SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પર ખાનાર તરીકે રહી જશે કેમકે એક લેખકે ખરાઅરજ કહ્યું છે કેઃ કુલ મરઝાયગા આખેરથી ખુશ છેડકર માળી! કરતા રહેગા તું એ પાસમાની કમત? દમને ક્રમ ઉડ જાયગા “મહેામત” સે મીલ, અરા-મેાહત દર પેશપેહય, હાય! ઔંદગાની કમતક? મ: મા તમારી જીંદગીનું ખીલતું-ખીલેલું કુલ આખર તેા કરમાઇ જશે. કત તમારી નેકી બદ્દીનો ખુશ કે ખદ પાછળ રહિ જશે. ત્યારે આ જીંદગીના આડને તકોખરીના પાણીથી ઉછેરનાર માલીએ! કયાં સુધી એ છેડવાની એવાં ગધીલાં પાણીથી પાશમાની કરતા રહેશે! સ્વાર્થ છેડા, પરમા કરી, કે જીવ જતે રહે પણ તેમારા શુભ કાર્યોની કીતીની ખુશખા મા જેહાંનમાં રહી જાય. અય ખાકી ખંદા ! પેલી મનાઇમાંથી આ ખાકી જેહાનમાં તને ખુદાએ જન્મ આપ્યા, ને તેખી માણસાઇ અવતારમાં તેચ્છુ પ્રાણી પ્રત્યે કર થવા ! આખર નસીહતનાં એ ખેલ! કોઇ પળમાં આ તારા ચન્દ્વરાઝ મહેમાન થઇ રહેલેા ક્રમ, તને છેાડી જશે. અરે ! મા તારા સાનેરી શરીરના પીંજરામાંથી તના સ્વામી સુડા (પાપટ) રવાના થઇ જશે પીંજરૂ ખાલી પડશે. માટે આ વિનમાં માણસને પ્રાણી પ્રત્યે જે પળ જાય છે, તેમાં મહેાખતથી મેલાપ કરીલે દીલ સાફ રાખી પ્યાર અને દયાથી વતી લે! ( મહેાખ” ) ઇ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં અશોક નામના એક મહાન હિંદુ રાજા રાજ કરી ગયાછે. આ રાજા જાતે દયાળુ હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034911
Book TitleJivdaya ane Mans Khavani Manai
Original Sutra AuthorN/A
AuthorPila Bhikhaji Makati
PublisherJivdaya Mandali
Publication Year1924
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy