Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali
Catalog link: https://jainqq.org/explore/034911/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર. eetheat-Peo : pકે | 522A૦ ૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ S જીવા અને માંસ ખાવાની મનાઈ. આવૃત્તિ ૧ લી HUMANITAS NATURA SCIENTIA -:લેખકઃમીસ પીલાં ભીખાજી મકાતી, બાયસ્ટ્રીટ નવસારી. એ. ૧૯૨૪ પ્રત. ૩૦૦૦ મુલ્ય ૦ --પ્રકાશકમુંબઈની શ્રી જીવદયા મ’ળી, ૩૯, શરાફ બજાર સુખઇ. ર. શ્રી જૈનભાસ્કરદય પ્રિન્ટીંગ પ્રેસમાં છાપ્યું મુંબઈ ન ૩. & ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. માંસાહારની બાબતમાં મંડલી તરફથી અત્યાર સુધીમાં ઘણું સાહીત્ય બહાર પડેલું છે અને તેમાં વૈદ્યકીય દષ્ટિએ માંસના ખોરાકથી થતાં નુકશાનની બાબતમાં ડાકટરોના અભિપ્રાય સહિત ઉપગી હકીકત બહાર પાડવામાં આવી છે. ધાર્મિક દ્રષ્ટિથી તેથી થતા નુકશાન બાબતનું સાહિત્ય ગુજરાતીમાં બહાર પડેલું નથી અને તેથી પારસી ધર્મના આધારે માંસાહારની મનાઈ બાબતનું નવસારીવાળાં બેન પીલ બી. મકાતીની કલમથી લખાયેલું આ પુસ્તક અમુક અંશે તે ખોટ પુરી પાડશે તેવી આશાથી આ લેખ મંડળી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. લેખન એ દર, બેન પીવાં કે જેઓ તેમની નાની ઉમર છતાં તેમનાં વાચન વિગેરેને લીધે જીવદયા બાબતેમાં સ્વતંત્ર વિચાર ધરાવનાર છે. તેમણે ટુંકામાં માંસને ખોરાક શા માટે ત્યાજ્ય છે તે બતાવવા પ્રયાસો કર્યા છે. પારસી ધર્મશાસ્ત્ર તેમજ વિદ્વાનનાં અભિપ્રાય સહિત તેમની દલીલે - જુ કરી છે. એટલે વાંચકને માત્ર ધ્યાનપુર્વક વાંચી તેને ચેપગ્ય ન્યાય આપી તે મુજબ વર્તન ચલાવવાનું છે. એક પણ પારસી ભાઈ આ પુસ્તક વાંચીને માંસને ખોરાક છેડી આપશે તે લેખકના અને પ્રકાશકના પ્રયાસો સફળ થયા ગણાશે. છેવટે અમે બેન પીલાંના આવા ઊંચા વિચારે અને તે મુજબનાં તેમના વતન માટે ધન્યવાદ આપીએ છીએ. અને સાત્વિક ખોરાકથી બેન પીલાં જેવી સાત્વિક ભાવનાઓ મેળવવા માટે દરેક ભાઈ બેનને માંસાહારથી દુર રહેવા વિનંતિ કરીએ છીએ. મુંબઈ. ૧૦-૫-૨૪. લલ્લુભાઈ દીપચંદ ઝવેરી. પ્રમુખ. શ્રી જીવદયા મંડળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા મુંબઈની શ્રીજીવા મંડલી. આજ વર્ષા થયા અથાગ મહેનત લઇ મનુષ્યા અને પ્રાણિઓનાં રક્ષણ અર્થે સતત પ્રયાસો કરી રહી છે, તેવા ભલા કાર્યોંમાં પ્રેમથી મીન સ્વાથે કાર્ય કરતા ભાઇબધોને આ નાનકડુ પણ અતિ કીમતી પુસ્તક માન સહિત અર્પણ કર્ છું. તમારી શુભેચ્છક હેન મીસ. પીલા ભીખાજી માતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ બે એલ. શુક્ર તે કરતારના ! કે જેની પરમ કૃપાથી એક ટુંક લેખનેા સંગ્રહ આજ ચાપડીના રૂપમાં બહાર પડે છે, અને જેમ એક સૂ યા ચંદ્રમા અંધકારમાં પેાતાનુ તેજ આ અવની પર ફેંકી મનુષ્યાને ખાડા ખરાબા બતાવે છે, તેમ આ નાનકડું પુસ્તક પણ અજ્ઞાની મનુષ્યાને પોતાની રાશનીનુ વાંચન આપી જ્ઞાની પ્રકાશમાં આવે છે. બનાવવા આપણે જાણીએ છીએ કે દુઃખ દો દવાપીવાથી સાજાં થાય છે, ત્યારે અત્રે માની લ્યેા કે, માંસ ખાવાની તમારી ટેવ તે તમારૂં એક જાતનુ દરદ છે; અને આ ચાપડી તે, તમારા માંસ રૂપી ટેવના દર્શની દવાની શીશી છે. ત્યારે જો તમે આ ચેાપડી રૂપી ખાટલીમાંથી દર્શાવેલા વિચારો રૂપી દવાનાં વાંચન રૂપે બે ટીપાં પણ ગળામાં ઉતારશેા તા હું મહેનતને બદલા સફળ થયેલા જાણીશ. માંસ ખાવાની બાબતમાં આ અનિની કુલ મનુષ્ય જાતીમાં જો વિરૂદ્ધ પક્ષની ગણુત્રી કરીએ તેા તેમાં હિંદુ ધૃણા નીકળશે. એટલે મારૂં મા પુસ્તક ખાસ કરી પારસી ધર્મના સિદ્ધાંતથી રચાયું છે. કારણ કેટલાક પારસીઓનું એવું કહેવુ છે કે ધર્મમાં નથી પણ જો કદાચ ધનુ ક્રૂરમાન હોય તેા હમેા માંસના બહિષ્કાર કરીએ ! પારસી કામના આવા વિચારથી કેટલીક મહેનતે આ પુસ્તક ચી, સાખીત કરવા પ્રયાસ કરેલા છે કે જેવી રીતે હિંદુ ધમ શાસ્ત્રમાં માંસ ખાવાની મનાઇ છે તેવીજ રીતે જથાસ્તી ધર્મમાં પણ માંસ ખાવાની મનાઇછે. ઈ. સ. ૧૮૭૫ની સાલમાં થીઓસાીકલ સેાસાયટીના મરહુમ પ્રમુખ કનલ આલકટે “જથાસ્તી ધર્મની મુળ મતલબ” એ વિષય પર મુબઇમાં ભાષણ આપ્યું હતું, જેમાં તેઓ શ્રી માલ્યા હતો કે જેવી રીતે ખ્રીસ્તીઓએ પોતાના ધર્મખાયા છે, તેવીજ રીતે પારસીઓએ પણ પેાતાના ધમ ખાયા છે, પશુ તેથી તમારે પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ રહેવું ન જોઈએ. કેમકે એ માટે તમારે શોધખોળ કરવા જ્ઞાન પ્રાપ્ત કરવું. આવતા ભાષાની મુળ ચાવી વેદ છે. એટલે પ્રથમ તમારે વેદનો અભ્યાસ કરવો જોઈએ. કારણ તેથી તમે તમારા ધર્મો પર સાફ અજવાળું નાખી શકશે. પારસીઓએ પિતાનો ધર્મ ખેયા સાથે ચોપડાં પણ ગુમાવ્યાં છે; પણ હાલના કેટલાક પારસીઓએ સંસ્કૃત તેમજ વેદનો અભ્યાસ કરી પિતાના ધર્મ સંબંધી પણ કેટલાક કે ચુંટી કહાડયા છે. અને તેના પરિણામે ન જણાયેલી શોધે સૃષ્ટિમાં જાગૃત થઈ છે. | ઉપલા શબ્દો મરહુમ આલકટના છે. જે લખી હું એટલું જ જણવું છું કે કવચિત જરથોસ્તી ધર્મ શાસ્ત્રમાં માંસ ખાવાનું ફરમાન પણ હેય, તે તેથી નથી ના ઉદગારે બહાર પાડવા નહિ, પણ તે પાડયા અગાઉ મરહુમ આલકેટે જણાવ્યું તેમ વેદને અભ્યાસ કરવો. ધર્મના સિદ્ધાંતને જે બાજુ મુકી માંસ નહિ ખાવાના કારણે તપાસીએ તો તે અનેક છે. જે મેં, આ પુસ્તકમાં રજુ કર્યા છે. કેટલાક કહે છે કે માંસથી જાડાં થવાય છે. અને તેજ મનુષ્યોને પુષ્ટિકારક છે. પણ આવા મતવાળા જે તેનાં ગંભીર પરિણામો તપાસે, તો મને ખાત્રી છે કે માસ ખાવાનું તેઓ છેડી જ દેશે. મનું ના જીવન અર્થે એક એવો પણ ખોરાક છે, જે માંસ કરતાં હલકે ને સ્વાદીષ્ટ છે, જેને શાકભાજી અને ફળફળાદી કહે છે. તાજી તરકારી ને ફળફળાદી એ મનુષ્યને ખોરાક છે, કેમકે તેમના શરીરને જોઈતા ક્ષાર વગેરે તો તેમાં વિશુદ્ધ રૂપે રહેલાં છે. તે પ્રાણશકિત ઉત્પન કરે છે. ફળાહાર કરવાથી ભુખ છુટે છે, પાચનશકિત અને શારિરીક બળ વધે છે વળી તે લોહીને સાફ કરે છે, મગજને જોઈતું તત્વ પુરું પાડે છે, તેમજ જ્ઞાનતંતુને ફાયદો કર છે. ટુંકમાં લખીએતો શાકભાજીનો ઉપયોગ કરવાથી શરીરપ્રકૃતિ સારી રહે છે અને એટલે જ ઈગ્લીશમાં કહેવત છે કે–ફળ સવારમાં ખાવાં એ સેના સમાન છે, બપોરે ખાવાં એ રૂપા સમાન છે, અને રાત્રે ખાવાં એ સીસા સમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તે પ્રાણી અને શક પુરું પા પગ કરવા Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન કાળમાં એવા ઘણુ યોગીઓ થઈ ગયા છે જેઓ ફળા હારને સૌથી ઉત્તમ માની, તેના ઉપરજ પિતાને ગુજારે કરતા, અને તંદુરસ્ત રહી દીર્ધાયુષ ભગવતા હતા. હાલમાં એવા ચેકસ જાતના દરદીઓને માંસ આપવા કરતાં હલકે ખોરાક આપે છે એમ કરવામાં ડેકટરની નેમ એવી છે કે તેવા દરદીઓ આવા હલકા ખોરાકથી પોતાની ગએલી તંદુરસ્તી ઘણું કરીને પુન:પ્રાપ્ત કરી શકે. શાકભાજી અને લીલી સરકારી જેને કહે છે, તે મનુષ્યના. ખેરાકમાં અચ્છે અને હલકે ખેરાક છે. કેમકે આવી તરકારી જોઈતા પ્રમાણમાં ન ખાવાથી ડોકટરી વિદ્યા પ્રમાણે સ્કર્વી નામને રક્તવિકૃતિને રોગ થવાને સંભવ છે. આથી માંસાહારી મનુષ્યો પિોતે જ જોઈ શકશે કે દુ:ખના બીજ હમે પિતેજ રોપી તેના ફળ ચાખીએ છીએ ને દેખીતી આંખે આંધળાં, ને કાન છતે બહેરા બની જાણી જોઈ ખાડામાં પડી મૃત્યુ નીપજાવીએ છીએ. છેવટે હું વાચકથી એટલુંજ માંગી લઈશ કે આ ચોપડી જેવા ઉત્સાહથી પ્રગટ થઇ છે તેમ વાંચકવર્ગ પણ આ પુસ્તક ખરીદી બીજી વેળા એવીજ ચોપડી બહાર પાડવા ઘટતો મદદ કરશે એવી મને આશા છે. ચેપડી પ્રસિધ્ધ કરવાની મારી આ પહેલ વહેલીજ કેશીષ છે માટે કાંઈ ભૂલચૂક થઈ હોય તો તે માટે હું વાંચકની માફી ચાહું છું મુંબઇની શ્રી જીવદયા મંડળી અને તેના દયાળુ પ્રમુખ શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી કે જેઓએ, મારા આ લેખને માંસાહારના નિષેધમાં મદદરૂપ થાય તેવા હેતુથી, મંડળી તરફથી પ્રસિધ્ધ કરવા કૃપા કરી છે, તે માટે હું તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને એટલું જ ઈચ્છું છું કે આ લેખ છપાવવામાં તેમને હેતુ પ્રભુ પાર પાડે. પ્રભુ સર્વેને સદ્ બુધિ બક્ષે. તથાસ્તુ. બાર્યા સ્ટ્રીટ. તમારી શુભેચ્છક બહેન, નવસારી તા. ૧-૨-૨૪ મીસ પીલાં ભીખાજી મકાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવડ્યો અને માંસ ખાવાની મનાઈ (લખનાર–મીસ, પીલાં ભીખાજી મકાતી.) You ask me why Pythagoras abstained from feeding upon the flesh of animals. I for my part, marvel of what sort of feeling, mind or reason that man was possessed who was the first to pollute his mouth, with gore and to allow his lips to touch the flesh of the muriere:1 being, who spread his table with the wangled forms of dead bodies, and claimed as his daily food what were but nous beings endowed with norement, with perception, and with voice. "FLESH-EATING." એક જુલમગાર રાજા પિતાની રિયત ઉપર ગેરઇન્સાફીથી હકુમત કરવા જેટલો ગર્વ ધરાવે છે, તે જેટલું પાપનું કર્મ છે, તેટલું જ, બલકે તેથી વધારે પાપનું કમર; મુંગા પ્રાણુઓ પર કે જેના સરદાર તરીકે ખુદાએ મનુષ્યને મેકલ્યાં છે તે સરદારી અને હકુમતને ગેરઉપયોગ કરી, તેના પર જુલમ ગુજારવાનું છે. જેવી રીતે આપણે આપણું રાજાથી ઇન્સાફના ઉમેદવાર છીએ, તેવી જ રીતે મુંગા પ્રાણીઓ પણ ઈન્સાનની દયા તેમજ ઈન્સાફના આરજુમંદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ઢયા એ મનુષ્યમાં અજખ શકિત છે, કે જે વડે ઇન્સાન પેાતાનું શરીર પવિત્ર બનાવી શકે છે, યાને તે પેાતાને ભલેા ભુંડા જગમાં જાહેર કરે છે. દયાના ગુણ આપ સ્વાર્થ, ક્રોધ, દુશ્મનાઇ, અને કુસંપ વગેરે અવગુણ્ણાને જડ મૂળથી ઉખેડી નાખે છે. કેટલાક વિદ્વાનાનુ એવું કહેવું છે કે દયાના મળથી વિશ્વાળમાં વિકાળ પ્રાણી પણ વશ થાય છે. એક મશે મરઃયા સ્ત્રીની દયાથી વાઘ જેવું ક્રૂર પ્રાણી પણ તેમને ચરણે લેટી જાય છે, ને તેના સંખ્યાબંધ દાખલાઓ છે. તુલશીદાસ નામના એક કવિ ‘દયા’ માટે કહે છે કેઃ— દયા ધ કા મૂળ હય, પાપ મૂળ અભિમાન; તુલસી દયા ન છેડીએ,જખ તક ઘટમે પ્રાણુ. પારસી કામના એક ધર્મ શાસ્ત્રમાં જનાવરોનું રક્ષણ કરવા મથે જણાવેલ છે કે: ગવે તેમા, ગવે તેમ, ગવે ઉખધમ, ગવે વેરેથરમ ગવે ખરેથમ, ગવે વરલેમ, ગવે વરેજિઆ તખ્તામને ખરેથાઇ શુઓ. અર્થ : ગાસ્પદાને નમન, ગાસ્પદાને નમન !! ગાસ્પદા માટે સારા સખુનેા. ગેાસ્પદાની તેહ, ગાસ્પદીને વસ્ત્ર, ગેાસ્પદા માટે મહેનત કારણ કે તેએ સઘળાં આપણુને ખારાક આપે છે.” (યજને ‘હા’ ૧૦–૨૦ અને અહેરામ યશ્ત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપલા ફકરાથી વાંચક વર્ગ જોઈ શકશે કે જેવી રીતે આપણા એક બાળને સર્વે રીતથી એગ્ય મદારત કરીએ છીએ, તેવી જ રીતે ગેસ્પદેની પણ કરવી જોઈએ. ઈશ્વરે આ અવનિમાં હરેક ચીજો પેદા કરી છે, જે દરેક પર હકુમત ચલાવવા અનેકો પોતાનો માણસ મુકેલ છે. આપણું બાબમાં જનાવરેની ઉપર ને ઘેટાં બકરાં ઉપર, ટુંકમાં જીવવાળા પ્રત્યેક માણસ ને જનાવરો ઉપર માત્ર એક શકિત રાજ કરે છે, જેને “બહમન અમશાસ્પદ યાને “ મન' કહે છે. એને અવસ્તામાં વેમાન” કહીને ઓળખેલો છે. એટલે હું સંસ્કૃત વસુ યાને ભલું, નેક તથા સંસ્કૃત મન એટલે વિચારવું, જે ઉપરથી વેહમાને શબ્દ ઉત્પન્ન થયેલ છે. આપણા શાસ્ત્રમાં પાલવાનાં જાનવરને માત્ર માણસથીજ ઉતરતાં જાનવર ગણેલાં છે. કારણ, “પસ્વીર યાસ્ત સરહેઘનામ વહિપ્ત.” યાને પશુ અને માણસ જે બે સૌથી સરસ જાતનાં (જનદાર) છે. હાલના કેટલાક ફીલસુફેએ અવલોકન કરી એવું બી શોધી કાઢયું છે કે જનાવરોને આપણું જ માફક ખુશાલી અને દિલગીરી, સુખ અને દુઃખ ભય, શંકા, નેહ, ધિકકાર, વાર અને ઈર્ષા વગેરે મનની શકિતઓ તથા લાગ ઓ હોય છે. કેટલીક વેળા તે તેઓમાં શાબાશી મેળવવાની ઇચ્છા, શીખવાની ટેવ, અને નકલ કરવાની શકિત પણ જોવામાં આવે છે. કારણ તેને યાદ દાસ્ત ને તર્ક શકિત ધરાવે છે. ટૂંકમાં તેઓ માત્ર જીદગી ધરાવે છે, એટલું જ નહિ, પણ ચેક્ટિસ દરજે ચતુરાઈ ને લાગણુ બી દર્શાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જન-જનાવર્ ઉપર આપણા સંસાર, વહેવાર, વેપાર, વણજ, વગેરેને, આપણી ઠરીઠામ જીંદગીના પાયા છે. તેઓ અને આપણામાં જે કંઇ તફાવત છે તે એજ છે કે વાચા અને ચઢતા જ્ઞાનમાં તેઓ કંઇક દરજજે આપણાંથી થાડાંજ ઉતરતાં છે, માટે તેઓને આપણી તરફની રૂડી વપર હક્ક છે. શક્તિએ અશક્તની ખરદાસ્ત લેવી, ને તેની તરફ ઘાતકીણુ ગુજારવા નહિ દેવુ, એ તેને ચેાગ્ય છે. મનુષ્યાએ એઆજાર પ્રાણીઓની તેમાં વિશેષપણે ગાસ્પદાની ખરદાસ્ત લેવા અને તેની તરફ પોતાથી યા ખીજા કાઇથી ધાતકીપણું ગુજરવા ઢવું નહિ એ એક કવ્યુ છે. ગાસ્પદ કોઇપણ દેશની દોલતના એક અતિ જરૂરના ભાગ છે, તે વિના આપણને ચાલી શકે એમ નથી. ગાય, ભેંસ, મેઢાં, બકરાં, વીગેરે ગેાસ્પદાથી આપણને કીમતી ખારાક– મલે છે, અને તેમાંથી દહી, માખણુ ને ઘી બની મનુષ્યાને પુષ્ટિકારક ખારાક પુરા પાડે છે. ખળા ખેતી કરવાનાં, ગાડાં ઘસડવાના, અને સ્વારીની ગાડીમાં જોડવાનાં કામમાં આવે છે, સગાસ્પદોનું છાણુ, તથા મળમુત્ર ખાતર અનાવવા ઘણું અગત્યનું છે. ગેાસ્પદ મરી ગયા પછી તેમનાં ચામડાં, શીંગડાં, ને હાડકાં વગેરેની કેટલીક જણુસા મને છે. મેઢાં ઘણાં ગરિષ્ઠ પ્રાણીઓ છે, તેમના શરીરપર એક જાત ઉન થાય છે જેનાં ગરમ કપડાં બની આપણને ઠંડીમાં ઉપયાગી નીવડે છે. ઘેાડા, તેમજ કુતરા એ એક નિમકહલાલ પ્રાણી છે, જેના દાખલા પછીથી આપવામાં આવશે, પણ અત્રે એટલું જ કહેવુ ખસ થશે કે યાદ રાખા કે સર્વ પ્રાણીઓ ઉપયાગી છે. માત્ર ગાસ્પદીનેજ ન મારવા ને તેમને દુઃખ નહિ દેવુ' એવા નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પુરતા નથી. પણ સવે પ્રાણી પ્રત્યે સમાન્તર નજરે જોવું એ એક અતિ ચેાગ્ય કાયદા છે. ગધેડાં અને ઉંટ જો કે દેખાવમાં સુંદર નથી, તેમ જ્ઞાનમાં આી કાબેલ નથી, છતાં જો તેમની મહેનતના ખ્યાલ કરીએ તા જણાશે કે બીજા કાઈ ખી પ્રાણી કરતાં વધારે ઉઠવેઠ જો થતી હાય તે તે માત્ર આ એજ જનાવર છે. મા ઉપરાંત કુકડાં, મરઘાંની જાતનાં અનેક પશુ પક્ષીઓ છે જે દરેકની પ્રત્યે માયાથી વર્તવું એમાં પ્રભુ રાજી છે. કેટલાકી ગમ્મત મેળવવા એ માજાર જાનવરો ઉપર સખ્તાઇ ગુજારે છે. દાખલા તરીકે, પોપટ, ચલ્લી, કબુતર વગેરેને પથરા મારી યા પીછાં ખેચી કાઢી, યા પીંજરામાં તેમને લાકડીથી ગેાદા મારી ખુમ ને ચીસ પડાવવામાં પેાતાની માઝ માને છે. તેમને નિર્દયપણે ચામકા મારે છે, અથવા તા પરાણીઓ ઘાંચી લેાહી કાઢે છે. આ સઘળું ઘાતકીપણું, વિના દાષે અજાબ દેવાના ગુન્હા છે, આ ઉપરાંત પ્રથમ ગાય ગાસ્પદને દુઃખ દઇ છેવટે માણસને પણ ઇજા કરવાના ગુણુ તેનામાં ઉત્પન્ન થાય છે. માટે તેના બહેતર મા એજ છે કે જાનવર પેદાયશ પ્રત્યે માયાથી ચાલીએ તે કેવું સારૂં? જો ખરેખર તેમજ થાય તા માદમીએ ખરી માનસાઇવાળાં થાય ! -- ‘ખુન દેશ્ત” એ એક પુરાણુ પુસ્તક છે, ને તેટલુજ પ્રસિદ્ધ પણ છે. તેનેા લખનાર જણાવે છે કેઃ ઇશ્વરે પ્રથમ અર્હમ અમશાસ્પદ્રુ ધ્રુવ પેદા કર્યાં, ને તેને મનુષ્યેાની મક્કલ પર સરદારી આપી, તેમજ તમામ જીવા નુ રક્ષણ તેના હાથમાં સાંધ્યું. આથી, તે દેવ જેમ મનુષ્ય પર મવકલ " ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૐ છે, તેમ ગાય-ગાસ્પદો પર ખી છે. અને તે માટે ડૅા. હાઉગ જણાવે છે કેઃ— Vohu Mano represents the life in men and animals the principle of vitality. If shura Mazda is called the father of Vohu Mano it means that all vital powers in the animated beings have sprung out of him as the supreme being. Vohu Mano pervades the whole living good creation and all the good thoughts, words and deeds of men are wrought by him. મનુષ્યેાના જીવન અર્થે —લાંખા વખત સુધી જીવવા માટે ત્રણ ચીજો—હલકા ખારાક, વચ્છ હવા, અને ચાકમાં પાણીની ચેાગ્યતા છે, જે જમાનાઓથી કબુલાતી આવી છે. શુ નાના કે મોટા સર્વેના માંસ પર અતિ શેક છે. પણ એ એક ટેવ પડી ગઇ છે. ને તેથીજ તે પુરી ટેવને વળગી રહેવામાં પેાતાની હૂશ્યારી માને છે. એક મરણ પામેલાં યા જીવતાં જીવત કાપી નાખેલાં ગાય-ગાસ્પદાનું માસ મનુષ્યેાના ખાવામાં આવે એ કેટલુ* કમકમાટ ઉપજાવે એવું છે? આપણી દરરાજની જીંદગીમાં–માપણા સંસારી વહેવારમાં કેટલાં નિરોષ જાનવરોનું કતલ કરેલું મલીનમાંસ મનુષ્યા ખાઇ જવાને ચુકતા નથી, ને છૂટથી તેના ઉપયોગ કરે છે. પણ એવા લેાકને તુચ્છકારી કાઢવામાં પ્લુટારકના શબ્દો આપણે અત્રે ટપકાવીશું કે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ “Alas for our savage inhumanity! It is a terrible tiing to see the tables of rich men decked out by nose layers out of corpses, the butchers and cooks; a still more terrible sight is the same table after the feast; for the wasted relics are even more than the consumption." ધર્મમાં માંસ ખાવાનું હોય કે નહિ હોય, પણ આપણી સાધારણ અક્કલથી પણ જો ખ્યાલ કરીએ તો જણાશે કે શું ધર્મ એક જીવતાં પ્રાણીને કાપી નાખી ખાઈ જવાનું કદિ ફરમાવે? માંસ નહિ ખાવાની જે ભેદી ફિલસુફી સમાયલી છે, તે એ છે કે જીવવાળા પ્રાણીના શરીરમાં, ને તેની બહાર એક જાતનાં એવાં જતુઓ રહે છે, જે અનેક રોગના જુદાં જુદાં છે. ત્યારે એક ગેસ્પંદનું માંસ ખાવાથી, તેના શરીરમાં રહી ગયેલાં જે જતએ છે, તે આપણું ખાવામાં આવવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. આજે આપણે જે નવા નવા દુઃખદરના નામે. સાભળીયે છીએ, એનું મુળ પરિણામ માત્ર માંસ અને દરીઆઈ પ્રાણુઓને ભક્ષ છે. માછી ખાવાથી પણ તેના જે જતુઓ છે તે માણસના શરીરમાં પ્રવેશ કરે છે; આ ઉપરાંત મુવેલાં જાનવરેને સુકવી કામમાં લેવાથી, હવાને બિગાડે થાય છે, ને તેના પરિણામે તે હવા મનુષ્યના શરીરમાં પ્રવેશ થવાથી પણ દુઃખના બીજ ઉત્પન થાય છે. જયાં માછીમાર ને માંસ વેચવાની મારકીટ હોય, ત્યાં તમે દુઃખદરદ તો જેશે જ! પણ આ બાજુ નજર કરો કે ગામના રહીશ કેવાં નીરોગી ને તન્દુરસ્ત છે? એનું મુળ કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જે આપણે તપાસશું, તે માંસની ગેરહાજરીનુંજ તે પરિણામ જણાશે કારણ, કાપેલાં જનાવર પર એવી નીત્ય એક માંખ બેસે છે; જે માણસના શરીર પર બેસવાથી ગંભીર પરિણામ ઉપજાવે છે, માટે જે તમે તમે શરીરે સુખી રહેવા ચાહતાં જ હો તે આજેજ માંસના રાકને ત્યાગ કરે! ઇવરને મળવા યા તેની ટોચે પહોંચી વળવા મનુષ્યને પરહેજગારીની જરૂરીયાત છે. આજના જમાનામાં થડા કે પરહેજગાર શશે છે, પણ તે જોઈએ તેવું ધરાવી શકતા નથી. પરહેજગારી અખત્યાર કરવામાં જે ગુણ સંપાદાન ને ત્યાગ કરવાના છે, તે એ છે કે કેફી વસ્તુ અને માંસ મળીને બહિષ્કાર કરવો, ને તેના બદલ સારા ખેરાકનું સેવન કરવું. માંસ-મછી ખાવાથી સ્વભાવમાં ખલેલ પડે છે. ને તેના પરિણામે નમ્રતા અખત્યાર કરવાને બદલે ગુસ્સો ને ક્રોધ મનુષ્યમાં વાસ કરે છે. જેથી પરહેજગારી સંપૂર્ણ રીતે પાળી ન શકવાથી ઈશ્વરની ટેચે પુગી શકાતુ નથી.. - “જીવદયા” એ ખુદ દરેક ધર્મનો ઉપદેશ છે. છતાં પણ લેકે “જીવહત્યા કરવામાં પિતાને સવાબ યાને સ્વર્ગમાં ગયેલે માને છે. સાધારણ રીતે માનવીને ખેરાક, દૂધ, દહિં, ફળફળાદિ, વનસ્પતિ ને અનાજ છે. જરથોસ્ત સાહેબે ગાથામાં ખુલ્લે જણાવ્યું છે કે –“હોરમજદના રાજ્યમાં તમામ જાનદાર પેદાશનું રક્ષણ બહમન અમશાસ્પદથીજ છે.” પણ કેકે બી જણાવ્યું નથી કે બહમન અમશાસ્પદ માનવીના ખેરાક માટે ઉત્પન્ન થયેલ છે. કેટલાકે સવાલ કરે છે કે અમે માંસ વિના ખાઈએ શું? પણ એના બચાવમાં સેંકડે. દલીલો મેજુદ છે. પારસી કેમના ધર્મ શાસ્ત્રઃ વંદીદાદ ને ગાથામાં જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ખારદાદ ને અમરદાદ (ઝાડપાન અને પાણી) અન્ને તારા ખારાક માટે છે” ગાથા. ૩૪–૧૧. "" ગાય– ગેસ્પ ંદા માટે (માણસે ) મહેનત વી જોઇએ (સમખ કે તે આપણા ખારાકને માટે વધારા કરનારાં છે. "" ગાથા. ૪૮૫ "" ...... (દાદર) હારમજદે તેને માટે ( ગાય-ગાસ્પદ માટે) અપની મારફ્તે વનસ્પતિ ઉગાડી.” ગાથા. ૪૮–૬ 68 ઉપલા થોડાંક મતાથી વાંચક વર્ગ જોઇ શકશે કે મનુષ્યાએ પોતાના સ્વાર્થ ને સુખ સાચવવા ‘જીવહત્યા’ કરી પ્રાણીઓને તલ કરવાં જોઈએ નહિ. પણ પેાતાના ખારાક અર્થે વનસ્પતિ, તેમજ ફળફળાદિ ને અનાજ ખાવાની ભલામણ કરવામાં આવી છે. મા માંસ ખાંવાની ભુલ ભરેલી ટેવ પેાતાનાં દાંત્યાપીરને પપાળવા માટે કઈક વર્ષો થયાં પડી ગઇ છે. આ સઘળુ ખરૂ! પણ તેથી કંઇ એમનથી ઠરતુ કે પ્રત્યેક શાસ્ત્રમાં માંસ ખાવાનું ફરમાન છે. ઉલટું આવું ફરમાન જામજા મારી કુટીને કહી બતાવવું, તે કરતાં જે કંઇ તમને સાચા માર્ગ સૂઝે એ પ્રમાણે વો તેમાં કેટલુ ડહાપણ સમાયલુ છે. પ્રત્યેક મનુષ્યની મુળ નેમ ઇશ્વરને પહાંચવાની છે, ને તેને માટે પરહેજગારીના બારીક અમલની જરૂરયાત છે. જાનવરોની કતલ કરી મેલવેલાં ગાસના ખારાકથી સ’પૂર્ણ રીતે પરહેજગારી મેળવી શકાતી નથી પવિત્ર ગાથામાં ૩૪-૩ માં જણાવે છે કે “સઘળા જીવા અહમનથી રક્ષણ થયેલાં છે.” હવે ત્યારે માંસ ખાનારા લક્ષીએ તમે ત્યારે શા માટે આવા વરધીના પ્રવાહમાં લગભગ માણસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પંતી ઉપર આવેલા જીને તેમના શરીરથી જુદા કરી ગયા તેનું ખુન કરાવી તેમનું પ્રગટી કરણ અટકાવે છ? આ માટે કેણ જવાબદાર ગણાશે? કસાઈ કે માંસને ભક્ષ કરનાર.? બિચારાં ગાય ગેસ્પદે જેઓ પિતાના દુધથી આપણને પોષણ આપી ઉધારે છે, ત્યારે એના બદલ એક ઇનસાનની પવિત્ર આઈન ફરજ છે કે તેની ઘટતી પરવશી કરી રોગ્ય જતન કરે, અને તે માટે આપણે ખરેજ બંધાયેલા છીએ, જે ઇન્સાન ગેમ્પંદની યેગ્ય મદારત ન કરે તે નીચલા શબ્દોમાં તે તેને બદ આશીષ દેય છે કે – “તું કે જે મને ખેરાક બક્ષતે નથી. તુ તારા જન ફરજંદ ને તારા પિતાના માટે હમારી પાસે કામ કરાવે છે. માટે જેવી રીતે હમારાં બચ્ચાં દૂધ વિના તલવલે છે, તેમ તારાં લવલેતું જન ફરજંદ વિનાને થજે! તું બુરૂ. બેલાયલે થજે ” ગાય ગોસ્પંદની સેવાના અંજામમાં આપણે બે ફરજથી તેઓ તરફ બંધાયેલા છીએ – ૧–જાનવરેની બરદાસ્ત કરવી. ૨–તેમની મદારૂ કરી શીખવી (Domesticate) ચઢતી હાલતમાં લાવવાં. ગાસ્પદે આપણને અનેક રીતે આ અવનિમાં ઉપયોગી થઈ પડવા ઉપરાંત આપણે તેની સેવા બદલ જે કંઈ તેને આપીએ છીએ, તેને બદલો મરણ પછી પણ ખાલી જતું નથી. ને તે માટે અલંકારીક એક વાતા નીચે મુજબ છે. દવાદૃશ નામને એક તવંગર રાજા તેત્રીશ મુલકે પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાજ ચલાવતા હતા, પણ પૈસાની રેલ. છેલ છતાં તેણે સખાવતી કેમ જામી કર્યું. નહિં, જેથી પેલી અવનિમાં (મિનેઇ દુનીઆમાં) તેને નરખમાં ( દોજખમાં) જવાની સજા થઇ. તેને માટે એવું કહેવાતુ હતુ કે તે માખાં શરીરે દુઃખથી પિડાતા હતા, પણ માત્ર એક પગ દુઃખથી નિરાળા હતા. કારણ કે આ માણસ એક દિવસ એક શ્મિ મેઢા પાસેથી જતા હતા, જે ખિચારૂ પાસે પડેલી ઘાસની પુની ખાવાં ડેની લખાવતુ હતુ, તે તેણે પેાતાના પગે કરીને તે પુળી તેના નજીક કરી, ને તે ભલાં કામના બદલા તરીકે એક પગ તેને સ્વર્ગમાં ગયા, અને આવા બદલાથીજ જરથ્રુસ પેગમ્બરને અહમન અમશાસ્પદે કહ્યું હતું કે “હું તને મારા સઘળા ગાસ્પદાને સાપુ છું, મને તુ નીચલી દુનીશ્મામાં જઇને સઘળા મનુષ્યાને તેમની પુરતી માવજત લેવાને ક્માવજે, ને કહેજે કે તેઓને કાઇખી જાતનું દુઃખ તેઆ દે નહિં; કારણ કે તેઓ માણુસને બહુ કામના છે, અને અહુરમજદે તેએને મારી સભાળ હેઠળ મુકયા છે, અને હું તેને તમારે હસ્તક સોંપું છું” વધુ માટે ડૅ, જાન જોન બ્રાઉન કહે છે કે:— – A real moral sympathy with the lower animals and a feeling of uneasiness on account of their sufferings, a going out towards them, to love and be good to them, is a useful lesson to us all. જાનવર તરફ આપણે આપણી ભાઈબંધ તરીકેની ફરજ દાખલ વચનથી ખ ધાયેલાં છીએ, કારણ મે આગલ જણાવ્યું તે મુજબ તેઓની સારી યા માડી લાગણી ધરાવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જાનવરા ઉપર યાને સુગાં-વાચા વિજાતા પશુએ તરફ દયા અતાવવાથી બાદશાહ સખતેગીનને કેવું ફળ મળ્યું હતુ, તેથી તેા વાંચક વર્ગ મજાણુ નહિંજ હાય ! કહે છે કે પાદશાહ સબકતગીને એક વાર જંગલમાં રણ મામ તેમ ફરતુ જોયુ, જેથી તે ત્યાં ઢાડી ગયું. હવે બન્યું એમ કે તે હરણુનું બચ્ચુ દોડી ન શકવાથી રહી ગયું. ને તેની માતા દોડી ગઇ, આથી તે નાનું બાળક હરણુ જાણે હાલાવાલા હસ્તુ હાય, તેમ તેના માં તરફ જોયું, આથી સખતગીનને દયા આવી; જેથી તેને તેણે છોડી દીધું. આ બનાવ બન્યા પછી બીજે દિને તેને એક સ્વપનામાં કહેવામાં આવ્યું કે “એ સખતગીન ! તેં જે દયા ને માયા મહેામત પેલાં મુંગા પ્રાણી પર દેખાડી છે, તેમ મારી ઇચ્છા એવી છે કે તું અત્રેનેા પાદશાહ થા ને એવીજ રીતે મહેરબાની તું તારી રૈયત પર દેખાડતા રહે’ સખતગીનનું વર્ણન પુરૂ કરતાં એક વિદ્વાન છેવટે લખે છે કે “જો એક નાનાં મુંગાં જાનવર તરફ્ યા દેખાડવાથી પાદશાહી મળતી હાય તા પછી એક માણસ તરફ ને કુલ પ્રાણી પ્રત્યે દીલસેાજી ને માયા દેખાડતા હોય તે તેને છેવટે સ્વર્ગ મળે તે અજાયખ થવાનુ નથી; તે કહે છે કેઃ-~ ખ્રીસ્તી ધર્મના ઉપદેશક ક્રાઈસ્ટ સાહેબે લેાકેા માટે પેાતાના જાન, ખુશાલ જીગરે આપ્યા હતા, પેગમ્બર, જે જીવાને કાપી નાખવાની સલાહ આપતા હોય તેા જાણવું કે તે પેગઅર નથી, પણ પેગમ્બર રૂપે કસાઇ છે. આપણા હિંદુભાઈ અધાને ઘણીક વાર ભક્ત” તરીકે ઓળખાવે છે; પણ ગમે તે હાસ્ય થાય; પણ તુલસીદાસના ક્રુમાવ્યા મુજબ ધનુ મુળજ યા છે. જેનામાં પ્રભુ પ્રેમ છે, તે કવિ માંસ ખાવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સલાહ આપતું નથી, કારણ ખલેશ યાર એ પરમેશ્વર છે. જ્યારે બીજા ભાઈ એ ઘામાં પ્યારનો પ્રવાહ પુર જેસથી વહેતા ઝરા માફક બહાર વહેશે ત્યારે જ બદી નાબુદ થઈ જ્ઞાની બની માંસ ખાવાની આ કુટેવ છોડીશું. દયાથી કરીને તે એક ગુલામ સિંહના પંજામાંથી મુકત થયે હતે. અસલના જમાનામાં એક એવો નિયમબી હતું કે લડાઈના મેદાનમાં જે દુશ્મન પકડાતા, તેને ગુલામ બનાવી તવંગરને ત્યાં વેચતા હતા. એક વેળા આવી જ સ્થિતિમાં એક ગરિબ માણસ પકડાઈ ગયો, તેને એવા એક માણસે ખરીદ હતું, કે રોજના સખત તેને ફટકા પડતા હતા. આથી એક દિવસ તે દુઃખમાંથી મુકત થવા જીવ પર આવી જઈ હાથે કરી સીંહના મોઢામાં ગયે. જંગલમાં જે તે દાખલ થયે કે એક માટે વાઘ તેને મલ્યો, પણ તેણે પિતાની અજાયબીથી જોયું કે તે વાઘ તેને ખાવાને બદલે દયાથી જેતે ઉભે. આથી હિમ્મતથી તે તેની આગલ ગયે, તે જણાયું કે તેને પગ સુઝી આવ્યું હતે. પગ તપાસતાં જણાયું કે એક મેટે કાંટે તેને કાર્યો હતું. તેણે તે કહાડી નાખે, જેથી વાઘ ખુશી થયેઃ ને તેને ઉપકાર માનતે હોય એમ મેં બતાવ્યું. આ પછી તે વાઘ આગલજ પિતાનું ઘર રાખ્યું, તે તેને ખેરાક તે વાઘને કરી દહાડા પુરા કર્યા. એક વેળા એવું બન્યું કે તે ગુલામના શેઠે કેટલાક માણસને તેની શેધમાં મેકલ્યાં, જે એ તે જંગલમાં જઈ ચઢયા; તેઓએ તે ગુલામને જેવાથી ઉંચકી ચાલતી પકડી. આ પછી તેના શેઠે એક જાહેર દાંડી પીટાવી કે ફલાણું ગુલામનો આજે મેદાનમાં વાઘથી ભક્ષ કરાવવાનો છે. આવી ખબરથી ઘણું તે સ્થળે ભેગાં થયાં હતાં, પણ સર્વેએ પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ અજાયબીથી જોયું કે વાઘ કેટલે ભુપે છતાં, તેને ખાવાને બદલે ચુસવા પડશે. અત્રે વાંચક વર્ગ જોઈ શકશે કે એક ગુસ્સાબાજ વિકરાળ પ્રાણું ઉપકાર પર ઉપકાર કરે એ કેટલી નવાઈ છે. બિચારાં વાચા વિનાના પ્રાણીને ધન્ય છે, પણ માંસ ખાનાર સર્વેને ધીકકાર છે કે ગાય ગેસ્પદ તેઓ પર સેંકડો ઉપકાર કરવા છતાં તેને કતલ કરાવી ભક્ષ કરે ? હરેક રીતથી ઉપકાર કરવા છતાં, તેને બદલે અપકારથી વાળે? એ ખરેખર એક શીખેલી ને જ્ઞાની કેમ કરતાં વધારે સારી છે. આ ઉપરાંત બીજાં ઘણાં જાનવરાએ શેઠ પ્રત્યે વફાદારી બતાવી છે, જે એગ્ય સ્થળે ટાંકવામાં આવશે, પણ એટલાજ અર્થે પ્રય હારલેએ પશુ-પક્ષી, જન જનાવર, ગાય ગેસ્પંદના વંચાવમાં જણાવ્યું છે કે – ........જેઓ ગોસ્પદેને મારી નાખવાની શીખામણ આપે છે, તેમની શક્તિને મઝદાએ શ્રાપ દીધા છે.” ઉપલી લીટીથી પણ વાંચક વર્ગ મનન કરી શકશે કે આ બંધ બેસ્તા નિયમ સાથે મેળવતાં હિંદુઓના અનેક નેક વચને જીવદયા” ને ધડ શીખવે છે. મુજ જેવાં કેટલાક માંસ નહિ ખાનારા બીજાને કહે છે કે તમારે માંસ ખાવું નહિ. ત્યારે તેઓ કહે છે કે માંસ તે અગાઉથી ખાતું અવાયું છે? પણ તેમનું આ ફિલસુફી ભર્યું બોલવું સ્વાથી છે. અલબત મારે અહીંજ કબુલવું જોઈએ કે આજ કેટલી સદી થયાં સર્વે કેમમાં માંસ ખાતું અવાયું છે; પણ આપણે કઈબી વાત એકદમ માની લેવી જોઈએ નહીં કારણ એ માટે ત્રણ મુદ્રા લેખ છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧-ધર્મ શાસ્ત્રમાં ગમે તેટલી વાતે, ગમે તે લખી હોય તે મનુષ્ય સ્વીકારવીજ, કારણ ડાહ્યા ને જ્ઞાની પુરૂએ જે કાંઈ કર્યું છે, એ લેકના કલ્યાણ અર્થે જ છે. ૨–ધર્મ શાસ્ત્રમાં ગમે તે વાત લખી હેય, પણ જે વાત પાંચ ડાહ્યા યા જ્ઞાની માણસોએ સ્વીકારી નહિ હોય, તે વાત માન્ય ન રાખવી. 3–ધર્મ શાસ્ત્રમાં સઘળું સાચુજ હેય, ને પાંચ ડાહ્યા વિદ્વાનોએ તે સ્વીકારીબી હોય, છતાં, તે સ્વીકારવી. નહિ, કારણ ઈશ્વરે તમે સર્વેને અક્કલ આપી છે, જે અક્કલને સદ્ ઉપયોગ કરી તમને જે માર્ગ યોગ્ય સુઝે તે પ્રમાણે ચાલે. અત્રે વાંચક જોઈ શકશે કે, એ જગમાં તે કોણ મુખ હોય જે હાથે કરીને ખાડામાં પડે! મગર જે તમને કઈ અમુક રૂપીઆ આપવા કહે છતાં તમે તે ખાડામાં કે કુવામાં પડશે? ખરેજ નહિંજ ત્યારે તમે આપણું બાબમાં બી તેમજ માને કે એક બીન તકસીર વાર ગરીબ પ્રાણુને શા માટે લોકના કહેવા પ્રમાણે તેમને કાપી ખાઈ જવું ? શું એ પ્રાણીના બદલે તમને વગર દોષે આવી રીતે ફાંસીએ ચઢાવે તે તમે મુંગે મેએ બેસી રહેશે? જો આ ખ્યાલ નજર સનમુખ ચિતરવામાં આવે તે કંઈક દરજે તમે દયા જોઈ શકશે! માસ ખાવાને ચેસ્ટ કેણે લગાડ, તે બાબે ખરૂં તે કેઈજ કહી શકતુ નથી. પણ હું હિંમતથી આજે તે જગ • હેર કરૂણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ સર્વે વાંચક વર્ગને રેશન હશે કે ઇરાની તખ્ત પર શાહ જમરાદે પછી ઝેઆિક નામે એક જુલમી રાજા અસલ ઈરાનમાં થઈ ગયે હતે. એક વેળા એ રાજ જ્યારે બાળઅવસ્થામાં હતું, ત્યારે એક બદખલ્લની માણસ તેની નજદીક આવ્યે હતા જેણે તેનાં મનમાં પોતાના બુરા વિચારે કતવ્યા હતા. જયારે એ આક બાદશાહ બન્યું, ત્યારે એ બુરા માણસને તેણે પિતાના બબરચી તરીકે બનાવ્યું હતું. આ ગુઆને બદ ખસલની માણસે (બબરચીએ) એક દિને તે રાજાનું મન હરિ લેવા બળદ, મરધા, કબુતર વગેરે કાપી તેનું ભેજન છે આક આગળ પીરસ્યું. જે ખાઈ તે એટલે બધે રાજી થયે કે, તેણે તેને ઈનામ આપવાનો નિશ્ચય કર્યો કારણ આજ સુધીમાં તેણે એક સ્થળે આવું ભેજન ખાધું હતું નહિ. ઈનામના બદલા તરીકે તે હરેમને એવું માગ્યું કે તેને કીસ બે ખભા પર લેવાદેવી ને અલબત તેમ થયું, પણ તેમ કરવામાં શું થયું કે તે બન્ને ખભા પર સાપ નીકલી આવ્યા, જે તેને હેરાનગતી આપવા લાગ્યા; જેને ઊપાય તે બુરા ખબર ચીજ વૈદક તરીક એ બતાવ્યા કે–તારી રૈયતના બે મા સના ભેજાં એ સાંપને ખવાડે તેતે શાંત પડ્યા રહે. આથી રાજાએ બિચારાં બબ્બે માણસોની કતલ કરાવી પિતાને સ્વાર્થ સાધતે હતે. ને હજારે આશાવત જીવડાએ તેના જીવલેણ ભેગા થઈ પડતા હતા. - જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી કે આકના રાજ્ય આગમચ સુધી માંસ ખાવાનું કઈ જાણતુ હતું નહિ અને હજી જાણતે પણ નહિ, કારણ એ બદખસ્ટની હરમનના વિચારથી ભેલવાઈ જઈ જીભને રાજી રાખવાના હેતુથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ માંસ ખાવાનું શરૂ કર્યું હતું. દિન પર દીન માંસ ખાવાનો. ચેસ્ટે તેને વધતેજ ગયે, અને કંઈ સેંકડે લેકે તેની ભુખના શિકાર થઈ પડ્યા. અંતે કાવહ નામને એક લુહાર તેની સામે થયે, અને નિરદેષ માણસેના ભેગ થતા બચા વ્યા! પણ તેથી તેણે માંસ ખાવાનું છોડી દીધું ન હૈ, ત્યાર પછી તે માણસના ભેજા બદલ, પશુ પક્ષી અને કંઈ બીજા એવાજ પ્રાણુઓને ખેરાક લેવા લાગ્યો. એટલે રાજા તેની પ્રજના વાક્ય મુજબ માંસ ખાવાની ફેશન શરૂ કરતાં લેકેને વિલંબ લાગ્યો નહિ. ખ્રિસ્તીઓ અને બીજી એવી અનેક પ્રજા આજે પણ એક પૃથ્વીના શાહ માટે ભલી યાદ ગુજારે છે. જેના વખતમાં ગોસ્પદની પરવરશી સંપૂર્ણ રીતે થતી હતી, અને તે કેઈજ નહિ પણ જગજાહેર ઈરાની શાહ જમશેદ હતો! જ્યાં સુધી. એ પાદશાહ હૈયાત હતું. ત્યાં સુધી તેણે કઈ બી પ્રાણુઓને. સહેજબી ઈજા કરી બી નહિ ને કેઈને કરવા પણ દીધી નહિ! પણ જેમ એક માતા પિતાના બાળકને પિતાની ગાદમાં પંપાલે, તેમ તે હંમેશાં તેવાં નિમકહલાલી પ્રાણુઓને પિતાની ગેદમાં ચાંપતે! એમ કરવામાં તેની મતલબ એ હતી કે આ પ્રાણીઓ જે બિચારાં આમ તેમ રખડે છે એ પણ ઈશ્વરનાંજ પેદાં કરેલાં પ્રાણી છે, અને તેથી ઈશ્વર જેમ મનુષ્યને જીવતાં જેવા રાજી છે, તેમ તેમને જીવતાં જેવા પણ તે રાજ છે. તેને આ ઉમંગ પછી રેજ-બરોજ એટલે વચ્ચે ચાલ્યું કે તેણે તેમના રહેઠાણ અથે એક પહાડ ઉપર ગુફાં, પણ બનાવી; ને ત્યાં સઘળાં પ્રાણુને રાખ્યાં. આથી ચોમાસુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કે બીજા એવાંજ ગંભીર પ્રસંગ વેળા તેમને ઘટતે બચાવ થઈ રા. વળી તેમને ઠંડીથી બચાવવા કેટલાંક વિકાળ પ્રાણુઓની લાસના ચામડાં કાઢી પણ શરીર ઉપર નાખ્યાં એટલે ગેય જમશેદ તે તેમને બાપ, ને તે નિરદેષ ગેસ્પદ તે તેનાં બાળ જેવાં થઈ પડ્યાં. થોડા વખતમાં પ્રાણ જેવાં વાસા વિનાના જાનવરે પણ તેની સાથે પલટાઈ ગયાં, ને આ રીતે તેઓ એ શાહના વખત દરમીઆનું સુખ ચેનમાં હતાં. ભલે આજે જગતમાં સુધારો થયે; પણ કે હવે હિમ્મુતથી એમ કહેવા બંડ ઉઠાવશે નહિ કે, આ વાત જુઠ્ઠી છે; કારણ એવા પુરાવા “શાહનામા' ની અંદર મેજુદ છે. ઈરાની તખ્ત પર શાહ જમશેદ અગાઉ ઘણું રાજાઓ થઈ ગયા, જેઓ અલબત માંસ ન હોતા ખાતા, પણ તેઓ એ સજા માફક તેમની મદારત કરતા હતા નહિ. એટલે શાહ જમશેદને ઘણું લેકે વનને રાજા યાને પ્રાણીઓને બાપ નામે ઓળખતા હતા. કારણ શાહ જમશેદેજ સ્પદની પરવશી કરવાનું પહેલ વહેલું કામ શરૂ કર્યું હતું. ઉપરાંત તેજ તેમની બેલી જાણતો ને તેજ તેમની સાથે વાત કરી શકો, ને તેમના વિચાર સઘળા જાણવા પામતે ! એમ કહેવાય છે કે એ રાજાએ ગેસ્પદેને ઘણું સારી રીતે કેળવ્યાં હતાં, શાહનામાની અંદર જણાવે છે કે- જયારે દરબાર ભરવાને ટાઈમ થતું, ત્યારે સઘળા ગાય-ગાસ્પદના ટેળાં પોતાના દરા પ્રમાણે હારમાં ગોઠવાઈ જતાં, ને જ્યારે સભા બરખાસ્ત થતી, ત્યારે શાહ ફરતાં. માત્ર આ શાહ જમશેદનેજ દૃષ્ટાંત આપણને ગાય-ગેસ્પદીની ખરી પરવશીને ખ્યાલ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ “ભલી મનશનીવાળા બહમન અમશાસ્પદ સાથે હમાજેર હજે જે સુલેહ પાથરનાર ને મહેબત પાથરનાર છે, ને જે ભલી પેદાશમાં સર્વેમાં ચઢિઆવે છે, અહુરમજદની આપેલી જાતી અકલને અહુરમજદે આપેલા કાનથી સાંભળેલી અક્કલ તેનાથી છે. જે કે ધણથી તેમને (ગાય ગેસ્પંદને) જીવવું ને બરદાસ તેમજ પરવેશ મળે તેઓ ગેતીમાં ઘણુક પિશાકમાં (થાય છે) ને ઘણે પિશાક (તેઓના શરીરને ઢાંકે) છે.” ગાય-સ્પદેનું રક્ષણ કરવું, તેઓને પુરતે ખોરાક આપ, અતિશય ઠંડીની વેળા તેમની જોઇતી સંભાળ લેવી; તેમનાથી ઘાતકી રીતે કામ લેવું નહિ, ગરમીની મોસમમાં તેમના વાળ કાપી કઢાવવા, ને માસામાં કપડાંથી તેમનું બદન ઢાંકવું એ એક ઇનસાનની ફરજજ છે. એમાં તેમની પર ઉપકાર કરવા જેવું તે કશું નથી! માંસ નહિ ખાય એવી કેમ એક હિંદમાં જે તમે જોશે તે તે માત્ર “હિંદુ” જ છે, નાનપણથી જ એ કેમ માંસની વિરૂદ્ધ છે; ને તેજ વિરૂદ્ધતાએ આજે હિંદુજ ભાઈ બધામાં દયા ઉત્પન્ન કરી “જીવદયા” નામે એક મંડલી ઉભી કરી હજારોની સંખ્યામાં ઘેટાં બકરાંના ભાગે અપાતા બચાવ્યા છે! ઈશ્વર સર્વેને નેક અક્કલ બક્ષે ! હિંદુ કામ માટે તો માસ માટે કંઈજ કહેવાનું નથી! જેને કંઈ કહેવાનું છે, તે બીજી આલમ છે. પારસીઓ કહે છે કે અમારા ધર્મમાં માંસ ખાવાની પરવાનગી છે. ચાલે આપણે તે માન્ય રાખીએ; પણ આ બાજુ આવતા ભાષાની સગી બેન સંસ્કૃત ભાષાને જતી મુકવી જોઈએ નહિ. કારણ થી સેફીકલ સોસાયટીના પ્રમુખ કર્નલ આલકટે જે દિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨e મોવી જોઈએ તો પણ અલાએ એક ભાષણ આપ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે અગસ્તાની મુળ ચાવી વેદ ભાષામાં છે, જેને અભ્યાસ કરવાથી અવસ્તાની સારી રીતે સમજણ પડે છે. આજે પણ આપણે જોઈશું તે અવસ્તાની ભાષામાં કેટલાક સંસકૃતના શબ્દો પણ સમાઈ ગયા છે. માટે પારસી કેમે પોતાની સ્વ-ભાષા ગુમાવવાથી સંસ્કૃત પણ ગુમાવવી જોઈએ. નહિ કયાં અનસ્તાના થોડાં પાનાં આપણી જ બાબરના ગુમાઈ ગયાં! પણ આપણે તેથી ડરવાનું નથી. હાલમાં જીવની સંસ્કૃત ભાષા, તેને ખુલાસે આપણને આપશે. હિંદુઓ પિતાના શાસ્ત્ર મુજબ ચાર યુગ માને છે – સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, ને કળિયુગ! શાસ્ત્ર મુણરા પનીષદના બીજા ખંડના પહેલા લેકમાં કહે છે કે – - આ પણ ખરૂં છે, દાનાએ મંત્રમાં, જે ક્રિયા જોઈ તે ત્રેતાયુગમાં ઘણું કરીને ફેલાવી” એટલે અત્રે આપણે જોઈ શકશું કે જે બાબદ અગાઉ બને છે, તે ભવિષ્ય માટે બીજાને માટે કાયમ રહે છે, માટે સહેલ રસ્તો એ જ છે કે હાલના જમાનામાં દસ્ત પ્રત્યેક બદી બાળી નાખવી, કારણ મોથી બેલાયેલી વાણીઓ ભવિષ્યમાં કાર્યરૂપે બહાર પડે છે, હિંદુ કરતાં પારસી કોમમાં વધુ બદી માંસ સંબંધી એ જેવામાં આવે છે કે અમુક સારા દિવસે, યા માનતા બાધાની વેળા, તેમજ અમુક તહેવારને પ્રસંગે બકરાંને ભેગ લે છે. આ બાબત ખરેજ અફસેસ કારક છે; ને તે દૂર થવી જ જોઈએ. એક માણસના સુખ અને સ્વાર્થ અથે બિચારાં બીન તકસીરવાર જનાવરને કાપી નાખવા! એ કેટલું કમકમાટ ઉપજાવે તેવું છે. ખુદા એવી સર્વ કેમને આવાં ઘાતકી વર્તશુંકમાંથી મુકતી આપે, એવું હું ઈચ્છું છું. છોટા ઉદેપુરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ રાજ્યમાં હજી સુધી એક કાયદો છે કે દશેરાને દિને રાજા પિતે એક પિતાના હાથે બકરે કાપે! અને તેમાં ઘણીજ ઉકમઈ માનવામાં આવે છે. અસલ હિંદુઓ પણ આવી રીતે અકરાંના ભેગ, પિતા માટે ને પિતાના હૈયાં છોકરાં માટે આપતા હતા; ને તેને માટે થીઓસોફીકલ સોસાયટીના હાલના પ્રમુખ બાનું મીસીસ એની બીઝાંટ કહે છે કે –“.......... આ વડાં મધ્ય બીદુને મિનાઈ રૂપ આપવા હરમનરૂપી બુરી અસલત-વિચાર તેમના (લેકેના) મેટા તહેવાર ઉપર ઝઝકીત પિશાકમાં સાજી થઈ કતલ કરાવવાના હેતુથી આવે છે. છેડે વખત થયા કેડે આ ભયંકર બુરા વિચારી માણસેએ માનતા બાધા દરમ્યાન આવવાનું મુકી દીધું છે, જેમને કતલ કરેલાં જાનવરે, જે તે મેટા તહેવાર પર તેમને અર્પણ કરતાં હતાં.” થોડાં વર્ષની વાત ઉપર ખુદ માંસનાં બહિષ્કાર અર્થે લંડનની પાર્લામેંટમાં બીલ ચર્ચાયું હતું, આ માણસ એક સાધારણ હતું, એટલે તે બીલ પર લોકોએ ઝાઝું ધ્યાન આપ્યુ. નહિ, પણ તેની થોડાં વર્ષે તે બીલ પસાર થયું, જેમાં કેઈ બી ડુકકરને યા કઈ પક્ષીને શિકાર કરી ખેરાકમાં વાપરે તેને સજા માટે કરાવ્યું હતું. તેથી તમામ લેકે તેવું માંસ ખાવાનું છોડી દીધું, પણ રફતે રફતે તે પાછું સજીવન થઈ ખવાતું જાય છે; વચ્ચે બીલીમોરા નગરીમાં કંઈ અમુક ફાટફૂટથી ગેસ્ત વેચનારે વેચવાનું બંધ કર્યું, જે વેળા હું ઘણી રાજી થઈ કે હવે સદાનું માંસ ત્યાં તજાશે, પણ અફસોસ! પંદર દિન પછી પાછું ત્યાં પણ પાછું ખાવાનું શરૂ થયું. આ માટે ભલી અંગ્રેજ સરકાર કંઈ ધ્યાનમાં લેશે ને ક્તલખાના બંધ કરાવશે એવી મુજની આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જેઓ માંસ ખાય છે, તેઓ ખરે જ ઘાતકી હૈડાના હેવા જોઈએ. મનુષ્યા! તમારામાં જે કાંઈ ઘાતકીપણું હેય તે છેડી દે, અને પ્યારનું સ્થાન બનાવે. કારણ ઈશ્વરને જે પ્રિય વસ્તુ છે તે દયા, માયા, કૃપા, રહેમદીલી વગેરે છે. ઘાતકી માણસમાં ઇનસાફ નથી તેથી તે પિતાનું અન્યાયીપણું જોતું નથી, કારણ ઘડી પર જે તે પિતાની ક્રૂરતા પર વિચાર કરે કે જેમ હું જનાવર પર જુલમ ગુજારૂછું, તેમ મારા પર કેાઈ દુ:ખ નાખે તે મને કેટલી દીલગીરી થાય! એક જણના ઘાતકી સ્વભાવથી આસપાસનાં ઘણું જણનાં સુખો નાશ થાય છે. એક દહાડે પુરાતન ગ્રીક કેનાં એથેન્સ શહેરની રાજ્યસભાના ઉંચે દરજજેના સભાસદો તેઓની સભાની હમેશ બેસવાની ટેકરી ઉપર ખુલ્લી હવામાં રાબેતા મુજબ સભામાં બેઠેલા હતા. તેઓ રાજ્યને લગતી બાબતે ઉપર વિચાર ચલાવતા હતા. તેટલામાં તેમની નજર એક ચકલી પર પડી, જે છોકરાના પંજામાંથી મુક્ત થવા નાસ્તી હતી. અંતે તે ઘાતકી છોકરાના પંજામાંથી છટકવા ચલીએ ત્યાં બેઠેલા એક સભાસદ્ભા ઝભામાં આશરો લીધે. તે માણસ દયા વિનાને હેવાથી તે ગરિબ ચલ્લીને એવી તે જેરથી જમીન પર પછાડી કાઢી કે તેથી તે મરી ગઈ. આ તેની ઘાતકી વર્તણુંકથી બધાં સભાસતા દિલ દુખાયાં. આથી તેઓએ એક મત થઈ તેને સભામાંથી રદ કરવાને ઠરાવ કર્યો. એમ કરવાની તેમની નેમ એ હતી કે આ માણસ એક પશુ જેવાને છેડે નહિ, તે રૈયતને તે શી રીતે છોડશે? કારણે રાજ્યમાં દયા ને માયાના ગુણ અતિ જરૂરના છે. એક વેળા એક બાપે મરતી વેળા પિતાના બાળને શીખામણ દીધી, જેમાં વધુમાં જણાવ્યું હતું કે-“મારાં બાળકે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ તમે પશુ કે જનાવર પ્રત્યે સખત થતાં નાં, કેમકે દહાડે ખચ્ચીત એ આવશે, જે તારી મેહટાઈને અંત આણશે. કુરપણું બતાવતી વખતે આપણા મનમાં દેહશત્ રહેતી નથી. કારણ જ્યારે હું નાનું હતું, ત્યારે મેં એક કુતરાને રોટલી ખાવા બેલાવી એક મોટી સેટીથી તેના મેહ પર સખત માર માર્યો, પણ તેજ ઘડી સામેથી એક માણસે આવી મને તેની ઘટતી શિક્ષા કરીને નીચલા શબ્દો કહ્યા: "Now remember dogs can feel as well asboys, and learn to behave kindly to-wards dumb. animals in Future. માણસે પિતાનું સુખ દુ:ખ જેમ બીજું આગલ યા. તેનાં સગાં સ્નેહી સનમુખ રડે છે, તેમ પશુ પક્ષી ને જનજનાવરો બી પિતાના જાતિ ભાઈઓ આગલ પિતાનું દુઃખ રડે છે. ને તેને એક શ્રેષ્ઠ ચિતાર, કવિરાજ મી. દાદી એદલજી તારાપર વાળાએ કવિતામાં નીચે મુજબ આવ્યો છે. પશુમાં પડી એક તકરાર, વાદવિવાદ ચલાવા પોતે તુર્ત ભરી દરબાર, અને ત્યાં બેઠાં નરને નાર. ગાય- કેણુ ગુણેની ગણના કરશે ગરીબડી હું ગાય, વાછરડાં વલવલે બિચારાં ને પય બીજા ખાય; જુલમને તો પણ ક્યાં છે પાર પશુમાં કુતરા– વફાદાર હું પ્રાણ પ્યારું ખાઈ ધણીનું ધન, હલાલ તેનું નામકુ કરૂં છું મનમાં રાખી માન; રાત દિન સેવા છું કરનાર પશુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ગધેડો– મુર્ખ માનવી મને હસે પણ કેણુ ઉપાડે ભાર, મણબંધી બે લાધે ને ચાલું બીન તકરાર; કહો જન જાણે કયાં ઉપકાર ? પશુમાં ઘેડે – તન તેડીને સેવા આપુ, ખાઉં કદિ નહિ હાર, માલીકને લઈ રસ્તો કાપું કરી પીઠ પર વાર; કરે છે કેણ કહો દરકાર? - પશુમાં, ઉં – મુસાફરીમાં માર્ગ કાપવા કરૂં સફર હું દૂર, મુજ જળ કાજે જીવ લીએ છે કે મુસાફર દૂર કરૂં છું મરતાં પરોપકાર પશુમાં, હાથી– રાજાની અંબાડી કે, મુજ પર છે આધાર, મુજ પગલાંથી શોભે સ્વારી દીપે વળી દરબાર; શ્રેષ્ટ છું પશુમાં હું સરદાર પશુમાં બકરે– ન્યાય મળે નિદાષી ને ક્યાં તલ નહિ આપુ ત્રાસ, તેય તપે છે ખાવા કાજે માણસ મારૂં માંસ; બનું છું કસાઈ કરથી ઠાર : પશુમાં બળદ– મુજ બળથી હળ ખેડુત ખેડે મુજ પર કુલ આધાર હું જ ઉપાડું બોજ રોજને વહાણ કે વ્યાપાર; ઘડીને હાય ન તેય કરાર. પશુમાં, ઉપલી કવિતાથી આપણે પ્રાણુઓના કંઈક દુ:ખ સુખ સમજી શકીએ છીએ. એમાં જે બિચારાં તદન નિરાધાર મુગા પ્રાણું છે, તેમની ખસુસ કરી મદારત કરવી જાઈએ. આ સઘળા પ્રાણીઓ આપણા ઉપગમાં ન આવતાં હોય એમને કહી જ શકાશે નહિ! પારસી કેમના જરસ પેગમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ને જ્યારે દેવ-દરૂએ ગેપદને ટેળામાં નાખ્યા તે પળે એક ગાયે તેમને પિતાના ચાર પગ તળે ઈજા વિના રાખ્યા હતા. તે શું તમે તેટલી ની યાદ તાજી રાખી ગાય પર ઉપકાર કરશે નહિ? ભગવાન ગૌતમ બુદ્ધ ઘણાજ દયાળુ હતા, તે માટે એવું કહેવાય છે કે-કેઈને જરાય ઈજા થાય તે જોઈ છે નહિ મૃગયા કરવા જતાં ઘણીવાર તેઓ ગરિબ હરણે પર એટલી બધી કૃપા બતાવતા કે તેમને છેડી દેતા. ખેતરમાં ખેડુતે પાણીની આર મારી બળદને લેહી કાઢે તે જોઈને ગૌતમને ઘણું દયા આવતી. કેઈ પણ જીવતાં જીવને દુઃખ થાય એ તેને પોતાને જ થતું. છેવટે તેને જે ઉપદેશ હતે. તે એજ હતો કે પવિત્ર ને દયાળુ જીવતર ગાળે અને પ્રાણીમાત્ર ઉપર સ્નેહ દયા રાખે; આજ ખરો ધર્મ છે, આથીજ માણસ મૃત્યુથી છુટ્ટો થાય છે. પ્રાણીમાત્રને જીવવું ગમે છે. આ બિચારાં પશુઓને હામવાથી ધર્મ થાય છે એમ. આપ માનતા હો તો આપની માટી ભુલ છે. બીજાને દુ:ખ દેવાંથી આપણને પુણ્ય થાયજ નહિ. પ્રત્યેક પ્રાણી પ્રત્યે વ્યા બતાવવી એ ધર્મનું મુળ છે.” ઉપલાજ ગાતમના ઉપદેશને મળતે બીજે ફકરે અવસ્તામાંથી મળે છે કે – ઉસ, ગેઉષ, સુયે તાયામ્બાચા હઝહ તચા. અર, હર, આઈન, વનાહ... ગતીહા અંદર, ગેસ્પદ, ઉ ગેસ્પંદ- સધાં જસ્ત....યતેત, હેમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ મ:. ગાસ્પદાને ચાર અને લુટારાથી બચાવીશ.' v આ દુનીશ્મામાં જાતજાતનાં ગાસ્પા તરફ મારાથી જે ગુનેાહ થયા હાય...... તેના પસતાવા કરૂ છું.” ઉપલી લીટીથી સમજી શકાશે કે જેમ આપણને શ્રાપણા ભાઇબંધાને દુ:ખે જવાની ફરજ છે તેમ ગેાસ્પા જે આપણા ખાળ જેવાં છે, તેમની સંભાળ લેવાની છે. કારણ ધ શાસ્ત્રની શીખવણી એ છે કે,- મનુષ્ય-જાતે કુદરતના સ ભાગે! સાથે સારા સબ ંધમાં રહેવું જોઇએ એટલે કુલે પેદાયશની વૃદ્ધિ અને શુદ્ધિ શેાધવી જોઇએ દયાની મૂળ નેમ કુટુ ખી કે મનુષ્યાનુંજ ભલુ કરવું એમ નથી. પણ ગાસ્પદાને જાનવાનું પણ ભલું ઇચ્છવું, ને કરવુ. આપણ્ સર્વે–શું માણસ કે જાનવર–અહુર મજદ-ઇશ્વરનાં બચ્ચાં છીએ, માટે માપણી *જ એ છે કે ઇશ્વરે પેદા કરેલાં પ્રાણી પ્રત્યે માયાથી વવું. The Place of Animals in Human Thought'' નામના પુસ્તકમાં અનેા કર્તા કાઉનટેસ લખે છે કે:-Auguste Comte considered domestic animals as on Part of Humanity. Zoroaster considered them as a trust from God. હવે આપણે આ વિષય માગલ વધારી ખુલાસાથી ને પ્રીલસુીથી સમજાવીશું કે શા માટે માંસખાવાની મનાઈ છે ? અત્યાર સુધી આપણે ધર્મમાંથી મળતી કેટલીક સાબીતીએથી માંસ નહિ ખાવાનું ખતાવી આપ્યુ છે. પણ અત્રે માંસ મુળ નહિ ખાવાની નેમ શું છે તે આપણે તપાસશું; કાણુ શ્વે ધર્મના સિદ્ધાંત ને પણ રહેવા દઇ આપણા ભલાં અથે ખી જો લખીએ તે માંસ તેમજ મછી નહિ જ ખાવી; એવું સાખીત થાય છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ખેરાક એ આપણું જીંદગી ને તંદુરસ્તી સાચવવાનું એક ઉપગી સાધન છે. કારણ ખોરાકથીજ તંદુરસ્તી રહે છે. ખોરાથીજ આપણે ઉધરભવ થાય છે, ખેરાકથીજ તન ને મનની શક્તિ વધે છે. ખેરાથી જ આપણે સ્વભાવ ઉતપન્ન થાય છે, ખોરાક ગ્ય ખાવાથી તંદુરસ્તી રહે છે, ને તેના નિયમ તાડવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, સારે ખેરાક આપણને સ્વર્ગ દેખાડે છે, ને બ૬ ખેરાક નરકનો માર્ગ દેખાડે છે. કારણ સારા ખેરાથી સ્વભાવ ઠડે ને આનંદી રહે છે, ને માસના ખેરાકથી સ્વભાવ ગુસ્સાવાળો ને ચીરડાઉ બને છે. ખોરાક જેમ શરીર પર અસર કરે છે, તેમ સ્વભાવ પરબી કરે છે. જુદીજુદી જાતના ખોરાક ખાવાથી જુદા જુદા સ્વભાવ પણ રચાય છે. દાખલા તરીકે હિંદુઓ માંસને ખોરાક નથી ખાતા, જેથી તેમને સ્વભાવ ગુસ્સાવાળો હેતું નથી, ને સહેલાઇથી ઉશકેરાઈ જતા નથી. જ્યારે આ બાજુ પશ્ચીમ દેશના જલદી ગુસ્સે થઈ જાય છે. હવે તેજ પ્રમાણે જન જનાવરમાં બી છે. વાધ નિત્ય લેહીને માંસને ખેરાક ખાય છે. જેથી તેને સ્વભાવ બહુ વિકાળ છે. જ્યારે હાથી નરમ સ્વભાવને યાને માયાળુ છે, કારણ તેને ખેરાક વનસપતિ છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાઈ શકશે કે માંસ ખાનારાઓ ધણે ભાગે જુસ્સાવાળા હોય છે, ને વનસપતિ રાક ખાનારાં નિત્ય ઠંડા ને શાંત સ્વભાવના હોય છે. ને તેઓ પોતાનું કામ શાંતિથી કરે છે. વળી માંસ ખાનારાઓ જલદી થાકી જાય છે, જ્યારે નહિ ખાનારાને થાક જલદી ચઢતી નથી. શરીરના બંધારણના અભ્યાસીઓ કબુલ કરે છે કે, ખેરાક દરેક માણસ પર વિષેશ અસર કરે છે. આપણા વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચારા, વચના અને કામે, તેમજ આપણા પુરા યા સારા સ્વભાવ, આપણે જુસ્સા ને આપણી ઉમેદે મા સઘળું ખારાક પર માધાર રાખે છે. માંસ ખાનારાઓ, માંસ નહિ ખાનારાંના કરતાં મેં આગળ જણાવ્યુ તેમ બહુ જુસ્સાવાળા, તે અનુની તેમજ ચીરડાઉ હાય છે. કીન એ એક પ્રસિદ્ધ નાટકકાર હતા. ' જેને માટે એવું કહેવાતુ હતુ કે, ખેલમાં તેને જેવા પાર્ટ ભજવવાના હાય, તેવા તે ખારાક લેતા. આશક તરીકે મકરાનું ગેસ, ખુની તરીકે ગાયનું ગેાસ, મને જુલમગાર તરીકે ડુકરનુ ગાસ ખાતેા. ફેસેવી એ એક ચુનો ચિતારા હતા. તેને માટે એવુ કહેવાય છે કે તે જ્યારે પોતાના મનમાં ભય કર કલ્પના શકિત ઉશકેરવા માગતા, ત્યારે કાચુ માંસ ખાતા આ દાખલાથી માનવાનુ કારણ મળે છે કે- ખારાકની અસરથી સ્વભાવ પરખી બુરી કે સારી અસર થાય છે માટે જેઓએ વિકાળ અને ઝનુની ન બનવું હોય પણ નમ્ર તેમજ નિતીમાન બનવુ હોય તેઓએ માંસના બહિષ્કાર કરી તકારી ને ફળફળાદિને ઉપયાગ કરવા જોઈએ. ઉપરાંત તે આપણને માફ્ક આવવું જોઇએ, ખેરાફ માટે મીલટન કહે છે કેઃ— In what thou eatest and drinkest seek from thence, Due nourishment, not Glutóónus delight, So mayest then live, till like ripe fruit thou drop; into thy mothers lap; or be with ease gathered, not harshly plcked; for leath mature. → મથ “ ત જે કઇ ખાય પીએ, તેમાં એકીની મઝાહ નહિ, પણ ઘતુ પુષ્ટીકારક તત્વ લ, કે જેથી એની દીવ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જ ઠરાવે છે. એક એવે તું જીવી શકે કે એક પાકાં ફળ મીસાળે તારી માતાના ખેલામાં પડે અથવા તે અજલને માટે પાક્ત થઈને સહેલાઇથી ઉતારી શકાય, અને નહિ કે જોર જુલમથી તેડી પડાય.”, ઉંચા પ્રકારની તનદરૂસ્તી અખત્યાર કરવા એ બરાક ખાવું જોઈએ કે જે આપણને બંધ બેસ્ત ને સસ્તે થઈ પડે! જે ખેરાક આપણને ચૈતન્ય શક્તિ ને શરીરમાં કવિતા આપી શકે ! તન મનને શાંતી બક્ષે ને વધારે ઓછા પ્રમાણમાં ઍવાથી પણ નુકસાની કે દુઃખદરદ થવા પામે નહિ! અગાઉ ઘણાં મહાન નર થઈ ગયા છે, જેઓ સાદા ખોરાકના વખાણનાર હતા, ને પોતે સાદે ખેરાક ખાવાની સંભાળ લેતા. હાલમાં અમેરિકામાં એક એવો પંથ નીકળે છે, જેઓએ એજ ઠરાવ કર્યો છે કે અમુક ટુંક સાધને માંજ . જીવન ગાળવું. આ પંથે હાલમાં “મઝદાઝનાન” નામે ઓળખાય છે. આ ટેળી ચુસ્ત વનસ્પતીઆ-વેજીટેશ્યન છે. તેઓમાંના ઘણુ તવંગરે છે, છતાં કષ્ટ વેઠી, શરીર કેટલું સહન કી શકે છે, તે આથી તેઓ જગ જાહેર કરે છે અને તેઓ આ સઘળુ, વનસપતિઓના આહારથીજ કરે છેથા, વખતમાં તે ટેળી એક સાદા, બરાકdલીસ્ટ, અને પોતાનો અનુભવ બહાર પાડનાર છે. હાલમાં થતા ખર્ચમાં સારી ને સાદી જીદગી ગાળવાના પને બહુ ચર્ચાઈ રહ્યા છે, પણ તે હવે સદાને માટે દૂર થશે. કારણ અમેરિકાના પણે ભાગના લેકેલી માનશોખીન હતાભ તે શેખે દિન પરિબળધાર્જશાપણું હવે અમે જે છfણુંક એ બિહારિબાળે કુદર વધે છે કારણ તેઓએ ડોકટરી સીસ્ટમથી શેધી કાઢ્યું કે માર મંછી જીદગીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જીવન ગ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નુકસાન કારક છે, માટે વનસ્પતિને અહાર કરવા જોઈએ.. આ ઉપરાંત મોંઘુ મળવાને સખએ કામમાં ગરિમા ઘણી વધી જાય છે. પણ તે દૂર કરવાના, અસતાષ દૂર કરવાના, ને સાદી ને તનદસ્ત જીદગી ગાળવાના અખત્રો એજ છે કે વનસપતિના અહાર કરી, માંસ જેમ બને તેમ છેવુ. અત્રે એક સવાલ ઉઠેછે કે ત્યારે સાદોને સુત્રા ખારાક કયા? તીખી તમતમાટી વાનીઓ કે જાનવરનું માંસ, ને પક્ષીના શિકાર યા માંછલાં, સાદા ખેારાકની ગણત્રીમાં માવી શકે નહિ, કારણ આ વાણીએ ગુસ્સા ઉત્પન્ન કરનાર, નિતી. બગાડનાર, સુસ્તી આપનાર, ને દ્વેષભાવ ઉત્પન્ન કરનાર છે. સાદા ખારાકથી કેટલા અમૂલ્ય ફાયદા થાય છે; તે માટે એજ અભ્યાસના એક માણસ નીચે મુજબ જણાવે છે. શરીરને થતા ફાયદા. તનદરાત દેખાવ. કલીન ચાંમડી, સાફ્ આંખ, ટટાર ચાલવાની ઢબ, વધારે સહન શકિત,ને થાક થાડા, સાફ લેાહીનુ નિયમિત ક્રરવુ, દરદોથી મુકતી મેળવવી, સઘળી ખાખતમાં ચપળતા, હુણ્યારી, ઝડપી નજર, કાંન, માંખ, મગજ, ને હાથતું. સંપથી કાર્ય કરવું. મનશકિતને થતા ફાયદા. યાદદાસ્તનું વધવું, વિચાર શક્તિનું નીયમીતપણું, આલવામાં સફ્રાઇ, વિચાર દર્શાવવામાં ખુલાસા, અવલાકન શક્તિનું વધવું, કલ્પના શકિતનું વધવુ, થાક વિના અભ્યાસ કરવા, ધીરજ ને શાંતી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નિતીમાં થતા ફાયદા. કેવી રીતે ગુનાહુને મદ કાં થાય છે, તે ઉપર જ્યારે બહુ તપાસ ચલાવુંછું, ત્યારે માલમ પડે છે. દાખલા તરીકે વધારે ને વધારે માલમ પડે છે કે એનું મુળ કારણ ખારાક છે, આ ખાખતા નિતી વિષે ભાષણ ને વાએજ કરનારાઓ ધ્યાનમાં લેતા નથી. સાદા ખારાક માપણી નીતીને સુધારે છે, તે ઘણું કરીને જેખી કાંઇ સદ્ગુણા હાય તે તરફ આપણી મનની વલણ લઈ જાય છે. હું માનતા નથી, હું માની સકતાજ નથી કે જો ખરેખર તદુંરસ્તી ભરેલી સ્થિતિમાં હાય, તે માદમ જાતની ખાસયત ઘણું કરી મદ્દ હાય !” ઉપલેા લખનાર E. H. Miles, M. A. પેાતાની મા પ્રીલસુી જણાવે છે; ને વધુમાં જણાવે છે કે- “Leave the pleasure of palate and you shall have pleasure in many other things'' જેઆ માં સ્વાદને ખાતર રાજ માંસ મછી ખાય છે, તેઓ દુઃખ દરદથી પિડાય છે. કેટલાકો લેાહીના બગાડથી થતાં દરદો, રૂમેટીએમ, ને દાજથી શરીરને તાવી કાઢે છે. ડોક્ટરોના મત પ્રમાણે દરદીનુ મુખ્ય કારણુ માંસ મછી છે, જે આદમીના માંના ચટકા વધે છે, તે તનદરૂસ્તી મેળવવાને આશાવત છે. માટે જેએને સુખી થવું ડાય, તેઓએ માંના ચટકાથી, ને જીભના સ્વાદથી, દુર રહેવું, અને તાજ આપણે આગળ જણાવેલા લેખકના મતને મળતા થઇશુ કે જો તમા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૩ર મેંની મઝા છેડશો, તે બીજી ઘણુ મઝા ભેગવવાને (તમે) શક્તિમાન થશે.” માંસ ને માછલી એ ખોરાક શરીરને તાવી કાઢે છે. કારણ તેમાં આમેજ થયેલાં બીજાં તો શરીરને ઘણું નુકશાન કારક છે. એ ખેરાક જે વધારે પ્રમાણમાં ખાવામાં આવ્યો હોય તે, તે, તે મનુષ્યને ભયંકર દરદ પર નોખી દઈ બિમારી ભગવાવે છે. અને આજ કારણેને લીધે ડોકટ માંસને મછીને ખોરાક તદ્દન છેડી દેવા ફરમાવે છે. એક અનુભવી લેખક એ માટે કહે છે કે- “હાલના રસાયણ શાસ્ત્ર મુજબ માંસને ખેરાક માત્ર પ્રેટેડ, ચરબી, ગરમ પાણીને ખારા પાણીના સાખાનો બનેલો છે, એટલું જ નહિ પણ બીજું તત્વ તે જે આપણા લેહીમાં એકઠું થઈ નુકસાનકારક નીવડે છે, એમ રસાયણ શાસ્ત્રી જ્યારે સઘળાં તો છુટાં કરે છે, ત્યારે જણાવે છે. માંસ સાથે આપણે જાનવરના માંસની સાથે કચરે ( “waste-products ”) પણ શરીરમાં લઈએ છીએ” ઉપલા લેખ પરથી સમજાશે કે માંસ ખાવું, એ ગાયા આપણે હાથે કરી દુઃખનું બીજ ઉત્પન્ન કરવા જેવું છે. માટે એ ખેરાક જેઓ હંમેશ ખાતા હોય, તેઓએ આ લેખથી એકદમ છોડી દેવું જોઈએ નહિ; કારણ એકાએક છોડવાથી નબાઈ બહુ થઈ જાય છે. જેઓએ એ બદી છેડીજ દેવી હય, તેઓએ ધીમે એકેક બબ્બે દિવસનાં આચાં નાખતાં નાંખતાં એક બે વર્ષે સદન્તર છોડી દેવું. આપણા મગજમાં ચોકકસ પ્રમાણમાં સફરસ નામને તd હવે જઈએ, કારણ આ તત્વના આધાર8 અહી સારી ખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. માટે આપણે રેજીદે ખોરાક એ જોઈએ કે જેમાં ફોસફરસ હોય ! મછી ખાવાથી લેહીમાં બિગાડો થાય છે, પણ વનસપતિના ખેરાથી મનશકિત વધારે ખીલી નીકળે છે. અને તે માટે સર જોન સીકલેર જણાવે છે કે“મનની શકિતની ઉપર ભાજી તરકારી હુ સારી અસર કરે છે, ને લાગણી નાજુક રાખે છે કલ્પના શકિત વધારે છે, અને મનની હુફ્ફારી એવી બરાબર રીતે વાપરી શકાય છે કે માંસ ખાનારે જવલ્લેજ તેમ વાપરી શકે ફેકલીન જેઓ સાહિત્યના પંકાયેલા લેખક છે તેઓ પોતાના અનુભવથી જણાવે છે કે - વનસ્પતિને ખેરાક આપણુ વિચાર શક્તિ સાફ રાખે છે. લાગણીની ચપળાઈ વધારે છે. જેઓ મગજનું કામ કરતા હોય તેઓએ વનસ્પતિને ખોરાક ખાવો જોઈએ. માંના રાક બહુ ભારી ને ગરમ હોવાથી મનશક્તિ છુટથી વાપરી શકાતી નથી.” ઉપલાં લખાણ પરથી માલમ પડશે કે જેઓએ મનશકિત ખીલવવી હોય તેઓએ ફોસફરસવાળો ખોરાક લેવો અને. માંસ મછીને ખોરાક જેમ બને તેમ ઓછો કર ને છેવટે તેને અંતરથી દૂર કરી પરહેજગારી જાળવવી. માંસ હંમેશ માટે તજી વેજીટેરિયન-ભકત બનવા હવે જે ચીજની આપણને જરૂર છે, તે દયા છે. દયા એ ઈશ્વરી અંશ છે. બીજા પ્રાણીઓ તરફ સદા દયા ભાવ રાખી વર્તવું એવું દરેક ધર્મનું ફરમાન છે. કારણુ Mercey is the roct of religion જયાં દયાનાં છાંટે નથી, ત્યાંથી ધર્મ સે ગાઉ છેટો રહે છે! દયા એ મનુષ્યને મોટામાં મેટે અને ઉત્તમમાં ઉત્તમ ચબુણ છે. દયાને અભાવે કઈપણ પ્રકારનું પરોપકારી કામ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શકતું નથી. જેનામાં દુ:ખી પ્રાણીઓ પ્રત્યે દયા નથી, દીલસેઝી નથી લાગણું નથી તે વાસ્તવિક રીતે તપાસતાં એ આદમી મનુષ્ય નથી, પરંતુ મનુષ્યના રૂપાતરમાં રાક્ષસ છે. જાનવરો તથા જીવજંતુઓ પ્રત્યે દયા બતાવવી. કવચીત તેઓ આંધળાં-પાંગળાં, અથવા બીજી એવી જ રીતે અશ્રુત હોય તો તેની વહારે દોડી જાઓ, ને યથાશકિત તેમને સહાય ભુત બને. દયા, દાન અને દીનતા એ ધર્મનિષ્ઠ મનુષ્યનું ભૂષણ છે. કરૂણા યુકત કામ કરવાથી અંતકરણમાં સ્વભાવિક આનંદ ઉદ્ભવે છે, તેને સારાં કૃત્ય માનવાં. કારણ દયાથી પ્રભુ રાજી છે. અપવાદ તરીકે કેટલાક નિર્દય અવિચારી મનુષ્ય, કઈવાર કીડીઓને, માખીઓને, તેમજ પંતગીઆ ને બીજા એવાં જ જીવજંતુઓને પકડે છે, મારી નાખે છે, કઈ જીવડાંના પગને પાંખો તેડી નાખે છે, કેઈ પક્ષીઓ તરફ કાંકરા ફેકે છે, તો કે કુતરાં અને બિલાડાં જેવાં પ્રાણુઓની પૂછડી ઘણું જેર સાથે ખેંચે છે અથવા ચાબુકથી કે લાકડીથી માર મારે છે. કેઈ પક્ષીના પીછાં ખેંચી કાઢે છે. વગેરે આ પ્રમાણે પ્રાણુને દુઃખ આપી તેમાં પિતાની મેઝ માને છે. પણ ઉપર જણાવેલા નમુનાઓ નિર્દયપણાનાં છે. માટે દયા વિષે નાનપણથી જ સારે બેધ ભવિષ્યના બાળપર કસાવો જોઈએ. જો તેમ નહિ કરવામાં આવે તો આગળ જતાં ભવિષ્યમાં–મોટપણમાં પ્રસંગેપાત તેઓ નિર્દય કામ કર્યો વિના રહે નહિ. જેને સુખ દુઃખની લાગણી થતી હોય, તેવાં દરેક જીવજંતુ, ને પ્રાણીનું સુખ વધાવું ને દુઃખ એછું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૫ એવી પ્રત્યેક મનુષ્યની જ છે. દયાના કામ જેમ ધનથી. થાય છે, તેમ ખળથી ને કળથી પણ તે વિચાર થઇ શકે છે. માટે જો આપણે પ્રભુની દયા માગવી હાય તે આપણે પ્રથમ બીજાને દયા આપતાં શીખવુ જોઇએ. એ એક મુદ્રા લેખ છે. 66 ઘેાડા માસની વાત ઉપર જાણીતા ચુસ્ત વેજીટેરયન મી. લાભશંકર લક્ષ્મીદાસે એક હૅન્ડમીલ Against Keeping Pets'' નામે બહાર પાડયું હતું. જે અત્રે મામુ` પ્રગટ કરવાનું. ચેાગ્ય વિચારૂં છુ. • (1) Misleading Man-kind An article headed "Helps for Mothers' which appeared in a widely read news-paper is. reprinted in a humane magazine March, 1923. People are thein advised as follows: “Allow your children to have pets. If a dog or cat is impossible, it might be a bird or even a few gold-fish would please the child. It teaches gentleness, and is out-let for the affection. inherent in the average childish heart." (2) What will be the result? The result of misleading mankind through the press as above will be that cruel trades in animals, Birds and Fishes already very fashio able in the world, will become much more fashionable. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (3) Keep birds as pets. The writer of the above mentioned article adv.ses wan-kind to keep birds as pets. He and the publishers of his article will draw upon their heads the curses of millions of poor birds ! “The bird-catcher's trades and the bird-catcher's shop are alike full of horrors and they are horrors which are due entirly to a silly fashion did a habit of callous thoughtlessness not on the part of the ruffianly bird-catcher (ruffianly enough, too often) who has to bear the burden of the odium attaching to these cruelties, but of the respectable customers who buy captured larks and linnets without the smallest scruple or consideration." Animals' Rights by Henry S. Salt Please read the literatures of the Royal Society For the Protection of Birds. 82 Victoria Street London, S. W. in order to realise all the horrors for which keepers of wild birds as pets becom; responsible in the sight of God. (4) Keep Gold-fish as Pets? The abovementioned writer advises people to keep Gold fish as pets. So, he and his publishers will draw upon their heads the curses of millions of Gold fiish. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૭ (1) an article describing the suffering of gold fish was published in the "Little Animals' Friend" London May 1919. As stated therein. "Half the poor little gold fish which people cruelly keep in clear glass globes die from nothing but fight and fatigue, after swimming round and round their prison till they are worn out" (2) An Article headed “The Torture of gold-fish” was published in the little Animals' San Francisco California, December 1922. As stated therein “Cruelty is sometimes practised all unknowingly by the most kind-hearted people. The dealers hare the globes on Sale-yes, for they are in demand-being cheap and profitable for the dealer because the fish soon perish and there is, therefore a constant demand for fresh ones.” સામાન્ય મતના આધારે માંસ નહિ ખાય એવી એન્ક બી કેમ જે આપણે જગતમાં શોધીએ, તે તે માત્ર હિંદુજ પ્રજા છે. જેમાં જેન ને બ્રાહ્મણે માટે તે એવું કહેવાય છે કે તેઓ માંસને અડકતા તે નથી, પણ તે ઉપરાંત એક માંખ કે કીડી જેવી ને બી મારતા નથી. પારસી કેમ બી વર્ષના અમુક દિવસ માંસ ખાતાં નથી. આ સ્થળે હું એક સાદે સવાલ કરીશ કે ત્યારે સઘળા દિવસ ગેસ ખવાય, ને માત્ર ચેકસ દિવસેજ કેમ નહિ ખવાય! ઈશ્વર એક પેગામ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એક, અને ધર્મ એક તા કહા કે એ મત માંસમાં શી રીતે થઇ શકે? શું તે દિવસે માંસ ખાવાથી તમેા નરકમાં જવાની દહેશત ધરાવે છે? જા તમે ત્યારે હુંમેશજ માંસ ખાવાથી પણ નરકમાં જવાય, તેવા ખ્યાલ ધરે, તા કેવુ' સારૂ ? મહામેદન પ્રજા અનુની જાત છે; પણ તેઓ જ્યારે મક્કા હજ કરવા જાય છે, ત્યારે માંસ વાપરતા નથી, ને તે માટે પરશીમા એન્ડ અરેબીચ્યા, ના લખનાર કહે છે કે He must not quarrel, and he must kill no living thing, not even so much as a fly.” ધી પારસી વૅટેરીયન એન્ડ ટેમ્પરન્સ સેાસાયટી ' તરફથી ઇ૦ સ૦ ૧૯૦૯ની સાલમાં પ્રેષુઆરી તા. ૭ મીએ એક હેર ભાષણુ થયુ હતુ, જેમાં આજના અભ્યાસી મી. અહેરામગાર અકલેસયાએ પ્રમુખ તરીકે માંસ સંબંધી નીચલા સુંદર વિચાર દર્શાવ્યા હતાઃ—— .. સવસ્તા t ઃઃ “ માણસે પોતાના નિર્વાહ કરવાને ખાતર કાઇપણુ જીવ યા પ્રાણીના નાશ કરવા જોઇએ એમ જથાસ્તી ધર્મમાં કેથે પણ છે નહિ તેમજ જથેાસ્તના માબાપ કાઇપણ જાનવરોનુ માંસ ખાતાં ન હતાં, પણ ફ્કત વનસપતિને દૂધ ઉપર રહેતાં હતાં. અને આ રીતે જોતાં જથુસ્તનુ શરીર માંસથી નિરાળુ હતુ” . મી. અહેરામગાહના આ શબ્દો વાખી છે, પણ શબ્દોને કઇ ટેકા માપે એવું નથી. કારણુ દિન ધડુબાડતી ચાલી છે, ને ખરે। ભેદ નથી. પણ જો ધર્મના સિદ્ધાંત ને પણ ખાનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જગત્ ક્રિનપર સમજી શક્તાં રાખીએ તે www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અધર્મનુ મુળ કારણ મેં આગલ જણાવ્યું તેમ ક્રુરતા છે. જો એ અદી નાશ થાય તા સર્વે જગત્ આખાદને સુખી થાય! જીભના ગુલામ બની પોતાના સ્વાર્થ ખેચવા એક ચાલતાં ફાં નિરદોષખાળ જેવાં રમતાં-કુદતાં ગાષદને છરીથી, છવાથી કપાવી છેવટે ખાઇ જવું એ પક્ષી જાનવરે તરફ કેટલા ગેરઇન્સાક્! આ અવનિમાં તમે સ્વતંત્ર છુટાપણુ ભગવા છે, તેવું છુટ્ટાપણું જાનવરેાને પક્ષીઓને આપે! કારણ ‘ક્રૂ તે ચરે અને ખાંધ્યાં ભૂખે મરે '! ઘરમાં તમારી સાથે કાઇ ખીજે છે કે મારે છે, યા ઘરમાંથી બહાર કાઢી મૂકે છે, કે કવચીત્ તમને તાવ આવે છે, યા કચીત્ તમારૂ છુટાપણું કેાઇ છીનવી લેતુ' હાય, તે થ્રુ તમે તે વેળા મુંગા પડી રહેશે ? તમા તરત તેની સાથ લડવા કે સરકાર દરખારે ચઢી ઇન્સાફ માંગશે ! ત્યારે તમારાજ અપવાહ લઈ ખ્યાલ કરે કે તમે પેાતેજ ગાયગેાસ્પદ ને જીવજંતુ, તેમજ પશુ પંખીડાને ઇજા કરા, ત્યારે તેમના ઇન્સાફ કાણુ કરશે ? કારણ તે બિચારાં વાચા વિનાના છે. એટલે તમારી સાથે કેમ લડી-વઢી શકે ? પણ શું નિર્દોષ જનાવરા પડયાં, તેથી તેમની ભલાઈના ગેર ઉપયેગ કરી ‘નખલી હાકમા, રૈયત જોરાવર' ની કહેતી મુજબ તેને કાપી નાખવાની મુર્ખાઇ કરશા ?-દ્ધિ નહિ. માટે માંસ ખા નહિ, ને બીજાને ખવાડા નહિ. જ્યાં પણ તમે પ્રાણીને કે જાનવરોને દુઃખથી પિડાતાં જીએ, ઇન્સાનના જુલમ તળે કચડાતાં જુઓ, ત્યાં તરત દોડી જાઓ, ને જેટલા જીવા બચાવી શકાય, તેટલાં ખચાવી પરમાત્માને મલવાના માર્ગ કાંટાથી નિરાળા કરેા કારણ તે ઈંશ્વરનાંજ પેદાં કરેલાં પ્રાણી છે, જેથી તે તેમને ખી જીવવા જોવા રાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ હાલમાં રાજદ્વારી ને સંસારી બાબતોથી જગતમાં કુરતા પ્રકરતી રહી છે, ને ખુદ મનુષ્ય પણ તે તરફજ ઢલ્યાં જાય છે. પણ મનુષ્ય! ઈશ્વરે તમને બે આંખ આપી છે બે હાથ આપ્યા છે, બે કાન બનાવ્યા છે, બે પગે બઢ્યા છે, નાકનાં બે નસકેરાં બનાવ્યાં છે, અંદરના ભાગથી ફેફસાના બે ભાગે ક્યાં છે; મરણ ને જન્મ ઉત્પન્ન કર્યા છે, ખુશાલી ને દિલગીરી પ્રવેશ કરી છે; એક સુખી સંસાર બનાવવા મરદ–ારતનું જોડું બનાવ્યું છે, તે તમે માત્ર એકજ પર કેમ ધસી ગયા! તમારી બને બાજુ તપાસે, ને આજુબાજુ દિશાએ નજર ફેરવે. મનુષ્ય સુધારા અથે તે અનેક પ્રકારે સુધારા થાય છે, ને સુખના સાધનો બને છે, પણ કઈ એ હૈયાત શખ્ત આજે છે, જે પ્રાણુને જાનવરો અથે સુખનાં સાધને કરી શકે? કેટલાંકનું એવું કહેવું છે કે માંસ ખાવાથી જાડાં થવાય છે, તેમજ શરીરને ઘટતી પુષ્ટી મળે છે પણ એ કહેવું કેવળ હાસ્ય છે, કારણ આજે તમે જોશો કે જેઓ માંસને જ નીત્ય ખેરાક ખાય છે તેઓ પાતળા હોય છે, ને જેઓ દાળ રેટી ને ભાત પર શુકના કરે છે તેઓ જાડાં હોય છે. અને આ કારણથી શક્તિવાળાં બનવા, માંસ ખાવાની દલીલ બેટી ઠરે છે, કારણ માંસાહાર કદિ બી શકિત આપતું નથી. માત્ર જે કરવાનું અત્રે છે તે એજ છે કે તમે દયાળુ બને, તે ઈશ્વર પિતે તમને દયા-માફી આપશે. એ માટે કવિ શકેશપીએર કહે છે કે - દયાથી બેવડો આશીર્વાદ પથરાય છે. જે દયા દર્શાવે છે આશીર્વાદ પામે છે, અને જેની તરફ દયા દર્શાવાય તે પણ આશીવાદ પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ બળવાનેનું સત્તમ બળ દયામાં રહેલું છે. શહેનશાહને શણગાર તે દયા છે. દયા ખુદ જગતકતાને ગુણ છે.” જો તમે આ રાબ્દો ખરેખર સ્વીકારતાજ હો, તો આજથીજ માંસાહાર તજીને નિરદેષ જાનવરોની જીદંગી ન લેવાને દઢ નિશ્ચય કરે. માંસ ખાવાનું ધર્મમાં હોય કે ન હોય, પણ તમે તે ખાતી વેળા, યા ટેબલ ઉપર તેની રકાબી તરફ હાથ લંબાવતા બે પાંચ મિનીટ જ ખ્યાલ કરે કે જે હું આ ખાઉં છું તે એક જાનવરનું ગેસ છે. અહા! તેણે મરતી વેળા કેવી બુમ બરાડ મારી હશે? ને તેને ઘાતકી ખાટકીએ કેવું પછાડી નાખ્યું હશે ? ત્યાર પછી તેની ઉપર કેવી છરી ફેરવવામાં આવી હશે? આ પછી લેહી સાથે તેનું ધડ કેવું ઉડી ગયું હશે? મરતાં મરતાં બી તે ઘાતકી ખાટકીએ ખુલ્લી આંખેએ ઘાતકીપણાથી કેવું જોયું હશે ? આ પછી કેવી રીતે તેનું ચામડું ઉતારી લેવામાં આવ્યું હશે? જ્યારે તમે માંસ ખાએ ત્યારે આ વિચાર જરૂર જ કરજે કે તે નિર્દોષ પ્રાણીના મતની ચીજો કેવી ભયંકર હશે ? આટલું બી અંતઃકરણમાં કતરી રાખજો કે, તે પ્રાણુને કતલ કરવા આગમચ તેનાં ચાર પગેને રસીથી કેવા બાંધ્યા હશે? ને આખરે હતાશ થઈ તૂટેલાં જીગર સહિત્ નસાન પર શ્રાપ નાંખી તે ખુદાને કેવું શરણું થયું હશે? જે આ ખ્યાલ તમે નજર આગલ ચિતરે તો કંઈક દયા તમે મેળવી શકશે? તમે ઇશ્વરની નિમકહલાલી અને તેનાં બાળ તરફ તમારે અખંડ પાર પ્રેમભાવ હશે તેજ આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષ પ્રાણીના માંસથી તમે પરહેજ રહેશો! કદાચ આવા તિક્ષણ શબ્દોથી બી કેડને અસર નહિ થઈ શકે એ સંભવીત છે; પણ દયાનો ભાવ ઉત્પન્ન કરવા, તમો જાતે એકવેળા કસાઈ ખાનાં આગળ જાઓ, ને નિરદોષ પ્રાણીઓની કતલ કેમ થાય છે, તે બરાબર જુઓ! અહા! જે તમે ત્યાં નજર ફેંકશે તે સેંકડોની સંખ્યામાં કાગડાએ, ને ગીધે, તમો જેશે ! શું આવા દેખાવ-કસાખાના નરખ જેવાં તમને નથી લાગતાં? માટે જે તમને દયાજ પ્રાણ પ્રત્યે આવતી હોય તે માંસ સદાનું ત્યાગ કરે. જો તમે માંસ ખાવાનું છોડી દેશે, તે આપે આપ કસાઈઓ બેસ્પંદના ભંગ લેશે નહિ! નિરદોષ પ્રાણુઓના જીવ બચાવવા, તેમનું પાલણ કરવું. એ સઘળું મનુષ્યના હાથમાં છે.–તેમની જીંદગી માંસ ખાનાનારાના હાથમાં છે, માટે તમે પ્રથમ માંસ છોડવા તૈયાર હો તે દયાળુ બને! પારસી કેમના વંદીદાદ નામના પુસ્તકમાં જણાવે છે કે ખચીતજ માણસ ખાવાથી જીવી શકે છે. એરવર તનદરતી આપનારું એક મુખ્ય સાધન છે. કારણ કે આરવરમાંથી રૂ ઉગે છે, જેમાંથી અનેક વસ્ત્રો બને છે. વળી ઘર બાંધવા માટે બી ઝાડ ઉપયોગી છે, ને તે આપણને વનસપતિ તેમજ ફળફળાદી પણ પુરી પાડે છે. જી- દયા” માં હવે જે બાબત રહી જાય છે તે એ છે કે જેમ જનાવરને બીન તકસીર વાર છનાં કતલ કરવામાં આવે છે, તેમજ મરઘીનાં ઈંડાં, જે તેના બાળ છે, તેનું પણ ખુન કરવામાં આવે છે, આ બાબત આપણે આગલ પછી વાંચશું. અત્રે મરઘી જેવા બીજા પ્રાણીની મહાટાઈ સમજવાની છે. અને તે મરઘે છે જેને માટે સેક્ષપીએર કહે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ “The early village Cock Hath twice done salutation to the morn" એક દહાડે ગયો મર્દ શત્રુઓની શોધમાં નીકળે. માર્ગમાં તેણે એક સાંપને મરઘીને ડંખ મારતા જે, પણ એક મરશે તેની સામે થઈ તે મરઘીને બચાવ કરતે હતે. પાદશાહ ગામદ મરઘાની ચાલથી ખુશી થયે, ને સાંપને મારી નાખ્યો. આ પછી તેણે થોડા અનાજના દાણા નીચે નાખ્યા, જે પોતે ન ખાતાં મરઘીને તેણે ખવાડયા” આ ઉપરથી તેણે માન્યું કે જાનવરે ને પક્ષીઓ દયાને ગુણ ધરાવે છે.” | Dr. Seiger પિતાની એક ચેપડીમાં મરઘા વિષે લખતાં જણાવે છે. કે –“Watchfulness and early rising are reputed a great virtue by the Mazda Worshippers. In it they were aided by the cock, which at early dawn awakens sleepers br his crowing. For this. reason he is so highly praised and even held sacred in the Avesta." ગામના દાખલાથી આપણે પ્રાણુઓના સ્વભાવ પણ સમજી શકીએ છીએ, જે ઉપરથી માનવાને કારણું મળે છે. કે પ્રાણીઓ પણ માણસ જેવાં છે. જુદાં જુદાં પ્રાણીઓ જાતજાતના સ્વભાવ ધરાવે છે, જેમાં કીડી કરકસર, મરશે દયાળુ, આખલ જોરાવર, કેયલ સ્વાથી, કબુતર નિરદેશ બિલાડી ઘાતકી, કુતરે વફાદાર, મધમાખી ઉદ્યોગી, ચાચીડીGઅંધાપ, ગધેડે મુખ, રીંછહેવાનીયત તરીકે જાણીતાં હવે પ્રાણીઓ ગમે તેવાં હોય, પણ મનુષ્યની તે ફરજ છે કે તેના તરફ દયા બતાવવી, ને તેને બાળ માફક ચાહવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ એક વેળા સર આઇઝેક ન્યુટનના કુતરાએ તેના કીમતી દસ્તાવેજો પર શાહી ઢાળી નાખી વંચાય નહિ એવા કરી નાખ્યા. આથી તે ગુસ્સે થયેા નહિ, પણ માત્ર એટલુજ આવ્યે ખેાળ! તેં આ શુ કર્યું ! ” ને એટલુ બેલી તેની પીડ ઠાકી. સર આઇઝેક ન્યુટનના આ દાખલાથી આપણને સારા મેધ મળે છે. ને અલ્ખત તેમ ચાહવુ જ જોઇએ. જેમ એક પેશીના મરણના વિચાગ આપણને લાગે છે, તેમ ભાં ગાય-ગાસ્પદના મરણુ માટે ખી ખેદ દર્શાવવાજ જોઇએ. હવે ગમે તેમ પ્યારથી ચાહે કે ધીકકારથી ચાહેા, છતાં ગેસ્ટ દેશને આપણા હવાલામાં ધયાર તે નજ રાખવાં જોઇએ! કારણ એક કવિના શબ્દો વાજબીજ છે કેઃ — સેાનાનું પાજરૂ રૂપેરી દાંડા—હીરાખી જડયા હાય; રૃખે તે ન પ્યારૂં. પોર્—પડી ખિચારૂ રાય. ( હુરમીસ ) જ્યારે એક નસાન સામા ઇનસાનનું ખુન કરે છે, ત્યારે કાટ દરખારમાં તે કેસ જાય છે; ને તે ખન્નેને અમુક શસ્ત ઇન્સાફ મળે છે. પણ પ્રાણીએના ખુન ખાધેમાં તેવું નથી. એ દિલગીરીની વાત છે. પણ કુદરતના કાયદા એ છે કે જો સરકાર દાદ ન આપે તેા ઇશ્વર પાસે જવું. અને તેવીજ રીતે મિચામાં જનાવરા ખુદાનાંજ ઇનસાફ પામનાર છે. કારણ મા વનમાં જેમ કે છે, ને ન્યાયાધીશ છે, તેવીજ રીતે પેલો જગતમાં અદાલત તરીકે મિનાઈ સૃષ્ટિ છે, તે ન્યાયાધીશ તરીકે ઇશ્વર છે. આ જગતમાં મનુષ્યા જાનવરાના ખુનના આક્ષેપમાંથી તા છુટી જશે, પણ મિનાઇ અવનિમાં તેા કંદ છુટશે નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જ્યારે એક મનુષ્ય મ૨ણુ પામે છે, ત્યારે તેઓ આ જગતમાંથી પોતાને વાસ ઉઠાવી મિનેઈ માર્ગમાં પ્રવેશ કરે છે. જેઓએ નિરદેષ ગેસ્પદેની કતલ કરી હય, ને તેને ભક્ષ કર્યો હોય, તેવાં સ્વાને દોજખના પહેલા તબક્કા પર જાગૃત થતાં પોતાને વિપત્તિમાં સપડાયલા જુએ છે; જ્યાં હજારો પ્રાણીઓ થર થર ધ્રુજતાં ને રડારડ કરતાં દીઠામાં આવે છે. આ કમકમાટ ભર્યો દેખાવ જોઈ તે સ્વાન પિતાને દુ:ખી માને છે. ત્યારે જે પેલી અવનિમાં સુખી થવું હોય તે જીંદગીમાં દયા ભાવ પ્રાપ્ત કરી પ્રાણું કે જનાવર પ્રત્યે યા કુલે સજીવ ને નિર્જીવ ચીજો પ્રત્યે માયાથી વર્તવું. કારણ આ સદગુણ છેવટે સ્વર્ગને સ્વાદ ચખાડે છે. નહિંતર યાદ રાખજો કે જે ચીજને આપણે હાલ વડીએ છીએ, ધીક્કારીએ છીએ, તેજ ચીજો ભવિષ્યમાં બીજે ભવે આપણા પર તેનું વેર લેશે. એટલે આ વાક્યને અનુસરતાં બીજે ભવે મનુષ્ય પક્ષીને જન્મ લે ને પક્ષીઓ મનુષ્યના અવતારમાં જન્મ લે એમાં કશે સંદેહ નથી! હવે જેવી રીતે ગેસ્પંદમાં બકરાને કાપી, બકરીને જીવતી રહેવા દે છે, તેમ મરઘા મરઘીના બાબમાં એથી ઉલટું છે. કારણ આ વિભાગમાં મરઘીને કાપી મરઘાને રહેવા દે છે. આ રૂઢીને પણ નાશ કરવો જોઈએ, કારણ જેટલા પ્રમાણમાં ગાય-ગેસ્પદ નિરદોષ છે, તેટલાજ પ્રમાણમાં તેથી બી બલકે વધારે નિરદેષ મરઘીઓ છે. હવે મરઘી કાપી તે કાપી, પણ તેના ભવીષ્યના બાળનું પણ ખુન કરવાના આક્ષેપમાં મનુષ્ય સપડાય છે. કારણ તેણનાં ઈડાં એ તેના બાળ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ જેને સેવન બેસાડવાથી મરઘીના બાળક પેદા થાય છે માટે ઇંડાં ખાવા એ પણ “જીવદયા” ના આધારે પાપી કર્મ લખેલું છે. હવે જેવી રીતે માંસ નહિ ખાવાનો ચુકાદો કર્યો છે, તેવી રીતે અત્રે બે શબ્દ મછી માટેના પણ લખવા વ્યર્થ જશે નહિ. Killing is coil ના શબ્દો મુજબ મછી નહિ ખાવાનું પહેલું કારણ એ છે કે મારી નાખવું એ પાપ છે. હવે જે ફિલસુફીથી એ બાબત પર વિચાર ચલાવીએ તે પછી ખાવાથી જાતજાતના દુ:ખો થવાનો સંભવે છે. કારણ એક મરેલું મડદુ, માણસ યા જન-જનાવરનું માંસ મૃત્યુ પછી કહેવા માંડે છે, ને તેના સબબથી કેટલાંકે જર્મસેને જીવજંતુઓ તેના શરીરમાં પ્રવેશ થાય છે. અને તે ખેરાક ખાવાથી તે માંસના જંતુ આપણુ શરીરમાં જવાથી દુઃખ ઉત્પન્ન થાય એમાં નવાઈ જેવું નથી. આ ઉપરાંત માણસ કે જનાવરના મૃત્યુ પછી તેના શરીરમાંથી એક જાતને બદ. નીકલે છે; જે બદબા તેનદરૂસ્ત માણસના શરીરમાં જવાથી. 'પણ દુઃખ દરદૈ ઉસ્પન્ન થવાનો સંભવ છે. વળી મછી વેચનારા આજને માલ કાલ માટે બી રહેવા દેય છે, ને જે તેબી ન ખપે તે મીઠાંથી આથી સુકવી પછી લાંબે વખતે વેચે છે. આ કારણેથી તદ્દન કેહેલું માંસ મનુષ્યમાં જવાથી ડબલ દુઃખે નવાં પેદા થાય છે, જેમાં ખસુસ કરી કેલેરી અને મરકી થવાના મુળ કારણે મછીજ છે. કારણ આવી, ખરાબ મછી ખાવાથી આંતરડાને તેને અમુક ભાગ લાગવાથી ઝાડે લાવી મુકે છે, જે બંધ કરવો મુશ્કેલ છે. ઉપરની બાબતે થી સમજી શકાશે કે જે માંસ નહિ ખાવાની બાબત આપણે સ્વીકારીએ તે તેમાં આપણને જ લાભ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ધર્મના સીદ્ધાન્ત પણ જે રદ કરી ફિલસુફીથી સમજીએ તે માંસ ખાવાના અનેક દુઃખી કારણે તમને જણાશે. દલપતરામ કવિએ જણાવ્યુ છે કે જુના રિવાજો સારા છે, ને નવા નઠારા છે, અથવા તે નવા સારા છે, ને જુના નઠારા છે, એમ નથી માનવાનું; પણ તમને જે ગ્ય લાગે તે પ્રમાણે વર્તવું. અને આ જ કારણથી માંસ કે મછી યા ઈડાં, ખોરાક તરીકે નહિ લેવાની મેં આ ઘટતી સલાહ આપી છે. કુદરતે જે પ્રાણી પેદા કર્યા છે. તેને પણે ભાગ આપણને (મનુષ્યોને) ઉપયોગી છે. માટે તેવાં ઉપયેગી પ્રાણીની કતલ નહિ કરાવવી એ એક ઈનસાનની ફરજ છે. સર્વેએ પિતાની શકિત મુજબ શેડાં ઘણાં જીવ બચાવવાની કોશીષ કરવી જ જોઈએ. જગમાં ઉમદામાં ઉમદું ને વફાદાર પ્રાણુ જો તમે જોશે તે માત્ર તે કુતરે છે. તેની વફાદારીના ઘણા દાખલા મારી નાની નજરમાં જાગૃત છે. એક માણસને કુતર પાળવાની ઘણી ઉલટ હતી, જેથી તેણે એક કુતરાને પાજે. રાબેતા મુજબ તે કુતરો તેના શેઠ વિના આવ્યો, તે જોઈ ઘરનાં અજાયબ થયાં, પણ તે કુતરાંએ આવતાની વારમાં એક . માણસનું લુગડું ધરી ખેંચવા માડ્યુંપણ તે કંઈ સમયે નહિ, છેવટે તેને સમજાયું કે તે કંઈ માગે છે, જેથી તે કુતરા પાછળ ગયે જ્યાં કુતરે ઉભો રહ્યો. આ પછી તે કુતરાએ એક ઠંડા પાણીથી બંધાયેલા પત્થરરૂપી બરફ તરફ નજર કરી, આ હાલમાં મલ્યો. આવી રીતે કુતરાએ પિતાના શેઠને જીવ બચાવ્યું. ઘોડે એ પણ એક સુંદર પ્રાણું છે; એ પણ શેઠ તરફ નિમકહલાલી માટે કંઈ ઓછો પ્રખ્યાત નથી! તેની નિમકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮. હલાલીના પણ સેંકડો દાખલાઓ મારી પાસે મેજુદ છે. એક વેળા એક ઘડાવાનને દુશ્મને ઉપાડી ગયા. ઘેડ શાણે હતે એટલે જાણ્યું કે તેના શેઠને કઈ દુશ્મન ઉપાડી લઈ ગયે છે, આથી તબેલામાંથી છુટ્ટો થઈ શેઠની શોધમાં નીકળે. થોડેક જતાં તેને એક તંબુ મળે, જેમાં ઘેડાએ પિતાના શેઠને છે. આ વખત રાત્રીને હતા, એટલે સઘળા ઉંઘી ગયા હતા. આ તકનો લાભ લઈ ઘેડાએ પિતાના શેઠને બંધીથી જુદે કર્યો, ને મેંમાં તેને પકડી જેટલું દેડયુ તેમ દેડી નાસવા માંડ્યું. અંતે એક શાંત જગા આગલ ત્યાં થે, પણ અફસપિતાના શેઠને જીવાડી. તે મરણ પામ્યા, કારણ જેરમાં દોડવાથી પગની નસ ફાટી ગઈ. ઘેડાના આવા કામ માટે તેને શેઠ તેના રવાન પર ઘણે ર હતા. આ ઉપરાંત બીજા ઘણું જનાવરો આપણને એક મદદગારરૂપી છે. ઉંટ રણમાં મનુષ્યને મુસાફરી કરાવી, છેવટે પ્રસંગપા પિતાને જાન બી શેઠને હલાલ કરે છે. ગાય, ભેંસ, ને ગાસ્પદે, જેઓ. પિતાના બચ્ચાને નહિ ખવાડતા આપણને પિતાનું દૂધ આપે છે, જેના આપણે તરેહવાર પકવાને ખાઈએ છીએ. આ ઉપરાંત માંદગી વેળા બીજો એ એક ખોરાક નથી, જે દૂધના ખોરાકની સાથે હરિફાઈ કરી શકે! મેંઢાઓ જેમના વાળથી આપણે ઉનના વસ્ત્ર પહેરીએ છીએ. જે એ જનાવરના વાળથી કપડાં બનતે નહિ તે આજે નગ્ન અવસ્થામાં આપણને રહેવું પડતું, તેને ખ્યાલ કરવાનું છે. મધમાખ જેણ મધ બનાવી એક પુષ્ટીકારક વસ્તુ બનાવે છે, કારણ અસં. ખ્ય વસ્તુઓમાં મધ વપરાય છે; પિપટ અને મેના આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પક્ષીઓ એક શાંત ઘરને જાગૃત બનાવે છે, ને બાળક માફક ગડબડ કરી વસ્તી કરે છે. ત્યારે શું આવા ઉપયોગી જાનદાર પેદાશને મારી નાખવાં, ને ગેરઇન્સાફ ચલાવ? ઉલટું આપણે તે તેને ઉપકાર માનવો જોઈએ કે, તેઓ આપણા રક્ષણ અર્થે પેદાં થયેલાં છે. ટૂંકમાં તેમનાથીજ આપણી આ જીદંગી છે, ને તે માટે અવક્તા ભાષા સાક્ષી પુરે છે ઈથા આત્ યજમઈદે, ગેઉશ ઉ નેમચા, મ્યા અહકેગ આયાત્ ઉરૂને વસુક નામયા; ચેઈના જીન્તી યુએઈઝીયસ્યા; તેઓ એચા, અએઈખે આ અંહ:હેન અર્થ– “...એ પ્રમાણે આ જગાએ આ દુનીઆના જાહેરને, અને બનાવનારને, હમારા તેમજ પશુઓના રવાનને હમે યાદ કર્યો છીએ. જે આપણને માટે જીવવા ઈચ્છે છે. જેઓને માટે તેઓ, અને તેઓને માટે જેઓ છે” (અવસ્તાના હરે) મનુષ્યને જેમ તેને જીવ વાહલે છે, તેમ જનાવરોને બી તેમને જીવ પ્રિય છે. જ્યારે એક ગેસ્પંદને કતલખાનામાં લઈ જાય છે, ત્યારે તમે તે દેખાવ જે છે? તે તેમાં જવા કેટલી આનાકાની કરે છે? એ તમે માંસ ખાનારાં કયાંથી જાણી આ ખ્યાલ એક દયાળુ માણસને ખરે જ દલગીરીમાં ગરકાવ કરી નાખે એવે છે! મનુષ્યની ભુખ મટાડવા તે મહાજ્ઞાની ઈશ્વરે હજારે જાતના અનાજ પેદા કર્યા છે, તરેહ તરેહની સરકારી ઓ બનાવી છે, હક પ્રકારની ફળફળાદી ઉગાડી છે, જાત જાતને મે ઉત્પન્ન કર્યો છે, છતાં શું હજી આટલે ખેરાક તમારા પેટનાં ભરણ અર્થે ઓછો છે કે બિચારાં ગેસ્પંદને મારી નાખીને તેને જ ખોરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ 4 ખાવા ? શું આટલા બધા ખારાના જથ્થા કમી છે કે જે માટે વધુમાં ગાય ગેાસ્પદાનો જીવ લેવા ? જેએ માંસ ન ખાતાં હોય તેમને ઉત્તેજન આપવું જોઇએ. આપણા કુટુંબ કબીલામાં જેઓ માંસ ખાતાં ન હોય તે માટે આપણે રાજી થવું જોઇએ ! ૬નીમામાં એક એવામી વખત આવવાના છે, જે વેળા તેમામ પ્રજા માંસથી પરહેજ રહેશે, અને તે માટે બહુમન ચતમાં જણાવે છે કેઃ તમામ જેહાંન હારમજદના માર્ગ ઉપર ચાલશે, તે વેળા સૈક્ત તથા બુઢાપા નહિ, ને ઇનસાન ફૅસ્તાં જેવાં પરહેજગાર થશે. જે તે વખતે જીવતાં હશે, તે સઘળાં માસ ખાવું છેડી દેશે, ને હાશે દર મહિના વખતથી કાઇ પણ આદમી ગાસ્પદાને કતલ કરશે નહિ, ને ખાશે પણ નહિ. અને સવે દુધના ખારાક પર રહેશે. ત્યાર બાદ મેવા ને લકુલ ખાઇ પેટ ભરશે. ત્યાર બાદ તેખી છેાડી દેશે, ને પાણી ઉપરજ થવો, છેવટે તે પણ ત્યાગ કરશેને સર્વ સ્વર્ગની માફક ક્રુશે.” આ ઉપરથી પ્રત્યેક મનુષ્ય સમજી શકશે કે માંસ ન ખાવાથી આપણી બુદ્ધિ તેમજ નેક વિચાર ખીલવાનું શુભ મુરત થાયછે. પણ નહિ કે કેટલાક અવિચારી તથા હુસ્યારમાં ખપતા મરદાના મત મુજબ ભેજુ ખસી જઇ તનદરૂસ્તી બગડે ! લાંબા વખતથી આ ખુરી ડેવના સખમે લહેજતથી ખાતાં આવ્યા તે માંસ તમે ભલે ખાઓ, હું કાઇનેખી મારી કુટીને મુસલમાન કરવા ઇચ્છતી નથી, પણ એટલું યાદ રાખો કે તમેા તમારા હકમાં ગેરલાભજ કરી છે. જે માંસ ખાતાં ન હોય, તેમની તકરારા તથા લાગણીઓ જાણ્યા વગર ગમે તે ભાંડવું એ અકકલવાનનું કામ નથી. પણ તમારૂ નામ અત્રે માંસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પર ખાનાર તરીકે રહી જશે કેમકે એક લેખકે ખરાઅરજ કહ્યું છે કેઃ કુલ મરઝાયગા આખેરથી ખુશ છેડકર માળી! કરતા રહેગા તું એ પાસમાની કમત? દમને ક્રમ ઉડ જાયગા “મહેામત” સે મીલ, અરા-મેાહત દર પેશપેહય, હાય! ઔંદગાની કમતક? મ: મા તમારી જીંદગીનું ખીલતું-ખીલેલું કુલ આખર તેા કરમાઇ જશે. કત તમારી નેકી બદ્દીનો ખુશ કે ખદ પાછળ રહિ જશે. ત્યારે આ જીંદગીના આડને તકોખરીના પાણીથી ઉછેરનાર માલીએ! કયાં સુધી એ છેડવાની એવાં ગધીલાં પાણીથી પાશમાની કરતા રહેશે! સ્વાર્થ છેડા, પરમા કરી, કે જીવ જતે રહે પણ તેમારા શુભ કાર્યોની કીતીની ખુશખા મા જેહાંનમાં રહી જાય. અય ખાકી ખંદા ! પેલી મનાઇમાંથી આ ખાકી જેહાનમાં તને ખુદાએ જન્મ આપ્યા, ને તેખી માણસાઇ અવતારમાં તેચ્છુ પ્રાણી પ્રત્યે કર થવા ! આખર નસીહતનાં એ ખેલ! કોઇ પળમાં આ તારા ચન્દ્વરાઝ મહેમાન થઇ રહેલેા ક્રમ, તને છેાડી જશે. અરે ! મા તારા સાનેરી શરીરના પીંજરામાંથી તના સ્વામી સુડા (પાપટ) રવાના થઇ જશે પીંજરૂ ખાલી પડશે. માટે આ વિનમાં માણસને પ્રાણી પ્રત્યે જે પળ જાય છે, તેમાં મહેાખતથી મેલાપ કરીલે દીલ સાફ રાખી પ્યાર અને દયાથી વતી લે! ( મહેાખ” ) ઇ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં અશોક નામના એક મહાન હિંદુ રાજા રાજ કરી ગયાછે. આ રાજા જાતે દયાળુ હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પર એમ તેનું વૃત્તાંત લખનાર કહે છે. આ રાજાએ સ્થળે સ્થળ પત્થરના સ્થભે ઉભા કરી સુબોધ કોતરાવ્યા હતા, જેમાં ને. એક લેખ ગીરનાર પર્વતની તળેટીમાં હજી સુધી છે તેમાં મુખ્યત્વેકરી જણાવ્યું છે કે કેઈએ પણ પશુ પક્ષીની હિંસા કરવી નહિ, સર્વે પ્રાણ પ્રત્યે પ્રેમભાવ રાખવે તેમને જાતે સદાચારથી પાળીપોષી બીજાને તેમ કરવાને બોધ આપે. પ્રિય વાંચકોત્યારે શું તમે જાનવરને તલ કરી માંસ ખાવાનું પસંદ કરશે! ઈશ્વરની કુલ પેદાશ તરફ તમારી દૃષ્ટી ફેર ! આ જમીન આપણને કે સુંદર રાક અનાજ અને મે, કુલ ફલાદિ, સરકારી પુરા પાડે છે તેવા નિરદેષ ને નિરમળ ખોરાક ઉપર જીવવાને બદલે શા માટે તમારાં શરીરમાં માંસ મછીનાં રોગીષ્ટ તત્વે નાંખી તમારી. અમુલ્ય અંદગીને બરબાદ કરે છે! તવંગર આદમી એક બાજુ સખાવત કરી પુન્ય હાંસલ કરે, જ્યારે બીજી બાજુથી નિરદોષ ગેસ્પદની તલને ભક્ષ કરવા હાથની બાંય ઉંચી કરે! શું ત્યારે આવા કર્મથી સ્વર્ગ મેળવી શકાશે! કદિ નહિ. ત્યારે આજથી જ માંસ મછીને બહિશકાર કરે. અને પ્રભુએ બક્ષેલી આ અમુલ્ય જીદગીને સાર્થક બનાવે. આ પુસ્તકમાં લખેલી હકીક્ત બરાબર વાંચી તેનું મનન કરવામાં આવશે તો મારી ખાત્રી છે કે કઈ એવા અણસમજુ હદયવાળું નહિ હોય કે જે આટલું જાણ્યા પછી આ નુકશાન. કારક માંસને ખેરાક લેવાનું પસંદ કરે છેવટે હું એટલીજ પ્રાર્થના કરું છું કે પ્રભુ સર્વને બુદ્ધિ આપે અને દયાના, ઝરણું ઠેક ઠેકાણે વહો. તથાસ્તુ. સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક. પાનું. ૫ પેરેગ્રાફ. ૩ લીટી. ૩ ૦ છ ૦ ) અશુધ્ધ. બહમઉ બહમન શોક શેખ આપની આપણી વાતા વાર્તા વિજાતાં વિનાના ગયો હાલાવાલા હસ્તુ-કાલાવાલા કરતું ૦ • ૦ - ૩ - ગયું ૧ - ૯ જી જ ૮ તો ર ર ર = - વંચાવમાં બચાવમાં જાહેર જગજાહેર કહેવાની હીંમત પ્રાણીના પ્રાણીઓ જમરાદે જમશેદ બદખરલની બદખસ્વતો મુઆકપ ઝુઆકને ખસલની ખસલતી - જ - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ا س બદખસલની બદખસતી तेने તેણે તેની ه م તેવી م વાસા વાચા م સા રાજા م શાહ પાછી م અવસ્તાની અવસ્તા م م م م م અવતાની અવસ્તા દીસ્ત . દોસ્તી હરમન હરે મન તારી તમારી એને એની તાડવાથી તેડવાથી હતાશ નિરાશ અવનિમાં અવનિમાંથી કરે છે થાય છે م س 5 س Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ભય'કર બિમારીથી બચવાના ઉપાય પારસી હેનેાને ખુશ ખમર. ભયકર રાગો પેદા કરનાર માંસના ખારાક લેવા હવે જરૂર નથી. કેમ કે અન્નફળ શાકને ખારાક બનાવવાની સરળ રીતેા ભાગ ૧ લેા. લેખકઃ- જયન્તિલાલ નારદલાલ માન્કર, એ પુસ્તક સારી અને સમજાય તેવી ભાષામાં તૈયાર છે હંમેશ ઉપયાગની ૭૮ વાનીઓની સમજ સાથે તેને પકવવાની રીત તેમજ ખાવાની રીતની પુરતી વિગત આપવામાં આવી છે તન્દુરસ્તી જાળવવાના ૨૦ નિયમેા ના સમાવેશ કરવામાં આવ્યા છે. તેની મદદથી ઘણાએ માંસાહારથી મુકત થાય છે. માત્ર જાહેર પ્રજાના લાભાર્થે જીજ. કીમત૦-૪-૦ સામટી નકલા ખરીદનારને સારૂં કમીશન. લખા:- મુંબઇની શ્રી જીવદયા મંડળી ૩૦૯. સરાફ અજાર મુ`બઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જાહેરખબર. – 9 – સાહીત્ય શેખીને ખુશાલીની ખબર ! છેડા વખતમાં બહાર પડનારૂ નવું ધર્મ સંબંધી પુસ્તકો મિનોઈ સૃષ્ટિનો માર્ગ ચાને બેહર ને દોજખ. –જેમાં– મરણ પછીની માણસની હાલત, તેમજ જીદંગીને આબેહુબ ચિતાર, તેમજ આ અને પેલી અવનિ સંબંધી સંગીન જ્ઞાન, પરમાત્માને શી રીતે મળી શકાય, તે વિષેની કેટલીક અભ્યાસ લાયક બાબતેનો સમાવેશ કરવામાં આવ્યા છે. ગ્રાહક બનવા માટે આજેજ લખે– પિસ્ટમેન નંબર. ચાર, નવસારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ થી થશો ભાવનગર bile hebreu Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com