SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ એક, અને ધર્મ એક તા કહા કે એ મત માંસમાં શી રીતે થઇ શકે? શું તે દિવસે માંસ ખાવાથી તમેા નરકમાં જવાની દહેશત ધરાવે છે? જા તમે ત્યારે હુંમેશજ માંસ ખાવાથી પણ નરકમાં જવાય, તેવા ખ્યાલ ધરે, તા કેવુ' સારૂ ? મહામેદન પ્રજા અનુની જાત છે; પણ તેઓ જ્યારે મક્કા હજ કરવા જાય છે, ત્યારે માંસ વાપરતા નથી, ને તે માટે પરશીમા એન્ડ અરેબીચ્યા, ના લખનાર કહે છે કે He must not quarrel, and he must kill no living thing, not even so much as a fly.” ધી પારસી વૅટેરીયન એન્ડ ટેમ્પરન્સ સેાસાયટી ' તરફથી ઇ૦ સ૦ ૧૯૦૯ની સાલમાં પ્રેષુઆરી તા. ૭ મીએ એક હેર ભાષણુ થયુ હતુ, જેમાં આજના અભ્યાસી મી. અહેરામગાર અકલેસયાએ પ્રમુખ તરીકે માંસ સંબંધી નીચલા સુંદર વિચાર દર્શાવ્યા હતાઃ—— .. સવસ્તા t ઃઃ “ માણસે પોતાના નિર્વાહ કરવાને ખાતર કાઇપણુ જીવ યા પ્રાણીના નાશ કરવા જોઇએ એમ જથાસ્તી ધર્મમાં કેથે પણ છે નહિ તેમજ જથેાસ્તના માબાપ કાઇપણ જાનવરોનુ માંસ ખાતાં ન હતાં, પણ ફ્કત વનસપતિને દૂધ ઉપર રહેતાં હતાં. અને આ રીતે જોતાં જથુસ્તનુ શરીર માંસથી નિરાળુ હતુ” . મી. અહેરામગાહના આ શબ્દો વાખી છે, પણ શબ્દોને કઇ ટેકા માપે એવું નથી. કારણુ દિન ધડુબાડતી ચાલી છે, ને ખરે। ભેદ નથી. પણ જો ધર્મના સિદ્ધાંત ને પણ ખાનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જગત્ ક્રિનપર સમજી શક્તાં રાખીએ તે www.umaragyanbhandar.com
SR No.034911
Book TitleJivdaya ane Mans Khavani Manai
Original Sutra AuthorN/A
AuthorPila Bhikhaji Makati
PublisherJivdaya Mandali
Publication Year1924
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy