________________
૨૮
ચારા, વચના અને કામે, તેમજ આપણા પુરા યા સારા સ્વભાવ, આપણે જુસ્સા ને આપણી ઉમેદે મા સઘળું ખારાક પર માધાર રાખે છે. માંસ ખાનારાઓ, માંસ નહિ ખાનારાંના કરતાં મેં આગળ જણાવ્યુ તેમ બહુ જુસ્સાવાળા, તે અનુની તેમજ ચીરડાઉ હાય છે. કીન એ એક પ્રસિદ્ધ નાટકકાર હતા. ' જેને માટે એવું કહેવાતુ હતુ કે, ખેલમાં તેને જેવા પાર્ટ ભજવવાના હાય, તેવા તે ખારાક લેતા. આશક તરીકે મકરાનું ગેસ, ખુની તરીકે ગાયનું ગેાસ, મને જુલમગાર તરીકે ડુકરનુ ગાસ ખાતેા. ફેસેવી એ એક ચુનો ચિતારા હતા. તેને માટે એવુ કહેવાય છે કે તે જ્યારે પોતાના મનમાં ભય કર કલ્પના શકિત ઉશકેરવા માગતા, ત્યારે કાચુ માંસ ખાતા આ દાખલાથી માનવાનુ કારણ મળે છે કે- ખારાકની અસરથી સ્વભાવ પરખી બુરી કે સારી અસર થાય છે માટે જેઓએ વિકાળ અને ઝનુની ન બનવું હોય પણ નમ્ર તેમજ નિતીમાન બનવુ હોય તેઓએ માંસના બહિષ્કાર કરી તકારી ને ફળફળાદિને ઉપયાગ કરવા જોઈએ. ઉપરાંત તે આપણને માફ્ક આવવું જોઇએ, ખેરાફ માટે મીલટન કહે છે કેઃ—
In what thou eatest and drinkest seek from thence, Due nourishment, not Glutóónus delight, So mayest then live, till like ripe fruit thou drop; into thy mothers lap; or be with ease gathered, not harshly plcked; for leath mature.
→
મથ “ ત જે કઇ ખાય પીએ, તેમાં એકીની મઝાહ નહિ, પણ ઘતુ પુષ્ટીકારક તત્વ લ, કે જેથી એની દીવ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com