________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મને વિકૃત ઇતિહાસ
[૨૫૩] લેખક જૈનધર્મને પ્રથમ પરિચય આપતાં જ એમ ઠસાવવા માગે છે કે બૌદ્ધધર્મન સમર્થન માટે જેનધર્મ પ્રચલિત થયો અને તે ધર્મની સ્થાપના ભગવાન મહાવીરે કરી.
આજના પ્રખર ઈતિહાસવિરો જાણે છે અને જાહેર કરે છે કે જેનધર્મ બૌદ્ધધર્મથી ઘણે જ પ્રાચીન છે. જૈનધર્મ બૌદ્ધધર્મના સમર્થન માટે સ્થપાયો એમ કહેવું એ જૈન ધમના ઈતિહાસની અજ્ઞાનતાનું જ પરિણામ છે. વળી જૈન ધર્મના સ્થાપક મહાવીર પદ્ધમાન છે એ લખાણ પણ તદન પ્રમાણુ રહિત છે. ભગવાન મહાવીર તે જૈનધર્મના વીસમાં તીર્થકર છે; એમની પહેલાં ર૩ તીર્થકરે થઈ ગયા છે. ભ. મહાવીરના સમયમાં તે જૈનધર્મ ભારતના સર્વ શ્રેષ્ઠ ધર્મોમાંના એક ધર્મ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો હતો.
આગળ લેખક મહાશાય ભગવાન શ્રી. મહાવીરદેવને પરિચય આપે છે તે પણ બરાબર નથી. જુઓ તેમના જ શબ્દો
મારા વારિ હલર-ક૭૦ ૬. જિલ્લા ઘાન તાણા राजा कटक की बहिन त्रिशलाके पुत्र थे। उनके पिता सिद्धार्थ कुन्दाग्रामके प्रदेशमें राज्य करते थे। राजा कटककी कन्या मगधराज बिम्बिसारको ब्याही थी, अतः महाघोर पैसाली तथा मगध दोनों ही के राजाओंके सम्बन्धी थे।"
( ૨ ) ઉપર લખ્યું છે તે વૈશાલીના રાજ કટક નહિ પરંતુ ચેડા-ચેટક રાજા નામ હોવું જોઈએ. સિદ્ધાર્થ રાજા “લુફાન કા કા જો છે” ને બેઠું છે. કુન્દાગ્રામ કે પ્રદેશ જ નથી. ભગવાન શ્રી મહાવીર દેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડગ્રામ છે, જે અત્યારે બંગાલમાં માનભૂમ જીલ્લામાં વિદ્યમાન છે. જે ક્ષત્રિયકુંડગ્રામ વિશાલા નગરીની પાસે માનવામાં આવે તે પણ કુન્દાગ્રામ પ્રદેશ” તે નથી જ.
આગળ વિશેષ પરિચય આપતાં લેખકે જે લખ્યું છે એ તે અજ્ઞાનતાની હદ જ કરે છે.
" तीस वर्षकी अवस्थामें घरबार छोड कर महावीर बनको चले गये, और बारह वर्ष तक बडे बडे साधु महात्माओंके सत्संगमें रहकर मुक्तिमार्गका अन्वेषण करते रहे। इसके पश्चात् उन्होंने अपना नाम "जैन" (स्वयंको मिटानेवाला) रख लिया, और कुछ शिष्य एकत्रित करके एक नवीन કર્મ સરથાપના જ રામપર ના દાતા હૈ” (પૃ. ૨)
ભગવાન મહાવીરદેવે દીક્ષા લીધા પછી શું કર્યું છે અને કેવી રીતે જીવન વ્યતીત કર્યું એને જૈન ગ્રંથમાં બહુ જ સરસ રીતે ઉલ્લેખ મળે છે. પરંતુ લેખકે એ સાહિત્ય જેવાની લગારે તસ્દી જ નથી ઉઠાવી. જેન શબ્દને અર્થ પણ તેઓ નથી સમજ્યા.
દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર સાડા બાર વર્ષ સુધી મૌન રહી ચિંતવન જ કર્યું છે. તેમણે કોઈ પણ સાધુ સાથે સત્સગ વ્યા જ નથી. મુક્તિમાર્ગના અન્વે. પણ પછી પિતાનું નામ જેન રાખ્યું તે પણ બરાબર નથી. જેન નેસ તે ભગવાન શ્રી મહાવીરદેવની પહેલાંથી જ પ્રસિદ્ધ હતું.
વળી જૈનને ઉર્થ પ મિટાવવુ થતું નથી ' nirશિર (ાયણતિ નિ:” અને જેના ઉપાસક તે જૈન, નિત્તબ્ધ ને રાઃ અર્થ પ્રસિદ્ધ છે.
For Private And Personal Use Only