારનાં સંસ્થાનોમાં ઘૂમીને હિદી સંસ્કૃતિની રસલહાણ કરાવી રહ્યા છો તે ખરેખર પ્રશંસનીય છે, સંગ્રહણીય છે. આપ અને આપના જેવા પૂજનીય સંન્યાસીઓ વારંવાર પરદેશમાં વસતાં નિજસંસ્કૃતિ ભુલ્યાં ગામનાં બાળકોને તેમની સંસ્કૃતિનું ભાન કરાવે–અને આપણી સંસ્કૃતિને ઝાડે જગતભરમાં ફરમાવે. આપનાં પુનિત પગલાંથી નૈરોબી શહેર, નૈરોબીની હિન્દી જનતા પાવન થઈ રહી છે એમ કહેવું એ કેવળ બાબર છે. પૂર્વ આફ્રિકાના નૈરોબી શહેરની સ્ત્રી સમાજ આજે આપને મનસા–વાચા-કર્મણ શકિત અનુસાર શ્રદ્ધા ભકિત ને પ્રેમ આદરથી આપની પૂજા કરી રહી છે. અમારું આ ભકિતનું ભાવભર્યું સ્થળ પ્રતીક આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ, આપ તે સ્વીકારી એમને કૃતકૃત્ય કરશો. અમે છીએ. આ સન્નારીને આદર્શ ઝીલનાર નરેબીની આર્યપુત્રીએ – લલિતાબેન દેસાઈ, મણિબેન પટેલ, લક્ષ્મીબેન જાની, મુકતાબેન પી. લાલ, મણિબેન રાડીયા, જ્યાબેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ alcohilo are lo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com