SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ રાજ ચલાવતા હતા, પણ પૈસાની રેલ. છેલ છતાં તેણે સખાવતી કેમ જામી કર્યું. નહિં, જેથી પેલી અવનિમાં (મિનેઇ દુનીઆમાં) તેને નરખમાં ( દોજખમાં) જવાની સજા થઇ. તેને માટે એવું કહેવાતુ હતુ કે તે માખાં શરીરે દુઃખથી પિડાતા હતા, પણ માત્ર એક પગ દુઃખથી નિરાળા હતા. કારણ કે આ માણસ એક દિવસ એક શ્મિ મેઢા પાસેથી જતા હતા, જે ખિચારૂ પાસે પડેલી ઘાસની પુની ખાવાં ડેની લખાવતુ હતુ, તે તેણે પેાતાના પગે કરીને તે પુળી તેના નજીક કરી, ને તે ભલાં કામના બદલા તરીકે એક પગ તેને સ્વર્ગમાં ગયા, અને આવા બદલાથીજ જરથ્રુસ પેગમ્બરને અહમન અમશાસ્પદે કહ્યું હતું કે “હું તને મારા સઘળા ગાસ્પદાને સાપુ છું, મને તુ નીચલી દુનીશ્મામાં જઇને સઘળા મનુષ્યાને તેમની પુરતી માવજત લેવાને ક્માવજે, ને કહેજે કે તેઓને કાઇખી જાતનું દુઃખ તેઆ દે નહિં; કારણ કે તેઓ માણુસને બહુ કામના છે, અને અહુરમજદે તેએને મારી સભાળ હેઠળ મુકયા છે, અને હું તેને તમારે હસ્તક સોંપું છું” વધુ માટે ડૅ, જાન જોન બ્રાઉન કહે છે કે:— – A real moral sympathy with the lower animals and a feeling of uneasiness on account of their sufferings, a going out towards them, to love and be good to them, is a useful lesson to us all. જાનવર તરફ આપણે આપણી ભાઈબંધ તરીકેની ફરજ દાખલ વચનથી ખ ધાયેલાં છીએ, કારણ મે આગલ જણાવ્યું તે મુજબ તેઓની સારી યા માડી લાગણી ધરાવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034911
Book TitleJivdaya ane Mans Khavani Manai
Original Sutra AuthorN/A
AuthorPila Bhikhaji Makati
PublisherJivdaya Mandali
Publication Year1924
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy