SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનું સ્વરૂપ [૨૫] તન કર્મ કમનું નિમત ફલ પ્રદાન કરી શકે નહિ અને કમને કો આત્મા પણ કમ પરત લેવાથી પ્રેરણારામર્થ્ય ધરાવી શકે નહિ, એમ ઈશ્વરવાદીઓ કહે છે. તેમાં 'વત્યક્ષ પ્રમાણ વ્યભિચાર દોષ છે. ' કર્તા કપરતન્ત હોવા છતાં કર્મ કરવાનું સામર્થ્ય ધરાવે છે તે જ પ્રમાણે તે આત્મા કર્મ ફલદાનપ્રેરણામાં સામર્થ્ય ધરાવે એમ માનવામાં શું હરકત છે ! તેની સામે ઈશ્વરવાદીઓ કહે કે કર્મ પરતંત્ર આત્મા કર્મો કતાં પણ નથી; કર્મના કતા પણ ઈશ્વરને છે. તે તેમને એ પ્રશ્ન છે કે જ્ઞાની, દયાલું અને વિતરાગ ઈશ્વર કદી અશુભ કર્મ કરે? તેના ઉત્તરમાં ઇશ્વરવાદી એમ કહે કે કર્મ તે જીવ પિતે કરે છે | ઈશ્વર વને પ્રેરણ કરે છે. તે પણ એકને શુભ કર્મ અને બીજાને અશુભ કર્મ કરવાની પ્રેરણા આપનાર ઈશ્વરમાં રાગાદિક દેવોની આપત્તિ આવીને ઊભી રહે છે. ઈશ્વર તો જીવન કર્મ પ્રમાણે પ્રેરણા આપે છે એમ માનવાથી જીવનું કતૃત્વ સિદ્ધ થાય છે, કારણું, જવનું શુભાશુભ કર્મ ઈશ્વરે નહિ પણ જીવે જ કર્યું છે. ઈશ્વર તે માત્ર જવના કર્મને આધીન થઇને પ્રવૃત્તિ કરનાર કરે છે ! કર્મ કરવામાં જેમ જીવનું સામર્થ્ય સિદ્ધ થાય છે તેમ પ્રેરણામાં પણ ક્વનું સામર્થ જ સિદ્ધ થાય છે. તેથી કર્મ-ફલ-પ્રદાન માટે ઈશ્વરની ક૯૫ના કેવળ નિર્વિષયિકા કરે છે. આ રીતે યુક્તિ બલ અને અનુભવસામર્થ્યથા રજામાં ભકતા સિદ્ધ થવા છતાં ધરવાદીઓ એને સધળો આરોપ ઈશ્વર ઉપર કરવા તૈયાર થાય છે તે તેઓને ગાઢ-. સ્વ-દર્શનાનુરાગ અથવા અતિશય ભક્તિ-તરલિતચિત્તતા સૂચવે છે. આથી જેને ભક્તિ શૂન્ય છે એમ કરતું નથી પણ ભક્તિના આવેશમાં આવી જઈને પણ જેને કદી અસત્ ૯૫નાઓને સ્થાન આપતા નથી. ઇશ્વરભક્તિમાં ઈશ્વર કતૃત્ત્વવાદીઓ કરતાં જેને કોઈ પણ રીતે ઉતતા નથી બકે અનેક રીતે ચઢીયાતા છે તેનું કારણ તેઓ પ્રમાણસિદ્ધ ઇશ્વરને સ્વીકારે છે તે છે, અને એવા પ્રમાણુસિહ ઈશ્વરની ભક્તિ, ભકિત કરનાર આત્માને શીદ મુક્તિ અને ઇશ્વરત્વ આપનાર માય છે, એમ તેઓ સમ્યગ જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા પૂર્વક માને છે. લેક અને આગમ પ્રમાણ પણ જીવનું કર્મ-ફલકતૃત્વ સિદ્ધ કરે છે, લેકમાં સુખી માણસને જોઈને કહેવાય છે કે 'पुण्यवानेष यदित्थं सुखमनुभवति ।' આ આદમી પુણ્યવાન છે કે જે આવા પ્રકારના સુખને અનુભવે છે. આ તપ્રણીત શ્રીજિનાગમ પણ રહે છે કે 'सव्वं च पपसतया। भुंजइ कम्मणुभावओ इयरं (भज)' સર્વક અને પ્રદેશતયા ભેગવે છે: અનુભાવયાને વિપાકવાડે ભોગવે પણ છે અને નથી ભગવતો. તા ૫ કે જાને પ્રદેશદયથી બાંધેલ સઘળું કેમ ભોગવવું જ પડે છે; વિપાકેદયથી ભોગવવું જ પડે, એવો નિયમ નથી. લેકિન શાસ્ત્રો પણ કહે છે કે--- “નામુ શરતે જર્મ, પોર્તિાિ ' - સેંકડે અને કરે અથવા અન્ને કલ્પ વડે પણ નહિ જોગવેલું કર્મ ક્ષય પામતું નથી.” For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy