Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521567/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી RICE www.kobatirth.org Exe 15/20 20 Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી ચીમનલાલ ગાકળદાસ શાહુ વર્ષ ૬ ક્રમાંક ૬૬ અંક ૬ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासिय मेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश ( માસિવ પૂત્ર ) વર્ષ ૬ ] | [ અંક ? વિક્રમ સંવત ૧૭ : વીર સંવત ૨૪ ૬૭ : ઈસ્વીસન ૧૯૪૧. મા હુ વ દિ ૪: _ શનિવારે : ફેબ્રુઆરી ૧૫ વિ–ષ વ દ -શ-ન १ श्रीदाणकुलक : आ. म. श्री विजयपासूरिजी : २२१ ૨ આત્માનું સ્વરૂપ : મુ. મ. શ્રી ભદ્ર કરવિજયજી. : ૨૨૪ 3 तारातंबोलविषयक उल्लेख : श्री. सागरमलजी कोठारी : ૨૨૮ ४ शाह फतेहचंदजी सुराणा: श्री. हजारीमलजी बांठिया ૫ શ્રી અબુ દક૯૫ : શ્રી અંબાલાલ છે. શાહ : ૨૩૨ ૬ કેટલાંક ઐતિહાસિક પડ્યો : મુ. મ. શ્રી. કાંતિસાગરજી : ૨૪૦ ૭ નિહનવવાદ : મુ. મ. શ્રી ધુરંધરવિજયજી : ૨૪૪ ૮ સ્યાદ્વાદની સર્વવ્યાપકતા : મુ. મ. શ્રી. સુશીલવિજયજી : ૨૪૭ ૯ જૈનધર્મના વિકૃત ઇતિહાસ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : રપુર રાજકુમાર : રતિલાલ દી દેસાઈ : ૨૫૬ સમાચાર અને સ્વીકાર ૨૬ ૦ની સામે પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ માસિક ગેરવલે ન જતાં વખતસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની ૧૩મી તારીખ પહેલાં પોતાનું સરનામું લખી જણાવવાની પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ કરીએ છીએ લ વા જ મ વાર્ષિક-બે રૂપિયા ૪ છુટક અક-ત્રણ આના મૃદ્રક : કકલભાઈ રવજીભાઈ કોઠારી પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. મુ ઢ ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | વ वीराय नीत्यं नमः શ્રીજૈનસત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમાંક ૬૬ श्री दाणकुलकम् फर्ता - आचार्य महाराजा श्री विजयपद्मसूरिली ( गतांकथी वालु) वरदणमालाहिं, रयणमयाहिं जिणिदनिलयाई । सोहाविति विसिट्ठा, ठवेंति थंभेसु पुत्तलिया भादसंगधूषा, उर्हति भागेसु तत्थ विविहेसुं । उगच्छता, अथिरा मेह व दोसते कुणति मोरा, ते दद्दृणं तहेव वाअंति । विवरत्राएं, विविपयारोहललियाई उल्लोए वरगुच्छा, मुत्ताहलपंचवण्णकुसुमाणं । सोहंते चित्ताई, कल्लाण गतित्थपमुद्दाणं सिहरग्गझया लोयं, बोल्लावेति व्व नाहणमणट्टै । अच्छे गिट्ठसुरा, कुणंति संगीय मुल्लासा गंधग्वाणं गीया- भिणयाणि मणोहराणि सोहंते । नियगुणसुद्धिफलाई, हवंति पेक्खगभविणराणं ताई बंधायेंते, गिरिउरगामाइपुण्णखित्तेसुं । परभवसंबलमेवं, धणियणरा समयगच्छते कट्ठामंदिराई, धावितियरमाणवा विहिणा । तेहिं णं, हगपुष्फारोह बहु पुण्ण मंदिर निहाल, निसुहादिति गामखेलाई । इय जिल्णुद्धारोऽमि य. तत्तो माल पहियकलो सिद्धायला इथले रहे मालि कारियालि पुराया । सपुंजयमाहप्पे, घणेसराय रियवयणमिण For Private And Personal Use Only ६] ॥। ५४ । ।। ५५ ।। ॥ ५६ ॥ ।। ५७ ।। ।। ५८ ।। ।। ५९ ।। #1 30 1! ।। ६१ ।। ॥ ६३ ॥ ।। ६३ ।। Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [१५१ ॥ ६८ ॥ ॥ ७० ॥ ॥ ७१ ॥ आघस्सयम्मि वुत्ता, पासाया सेणिअण कारषिया । गोभद्दजिणाययण, चरिए सिरिसालिभहस्स निम्मविओ नियहम्मे, पहुपासाओ पहाधईइ वरी । आवस्सयम्मि भणिओ, वग्गुरपासायधुत्ततो संपाजावडसमरा, कम्मासामंतिविमलधण्णासा। आमनिवइसिद्धाई, जिणगिहकाराघगा पए पेहडनाहडमंती, कुमारपालाहडाइललियाई । धणितेयवत्थुपाला, नयरिठभा मंतिदासाई तह हथिसोहसेट्ठी, मणसुहमाणिकलाल कम्मिद । लच्छीभाणीपमुहा, एए जिणगेहनिम्मघगा आमकुमारनरेसा, बभट्टामञ्चविक्कमा भीमा । अंबडमणसुहपमुहा, जिण्णगिहुद्वारगा एए मायरतित्थाईणं, धणिजमणाभाउसे द्विपमुहहिं । उद्धारो निम्मविओ, तेसिं सहलं धणं भणियं तस्थस्थ पईवनिहो, जिणागमा भावसुद्धिपषहदओ। दीवारष रुषमाणों, भवाभिणंदीणमइदुलहो आगमयमाणाओ, तिउडी बहुमाणमित्थ होज कयं । अहिओ केवलनाणा, मुणिभत्तनिदसणा भणिओं सामाइएण सिद्धा, अणंतजीवा अइंदियपयासी । कालाइ हेउ दोसा, से विच्छिण्णोत्ति कलिऊणं विहि गंथारूढी, नागज्जुणखदिलाइसूरीहिं । इय सड़ा भत्तीए. पलिहाविंति प्पमोएणं एवं कुणमाणाणं, गंधसजडत्तदुक्खमूयतं । सुयपाढगाइयाण, मत्तीइ हवंति मिद्धीओ इकारसंगसवर्ण, पासे सिरिधम्मघोसमूरीणं । विहियं सुयबहुमाणा, मंतीसरपेहडाई हिं आगमनिहिणो ठषिया, भरुअच्छाईसु सत्त खिसे में । इह दिटुंता णेया, कुमारपालाइ भघाणं घड्याइथियारेणं, संजमजुग्गा सयाइ वत्थूणं । घरणाहिलासितणया, इयाण इरिसेण दाणाओ निंदगनिवारणेण, कुन्जा भर्ति सुपत्तसाहणं । इय साहुणीण णेया, पुछामाइजोगेहिं ॥ ७३ ॥ ।। ७४ ॥ ॥ ७८ ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२२] ॥ ८० ॥ ॥ ८६ ॥ શ્રી દાહકલકમ निय गहासण्णगिहे, मजाया साहणे ठिई दिजा । जे दुट्टप्पडियारो, थीहिं भत्तिपि कारिजा मंजमभाविसुयाई, दिजा संजमसिणेह भावाओ। थिज़ तेसिं चरणे, कुजा सुहसारणाई हिं सिवमगमाहगावे, सुयाहिया नियमणम्मि मणिना। पधं दाण्हं भत्ती, विष्णया जिणपधयणुत्ता सडम्म सडसड़ी, साहम्मित्तेण वणिया दोषिण । दलहो तेमि मंगो, देसणसोही महालाहो जम्मुच्छवाइसमण, भूसणपमुहाइ दिज भत्तीए । नासिज दुहं तेसि, एव्वठिई वावि पाविज्ञा सिदिले धम्मविहीप, कुज्जद सारणाइहिं । इय साधियाण णेया, भत्ती मह भावणागंथा पढमाणं भत्तीप, दोर्ह महाझ्याण दिटुंता । मभयमाहाईणं, परुविया दुण्ह मंताण एवं दाणपसंगे पण्णत्तो सत्तखित्तसंखयो । भाषणकप्पलयाप, विवण्णिओ वित्थरो तेसिं पत्तापत्तविधव, उक्खिऊणं दयाइ दाणपि । कृवजलंवनियधणं, वियारिऊणं मया कुज्जा चित्त वित्त पत्तं, जोगो तिण्हं हविज्ज धण्णाण । ते धण्णेसु वि धण्णा, दिति सुपत्तम्मि हरिसंता पर्य च लक्ग्विऊण, वृत्ताई भूसणाइ दाणस्न । सह पंच वृक्षणाई, तिणि पयारा पबंधण इह णी भण्णिजंते, उषपसतरंगिणोइ णायच्वं । सव्वं विस्थारभया गंथस्स समत्तमिइ कुलगं मुत्ती व विणात, दाणं कस्सवि विलोइऊणमिणं । थोवाओऽवि हु थोवं, देयं जं तितयजुग्गत्तै किच्चुवइ पहणा, तब्भवसिवगामिणा किंवा निहिणा । विहिणा कुणमाणाण, नियमा संसारविच्छे ओ रिसिनिहिणदिंदुमिए, विक्कणसंवच्छरे पढमदिय हे । सिरिरायनयरमज्ञ, गुरुवरसिरिणेमिसूरीणं पउमेणायरिएणं, सीसेण दाणकुलगमप्पहियं । राये पर्दतु भवा, लहत वरसुलहबाहिनं ॥ ८८ ॥ (समान) For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનું સ્વરૂપ લેખક–મુનિરાજ શ્રી ભદ્રકવિજ્યજી { ગતાંકથી પૂર્ણ ) આત્માનું ભકતૃત્વ જીવને સ્વકમ ને કર્તા માન્યા બાદ કર્મને ભોક્તા ન માનવામાં આવે તો કૃતવૈફલ નામને દેવ પ્રાપ્ત થાય છે તથા સ્વસંવેદને સિદ્ધ સાતા અસાતાને અનુભવ પણ જીવને આકાશની જેમ ન થ જોઈએ. સાતા અસાતા વેનીયાદિ કર્મવિપાકના અનુભવન જીવની ચિત્ર પરિણતિ, એ જ જીવની ભોગ ક્રિયા છે. અચેતન કર્મ પ્રતિનિયત ફલ કેવી રીતે આપી શકે? કર્મ અચેતન હોવાથી પ્રતિનિયત ક્ષેત્ર કાળે પ્રતિનિયત ફલ કેવી રીતે આપી શકે, એ શંકા મોટા પંડિતોને પણ મુંઝવે છે. તેનો કોઈ પણ નિર્ણય નહિ કરી શકવાથી કર્મને ફળ આપવામાં પ્રેરનાર નિવિષય ઈશ્વરની કપના કરી સંતોષ માને છે. પરંતુ તે ઈશ્વર માનવાથી અનેક પ્રકારની ફૂટ કલ્પનાઓ કરવી પડે છે. કર્મના ફલદાનમાં પ્રેરક તરીકે જીવસહત કર્મને નહિ પણ ઈશ્વરને માનવાથી પ્રથમ તે દહાનિ અને અદષ્ટ પરિકલ્પના, એ બે હૈષ આવીને ભા રહે છે. ઈશ્વરવાદીઓ કહે છે કે જીવ કર્મને પરતન્ન હોવાથી એ અવસ્થામાં કર્મ-ફલ-પ્રદાન પ્રેરક-સામર્થ્ય જીવમાં ક્યાંથી હોઈ શકે છે અને અસામર્થ્ય જીવના પિતામાં જ હોય તે સુખની ઇચ્છવાળો જીવ દુઃખફલક કર્મને અનુભવ કરે જ શું કરવા માટે કર્મફલ આપવામાં પ્રેરક, સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સંપૂર્ણ ન્યાયી એવા એક ઈશ્વરને માન જ જોઈએ, તે સિવાય કરેલ શુભાશુભ સઘળાં કર્મોનું ફળ જેને પોતપોતાના કાળે કઈ પણ જાતને પક્ષપાત વિના વેદના થાય છે તે ઘટે જ નહિ. આમ કહેનાર ઈશ્વરવાદીઓની સામે અનેક પ્રશ્નો છે, તેના જવાબ આપવા તેઓ અસમર્થ છે. તેઓને પ્રથમ પ્રશ્ન એ છે કે ઈશ્વર કર્મનું ફલ આપવા માટે પ્રેરાય છે, તે કયા ફકને ઉદ્દેશીને ? કૃતકૃત્ય હોવાથી ફલના ઉદ્દેશ વિના જ પ્રવૃત્તિ કરતે હોય તે તેની પ્રેક્ષાપૂર્વ કારિતાને વિધાત થાય છે. પ્રેક્ષા પૂર્વકારી આત્મા પ્રોજન વિના કાદ પણ પ્રવૃત્તિ કરતા નથી. ફલને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરતે હે તે ઈશ્વર કેવા ફળને ઉદ્દેશીને કરે છે યતિ, વણિક કે કામી, જેમ ધર્મ અર્થ અને કામને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે તેમ ઈશ્વર એ ત્રણમાંથી કોને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે? ઈશ્વર કૃતકૃત્ય હોવાથી એ ત્રણમાંથી એક પણ ઉદ્દેશ તેને ઘટતો નથી તેથી ઈશ્વર વાદીઓ ઈશ્વરને એવો સ્વભાવ જ માને છે કે તે ફલનિરપેક્ષપણે જ પોતાના સ્વભાવથી કર્મનું ફલ આપવા માટે પ્રેરણું કરે છે. એ રીતે ઈશ્વરવાદીઓ નિષ્ફળ પ્રવૃત્તિ કરવાનું કે અકૃતકૃત્યપણાને દોષ ટાળવા પ્રયાસ કરે છે. પરંતુ ઈશ્વરને તે સ્વભાવ માનવામાં તેઓ પાસે કોઈ પણ પ્રમાણુ નથી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનું સ્વરૂપ [૨૫] તન કર્મ કમનું નિમત ફલ પ્રદાન કરી શકે નહિ અને કમને કો આત્મા પણ કમ પરત લેવાથી પ્રેરણારામર્થ્ય ધરાવી શકે નહિ, એમ ઈશ્વરવાદીઓ કહે છે. તેમાં 'વત્યક્ષ પ્રમાણ વ્યભિચાર દોષ છે. ' કર્તા કપરતન્ત હોવા છતાં કર્મ કરવાનું સામર્થ્ય ધરાવે છે તે જ પ્રમાણે તે આત્મા કર્મ ફલદાનપ્રેરણામાં સામર્થ્ય ધરાવે એમ માનવામાં શું હરકત છે ! તેની સામે ઈશ્વરવાદીઓ કહે કે કર્મ પરતંત્ર આત્મા કર્મો કતાં પણ નથી; કર્મના કતા પણ ઈશ્વરને છે. તે તેમને એ પ્રશ્ન છે કે જ્ઞાની, દયાલું અને વિતરાગ ઈશ્વર કદી અશુભ કર્મ કરે? તેના ઉત્તરમાં ઇશ્વરવાદી એમ કહે કે કર્મ તે જીવ પિતે કરે છે | ઈશ્વર વને પ્રેરણ કરે છે. તે પણ એકને શુભ કર્મ અને બીજાને અશુભ કર્મ કરવાની પ્રેરણા આપનાર ઈશ્વરમાં રાગાદિક દેવોની આપત્તિ આવીને ઊભી રહે છે. ઈશ્વર તો જીવન કર્મ પ્રમાણે પ્રેરણા આપે છે એમ માનવાથી જીવનું કતૃત્વ સિદ્ધ થાય છે, કારણું, જવનું શુભાશુભ કર્મ ઈશ્વરે નહિ પણ જીવે જ કર્યું છે. ઈશ્વર તે માત્ર જવના કર્મને આધીન થઇને પ્રવૃત્તિ કરનાર કરે છે ! કર્મ કરવામાં જેમ જીવનું સામર્થ્ય સિદ્ધ થાય છે તેમ પ્રેરણામાં પણ ક્વનું સામર્થ જ સિદ્ધ થાય છે. તેથી કર્મ-ફલ-પ્રદાન માટે ઈશ્વરની ક૯૫ના કેવળ નિર્વિષયિકા કરે છે. આ રીતે યુક્તિ બલ અને અનુભવસામર્થ્યથા રજામાં ભકતા સિદ્ધ થવા છતાં ધરવાદીઓ એને સધળો આરોપ ઈશ્વર ઉપર કરવા તૈયાર થાય છે તે તેઓને ગાઢ-. સ્વ-દર્શનાનુરાગ અથવા અતિશય ભક્તિ-તરલિતચિત્તતા સૂચવે છે. આથી જેને ભક્તિ શૂન્ય છે એમ કરતું નથી પણ ભક્તિના આવેશમાં આવી જઈને પણ જેને કદી અસત્ ૯૫નાઓને સ્થાન આપતા નથી. ઇશ્વરભક્તિમાં ઈશ્વર કતૃત્ત્વવાદીઓ કરતાં જેને કોઈ પણ રીતે ઉતતા નથી બકે અનેક રીતે ચઢીયાતા છે તેનું કારણ તેઓ પ્રમાણસિદ્ધ ઇશ્વરને સ્વીકારે છે તે છે, અને એવા પ્રમાણુસિહ ઈશ્વરની ભક્તિ, ભકિત કરનાર આત્માને શીદ મુક્તિ અને ઇશ્વરત્વ આપનાર માય છે, એમ તેઓ સમ્યગ જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા પૂર્વક માને છે. લેક અને આગમ પ્રમાણ પણ જીવનું કર્મ-ફલકતૃત્વ સિદ્ધ કરે છે, લેકમાં સુખી માણસને જોઈને કહેવાય છે કે 'पुण्यवानेष यदित्थं सुखमनुभवति ।' આ આદમી પુણ્યવાન છે કે જે આવા પ્રકારના સુખને અનુભવે છે. આ તપ્રણીત શ્રીજિનાગમ પણ રહે છે કે 'सव्वं च पपसतया। भुंजइ कम्मणुभावओ इयरं (भज)' સર્વક અને પ્રદેશતયા ભેગવે છે: અનુભાવયાને વિપાકવાડે ભોગવે પણ છે અને નથી ભગવતો. તા ૫ કે જાને પ્રદેશદયથી બાંધેલ સઘળું કેમ ભોગવવું જ પડે છે; વિપાકેદયથી ભોગવવું જ પડે, એવો નિયમ નથી. લેકિન શાસ્ત્રો પણ કહે છે કે--- “નામુ શરતે જર્મ, પોર્તિાિ ' - સેંકડે અને કરે અથવા અન્ને કલ્પ વડે પણ નહિ જોગવેલું કર્મ ક્ષય પામતું નથી.” For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨૬ શ્રી જૈન સત્ય પ્રકાશ બંધાયેલ કર્મ વિપાકેદય યા પ્રદેશોદય વડે જીવને અવશ્ય ભોગવવું જ પડે છે. જો કે એ બે પ્રકારના ઉદયને મિથ્યાષ્ટિઓ જાણતા પણ નથી તે પણ તેઓનું આગમ, કર્મને ભોગ જીવે કરી પડે છે, એ વાતની સાક્ષી પૂરે છે. કરેલ કમ તુરત કેમ ફળતું નથી? પ્રત્યેક વસ્તુ ફળવા માટે જેમ કાળની અપેક્ષા રાખે છે, તેમ ક્રમ પણ ફળ આપવા માટે ય કાળની અપેક્ષા રાખે છે. અનુભવેલ વસ્તુના સંસ્કાર જ્યારે ઉદ્દબુદ્ધ થાય ત્યારે (કાલાન્તરે) મરણ થાય છે તેમ આજે કરેલ શુભ યા અશુભ ક્રિયાથી બંધાયેલ કર્મ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભવાદિની ચોગ્ય સામગ્રી મળે ત્યારે કાળાન્તરે ફળે છે. વળી મરણું જેમ અનુભવ કરનારને જ થાય છે પણ અન્યને નહિ તેમ સુખદુઃખરૂપી ક્લ પણ કર્મ કરનાર પિતાને જ થાય છે, અન્યને નહિ. છવને કર્મનો સંબંધ થવામાં કારણ ધર્મ એ અધર્મ પ્રવૃત્તિ છે. તે કર્મ આ પ્રકારનું યા એકસોને અઠ્ઠાવન પ્રકારનું શ્રી વીતરાગના આગમમાં કહેલું છે. - કર્મની મૂળ પ્રકૃતિ આક છે અને ઉત્તર પ્રકૃતિ એકસો ને અઠ્ઠાવન છે. તેનું વિસ્તારથી સ્વરૂપ કર્મગ્રન્થ, કમ્મપતિ, પંચસંગ્રહ આદિ મહાગ્રન્થમાં જણાવેલું છે. રજજુ વડે જેમ અમૂર્ત આકાશ બંધાતું નથી તેમ મૂર્ત કર્મ વડે અમૂર્ત આત્મા શી રીતે બંધાય ? એનો ઉત્તર એ છે કે-મૂર્ત કર્મ વડે બંધાનાર આત્મા એકાંત અમૂર્ત નથી પણ કથંચિત ભૂત છે. મૂર્ત કર્મ અમૃત આત્માને અનુગ્રહ ઉપધાત કેવી રીતે કરે છે તેના ઉત્તરમાં જાણવું કે મદિરાપાન, હતપૂર (ધતુરા)નું સેવન કે વિષ પિપિલીકાદિનું ભક્ષણ જેમ વિજ્ઞાનને ઉપઘાત કરે છે તથા બ્રાહ્મી આદિ ચૂર્ણ અને સર્ષિ આદિ પદાર્થોનું સેવન વિજ્ઞાનને અનુગ્રહ કરે છે તેમ અસાતા વેદનીયાદિ કર્મો જીવને ઉપવાસ કરે છે અને સાતા વેદનીયાદિ કર્મો જીવને અનુગ્રહ કરે છે. જીવ અને કર્મનો સંબંધ-ભિન્નાભજ શ્વ અને કર્મ પરસ્પર કેવી રીતે મળી ગયેલાં છે, એ સમજવા માટે ક્ષીરનીર અને હાગ્નિનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. શરીર પણ તેનું ઉદાહરણ છે. શરીરને અનુગ્રહ થવાથી જીવને અનુગ્રહ થાય છે, શરીરને ઉપઘાત થવાથી જીવને ઉપવાત થાય છે. એ જ રીતે જ્યના સુખે શરીરને અનુગ્રહ અને જીવના દુઃખે શરીરને ઉપધાત પણ પ્રત્યક્ષ અનુભવાય છે. શરીર અને જીવનાં લક્ષણ અને સ્વરૂપાદિ ભિન્ન હોવા છતાં જેમ પરસ્પર અભિજતા અનુભવાય છે તેમ જીવ અને કર્મનાં પણ લક્ષણ અને સ્વરૂપાદિ ભિન્ન હોવા છતાં સંસારી અવસ્થામાં બન્ને પરસ્પર મળી ગયેલાં છે. જીવની સાથે લગેલાં કર્મસ્કંધને શ્રી જૈન શાસ્ત્રમાં કામણ શરીર તરીકે સંબોધવામાં આવેલ છે. એ કાર્ય શરીરના સંબંધથી જ ઔદારિકાદિ શરીરે ઉત્પન્ન થાય છે. જીવની ઔદારિકાદિ શરીરની સાથે જે એકમેકતા જણાય છે, તે કામણ શરીરને લીધે જ હેવાથી, કામણું શરીર પણ જીવની સાથે અભિન્નપણે મળી ગયેલું છે. એ વાત સ્વતઃ સિદ્ધ થાય છે. જીવ અને કર્મ આદિને લક્ષણ સ્વરૂપાદિવડે ભેદ તથા પરસ્પર વ્યાપ્તિ અને એકદેશાવસ્થાન આદિવડે અભેદ, એ રીતે ભેદભેદ હેવાથી શ્રી જૈન શાસ્ત્રોમાં બન્ને ચિત For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ] આત્માનું સ્વરૂપ [ ૨૨૭ ] વસ્તુએ શ્રી જૈન માનનારદર્શીતામાં ભિન્નાભિન્ન મનાય છે, અને તેથી જ હિંસા અહિંસાદિક સધળી શાસનમાં પરમા પણે ઘટી જાય છે. એકાન્ત ભેદ કે એકાન્ત - અભેદ હિંસા અહિંસાદિની વ્યવસ્થા ઉપચારથી જ કરવી પડે છે; પરમાર્થથી ઘટતી નથી. જીવ અને શરીરતા સબધ શુભાશુભ ધ્યાનની તીવ્રતા વખતે શરીરના અનુગ્રહ ઉપદ્માતની કાંઇ પણ અસર વ ઉપર થતી જણાતી નથી. તે જીવ અને શરીરના કંચિત્ ભેદને સિદ્ધ કરે છે, જેમકે કાર્યાત્સર્ગ વખતે શુભ ધ્યાનમાં રહેલા મુનિને થતું સંપૂજન કે વ્યાપત્તિ સુખદુઃખ નિમિ નક થતાં નથી. કવિચત્ દેહ આપત્તિ વખતે પણ ધ્યાનના બલથી એકાન્ત સુખને અનુભવ થાય છે અને તૌત્ર કામાત મનુષ્યને સ્ત્રક્ ચન્દનાદિ સુખનાં સાધનાની યાતિ વખતે પણ, કામાક્રેકની પરવશતાથી મહત્ દુ:ખ થતું અનુભવાય છૅ. અનિષ્ટ આહારનું ભાજન પણ તત્ત્વજ્ઞ મુનિને સુખ આપી શકે છે, ઇષ્ટ આહારનુ ભોજન પણ તત્ત્વજ્ઞ કામીને દુઃખ આપે છે. આ નિયમ આધ્યાત્મિક સુખ દુઃખ માટે છે આધિભૌતિક કે આધિદૈવિક સુખદુઃખ માટે આ નિયમ બાંધી શકાતા નથી. અનાધ્યાત્મિક આધિભૌતિક કે આધિદૈવિક સુખદુઃખની વાત તેથી વિપરીત છે. શરીરને થતા અનુગ્રહ . આત્માને સુખ ઉપજાવે છે, શરીરને થતા ઉપવાત આત્માને દુ:ખ ઉપન્ન છે: ઇષ્ટ આહાર માનસિક સુખની વૃદ્ધિ કરે છે. અનિષ્ટ આહાર માનસિક દુઃખની વૃદ્ધિ કરે છે. આ વાત શરીર અને આત્માના કર્યાચત અભેદને સિદ્ધ કરે છે. આ રીતે શરીર અને આત્માના ભેદાભેદ વ્યાવહારિક દૃષ્ટાં તાચી પણ સિદ્ધ છે. જૈન શાસને દર્શાવેશ સાધના આથી સ્પષ્ટ થશે કે આત્મા સ્વરૂપે નિર્માંળ છે, પ્રકાશ સ્વભાવવાળા છે, અનન્ત નાન દર્શન સુખ અને વીવાળા છે, કિન્તુ તેનું સ્વરૂપ કર્યાંથી આરિત થયેલું છે, એ આવરણુ ખસે એટલે આત્મા મૂળ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. આત્માને કમુકત બનાવવા, એ જ શ્રી જૈન શાસને દર્શાવેલ સાધનાનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગ આત્મગુણાની આરાધના છે. આત્માના મુખ્ય ગુ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનાનું બહુમાના ભક્તિ સેવા ઉપાસનાદિ વડે થાય છે, અશુભ પરિણામધી ઉપાર્જન કરેલ.નાનાવરણીયાદિ કિલષ્ટ કમેને એથી વિનાશ થાય છે. રાગ દ્વેષને પરિણામ જ્ઞાનની, મુ.નીની અને જ્ઞાનનાં સાધનાની ઉપાસનામાં અંતરાય કરનાર છે. રાગદ્વેષના અતિનિબિડ પરિણામે તે શ્રી જૈન શાસનમાં દુર્ભેદ્ય ગ્રન્થી માનેલી છે. એ ગ્રન્થીને જ્યાં સુધી અેદ ન થાય, ત્યાંસુધી જીવને મહાનિર્જરા કરાવનારા શુભ પરિણામ જાગતા નથી. ગ્રન્થીભેદ કરવાનો અવ્યવસાય જીવને અપૂણુ કરણના બળે થાય છે. કર્માંની ઘણી દીધ સ્થિતિઓને ખપાવી જીવ જ્યારે ધ્યે।પમ અસંખ્યેય ભાગ ન્યૂન એક સે કાટાકેાટિ સાગરોપમ સ્થિતિ ક*ની કરે છે ત્યારે તે પ્રન્થિદેશને પ્રાપ્ત થાય છે, ત્યાં અપૂ કરણથી તેને ઈંદ કરે છે. અને મેાક્ષના કારણુ ભૂત સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરે છે. પછી તે ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મ બાંધતા નથી. વ્યાધિતને જેમ સદોષધ વડે રોગ નાશ પામવાથી અત્યંત આનન્દ થાય, તેનાથી પણ અનન્ત ગુણે તાત્ત્વિક આનન્દ સમ્યગ્ દન પામતી વખતે સદ્ગષ્ટિ આત્માને થાય છે. સમ્યકત્વને શુભ પરિણામ વની વિચારણાને પલટાવી નાંખે છે, અપરાધો ઉપર પણ તે આત્માને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ કાપ આવતા નથી. દેવ અને મનુષ્ય લેકનાં સુખોને પણ તે દુઃખરૂપ દેખે છે. પરલેકને માગ એટલે સાધી શકાતું નથી તેનું તે અત્યંત દુઃખ ધરાવે છે. ભયંકર ભવસાગરમાં પ્રાણી સમૂહને અનેક દુખેથી પીડિત જોઈને પોતાની શક્તિ મુજબ તેમનાં તે દુઃખે દુર કરવા પ્રયાસ કરે છે અને શ્રી જિનેશ્વરેએ ફરમાવેલાં તને જ સત્ય તરીકે રવીકારે છે સાગરાન અને સમ્યગદર્શનથી શુભ પરિણામવાળી બને છે. થોડા જ કાળમાં ભવસમુકને લંઘી જવા માટે જહા તુલ્ય સમ્યકૂચારિત્રરૂપી રત્નને પ્રાપ્ત કરે છે અને એથી ભવસમુદ્રને લંઘી જાય છે. ચારિત્ર એ પણ આત્માને શુભ પરિણામ છે. અને તે અહિંસાદી ક્રિયાઓના ય 1ણથી વ્યક્ત થાય છે. અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ મૂલ ઉત્તર ગુણના પાલન દ્વારા તે આત્મા પૂર્વ કરતાં પણ અધિક કમસ્થિતિઓને ખપાવી અનન્ત જ્ઞાનાદિ ગુણોને હસ્તગત કરે છે. સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ રત્નત્રયીના સતત સત્કાર પૂર્વકના આસેવનથી આત્મા મોક્ષ મેળવે છે, જ્યાં દુઃખને લેશ નથી અને રઃખને પાર નથી અવિનાનું, અપાર અને કાઈથી પણ ઝુંટવી લઈ શકાય નહિ એવું કા!”ત સુખ મેક્ષમાં છે, એ સુખની આગળ સંસારનાં ત્રણે લેકનાં અને ત્રણે કાળનાં સુખ છે. જગતના છેવાને એ સુખના માર્ગે ચઢાવવા અને એની પ્રાપ્તિપર્યત આગળને આગળ વધારવા એ શ્રી જૈન શાસનનું કાર્ય છે. અને એનું જ બીજું નામ શ્રી. જેન શાસને ઉપદેશેલે સાધનાને માર્ગ છે. तारातंबोलविषयक उल्लेख संग्राहक-श्रीयुत मागरमलजी कोठारी कुछ मास पूर्व 'श्री जैन सत्य प्रकाश' में तारातधोलनगर विषयक पत्र प्रगट हुए थे। उस समय कहा गया था कि अगर अन्य किसी ग्रंथ में इस घटना से सम्बन्धिति साहित्य हो तो प्रकाशमें लाया जाये ताकि इस सम्बन्ध की ऐतिहासिक खोज की माय । इस परसे एक यति जी द्वारा अपने संग्रह ग्रंथमें-जिसमें उन्होंने विहारी सतसई, कोकशास्त्र, कविता, पाक शास्त्र, ज्योतिष, मंत्र, तंत्र, आदि अनेक विषयों के साथ कई ऐतिहासिक वालोंका भी उल्लेख किया-उसी हस्तलिखित नौध कोपी को देखते हुवे मुझे यह प्रवास वर्णन मिला जो कि उपरोक्त लेख सदृश होनेसे प्रकाशनार्थ भेजा है। उक्त कोपी १७ शताब्दी को होनेका अंदाज किया जाता है। पत्र g" દ્રાર છે "संवत् १६८६ वर्षे पातिसाह साहिज्यां राज्य कर तिवारे वार्ता हे मुलताण यासी, जाति खत्री, नाम ठाकुर विलायत, दूर देशांतरथी आयो ते शर्ता का । गुजरात देश मध्ये अहमदाबाद नगरथी ३२५ आगरा, तेहथी ३०० कोस लाहोर, तिहांथी १५० मुलता, तिहाथी ३०० खंधार, निहांथी ७०० माम नगरछे, लिहांथी ८०० मामता नगर बार कोम ने विस्तार न्द्र, निहांधी For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાન શાહ ફતેહગંદજી સુરાણ [२२८] n am mas - am-A EETINENTr ६०० खुरसानहर १५ कोल विस्तार छे, तिहाथी १२०० तारातघील नगर छते ७२ कोस बिस्तार छ नगरनी बाजार ४८ कोसने विस्तार छे तिहां रोमी पातिसार राज्य करे छे, ले छ माले बारणे आये ते पातिसाहरै २४ टाख कटक छ, संहने ३ लाख लंका ट्रडी छ लोहनो कोट सहिर दोलो छ। तिहाथी ५०० कोस बकर देश के तिहाहिर रंगाई, तिहां सरचंद राज्य करे ते नगर ४० कोसन विस्तारे छ, तिहाँ समुद्रता काही छे, जैनधर्म छे अद्भुत प्रामाद पोसाल अनेक छ।' दीवान शाह फतेहचंदजी सुराणा लेखक-श्रीयुत हजारीमलजी वांठिया, कलकत्ता. शाह फतेष्टचंदजी सुराणा स्वनामधन्य शाह माणिकचंदजी सुराणा के ज्येष्ठ पुत्र और दीवाज अभरवंदजी के पौत्र थे। आप भी अपने पिताकी तरह रणकुशल सेनापति और सुज्ञ राजनीतिज्ञ थे। आपको वीरता की प्रहासा राजाओं ने ही नहीं परन्तु उच्च अयज पदाधिकारीयों ने की है। शाह माणिकचंदजी सुराणान सरदार शहर में पार्श्वनाथ भगवानका जिनालय बनवाया था, जो अब भी आपकी पहा पलाझाको समस्त थली प्रदेशमें फैला रहा है। पार्श्वनाथ प्रभुकी प्रतिमा पर खुदा हुघा प्रतिमालेख, जो मुझे श्री कान्तिसागरजी महाराज से हर माईको भवरलालजी नाहट केमारा प्राप्त हुआ है, इस प्रकार है श्री राठोडवंशान्वये नरेन्द्र श्री सरतसिंहजी लपटू महाराजाधिराज महंत श्री रतनसिंहजी विजय राज्य। संवत १८९७ मा फाल्गुन सुदि ५ तिथौ शुक्र श्री बृहत्खरतर गणाधीश्वर भट्टारक श्रो जिनह परिः इत्पट्टालंकार जं । यु । प्र । श्री जिनसौभाग्यमृरिविजयिशव्ये श्री सिरदारनगर मुराणा शाह माणकचंदजी प्रमुख सकल श्रीमंधन मानंद श्री पानाथप्रासाद कारितः प्रतिष्ठापितश्च सदैव कल्याण वृद्धयर्थ ।। राजनैतिक और सनिक क्षेत्र वि. सं. १९०५ में शाह फतेहचंरजी को श्रीजीनाहिब बहादुर ने महरबानी फरमाकर फौजमुसाहिवके पद पर नियुक्त किया। पि. सं. १९१४ ई. सं. १८५५) में अंग्रेजों के विरुद्ध बलबा हुआ । कानपुर और देहलीकी फौज के बिगड़ने एर हामी और हिसार की फौज भी अंग्रेजों से बिगड खडी हुई । महाराजा सरदारसिंह ने ऐसे समय पर ससैन्य शाह श्री फतेहाचंदजी आदि प्रधानों को रियासती तरफसे सरसाव होसी हिसारकी और भेजकर अंग्रेजी सरकारी तुब सहायता की। शाह फतेहचंदजी के साथ शाह लक्ष्मीचंदजो दस लालचंदजी व उदयचंदजी सुराणा थी थे । शाहजीने वहाँ पहुंचकर किले छीनने अनेक कार्यों में अंग्रेजी सरकारको भरपेट महायता पहनाई। यजी सरकार शाह For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - [२०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५१ फतेहचंदनीकी खिदमतसे बहुत प्रसन्न हुई और उनको दो पत्र प्रदान किये । ये पत्र एजन्ट साहिब व जनरल साहिबने शाहजी को भेट किये थे। उनकी नकल यहां दी जाती है। I have much pleasure in stating that during the time Sah Fatehohand was with my camp as Mootimid or confidential agent of H. H. the Maharaja of Bikaner, he did ovory thing in his power to aid me and to carry out my instructions as far as he was able with the Bikaner troopis under his command. Camp Rohtuch, ) (Sd.) Commanding 29th. September, 1857 | Harrismah Field Force Sahji Fatehchand Surana lias served with me in command of Bikaner troops with Harrianal Field Force for some month There never was the slightest difficulty with me. He has much influence over the Thakars and their men and juvariably exerted that influence aright. Great credit is due to him for his uniform, good conduct and exertions and I trust his services may be recognised by Government. Jodhpure, । (Sa) AGENT, 19-10-1857 ___Rajputana. इन पत्रों से आपके धवलचरित्र पर काफो झांकी पड़ती है। जब बलवा शांत हो गया तो शाह फतेहचंदजी, उदयचंदजी सुराणाके साथ बीकानेर आये । श्रीजीसाहिब बहादुरने आपकी खिदमत अच्छी समझकर विक्रमसर, गोठां और भानगढ़ नामक तीन गांव आपको बक्ष और दोनोंको पैर में सोनेका कड़ा बक्षा । वि. सं. १९२३ (ई. सं. १८६७) में महाराजा सरदारसिंहजी आपकी वीरता, बुद्धिमत्ता और राजनीतिज्ञताको देख कर बहुत प्रसन्न हुए और आपको दीवान के उच्च पद पर सुशोभित किया। महाराना सरदारसिंहजीके समयम स्टेट पर बहुत कर्जा चढ़ा हुआ था। इसके दो कारण थे, एक तो फौज ज्यादा रखना, जो सरकारका हुक्म था, दूसरा गैरसाली होने की वजह से स्टेट को पैसेकी काफी आमदनी नहीं होती थी। यों तो महाराजा सूरतसिंहजीके समय से ही स्टेट पर कर्जा चढ़ा आ रहा था । महाराजा साहिबकी नीति आगे कोई भी दीवान स्थायी रूपसे नहीं टिक सकता था । रामलाल द्वारकानी जैसे योग्य दीवान भी ८ वर्षसे ज्यादा नहीं टिक सके । आपके राज्यकालमें करीब १८ दीवान बदले । जो दीवान राज्य के कर्जको उतारनेमें नाकामयाब होता उसको उसी काल For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક | શ્રીવાન શાહ ફતેહચંદજી સુરાણ [ ર૧] on- m emaram-me दीवानके पद से पदच्युत:कर दिया जाता था। यही हाल शाह फतेहचंदजीका भी हुआ। वे भी महाराजासारव की इस विचित्र नीति के आगे न टिक सके और पदच्युत कर दिये गये । मोहनलाल मुंशी अपने इतिहासमें लिखते है। कि फतेहचंदजी सुराणा १५ योम तक दीवान रहे। खैर जो कुछ हो आपकी यशःपताका आज भी इस भूमण्डल पर फहराती है और चिरकाल तक फहराती रहेगी। महाराजा सरदारसिंहजीने कुछ रुक्के अमरचंदजी सुराणा के वंशनों को दिये थे, उनमें से कुछ रुक शाह फतेहचन्जी के भी हैं उनकी नकल यहां नीचे दी जाती है।" श्री रामजी ॥ रुको खास साह फतहचन्दजी दिसी सुप्रसाद बथै अपरंच कणवाई बुची ली बदडै सुं ओठी धाडो करणने आंवता था लुतुंबा ठाकरो हरनाथ. सिंहनी वार चढ धाडषियों सु झगडो कियौ तेमें धाडवी मारा गया बाकी रहा ज्यां सारांने पकड लिया वा ठाकुरो रणजीतसिंघजी वा हरनाथसिंघजी वा दूजा ही बार वालो झघडो आछो कीयौ तेरा समाचार सारा मालुम हुषा सु म्हे घणां खुश हुवा आ चाकरी सारोंरी मोटी सझी सु झघडे में सामल था ज्यां सारा ने पूरी खातरी कर दीजे समत १९०५ मिती मागसर सुद ९। १ रुको खास साह फतहचन्द दिसी. श्री रामजी रुको खास साह फतह चन्द दिसी तथा कणवाई वाचीसी बदडै सु धाड धीरावतां तरण जीतां वगैरह आवंता था ज्यांने तु बां ठाकरां रणजीतसिंगजी हरनाथसिंघजी सामय हयः मारा बाकी रहा ज्यांने पकड लीना सु आ थारी मोटी चाकरी सझी हमै इवै काम में हुवे जिका ने हद सुधी खातरी देजे समत १९०५ मागसर सुदी १० १ रुको खास साह फतहचन्द दीसी. श्री रामजी। रुको खास साह फतहचन्द दिसी सुप्रसाद घचै अपरंच अलवर साहवारी खरीतो आयो तैम लिखो सरसैरे बंदोबस्त वार ते फौज ले जात्रण रै वां दरबार री फौज बुलाई तेसु म्हे तेराव गुमानसिं बने साहब मोसुफ पासी आज चढायो छै तणे पण बुलावै तागं तोप व असवार वा पाल ले सताबसु जाय हाजार हुव जाईये में ढील न करसो. संवत १९१४ मीती अपाड वदी ३ १रुको खास माह फतेचन्द दीसी श्री रामजी। श्री दीवान वचनात भादरा री शाहकारा पा परगमैरा चौधरियां रै यह समस्तां जींग तिथा भादरारी हाकमी फतेहचन्द रै आगे थी सु इयारे [अनुसंधान भाटे सुमे। पानु पा ] For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનપ્રભસૂરિવિરચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત શ્રી અબ્દકલ્પ =[ વિશિષ્ટ ટિપ્પણીઓ યુક્ત અનુવાદ ]====== અનુવાદક—શ્રીયુત પ. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ (ગતાંકથી પૂર્ણ ) નિર્મળ બુદ્ધિવાળા દંડનાયક પવિમળશાહે અહીં પિત્તલની પ્રતિમાવાળું જ નહષભદેવનું મંદિર બનાવ્યું. (૩૬) માતા અંબાનું આરાધન કરી, પુત્ર, સંપત્તિની ઇચ્છા વિનાના તેણે વિમળશાહે) ચંપક વૃક્ષની પાસે તીર્થસ્થાપનાની અભ્યર્થના કરીને પુષ્પમાળાઓના હાર વડે સુંદર અને બળદ જેવા મુખવાળી મુખયક્ષ)ને જોઈને ત્યાં શ્રીમાતાના મંદિર પાસેની ભૂમિ દંડનાયકે લીધી. (૩9-૮) ૧૫-આ વિમળશાહ ગુજરાતમાં અણહિલપુર પાટણની ગાદીએ થયેલા સૈલુકય ભીમદેવને મંત્રી હતા. વિમળશાહના પૂર્વજો મારવાડના હતા. આજે ભીનમાલના નામે ઓળ. ખડતા શ્રીમાલ નગરમાં નાના નામને કેટયાધીશ રહેતું હતું. લક્ષ્મી ઓછી થતાં તે ગૂજ. રાતના ગાંભૂ ગામમાં જ રહેવા લાગ્યા. ત્યાં તેમને ઉદય થયો. તેમને લહર લહધર) નામને શુરવીર અને બુદ્ધિશાળી પુત્ર થશે. વનરાજે લહરનાં શૌર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળી તેને પિતાને સેનાપતિ બનાવ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ તેને સંડસ્થલ ગામ ભેટ આપ્યું હતું. તેના પુત્ર ની મહત્તમ મૂળરાજને મંત્રી બન્ય. આ વીર મહત્તમને નેત્ર અને વિમલ એમ બે પુત્રો થયા રાજખટપટ અને સંસારને પ્રપંજાબ સમજતાં વીર મહત્તમે [ ૨૩૧માં પાનાનું અનુસંધાન ] हीज राखी छै सु थे जमाखातर राख विगज वैवार आछी तरहसु करजी थारी भांत भांत सु पीठ रहसो बदेह साखी खेचल मा करजो दी. मुहत्ता गुमानसिंघ हुकम सं. १९०९ मीती मागसर वदी ५ रज दफतर श्री हजररे खाम दफतर सही । गांव नौरङ्गदेसर फतेचंदजीको मं. १९०७ पो. व. १२ म. ३०० मोतीका चौकड़ाकी शाह फतेचंद को खजानची लालचंदसे दराया सं. १९०१ मिगसर बदी ९। इम लेख की प्रस्तुत सामग्री हमें शाहजी के वंशधरी से प्राप्त हुई है। अतः हम उनको हार्दिक धन्यवाद देते हैं। इनके अलावा मैं अपने पूज्य पिताजी श्री फूलचंदजी बांठिया श्री समैगजजी नाहटा तथा भवरलालजी नाइटा को धन्यवाद देना हु जिन्होंने मुझे यह लेख लिखने का प्रोत्साहन જયા હૈ ! For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] શ્રીઅબુદકલ્પ [ ૨૩૩] ધંધુક૧૭ રાજાની ઉપર કેધિત થયેલા ગુર્જરેશ્વર ૧૮(ભીમદેવને ભકિતથી પ્રસા. દીક્ષા લીધી હતી. તેથી ભીમદેવ રાજાએ તે વખતમાં વંશપરંપરાથી મળતા મહામંત્રીપદે તેને અને સેનાપતિપદે વિમલને નિયુક્ત કર્યો હતો. પાછળથી તે મંત્રીપદે નિયુકત થયે હત વિમળ મંત્રી માટે પ્રબંધકાર તરેહ તરેહની વિગત આપે છે તેમાં ભીમરાજાથી રીસાઈને ચંદ્રાવતી ચાલ્યા જવાની વાત કેવી રીતે ઉતરી આવી હશે તે જાણી શકાતું નથી; ખરી રીતે તે ભીમદેવથી રીસાઇને નહિ પણ વિમળવસતિના લેખમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે તે તેને દંડનાયક કરીને ભીમદેવે ચંદ્રાવતી મેલ્યો હતે, એમ જણાય છે. આ વિમલ અપુત્ર મરણ પામે એવા પ્રબંધકારના ઉલ્લેખો મળે છે. પણ વિમલવસિહિમાંના અંબાજીની મૂર્તિ પર સં. ૧૩૯૪ના લેખમાં “મ. વિમસ્રાવ” એટલે વિમલને વંશ જ અભય સીહના પુત્ર જગશીલ, લખમસીહ અને કુરસીહ થયા; તથા જગસાહનો પુત્ર ભાણ થયા. તે સર્વેએ અંબાજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપન કરી એમ મળે છે, છતાં વિમલ પછીની વંશાવલિ મળતી ન હોવાથી તેમ પણ બનવા સંભવ છે. १४-अथान्यदा तं निशि दण्डनायकं समादिदेश प्रयता किलाम्बिका । इहाचले त्वं कुरु सघ सुन्दरं युगादि निरपायसंश्रयः॥ श्रीविक्रमादित्यनृपाद व्यतीतेऽष्टाशीतियाते शरदा सहने । વિશ્વ વિડથ નિર્લિ વિમા રે || (૨૦૦૮) -વિમલવસતિની પ્રશસ્તિ લે. ૧૦-૧૧ આ પ્રશસ્તિગત ઋષભદેવનું મંદિર બંધાવતાં પહેલાં વિમલશાહને કેટકેટલી કસોટીએમાંથી પસાર થવું પડયું છે એને ઈતિહાસ માંચક છે. તે માટે વિમલપ્રબંધ અને વિમલચરિત્ર વગેરે ગ્રંથ વાંચવા જોઈએ. અહીં તે ટૂંકમાં જ લખી શકાય કે- “વિમલશાહ પાછલા વખતમાં ચંદ્રાવતીમાં રહેતાં પિતાના પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી ધર્મઘોષસૂરિએ આબૂતીર્થને ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મોટાભાઈ નેટ અને રાજા ધાંધુકની આજ્ઞા લઈ આબુ ઉપર મંદિર બંધાવવા માટેની જગા પસંદ કરી. બ્રાહ્મણે એ જૈન પરના દ્વેષથી હિંદુઓના તીર્થમાં જેને પિસવા દેવાની મનાઈ કરી. પણ કથાઓના ઉલેખ પ્રમાણે વિમલે ત્રણ ઉપવાસ કરી અંબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગ્યામાં ચંપકવૃક્ષ નીચે શ્રી આદીશ્વરની મૂર્તિ (લે તેને મુનિસુવ્રત સ્વામીની માને છે) કાઢી બતાવતાં, પહેલાં પણ આ જેનેનું તીર્થ હતું એવું સાબીત કરી બતાવવાથી પસંદ કરેલી જગા બ્રાહ્મણોની માંગણીથી સોનામહોરથી માપીને લીધી. ૧૭-આબુ પરના પરમાર વંશીય રાજાઓમાંને ધંધુક ધરણું વરાહના પુત્ર મહીપાળને પુત્ર હતા. ધંધુકની પત્નીનું નામ અમૃતદેવી હતું અને તેને પૂર્ણપાલ નામને પુત્ર અને લાહિની નામની કન્યા હતી. (આ તે જ લાહિની છે કે જે પતિ વિદગ્ધરાજના મરણ પછી વસંત ગઢમાં ભાઈ પાસે આવીને રહી. . અને ત્યાં સં. ૧૯૯૯માં સૂર્યમંદિર અને સરસ્વતી, વાવીને ઉદ્ધાર કરાવ્યો. આજે પણ તે વાવડી લાહિની વાવડી’ તરીકે પ્રસિદ્ધ છે.) સં. ૧૧૧૭ને ભીનમાલના એક લેખમાં ધંધુકને પુત્રનું નામ કૃષ્ણરાજ લખેલું મળે છે. તેથી કદાચ આ બીજો પુત્ર હોય એમ લાગે છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ દિત કરી અને તેના વચનથી જ ચિત્રકુટથી ત્યાં લાવીને સંવત ૧૯૧૦૮૮મે વર્ષ ૨૦ઘણું આ ધંધુક રાજા પણ પરાક્રમી હતા. તેથી ગુજરાતના રાજાઓની વંશાનુગત આજ્ઞામાં રહેવાની તેણે ના પાડી આથી તે ચંદ્રાવતીથી ભાગીને ધારાને રાજા ભેજ, જે તે સમયે ચિતડ (ચિત્રકૂટ)ના કિલ્લામાં હતા, તેના શરણે ગયો. ભીમદેવના દંડનાયક વિમલ શાહે ત્યાં જઈ તેને મનાવ્યો અને ગુજરાતના રાજાની સાથે મેળ કરાવી આજ્ઞાનુવતી બનાવ્યા. આ ધધુરાજના સમકાલીન રાજાઓ વિગ્રહરાજ, ચૌલુક્ય ભીમદેવ વિ. સં. ૧૦૭૮ થી ૧૧૨૦ અને પરમાર ભેજ પ્રથમ વિ. સં. ૧૦૭૮, ૧૦૮૭, ૧૦૯૯. વગેરે હતા. એટલે એ નિર્વિવાદ છે કે તે આબુના પરમાર રાજાઓમાં અગિયારમી સદીમાં વિદ્યમાન હતો. * ૧૮-ભીમદેવ પહેલે દુલભરાજના ભાઈ નાગરાજનો પુત્ર હતા. તેને શાસનકાળ વિ. સં. ૧૦૭૮ થી૧૧૨૦ સુધીનો છે. દ્વાશ્રયના ઉલેખ પ્રમાણે નાગરાજ જીવતાં જ દુર્લભરાજે તથા નાગરાજે ભીમને રાજ્યાભિષેક કર્યો હતો; પણ બોમ્બે ગેઝેટીયરમાં દુર્લભરાજ પહેલાં જ નાગરાજ મરી ગયાનો સંભવ જણવ્યો છે. એ વાતની પુષ્ટિ પ્રબંધચિંતામણિએ દુર્લભરાજ પછી ભીમદેવના જ રાજ્યકાળને ઉલ્લેખ કરવાથી અને નાગરાજનું નામ પણ ન હોવાથી, મળે છે. ઉત્કીર્ણ લેખો પણ પ્રબંધચિંતામણિને અનુસરે છે. જિન. પ્રભસૂરિજીએ પણ “અણહિલપુર સ્થિત અરિષ્ટ નેમિકલ્પ”માં આપેલી વંશાવલીમાં નાગરાજનું નામ પણ નથી આપ્યું. ભીમદેવના શાસનકાળના બે વર્ષ વીતતાં મહમુદ ગિઝનીની ચઢાઈએ થાણેશ્વર, મથુરા, કેનેજ, કાલિંજર અને સોમનાથ વગેરેને નાશ કર્યાને ઉલેખ મુરલીમ તવારીખકાર ઈબ્ન અસીર (ઈ. સં. ૧૧૬૦ થી ૧૨૨૯) કરે છે. ગીઝનીની ચઢાઇથી ભીમદેવ અણહીલપુરથી નાસીને કચ્છના કંથકેટના કિલ્લામાં ભરાઈને સૈન્યને તૈયાર કરતે હતે. આ તૈયારી અનુસાર વિશ્વનાથ રેઉના કથન પ્રમાણે ગિઝનીના પાછાં ફરતાં ભીમદેવે તેને હરાવ્યો અને તેથી ગિઝનીને બીજો રસ્તો લેવો પડ્યો હતો, જે રતે તે હેરાન થયો હતો. ભીમદેવે સેમિનાથના લાકડાના મંદિરના સ્થાને પત્થરનું મંદિર બંધાવી નવી લિંગપ્રતિષ્ઠા કરાવી હતી. ભીમના સમકાલીન માળવાના રાજા ભેજની સાથે ભીમને ઘણી વખત લડાઈઓ થઈ હશે એમ પ્રબંધચિંતામણિ અને ઉદયપુર પ્રશસ્તિથી જાણી શકાય છે. પાછળથી ભીમ અને ભેજ વચ્ચે તે વખતના ભીમના સાંધિવિગ્રહિક ડામરથી મૈત્રી સંબંધ બંધાયાનું જણાય છે. પણ ભેજની પાછલી અવસ્થામાં ભીમદેવ અને ચેદના રાજા ગાંગેયદેવ (સં. ૧૦૮૭થી ૧૦૯૮) તેમજ કર્ણાટકના રાજા તે ચૌલુક્ય વિક્રમાદિત્ય પાંચમા (વિ. સં. ૧૦૬૫થી ૧૦૭૪) અથવા એને પુત્ર જયસિંહ (વિ. સં. ૧૦૭૪થી ૧૦૯૬)- આ ત્રણે મળીને ભેજને દબાવ્યાના અલગ અલગ ઉલ્લેખ મળે છે. આમ મૂળરાજના સ્થાપેલા ગુજરાતના રાજ્યને ખરેખરું વિસ્તારવાનું કામ તે આ ભીમદેવે કર્યું છે. મૂળરાજે જીતેલા ઉત્તરના આબુ સુધીના પ્રદેશને તાબે રાખવા સાથે નડલના રાજાને સામંત બનાવ્યું અને પૂર્વના પરાક્રમી ભોજરાજને છેવટે દબાવી, ચેદીને કર્ણને મદદ કરી ગુજરાતની એ બાજુની સરહદ વધારી દીધી હતી. ભીમે સ્થાપત્યકળામાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. તેના જ ઉત્તેજનથી વિમલ-વસતિ, મોઢેરાનું સૂર્યમંદિર, સેમિનાથનું આરસ મંદિર, તેની રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીવાવ વગેરે બંધાયેલાં-સ્થાપત્યે ખાસ ગણી શકાય. આ ઉદયામતીથી થયેલે પુત્ર કર્ણદેવ ભીમની ગાદીએ આવ્યો. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] શ્રીઅંબુંદકલ્પ [૨૩] પૈસાને વ્યય કરી ૨૧વમલવસહી નામને સુંદર પ્રાસાદ કરાવ્યો (૩૯-૪૦) અહીં અનેક પ્રકારે પૂજાયેલી અંબિકા દેવી યાત્રાથી અત્યંત નમ્ર થયેલા સંઘના બધાં વિજોને નાશ કરે છે. (૪૧) ત્યાં બાષભદેવના પથ્થરના મંદિર આગળ એક જ રાતમાં શિપીએ ઉત્તમ છેડે બનાવ્યા. (૨) ૧૯-વિમલવસતિ પ્રાસાદ બંધાવ્યાને સમય વિસં. ૧૦૮૮ નિશ્ચિત છે. જો કે આ સાલ તે પછી ત્રણસો વર્ષ લખાયેલી જણાય છે. ઉત્કીર્ણ લેખે અને પ્રબંધમાં આ સાલ એક સરખી ઉલ્લેખાયેલી જણાય છે. ૨૦-આ મંદિર બંધાવતાં ૧૮૫૩૦૦૦૦૦ અઢારકરેડ ત્રપલાખ રૂપિયાનો ખર્ચ થયાનું મનાય છે, જો કે આ માન્યતા કેટલાકને અતિશક્તિ ભરી લાગશે પણ વિમલવસહી મંદિરમાં અત્યારે જેટલી જમીન રેકઇ છે તે જમીન ઉપર સોનામહોર પાથરીને તે જમીન ખરીદતાં, તેમજ જમીનની સપાટીથી આટલે ઉચે પહાડ ઉપર સામાન ચઢાવતાં તેમજ ખાઈએ પૂરવાની સાથે આવી ઉત્કૃષ્ટ કારીગરીવાળું મંદિર બંધાવતાં અઢાર કરેડ તેમને લાખ રૂપિયા લાગ્યા હોય એ અસંભવિત નથી. ૨૧-આ જમીન ઉપર વિમળશાહે અપૂર્વ કારણવાળા આરસપાષાણુથી મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકીએ, રંગમંડપ અને બાવન જિનાલય વગેરેથી યુક્ત વિશાળ જિનમંદિર બંધાવી તેનું નામ “વિમલવસહી' રાખ્યું. તેમાં શ્રી ગરષભદેવની ધાતુની મોટી પ્રતિમા સ્થાપન કરી શ્રી વર્ધમાનસૂરિજીના હાથે વિ. સં. ૧૦૦૮ માં પ્રતિષ્ઠા કરાવી. રર-વસહિ' એટલે જૈનમંદિર, જૈન મંદિરમાં મંદિર કરાવનાર જેના સ્મરણાર્થનું નામ રાખવું હોય તે નામ સાથે વસતિ–વસહિ શબ્દ જોડવામાં આવે છે ‘વસહિ' એ સંસ્કૃત વસતિ (વસથિ) ઉપરથી થયેલ છે. ૨૩-વિમલવસહિ મંદિરના મુખ્ય દરવાજાની સામે હસ્તિશાળી બનેલી છે. આ હસ્તિશાળા વિમલમંત્રીશ્વરના મોટા ભાઈ મંત્રી નેતના પુત્ર મંત્રી ધવળ તેના પુત્ર મંત્રી આનંદ, તેના પુત્ર મંત્રી પૃથ્વીપાલે-(પ્રે. યાકેબીએ એડીટ કરેલા નાગેન્દ્રવંશીય હરિભદ્રસુરિ કૃત સનસ્કુમાર ચરિત્રની અંતિમ પ્રશસ્તિમાં આ વંશાવલીને ઉલ્લેખ છે. આ પૃથ્વી પાલ, સિદ્ધરાજ અને કુમારપાળ (૧૧૪૩ થી ૧૧૭૨)ના મંત્રી હતા.)-વિમલવસહીને છદ્ધાર કરાવતી વખતે કુટુંબીઓના સ્મરણાર્થે સં. ૧૨૦૪માં બનાવી છે. આ હસ્તિશાળાના પશ્ચિમ દરવાજામાં પેસતાં જ મૂળનાયકની સન્મુખ એક મોટા ઘડા ઉપર વિમલમંત્રી બેઠેલા છે. તેમના માથે મુગટ છે, જમણું હાથમાં પૂજાને સામાન છે, ને ડાબા હાથમાં લગામ છે. મૂર્તિ આરસની હતી પણ મસ્તક સિવાયને બધો ઘોડા સાથેનો ભાગ ચૂનાના પ્લાસ્તરથી બનાવેલું જણાય છે. કદાચ મુસ્લિમ ચઢાઈ વખતે તે ખંડિત થતાં પાછળનાઓએ તે મૂર્તિને સુધરાવી હશે. ઘોડાની પાછળના ભાગમાં એક માણસ પથ્થરનું મજબૂત છત્ર વિમળશાહના મસ્તક પર ધારણ કરી લે છે સં. ૧૬૪૬ના સમય પહેલાં રચના કરનાર હીરસૌભાગ્યકારે વિમલશાહની મૂર્તિને આરસના સફેદ ઘોડા ઉપર હાથ જોડીને બેઠેલી જણાવી છે. આથી જણાય છે કે મંદિરના For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૨૩૬] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકારા Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૬ સંવત ૧૨૮૯ મા વર્ષે મત્રીમાં ચંદ્રમા જેવા૨૪(વસ્તુપાલ-તેજપાલ)એ ભગ વખતે આ મૂર્તિને નુકશાન થયું નહિ હોય. હીરવિજયસૂરીશ્વરજીની વિદ્યમાનતા સુધી તે તે મૂર્તિ અતિ હશે પણ પાછળથી તેને નુકશાન થતાં ચૂનાનું પ્લાસ્તર કર્યું હોય. અથવા તેને નવા જ પ્રકારે બનાવી હોય, કેમકે પહેલાં બે હાથ જોડેલા હતા જ્યારે અત્યારે અને હાથમાં પૂજાની સામગ્રી છે. ૨૪-મંત્રી વસ્તુપાળ-તેજપાળની આબાલગોપાળ પ્રસિદ્ધ, મહામાત્ય તરીકેની બુદ્ધિમત્તા, સા. અને ધાર્મિક કાર્યો માટેની ઉદારતા આજે જૈન ગ્રંથામાં જ નહિં પણ જૈનેતર પ્રથામાં પણ સુવર્ણાક્ષરે આલેખાયેલી છે, પુતિ કવિ શ્રી સામદેવે રચેલી ‘કાર્તિકૌમુદી' તેમજ જૈનાચાર્યાએ રચેલા ‘વસ્તુપાળ- તેજપાળ ચરિત્ર', ‘વસ ́તવિલાસ’,‘સુકૃતસ’કીર્તન’, ‘પ્રબંધચિ’તામણિ’, ‘પ્રબંધકારા' વગેરે ગ્રંથાથી તેમનાં યજ્ઞાસ્વી કાચની નોંધ મળે છે. વસ્તુપાળ તે એક વિદ્વાન કવિ પણ હતા તેમ તેમનાં રચેલા નરનારાયણાનન્દ કાવ્ય ઉપરથી નણી શકાય છે. તેથી તે “સરસ્વતીદેવીના ધર્મપુત્ર” તરીકે ઓળખાતા. જ્યારે તેજપાળ શૂરવીર ચોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ બંને ભાઈઓ હતા. તેમના પૂર્વજોમાંના પ્રાગ્માર્ટ ચંડપ બારમા સૈકામાં અહિલપુર પાટણમાં રહેતા અને ચૌલુક્ય રાજાના મંત્રી હતા. તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. તેમને ગુરૂ ( સુર ) અને સેમ (સામસિદ્ધ) નામના બે પુત્રા હતા. તેમાં સામસિ' સિદ્ધરાજના મંત્રી હતા. આ સેામિસંહને આસરાજ નામે પુત્ર હતા. આ આસરાજે કુટુંબ સહિત પાટણ ઈંડી ‘સુહાલક’માં વાસ કર્યાં હતા. અહીં તેએ વ્યાપારાદિ કાર્ય કરતા. તેમને ચાર પુત્ર અને સાત પુત્રીએ હતી. તે પુત્રાનાં નામ કૃગિ, મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાળ હતાં. ગિ, રાજકારભારમાં કુશળ અને શરવીર હતા પણ નાની વયમાં જ સ્વર્ગવાસી થયેા. મલ્લદેવ પણ તેવા જ કુશળ અને શૂરવીર હતા. For Private And Personal Use Only વસ્તુપાળને એ પત્ની હતી: લલતાદેવી અને વેજલદેવી. તેમાં ગુણુની ભંડાર લલિતાદેવીને જયસિહ નામના પુત્ર હતા. તે પણ રાજકારભારમાં કુશળ હતા. તેજપાળને પણ અનુપમાદેવી અને સુહલાદેવી નામે બે પત્નીએ હતી. આ અનુપમા દેવીથી લૂસિ (લાવણ્યસદ્ધ) તે સુહડાદેવીથી સુદ્ધિસહુ નામે પુત્રા હતા. વસ્તુપાળ અને તેજપાળ પિતાના મરણ પછી સુ હાલક’માંથી નીકળી ‘મંડલ' ગામમાં રહેવાને આવ્યા હતા. કુમારપાળ સ. (સ. ૧૨૦૦થી ૧૨૨૯) ના પુત્ર અજ્યપાળ (સં. ૧૨૨૯થી ૧૨૩૪)ના પુત્ર મૂળરાજ (સ. ૧૨૩૨થી ૧૨૩૪) (બીજા)ના પુત્ર ભીમદેવ (બીજા) (સ. ૧૨૩૪થી ૧૨૯૮) ગુજરાતની ગાદી પર હતા ત્યારે ધાળકામાં મહામડળેશ્વર સાલકી અણ્ણીરાજ (સ. ૧૦૭૦)ના પુત્ર લવણુપ્રસાદ (સ. ૧૨૦) રાજ્ય કરતા હતા. તેઓ ગુજરાતના રાજાના સામત હતા અને તેથી યુવરાજ વીરધવલ (સ. ૧૨૩૩થી ૧૨૩૮) પિતા લવણુપ્રસાદની ગાદીએ આવતાં ભામદેવ પાસે વસ્તુપાળ-તેજપાળ અને ભાઇઓની રાજ્ય રક્ષણ અને વિસ્તાર માટે યાચના કરી. ભામદેવે તેમને મહામંત્રી બનાવી ત્યાં માલ્યા. તેમાં ધોળકા અને ખંભાતના અધિકાર મંત્રી વસ્તુપાળને અને આખા રાજ્યનું મહામંત્રીપદ તેજપાળને આપ્યું હતું. તેમના રાજ્યકાળમાં પ્રજા બરાબર ન્યાય મેળવી સુખી રહેતી. Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] શ્રી અબ્દકલ્પ [૩૭] લુણિગવસહી" નામનું ૨કનેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. (૪૩) શ્રી તેજપાલ મંત્રીએ રસ્તંભતીર્થ (ખંભાત)માં ઉત્પન્ન થયેલું આંખને અમૃતાંજને સમાન અને કપાયેલા પથ્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપન કર્યું. (૪૪) રાજા શ્રી ૨૮મદેવના આદેશથી ત્યાં હરિતશાળામાં પિતાના પૂર્વ વંશજોની મૂર્તિઓ સ્થાપના કરી. (૪૫) ખરેખર, સુત્રધાર-શિલ્પીઓમાં શ્રેષ્ઠ શ્રી રશેલનદેવનું નામ અહીં ચૈત્ય રચનાના શિલ્પથી યથાર્થતાને પ્રાપ્ત થયું છે. (૪૬) આ (પર્વત)ના નાના ભાઈ મનાકનું (ઇન્દ્રના) વેજીથી કપાઈ જવાના ભયે સમુદ્ર ૨૫-આ “ણિગવસહી નામનું મંદીર મહામંત્રી તેજપાળના પુત્ર લાવસિંહના કલ્યાણ માટે તે વખતના ગૂજરાતના રાજાના મહામંડલેશ્વર આબુના પરમાર રાજા સેમસિંહની આજ્ઞા લઈને આબુના દેલવાડા ગામમાં વિમળવસહીની પાસે જ બાર કોડ ત્રેપન લાખ (૧૨૫૩૦૦૦ ૦૦) રૂપિયા ખર્ચ કરીને લૂણસહિ નામનું શ્રી નેમિનાથ પ્રભુનું ભવ્ય મંદિર બંધાવ્યું. આ મંદિરની કેરણી હિંદની કળાની ગૌરવભરી યાદ આપે છે. ૨૬-આ મૂર્તિ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથપ્રભુની ખંભાતથી લાવીને મૂકવામાં આવેલી છે, અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી પાસે મહોત્સવ પૂર્વક સ, ૧૨૮૭ના ચૈત્ર વદી ૭ ને રવિવારે કરાવામાં આવી છે. ૨૭-હાલનું ખંભાત તે જ સ્તંભતીર્થ છે. આ નામ ચાપોત્કટ રાજાઓના સમયમાં મળ્યું હશે કેમકે તેનું જુનું નામ “ગભૂટ' હતું. સેલંકીઓના રાજ્યકાળમાં ત્યાંના રાજ્યવંશને અંત આવતાં તેને અણહિલપટ્ટણ સાથે જોડી દેવામાં આવ્યું. તે કાળમાં ખંભાત મોટું આયાત નિકાસનું બંદર ગણુતું. આગ્રા, દિલ્હીને વેપાર પણ આ બંદર મારફતે જ થ. મુસ્લીમ હજ કરવા માટે પણ આ બંદરથી જ જતા. અણહિલવાડ પડતાં અલફખાને આ શહેરને કબજો લઈ લૂટયું. ૨૮-આ સેમદેવ (મસિંહ) આબના પરમારવંશીય પરાક્રમી રાજા ધારાવર્ષને પુત્ર હતું. તે તેના કાકા પ્રહલાદ દેવથી (જેમણે પાલણપુર વસાવ્યું) શાસ્ત્રવિદ્યા શીખ્યો હતો. તેણે લુણવસહીના મંદિર માટે ‘બાણુ’ ગામ ભેટ કર્યું હતું. તે સમયના સં. ૧૨૮૭ અને સં. ૧૨૯૦ના લેખો મળી આવેલા છે તેથી તે સમયે તે વિદ્યમાન હતો અને વરતુપાળ તેજપાળને સમકાલીન હતા, એ નિશ્ચિત થાય છે. ર૯-આ શોભનદેવ લુણવસહિ મંદિર બાંધવામાં મુખ્ય મીસ્ત્રી હતા. તેના જ શિલ્પચાતુર્ય અને બુદ્ધિવૈભવથી આ મંદિર ભારતની ઉત્તમોત્તમ કારીગરીના ગૌરવસમું બની શકર્યું છે. આ શોભનદેવ માટે જિનહર્ષગણિકૃત વસ્તુપાલ ચરિત્રમાં કેટલુંક વર્ણન છે. ૩૦-મૈનાક પર્વત માટે પૌરાણિક કથા એવી છે કે-પહેલાં બધા પર્વતેને પખો હતી તેથી તે ગમેત્યાં ઊડી શકતા. આથી કઈક કારણ મળતાં ઇદ્ર તે પાંખે તેડી નાખવા માંડી. આ જોઈને હિમાલયને પુત્ર મૈનાક છોડીને દક્ષિણમાંના સમુદ્રમાં ડુબી ગયા. સીતાની ખેજ માટે નીકળેલા હનુમાને સમુદ્રને ઓળંગતાં વચ્ચે મૈનાક ઉપર પગ દીધું હતું. આ મૈનાક પાર્વતીને અને નંદિવર્ધન (આબુ)ને ભાઈ થાય એવી કથા છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ રક્ષણ કર્યું, અને આના (અબુદાચલ) વડે મુદ્રાવાળા સંપત્તિવાળા (થયેલા) બે દંડનાયક મંત્રીશ્વરે (વસ્તુપાલ-તેજપાલ) ભવથી રક્ષાયા. (૪૭) દૈવ(કર્મયોગ)થી ૩૧લેચ્છાએ ખંડિત કરેલાં આ બે તીર્થોને બે જણાએ ૩૨શક સંવત ૧૨૪૩માં ઉદ્ધાર કર્યો (૪૮). - તેમાં પ્રથમ તીર્થનાં ઉદ્ધાર કરનાર ૩૩ મહણસિંહના પુત્ર લલ્લ હતા અને બીજા વ્યવહારી (વેપારી) ચંડસિંહના પુત્ર ૩૪પીથડ ઉદ્ધાર કરનારે થયા. (૪૯) ૩૧-મુતા નેણસીની ખ્યાતના ઉલ્લેખ મુજબ અલ્લાઉદ્દીન ખૂનીના સૈન્ય વિ. સં. ૧૩૬૮માં જાલેરના ચૌહાણ રાજા કાન્હડદેવ ઉપર ચડાઈ કરી હતી. સં. ૧૩ ૬૯માં ગુજ રાતના અનેક શહેરની સમૃદ્ધિ લુંટી લીધી. શત્રુજ્ય તીર્થ પણ આ આક્રમણથી બચ્યું નથી. તેણે તીર્થના મુખ્ય મંદિરને નાશ કર્યો, જેને ઉદ્ધાર સં. ૧૩૭૧માં સમરાશાહે કરાવ્યા. ત્યાંથી જીત મેળવીને પાછા ફરતાં આબુ ઉપર ચઢીને આ મંદિરને નાશ કર્યાનું જણાય છે. * ૩૨-શક સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૧૩પ વર્ષનું અંતર છે. તેથી ૧૨૪૩+ ૧૭૫=૧૩૭૮ના વિક્રમ સંવત આ મંદિરને ઉદ્ધાર થશે અર્થાત મંદિરના નાશ પછી દશ વર્ષે આ ઉદ્ધાર થયો છે એમ નક્કી થાય છે. ૩૩-આ મહણસિંહ તે માંડવ્યપુર (મર)ના રહેવાસી ગોસાલના પુત્ર ધનસિંહ તેના પુત્ર વિજડ આદિ છ ભાઈઓ અને ગસાલના ભાઈ ભીમાના પુત્ર મહણસિંહ હતા. મહેણુ સિંહને લાલિમસિંહ (લલ્લ) વગેરે ત્રણ પુત્રો હતા. આમ વીજડ અને લાલિગ આદિ નવ ભાઈઓએ “વિમલવસહિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને ધર્મસુરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી પાસે સં. ૧૯૩૮ના પેષ્ઠ વદિ ૮ ને સોમવારના રોજ પ્રતિષ્ઠા કરાવી. ૩૪-બીજા ઉદ્ધારક તે જ વખતના વ્યાપારી ચંદસિંહના પુત્ર શ્રી પેથડ સંધપતિ હતા. તેઓ સંધ લઈને આબુ ઉપર યાત્રા કરવા આવ્યા અને નષ્ટ થયેલા ભાગને પિતાના દ્રવ્યથી વિ. સં. ૧૯૭૮માં જ જીદ્ધાર કરાવ્યું. નેમિનાથ પ્રભુની મૂર્તિ નવી કરાવીને તેની પ્રતિષ્ઠા કરવી. આ પેથડશાહ માંડવગઢ નિવાસી દેવાના પુત્રથી ભિન્ન છે. “પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહમાં આ પેથડ માટે થિડરાસ સંઘમાં સાથે ગયેલા કેઈમુનિએ લખેલ છપાયો છે. તદુપરાંત પેથડશાહના વંશજ શાહ પર્વતે જ્ઞાનભંડાર લખાવતાં નિશીથગ્રુણિની પ્રતિ સં. ૧૫૭૧માં લખાવી તેમાં પેથડશાહના વંશની વિસ્તૃત પ્રશસ્તિ આપી છે, (જુઓ. પુરાતત્વ વર્ષ ૧, અંક-૧, પૃ. ૬૧માં શ્રીમાન પુણ્યવિજયજી મહારાજને “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ” નામને લેખ) આ સિવાય પણ બીજા સાધનથી જાણી શકાય છે કે તેઓ શેઠ સુમતિના પુત્ર આભૂના પુત્ર આંસડના પુત્ર વર્ધમાનના પુત્ર શ્રીમાન ચડસિહના પુત્ર હતા. તે પાટણ પાસેના સંરક (સાંડેરા ના રહેવાસી અને શનિએ પરવાડા હતા. તેમને છે ભાઈઓ હતા. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અબ્દક૯પ [૩૯] ચૌલુક્ય કુલમાં ચંદ્રમા જેવા ઉપશ્રી કુમાળીપાલ પાળે આ (પર્વત)ના પૈસા શિખર ઉપર વીરપ્રભુનું મંદિર બનાવ્યું. (૫) તે તે કુતૂહલથી બામ, તે તે ઔષધિઓથી સુંદર અને અનેક તીર્થોમાં પવિત્ર એવા અબુદગિરિને ધન્યશાળા પુરુ જુએ છે. (૫૧) કાનને અમૃત સમાન (લાગતો) શોભાયે આ અબૂદ ક૫ શ્રી જિનપ્રભસૂરિએ રએ તેને ચતુર પુરુષે જુઓ-અનુભવે. (પર) શ્રી અબુદ કપ સમાને ૨૫-સિદ્ધરાજ જયસિંહ પછી મહારાજ કુમારપાળ દેવ ગાદી પર આવ્યો. તે એક આદર્શ રાજા હતા. તે ભીમદેવને પુત્ર ક્ષેમરાજ તેને પુત્ર દેવપ્રસાદ તેના પુત્ર ત્રિભુવનપાળને પુત્ર હતા. તેને જન્મ વિ. સં. ૧૧૪૯માં થયો હતો. તેને રાજ્યાભિષેક સં. ૧૧૯૯માં થયો. રાજ્ય પ્રાપ્તિ પછી દશ વર્ષ સુધી રાજ્યની સીમા વધારવાનો પ્રયત્ન કરી દિગ્વિજય કરી પોતે અનેક મોટા મોટા રાજાઓને પિતાની આજ્ઞાને આધીન કર્યા. ભારતમાં તે સમયે તેની બરાબરી કરનાર બીજે કે રાજા નહતો. તેનું રાજ્ય ઘણું મોટું હતું. શ્રી હેમચંદ્રાચાર્યે “મહાવીર ચરિત’માં તેની આજ્ઞાનું પાલન ઉત્તર દિશામાં તરકસ્થાન, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિધ્યાચળ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્તના દેશમાં થતું જણાવ્યું છે. હેમચંદ્રાચાર્ય તેના રાજ્યગુરુ હતા. તેમના જ પ્રતાપથી તે ઘણય ધાર્મિક અને પ્રજા માટેનાં પરોપકારનાં યશસ્વી કાર્યો કરી શકો છો. અને તેણે જૈનધર્મ સ્વીકારી ઘણાં જૈન મંદિર બંધાવ્યાં હતાં. તેના સંપૂર્ણ ચરિત્ર માટે કુમારપાળ પ્રતિબંધ ‘દયાશ્રય મહાકાવ્ય” ‘કુમારપાળ ચરિત્ર વગેરે વાંચવા જરૂરી છે. તેને રાજ્યકાળ સં. ૧ર૩રમાં પૂરો થયો હતે. --આ મહાવીર સ્વામીનું મંદિર દેલવાડાથી ઉત્તર પૂર્વમાં લગભગ માઈલ દૂર એરીયા નામના ગામમાં છે. આ મંદિરમાં મૂળનાયક તરીકે મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ છે, એમ શ્રી. ગૌ. હી. ઓઝાછજણાવે છે. પણ મુનિરાજ શ્રી જયંતવિજ્યજી મહારાજ પિતાની ચેકસ માહીતી મુજબ તે આદીશ્વર પ્રભુની મૂર્તિ હોવાનું પોતાના “આબુ' નામના પુસ્તકના પૃ. ૧૭રમાં જણાવે છે. બંને બાજુએ પાર્શ્વનાથ તથા શાંતિનાથની મૂર્તિઓ છે. આ ફેરફાર ક્યારે થયો હશે તેને પત્તો નથી લાગી શકે પણ પાછળથી જીણોદ્ધાર વખતે તે ફેરફાર થયો હોય અને પહેલાંથી ચાલ્યુ આવતું “મહાવીર સ્વામીનું મંદિર એ નામ આજ સુધી પ્રચલિત રહ્યું હશે એમ જણાય છે. મહારાજા કુમારપાળે આ મંદિર બંધાવી પિતાની જૈનધમી તરીકેની યશસ્વી કારકીર્દિ સૂચવી છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક એતિહાસિક પડ્યો લેખક : મુનિરાજ શ્રી કાંતિસાગરજી ભારતીય પ્રાચીન સાહિત્યમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન છે. ભારતીય સાહિત્યને કઈ પણ વિષય એ નથી જેને જૈનાચાર્યોએ વિશદ રીતે ચર્ચો ન હેય. આજે પણ જૈન સાહિત્ય જે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે એ એ સર્જકે અને તેના સંરક્ષકને આભારી છે. જૈનેનું પ્રાચીન અને મૌલિક વાલ્મય મુખ્યતયા પ્રાકૃત ભાષામાં રચાયું છે, છતાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના સાહિત્ય સર્જનમાં પણ જેન વિઠાનેએ બહુ મટે ફાળો આપ્યો છે. ગુજરાતી ભાષાની જેનેએ એવી સુંદર સેવા કરી છે કે જેને લીધે જૈનેતર અભ્યાસીઓને પણ મુક્તકંઠેથી કહેવું પડયું કે જેનેએ ગુજરાતી ભાષામાં અપૂર્વ ભાગ ભજવી બતાવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાની યાને પ્રાચીન મારવાડી ભાષાના સાહિત્ય પર દષ્ટિપાત કરવાથી પણ જણાઈ આવે છે કે જેનેએ રાજસ્થાની સાહિત્યમાં પણ ઠીક ઠીક ફાળો આપે છે. આ હકીક્ત એમ સિદ્ધ કરે છે કે જેનેએ શરૂઆતથી જ સંસ્કારી અથવા વિદ્વાનની ભાષાની સાથે સાથે લેકભાષાને પણ સત્કાર કરેલ છે. રાજસ્થાન પ્રાંત સાથે જૈનધર્મને આજ કાલને નહિ, પણ પુરાતન કાળને સંબંધ છે. ઉક્ત પ્રાંતમાં જૈનધર્માનુયાયીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. અને તેથી રાજસ્થાની ભાષામાં જૈનનું સાહિત્ય મળે એ તદન સ્વાભાવિક વાત છે. જેને માત્ર જૈનધર્મ સાથે સંબંધ રાખે તેવી કૃતિઓ જ નિમણુ કરી છે એવું નથી, પણ સર્વ સાધારણ ઉપયોગી તેમજ ઈતિહાપગી જૈન સાહિત્ય પણ અત્રતત્ર મળી આવે છે. મારવાડના રાજાઓના તથા પ્રાંતો વગેરેનાં ભિન્ન ભિન્ન જાતનાં વર્ણને જૈન મુનિઓએ રચેલ સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. જૈન વિદ્વાનોએ મરાઠી તેમજ ફારસી ભાષામાં પણ ચંચુપ્રવેશ કરવાને પ્રયત્ન સેવ્યો છે. જૈન સાહિત્યમાં જે બારામાસી સાહિત્ય ઉપલબ્ધ થાય છે તેને જે પ્રકાશિત કરવામાં આવે તે પ્રકૃતિ કાવ્યમાં સુંદર ઉમેરે થાય એમ છે. આવા ૨૬ અપ્રસિદ્ધ બારામાસાએ મારા સંગ્રહમાં વિદ્યમાન છે. આવું તેમજ બીજું પણ જે સાહિત્ય અત્યારે જૈન ભંડારના ડાબડાઓ કે પિટલાંઓમાં અવ્યવસ્થિત પડયું છે તેમ જ દિવસે દિવસે વધુ જીર્ણ થતું જાય છે તેને વ્યવસ્થિત કરવામાં તેમજ પ્રકાશિત કરવામાં આવે તે એ સાહિત્યની વિવિધતા, મધુરતા અને ઇતિસોપરિતાને જનતાને લાભ મળી શકે. આ પ્રકારના સાહિત્યનું ગીતે પણ એક ખાસ અંગ છે. પ્રકારનાં ઉપલબ્ધ થાય છે; રાજા મહારાજાનાં ગીત, પુરાતન શહેરનાં ગીત (ગજેલ), અને પુરાતન પ્રભાવક આચાર્યોનાં ગીત. જન ઈતિહાસની દૃષ્ટિએ પ્રભાવક આચાયોનાં ગીતે તથા રાસાએ અતિ મહત્વના ગણવા માં આવે છે. રાસાએ તથા ગીતામાં માત્ર જૈન ઈતિહાસ જ નહીં પણ સાર્વજનિક ઈતિહાસ પણ ગુંથાયેલે હેય For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ] કેટલાંક ઐતિહાસિક પદ્યો [ ૨૪૧ ] છે, ભૌગોલિક દ્રષ્ટિએ પણુ રાસાએ-ગીતા ઘણા જ મહત્ત્વનાં છે. તેમાં આચાર્યના જન્મ સ્થાન ાદિના વણુ નની સાથે તત્કાલીન સસ્કૃતિને પણ ઘેાડા ત્રણો પરિચય મળે છે, એટલું જ નહીં પણુ તે સમયમાં ત્યાં કાનુ રાજ્ય હતું એને પણ રાસકારા નિર્દેશ કરે છે. આવાં ગીતા પર્થી તે સમયની ગુજરાતી યાં રાજસ્થાની ભાષા કેવી હતી, તે પણ સમય છે, આવાં મહત્ત્વપૂર્ણ ગીતા હજુ જોઇએ તેટલા પ્રમાણમાં બહાર પડયાં નથી. જેટલાં અહાર પડયાં છે તેને યશ મુખ્યત્વે સાક્ષરવર્ય શ્રીમાન જિનવિજય-૧ આચાા શ્રો વિજયધમ - સૂરિજી, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી, શ્રીયુત ચીમનલાલ દલાલ M, A. શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ B. A, L L. B. (જૈનયુગ તેમજ જૈન કાન્ફરન્સ હેરલ્ડમાં) શ્રી. દેવચંદ લાલભાઈ પુસીકાદ્વાર ફ્રેંડ તથા નાહટા શ્રી અગરચંદ અને ભવરલાલજીનાર ફાળે જાય છે. હવે ગીતા વિષયક અધિક ન લખતાં મને જે અત્યારે કેટલાંક ગીતે પ્રાપ્ત થયાં છે તે પુરાતત્ત્વ પ્રેમીએ સમક્ષ રજુ કર્' હ્યુ', જેનાથી પ્રસ્તુત લેખ લખવાન વિચાર થયે એ સાત ગીતેામાં મે સ્વાધ્યાય અને પાંચ ગીતા છે. આ સાતે ગીતામાં ચાર જૈનાચાર્યના સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યા છે. આપણે અહીં એ ઐતિહુાસિક દૃષ્ટિએ જોશું. શ્રી ગજસાગરસૂરિ પહેલુ ગીત અ'ચલગચ્છના શ્રી ગજસાગરસૂરિજીતુ છે. તેના નિર્માતા તેમના જ શિષ્ય શ્રી પુણ્યરત્નસૂરિ છે. ગીતમાં લખ્યા પ્રમાણે ૧૬૧૨માં તેમની દીક્ષા થઈ અને ૧૬૨૪માં તેઓ ગચ્છનાયક થયા. તેમના સ્વર્ગવાસ વગેરેને કાંઇ પણ વિશેષ પરિચય ગીતમાંથી પ્રાપ્ત થતું નથી. ગીતનાયક સુમતિસાગરસૂરીના પ્રતિમાલેખ આજસુધી મારા જોવામાં આવ્યા નથી તથા તેમની કાષ્ટ કૃતિ પણ મેં આજસુધી જોઇ નથી. માત્ર ગજસાગરસૂરિના શિષ્યો સ ૧૬૬૫ ફા વ. ૬ બુધવાર ‘તૈમચરિત્રફળ ઉપલબ્ધ થાય છે. ગીતકર્તાના પશુ નેમિનાથ રાસ મળી આવે છે. તથા અચલગચ્છતી મહિમા બતાવતાં ત્રણ પદ્મો અને એ કવિત વગેરે મળે છે તે મારા સગ્રહમાં છે. ગજસાગરસૂરિના સંબંધમાં વિશેષ શૈધની આવસ્યકતા છે. મને એક અચલગચ્છની ૧૫૯૬ આસે શુ. ૧ ગુરુવારની બનેલી ગુર્બાવલી ઉપલબ્ધ થઈ છે. તે પર વિસ્તૃત ભૂમિકા લખી યથાવકાશે પ્રકટ કરવા ભાવના છે. શ્રી વિજયદેવસૂરિ ૨-૩ આ બન્ને ગીતા આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી સબંધી છે. તેઓ તપાગચ્છના ૧ ઐતિહાસિક જૈન ગુર કામ સંચય”માં રાસ, ભાસાદિ અનેક ઐતિહાસિક પદ્યોને અપૂ સંગ્રહ કરેલ છે. પુરાતન ગુર્જર ગિરાના અનભિજ્ઞો માટે આધુનિક ગુર ભાષામાં રાસાદિના સાર તથા નામેાની અકરાટ્ટિસૂચિ આપેલ છે. પુરાતન ગુર્જગિરાના ક્ષેત્રમાં આ ગ્રન્થરત્નનું સ્થાન મહત્ત્વનું છે. ગ્રન્થ જેટલે ભાષાની દૃષ્ટિએ ઉપયેાગી છે તેટલે જ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વના છે. ૨ “ નૈતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ' પ્રસ્તુતઃ સંગ્રહ ખાસ કરીને અપભ્રંશ તથા ડિંગલ ભાષા સાથે વિશેષ સબંધ રાખે છે. તે પણ તેમાંથી ગુજરગિરાનાં અવતરણ પણ મળી રહે છે, મન્ય ભાષા અને અતિહાસિક બન્ને દૃષ્ટિીથી પેાતાનું મહત્ત્વ રાખે છે. ૧૨મી શતાબ્દિ થી ૨૦મી સુધીનાં કાવ્યે ઉકત સગ્રહમાં આપવામાં આવેલ છે. કઈ સદીમાં કઈ ભાષાને! વિકાસ થયે તેના શ્રૃંખલાબદ્ધ ઇતિહાસ આ સંગ્રહ પરથી તારવી શકાય છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ સુપ્રસિદ્ધ આચાવ વિજયસેનસૂરિના પટ્ટધર છે. તેમને આપવામાં આવ્યા છે. ગીતનાયક રિરત્નને જન્મ આપવાનું સૌભાગ્ય ચિરા” સાહની ધર્માં પત્ની રૂપાને ૧૬૩૪માં પ્રાપ્ત થયું હતુ. ૧૬૪૭માં કનિષ્ટ વયે દીક્ષા અંગીકાર કરી સવત ૧૬૫૬માં પંન્યાસપદથી અલંકૃત થયા. આ શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી ઉયપુરના મહારાણા જગતિસંહૈ (રાજ્યકાલ ૧૬૮૪-૧૭૦૯) વરકાણા તીર્થાંમાં પોષ દશમીના દિને આવતાં યાત્રાળુએ કનેથી લેવામાં આવતા કર અધ કર્યાં, તથા પીછાલા અને ઉયસાગર એ એ તળાવેામાં માછલાં પકડવાના નિષેધ કર્યાં. તેઓના પરિવાર વિસ્તૃત હતેા. શ્રી વિજયદેવસૂરિની કીર્તિ તેમનાથી સે'કડા માઇલ આગળ દોડતી હતી. સવત ૧૬૭૩ આસે। શુદ ૧૪ને દહાડે માંડવગઢમાં ખાદશાહ જહાંગીરે તેમને “જહાંગીરી મહાતપા” એ બિરુદ સમર્પણુ કર્યું. આ વાતના ઉલ્લેખ તત્કાલીન શ્રીદર્શનવિજયકૃત તિલકસૂરિરાસમાં જોવામાં આવતા નથી. પણુ ખીજા અનેક તત્કાલીન પ્રતિમાના લેખો પરથી આ સિદ્ધ છે. જો કે તે સમયના ક્રાકાઈ પ્રતિમા લેખમાં પણુ બિરુદના ઉલ્લેખ જોવાતા નથી તો પણ બિરુદ આપ્યામાં તે કાઇ વાતના શક નથી જ. શ્રી. વિજયદેવસૂરિના સ્વર્ગવાસ ૧૭૧૩ આષાઢ શુ. ૧૧ ના નગરમાં થયે। ત્યારે ત્યાં શેઠ રાયચંદ ભણુશાલીએ આચાય હીરવિજયસૂરિના સ્તૂપ પાસે જ ગીતનાયક આચાર્યના દ્વિતીય સ્તૂપ નિર્માણુ કરાવ્યા. હવે આપણે આચાર્યશ્રીના પ્રતિમા લેખે પર નજર ફેરવીએ. ૧૬૫૮-૬૮-૭૪-૭૭-૮૩-૮૪-૮૫-૮૬-૮૭-૪-૧૭૦૦-૩ના લેખે! નાહારજીના લેખસંગ્રહ ભા. ૧ માં; ૧૬૫૧-૬૭-૭૪-૭૭-૮૫-૮૬-૮૭-૯૪-૮૭૯૯ ૧૭૦૧-૫-ક ના લેખા નાહરજીના લેખસંગ્રહ ભા. ૨માં; ૧૬૬૭-૧૦-૭૨--૭૪-૭૫-૭૭-૭૮-૮૧-૮૨ -૮૩-૯૬-૧૭૦૧-૫ ના લેખા બુદ્ધિસાગરસૂરિજીના જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧માં; ૧૬૬૬-૭૭-૮૨-૯૩-૯૭-૧૭૦૦ શ્રી બુદ્ધિસાગરસૂરિજી લેખસ’ગ્રહ ભાર રમાં; ૧૬૬૫-૬૬ --૭૪-૭૫-૮૧-૮૬-૮૭ના શ્રી જિનવિજયજીના લેખ સ`ગ્રહ ભાગ ૨. માં ૧૬૧૬-૮૯ ક ગે. રે. માં મળે છે. સંવત ૧૬૮૩ આ એક જ સંવતના ચાર પ્રતિમાલેખ ૩ ભાગમાં મળે છે. ૧૬૯૦-૯૦-૧૬૯૯–૧૭૦૧ (આ સંવતના ત્રણ લેખે મળે છે)~~ આટલા લેખા મારા સંગ્રહમાં છે. શ્રી. વિજ્યદેવસૂરિજીના વિશેષ પરિચય માટે ખતર નાહારજીના ગચ્છીય શ્રીવલ્લભાપાધ્યાયવિરચિત “વિજયદેવમાહાત્મ્ય” જોવું. ૩-પ્રિય બિન કાન કરિ પ્રતિપાલ, પિયુ પિયુ કરતિ તિ ગિર હિગિર, કહા અપરાધ કર્યુ મિ અમલા, વિજચવિમલ પ્રભુ ા ર્િ આવ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાના કર્યાં વિજયવિમલના શિષ્ય વિદ્યાવિમલ છે. તેઓએ ગચ્છાચાર પર્યન્નાપરની ટીકામાં સ. ૧૬૩૪માં સહાય આપી હતી, (પીટન રિપેટ પા.) બન્ને ગીતા સાધારણ અક્ષરાથી ૧ પાનામાં લેખિત છે. તેમાં બે ગાથાનુ નમિનાથગીત પણ વિદ્યાવિમલનુ બનાવેલુ લખેલ છે. રાગ ગુજરી [ વર્ષ ૬ ઐતિાસિક પરિચય અત્ર ક્રિકર પાઉ દયાલ, (૧) છેડી ચલુ માહિ લાલ; તમ જી રોંગ રસાલ (૨) For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] કેટલાંક અતિહાસિક પઘો [૨૩] શ્રી વિજ્યક્ષમાસૂરિ ૪-૫ આ બને કૃતિ આચાર્યશ્રી વિજયક્ષમાસુરિ સંબંધી સ્વાધ્યાય છે. આ સૂરિજી વિજયદેવસૂરિના શિષ્ય વિજયસિંહરિ વિજ્યરત્નસૂરિના વિનય અને પટ્ટધર છે. તપાગચ્છની ૬૩મી પાટે થયા છે. બન્ને સ્વાધ્યાયમાં થોડું ઘણું ઐતિહાસીક તત્વ પણ રહેલ છે. આ આચાર્યશ્રીને જન્મ મારવાડમાં આવેલ પાલી નામના નગરમાં ૧૭૩રમાં ચતુરની ભાર્યા ચતુરંગદેની કુક્ષિથી થયો હતો. સંવત ૧૭૩૯માં નાની વયે પાલીમાં જ વિજ્યરત્નસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. તેમને ૧૭૫૬માં પંન્યાસ પદ અને ૧૭૭૩ ભાદ્રપદ સુદ ૮ મે મંગળવારે ઉદયપુરમાં મહારાણી સંગ્રામસિંહની હાજરીમાં વિયરત્નસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. આ ઉત્સવ ઉદેપુરના સંઘે ૨૦૦૦૦હજાર ખર્ચીને કર્યો હતો. આ. રત્નસુરિને સ્વર્ગવાસ ઉદયપુરમાં જ ૧૭૭૭ ભાદરવા વદી બીજે થયું હતું. ત્યાં સ્તૂપ પણ બનાવ્યો, સ્વર્ગવાસી સુરિને અધિક પરિચય જાણવા માટે “જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય” ગ્રંથ જો. ક્ષમારિના પ્રતિમા લેખે મારા જોવામાં આવ્યા નથી. પહેલી સ્વાધ્યાયમાં બહાનપુરના સંઘની વિનંતીનું વર્ણન મળે છે. ગુલાબ નામના કોઈ શ્રાવકે સાત ગાથામાં ઉકત સ્વાધ્યાય નિર્માણ કરેલી છે. સુરિજીને દક્ષિણ તરફ પણ વિહાર હતો. બીજી સ્વાધ્યાય પણ સાત ગાથામાં પંડિત સુંદરચંદે રચેલી છે. તેમાં ઉદયપુરમાં થયેલ આચાર્ય પદનો ઉલ્લેખ દૃષ્ટિગોચર થાય છે. ઉપરની બન્ને સ્વાધ્યાય એક પત્રમાં સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખેલી છે. લગભગ ૧૦૦ વરસનું પત્ર જણાય છે. શ્રી જિનલાભસૂરિ ૬-૭ આ બન્ને ગીતે ખરતરગચ્છાચાર્ય શ્રી જિનલાભસૂરિ સંબંધી છે. આવા સરિરત્નને જન્મ આપવાનું સૌભાગ્ય વિક્રમપુર નિવાસી પંચાનનની ધર્મપત્ની પદમાદેને સંવત ૧૭૮૪ શ્રાવણ શુ. ૫ પ્રાપ્ત થયું હતું. તેઓએ બાળવયમાં જિનભક્તિસૂરિ પાસે સંવત ૧૭૯૬ બે. ગુદી ૬ને દહાડે જેસલમેરમાં દીક્ષા અંગીકાર કરી હતી. સંવત ૧૮૦૪ જે. શુ. ૫ માંડવી (કચ્છ) બંદરમાં તેઓને આચાર્યપદ મળ્યું. આચાર્ય પદ મળ્યા પછી સુરિજી જેસલમેર (પાંચ ચાતુર્માસ), બીકાનેર ગારબદેસર થઈ પુનઃ જેસલમેર આવ્યા. ત્યાં લેકવાપુર (જેસલમેરની પુરાતન રાજધાની) તીર્થમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથની યાત્રા કરી. તે યાત્રાનું સ્તવન જૈન લેખ સંગ્રહમાં બાબુ પુરણચંદજી નાહારે પ્રકટ કર્યું છે. ત્યાંથી ગાડી પાર્શ્વનાથજીની યાત્રાએ ગયા ત્યારે ૭૫ સાધુએ તેમની સાથે હતા. તથા ૧૮૨૧માં આ ખૂની યાત્રામાં ૮૫ સાધુઓ હતા. અનેક તીથોની યાત્રા કરતાં તેઓ સંવત ૧૯૨૭માં સુરત પધાર્યા. ત્યારે ત્યાં સુરિજીના ઉપદેશથી શાહ નેમિદાસ-પુત્ર ભાઈદાસે ત્રણ ભૂમિને પ્રાસાદ બનાવ્યો. તેમાં શીતલનાથ સહસ્ત્રફણ પાર્થ અને ગેડી પાર્ધાદિ ૧૮૧ જિન બિંબોની જિનલાભરિજીએ સં. ૧૮૨૭ વૈશાખ સુદિ ૧૨ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરી, તે પ્રસંગે કુશલસૂરિજી અકબરપ્રતિબોધક જિનચંદ્રસૂરિજી તથા જિનચંદ્રસુરિજી એ ત્રણ આચાથની ચાંદીની પાદુકાની પ્રતિષ્ઠા કરી. તે અત્યારે મુંબઈમાં ભાયખળા, મોતીશાહના મંદિરની મૂળ ગભારામાં વિદ્યમાન છે. તે પર નીચે પ્રમાણે લેખ ઉતકીશું છેઃ " संवत १८२७ शाके १६९३ प्रधर्तमाने वैशाख सुदि १२ तिथौ शुक्रे For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વપ ૬ अकबर प्रतिबोधक दादा श्री जिनचंदमुरिजी पादुका कारिता । सा नेमिदास सुत भाइदासेन प्रतिष्ठिता बृहत्खरतरगच्छे भट्टारक श्री जिनलाभसूरिभिः "। સંવત ૧૮૨૮ વૈશાખ સુદિ ૧૨ ને દહાડે તે જ દેવગૃહમાં વર્ધમાન સ્વામી આદ ૮૨ બિંબની પ્રતિષ્ઠા કરી. તમામ ખર્ચ ભાઈદાસે કર્યું હતું. ઉપરની પ્રતિષ્ઠા વખતે મસ્તયોગી જ્ઞાનસારછ પણ ત્યાં હાજર હતા. તેમણે સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું રતવન બનાવી ત્યાં જ વહતે લખ્યું તેને બ્લેક “એ. જે. કા. સંગ્રહમાં આપેલ છે.” આ મંદિર હાલ પણું ગોપીપુરામાં આવેલ છે. તેના વંશજોમાં મોતીચંદ ભગુભાઈ હાલ વિદ્યમાન છે. પ્રતિષ્ઠા પછી શ્રી જિનલાભસૂરિએ અમદાવાદ, ગિરનાર, ભૂજ થઈ સંવત ૧૮૩૪નું ચતુર્માસ ગુઢા નગરમાં કર્યું અને ત્યાં જ આ વદ ૧૦ના દહાડે તેમના સ્વર્ગવાસ થયા. તે સમયે આચાર્યશ્રીનું સ્થાન મહત્વપૂર્ણ હતું. તેઓની વકતૃત્વશકિત અપૂર્વ હતી. એમ “શરમાવો” ગ્રંથે પરથી સ્પષ્ટ માલુમ પડે છે. બી જિનલાભસૂરિના અન્ય પ્રતિમા લેખે સંવત ૧૮૧૦-૨૧ (શ્રી નાહરછનો સંગ્રહ ભા. ૧) ર૭–૨૭ને મળે છે. ૨૧ સિવાય ૩ અન્ય લેખે મારા સંગ્રહમાં . જિનલાભસૂરિના અન્ય ગીતે એતિહાસિક કાગ્ય સંગ્રહમાં મળે છે. બને ગતામાં જે પહેલું ૧૬ ગાથાનું છે તેમાં રચનારનું નામ આપેલ નથી. ભાષા પણ અર્ધ મારવાડી છે. બીજુ ૯ ગાથાવાળું ગીત પાઠક રૂપચંદને બનાવેલું છે. તે ગીતમાં બીલાડાના સંધની વિનતિનું વર્ણન છે. આ ગીતે ૧ પત્રમાં સામાન્યપણે સુવાચ્ય અક્ષરોથી લખેલ છે. આવી રીતે પાંચ ગીત તથા ૨ વાધ્યાયે બધાં મળીને ૬ર ગાથામાં છે. તે મળ કૃતિઓ આપણે હવે પછી જોઈશું. [ અપૂર્ણ ] નિહનવવાદ લેખક–મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી બીજા નિનવ તિષ્યગુણાચાર્ય આત્મવાદઃ અને સ્યાદ્વાદીની ચર્ચા (ગતાંકથી ચાલુ) ગત સભામાં બેદ્ધિને સ્યાદ્વાદીએ સર્વ પદાર્થો સર્વથા ક્ષણિક છે એ સંભવતું નથી, એમ સાબિત કરી આપ્યું હતું અને જે પદાર્થોને સર્વથા ક્ષણિક માનવામાં આવે તે ઘણું દોષે કર્યો અને કેવી રીતે આવે છે તે વિષય તે સમયે મુલતવી રાખ્યા હતા. આજે સ્યાદાદી તે દેને સારી રીતે સ્પષ્ટ કરી સમજાવે છે. સ્વાહાદી-સર્વથા ક્ષણિકવાદમાં આવતા પાંચ દાનું સ્પષ્ટીકરણ aggrરાતમા–મવારકૃતિમત્તાના उपेक्ष्य साक्षात्क्षणभङ्गमिच्छ-नहो महासाहसिकः परस्ते॥ સર્વ પદાર્થો સર્વથા ક્ષણિક માનવામાં આવે તો ઘણું દે આવે છે. તે વિષય આપણે એક દષ્ટાંતપુર્વક સમજીશું: જેમકે-આત્માને ક્ષણિક માનવામાં આવે તો નીચે પ્રમાણે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ] નિહ્નવવાદ [ ૨૪૫] પાંચ દેપા આવે છે- (૧) કરેલ કર્મીના નાશ. (૨) નહિ કરેલ કના ભાગ. (૩) સંસારના નાશ. (૪) મુક્તિના અસંભવ. (૫) સ્મરણ શક્તિના વિષ્વ'સ, તે આ રીતે ઘટે છે. (૧) કરેલ કર્મના નાશ-મૈાદ્ધ જ્ઞાનમય અને ક્ષણિક આત્મા માને છે. એટલે જે ક્ષણે જે જ્ઞાનસ્વરૂપ આત્મા હતા તેના બીજે ક્ષણે સથા નાશ થઇ ગયા. સાથે જ તેણે જે કર્મો કર્યાં હતાં તેના પણ નાશ થઈ ગયા એટલે જે કમે જે આત્માને જે ફળ આપવાનાં હતાં તે બંને નાશ પામી ગયાં. તેઓ પેાતાનું કાર્ય કરી શકયાં નહિ માટે ક્ષણુિકવાદમાં કરેલ કર્મના નાશરૂપ પ્રથમ દાખ છે. (૨) નંહુ કરેલ કના ભાગ-આત્મા કાઇ વખત સુખી તો કાઇ વખત દુ:ખી હાય છે તે પ્રયા જણાય છે. તે સુખદુ:ખ કર્મથી મળે છે. હવે સુખ માટે જે આત્માએ •રે કર્યા કર્યાં તાં અને દુઃખ માટે જે આત્માએ જે કર્મો કર્યાં હતાં તે બંને ક્ષણિક દેાવાથી નાશ પામી ગયાં છે. અત્યારે આત્માને જે સુખ કે દુઃખ અનુભવાય છે તે કર્યાં કર્મનું ફળ છે અને તે કર્મ આત્મા પાસે કયાંથી આવ્યાં એ પ્રશ્નના ઉત્તર વાસ્તવિક રીતે બૌદ્ધ આપી રાકરૉ નહિં, કારણકે તેના સિદ્ધાન્ત પ્રમાણે પૂવ કરેલ કાઈ પણ કર્મ આત્મા પાસે હાલમાં નથી જ, માટે નહિ કરેલ ભેગ આત્મા કરે છે, એમ તેને માનવું પડશે. એ બીજો દાપ છે. (૩) સંસારના નારા-સસાર એટલે ભવની પરપરા. ક્ષણિકવાદમાં તે ઘટી શકતી નથી. પ્રથમ તા તે વાદમાં પરલોક જ ઘટી શકતા નથી. કારણકે એક લવને ઢાડી જે બીજે ભવ મળે છે તે કરેલ કન અનુસારે જ મળે છે, કરેલાં કર્મના અને તે ક્રમના કરનારના તા સદંતર નાશ થઇ ગયેલ છે. હવે પરભવમાં કાણુ કયા સ્વરૂપને પામે, માટે પરભવ ટી શકતા નથી. કદાચિત્ બૌદ્ધ એમ કહું કે એક ચિત્ત મોજા ચિત્તનું અનુસધાન કરે છે, તે ત્રીજા ચિત્તનું અનુસધાન કરે છે એમ યાવત્ મરણુ કાળ સુધી પરસ્પર ચિત્તનું અનુસ’ધાન થયા કરે છે અને એક ચિત્તે ચહુ કરેલ સંસ્કાર યા કર્યાં તે ખાજા ચિત્તને સોંપે છે અન એ રીતે પરલાક અને યાવત્ ભવની પર પરારૂપ સસાર હુ સંભવી શકે છે તા તે પણ તેનુ કહેવુ વાસ્તવિક નથી. કારણકે-એકબીજાનું અનુસંધાન થવુ કે પોતે ગ્રહણ કરેલ સત્કારની આપલે કરવી તે ત્યારે જ સભવી શકે કે જ્યારે ખતે એક વખતે એકી સાથે રહેતા હાય, પરંતુ જ્યારે સરકાર લેનાર ચિત્ત ઉત્પન્ન થયેલ છે ત્યારે આપનારના નાશ થયેલ હાય છે; આપનાર જ્યારે વિદ્યમાન છે ત્યારે લેનાર ચિત્ત ઉત્પન્ન પણ થયેલ નથી. માટે કાઇ પણ રીતે ભવપર પરારૂપ સંસાર બૌદ્ધો મત ઘટી શકતા નથી. એ ત્રીજો દોષ છે, (૪) મુક્તિના અસભવ—ફરીથી કમબંધ ન થાય તેવી સ્થિતિમાં આત્માનું મુકાયું તાં મુક્તિ કહેવામાં આવે છે. આત્મા જેવા કા અતિરિક્ત પદાર્થ બૌદ્ધમાં છે જ નહિ જ્ઞાનક્ષણુને જ તે આત્મા કહે છે. હવે પરભવમાં કર્મબંધન ન થાય તેવી સ્થિતિમાં મુકાવાને માટે અથવા સુખી થવાને માટે પ્રયત્ન કાણુ કરે ! કારણ કે દરેક વ્યક્તિ પોતાના હિત માટે પ્રવૃત્તિ કરે છે, પરંતુ પેાતાનુ કંઇ પણ હિત ન સધાતું હોય તે પ્રવૃત્તિ કરતું નથી. જેમકે-ચૈત્રને ઘણું દુ:ખ હોય અને કાઇ કહે અમુક યત્ન કર તા ચૈત્રને સુખ થશે તે ક્ષેત્ર ક તે પ્રયત્નમાં પ્રવૃત્તિ કરતા નથી. તે જ પ્રમાણે જે જ્ઞાનક્ષણ સ ંસારી છે જેમ દુઃખ એ જ્ઞાનક્ષણ કંઈ બીન જ્ઞાનક્ષણાના સુખ માટે યા યુક્તિને માટે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ યત્ન કરે નહીં. વળી જે સંસારી જ્ઞાનક્ષણ અને તેનું દુઃખ તે તેના નાશની સાથે જ નાશ પામ્યું છે. તેથી પણ તેને યત્ન કરવાની જરૂર નથી. વળી મુક્તિ શબ્દનો અર્થ એ થાય છે કે–બંધનમાંથી છુટા થવું. હવે તે બંધનમાંથી છુટા થવારૂપ મુક્તિ તેને જ ઘટી શકે કે-જે બંધાયો હોય. બૌદ્ધને મતે જે ક્ષણ બંધાયે હતું તે નાશ પામી ગયે અને જેને મુક્તિ આપવાની છે તે બંધાયેલ ક્ષણથી જુદા ક્ષણ છે. એટલે જેને બંધન હતું તેની તે મુક્તિ થઈ જ નહીં. માટે કોઈ પણ રીતે બૌદ્ધ મતે મુક્તિ ઘટતી નથી. એ થે દેષ છે. (૫) સ્મરણશક્તિનો વિવંસ–-બીજાએ અનુભવેલ ત્રીજાને સાંભરતું નથી. દેવદત્ત ખાધું હોય તેને સ્વાદ યદત્ત કહી શકતા નથી. અને જો એમ માનવામાં આવે કે-એકને અનુભવ બીજાને પણ સ્મરણ કરાવી શકે છે તે એક વ્યક્તિએ જે કંઈ જોયું કે જાણ્યું હેય તેનું સમરણ સર્વ જનને થઈ જવું જોઈએ, પણ એ પ્રમાણે કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. માટે જે વ્યકિતને સ્મરણ થાય છે તે જ વ્યક્તિએ અનુભવ કરેલ હોવો જોઈએ. જેઓ આત્માને સર્વથા ક્ષણિક માને છે તેઓને જે અનુભવ કરનાર હતો તે આત્મા નષ્ટ થઈ ગયું એટલે હવે સમરણ કરનાર કોઈ રહ્યો નહીં. કારણકે ચાલુ જે આત્મા સ્મરણ કરનાર છે તેણે અનુભવ કરેલ નથી. અને અનુભવ કરનારની હૈયાતી નથી. એ રીતે મરણ કેઈને પણ થશે નહીં અને જ્યારે સમરણ નહિ થાય એટલે કાઈ વસ્તુ જરૂરિયાત વખતે લેવી અને જરૂરિયાત પૂરી થયે સંભારીને પાછી આપવી વગેરે જગતના વ્યવહારો પણ ચાલશે નહીં. વળી એ પ્રમાણે इत एकनवते कल्पे, शक्त्या में पुरुषो हतः। तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः॥ એક સમય બદ્ધ- દશનના આદ્ય પુરુષ બુદ્ધ પિતાન ભિક્ષુઓ સાથે મિતલ ઉપર વિચારતા હતા. કટકા કુલ ભૂમિમાં અનાપા પગ મુકવાથી બુદ્ધના પગમાં એક માટે કાંટે પેસી ગયો. તે સમયે સાથે રહેલા ભિક્ષુઓએ પ્રશ્ન કર્યો કે–પ્રભા ! આપને આ કાંટ ક્યા કારણે વાગે ? તે વખતે બુદ્ધ કહે છે કે--હે ભિક્ષુઓ ! આ ભવથી ૯૧ મા ભવમાં શક્તિ નામના શસ્ત્રથી મેં એક પુરુષને માર્યો હતો. તે કર્મના વિપાકથી આજે હું પગમાં વિધાયો . બુદ્ધના એ વચન આત્માને સર્વથા ક્ષણિક માનવાથી કદી પણ ધટી શકતાં નથી, એટલે આત્મા સર્વથા ક્ષણિક માની શકાય નહિ. જેમ આત્મા સર્વથા ક્ષણિક સંભવતું નથી. તેમ બીજા કોઈ પણ પદાર્થ સર્વથા ક્ષણિક સંભવતા નથી. વળી કેટલાક બૌદ્ધ કહે છે કે દરેક પદાર્થો ચારક્ષણ રહે છે. તે આ પ્રમાણે-(૧) પ્રથમક્ષણ ઉત્પત્તિ નામને. છે, તે ટાણે દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે. (૨) બીજો ફાણ સ્થિતિ નામને છે, તે ક્ષણ દરેક પદાર્થને સ્થિર કરે છે. (૩) ત્રીજો ક્ષણ જરા નામને છે, તે ક્ષણ પદાર્થને જીર્ણ કરે છે. અને (૪) એ ક્ષણ વિનાશ નામને છે તે ક્ષણે દરેક પદાર્થને નાશ થાય છે. દરેક પદાર્થ ચાર ક્ષણ રહેવાવાળી પ્રક્રિયા પણ પૂર્વે બતાવેલ દેથી દૂષિત હોવાના કારણે માન્ય કરી શકાતી નથી. માટે કોઈ પણ રીતિએ સર્વથા ક્ષણિકવાદ સ્વીકાર્ય નથી એ વિષે રમોદાદીએ બરાબર રાયાવી બા સાથેની એને સમ' કરી (ચાલુ) For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્યાદ્વાદની સર્વવ્યાપકતા. [સ્યાદ્વાદ સંબંધી ભિન્ન ભિન્ન જૈનેતર વિદ્વાનોના અભિપ્રાયો] સંગ્રાહક - મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી અહિસાપરામણ જૈનધર્મને મુખ્ય સિદ્ધાંત સ્યાદાદ છે. આ રયાદાદનું બીજું નામ અનેકાન્તવાદ છે. એક જ વસ્તુ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી જોતાં ભિન્ન ભિન્ન રૂપવાળી છે. એક જ વસ્તુમાં દેખાતી આવી ભિન્નરૂપતાનું વૈજ્ઞાનિક-બુદ્ધિગમ્ય રીતે સંકલન કરવું એ ચાઠાદનું કાર્ય છે. મનસા, વાચા, કર્મણીએ ત્રણમાંથી કોઈ પણ રીતે કોઈને જરા પણ ન દુભવવું એ અહિંસાની પરાકાષ્ઠા છે. એ પરમ અહિંસાને જીવનમાં-વહારમાં ઉતારવાનો એક માત્ર માર્ગ સાઠાદને રવીકાર છે. જેમણે જેમણે આ સાદાદને સિદ્ધાંતને લેટસ્થ બુદ્ધિથી અભ્યાસ કર્યો છે તેમને એ સિદ્ધાંતની મહત્તા અને ઉપગિતાએ જરૂર ડોલાવ્યા છે. પ્રસંગે પ્રસંગે આ વિદ્વાનોએ સ્યાદ્વાદ સંબંધી પિતાના અભિપ્રાય જાહેર કર્યા છે. અહીં આવા અભિપ્રાય માંના થોડાક અભિપ્રાય રજુ કરું છું [૧] મહામહોપાધ્યાય રામમિત્ર શાસ્ત્રી વાણારસો (કાશીના સ્વર્ગસ્થ મહામહોપાધ્યાય શ્રી. રામમિત્ર શાસ્ત્રીજીએ પિતાના સુજન સમેલન નામના વ્યાખ્યાનમાં જેને સ્યાદ્વાદ વિષે બોલતાં કહ્યું કે– “સજન ! અનેકાન્તવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે. અને સ્વીકારી પણ છે. જુઓ વિષ્ણુપુરાણ અધ્યાય ૬, દ્વિતીયાંશમાં ૪રમા લોકમાં કહ્યું છે કે नरकस्वर्गसंज्ञे वै पुण्यपाये द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय सुखायेार्जवाय च । कोपाय च यतस्तस्माद वस्तु वस्त्यात्मकं कुतः ? ॥ “અહી” પરાશર મહર્ષિ કહે છે કે વસ્તુ વવાત્મક નથી અને અર્થ એ છે કે કઈ પણ એકાન્તથી એક રૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે તે વસ્તુ બીજા ક્ષણમાં દુઃખનું કારણ થાય છે, અને જે વસ્તુ એક ક્ષણમાં દુઃખના કારણભૂત છે તે જ વસ્તુ ક્ષણભરમાં સુખનું કારણ થઈ પડે છે. સજજનો ! આપ સમજી શકયા હશે કે આ સ્થળે “સ્થાદ્વાદ સ્પષ્ટપણે કહેવાય છે. વળી બીજી વાત ઉપર પણ ધ્યાન આપશો તો પણ તે સમજાશે. જેઓ “વળાઅનિવારે 7' (આ જગત સદ્ અથવા અસદ્દ એમ બન્નેમાંથી એકે રીતે કહી શકાય નહીં.) કહે છે તેઓને પણ વિચારદૃષ્ટિથી દેખવામાં આવે તે “અનેકાન્તવાદ માનવામાં કઈ હાનિ નથી. કારણ કે જ્યારે વસ્તુ સત્ પણ કહેવામાં નથી આવતી અને અસત્ પણ કહેવામાં નથી આવતી તે કહેવું પડશે કે કઈ પ્રકારથી સત હાઈને For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : પણુ કેઈ રીતે અસત પણ છે. એ જ હેતુથી તે સત્ પશુ ન કહી શકાય અને અસત પણ કહી શકાય નહીં. ત્યારે સંવે અનેકાન્તતા માનવાનું સિદ્ધ થઈ ગયું. સજ્જને ! નાયિકા તમ(અંધકાર)ને “તઅભાવસ્વરૂપ” કહે છે, અને મીમાંસ તથા વેદાંતિકે ઘણા જોરશોર પૂર્વક તેનું ખંડન કરીને તેને અભાવસ્વરૂપ કહે છે. હવે વિચારવાની વાત છે કે આજ સુધી તેને કોઈ પણ નિર્ણય થશે નહીં કે કાણુ ઠીક કહે છે, કેણ રમઠીક કહે છે. ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાનું કામ થઈ ગયું. અર્થાત જેન સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો. કેમકે તે લેકા (જૈન) કહે છે કે વસ્તુ અનેકાન્ત છે એટલે કે કઈ પ્રકારથી ભાવસ્વરૂપ કહી શકાય છે અને કઈ પ્રકારથી અલાવ સ્વરૂપ ૫૭ કહી શકાય છે. તેવી જ રીતે કેઈ આત્માને “જ્ઞાન સ્વરૂપ કહે છે અને કઈ “જ્ઞાનાધાર સ્વરૂપ” કહે છે ત્યારે તે બસ ! કહેવું જ શું? અનેકાન્તવાદ જ સિદ્ધ થઈ ગયો. વળી તેવી જ રીતે કોઈ જ્ઞાનને એ સ્વરૂપ માને છે અને કોઈ વળી ‘ગુણ સ્વરૂપ માને છે તેવી જ રીતે કોઈ જગતને ભાવ સ્વરૂપ” કહે છે તે કઈ “શૂન્ય સ્વરૂપ માને છે, ત્યારે તે અનેકાંતવાદ અનાયાસે સિદ્ધ થઈ ગયો.” [૨] શ્રી. કણિભૂષણ બાબૂ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત થિભૂષણબાઇ એમ, એ.એ મ્યાઠાના વિષયમાં કાઢેલા ઉદ્દગાર– “સૈનધર્મે ઘાવ ફાવા નો વિજ્ઞાતિ પ્રાપામાન હો રહા હૈ. उनको तथारूपमें न समझनेके कारण ही कतिपय लोगोंने उस सिद्धान्तका उपहास किया है; वह केवल अज्ञानताका ही प्रभाव है। कईएक महाशय उनमें दोष तथा भिन्न भिन्न अर्थका आरोपण करना भी नहीं चुके है। मैं तो यहां तक कहनेका साहस करता हूं कि इस दोषसे विद्वान शंकरचार्य मैसे भी मुक्त नहीं है। उन्होंने भी स्यावाद धर्म प्रति अन्याय ही किया है। साधारण विद्वानकी ऐसी भूल किसी तरह भी क्षम्य मान ली जाय, परन्तु मुझे स्पष्ट कहने की आज्ञा मिले तो कहूंगा कि भारतवर्षके ऐसे विद्वानोंका यह अन्याय हमेंशांके लिये अक्षम्य गिनना चाहिये x x x उनका जैनधर्म प्रति यह अनादरसूचक शब्दप्रयोग केवल जैनग्रन्थोंके अनभ्यासका ही परिणाम है। स्यावाद यानि जैनधर्म वस्तुतः सत्यस्वरूपका ही प्रेरक है। मैं एक बात खास जोर देकर कहना चाहता हूं कि समस्त विश्वको अथवा उनके किसी एक अंशको यथार्थ रूपसे समझनेके लिये एक ही दृष्टिकोण संपूर्ण नहीं माना કાતા–વિવિધ દૃષ્ટિકર્સે તે સંપૂર્ણ સત્યના પ્રાણ હોતા હૈ !” [3] સાક્ષર થી. આનંદશંકર ધ્રુવ કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ અને ગુજરાતના સમર્થ વિદ્વાન શ્રી. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પિતાને એક વખતના વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ સંબંધમાં કહ્યું હતું કે— " स्यावादका सिद्धान्त पकोकरण दृष्टिबिन्दुको हमारे सामने उपस्थित करता है। शंकराचार्यने नी आक्षेप स्यावाद पर किये है उनका मूल रहस्य के For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ? ] રયાદ્નાદની સર્વવ્યાપકતા [ ૨૪૯ ] . साथ विल्कुल संबंध नहीं है । यह तो एक मानी हुई बात है कि विविध affarge frरीक्षण किये बिना कोई भी व पूर्णरीत्या हम ज्ञात नहीं कर सकते, और इसी लीप स्याद्वाद, उपयोगी व सार्थक है। महावीर के सिद्धान्त में बतलाये हुए स्याद्वादको लोग संशयवाद कहते है मगर में इस बातको स्वीकार नहीं करता। स्याद्वाद संशयवाद नहीं है मगर वह हमें एक दृष्टिबिन्दु देता है। विश्वनिरीक्षण के लिये हमें पाठ पढाता है ॥ ,, [૪] મહામહોપાધ્ય પાત ગગાનાથ ઝ મહામપાધ્યાય પંડિત ગંગાનાથ ઝા 31. A, 1. Lt. જણાવે છે -- Acharya Shri Kailassagarsuri Gyanmandir યાદાદના વિષયમાં "जबसे मैंने शंकराचार्य द्वारा जैन सिद्धांत पर खंडन को पढ़ा है तबसे मुझे विश्वास हुआ कि इस सिद्धांत में बहुत कुछ है, जिसको वेदान्तके आचार्यने नहीं समझा, और जो कुछ अभी तक में जैनधर्मको जान सका है उससे मेरा यह विश्वास दृढ हुआ है कि यदि वह जैनधर्मको उसके असली ग्रंथोसे देखनेका कष्ट उठाते तो उनको जैनधर्म से विरोध करनेकी कोइ भी बात नही मिलती । [પ] કાકા કાલેલકર અધ્યાપક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ‘પુર્વંગ' નામના પુસ્તક|| ૫ ૨૪૩માં સાદાર સબંધમાં લખે છે કે “એક જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક હતી, એક એક જમાના અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે. અને તેથી પરસ્પર વિધી દેખાતી છતાં બધી દષ્ટિએ સરખી જ સાચી ાય છે. એ જૈનેના સ્વાદાદનું તત્ત્વ હિંદુસ્તાનના આખા કતિહાસમાં બટાએલું આપણે જોઈએ છીએ.” પુનઃ એ જ મહારાયે તા. ૪-૧-૨૬ ના નવયન’ના અંકમાં ‘ભગવાન મહાવીરની કૈવલ્યભૂમિ'' નાના લેખ લખેલ છે, તેમાં જણાવ્યું છે કે – “જૈન તત્વજ્ઞાનમાં સ્યાદાતા ખરાખર શે! અર્થ છે તે જાણવાને દાતા હું કરી શકતા નથી, પણ હું માનું છું કે ‘યાદાદ’ માનવ સ્મૃદ્ધિનું એકાંગીપણું જ સૂચિત કરે છે. અમુક ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દીસે છૅ, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માંધી જેમ હાથીને હુદી જુદી રીતે તપાસે તેવી આપણી આ દુનિયામાં સ્થિતિ છે.” [૬] શ્રી મહાોરપ્રસાદ ત્રિવેદી હિંદી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખક અને રધર વિદ્વાન દ્વિવેદીએ ‘સરસ્વતી’ માસિકમાં પ્રાચીન જૈન લેખ સ`ગ્ન'ની For Private And Personal Use Only પંડિત શ્રી મહાવીરપ્રસાદજી સમાલાચના કરતાં લખ્યું છે કે "प्राचीन ढर्रेके हिंदु धर्मावलंबी बडे बडे शास्त्री तक अब भी नहीं जानते कि जैनियोंका स्याद्वाद किस विडिओका नाम है ? धन्यवाद है जर्मनी और फ्रान्स इंग्लैंड के कुछ विद्यानुरागी विशेषज्ञोंको जिनकी कृपा से इस Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ धर्म के अनुयायियोंकि कीर्तिकलापकी खोजकी ओर भारतवर्षके साक्षरजनीका ध्यान आकृष्ट हुआ । यदि ये विदेशी विद्वान जैनोंके धर्मग्रंथों आदिकी आलोचना न करते, यदि ये उनके प्राचीन लेखकोंकी महत्ता न प्रकट करते तो हम लोग शायद आज भी पूर्ववत ही अज्ञानके अंधकार में ही डूबे रहते।" [૭] ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ મારવાડના મુખ્ય શહેર જોધપુર મુકામે સન ૧૯૧૬માં મળેલા જૈન સાહિત્ય સંમેલન ના પ્રમુખપદે બિરાજેલા ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ M. A, Ph. D. પિતાના ભાષણમાં સ્યાદાદ માટે જણાવે છે કે – આ ગહન અને સૂક્ષ્મ સિદ્ધાંતે બુદ્ધ અને બ્રાહ્મણ ન્યાયવેત્તાઓની ટીકાને આમંત્રી, પ્રખ્યાત બુદ્ધ ન્યાયવેત્તા ધર્મકીતિએ (A. D.) સાતમા સૈકામાં આ સિદ્ધાંતની તેના પ્રસિદ્ધ ગ્રંથ પ્રમાણવાતિકમાં ટીકા કરી અને તેની ટીકાને પ્રત્યુત્તર હરિભદ્રસૂરિએ પિતાના પ્રસિદ્ધ ગ્રંથ “અનેકાંત જયપતાકા'માં આપ્યો છે. “બ્રાહ્મણ ઋષિ વ્યાસે બ્રહ્મસૂત્ર પુસ્તક ૨, પ્રકરણ ૨, સૂત્ર-૩૩માં આ સિદ્ધાંતને સુધારા વધારા સાથે ઉતાર્યો છે, એ રમુજી નોંધ લેવા જેવી છે. આ સિદ્ધાંતની, પ્રસિદ્ધ શંકરાચાર્ય કે જે A. D. આઠમા સૈકામાં થઈ ગયા છે તેમણે પોતાની ટીકા “શાંકરભાષ્ય'માં, વાચનસ્પતિ મિશ્ર કે જે A, D. દશમા સૈકામાં થઇ ગયા છે તેમણે શાંકરભાષ્યની ‘ભામતી વૃત્તિમાં અને માધવાચાર્યો તેમના ‘સર્વદર્શન, સંગ્રહમાં ટીકા કરેલી છે. “પ્રાહ્મણ તત્વવેત્તાઓએ આ સિદ્ધાંત પર એવા દેજેનું આરોપણ કર્યું છે, તે કે અનિશ્ચયાત્મક જ્ઞાન તરફ દોરે છે. અને સાત વ્યવસ્થા પરસ્પર અસંગત છે તે છતાં આ સિદ્ધાંતની શાંત અને નિષ્પક્ષપાત સમીક્ષા, તેની વ્યાપકતામાં અને વસ્તુઓની સમગ્ર અવસ્થાઓને સ્પર્શવાની શક્તિમાં રહેલી વિશિષ્ટતાને વ્યક્ત કરે છે. વૈશેષિક દર્શનના પ્રવર્તક કણદે છ કેટીને નિક્ષેપ કર્યો છે અને તે સર્વને સમાવેશ અતિ વા માત્રમાં કર્યો છે એ સર્વને સુવિદિત છે. પાછળની ટીકાઓએ બીજી કોટી ઉમેરી “માથી વા વારિત', બુદ્ધ લે કેએ ગરિત, જ્ઞાતિ, સમા, અનુમા એ ચાર કેટિથી જે નિયુક્ત હોય તે નિર્વાણ અથવા શત્વ છે એવું કથન કરીને લોકોને આંજ્યાં. પણ જૈન સિદ્ધાંતે સ્યાદ્વાદની સાત કેરી જ છે કે જેમાં મારી માન્યતા પ્રમાણે સર્વ પ્રકારના ફેરફારનો સમાવેશ થઈ જાય છે.” [૮] . એ. રિટે છે. એ. પટેલે “ધર્મના તુલનાત્મક શાસ્ત્રમાં જૈનધર્મનું સ્થાન અને મહત્ત્વ એ વિષય પર તા. ૨૧-૮-૨૧ રોજે ધુલિયા મુકામે આવેલા ભાષણના અંતે જણાવ્યું છે કે “સંક્ષેપમાં કહીએ તે ઉચ્ચ ધર્મ ત અને જ્ઞાન પદ્ધતિ આ બન્ને દૃષ્ટિથી જોતાં જૈનધર્મ એ ધર્મોના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ ગએલો ધર્મ છે એમ કહેવું પડે છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારુ એમાં યોજેલા સ્યાદાદનું બિલકુલ આધુનિક પદ્ધતિનું સ્વરૂપે જ જુઓ એટલે બસ છે. જૈનધર્મ એ ધર્મવિચારની નિ સંશય પરમ શ્રેણી છે, અને એ દૃષ્ટિથી ધર્મનું વગીકરણ કરવા સારુ જ કેવળ નહિ પણ વિશેષતઃ ધર્મનાં લક્ષણો For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] સ્યાદ્વાદની સર્વવ્યાપકતા [૫૧] ડરાવવા સારુ અને તદનુસાર સામાન્યતઃ ધર્મની ઉપપતિ બેસાડવા સારુ તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. [૯] મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ સ્યાદ્વાદ અંગે કહ્યું છે કે “સુષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય-અસ્તિત્વ રહિત કહેવાઈ (પર્યાય ભેદે), પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહે તે રૂપે છે એમ પણ કહી શકીએ છીએ, તેથી તે સત્ય પણ છે (વસ્તુગતે), તેથી તેને સત્યાસત્ય કહો તે મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે બાધ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખું છું તે રીતે માનનારો છું, પંડિત મનાવવા ઇછે તેમ કદાચ નહીં. તેઓ મને વાદમાં ઉતારે તે હું હારી જાઉં. મેં તે મારા અનુભવે જોયું છે કે મારી દૃષ્ટિએ હું હંમેશાં સાચો હોઉં છું, અને મારા પ્રામાણિક ટીકાકારની દૃષ્ટિએ હું ઘણીવાર ભૂલેલ ગણાઉ છું, એ જાણવાથી હું કાઈને સહસા જૂઠે, કપટી વગેરે માની શકતું નથી. સાત આંધળાઓએ હાથીના સાત વર્ણન આપ્યાં તે બધાં પિતપતાની દષ્ટિએ જૂઠા હતાં, ને જ્ઞાનીની દષ્ટિએ સાચા હતા તથા ખોટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની દષ્ટિએ, ખ્રીસ્તીની તેની દષ્ટિએ વિચાર કરતાં શીખે, મારા વિચારોને કાઈ ખાટા ગણે ત્યારે મને તેના અજ્ઞાનને વિષ પૂર્વે રોષ ચઢતે. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું. કેમકે હું જગતના પ્રેમને ભૂખ્યો છું, અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.” [૧૦] મહેસુરનરેશ સરના વિદ્વાન રાજવીએ અનેકાંતવાદ માટે કાઢેલા ઉદ્દગારો "Aud jainism has sought a harmony of all religions and of all philosophical and dialestical standpoinls in its Sarvadharma and its Anekantvada." ' અર્થાત “જૈનધર્મના અનેકાંતવાદે તમામ ધર્મો, ફીલસુફીઓ અને યુક્તિવાદનું ઐકય શોધ્યું છે.” [ ઉપરોક્ત કેટલાંક અભિપ્રાય સ્યાદાદની સાર્થકતા (લે. મુનિરાજ શ્રી ચતુરવિજયજી) માંથી મૂલા છે.] [૧૧] પંડિત હંસરાજજી શર્મા પં. હંસરાજજી શર્મા સ્યાદ્વાદના વિષયમાં પોતાના “ન સૌર જેવા સંવાદ' નામક પુસ્તકમાં નીચે પ્રમાણે જણાવે છે – " हमारे विचार में तो अनेकान्तवाद का सिद्धान्त बडा सुव्यवस्थित और परिमार्जित सिद्धान्त है। इसका स्वीकार मात्र जैनदर्शन ने ही नहीं किया किन्तु अन्यान्य दर्शनशास्त्रों में भी इसका बडी प्रौढता से समर्थन किया गया है। अनेकान्तवाद वस्तुतः अनिश्चित एवं संदिग्धवाद नहीं किन्तु वस्तुस्वरूप के अनुरूप सर्वांगपूर्ण एक सुनिश्चित सिद्धान्त है। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ दर्शनशास्त्रांकि परिशीलन से हमारा इस बात पर पूर्ण विश्वास हो गया है कि अनेकान्तवाद का सिद्धान्त, अनुभवसिद्ध, स्वाभाविक तथा परिपूर्ण सिद्धान्त है। इसकी स्वीकृति का सौभाग्य किसी न किसी रूप में सभी दार्शनिक विद्वानों को प्राप्त हुआ है। अनेकान्तवाद के सिद्धान्तकी सर्वथा अवहेलना करके कोई भी तात्विक सिद्धान्त परिपूर्णता का अनुभव नहीं कर सकता ऐसा हमारा विश्वास है ॥" દાદ સંબંધી ઉપર આપેલ અભિપ્રાયોની સંખ્યા કેવળ અગિયારની જ છે. પણ કેટલીક વખત સંખ્યાબળ કરતાં ગુણવત્તા વધી જાય છે તેમ અહીં પણ એવું જ સમજવાનું છે. ઉપર ટાંકેલ અભિધા એ કોઈ એક શાંત, એક જ ધમ કે જાતિના વિદ્યાના નથી પણ એમાં તે જુદા જુદા પ્રાંત, જુદી જુદી જાતી, જુદા જુદા ધર્મ અને યાવતુ જુદા જુદા દેશના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ આવી જાય છે, જે સ્યાદ્વાદની સર્વવ્યાપકતાને સારી રીતે સિદ્ધ કરે છે. જૈનધર્મને વિકૃત ઈતિહાસ [એક ઇતિહાસકારે પાઠયપુસ્તકમાં રજુ કરેલી જનધર્મ સંબંધી અસત્ય વિગતે લેખક મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આજકાલ રકુલે અને કેલેજોમાં જ એતિહાસિક પાહય પુરતકી ચા , તેમાં જૈન ધર્મ સંબંધી ઘણી જ અસત્ય, અસંબઇ, અમાત્મક અને અપૂર્ણ વિગતો આપવામાં આવે છે. આ પુરતુંકામાં જૈનધર્મના ઈતિહાસ સંબંધી જે ગંભીર ભૂલ હોય છે તે જૈનધર્મને એક સામાન્ય અભ્યાસી પણ ન કરે તેવી હોય છે. નાનાં બાળકે આ પુસ્તક ભણે યાર થયા પછી પોતાના ધર્મ માટે પણ શંકાશીલ બને છે એ ઘણ સ્થળે દેખાય છે. કોલેજેમાં પણ આવાં જ અસત્ય વિધાન કરતાં અતિહાસિક પુસ્તકા દેખાય છે. ભારતવર્ષના સમસ્ત જૈનાની ફરજ છે કે આવા પાઠયપુસ્તકોમાં જૈનધર્મ સંબધી જે કાંઈ અસત્ય વિધાન કરવામાં આવ્યું હોય તે બધું રદ કરાવી જેનને સત્ય ઈતિહાસ પ્રગટ થાય તે માટે પ્રયત્ન કરે ! અસ્ત ! અમે હમણાં જ અજમેરમાં રાજપુતાના શિક્ષા બોર્ડ તરફથી સ્વીકૃત અને પ્રચલિત માસવા રૃતિ દ્વારા પુસ્તક જેયું. આ પુસ્તક મેટ્રીક કલાસની વિદાથી આ માટે આ વર્ષ કીકૃત થયેલું છે. આ પુસ્તકમાં જૈનધર્મ સંબંધી કેટલું લાય કર અજ્ઞાન ભર્યું છે તે નીચેના લખાણથી સમજી શકાશે – जिस समय बौद्धधर्म भारतवर्ष में उन्नति कर रहा था उसी समय यहां दो आंदोलन चल रहे थे, जिनमसे एक गुप्त रीतिसे उसकी सहायता कर रहा था और दूसरा प्रकट रूपसे विरोध कर रहा था। प्रथम आंदोलन जैनधर्मके स्वरूप प्रकट हो रहा था जिमके संस्थापक गौतमकी भांति क्षत्रिय वंशके राजकुमार महावीर वईमान थे।” (भारतवर्षका इतिहास पृ. ४२) For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મને વિકૃત ઇતિહાસ [૨૫૩] લેખક જૈનધર્મને પ્રથમ પરિચય આપતાં જ એમ ઠસાવવા માગે છે કે બૌદ્ધધર્મન સમર્થન માટે જેનધર્મ પ્રચલિત થયો અને તે ધર્મની સ્થાપના ભગવાન મહાવીરે કરી. આજના પ્રખર ઈતિહાસવિરો જાણે છે અને જાહેર કરે છે કે જેનધર્મ બૌદ્ધધર્મથી ઘણે જ પ્રાચીન છે. જૈનધર્મ બૌદ્ધધર્મના સમર્થન માટે સ્થપાયો એમ કહેવું એ જૈન ધમના ઈતિહાસની અજ્ઞાનતાનું જ પરિણામ છે. વળી જૈન ધર્મના સ્થાપક મહાવીર પદ્ધમાન છે એ લખાણ પણ તદન પ્રમાણુ રહિત છે. ભગવાન મહાવીર તે જૈનધર્મના વીસમાં તીર્થકર છે; એમની પહેલાં ર૩ તીર્થકરે થઈ ગયા છે. ભ. મહાવીરના સમયમાં તે જૈનધર્મ ભારતના સર્વ શ્રેષ્ઠ ધર્મોમાંના એક ધર્મ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો હતો. આગળ લેખક મહાશાય ભગવાન શ્રી. મહાવીરદેવને પરિચય આપે છે તે પણ બરાબર નથી. જુઓ તેમના જ શબ્દો મારા વારિ હલર-ક૭૦ ૬. જિલ્લા ઘાન તાણા राजा कटक की बहिन त्रिशलाके पुत्र थे। उनके पिता सिद्धार्थ कुन्दाग्रामके प्रदेशमें राज्य करते थे। राजा कटककी कन्या मगधराज बिम्बिसारको ब्याही थी, अतः महाघोर पैसाली तथा मगध दोनों ही के राजाओंके सम्बन्धी थे।" ( ૨ ) ઉપર લખ્યું છે તે વૈશાલીના રાજ કટક નહિ પરંતુ ચેડા-ચેટક રાજા નામ હોવું જોઈએ. સિદ્ધાર્થ રાજા “લુફાન કા કા જો છે” ને બેઠું છે. કુન્દાગ્રામ કે પ્રદેશ જ નથી. ભગવાન શ્રી મહાવીર દેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડગ્રામ છે, જે અત્યારે બંગાલમાં માનભૂમ જીલ્લામાં વિદ્યમાન છે. જે ક્ષત્રિયકુંડગ્રામ વિશાલા નગરીની પાસે માનવામાં આવે તે પણ કુન્દાગ્રામ પ્રદેશ” તે નથી જ. આગળ વિશેષ પરિચય આપતાં લેખકે જે લખ્યું છે એ તે અજ્ઞાનતાની હદ જ કરે છે. " तीस वर्षकी अवस्थामें घरबार छोड कर महावीर बनको चले गये, और बारह वर्ष तक बडे बडे साधु महात्माओंके सत्संगमें रहकर मुक्तिमार्गका अन्वेषण करते रहे। इसके पश्चात् उन्होंने अपना नाम "जैन" (स्वयंको मिटानेवाला) रख लिया, और कुछ शिष्य एकत्रित करके एक नवीन કર્મ સરથાપના જ રામપર ના દાતા હૈ” (પૃ. ૨) ભગવાન મહાવીરદેવે દીક્ષા લીધા પછી શું કર્યું છે અને કેવી રીતે જીવન વ્યતીત કર્યું એને જૈન ગ્રંથમાં બહુ જ સરસ રીતે ઉલ્લેખ મળે છે. પરંતુ લેખકે એ સાહિત્ય જેવાની લગારે તસ્દી જ નથી ઉઠાવી. જેન શબ્દને અર્થ પણ તેઓ નથી સમજ્યા. દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર સાડા બાર વર્ષ સુધી મૌન રહી ચિંતવન જ કર્યું છે. તેમણે કોઈ પણ સાધુ સાથે સત્સગ વ્યા જ નથી. મુક્તિમાર્ગના અન્વે. પણ પછી પિતાનું નામ જેન રાખ્યું તે પણ બરાબર નથી. જેન નેસ તે ભગવાન શ્રી મહાવીરદેવની પહેલાંથી જ પ્રસિદ્ધ હતું. વળી જૈનને ઉર્થ પ મિટાવવુ થતું નથી ' nirશિર (ાયણતિ નિ:” અને જેના ઉપાસક તે જૈન, નિત્તબ્ધ ને રાઃ અર્થ પ્રસિદ્ધ છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૫૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ આગળ ઉપર લેખક મહાશય “મદાથી વ પરા” શીર્ષક પેરેગ્રામાં લખે છે તે પણ ઘણું વિચિત્ર છે : “जैनधर्मके तीन मुख्य सिद्धान्त है, दिव्यदृष्टि, सुविचार तथा सत्कर्म । सत्कर्म के अन्तर्गत पांच बातें है-चौरी न करना, इन्द्रियोंको वशमें रखना, झूठ न बोलना, पवित्र जीवन व्यतीत करना और अहिंसा । अन्तिम सिद्धान्त पर जैनी इतना जोर देते हैं कि कीडे मकोडों तकको कष्ट नहीं देते, पानी छानकर पीते हैं, मुंह और नाकसे कपडा बांधे रहते हैं और रातका भोजन सूर्यास्तसे पहले ही कर लेते है। महावीरका कथन है कि ईश्वर कुछ शक्तियां कि समष्टि है। परन्तु वह आवागमनके सिद्धान्तको मानते थे और कहते थे कि सदजीवन व्यतीत करनेसे प्रत्येक जीवात्मा परमात्माकी शक्तियां प्राप्त कर सकता है अथवा ईश्वरसे मिल कर पक हो सकता है। x x x x महावीर मूर्तिपूजाके विरोधी थे, फिन्तु आजकल जैनी उनकी और उनके. गुरु पारसनाथकी मूर्तियां पूजते हैं। उनके मन्दिर अधिकतर पर्वतों तथा સૂનાર કંઢો મેં પાયે ગાતે હૈ ” (પૃ. કરૂ ) આ ફકરામાં ખરેખર લેખકે જૈનધર્મ સંબંધી પિતાનું ઘર અજ્ઞાન પ્રદર્શિત કર્યું” છે. લેખકનું અજ્ઞાન તે બહુ દુઃખ ઉત્પન્ન કરે તેવું છે જ પરંતુ જૈન સમાજના વિદ્યાર્થીઓ આટલું વાંચવા છતાં આ વરતુને લગારે વિરોધ જ નથી કરતા એ એથીયે વધુ દુ:ખ ઉત્પન્ન કરે તેવું છે. અજમેરમાં વેતાંબર અને દિગંબર શ્રીમાને ધીમાને- જેને વસે છે તેમની સંસ્થાઓમાં આ પુસ્તકો પાઠયપુરતક તરીકે ચાલે છે છતાં તે સંસ્થાના જૈન અધ્યાપકે શિક્ષા બોર્ડ સામે પોતાને વિરોધ સરખે ય નથી ઉચ્ચારતા એ ઓછી દુઃખની વાત નથી. બધા જૈન મોટું અને નાકે કપ બાંધે છે એમ લખવું એ સત્યથી વેગળું છે. વળી ભગવાન મહાવીરદેવ મૂર્તિ પૂજના વિરોધી હતા, આ લખાણ તો લેખકનું પુરાતત્વ અને ઈતિહાસ સંબંધી ઘોર અજ્ઞાન પ્રગટ કરે છે. લેખક મહાશયે જે મથુરા, ઉદયગિરિ આદિના લેખો-મૂર્તિઓ જોવાની મહેનત લીધી હતી તે તેમને આવું લખવું ન પડત. અ અઢી હજાર વર્ષની પુરાણી જિનમૂર્તિઓ અને શિલાલેખ વિદ્યમાન છે; પ્રાચીન જૈન શાસ્ત્રો મૂર્તિપૂજાનું વિધાન રજુ કરે છે; એટલે લેખકે જે રજુ કર્યું છે તે નર્યું અજ્ઞાન ભર્યું લાગે છે. શ્રી પાર્શ્વનાથજી જેને ના તેવીસમા તીર્થકર છે. ભગવાન શ્રી મહાવીરદેવ અને ભગવાન શ્રી પાર્શ્વનાથજી વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર છે. અર્થાત્ ભગવાન શ્રી. પાર્શ્વનાથને નિર્વાણ પછી ૧૮ વર્ષ પછી ભગવાન શ્રી મહાવીરદેવનો જન્મ થયો હતો, ૨૦૮ વર્ષ પછી ભગવાન મહાવીરની દીક્ષા થઈ હતી, અને ૨૫૦ વર્ષ પછી ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હતું. આમ છતાં લેખક શ્રી પાર્શ્વનાથ ભગવાનને ભગવાન શ્રી મહાવીર દેવના ગુરુ તરીકે ઓળખાવે એ નરી અજ્ઞાનતા નહિ તો બીજું શું કહેવાય ? જૈનધર્મના ઈશ્વર તાવ અને આવાગનની માન્યતા પણ લેખકની કલ્પના માત્ર જ છે. જૈનધર્મ એવું નથી જ માનતે. હા દરેક ભવી છવ કર્મ ક્ષય કરી મુકિત પ્રાપ્ત કરી શકે છે, અને મુકિત પ્રાપ્ત કરેલ છવ પુન: જન્મ નથી જ લે એમ નધર્મ માને છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] જૈનધર્મને વિકૃત ઇતિહાસ [ પ પ ] આ પછી “નૈન તથા વા ધર્મજ તટના” શીર્ષક પેરેગ્રાફ પણ અર્ધસત્યો અને બ્રમાત્મક વિગતોથી ભર્યો છે. છેલ્લે “રાજર ર તાર” આ પેરેગ્રાફમાં જે લખ્યું છે એ પણ ઘણું જ વિચિત્ર છે. જુઓ તેમના શબ્દો x x ૪ રક્ષિા ની પ્રત્યે માંતિ મv સારી ના હસ્તે थे और कपडोंके स्थान पर केवल एक अंगोछा डाले रहते थे; परन्तु जो जैनी मगधमें रह गये थे, उन्होंने श्वेत वस्त्र धारण कर लिये थे। अतएव प्रथम दिगंबर (दिशाओंसे ढके हुये) और द्वितीय श्वेताम्बर (सफेद वस्त्रोंसे आच्छा. दित) के नामसे प्रसिद्ध हुये। पहलि सदी इसवी तक दोनों सम्प्रदाय अलग हो गये । धीरे धीरे इनके धार्मिक ग्रन्थ भी अलग हो गये । श्वेतांबर अपनी मूर्तियांको स्वच्छ वस्त्रोंसे आच्छादित करते हैं परन्तु दिगम्बरोंकी मूर्तियां बिल्कुल नंगी रहती हैं। कुछ जैनी ऐसे भी हैं जो मूर्तिपूजा के बिलकुल विरोधी हैं। यह धोंदीयापन्थी कहलाते हैं और अल्प संख्यामें पाये जाते हैं।' આ લખાણમાં કેટલીય ભ્રમિત અને અસત્ય વરતુઓ રજુ થયેલી છે. લેખકે જેન ધર્મના સિદ્ધાંત, મતો અને મતભેદનું લગારે નિરીક્ષણ કર્યું નથી લાગતું. માત્ર અંગ્રેજ વિદાને અને જૈન ધર્મના અભ્યાસીઓનું લખેલું વાંચી આધળું અનુકરણ જ કરેલું છે. આ પુસ્તકના લેખક આર. કે. માથુર (R. K. Mathur) છે. આનંદ પુસ્તકમાલ ઓફીસ કાનપુરથી ઈ. સ. ૧૯૩૮માં આ પુસ્તક પ્રગટ થયેલું છે. આ પુસ્તકમાં કરવામાં આવેલાં વિધાને જૈનધર્મ માટે ખૂબ ગેરસમજ અને અજ્ઞાનતા ફેલાવનારાં છે, માટે દરેક જૈનની ફરજ છે કે આ અને આવાં જૈનધર્મ સંબંધી ગેરસમજ કરનારાં દરેક પુસ્તકને વિરોધ કરી જૈનધર્મ સંબંધી સત્ય વસ્તુ પ્રગટ કરાવવા મહેનત કરે. આ સિવાય આગળના મૌર્ય સામ્રાજ્યના પ્રકરણમાં અશોક પછીના રાજાઓને ઇતિહાસ જ નથી આપ્યો. બૌદ્ધ અને હિન્દુ ધર્મના પ્રચારક રાજાઓ અને ધર્માચાર્યોને પરિચય લેખકે આપ્યો છે પરંતુ જેનધર્મના પ્રચારક રાજાઓ અને જૈનાચાર્યોને કયાંય. ઉલ્લેખ નથી કર્યો, કયાંય નામ સુદ્ધાં નથી આવ્યાં. લેખકે શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, રામાનુજ, કબીર તથા નાનક અને મીરા આદિને સંક્ષિપ્ત પરિચય આપે છે. પરંતુ જેનધર્મના કેઈપણ વિદ્વાન સમર્થ જૈનાચાર્યને પરિચય નથી આપ્યો. એટલે લેખકે પાપાતથી પ્રેરાઈ જૈનધર્મના ઇતિહાસ | તરફ દુર્લક્ષ જ કર્યું છે એમ લાગ્યા વગર નથી રહેતું. લગભગ પપ૦ પાનાંના આ પુસ્તકમાં જૈનધર્મ સંબંધી માત્ર અઢી પાનાં જ રોકાયાં છે અને તેમાં પણ તન અસત્ય અને ભમ્રાત્મક વાતે જ લખી છે. આ એક જ પુસ્તકમાં નહિ પણ આવા અનેક પુસ્તકમાં જૈનધર્મ સંબંધી અનાનતાભરી વાત લખેલી જોવાય છે. અન્તમાં -આ પરિસ્થિતિમાં જૈનધર્મના દરેક અનુપાયી પછી ચાહે તે “વેતાંબર છે કે દિગંબર, થાનકમાગિ છે યા તેરાપંથી હો-દરેક જેનની એ ફરજ થઈ પડે છે કે પાઠય પુસ્તકોમાં ચાલતા અજ્ઞાનને દૂર કરવા પ્રયન કરે. આ પુસ્તક માટે તે રાજપુતાનાના જેને જલદી જાગૃત થઈ રાજપુતાના શિક્ષા બોર્ડ દ્વારા સ્વીકૃત આ પુસ્તકને આટલા ભાગને રદ કરાવવા બનતા પ્રયત્ન કરે એ જ શુભેચ્છા. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રા જ કુ મા ર નગરથી દૂર એક આશ્રમ હતા. ધેરી ઘેરી વૃક્ષ ઘટાઓ, વનવેલડીના લતામંડપ, કલકલ રવ કરતાં જલઝરણાંઓ, સ્વછં નાચતા ફરતાં નિષ હરણિયાંઓ અને નિયપણે વ્યાવિહાર કરતા પક્ષીઓથી સભર એ આશ્રમ સૌ કાર્યનુ મન હરી લેતા ! એ આશ્રમની ન્હાતી મેડી પણુ કુટીએમાં તાપસા અને બાળનાપસ રહેતા અને અધ્યયન અધ્યાપન કરી પોતાના કાળ નિĆમન કરતા. લાકા એને તાપસાના આશ્રમ કહેતા. વનવગડાના વાસી આ તાપસા પશુ-પંખાને પણ પેાતાનાં બાળકે જેવાં જ ગણુતા ! આ જ સ્નેહ અને મમતાભરી લાગણીથી તેમણે એક નમાયા હાથીના બચ્ચાને પેાતાના આશ્રમમાં આશરેશ આપ્યા હતા. જન્મથી જ તાપસેની મમતાભરી હુમાં ઉછરેલુ એ હાથીનું બચ્ચુ બળતાપસે સાથે એવું હળીમળી ગયુ` હતુ` કે હમેશાં એ માંય એક સાથે આનંદમાં કાળ વીતાવતાં. તાપસ એ એનું નામ ‘સેચનક' રાખ્યુ હતુ... ! સેચનકને શી વાતની ખામી ન હતી. પણ જેમ જેમ એનું વય વધતું હતું તેમતેમ તેના સ્વભાવમાં પણ ફેરફાર થતા જતા હતા. હવે તેા ણે સૂચનકને તાપસે। અને પેાતાની વચ્ચેના ભેદ સમજાવા લાગ્યા હતા ! ખાળતાપસે સાથેના એને આનંદવાદ ધીમે ધીમે એ! થવા લાગ્યું હતા; તેને પાતાના પશુસુલભ સ્વભાવને ધીમે ધીમે અનુભવ થવા લાગ્યા હતા. અને એક દિવસ તેા એ નિર્દોષભાવ વિસરી જઈને સાચેસાચેા પશુ બની ગયા ! .. પૂર્વની ક્ષિતિજમાં રંગોળી પૂરી અરુણે જ્યારે પાતાની સવારી આગળ વધારી ત્યારે બાબતાપસા પેાતાના નિત્યકર્મથી પરવારી ચૂકયા હતા. હમેશની માફ્ક આજે પણ તે પેાતાના સાથીદાર સેચનક સાથે રમવા તેના ખીલા પાસે દાડી ગયા. પશુ તેમણે જોયું કે સેચનક ત્યાં ન હતા. અને ખીલા જમીનમાંથી નીકળી ગયા હતા. પાસેના કાઈ ઝરણાંમાં ડુબકી લગાવવા દાઢી ગયે। હશે એમ સમજીને આસપાસ તપાસ કરી તે તેમણે જોયું કે ઘેાડીક દૂરી ઉપર લતાઓ અને વૃક્ષની ઘટા વચ્ચે સેચનક મમત્ત થઈને ચાતરફ ઘૂમતા હતા. બાળકાને લાગ્યું: જૂની રમતાથી કંટાળીને સેચનકે આજે આ નવી રમત શોધી કાઢી લાગે છે. બાળકા પેાતાના સાથીને મળવા એ તરફ દડી ગયા. પણુ જ્યાં તેઓ પાસે પહેાંચ્યા ત્યાં તા ચલી જ ગયા! તેમને જણાયું કે સેચનક કઇ રમત કે તા ન હતા. એના સુખપર રમતિયાળપણાની રેખાઓના બલ્લે ક્રોધ, આવેશ અને ઉન્માદના ભાવા અ ંકિત થયા હતા. તે તેા ગડથળથી કુમળાં વૃક્ષોને ધરાશાયી કરતા, મૂઢથી નાની મેાટી વનલતાએને જડમૂળથી ઉખેડી નાખતા અને ન્હાનાં મેાટાં છોડવાઓને પેાતાના થાંભલા જેવા પગ નીચે તા પાગલની જેમ ચાતર્ ઘૂમી રહ્યો હતા. ખાલતાપસેા પેાતાની સામે આવીને શૈલા હતા પણ તેનું જાણે પાતાને ભાન જ ન હોય તેમ એ એપરવાહ હતા. દિવસા અને મહિના સુધી સાથે રમેલી રમતા જાણે એ ભૂલી જ ગયા. અને આટલું જ શા માટે? પેાતાના ખાસ સ્નેહીએને જોઇને આનંદમાં આવવાના બદલે જાણે પાત્તાનુ કાઇ વૈર સાંસરી આવ્યુ. હાય એમ તે વધુ આવેશમાં આવી ગયે! હવે તે એ કીકીયારીઓ પાડવા અને ખાળતાપસેની પાછળ દોડવા લાગ્યા હતા. આથી ખાળતાપસેા કપી ઊઠ્યા. તેમણે જોયું કે તેમને ભેરુ આજે કાણુ બહાર થયા હતા. એટલે બધાં બાળા ત્યાંથી નાઠાં. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] રાજકુમાર [૫૭] બાળતાપને નાસતા જોઈને સેચનકના આવેશમાં પણ જાણે ઊભરે આ ! હવે તે એ સાનભાન ભૂલીને આખા આશ્રમમાં આમથી તેમ મદમસ્ત બનીને ઘૂમવા લાગે. જોતજોતામાં અનેક વૃક્ષો, વેલડીઓ અને પર્ણકુટીઓ એણે ધરાશાયી બનાવી દીધી. બાળકોની વાત સાંભળી યુવાન અને વૃદ્ધ તાપસોએ સેચનને શાંત કરવાના અનેક ઉપાયો આદર્યા. કંઈ કંઈ યુક્તિઓ અજમાવી. કંઈ કંઈ પ્રયત્ન કર્યો. પણ એમને એકે ઉપાય સફળ ન થા. વર્ષોથી માન અને પશુઓ સાથે માયા મમતાથી રહેતા તાપસોને આજે પિતાની સાધના અધૂરી લાગી. તેમણે જોયું કે મેચનકને કાબુમાં લેવો એમની શક્તિ બહાર હતું. એટલે તેમણે રાજદરબારે જઈને એ તોફાની હાથીને કાબુમાં લેવાની વિનંતી કરી. રાજપુરુષને રાજઆજ્ઞા મળીઃ ગમે તે ઉપાયે એ હાથીને વશ કરે ! એટલે અનેક હસ્તીવિદ્યાના નિષ્ણાત અને બળવાન પુરુષો હાથીને વશ કરવા રવાના થયા. તે બધાએ અથાક પ્રયત્ન કર્યો, પણ કેાઈ એ તેફાને ચડેલા બાળ હાથીને વશ ન કરી શકહ્યું. મોટાએને વાત કરતામાં વશ કરી લેતા પુરુષો બાળકોને રીઝવવામાં ઘણી વખત ક્યાં નિષ્ફળ નથી નીવતા? રાજપુરુષોની શરમને પાર ન હતપિતાની કીર્તિ અને આવડત આજે પાણી જાઈ જતી હોય એમ તેમને લાગ્યું. રાજાજી પણ મુંઝવણમાં પડયા. રાજાજી-પિતાના પિતા–ની મુંઝવણ જોઈને અંતરમાં રહેલા કેઈ જુગજુગ જુના સંસ્કાર બોલાવતા હોય એમ એક રાજકુમારે કહ્યું : “પિતાજી, જ્યારે હવે વાત આટલે આવી છે તે મને પણ એક વખત અજમાવી જોવાની આજ્ઞા આપે ! સંભવે છે જે રાજકર્મચારીઓ ન કરી શક્યા એ મારાથી થઈ શકે !” આવા તેફાની હાથીને વશ કરવાનો વિષપ્રયોગ અજમાવવાની આજ્ઞા આપતાં પિતાનું અંતર કંપી ઊયું. પણ છેવટે રાજકુમારની વિનતિ એમને સ્વીકારવી પડી. રાજકુમાર જંગલમાં ગયા અને હાથીની શોધ ચલાવી. થોડી વારમાં હાથી અને રાજકુમાર સામસામે આવી ઊભા રહ્યા. અને, જાણે કે મહાયોગીએ મંત્રપ્રયોગ કર્યો હેય એમ, બન્નેની આંખો ભેગી થતાંની સાથે ક્ષણ માત્રમાં એ તોફાની હાથી નમી પડશે. રાજા અને તાપસ આ જોઈને નવાઈ પામ્યા. રાજકુમાર પણ આ અણધારી સફળતા જોઇને વિચારમાં પડી ગયો. રાજાએ એ હાથીને પિતાને પદહસ્તી બનાવ્યો ! રાજકુમારને જયકાર થયો ! મહારાજા શ્રેણિકની લાડકવાયી રાજગૃહી ત્યારે મગધની રાજધાની હતી. જોગીઓ અને વિલાસીઓના ધામ સમી રાજગૃહીને વૈભનને પાર ન હતું. દેશ પરદેશમાં રાજગૃહીને વૈભવ વિલાસની તરેહ તરેહની વાત થતી, અને મોટામોટા વેપારીઓ પિતાની મહામૂલી ચીજો રાજગૃહીને હાટમાં ઠાલવતા. કોઈ વેપારી નિરાશ થઈને પાછા ફર્યાનું કલંક રાજગૃહી ઉપર નહેતું લાગતું ! અને અત્યારે તે જ્ઞાતપુત્ર મહાવીરના સત્સંગે ભેગી અને વિલાસી રાજગૃહીમાં ત્યાગ અને તપસ્યાને પણ ઓઘ ઊભરાવા લાગ્યા હતા. વાતવાતમાં મગધના રાજકુમારે સંસાર છોડીને ચાલી નીકળતા ! ધર્મ જાણે સજીવન થવા લાગ્યો હતો ! સેચનક હાથીને વશ કરનાર રાજકુમાર તે મગધપતિ મહારાજા શ્રેણિક લાડકવા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ પુત્ર નદીષણ! મહારાજાએ તેને અનેક લાડકેડમાં ઉો હતો અને યોગ્ય વય થતાં અનેક રાજકન્યાઓ પરણાવી હતી. સેચનક આમ જોવા માત્રથી વશ થઈ ગયો એ ઘટના મહારાજા અને કુમાર બન્નેને કોયડા જેવી લાગતી હતી. એટલામાં એક દિવસ ઉદધાનપાળે આવી ખબર આ પી: “સ્વામી, જ્ઞાતપુત્ર મહાવીરદેવ ઉદ્યાનમાં પધાર્યા છે.” ધર્મપરાયણ થતા જતા મહારાજાને મન આ અણમૂલે અવસર હતા. તેમણે મનથી ત્યાં રહ્યા રહ્યા પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુનંદન માટે તૈયારી કરવાની આજ્ઞા આપી. મહારાજ પરિવાર સહિત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. કુમાર નંદીષેણ સાથે જ હતા. પ્રભુએ મેઘગંભીર વાણીથી દેશના આપી. ભલભલા ભોગીને પણ સંસાર ત્યાગવાનું મન થઈ જાય એવી એ દેશના હતી. કુમાર નંદીષેણનું મન ગળગળું થઈ રહ્યું હતું ! દેશના પૂરી થતાં શ્રેણિક અને નદીષેણે પ્રભુને સેચનક હાથીની વાત પૂછી. પ્રભુ બોલ્યા: “મહાનુભાવ ! એવા કેટલાય સંસ્કાર છવને વળગેલા હોય છે જેને જીવી જાણતે ય નથી અને સમય આવે ત્યારે એ સંસ્કાર અચુક રીતે પિતાને ભાવ ભજવે છે. આ સંસ્કારો કંઈ આ જન્મમાં જ ઉપાજેલા નથી હોતા. કુમાર નંદીષેણ અને સેચનકનું પણ એમ જ છે. પૂર્વભવમાં એ બન્ને વચ્ચે સ્વામી-સેવકને સંબંધ હતો. બન્ને વચ્ચે સ્નેહની ગાંઠ હતી. સેવાપણું હોવા છતાં સુપાત્રદાન આપવાથી સેવકને જીવ રાજકુમાર નંદીષણ તરીકે ઉત્પન્ન થશે અને વિવેકવગરના દાનથી સ્વામીને જીવ સેયનેક હાથી થયો. નંદીષણને જોતાં જ પૂર્વના સંબંધની ભાવના જાગૃત થવાથી સેચનક શાંત થઈ ગયો.” પ્રભુની દેશના સાંભળીને જ કુમાર નંદીનું હૃદય ગળગળું થઈ ગયું હતું, તેમાં આ ઘટનાએ ઉમેરે કર્યો. તે વિચારવા લાગ્યો. “એક સામાન્ય સુપાત્રદાને મને આટલી રાજઋદ્ધિ અપાવી તે જે હું સંસારનો ત્યાગ કરું તે મારું દુઃખ માત્ર ટળી જાય !” તેનું મન ધીમે ધીમે વધુ અંતર્મુખ બનતું જતું હતું. તેની વિચારધારા વધુને વધુ સૂક્ષ્મ બનતી જતી હતી ! જાણે હવે અહીં જ-પ્રભુચરણમાં જ રહેવાનું હોય અને રાજમહેલે પાછા ફરીને વાસનાને કાદવમાં ન પડવાનું હોય તે કેવું સારું છે અને ડીવારમાં જ તેણે પિતાના મન સાથે જાણે નિર્ણય કરી લીધો હોય એમ તે બોલ્યા: “પ્રભુ ! મારે હવે ઘરે જવું ન ખપે ! હું તે આપના ચરણનાં જ રહીશ ! મને દીક્ષા આપ ! આ ઘોર સંસારસાગરથી મારે નિસ્તાર કરો!” મહારાજા શ્રેણીકનું પિતૃહૃદય વિહળ બની ગયું. પ્રભુએ સમજાવ્યું. “કુમાર, વૈરાગ્ય સમજવો જેટલું સહેલું છે તેટલું પાળો સહેલે નથી ! તારે લલાટે હજુ ભોગો ભોગવવા લખ્યા છે, તે ભગવ્યા વગર છૂટકે નથી. એ ભોગેના અંત વગર વાસનાઓ શાંત થવી શક્ય નથી, દબાયેલી વાસના ક્યારે મનને અવળે માર્ગે દોરી જાય એનું શું ઠેકાણું ? માટે મહાનુભાવ, છેડે વખત ભી જા ! ” પણ નંદીષેણ એકને બે ન થ! ભોગ વિલાસમાં મગ્ન થયેલું એનું યાવન આજે ત્યાગના માગે છલંગે મારવા તલસી રહ્યું હતું. ભવિષ્યમાં શું થવાનું છે તેની એને ચિંતા ન હતી. આજ જ સુધરતી હોય તે આવતી કાલની એને પરવાહ ન હતી. પ્રભુએ જોયું કે ભાવભાવ જ એવો છે અને વળી આ તે અમૃતને અખતરો હતો ! કદાચ સફળ ન થવાય તેય શું હાનિ હતી ! For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજકુમાર [૨૫] અને મહારાજ શ્રેણિક ? એમણે પણ પુત્રમોહનો ત્યાગ કરી વિચાર્યું: એક ભવને સુધરેલે જેવાની લાલસાથી અનેક ભવ હારી જવાય એવું શા માટે કરવું? છેવટે તે સૌ આત્મા એકલા આવે છે ને એકલી જ જાય છે, કોઈ કોઈનું નથી. ભલે નંદીષેણ પિતાનું શ્રેય સાધે ! અને એક દિવસ અશ્રુભીની આંખે રાજગૃહીનાં નરનારીઓએ જોયું કે રાજકુમાર નંદીષણ મુનિ વેષે ચાલી નીકળ્યા. સૌના હૃધ્યમાં નદીષેણ મુનિના જ્યના નાદે ગાજતા હતા ! [3] સ્થવિર મુનિઓની નિશ્રામાં પ્રભુની સાથે વિચરતા નંદીષેણ મુનિના કાનમાં પ્રભુએ ઉચ્ચારેલા-મહાનુભાવ ! તારે લલાટે તે હજુ ભોગ ભોગવવા લખ્યા છે –એ શબ્દો રાત દિવસ ગુજ્યા કરતા. રખેને પિતાને આત્મા વાસનાની સુંવાળી જમીન ઉપર લપસી જાય એ યેથી નંદીષેણ મુનિ સદાકાળ ઉગ્ર તપસ્યા અને સતત પરિશીલન કર્યા કરતા. , પણ કેટલીકવાર કર્મ આગળ પુરુષાર્થને રાંક બનવું પડે છે. આટઆટલું ઉગ્ર તપશ્ચરણ અને આટલું સતત પરિશીલન છતાં નંદીષેણ મુનિની વાસનાના અગ્નિ ઉપર જલ છંટકાવ ન થયો. ઉગ્ર તપશ્ચર્યા અને સતત પરિશીલને એ વાસનાના અંગારાને શાંત કરવાના બદલે એની આસપાસ રાખનું પડ ચડાવી દીધું. એટલે બહારથી જોતાં વાસનાને અગ્નિ શમી ગયે લાગવા છતાં અંદરથી તો એ એટલે ને એટલે જ સળગતે રહેતે ! સહેજ પણ મોહકતાને પવન લાગે કે તરત એ રાખ ઊડી જતી અને નંદીષેણું મુનિને વાસનાને અનુભવ થઈ આવતો. એકવાર તે આ અનુભવ એટલો બધો અસહ્ય થઈ પડે, કે નંદીપણુમુનિએ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને જીવનને અંત આણવાનો નિશ્ચય કર્યો. નદીષણમુનિ પર્વતની ટોચે જઈ પહોંચ્યા અને પૃપાપાત કરવાનો વિચાર કરવા લાગ્યા, ત્યાં જાણે અંતરના ઊંડાણમાંથી કાઈ બોલતું હોય તેમ તેમને લાગ્યું. જાણે એ અવાજે કહેતા હતા કે “આમેઘાત ! આપઘાત ! કે અધપાત! શું આ માટે રાજવૈભવને ત્યાગ કરીને મુનિવેષ ધાર્યો હતો ! આત્મઘાત કરીને શી આત્મસિદ્ધિ મળવાની છે ! આપઘાતનું પાતક વહેરવાથી વાસનાનાં ભૂત કદી શાંત થયાં છે ખરાં ? પાપ કરવાથી પાપની શાંતિ થાય ખરી ? અગ્નિમાં ઘી હેમીને અગ્નિ કેઈએ શાંત કર્યો જાણે છે ? મૂર્ખ નંદીષણ! વાસનાઓ જે આ ભવે શાંત નથી કરી તે આવા સેંકડે આત્મઘાત તેને શાંત નહીં કરી શકે ! સળગતી વાસનાઓ તે તારા સેંકડો જોને ભસ્મીભૂત કરશે ! એને શાંત થવા દે, એટલે આપોઆપ તારે નિસ્તાર તને સૂઝશે !” નદીષેણ મુનિને જાણે અંતરને આદેશ મળ્યો હોય એમ એ પાછી ક્યાં અને ઉગ્ર તપશ્ચરણ અને સતત અધ્યયનમાં લીન બન્યા. પણ વિધાતાએ એને માટે જુદો જ માર્ગ નિર્માણ કર્યો હતે ! ભિક્ષ તરીકે ગામેગામ ફરતા નંદીષણ મુનિ એક દિવસ ભિક્ષા લેવા ગયા અને ભાવિન દેય અજાણપણે એક ગુણિકાના મહેલમાં જઈ ચડ્યા. મુનિ ધર્મલાભને શબ્દ ઉચ્ચારી ઊભા રહ્યા ! ગણિકા મહેણું મારતી હોય એમ બોલી : “મહારાજ ! માર્ગ ભૂલ્યા લાગે છે, અહીં ધર્મલાભનું શું કામ ? અહીં તે અર્થલાભ જોઈએ. !” વિધાતાએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. મુનિરાજથી આ મહેણું સહન ન થયું For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ તેમણે પિતાની લબ્ધિના બળે ગણિકાના મહેલમાં ધનને ઢગલે ખડે કરી દીધું. ગણિકા તે આભી જ બની ગઈ. તેને થયું આવું રાજકુમાર જેવું સુંદર રૂપ ! આ ભરયૌવન વયે અને ધન મેળવવાની આવી વિદ્યા! ભલભલાને કામણ કરનારી હું જે આ અવસર હારી ગઈ તે મારી કળા નકામી ગઈ સમજવી ! અને જાણે મુનિરાજ ઉપર પિતાને વિજય મેળવવા નીકળી હોય તેમ, પાછા ફરતા મુનિરાજ આડે બારણામાં ઉભા રહીને કામણગારું હાસ્ય કરતી એ બોલી “આ ધનને અહીં મૂકીને કયાં ચાલ્યા ? મુનિરાજ ! આને ઉપભેગ કેણ કરશે ? શું ભર યૌવન આમ જ વેડફી નાખશો ? પધારે, આ મહેલ અને આ દાસી આપના ચરણે સમપર્ણ છે ! આપ એના સ્વામી છે ! નાથ ! ફરમાવે આ દાસીને શી આજ્ઞા છે.” મઘમઘી રહેલી માદક સુગંધ, શંગારભર્યા ભિતિચિત્ર અને ચોતરફ ઊભરાતી વિલાસની સામગ્રી; એમાં ગણિકાના મેહક હાસ્યભર્યા આ શબ્દો ભળ્યા ! બસ ! નંદીવેણુની વાસનાના અગ્નિ ઉપરની રાખ જાણે પવનના સપાટે ઊડી ગઈ ! તે વાસનાને અગ્નિ કરીને ધખધખી ઊો. નદીષેણ મુનિ લરિયા ! વારાંગનાને વિજય થશે ! નદોષણનો મુનિવેષ ગઈ કાલની વાત બની ગયે..! અનેક ભોગ વિલાસોમાં ફરીને મગ્ન થવા છતાં નંદીએણે એક નિયમ રાખ્યો હતો કે રાજ દશ માનવીઓને સંસારની અસારતાને ઉપદેશ આપી ત્યાગના પંથે વળાવ્યા પછી જ ભોજન કરવું. રેજ સુરજ ઉગતા અને નંદીષેણ દસ માનવીઓને ત્યાગી બનાવતો. આ નિયમ અચૂક રીતે પળાતો. વારાંગનાની મોહકતા એ નિયમનો ભંગ ન કરાવી શકતી. સમય ચાલ્યા જાય છે. બાર બાર વર્ષનાં સૂરજ ઊગીને આથમી ગયા. નંદીષેણ કુમાર ભોગ વિલાસમાં તરબેળ થઈ ગયા છે. જાણે ત્યાગને માર્ગ કદી અનુભવ્યો જ ન હતો. પણ વખત આવ્યે આંબો ફળ્યા વગર નથી રહેતું. એક દિવસ નંદીષેણ કુમારે નવ જણને દીક્ષાના માર્ગે વળાવી દીધા હતા. ભજન સમય થવા આવ્યો હતો. એ દસમાની રાહ જોતા હતા. ભેજન સમય વીતી ગયો પણ દશમે જણ ન આવ્યો. ગણિકા અને કુમાર બને અકળાતા હતા. પરાં થયાં, પણ કઈ ન મળ્યું. ભૂખથી બન્ને કલાન્ત થઈ ગયાં હતાં. ત્યાં કંઈક વિનોદ કરીને આનંદ મેળવવા માટે ગણિકા બેલીઃ “કુમાર, દસમાની રાહમાં આટલો બધે વખત શું ગુમાવો છે? બીજે કઈ ન મળે તો તમે પિતે કયાં દૂર છે? દસમા તમે થાઓ એટલે પત્યું ” અને જાણે સૂતેલા સિંહને કાઈએ જોરથી ફટકે માર્યો હોય તેમ નદીણને સુઈ ગયેલ ત્યાગી આત્મા ફરીને જાગી ઉઠે. ત્યાગ માર્ગનો ઉપદેશ આપીને હજારે માનવીઓને ત્યાગના માર્ગે દોરનાર હું આ વાસનામાં શું જોઈને ફસાયો હઈશ ! ત્યાગને આત્મામાં ઉતાર્યા વગર એને ઉપદેશ શા ખપનો ?-નંદીષેણ વિચાર મગ્ન થયા. જે વારાંગનાને કામણભર્યા હાસ્ય નંદીષેણ મુનિને ભેગી ભ્રમર બનાવ્યા હતા તે જ વારાંગનાના ટોળભર્યા ઉપહાસમાંથી નંદીઘણુ કુમારને ત્યાગી મુનિને માર્ગ લાધી ગયો ! મણિકાની એક વિનંતીઓ, હજારે કાકલુદીઓ નંદીષેણ કુમારને ન રોકી શકી ! તે જ દિવસે નંદીષેણુકુમાર કામવાસનાને વિજય કરી પ્રભુ ચરણમાં જઈ પહોંચ્યા ! નદીષણ મહામુનિને જયજયકાર થયો ! રતિલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા— [૧] અમરેલીમાં માહ શુદી ૬ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. . શ્રી. જંબુવિજયજી આદિ પધાર્યા હતા. [૨] નીપાણીમાં માહ શુદિ ૧૪ના દિવસે શ્રી. શાંતિનાથ ભગવાન આદિ જિન પ્રતિમાએની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી આદિ પધાર્યા હતા. [3] ને!ખામડી (બીકાનેર સ્ટેટ)માં મહા શુદી ૧૪ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી ગાડીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી આદિ પધાર્યા હતા. [૪] જેતારણમાં માહ શુદિ ૧૪ના દિવસે શ્રી વિમલનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૫] ફ્લેદિ (મારવાડ)માં માહ શુદિ ૧૪ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂ. આ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી આદિત્યાં હતા. ધ્વજાડ— શિરપુર (ખાનદેશ)માં માહ્ય શુદિ પાંચમના દિવસે જિનમદિર ઉપર નવા ધ્વજાડ ચઢાવવામાં આવ્યા. આ પ્રસંગે પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજી આદિ પધાર્યાં હતા. દીક્ષા— [૧] હારીજમાં પોષ શુદી પાંચમના દિવસે પૂ. આ. શ્રી. મતિસાગરસૂરિજીએ ચાણુસ્માવાળા ભાઈશ્રી માણેકલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિરાજ શ્રી મનેાનસાગરજી રાખીને તેમને પૂ. મુ. શ્રી. કેસરસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [ર-૬] તલાર (મારવાડ)માં માહ શુદી ૬ના દીવસે પૂ. આ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજીએ પાંચ ભાઇઓને દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ મુ. શ્રી. મણિવિજયજી, મુ. શ્રી માણિકવિજયજી, મુ. શ્રી. મેરુવિજયજી, મુ. શ્રી. મગવિજયજી તથા મુ. શ્રી. મિત્રવિજયજી રાખવામાં આવ્યાં. કાળધર્મ — અમદાવાદમાં દાસીવાડાની પાળમાં ડહેલાના ઉપાશ્રયે પૂ. આ. શ્રી. વિજયનીતિસૂરીશ્વજીના પ્રશિષ્ય પૂ ૫. શ્રી. તિવિજયજી મહારાજ પોષ વદી ૧૪ના દિવસે કાળધર્મ પામ્યા, સ્વી કા ર નૂતનજિનસ્તવનમાલાદિસંગ્રહ કર્તા (૧) મુનિરાજ શ્રી દક્ષવિજયજી. પ્રકાશક-શેઠ ઇશ્વરલાલ મૂળચ'દ (જૈ. પ્ર. પ્ર. સભા) કીકાભટની પાળ, અમદાવાદ. ભેટ. (ર) સ્તુતિ ચાવીશી કૉ-મુનિરાજ શ્રી સુશીલવિજયજી પ્રકાશક-શેઠશકરચંદ ઉમેદચદ, અમદાવાદ, ભેટ. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 8801 Shri Jaina Satya Prakasha અડધી કિંમતે મળો. | શ્રી જૈન સત્ય પ્રકાશ ના શ્રી મહાવીર નિવણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ લખેલા અનેક લેખેથી સમૃદ્ધ ૩પ૦ પાનાંના દળદાર અંક મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિંમત છ આના [ ટપાલ ખર્ચ એક આનો વધુ ] %%%63%6336%30%3%3%83%888888 ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુન્દર ચિત્ર 14" x ૧૦”ની સાઈઝ સોનેરી ઓર્ડર SE38388366CSEKERBES BELE2 BERSEBESC3883837 મૂળ કિંમત આઠ આનો ધટાડેલી હિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દાઢ આને વધુ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. જેસિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ. For Private And Personal Use Only