Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जैनंजपा शासन D ilitWD" luti ') uptah Mill પુસ્તક ૨ જુ'.] વૈશાખ: વીર સંવત ૨૪૬૮. T અ ક ૭ તત્રી : લમીચંદ પ્રેમચંદ શાહ. પ્રકાશક : ભાગીલાલ સાંકળચંદ શેઠ. Page #2 -------------------------------------------------------------------------- ________________ 2 |તિથિ. MUSID ર, શનિ, રે સામ . Sી યુધ ૭ ગુરૂ anonea જ ૨૧૮ મે, સને ૧૯૪૨. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૮, પ‘ચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, અઢી. ; | વૈશાખ-જેઠ, વિ. સં. ૧૯૯૮. વિષય. લેખક. પૃ58. મનુજ ભવ સફળ કરી લ્યો.” મુનિશ્રી લક્ષ્મીસાગરજી. ૨૦૫ श्री आदिनाथ चरित्र पद्य. जैनाचार्यश्री विजयसिंहसरिजी. ૨૬. શિખરણી છંદ.”. મુનિશ્રી વિનયવિજયજી. ર૭. श्री शीलकुलकम्. जैनाचार्यश्री विजयपासूरिजी. શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપદ્ધસૂરિજી. ૨૦૯ શાસ્ત્રહAત માનવધર્મ સૌર મૂર્તિપૂજ્ઞા. પૂજય મુનિજો અમોવિજ્ઞાની. ૨૧૧ ધર્મો વિચાર.” . ઉપાધ્યાય શ્રી દિદિ મુનિજી. ૨૧૩ પભગળ પણ અહંત દર્શન અને ઈશ્વર. વૈદ્યશાસ્ત્રી મણીશ કર કાળીદાસ. ૨૧૫ जैन साहित्यमें ग्वालियर. मुनिश्री कान्तिसागरजी. “ કાવ્ય '' मुनिश्री भद्रामंदविजयजी. જેતાગમ પ્રશ્નમાળા યાને પ્રશ્નોતર ૯૫લતા. જૈનાચાર્ય શ્રી વિજયપારિજી. ૨૨૧ શ્રી અરનાથ જિનતવન. - મુનિશ્રી જયતિવિજયુજી. ૧૧ સોમ ૧૧ २२४ રમ ગળ ૧ર સ્વાથી સત્યવાદીઓને ચરણે. - ૫. કલ્યાણવિમલજી. ૨૨૫ hey બુધ 1 વિદ્યુતવેગના દિલગીરીદર્શક સ દેશાઓ. | તંત્રી. ૧૪ ગુરૂ ૧૪ પૂજ્ય આચાર્ય દેવના સ્વર્ગવાસ નિમિત્તે થયેલા દેવવંદને. તે ત્રો. ૨૩૨ પૂજ્ય આચાર્યશ્રીની વિર–વેદના વ્યક્ત સભાઓ. તંત્રી. પૂજ્ય આચાર્ય પ્રવર નિમિત્તે અષ્ટહ્નિકા મહોત્સવ. તંત્રો, | રવિ ૧૭ તત્રી. - વર્તમાન-સમાચાર. | સેમ ૧૮ = ૨૫૧ ૪મિંગળ ૧ી વદિ ૬ બુધ, શ્રી સિદ્ધાચળ આદિ અને પન્યાસશ્રી રત્નવિજયજી ગણિ નાયુ વર્ષ ગાંઠ અને શ્રી શ્રેયાંસ- નિર્વાણદિન. - નાથ ચ્યવનદિન.. સુદિ ર રવિ રહિણી દિન. વદિ ૮ શુક્ર, શ્રી મુનિસુવ્રત સ્વામી સુદિ પ બુધ શ્રી ધર્મનાથ મેક્ષદિન. રવિ ૪/ જન્મદિન. સુદિ ૮, શનિ શ્રી આત્મારામજી મહા૧૧ મંગળ ર૬ વદિ ૯ શનિ, મુનિસુવ્રત સ્વામી મેાક્ષદિન ' રાજની જયંતિ દિન. ૧૨ બુધ પર વદિ ૧૩ બુધ, શ્રી શાન્તિના જન્મ સુદિ ૯ રવિ, શ્રી વાસુપૂજ્ય વન દિન. અને મેક્ષદિન. સુદિ ૧૨ બુધ, શ્રી સુપાર્શ્વનાથ જન્મ દિન ૧૫ શનિ | વદિ ૧૪ ગુરૂ, શ્રીશાન્તિનાથ દિક્ષાદિન | સુદિ ૧૩ ગુરૂ, શ્રી સુપાર્શ્વનાથ દીક્ષાદિન * મે ૩૧ | દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ, २२७ શુક્ર ૧૫| ૨૩૯ ૨૪૫. ૧ / બુધ R ૦ & « હા ઇ છે ? - ૧ ૯ + હ « o કે [નું ર ૩ | ૧સામ - ૫ ૧૩ ગુરૂ | Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મવિકાસ. પુસ્તક ૨જું. વૈશાખ, સં. ૧૯૯૮. અંક ૭મે. મનુજ ભવ સફળ કરી લે.' રચયિતા મુનિશ્રી લક્ષ્મીસાગરજી. (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા-એ રાગ) બેઠા છે કેમ તમે નવરા થઇને ' નિંદા કરે ન લંગાર રે, - મનુજ ભવ સફળ કરી . ૧ પ્રભુના ધ્યાનમાં–ભજનની ધૂનમાં - એ . સંસારી કાર્ય કરે ત્યાગરે, મનુજ ભવ સફળ કરી લ્યો. કયા છે ધધા દ્રવ્યને ગુમાવી કીધો ન પુણ્યને વિવેક રે, મા મનુજ ભવ સફળ કરી . ક્ષમાને નમ્રતા હસ્તે સ્વીકારો : એને ન કાઢ-અવતારરે, મનુજ ભવ સફળ કરી . સિનેમા નાટકે અંધ થઈ જેમાં ચુક્યા છે ધર્મને પંથરે, મનુજ ભવ સફળ કરી . બંધાવ્યા મહેલને બાગ વસાવ્યા દીધા ન દીનને દાન રે, મનુજ ભવ સફળ કરી લ્યો. મેજ કેરાં સાધનમાં–માનવતા ભૂલ્યા " પામ્યા ન ધર્મ કર્મ મમર, મનુજ ભવ સફળ કરી ... ધર્મના જહાજમાં બેસી ભવિજન. . . ! પામે ગુરૂજી સુકારે, મનુજ ભવ - સફળ કરી હત્યા. ૮ બુદ્ધિને છેડે ધર્મના સુપથમાં “લક્ષ્મીસાગર ને પમાય રે. . . મનુજ: ભવ સફળ કરી છે. હું Page #4 -------------------------------------------------------------------------- ________________ २०६ गध विस.... ॥श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्रीजयसिंहसूरीजी तरफथी मळेलं) ( ५. २, ५ ३ ५४ ७५ थी अनुसंधान) . संचित पुन्य प्रभाव महाबल, जन्मा इशान कल्प निज तपबल। श्रीप्रभनाम एक मिला विमाना, दिव्य देह सुन्दर बलधामा । लंछन पुन्य सुहावत अंगा, अवधिज्ञान विज्ञान परंगा। मनचाहा धर लेत शरीरा, अष्टसिद्धि सबगुण वरधीरा ॥ ललितांग यह सुन्दरनामा, आभूषण सोहत सबठामा। तरुण अवस्था सोभाकारी, मिठीद्वनि तिनलगे पियारी॥ 'सुन्दर बाल बने तिनकाला, गायनराग चलत मतवाला। कोलाहलसे गरज विमाना, सुनलिलितांग जगा ध्वनीकाना। सन्मुख द्रव्य देख अतिप्यारा, ललितदेव मन किया विचारा॥ अहो स्वप्न अथवा हे माया, मुझ कारण सब करत उपाया। सबहिंमुझे निजघारा स्वामी, सुन्दर रम्यं भवन किमिपामी ॥ इसपकार मन करत विचारा, तबहि तुरत प्रतिहार पुकारा । धन्य घड़ी शुभदायनी, स्वामी दर्शनकार । , धन्य भाग्य हमसबहिंका, मिटा हृदयका भार ॥ दयाद्रष्टीसे नाथ निहारो, सेवाको हम चहत इशारो॥ देवलोक यह द्वितिय इशाना, सबसुख सबहीवस्तु निधाना। जेहिविमान तुम राजतस्वामी, श्रीप्रभनाम पुन्यबल पामी ॥ तुमहिंसभा अति सुन्दर भारी, जोक्त सबहिं लगेपियारी। अंगरक्षक अरु सेवक नाना, सबहिखेड़ अतिसुन्दर बाना ॥ पुस्प पान श्मेण मय भूधर, करिये शेलमम खामीसुन्दर । गायन करत चतुर मधर्वा, बारांगन अतिसुन्दर सर्वा । प्रतिहारी के शब्दसुन, प्रगटा अवधि ज्ञान। पिछले जन्मको यादकर, किना धर्म बखान ॥ अहोपूर्व विद्याधर स्वामी, मंत्रीधर्मबोध किय कामी ॥ प्रयरत्नमय दिशालिनी, कर्मद्वेस वैराग्य प्रवानी । तेहि कारण यहफल सम पाया, अहो महानधर्म कर दाया। Page #5 -------------------------------------------------------------------------- ________________ શિખરણી છે. इसप्रकार सोचत वहदेवा, हुआ सिहासन रूड़ सुसेवा । जय जय ध्वनि गूंजीचहुंओरा, हुआभिषेक चंवर तयढोरा ॥ ललितांग पुनि चेत्य पधारे, विधिवत् जिनवर कर अंगारे । भक्ति सहित पुनि अस्तुती कीनी,पुनिजिन अस्थि अखनकीनी॥ | | અપૂર્ણ શિખરણી છંદ : ( રચયિતા. પં. વિકાસવિજ્યજી ઘણી શિષ્ય મુની વિનયવિજયજી. વાસદ ) ધરી ચિત્ત નીચે, જીન વચનમાં પ્રીતીજ ઘણી, વિલેયાં સહુ શાસ્ત્રો, સમયસર ભાવે વિરમણી ધરે હૈયે જે ચરણ રચવા રૂચિજ પુરી, સદા જયવંતાહ, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૧) બનાવ્યા છે , ગુજર અને હિંદી મહી, રચી છે પુજાઓ, વિવિધ રસ પુરી ગુણ ગ્રહી વિશેષ્ય સ્થાપ્યાં છે, પ્રગતિરૂપ વિદ્યાલય ફરી, સદા જયવંતાહ, પ્રખર ગુરુ શ્રીવલેલભસુરી. (૨) મહાવ્રતે પાંચે, સમિતિ સહ ગુમિ ત્રણ ધરી, અખંડાનંદેહા, અજીત રતિ ભત્ત વશ કરી સદાચારે જેણે પતિત કરનારી મતિ હરી, સદા વત્તા હે, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૩) પ્રબંધીને તારે, ભવ જય થકી રંજન કરે, જીતી પંચેન્દ્રીને, મન મુક્તિ જે શનિ ધરે, તે પ્રસા પંજાબે વિરવિજય જ્યાં ત્યાં વિચરી, સદા જયવંતાહ, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૪) વધારી છે કિર્તિ, વિજયી વિજયાનંદગુરૂજી. પ્રશિષ્યને શિષ્ય, નમન કરતા નિત્ય પ્રભુજી, લઈ શરણ તારે, વિનયવિન છે કરગરી, સદા યેવતાહે, પ્રખર ગુરૂ શ્રીવલ્લભસુરી. (૫) Page #6 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ વિકાસ, - - ॥शीलकुलकम् ॥ रचयिता-जैनाचार्य श्रीविजयपद्मसूरिजी. (Y. २ मई २. ५०४ ४४ थी मनुसंधान) दासी पास गच्चा-विलवह करुणारवेण कुंभारी ॥ इय गच्चा दासीए-तग्गेहं भूवरामाई ॥५६॥ मय ववहार ठिईए-गया मओ कोत्ति केणइजणेणं ॥ पुढे कहंति सम्वे-न जाणिमो तत्थ पज्जते ॥५७॥ निवरामा कुंभारि-पुच्छह मह गद्दही सिम् अज्ज ॥ मरणं पत्तो तत्तो-विलवमि णच्चा य सव्वे सिं ॥५८॥ कहइ नरेसर रामा-सोच्चा सव्वे निवप्पहाणाई ॥ बहु लज्जिया सखेआ-सिग्धं सट्ठाण संपत्ता ॥५९॥ सोच्चा निदसण मिण-गडरियावाहगमण परिहारो॥ कज्जो नियपरभई-साहिज्ज पमायपरिचाया ॥६॥ करणासरज्जुतुल्लं-जिणवयणं णेइ मुत्तिमग्गम्मि ॥ जीवं कुणइ थिरमणं-तप्परतंता जिणंति रिऊ ॥११॥ निंब कडुपि जहा-मण्णइ णिवस्स कीडओ मिहं ॥ निंबसमो. संसारो-संसारी निंबकीडसमो ॥६२॥ जह मच्छिआ सिलिम्हे-होज विलित्ता तहा विसय संगी॥ सेफसमाणा विसया--संसारी मच्छिआतुल्ला ॥३॥ आउरकयहेऊसुं-गणिओ राओ जओ विसयराई ॥ आउं नासेइ जहा-पवंगणा दस य कामदसा ॥६४॥ विसयज्झाणारंभा-गीया वि कमेण भासए मरणं ॥ गयजयणिबंधणेसुं-विसयारिजओ ऽवि पण्णत्तो ॥६५॥ ठाणंगभासिएसुं-रोगणिमित्तेसु विसयसंगित ॥ बुत्तं महुबिंदुसम-विसयसुहं भयअपरिणामं ॥६६॥ द्रुतविलम्बितवृत्तम् ॥ अवरदारगई निरयप्पया, निसुणिऊण सुशीलजिणागमं ॥ नियमणम्मि धरिज्ज सुभावणं, पवरसीलमई जहरोहिणी ॥६७॥ विविहजुत्तिवला पडिबोहिओ, सवइ तीइ नराहिवणंदओ॥ पपरहंससमा सुहसीलया, विसइकागदुगम्मि ण भिण्णया ॥६॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ શીસિદ્ધચકની તાત્વિક ભાવના. શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રીવિજ્યપમૂરિ. (૨ અંક ૩ પૃષ્ઠ ૮૧ થી અનુસંધાન) જે વખતે પ્રભુ દેશના આપે તે વખતે દેવે એમ સમજે છે કે પ્રભુ અમારી ભાષામાં દેશના આપે છે. તથા મનુષ્યો અને તિય પણ એમ સમજે છે કે–પ્રભુ અમારી ભાષામાં દેશના આપે છે પ્રભુની આવી અતિશયવાળી વાણી અનેક જીવોને ઉપકાર કરી શકે છે. આ સંબંધમાં એક બિલનું દૃષ્ટાન્ત સમજવા જેવું છે. અને તે એ છે કે એક ભિલ્લ જેઠ માસમાં પોતાની ત્રણ સ્ત્રીની સાથે કઈ ગામ તરફ જતું હતું તે સમયે માર્ગમાં એક સ્ત્રીએ ભિલ્લને કીધુ કે હે સ્વામી? તમે મને ગાયન સંભળાવ? કે જે સાંભળવાથી મને ચાલતાં થાક ન લાગે અને સૂર્યને તડકે પણ આકરે ન લાગે. તેજ ટાઈમે બીજી સ્ત્રીએ કહ્યું કે તળાવમાંથી કમલની સુગધીવાળું શીતળ પાણી લાવી આપીને મારી તરસ મીટા? ત્યારે ત્રીજી સ્ત્રી એમ બેલી કે હે નાથ? મને ભૂખ લાગી છે માટે હરણનું માંસ લાવી આપે? આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીના :વાક્ય સાંભળીને તે ભિલે “રો”િ આ એકજ વચનથી ત્રણે સ્ત્રીને જવાબ આ પ્રમાણે આપી દીધું શબ્દના ત્રણ અર્થે થાય છે. ૧ સ્વર ૨ સરવર ૩ બાણું તેથી પહેલી સ્ત્રી એમ સમજી કે મારો સ્વામી કહે છે કે મારે “સ=એટલે સ્વર (કંઠ) સારો નથી તેથી શી રીતે ગાન કરું? બીજી સી એમ સમજી કે સરવર કેઈ આટલા ભાગમાં નથી, તેથી તે કહે કે ક્યાંથી પાણી લાવી આપું? એમ મારા સ્વામી કહે છે. ત્રીજી સ્ત્રી એમ સમજી કે બાણ નથી તે શી રીતે હરણને મારીને તેનું માંસ લાવી શકાય? એમ મારા પતિ જણાવે છે. આ પ્રમાણે ભિલ્લના એકજ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતાનાપૂછેલા વાક્યને ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ, અરિહંત પ્રભુની વાણી ઉત્તમ લોકોત્તર) અતિશયવાળી હોવાથી તે સાંભળીને અનેક જીવે પોતપોતાની ભાષામાં સમજે તેમાં નવાઈ શી? આ વાત અન્ય ગ્રંથોમાં પણ જણાવી છે. આ બીનાનું રહસ્ય એ છે કે શ્રીઅરિહંત પ્રભુની સાત નાના સાતસો ભાંગાથી અને સપ્ત ભંગીની રચનાથી મને હર અને સુગમ એવી વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણી સિદ્ધાન્તના તના જ્ઞાતા (જાણકાર) બને છે. પ્રશ્ન-અરિહંત મહારાજા કૃત કૃત્ય (સ્વકાર્યને સાધી લેનારા) છે. તો પછી તેમને દેશના આપવાનું કારણ શું? ઉત્તર-અરિહંતને તીર્થંકર નામકર્મને ઉદય વર્તે છે, અને ધર્મદેશના આપવી, તે તીર્થંકર નામકર્મને ભેળવીને ક્ષય કરવાનું કારણ છે. એટલે ધમ Page #8 -------------------------------------------------------------------------- ________________ - જૈન ધર્મ વિકાસ. ' દેશના આપવાદ્વારાજ તીર્થકર નામકર્મના દલિયા ભેગવાય છે અને છેવટે પૂરેપૂરા ભગવ્યા પછી જ મુક્તિના સુખ મળે છે. આ હેતુથી અરિહંત પ્રભુ દેશના આપે છે. જુઓ વિશેષાવશ્યકનો પુરાવો “તંત્રજ્ઞા અજિત્રા ધમરા ' વાદી શાસ્ત્રકારને બીજા પ્રશ્નો એ પૂછે કે અરિહંત મહારાજા અ ને દેશના સંભળાવી કૃતના પારગામી બનાવી મુક્તિના સુખ કેમ ન આપે? અને જે ભવ્ય જીનેજ દેશના સંભળાવી કૃતના પારગામી બનાવી પરંપરાએ મુક્તિના સુખ આપતા હોય, તે સાબીત થાય છે કે અરિહંત પ્રભુને ભવ્ય જીની ઉપર રાગ છે. અને જે રાગ હોય તે પ્રભુને વીતરાગ કેમ માની શકાય? અને જે વીતરાગ નથી તે સર્વજ્ઞ પણ કેમ કહી શકાય? કારણ રાગને નાશ કર્યા વિના સર્વજ્ઞાપણું હોઈ શકે જ નહિ. શાસ્ત્રકાર મહારાજા–ઉપર કહ્યા મુજબ વાદીએ જણાવેલા પ્રશ્નો સાંભળી આ પ્રમાણે જવાબ આપે છે કે ઉપર જણાવેલા તમામ પ્રશ્નો વાદીની અલ્પ સમજણને સૂચવે છે. સૂર્ય અને ઉત્તમ વૈદ્યના દષ્ટાન્તો સાંભળતાં વાદીને સખેદ કહેવુંજ પડશે કે મેં મૂર્ખાઈ ભરેલા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમાં સૂર્યનું દૃષ્ટાન્ત આ પ્રમાણે સમજવું–સૂર્ય પૃથ્વીના તમામ ભાગની ઉપર સરખી રીતે પોતાના કિરણે ફેલાવે છે. તેનો લાભ મનુષ્ય તથા સૂર્યવિકાસિ કમલ વગેરે લઈ શકે છે, ત્યારે ઘુવડ અને કુમુદ વગેરે લઈ શકતા નથી તેમાં સૂર્યને કાંઈ દેષ નથી એટલે સૂર્યને મનુષ્યાદિની ઉપર રાગ અને ઘુવડ વગેરેની ઉપર દ્વેષ છે એમ સમજુ પુરૂષ તે કહી શકે જ નહિ. સૂર્યના પ્રકાશનો એકને લાભ મળે અને બીજાને ન મલે તેમાં તે જીના કર્મોદય જન્ય જુદા જુદા સ્વભાવે જ કારણ છે. આ દષ્ટાન્ત અરિહંત પ્રભુની દેશનાથી અભવ્ય જીવોને અસર ન થાય. તેમાં તેઓને કિલષ્ટ કર્મોદય જન્ય ખરાબ સ્વભાવ જ કારણ છે. પરંતુ અરિહંત પ્રભુને તેઓની ઉપર અપ્રીતિ હાઈ શકેજ નહિ. આ બાબત શ્રી સિદ્ધસેન દિવાકરજી પણ બત્તીસા બત્તીસીમાં એમજ કહે છે. જુઓ તે પાઠ “સ્વાયત્તોડ િવચ્ચવવો ઇતિમુક્ત . भानोर्मरीचयः कस्य, नाम नालोक हेतवः ॥१॥ नचाद्भुत मुलूकस्य, प्रकृत्या વિજેતર | સર્વછા અપિ તમન, માર મારતા કા: તેવીજ રીતે प्रक्षापना सूत्रनी Nawi ५५५ ४ह्यु छ , सद्धर्मबीज वपना मघ कौशलस्य, यल्लोकबांधव ? तवापि खिलान्यभूवन् ॥ तन्नाद्भुतं खगकुलेषु हि तामसेषु सूर्योરવિ કપુરીયાવાતાશા તથા બીજું ચિકિત્સા શાસ્ત્રમાં કુશલ એવા ઉત્તમ વૈદ્યનું દૃષ્ટાન્ત પણ આ પ્રસંગે સમજવા જેવું છે. તે આ પ્રમાણે જાણવું જેમ કેઈ ઉત્તમ વૈદ્યની પાસે બે રેગી પુરૂષે દવા કરાવવા આવે છે, વૈદ્યને બંનેની તપાસ કરતાં માલુમ પડે છે કે આ પુરૂષને સાધ્ય રોગ છે, માટે આરામ થઈ શકશે, તેથી તે તેની દવા કરે છે. અને બીજાને અસાધ્ય રોગ, Page #9 -------------------------------------------------------------------------- ________________ શાઅસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા. २११ હેવાથી એટલે પોતાની દવાથી આ નીરોગ નહિ બને એમ લાગવાથી દવા કરવાની તે ના પાડે તે પણ તે “વૈદ્ય ચિકિત્સા શા ભયે નથી,”એમ તે નજ કહી શકાય. અને જેને ના પાડી તેની ઉપર તેને દ્વેષ છે, અને જેને દવા કરવાની હા પાડી તેની ઉપર રાગ છે, એમ પણ ન કહી શકાય તેવી રીતે અરિહંત પ્રભુ પણ સાધ્ય રોગી જેવા ભવ્યના કર્મ રેગને દૂર કરતા છતાં રાગવાળા નજ કહેવાય. અને અસાધ્ય રેગી જેવા અભાના કર્મ રેગને નાશ ન કરે, તે પણ શ્રેષવાળા ન કહેવાય. આ વાતને સચેટ સમજાવનાર બીજા ગ્રંથમાં ત્રીજું વૈદ્યના જેવું જ કુશલ ચિતારાનું દષ્ટાન્ત પણ આપેલું છે તે ત્યાંથી જાણી લેવું. या. शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पूज्य मु. श्रीप्रमोदविजयजी महाराज (पन्नालालजी) (५. २ 43 3 ५०४ ७८ थी अनुसंधान.) . भारतीय इतिहास तो मूर्ति पूजा को प्राचीनता की साक्षी देता ही है किंतु संसार का इतिहास भी ईस का निषेध कदापि नहीं कर सकता है। भारत ही मूर्तिपूजक और मूर्ति को सिर झुकाने वाला नहीं है किंतु सारा व्यापक संसार ही मूर्तिपूजक और मूर्ति को सिर झुकाने वाला है। संसार की विशद्द संस्कृति का टिकाव मूर्तिपूजा पर ही निर्धारित है। जब सारा संसार ही मूर्तिपूजक था और वर्तमान में भी है तो जैन धर्म यदि मूर्तिपूजा का विधायक हो उसके शास्त्रो में मूर्ति पूजा विषयक उल्लेख मिलता हो तो आश्चर्य हों क्या है? जैन धर्म के मौलिक शास्त्रों में स्थानक पर शाश्वत एवं अशाश्वत जिनेश्वर देव की प्रतिमा पूजा का स्पष्टोल्लेख मिलता ही है यह बात शास्त्रीय रहस्यान्वेषकों से प्रच्छन्न नहीं है। जब भारत पर यवनों का आक्रमण हुआ था और वे लोग प्रत्येक धर्म मंदिरों को तहस, नहस, सण्ड मुंड एवं खण्डित कर मस्जिद या दरगा का रूप देने के प्रयत्न में संलग्न थे उस समय गौरव रक्षा, धर्माभिमान, और आत्मबल का अद्भुत पाठ किसने पढ़ाया ? क्या उस समय अपनी संस्कृति के निभाव के लिये, मंदिरों की रक्षा के निमित्त, तथा धर्म प्रेम के वशी भूत होकर अनेक वीर पुरुषों ने आत्म बलिदान नहीं कर दिया ? भारतीय इतिहास में ऐसे अनेक उदाहरण प्राप्त होंगे जिन्होंने मंदिरों, मूर्तियों और धर्म के लिये जीवन सर्वस्व अर्पण कर दिया था। धर्म गौरव का इस प्रकार से स्फारित पाठ पढ़कर दृढ संस्कारों का जमाना सबने मूर्ति से ही सीखा है। मौर्य साम्राज्य काल में सम्राट चंद्रगुप्त के समय मूर्ति पूजा का कितना महात्म्य था इसकी साक्षी स्वयं भारतीय प्राचीन इतिहास ही दे रहा Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈનધર્મ વિકાસ. है इतना ही नहीं किंतु उस समय मुर्तियों और मंदिरों के लिये अपशब्द बोलने वाले को कठोर अनुशासन एवं दंडादि देने का भी नियम था ऐसा स्पष्ट विधान मिलता है। भारतीय आर्य संस्कृति और धर्म संस्कृति के टिकाव में मूर्ति पूजा का बड़ा भारी हिस्सा था और है। गिरनार तीर्थ, सम्मेतशिखर, आबू, तारंगा, राणकपुर, कुंभारिया पालीताणा, शत्रुजय और ओसियां के प्राचीन तीर्थ मंदिर अच्चावधि भी हमारी जैन संस्कृति की पराकाष्ठा के परिचायक हैं उनका भी मस्तक एक बार यहां अवश्य झुक जाता है। हां, पक्षपात के व्यामोह के कारण यदि कोई सिर न नमावे तो बात अलग है यह सहृदय और भावुक कलि की अंतरात्मा ऐसा करने की अनुमति कदापि नहीं दे सकती है। इन मंदिरों के दर्शनार्थ और जैन संस्कृति के संबंध में परिचय प्राप्त करने के अभिप्राय से अनेक सूदूरदेशवर्ती अंग्रेज विद्वान् यहां आते हैं और भारतीय कला सौंदर्य के साथर जैनत्व और जैन धर्म की मुक्तकंठ से प्रशंसा करते हैं । इतिहासशी से ये बातें अप्रकट नहीं हैं। प्रत्येक धर्म जाति राष्ट्र या संप्रदाय विशेष के लिये जो कि विश्वव्यापक होने की अभिलाषा रखती हो ति पूजा को महत्व अवश्य अनुकरनीय है। मूर्तियों की विद्यमानता और मूर्ति पूजा की प्राचीनता को वही स्वीकार कर सकता है जिसने एतद्विषयक अनुसंधान और अन्वेषण कर सत्यवत प्राप्तिका द्रष्टि कोण रखा हो। प्राचीन तीर्थ मंदिरों के निर्माताओं की मूर्ति पूजा के प्रतिष्ठितनी अनन्य श्रद्धा, अटूटमति और दृढ विश्वास था इसके प्रमाण में स्वयं मंदिर ही विद्यमान हैं। जब तक भारत पर अन्य संस्कृद्धि का प्रभाव नहीं पड़ा था तब तक प्राय अखंड भारत मूर्ति पूजा का ही था। किंतु जब से मुसलमानों के हाथ भारत का शासन आया तब से धर्म पर शासन बल से, अमानुषिक अत्याचारों से, धन लोभ से एवं अनेक अन्योन्य स्वार्थसाधक उत्तेजनाओं से अपनी संस्कृति का रंग चणने का प्रयत्न किया और कतिपयांश में उनको अपने इस प्रयत्न में सफलता लाभ भी हुई किंतु सब पर इनकी संस्कृति का व्यापक प्रभाव न पड सका और वह समिति ही रह गई। स्वार्थी और धन लोलुपी लोगों का इनके भुलावे में और अंगुल में फस जाना स्वाभाविक ही था किंतु धर्म प्रेमी वीरों के हृदय में यह अनार्य संस्कृति अपना पर न कर सकी प्रत्युत् इससे धर्म दृढ़ता और पुष्टि को ही उत्तेजना मिली। वास्तव में मूर्ति ही धर्म और संस्कृति के टिकाव का मुख्य साधन है यह कहने की आवश्यकता नही क्यों कि सहृदय भव्यात्माओंने तो इसका अनुभव करना ही है और वर्तमान में भी करते ही हैं इतना ही नहीं मूर्ति हमारे लिये जीवनादि धोर रूप, आत्मज्ञान का साधन और यावत् मोक्ष आदिका साधन भी है। अपूर्ण. Page #11 -------------------------------------------------------------------------- ________________ ધચ્ચે વિચાર. ૨૧૩ honnanok ધર્મે વિચાર quvvvv લેખક-ઉપાધ્યાય શ્રી સિદ્ધિ મુનિજી. (પુ. ૨, અંક ૩ પૃષ્ઠ ૮૨ થી અનુસંધાન), (૧૧) શિયળ અને શોખ એ બને કદિ પણ એક સાથે સધાતાં નથી. શંગારના શેખની હોંશમાં ઊંડું છુપું શું હોય છે? હાથની બંગડીઓ કે મસ્તક પરના કેશ મુંડાવ્યા તેથી માજશેખ ઓછો થાય છે એમ માનવા મનાવાવા છતાં તે બીજી રીતે આડંબરી ટાપટીપમાં આવી પણ ભરાય. એક ચારિત્ર્યશીલ અમુક જાતનું વસ્ત્ર અંગેની મર્યાદા આચ્છદવા પહેરે છે ત્યારે અને તેમાં શેખને સજાવવા મથે છે. એકજ ક્રિયામાં ઉભય પાત્રોના મને ભાવે ભિન્ન ભિન્ન દિશામાં પ્રવતી રહેલા હોય છે. ઘણી વખત જોઈ શકાય છે કે, સધવાઓનાં સુહાસનું વસ્ત્રોની સજાવટ કરતાં સિન્દુરીઓની સજાવટ વધી જતી હોય છે. નિરંતરની ટેવને લઈ આ બનતું હોય કે આચારાતું હોય ત્યાં સુધી તે સ્વાભાવિક રહે છે, પણ સુંદર દેખાવની કે તેથી અન્યને આકર્ષ વાની દાનતથી તે થતું હોય છે ત્યારે કાં તે પતન થઈ ચુકયું હોય છે અથવા તે પતન થવાની તૈયારી થઈ રહી હોય છે. ખોરાક, સાંદર્ય, પ્રસન્નતા અને તેથી ઉત્પન્ન થતા નિર્દોષ આનંદ એ પ્રાયઃ ભયંકર નથી, પણ ખોરાક અને સૌંદર્યની લાલચ તથા પૌગલિક તૃપ્તિ અને હર્ષોલ્લાસ એ બ્રહ્મચારી જનેને માટે સર્વથા ભયંકર છે. સહજ હસી પડવું, હાવ ભાવના દેખાવો અને પ્રણયને અભિનય કરી નાખવે, તિરછી નજરે ચહેરે નીહાળી રૂ૫ લાવણ્યથી આકર્ષાઈ તેનું નયનથી રસપાન કરવું, નયનેને નયનેમાં ઢાળી તારક મૈત્રી સજીવવી, વાર્તાલાપ કરતાં કટાક્ષ કરી નાખવું, પુરૂષબુદ્ધિએ મમત્વભરી વાત કરવી, એકાંત ઉપજાવવી, ગુઢવાત ખેલવી, સંબધે સંભારવા, ઈરાદા પૂર્વકસાભિપ્રાય, ચાલમાં કે અંગમરેડમાં ચાંચલ્ય આવું વિગેરે સ્ત્રી જનને સ્વકીય વધવ્યદશામાં કે પતિના પરદેશ ગમનમાં શિયળને ઘાત કરાવનાર પ્રાય: થઈ પડે છે. નીતિની સમર્થક એવી પ્રેમની વાતો પણ વખતે મર્યાદા બહાર કદમ મેલતાં તેમના પવિત્ર અને શુદ્ધ જીવનને નાશ કરી નાંખે છે. કામ-મદન કયાં વસે છે, કયા સમયે તે હાજર થશે, કયી રીતે તે મનને છુપી અસર ઉપજાવી અનુક્રમે હેકાવી દેશે, વગેરે સમજવું પ્રાયઃ મુશ્કેલ છે, પણ તેને ઈન્દ્રિયનિગ્રહથી વશ કરી શકાય છે એ નિર્વિવાદ છે. એ નિગ્રહના Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈનધર્મ વિકાસ. સર્વ સમયે મનને અભ્યાસાદિથી જીતવું જોઈએ. શિયળ સંરક્ષણને એજ ઉપાય છે. સૌથી પ્રથમ લલચાવતી આંખે ધારીને આંખ ન મેળવે. અંગોપાંગ પર ફરી વળતા મોહક બનતા ભાવને એકાગ્રતાથી ન વિલેકે. તપસ્યાથી તન ને દમવું જોઈએ અને તેમાં હેત મનના દમનને ખાસ હો જોઈએ. ઘણીવાર શારીરિક નબળાઈમાં વિષયવાસનાઓ વિશેષ જોર કરે છે એ સત્ય કદિ પણ ભૂલવું ન જોઈએ. એમ બનવાનું કારણ મનની નબળાઈથી વધી પડેલી ચંચળતા પણ હોય છે. લોભ, લાલચ, કેતુક, દાક્ષિણ્યતા, સભયતા વગેરે પણ ઘણીવાર શિયળના નાશનાં કારણ બને છે. બે જીવાતી દશા પ્રાપ્ત થશે તે શું કરશું ? લોકોમાં વાત થતાં નિન્દાઈ હલકાં પડશું અને સામાજિક મુશીબતે ઉત્પન્ન થશે તે કેમ સહન થશે, આવા આવા અનેક પ્રકારના ભયથી શિયળ સરક્ષણ થાય તેના કરતાં શિયળની કિસ્મત આંકી તેને સરંક્ષણ કરવાના ભયપૂર્વક તેનું સંરક્ષણ કરવામાં આવે એ જ વધારે નિર્ભયતા અને હિતકારિતા છે. સાચી અને અમર પવિત્રતા કહેવામાં આવે છે તે આ રીતે જ સાધી શકાય. એ! વિધવા! જગતમાં મા, બહેન, પુત્રી સમાન તારૂં સ્થાન હોય તે તારા માટે કેટલા બધા ગરવની વાત છે? એ ! પુરૂષ! તું પણ રૂિષશાલી સાચો પુરૂષ ત્યારે જ કહેવાય કે જ્યારે તું જગતની સર્વ સ્ત્રીઓને પુત્ર, ભાઈ કે પિતા બની રહે. આનું જ નામ સાચી મરદાનગી ! ન જીતાય એજ શૂર જેણે કયારેય કે સ્ત્રીના ચરણમાં માથું નથી નાખ્યું તે જ પુરૂષ પુરૂષ રહી શકે છે. સ્ત્રીની આગળ નિબળ-આધીનતાથી દાસ થઈ જવું કે સ્ત્રીત્વ ધારણ કરવું પરૂષને ન જ પાલવે. પિતાના અંગનાં તો જ્યાં ત્યાં ન વિખેરતાં પિતાનામાં જ જીરવવાની શક્તિ ધરાવતા હોય તેઓ જે મઢાવીર” કહેવાય. એઓને દૈવી રૂપ પણ ચલિત ન કરી ન ચલાવી શકે. આર્ય દેશમાં સતાસતીઓની વાત કેવલ સમણું નથી. આજ પણ સતાસતીઓ હેવાની ખાત્રી રાખજે. અશક્યતાની ભ્રમણામાં તણાઈ જઈ શિયળને લેશે ન અવગણવું જોઈએ. મને તે સંસાર મનાવનાર ઢોંગીઓથી આ જગત ભરેલું છે. તેનાથી છેતરાવું ન જોઈએ. એક આર્યસ્ત્રી સધવા કે વિધવા પોતાના હદયને હિમ્મતભેર સમજાવી શકે છે કે, મારા ' પર ધણી તરીકેની છાપમાનનાર જેને એકવાર હદય સમર્પિત થયું છે તેના સિવાય અન્ય કેઈ કદિ પણ ન જોઈએ. હું કર્મ પર વિશ્વાસ રાખી, સંતોષી બની, મારા જીવનને સમુદ્ધાર કરી શકું તેમ છે. કવચિત્ કઈ પૂર્વભવના સંબંધ પુરા કરી લેતો હોય તેથી હરેકને માટે આવી અણ સમજાયેલી સંબંધની કે સંસ્કારની કલ્પના ઉપજાવી કાઢી ચારિત્ર્યને નાશ કરી દેવું, એ ઘણુંજ ગેર વાજબી, અજ્ઞાનમય અને આત્મઘાતી તથા અધ:પાત કરાવનારૂં છે. માટે જ્યાંથી ત્યાંથી શિયળને હાનિ પહોંચાડનારું તત્ત્વ સીધી રીતે કે વાંકી રીતે સમજાય કે Page #13 -------------------------------------------------------------------------- ________________ અહંત દર્શન અને ઈશ્વર. ૨૧પ કલ્પી શકાય તે સર્વથી દર અતિદુર રહેવા પ્રયત્ન કરે અને સતીત્વના સુપ્રસિદ્ધ શૈર્યથી ચંચળ થતા ચિત્તને ચાંપી દેવા ચુકવું નહિ. ઓ! બ્રહ્મચારિણીઓ ! તમારી શોભા અને સાંદર્ય તમારા બ્રહ્મચર્યમાં સમાયેલાં છે, પણ બીજી કઈ રીતે તમારી બાહ્ય સજાવટમાં નથી. ઓ! પવિત્ર ને માનનીય માનિની વિધવા ! તું કેશ સમારવામાં, ચાળી ચાંપીને તંગ કરવામાં કે સિન્દરી સમારવામાં શું પડી છે ! તારૂં શિયળ ને ચારિત્ર્ય તે વિના પણ તને અદ્દભૂત રીતે શોભાવી રહ્યું છે. તું મેલથી મેલી દેખાતી હશે, પણ તેથી શું થયું? તું શિયળથી અને સુંદર નીતિમત્તાથી સાવ ઉજળી અને સ્વચ્છ છે. સ સજજન જગત તને નમસ્કાર કરી રહ્યાં છે. ઓ! વિધવા ! (અપૂર્ણ) અહંત દર્શન અને ઈશ્વર.. લેખક-મણીશકર કાળીદાસ વિદ્યશાસ્ત્રી (જામનગર) : (પુ. ૨, અંક ૨ પૃષ્ઠ ૫૪ થી અનુસંધાન.). મિમાંસક અને ઈશ્વર ઉપરના દર્શન શાસ્ત્રોની ઈશ્વર તત્વની માન્યતા વિષે વિચાર કર્યો, તે સર્વ દર્શને માત્ર સાંખ્ય વિના તમામ ઈશ્વરને સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. ત્યાં મિમાંસકે ઈશ્વરના અસ્તિત્વપણને તેમજ તેના વાદને વિરોધ કરે છે. એમની એકજ દલીલ છે કે સર્વજ્ઞતા શબ્દ વિષે જનતા અંધારામાં છે. અને સર્વજ્ઞતા વિષે કોઈએ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી, કારણકે સૂક્ષ્મ વિચારથી જોતાં સર્વજ્ઞતા એ એક અસંભવિત વસ્તુજ છે. न आगमविधिः कश्चिन्नित्यः सर्वज्ञ बोधक। न च मंत्रार्थ वा दानं तात्पर्य मवकल्पते ॥२॥ न चान्यार्थ प्रधानैस्तैस्तदस्तित्वं विधीयते ।। न चानुवादितुं शयः पूर्व मन्यैरबोधितः ॥३॥ अनादे रागमस्यार्थो न च सर्वज्ञ आदिमान् । • कृत्रिमेणत्व सत्येन स कथंप्रतियाद्यते ॥४॥ अथ तद्वचने नैव सर्वज्ञोऽन्यै प्रतीयते। प्रकल्पत् कथं सिद्धिरन्योन्याश्रयोस्तयोः॥५॥ सर्वज्ञोक्त तया वाक्यं सत्यं तेन तदस्तिता। कथं तदुभयं सिद्धयेत् सिद्धमुलान्तराइते ॥६॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ - જૈન ધર્મ વિકાસ असर्वज्ञ प्रणितात्तु वचनान्मूल वर्जितात् । सर्वज्ञ मवगच्छन्तः खवाक्यात् किमजानते ॥७॥ सर्वज्ञ सद्दशं कश्चिद् यदि पश्येमसंप्रति । उपमानेन सर्वज्ञ भवजानीयामततो वयं ॥८॥ उपदेशोहि बुद्धादेर्धर्मोऽधर्मादिगोचरम् । अन्यथा नोपपद्येत सावझम् यदि नाभवत् ॥९॥ .. बुद्धादयो अवेदज्ञास्तेषां वेदादसंभवः । उपदेशः कृतोऽतस्तैामोहादेवकेवलान् ॥१०॥ ये तु मन्वादयः सिद्धा प्राधान्येन त्रयीविदाम् । यो विदाश्रित ग्रंथास्ते वेद प्रभवोक्तयः॥ કેનું માત્ર અહિં તાત્પર્ય જ આપવું ઈષ્ટ છે. કે જેથી સરળતાથી વાંચક વર્ગ સમજી શકે-મિમાંસક એમ કહેવા માગે છે કે–પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ વગેરે પાંચ પ્રમાણેથી સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. પ્રત્યક્ષથી તે માત્ર નિકટની વસ્તુ જ ઓળખાય છે કારણ કે અનાદિ, અનંત, અતીત, અનાગત, વર્તમાન સૂરમાદિ સ્વભાવ વિશિષ્ઠ દરેક પદાર્થો પ્રત્યક્ષ થઈ શકતા નથી. જે સર્વ પદાર્થનું પ્રત્યક્ષ ન સંભવતું હોય તે પછી સર્વજ્ઞતા એ કેમ સંભવે અને સર્વજ્ઞ પુરૂષ પણ પ્રત્યક્ષને વિષય ન બને અને સર્વજ્ઞતા રૂપ જ્ઞાનથી પ્રત્યક્ષપણે સર્વજ્ઞતાને બંધ થઈ શકો જ નથી. અનુમાન વડે પણ સર્વજ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. અનુમાન પ્રમાણને નિયમ છે કે તેમાં હતું અને સાધ્યને ભાવ સંબંધ છે. તે આંહી સર્વજ્ઞ તે સાધ્ય છે તે તે સાધ્યની સાથે કેઈપણ હેતુને એ વાસ્તવિક સંબંધ જોવામાં આવતો નથી કે જેથી સર્વજ્ઞનું અનુમાન કરી શકાય. હવે આગમ પ્રમાણ પણ સર્વજ્ઞ સિદ્ધ કરવામાં ઉપયોગી નીવડશે નહીં. કારણ કે જે તેમ માનશું તે એક પ્રશ્ન એ થશે કે સર્વજ્ઞ પ્રતિપાદિત આગમને નિત્ય માનશે કે અનિત્ય? જે નિત્ય માનશે તે તે તે પ્રમાણ નહિ કરે કારણ કે આગમના કર્તા જે નિત્ય નથી તે પછી આગમ નિત્ય કેમ કહેવાશે. અને જે કહેશે કે સર્વજ્ઞ પ્રતિપાદિત આગમ અનિત્ય છે તે પછી અનિત્ય આગને વિધાતા સર્વજ્ઞ છે, તેમ માનવામાં અ ન્યાશ્રય દોષ આવશે. તેથી તે પ્રમાણ દુષણવાળું ગણાશે, સર્વરે આગમ રચ્યા અને તેજ આગમને સર્વજ્ઞના સિદ્ધ કરવામાં પ્રમાણ રૂપ માનવામાં બુદ્ધિની બાલીશતા તથા અન્યાશ્રય દેષ આવશે. અને જે કહેશે કે અસર્વજ્ઞ એવા અન્ય કેઈએ આગમ રચ્યા તે પછી તે આગમનું કાંઈ પણું મલ્ય જ નથી. માટે તાત્પર્ય એ જ કે સર્વજ્ઞ એ કઈ આગમથી સિદ્ધ થત Page #15 -------------------------------------------------------------------------- ________________ અહંત દર્શન અને ઈકવર. રછ નથી. તેમજ ઉપમાનથી પણ તેની સિદ્ધિ થતી નથી કારણકે શાશ્વત જ્ઞાન હોય તેજ તેમાંથી ઉપમાન ઉત્પન્ન થઈ શકશે. સર્વજ્ઞ જેવી (સાઠશ્ય) બીજી કઈ વસ્તુ પણ જોવામાં આવતી નથી, એટલે ઉપમાન વડે પણ સર્વજ્ઞની સિદ્ધિ થતી નથી. અર્થપત્તિ વડે પણ સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી. કદાચ તમે કહેશે કે સર્વજ્ઞતા ન હોય તે વળી બુદ્ધ અને મનુ જેવા ધર્મોપદેશકે શી રીતે પાકે? એવી પણ શંકા કરવાની જરૂર નથી. કારણ કે મિમાંસક માને છે કે તમામ ધર્મોનું મૂળ વેદ છે એવો ધર્મ રજૂ બુદ્ધે કદાચ ધર્મોપદેશ આપે હોય તે પણ તે અવેદજ્ઞ હોવાથી એ ઉપદેશમાં પણ ભ્રમ છે. અને તેના ઉપદેશથી કાંઈ સર્વજ્ઞ સિદ્ધ થતું નથી. મનુએ જે કે ધમધર્મ સંબંધી ઉપદેશ આપ્યો છે પણ તેથી કાંઈ તે સર્વજ્ઞ ન હતું, બુદ્ધ અને મનુના ધર્મોપદેશથી તેને સર્વજ્ઞ માનવાનું કોઈ કારણ નથી. સર્વજ્ઞતા છે એમ માનનાર એમ પણ કદાચ કહેવા તૈયાર થાય કે વર્તમાનકાળે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સર્વજ્ઞતા સિદ્ધ ન કરી શકાય તે શું તેથી સર્વજ્ઞતા નથી એમ બની શકે નહિ. અને ભૂતકાળ અને ભવિષ્યકાળે સર્વજ્ઞતા હોવાનો જરૂર સંભવ છે. આ માન્યતા માટે મિમાંસકે એવી દલીલ કરીને જણાવે છે કે તમે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર હોવાનું માને છે તે તે કાળે જ્ઞાન અને ઈદ્રિયો તો આપણું આજના વર્તમાનકાળ જેવી હશે. તે પછી આજે આપણને જે વસ્તુ અસંભવિત છે તે વસ્તુ તેવા ઈદ્રિવાળાને ભૂતકાળ કે ભવિષ્યકાળે સંભવ હોય તેમ કેમ માની શકાય? વળી સર્વજ્ઞ શબ્દની વ્યાખ્યામાં તો સર્વ પદાર્થના જાણનાર એમજ માનવું જોઈએ. તે તે વાત પણ માની શકાય તેમ નથી, કારણ કે સર્વજ્ઞ સર્વ પદાર્થોને પ્રત્યક્ષપણે જાણું લે છે એમ કહેવામાં આવે તો પણ ધર્મના સૂક્ષમ સર્વ વિષે જાણવા બહાર રહી જશે જ. અને અનુમાનથી જે તે સર્વે જાણે છે એમ કહીશું તે પછી સર્વજ્ઞ અને આપણે કાંઈ ભેદ નથી રહેતું, વળી આગમ કે અનુમાનથી જે જ્ઞાન થાય તે સ્પષ્ટ હોઈ શકે નહીં અને સ્પષ્ટ જ્ઞાન વિના સર્વજ્ઞ કહેવાય નહિ. આ સર્વજ્ઞ ને જે નિર્ણય કરીએ તો તે એજ કે સર્વ પદાર્થ માત્રનું જ્ઞાન થવું એ સર્વજ્ઞ છે, તે અમારું માનવું છે કે, ક્રમે કમે પણ સર્વે પદાર્થનું જ્ઞાન થવું સંભવિત નથી તે એક સાથે સકલ પદાર્થનું જ્ઞાન થવું એ તદન અસંભવિત જ છે. આજે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં પદાર્થોની ઉત્પત્તિ થઈ રહી છે, થવાની છે તેને પાર નથી, કેમે ક્રમે જાણવાની જે કબુલાત કરીએ તે પણ તે પૂર્ણ જાણી શકાય નહિ. તે પછી સર્વજ્ઞ એક સાથે જાણી શકે તે સંભવતું નથી, વળી શિત, ઉષ્ણુદિ પરસ્પર વિરોધી પદાર્થોનું પણ જ્ઞાન એક સાથે શી રીતે સંભવે તેથી સર્વજ્ઞતા સર્વથા અસંભવિત છે એમ મિમાંસકાની મજબૂત માન્યતા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ नधर्म विस.. સર્વ દર્શન સમન્વય.. આપણે અહીં સુધી દરેક દર્શનેને ઈશ્વર સંબંધી નિર્ણય અને તેમની માન્યતાને તેમના શાસ્ત્રોદ્વારા નિર્ણય કર્યો; દરેક દર્શને પિતનાં સ્વતંત્ર પ્રદેશમાં રહી સ્વતંત્ર વિચાર ઈશ્વર સંબંધે જણાવે છે. આપણા ભારતના આ દર્શનની ઈશ્વર સંબંધી માન્યતા પછી આપણે અર્હત્ દર્શનની ઈશ્વર સંબંધની માન્યતા જાણવા જરૂર ઈચ્છા કરીએ પણ એક વાત યાદ આવે છે કે ભારતીય દર્શને પછી પશ્ચિમના વિદ્વાને ઈશ્વરતત્વને કેવી રીતે માને છે તે પણ આપણે જોઈએ અને પછી દરેક દર્શનને અર્વન દર્શન ક્યાં સુધી મલતું રહે છે અને ક્યાંથી જુદું પડે છે, તેની વિચારણા કરીશું અને ઉપસંહારમાં સ્વતંત્ર અહંત દર્શનની ઈશ્વર સંબંધી વિચારણા પણ આપણે કરીશું. અપૂર્ણ. जैन साहित्य में ग्वालियर. ... लेखक-मुनि कान्तिसागरजी (सीवनी) (५. २, म १ १४. 33 था मनुसंधान) उपरोक्त किलों में एक सूर्यनारायण का मन्दिर है जो कला और सूर्य 'पूजा के इतिहास की द्रष्टी से अत्यन्त महत्व पूर्ण है। मन्दिर हूंण जाति के मेहर कुलने बनवाया था। मन्दिर में जो शिलालेख लगा हुआ है वह सन् ५१५ का माना जाता है। इस महान किल्ले के विषय में विस्वसनीय ज्ञातव्य बातें नहीं मिलती जो बड़े दुर्भागी का विषय है। बाद के इतिहास की बहुत सी बातें पाई जाति हैं, पीरहार, मुगल संधिया आदि राज्यवंशोने अपना प्रभुत्त्व इस दुर्ग पर जमाया था । वर्तमान में यह सेंधिया राज्यवंश के अधिकार में है। - जैन इतिहास में ग्वालियर का अभिधान बड़े ही गौखमे उल्लेख किया जाता है। जैन शिलालेखो, प्रतिमालेखों में गोपालगिरि, गोवगिरि, गोपगिरि. गोपाचल दुर्ग आदि भिन्न भिन्न नामो से ग्वालियर उल्लिखित पाया जाता है। • नामों में जो कुछ भी परिवर्तन हुए हैं, ओ समय का ही प्रभाव प्रतीत होता है। ___- कन्नोज का राजा आम नागावलोकने बप्पभटिसूरिके उपदेश से श्रावक के ग्यारह व्रत ग्रहन किये और कनौज मे १०१ गज प्रमाण जिनमंदिर निर्माण करके १८ महप्रमाण स्वर्ण मई प्रतिमा की प्रतिष्ठा, उपरोक्त सूरी द्वारा करवाई और ग्वालियर में २३ हाथ उर्धवीर भगवान का मन्दिर निर्माण करवाकर लेप्य(५) यह तोरमाण का लडका था, तोरमाणही है, जिसको आचार्य हरिगुप्त ने प्रतिबोध देकर जैनी बनाया था, इसका विस्तृत वृतान्त अभी हम ग्वालियर का एक विस्तृत निबंध लिख रहे हैं उसमे आयगा, Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય મેં વાલિયર २१८ भय प्रतिमा बिराजमान की और आमराजा नागावलोकने सूरिजी के ऊपदेशसे शत्रुजय की यात्राका संघ निकाला जिसमें श्वेताम्बर, दिगम्बर संप्रदायानुयायी सम्मिलित थे। बप्पभटिसूरि की और आमराजा का इतना धनिष्ठ सम्बन्ध था मानो चाणक्य चंद्रगुप्त की आवृत्ति ही हो । बप्पटिसूरिका जन्म विक्रम स. ८०७ में हुआ था और ८८५ में स्वर्गगति को प्राप्त हुए । आमराजा का स्वर्गवास ८८० में हो चुकाथा । यह आमराजा वही है जिनको भारतीय इतिहास में नागावालोक से पहिचानते हैं । ग्वालियर की प्रशस्ति परसे फलित होता है कि उसने अनेक देशों पर अपना प्रभुत्व जमाया था । आमराजा का पौत्र राजाभोजदेवभी जैन धर्मानुयायी था। बप्पभट्टिसूरिके गुरुबन्धु श्रीनभसरि के उपदेशसे श्रावकोचित व्रत अंगीकार किये और मथुरा, शत्रुजय, प्रभृति तीर्थो का संघ निकाला था । विविध तीर्थकला सेवता चलता है । मथुरामें विक्रम सं. ८२६ में बप्पभट्टि सूरिने प्रतिष्ठा करवाई। बप्पभटिसूरिजी तत्कालीन विद्वानों में प्रथम श्रेणिके माने जाते है। प्रभावक चरित्र में पूर प्रबन्ध निर्माण करने का उल्लेख दृष्टिगोचर होता है । वर्तमान में सरस्वती स्तोत्र और चतुर्विशति जिनस्तवन दोकृति ही उपलब्ध होती हैं । उपरोक्त सूरिजीने अपना बहुत प्रभाव राजाओं के साथ ही बिताया गया था। जिससे जैन साहित्यमें राजपूजित उपनामसे मशहूर हैं। वाकपतिने भी गऊडपेहा नामक काव्य में सूरि और नरेश को अमर कर दिये हैं। ___ आमराजाने वणिक कन्या के साथ पाणिग्रहण किया था। उनकी जो संतति उत्पन्न हुई वह राजकोठारी नाम से कहलाई और ओसवाल वंशमें समलित हो गई। सं. १५८७ बैसाख वदी ६ के दिन कर्माशाहने शत्रुञ्जय का उद्धार करा कर प्रतिष्ठा करवाई जिससे जाना जाता है कि १६ वों शताब्दी तक आमराजा का वंश इतिहास प्रसिद्ध मेवाड़ की राजधानी चित्तोड में मौजूद था। (६) पर्ण वर्ण सुवर्णाष्टादश भार प्रमाणम् । श्रीमतो वर्धमानस्य प्रभोरप्रतिमानम् ॥१३७॥ निरमाणत संप्राध्यागण्य पुण्यमरर्जनौः। धार्मिकाणा संचरन्ती प्रतिमाप्रतिमानसम् युग्यम ॥१३८॥ श्री बप्पभट्टिरेत्यानिर्ममेनिमेश्वरः। प्रतिष्ठां स प्रतिष्ठासुः परमपदमात्मनः ॥१३९॥ तयागोपगिरौ लेप्यमयबिम्बयुतं नृपः। श्रीवीरमन्दिरं तत्र त्रयोविंशतिहस्तकम् ॥१४०॥ (प्रभावक चरित्र निर्माणकाल १३३४ प्र. ८५ सिधीसिहोन) (८) सित्तुंजेरिसह, गिरिनोरनेमिं, अच्छे गुणिसव्यं, मोढेर पवीरमहुरायेसु पास पासे घडि आदुगन्भतरे नमित्ता सोरठे ढुंढण विहरित्ता गोवालगिरिमि जो मुंजेहतेण अमरायसे अकमलेण सिरिवहदिसूरिणा अट्ठसयछवीसे (८२६) विक्कमसंवच्छरे सिरी वीरबिंब महुराए ठाविरं। (विविध तीर्थकला निर्माणकाल सं. १३८९ पृष्ठ १९), Page #18 -------------------------------------------------------------------------- ________________ २२० ...न te: - उपरोक्त उद्धार का वर्णन शत्रुजय तीर्थोद्धार प्रबन्ध में देखना चाहिये। प्रद्युम्नसूरिजीने ११ वी शताब्दी में ग्वालियर के राजा को अपना प्रचूरवाद शक्लो के जोरचरंजित किया था। (१०) गुजरात के मध्यकालीन इतिहास में वीराचार्य का स्थान बड़े ही महत्व का है। गुर्जरेश्वर महाराजा जैसिंहने वीरचार्य को उपहास में कहा "आपका यह जो महत्व है मात्र राजसे ही है। यदि मेरी राज्यसभा का त्याग कर अन्यत्र चले जाओ तो दीन भिक्षुकों सरीखी आपकी दशा होगी” (११) तर्ज-वीर क्या जानत हय मेवाड के है, (रचयिता-मुनि भद्रानंदविजय) जैन धर्म सदा तुम हृदय में धरो॥ क्यों न ईहलोक परलोक सुखमय करो॥ इसके सिद्धान्त हैं सब से ही उत्तम किसी धर्म से भी नहीं जो लघुत्तम ।। पक्षपात को त्यागी विचार करो॥ जैन धर्म सदा ॥१॥ स्याद्वाद्, नयवाद, सप्तभंगी जैनशास्त्रों में वर्णन है बहु जंगी॥ सच्चे धर्म को धारी भव ताप हरो॥ जैन धर्म सदा ॥२॥ कर्मवाद अहिंसा की अजब है घटा अन्य मत में मिलेगान ऐसी छटा॥ . आ ओ प्रेम से तत्व मिलान करो। जैन धर्म सदा ॥३॥ इसकी प्रतिष्ठा बहुत ही बढ़ी गांधी से नेता वै छाप पड़ी ॥ अब तो संशय जगत का बिलकुल हरो ।। जैन धर्म सदा ॥४॥ बौद्ध ओर वैदिक धरम का नहीं जम सकता है दृढतर चरण भी कही ॥ यदि जैनों के तत्वो से युद्ध करो ॥ जैन धर्म सदा ॥५॥ भद्रानंद का अन्तिम कहना धरो जैन धर्म को शीप नमो सब ही ॥ __ क्यों न ईहलोक परलोक सुखमय करो ॥ जैन धर्म सदा ॥६॥ (९) इतश्च गोपालगिरौ गरिष्ठः, श्रीबप्पमट्टिप्रतियोधितश्च । श्रीअमरोजौग्जीन तस्यपत्नी, काचित्वभूव व्यवहारी पुत्री ॥८॥ तत्कुक्षिजाताः किलराजकोष्ठा-गाराहगोत्रे सुकृतौकपात्रे। श्री ओशवंशे विशेद विशाले, तस्यान्वयेऽमीपुरुषाः प्रसिद्धाः॥९॥ - (प्राचीन जैनलेखसंग्रह प्र. २ संपादक जिनविजयजी) (१०) वादेजिते गोपगिरी शपूजितः सत्स्वर्णसिद्धिविमलेन्दुरप्यतः ॥१७॥ (पट्टावली समुच्चय प्र. २६) (११) राजाहमत्समां मुक्त्वा भवन्तोऽपि विदेशगाः। अनाया इवभिक्षाकाबाह्यमिक्षा भुजो नेतु ॥११॥ (प्रभावकचरित्र प्रष्ठ १६७) Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેનાગમ પ્રશ્નમેલા. ૨૨૬ શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા. લેખક-વિજયપધસૂરિજી. ૧ પ્રશ્ન-કેટી શિલાનું સ્વરૂપ સંક્ષેપમાં શું સમજવું? ઉત્તર–ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ નામને દેશ છે. તેની નજીકમાં દર્શાર્ણ નામને પર્વત છે. તેની સામેના ભાગમાં એક ગોળ શિલા છે. તે પહોળાઈમાં ને ઉંચાઈમાં એકેક યોજન પ્રમાણે છે. આ યોજન ઉસૈધાંગુલના કિમે કરીને જે ઉભેંધ જન બને છે, તે લેવું. (સમજવું) આ શિલા અર્ધભરતક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાઓએ કરીને અધિષ્ઠિત છે. એમ શ્રીશાન્તિનાથ ચરિત્રમાં જણાવેલા શ્લોક ઉપરથી જાણી શકાય છે. તે શ્લોક આ પ્રમાણે છે. तत्रैकयोजनोत्सेधां विस्तारेऽप्येकयोजनाम् ।। भरतार्धवासिनीभि-देवताभिरधिष्ठिताम् ॥१॥ | (આને અર્થ ઉપર જણાવી દીધો છે) આ શિલાની ઉપર સલમા તીર્થકર શ્રી શાંતિનાથથી માંડીને એકવીસમાં તીર્થકર શ્રી નમિનાથ પ્રભુ સુધીના છ તીર્થકરોના તીર્થના અનેક કેટી પ્રમાણ મહા મુનિવરે શાશ્વત સુખમય મુક્તિપદને પામ્યા છે. તેથી તે કેટીશિલા કહેવાય છે. ૨ પ્રશ્ન–શ્રીજિનભદ્રગણિ ક્ષમા શ્રમણે બનાવેલા શ્રીવિશેષાવશ્યક વગેરે ત્રમાં જણાવેલા “નાિિાઉં મો’ વગેરે વાક્યોથી એમ જણાય છે કે નિર્મલ જ્ઞાન ક્રિયાની સમુદિત (એકઠી) આરાધના કરવાથી મોક્ષના સુખ મળે છે. અને શ્રીતત્વાર્થ વગેરેમાં કહ્યું છે, કે નિર્મલ દર્શન જ્ઞાન ચારિત્રની સમૃદિત આરાધના કરવાથી મોક્ષના સુખ મળે છે. આ બંને વાકયો શ્રી ગ્રંથકાર મહર્ષિ ભગવંતે એ કઈ અપેક્ષાએ જણાવ્યા છે. તે કૃપા કરીને સમજાવે? ઉત્તર–અન્વય વ્યતિરેકથી નિર્મલ દર્શન અને જ્ઞાન સાથે જ રહે છે. ૧-આ શ્રી યુગ પ્રધાન આચાર્ય મહારાજા વિ. સં. ૧૮૫ થી ૬૪૫ સુધીમાં હયાત હતા. તેમણે (૧) સંક્ષિપ્ત છત ક૫, ૨ ક્ષેત્ર સમાસ, ૩ ધ્યાન શતક,૪ બહસંગ્રહણી, ૫ વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથો બનાવ્યા છે. તેમનું સ્વર્ગગમન ૧૦૪ વર્ષની ઉંમરે થયું. એમ જૈન ધ. પ્રા. માં કહ્યું છે ૨ “વલ્લર તત્તવમળ્યા :” એટલે જે (કારણું) ની હયાતીમાં તે (કાર્ય)નું જે હેવાપણું, તે અન્વય કહેવાય. જેમ ધૂમાડો હોય તે અગ્નિ હૈય, તેમ દર્શન જ્યાં હોય ત્યાં જ્ઞાન હેય. તથા જેમ ધુમાડો ન હોય, તે અગ્નિ ને હેય, તેમ દર્શન ન હોય, તે જ્ઞાન ન હેય. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન ધર્મ વિકાસ. એટલે જ્યાં દર્શન (સમ્યકત્વ) હોય, ત્યાં જ્ઞાન જરૂર હોય છે, અને જ્યાં જ્ઞાન હોય, ત્યાં દર્શન હોય. તેમજ જે જીવને દર્શન ગુણ ન હોય, તેને જ્ઞાન નજ હેય. કારણકે દર્શન ગુણ વિનાનું જે જ્ઞાન, તે જ્ઞાન ન કહેવાય, પણ મિથ્યાત્વની સાથે ભળેલું હોવાથી અજ્ઞાન કહેવાય. આજ વાતને લક્ષ્યમાં લઈને શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે કહ્યું છે કે-“માઘત્રિજાનrf મવતિ મિથ્યાત્વ સંપુરમ” એટલે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન જ્યારે મિથ્યાદષ્ટિ જીવ થાય, ત્યારે અજ્ઞાન પણ કહેવાય. એટલે સમ્યગ્દષ્ટિને જ્ઞાન કહેવાય, ને મિથ્યાષ્ટિને અજ્ઞાન કહેવાય. આ ઈરાદાથી દર્શન ગુણને જ્ઞાનમાં અંતર્ભાવ (સમાવેશ) કરીને ‘નાવિરિયાë મોર એમ કહ્યું છે. આજ બીનાને બાલ જે વિસ્તારથી કહીએ, તેજ સમજી શકે, આ ઈરાદાથી પૂજ્ય શ્રી ૩ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે-નિર્મલ સમ્યકત્વ જ્ઞાન ચારિત્રની એકઠી આરાધના કરવી, એ મેક્ષના સુખને મેળવવાને ધોરી રસ્તે છે. ૩ પ્રશ્ન—જેથી આયુષ્ય (આઉખું) વધે, એવો કેઈ ઉપાય છે ? ઉત્તર–મંત્ર તંત્ર ઔષધાદિમાંના કેઈ પણ સાધનથી આયુષ્ય વધેજ નહિ, પણ (૧) અધ્યવસાય ૨ નિમિત્ત ૩ આહાર ૪ વેદના ૫ પરાઘાત ૬ સ્પર્શ ૭ શ્વાસોચ્છવાસમાંના કોઈ પણ ૧ કારણથી આયુષ્ય ઘટે છે. સંખ્યાતા વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય તિર્યમાં આયુષ્યને ઘટાવાને પ્રસંગ બહુવાર ઉપસ્થિત થાય છે. આજ કારણથી ભવ્ય જીવેએ આ પ્રમાણે પિતાના આત્માને હિતશિક્ષા દેવી જોઈએ કે હે જીવ? તું આયુષ્ય વધારવાને માટે કરે ઉપાય કરીશ, તે પણ તારું આયુષ્ય વધી શકશે જ નહિ. (વધારી શકાશે નહી.) ૩ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ”માં કહ્યું છે કે શ્રી ઉમાસ્વાતિ મહારાજ વીર સંવત ૧૧ માં હયાત હતા. તેમણે પ્રસ્તુત તસ્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, યશોધર ચરિત્ર, શ્રાવક પ્રજ્ઞપ્તિ વગેરે ૫૦૦ સંસ્કૃત ગ્રંથ બનાવ્યા છે. એમ શ્રી વિવિધ તીર્થ કલ્પમાં પણ કહ્યું છે. પ્રવાજકાન્વયને અનુસાર આ શ્રી વાચક પુરંદર-ઘોષનંદિ ક્ષમા શ્રમણના પ્રશિષ્ય અને શિવ શ્રી મહારાજના શિષ્ય હતા વાચકાવ્ય પ્રમાણે મુંડાદના પ્રશિષ્ય અને મૂલ વાચકના શિષ્ય હતા. તેમના ગોત્રનું નામ કૌભીષની હતું. તેઓ શ્રી સ્વાતિ નામના પિતા-અને ઉમા નામની માતાના પુત્ર હતા. જન્મ સ્થલ-ન્યગ્રાધિકા ગ્રામ, તેમણે પાટલિ પુત્ર (કુસુમપુર)માં તત્ત્વાર્થ સૂત્રની રચના કરી. તથા પોતે આ ગ્રંથની ઉપર ભાષ્ય સહિત ટીકા બનાવી તે વિદ્યા મંત્ર જ્ઞાનના ભંડાર હતા. તેથી તેમણે સરસ્વતીના મુખમાંથી વાણી બોલાવી હતી. તેમને વેતાંબર તથા દિગંબર-બને માને છે. દિગંબરોના પટ્ટાવલી ગ્રંથમાં કહ્યું છે કે આ ગ્રંથકાર શ્રી વાચક વર્ય–સરસ્વતી ગચ્છમાં છઠ્ઠી પાટે થયા છે. તેમજ કુંદકુંદાચાર્ય અને લોહાચાર્યની વચ્ચેના સમયમાં થયા છે. ૧ આ સાતે કારણોને મેં શ્રી સંવેગમાલામાં વિસ્તારથી સમજાવ્યા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેનાગમ પ્રશ્નમાલા. ૨૨૩ આ બાબતમાં જાણવા જેવી બીના એ છે કે સૌ ધમેન્દ્ર પ્રભુશ્રી મહાવીરદેવને નમ્રભાવે વિનંતિ કરી કે હે પ્રભે? બે હજાર વર્ષની સ્થિતિવાલે ત્રીસ ભસ્મરાશી નામનો કૂરગ્રડ આપશ્રીના જન્મ નક્ષત્રમાં દાખલ થવાનો છે. માટે એક મુહૂર્ત એટલે બે ઘડી જેટલું આયુષ્ય વધારે, અને તેને આપ જૂઓ. આપ જે તેમ કરશે તો તે ગ્રહ આપના શાસનને લગાર પણ નુકશાન કરી શકશે નહી. અને આપ જે એટલું આઉખું નહિ વધારે તે આપના તીર્થ (શાસન)ના જીવને તે ગ્રહ લાંબા કાળ સુધી દુઃખ દેશે. આ પ્રમાણે વિનંતિ કરતા શ્રીસૌધર્મેન્દ્રને પ્રભુશ્રી મહાવીરદેવે કહ્યું કે હે ઇંદ્ર? અમે તીર્થકરે જે પૃથ્વીને છત્રાકારે કરવા ચાહીએ, અથવા મેરૂ પર્વતને દંડ જેવો કરવા ચાહીએ, કે સ્વયંભૂ રમણ સમુદ્રને ઝપાટાબંધ તરી જવા ચાહીએ, તે તે કામ કરવાને સમર્થ છીએ, પણ આયુષ્યને વધારવાને માટે અસમર્થ છીએ. વળી જે બનાવ ભવિષ્યમાં બનવાને જ હોય, તે કઈ પણ ઉપાયે અટકાવી શકાય જ નહિ. તમે કહેલી બીના તેવીજ છે, એટલે બે હજાર વર્ષો સુધી મારા શાસનને જરૂર પીડા થવાની જ છે. એમ હું કેવલજ્ઞાનથી જાણી શકું છું. આ બીના ઉપરથી સાબીત થાય છે કે આયુષ્ય કઈ પણ ઉપાયથી વધેજ નહિ, કે વધારી શકાય પણ નહિ. તથા જીવન દેરી તૂટ્યા પછી સાંધી શકાય જ નહિ, માટે જ કહ્યું છે કે – છે અનુણુવવૃત્તનું ! श्वःकार्यमद्यकुर्वीत, पूर्वादचापराह्निकम् ॥ नहि प्रतीक्षते मृत्युः, कृतमस्य नवा कृतम् ॥१॥ અર્થ–હે જીવતું કાલે કરવા ધારેલું કાર્ય આજ કર, અને બપોરે જે કાર્ય કરવા ધાર્યું હોય, તે સવારે કરી લેજે, કારણ કે મરણ “આ જીવે કાર્ય કર્યું છે કે નહિ? એમ વિચારીને રાહ જોતું નથી. - ' “પૃહીતશેમૃત્યુના ધર્મમાવત" અર્થ–મને મૃત્યુએ કેશમાંથી પકડ્યો છે, એમ સમજીને ધર્મની સાધના કરી લેવી. વસ્તુ સ્થિતિ આવી હોવાથી શ્રી તીર્થકર ભગવંતે અને ઇંદ્ર મહારાજા જેવા મહા સમર્થ પુરૂષે પણ આવતા મરણને રોકી શક્યા નથી, એમ જૈન દર્શન જેમ માને છે, તેમ “ગીતા” પણ એજ જણાવે છે કે जातस्यहि ध्रुवं मृत्यु:-ध्रुवं जन्म मृतस्यच ॥ तस्मादपरिहारार्थे, न त्वं शोचितुमर्हसि ॥१॥ અર્થ–હે અર્જુન જન્મ પામેલો જીવ જરૂર મરણ પામે છે, અને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈનધર્મ વિકાસ. મરણ પામેલા જીવને જરૂર જન્મવું પડે છે. માટે જે રોકી શકાય તેવું નથી, તેવા મરણની બાબતમાં તારે શોક ન કર જોઈએ. એમ શ્રીકૃષ્ણ કહે છે. આથી એ સાબીત થાય છે કે મંત્ર ઔષધ ચૂર્ણાદિ પ્રગોના જાણકાર પુરૂષ પણું મંત્રાદિથી મરણને રોકી શકતા નથી. આઉખું વધેજ નહિ, અચાનક ઘટતાં વાર લાગતી નથી, એમ સમજીને ભવ્ય જીવેએ પરમ ઉલ્લાસથી શ્રીજિન ધર્મની આરાધના કરીને આત્મ કલ્યાણ કરવું, એજ વ્યાજબી છે. ચાલુ. કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન વિરચિત. શ્રી અરનાથ જિન સ્તવન (સંપાદક-મુનિશ્રી જયંતવિજયજી વળા) પ્રભુ તાહરે પ્રભુ તાહરો તાગ ન પમાયે, ગુણ દરીઓ ગુણ દરીઓ ઉડે અગાધ ; કિહારે દિલને કિરે દિલને દલાસો નહિ કરે, એક બગસે એક બગસે નહિ અપરાધ . ૧ મુજ મનને મુજ મનને માનીતે તે પ્રભુ, નિસનેહી નિસનેહી ઘણું નિરલેપ હે પ્રીતિ તે પ્રીતિ તે કિમ હિનપાલટી, જે કીજે જે કીજે કેડ “આખેપ હો, મુજ ૨ જે ભજતાં જે ભજતાં ભાવ ધરે નહિ, કિમ ભજઈ કિમ ભજીઈભાવિ તાસ છે ન્યારાનિ ન્યારાનિ પ્યારા સુકરિ, પણ મેહલિ પણ મેહલિ નહિ મન આસ હે, મુજ. ૩ જાણ આગિ જાણ આગિ કહી ર્યું જણાવાઈ વિનતડી વિનતડી શ્રી વીતરાગ હે; ઘણું ઢું ઘણું બ્લ્યુ આપ વખાણઈ, એક તારો એક તારો છે મુજ રાગ હે, મુજ. ૪ પ્રભુ તાહરી પ્રભુ તાહરી મહિર નજર વિના, મુજ સેવા મુજ સેવા સફલ ન હાય હો; ને “સહિજે જે સહિજે તમે સામે જુએ, તે હિ મુજનિ તે હિ મુજનિ ન ગંજે કેઈ હા, મુજ. ૫ ત્રિભુવનમાં ત્રિભુવનમાં તુજ વિના સહી, સિર કેહને સિર કેહને ન નામુ સ્વામિ હો; ટઓલગડી લગડી શ્રી અરનાથની, અવસરિ અવસરિ આવસિ કામ હે, મુજ. ૬ જાણું છું જાણું છું વિસવા° વિસજી સહી, આસ્યા હે આયા હે ફલસેં નેઠ૧૨ હે, માગું છું માગું છું ઉદયરતન કહે, તુજ ઉપયનિ તુજ પનિભાવભેટ હે, મુજ ૭ * શ્રીમાન મુનિરાજ શ્રીજશવિજયજી મહારાજના પાટણના ભંડારની હસ્ત લિખિત એક પાનાની પ્રતિ ઉપરથી આ સ્તવન ઉતાર્યું છે. પત્રમાં લાઈન ૧૦. અને એક લાઈનમાં અક્ષરે ૩૫ થી ૩૭ છે. ૧ પાર, અંત. ૨ દિલાસે. ૩ પક્ષથી. ૪ પલટે, બદલાય. ૫ આક્ષેપ. ૬ ભાવથી. ૭ સુલભ, સહેલ. ૮.સહેજે, આસાનીથી. ૯ ચાકરી, સેવા: ૧૦ સંપૂર્ણપણે. ૧૧ આશા. ૧૨ નક્કી. ૧૩ ચરણની. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરનાથ જિન સ્તવન. ૨૨૫ સ્વાથી સત્યવાદીઓને ચરણે લેખકઃ–પં. કલ્યાણવિમળાજી. સત્યપથ પ્રત્યે કેને આદર નથી હોતે? સત્યપથ પ્રત્યે કોને સ્નેહ નહિ હોય? સત્ય સુધા પીવાની ઈચ્છા કેણ નહી રાખતું હોય, સંસારના સમસ્ત પ્રાણીઓ સત્યપથનો આદર કરે છે, સત્યપથ પર ચાલવાની ઈચ્છા રાખે છે. શા માટે ન રાખે સંસારમાં સત્યપથ પર ચાલનાર મનુષ્યને મહાન પુરૂષ કહેવાય છે. જેને મહાન બનવું હોય તેને તે ઈચ્છાએ કે અનીચ્છાએ સત્યનું શરણ સ્વીકારવું જ પડશે. સત્ય એક એવી અલૌકીક, અમૂલ્ય, અજોડ વસ્તુ છે, કે જેની હરિફાઈ માટે સંસારમાં બીજી કઈ વસ્તુ જણાતી નથી. અલંકાર અને અનુપ્રાસથી વિભૂષિત આસ્તવન, કવિવર્ય ઉપાધ્યાયજી શ્રી ઉદયરત્નજીએ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં રચ્યું છે, જેને આજે લગભગ અઢીસો વર્ષ થવા આવ્યાં છે. આ કવિવરે સ્તવને, સજઝા, ચિત્યવંદને, સ્તુતિઓ, છેદે, શોકા વગેરે નાની મેટી અનેક કૃતિઓ રચેલી ઉપલબ્ધ છે. તેઓ કવિ હોવા સાથે ભક્તિ રસમાં પણ તલ્લીન હતા. તેઓ સં. ૧૭૫૦ ની આસપાસમાં ખેડાના સંધની સાથે શ્રી શંખેશ્વરજીની યાત્રા કરવા માટે ગયા હતા. તે વખતે ત્યાં ઠાકરે અથવા પૂજારીઓનું જોર હોવાથી માણસ દીઠ અમુક દ્રવ્ય (પ્રાયઃ એકગીની) લીધા વિના દર્શન કરવા દેતા નહોતા. સંધના દરેક માણસોની આટલું દ્રવ્ય આપી શકે તેવી સ્થિતિ નહતી. દર્શનની સૌને અતિ ઉત્કંઠા હતી કવિવરે દર્શન કર્યા વિના આહાર પાણીના ત્યાગની પ્રતિજ્ઞા કરી લીધી, અને પ્રભુજીની સામે ધ્યાનમાં તલ્લીન થયા. એજ વખતે ત્યાં બેઠાં બેઠાં તેમણે પાસ સંખેસરા, સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે; આ સ્તવનની રચના કરીને પોતે ગાવા લાગ્યા, આ સ્તવન પૂરું થતાંજ શ્રીશશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી ફડાક દઈને કમાડો ઉઘડી ગયાં કવિવર સાથે તમામ સંઘે પ્રભુજીનાં દર્શન કર્યા. કવિવરની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, સમસ્ત સંઘે ભારે આનંદથી પૂજા, પ્રભાવના, મહોત્સવ, સંઘ જમણ વગેરે કર્યું કવિવરના રચેલ ઉપરના સ્તવન ઉપરાંત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીને શલેકે, છંદ વગેરે બીજી ત્રણ કતિએ મને પ્રાપ્ત થઈ છે. આ ચારે કૃતિઓ હમણાંજ પ્રગટ થઈ ચૂકેલ “શ્રી શખેશ્વર મહા તીર્થ” નામના પુસ્તકમાં આપવામાં આવેલ છે, અને આ ચમત્કાર પણ તેમાં કાંઈક વિસ્તારથી આપેલ છે. આવા નિખાલસ, નિષ્કપટી, શુદ્ધ ચારિત્રપાત્ર ચમત્કારિક સાચા યોગીઓ જૈન સમાજમાં હાલમાં પ્રગટ થાય તે જૈન સમાજની અવનતિ થતી જલદી અટકે, અને ઉદય થાય, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈનધર્મ વિકાસ -: સત્યવાદિયેની સેવા અમરગણ પણ કરે છે. એટલું જ નહીં સત્યવાદિયેની સ્તુતિ અહનીશ કરે છે અને નિનિમેષ દ્રષ્ટિથી દેખતાં પોતાના આત્માને પૂનીત સમજે છે. સત્યવાદિને સૌ કે વિશ્વાસ કરે છે. સત્યને મહિમા મહાત્મા ભતૃહરિજીએ કેટલી હદે બતાવ્યું છે તે જુઓ. “સત્યં નેરાણાવાનુ” ઠીક છે જે મહાપુરૂષ પાસે સત્ય છે, સત્યથી જ પોતાના આત્માને પવીત્ર બનાવ્યા છે, તેવાઓને તપ કરવાની પણ શી જરૂર છે? કારણ કે સત્ય બરાબર કઈ તપ નથી. પરંતુ સાચા સત્યવાદી બનવું, સત્યના પંથે ચાલવું, એ કઈ બરચાના ખેલ નથી. સત્યના પથ પર ચાલવાને માટે તેજ સમર્થ બની શકે કે જેનું હૃદય મંદિર વિશુદ્ધ હોય, વિમળ હેય, ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય, આ બને વસ્તુઓ જેને હૃદયમાં હોય તેવા મનુષ્ય માટે સત્યપથ પર ચાલવું મુશ્કીલ છે જ નહી. પરંતુ એવા સત્યવતા આ કળીયુગમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા પણ મળવા મુશ્કેલ છે, કે જે પિતે તે સત્યના પથ પર ચાલતા હોય અને બીજાઓને પ્રેરણા કરતા હોય. આજ તે “પપશે પાંડિત્યમૂજ ની કહેવતને ચરીતાર્થ કરનારાઓ ઘણાએ મલી આવશે. લોકોને કહેશે કે સત્ય બોલે, સત્યના પથ પર ચાલવું જોઈએ. જે એવું કહેનારાઓની દિનચર્યા પર દ્રષ્ટિપાત કરવામાં આવે તે દિવસમાં સેંકડો વખત જુઠ બેલતા જણાઈ આવશે. કેઈ પુરાતન સમયની વાત છે કે એક પંડિતજીએ સભામાં ફરમાવ્યું કે વિંગણ ખાવા ન જોઈએ, વિંગણ ખાવામાં મહાપાપ છે. જ્યારે પંડિતજી ઉપદેશ દઈ ઘેર આવ્યા ત્યારે સ્ત્રીને કહેવા લાગ્યા વિંગણનું શાક બનાવી આપ, આ સાંભળી બીચારી સ્ત્રી ચૂપ થઈ ગઈ. હિંમતલાવી બેલી કે આપે પિતે તે સભામાં વિગણ ખાવામાં મહાદેષ બતાવ્યો છે. અને તમે જ તેવું શાક બનાવી આપવાની મને ફરજ પાડે છે. પંડિતજી પિતાની સ્ત્રીને કહે છે કે તારામાં અક્કલ નથી. પિથીના વિંગણ અને ખાવાના વિંગણ ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રમાણે આજકાલ સત્યવક્તા રહી ગયા છે. કારણ કે સત્ય પ્રત્યે તેમને હાર્દિક સ્નેહ નથી હોત; સ્વાથી સત્યવાદિય ઉદરપૂર્તિ માટે રૂપચં. દજીની મુલાકાત થતાં જ સત્યને તિલાંજલી દેવા તત્પર થઈ જાય છે. સ્વાથી સત્યવાદીઓથી દુનિયાનું ભલું થાય એવી આશા નીરાશા માત્ર છે. જે ખરેખર સત્યપથ પર ચાલવાની ઈચ્છા હોય તે સ્વાથી એને સંગ છેડી, સ્વયં સત્યવાદી બની દુનિઆને બનાવે એજ અભ્યર્થના. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭. દિલગીરી દર્શક સંદેશાઓ. ૨૨૭ વિદ્યુત વેગન દિલગીરી દર્શક સદેશાઓ શ્રી રૈવતાચલ, ચિત્રકૂટાદિ તિર્થોદ્ધારક બાળબ્રહ્મચારી જનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગગમન નિમિત્તે શ્રી ઉદયપુર સંઘ, અને તેઓશ્રીના શિષ્યાદિ ઉપર વિદ્યુત વેગે આવેલા દિલસોજી ભરેલા સંદેશાઓ પૈકી કે ટ લા ક અ વ ત ર છે ૧ જનાચાર્ય વિજયનીતિસૂરિજી કાળધર્મ પામ્યા તે માટે ઘણુંજ દિલગીર છીએ અને તેમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. તેમજ આશા રાખીએ છીએ કે તેમના સાધુઓ તેમના માર્ગે ચાલશે, અને આચાર્યને મુનિ મંડળ ચિતોડગઢની પ્રતિષ્ઠા તથા જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ રાખશે, તેમજ આચાર્યના મુનિ મંડળને વંદણા અનુવંદણુ તથા સકળ સંઘને ધર્મલાભ. વિજયશાન્તિસૂરિજી. માઉંટ આબુ. . તા. ૬-૧-૪૨. ૨ તાર મળે. આચાર્યનીતિસૂરિજીના કાળધર્મ માટે ઘણું જ દિલગીર છું. શ્રીવિજયગંભીરસૂરિજી. કરાપાર્શ્વનાથ. તા. ૭-૧-૪૨. ૩ દુઃખદ સમાચાર સાંભળીને ઘણેજ દિલગીર થયો છું. પર્વતકશ્રી કાન્તિવિજયજી. પાટણ. તા. ૭–૧–૪ર. ૪ શ્રીમદ આચાર્ય મહારાજના કાળધર્મ માટે દિલગીર છું. કાળધર્મનું દેવવંદન કર્યું, તે વખતે તેમના આત્માને શાન્તિ મળે એવી પ્રાર્થના કરી હતી. પન્યાસશ્રી શાતિવિજયજી. અમદાવાદ. તા. ૬-૧-૪૨. ૫ આચાર્યદેવના કાળધર્મ માટે ઘણેજ દિલગીર છું. અહિ પાખી પાળી છે, અને દેવવંદન કર્યું છે. વિજયનીતિસૂરિજી મહારાજના ઘણા માનના લીધે અછાલિકા મહોત્સવ શરૂ કરવાનું છે. શ્રીતપાગચ્છ સંઘ અને અમે આચાર્યદેવની શાતિ ઈચ્છીએ છીએ. પન્યાસશ્રી ઉદયવિજયજી. વાંકાનેર. તા. ૬-૧-૪૨. ૬ તાર મળે. દિલગીર થયે છું. દેવવંદન કર્યું છે. પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજી. પાલીતાણુ. તા૬-૧-૪૨. ૭ આચાર્ય મહારાજ વિજયનીતિસૂરિજીના કાળધર્મ માટે દિલગીર. મુનિશ્રી જયંતવિજયજી, મુનિશ્રી વિશાળવિજયજી. વળા. તા. ૧૨-૧-૪૨. ૮ વિજયનીતિસૂરિજીમહારાજના સ્વર્ગગમનના સમાચાર સાંભળીને દિલગીર છીએ, તેઓશ્રીના આત્માને શાન્તિ અપે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નધર્મ વિકાસ મુનિશ્રી દર્શનવિજયજી. ત્રિપુટી) અમદાવાદ. તા. ૬-૧-૪૨. ૮ આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીના દુઃખદ કાળધર્મના સમાચાર સાંભબીને આભો જ બની ગયો છું. તેમના આત્માને શાન્તિ અર્પે એજ વિનવણું કરું છું. મુનિ ભાનવિજયજી. વરકાણુ. તા. ૭–૧-૪૨. ૧૦ જૈનાચાર્ય વિજ્યનીતિસૂરિજી કાળધર્મ પામ્યા તે માટે ઘણાજ દિલગીર છીએ. અને તેમના આત્માની શાન્તિ ઈચ્છીએ છીએ. તેમજ આશા રાખીયે છીએ કે તેમના સાધુઓ તેમના માર્ગે ચાલશે. અને આચાર્યના મુનિ મંડળ ચિતોડગઢની પ્રતિષ્ઠા તથા જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ રાખશે, એમ ઈચ્છીએ છીએ. તેમજ આચાર્યના મુનિ મંડળને વંદણું. દેલવાડા સંઘ. માઉંટ આબુ. - તા. ૬-૧-૪૨. ૧૧ આચાર્ય વિજયનીતિસૂરિજીમહારાજના અચાનક કાળક એ માટે અમે અત્યંત દિલગીર છીએ.. જન સંઘ. પાલીતાણા. 'તા. ૬-૧-૪૨." ( ૧૨ તાર મળે. આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજી મહારાજના દેવલોકના સમાચાર સાંભળીને ઘણાજ દિલગીર છીએ. જન સંઘ. જુનાગઢ. તા. ૫૧-૪૨. ૧૩ આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીના કાળધર્મથી અત્યંત દિલગીર છીએ. જૈન સંઘ. લુણાવાડા. તા. ૭-૧-૪૨. ૧૪ આચાર્ય મહારાજના દેવલોક વિષેના ખરાબ સમાચાર સાંભળીને હદયપૂર્વક દિલગીર છીએ. પન્યાસશ્રી સંપતવિજયજી આદિને આશ્વાસન આપશે. લુવારની પિળને સંઘ. રાજનગર. તા. ૫-૧-૪૨. ૧૫ આચાર્યશ્રીમદના કાળધર્મ માટે અનહદ દિલગીર થયા છીએ. કાળધર્મના દેવવંદન કરતી વખતે તેમના આત્માને શાંતિ અપવા પ્રાર્થના કરી હતી. ડહેલાના ઉપાશ્રયના સંઘની વતી. શેઠ પનાલાલ, ડાહ્યાભાઈ, ચંદુલાલ, અને ફકીરચંદ. રાજનગર. - તા. ૬-૧-૪૨. ૧૬ ગોડીજીને દેવસુર સંઘ આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીમહારાજના દેવલેક માટે અસહ્ય દિલગીર છે. દેવવંદન કર્યું છે. દેવસુર સંઘ. ડીજી મંદિર મુંબાઈ તા. ૬-૧-૪૨. . ૧૭ ચાણસ્મા સકળ સંઘ શ્રીવિજયનીતિસૂરિજીના દુઃખદ ભર્યા કાળધર્મ માટે શોક વ્યક્ત કરે છે. સૂરિજીના કાળધર્મના લીધે જૈન સમાજને ઘણીજ મેટી ખોટ પડી છે. સંઘે પાખી પાડી છે, અને તેઓશ્રી પ્રત્યે ખૂબજ લાગણી ધરાવવા સાથે સંઘ પ્રાર્થના કરે છે કે મહમના ભવ્યાત્માને શાન્તિ મળે. જૈન સંઘ. - ચાણસ્મા. - તા. ૬-૧-૪૨. Page #27 -------------------------------------------------------------------------- ________________ દિલગીરદર્શક સંદેશાઓ. ૨૨૯ ૧૮ તાર મળે. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના સ્વર્ગગમન માટે ઘણાજ દિલગીર છીએ. તપગચ્છ જૈન સંઘ. રાજકેટ. તા. ૭–૧–૪૨. ૧૯ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીમહારાજના દુઃખદ ભર્યા કાળધર્મ માટે ઘણાજ દિલગીર છીએ. તેમના કાર્યો તે તેમની લાંબી જીંદગીનું સ્મારક છે. તપગચ્છ જૈન સંઘ. મોરબી. * તા. ૭-૧-૪૨. ૨૦ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના કાળધમ માટે અત્યંત દિલગીર છીએ. કેટને જન સંઘ. મુંબાઈ. તા. ૮–૧–૪૨. ૨૧ આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરિજીના સ્વર્ગગમનના સમાચાર જાણીને અતિ દિલગીર થયા છીએ. જેઓની જૈનશાસન પ્રત્યેની કિંમતી સેવાઓ અદભૂત છે, તેમાં જરા પણ શક નથી. તેમના કાળધર્મના લીધે જન સંઘને ઘણુંજ માટી ખોટ પડી છે. તેઓશ્રીને આત્મા પૂન:જનમમાં પણ જન ધર્મની સુધારણા માટે જન્મે એમ ઈચ્છા રાખીએ છીએ. અને તેમના આત્માને શાતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. જૈન સંધ. મદ્રાસ. તા. ૯-૧-૪૨. ૨૨ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના કાળ ધર્મ માટે અત્યંત દિલગીર છીએ. તપગચ્છ જૈન સંઘ. જામનગર, - તા. ૯-૧-૨. ૨૩ આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસરિજી મહારાજના સ્વર્ગગમન માટે અનહદ દિલગીર છીએ. તપગચ્છ જૈન સંઘ. - તા. ૧૨–૧–૪ર. ૨૪ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના દેવલોક થવાથી ઘણાજ દિલગીર થયા છીએ. ખેતરવસી ઉપાશ્રયને સંઘ. પાટણ. તા. ૬-૧-૪ર. ૨૫ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના અચાનક સ્વર્ગગમનના સમાચાર જાણી અનહદ દુઃખ થયું છે. તેઓશ્રીના આત્માની શાંતિ ઇચછીએ છીએ. રીખવદાસ કેશરીમલ (સંઘ)ની પેઢી. રતલામ. તા. ૬-૧-૪૨. ૨૬ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દિલગીર થયા છીએ. ગીરનાર જીર્ણોદ્ધાર કમિટિ, જુનાગઢ. તા. ૬-૧-૪૨. ૨૭ શાન્તાક્રુઝને જન સંઘ, પ્રેસીડેન્ટ, વાઈસ-પ્રેસીડેન્ટ, અને મેમ્બરે પૂજ્ય આચાર્ય મહારાજ પ્રત્યે સારી લાગણી ધરાવતા રહેવાથી આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના દેવલેક માટે અત્યંત ખેદ વ્યક્ત કરે છે. અને તેઓશ્રીના ભવ્યાત્માને શાંતિ મળે એમ ઈચ્છીએ છીએ, ; ; પરસોતમદાસ પિપટલાલ પ્રમુખ જન સંઘ, શાન્તાક્રુઝ–મુ બાઈ. તા. ૬-૧–૪૨, Page #28 -------------------------------------------------------------------------- ________________ = == = ૨૩૦ - જેનાથ વિકાસ - - ૨૮ પન્યાસશ્રી સુરેન્દ્રવિજયની પાસેથી આચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરિજીના અચાનક અને દુ:ખદ દેવકના સમાચાર સાંભળીને અનહદ દિલગીર થયા છીએ. અમારી ટેળીને અને પાઠશાળાને મહેમની ઘણી જ ખોટ પડી છે. તેઓશ્રીના દેવી આત્માની શાન્તિ ઇચ્છીએ છીએ. , નાની ટેળી જૈન સંઘ. પાલીતાણું. ' તા. ૬-૧-૪૨. . ૨૯ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના કાળધર્મથી ઘણુજ દિલગીર થયા છીએ... - , , , મેટી ટેળી જૈન સંઘ. પાલીતાણા. તા. ૫-૧-૪ર. : ૩૦ આચાર્યશ્રીમદ વિજયનીતિસૂરિજીના અચાનક અને દુઃખદ વગ– ગમનથી અતિ દિલગીર થયા છીએ. અમારી સંસ્થાને મહેમની અખૂટ ખોટ કદી પણ પુરાવાની નથી. અમારા સમાજને સેવાને સાચો રાહ બતાવનાર મહુમ જ હતા, અને તેમની જ દરવણું તથા મદદથી સમાજની પ્રગતિ થવા પામી છે. તેથી તેઓશ્રીના દેવી ચરણમાં રહી ખરા હૃદયથી તેઓના આત્માની ' શાન્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. શ્રી જન સેવા સમાજ. પાલીતાણા. તા. ૬-૧-૪૨, . ૩૧ તાર મળે. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીના સ્વર્ગગમન માટે અત્યંત લાગી આવે છે. ' . . શેઠ માણેકલાલ મનસુખભાઈ શાહપુર–અમદાવાદ, તા. ૬-૧-૪ર. ૩૨ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીમહારાજના અચાનક અવશાન માટે ઘણજે દિલગીર થંયા છીએ. શેઠ મોહનલાલ હેમચંદ. મુંબાઈ. - તા. ૬–૧-૪૨. - ૩૩ તાર મજે. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના કાળ ધર્મ માટે અનહદ દિલગીર છીએ. નગરશેઠ પોપટલાલ ધારસીભાઈ.. જામનગર. . તા. ૫-૧–૪ર. ૩૪ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના કાળધર્મના સમાચાર સાંભળી અત્યંત દિલગીર થયા છીએ, પરમાત્મા તેઓશ્રીને આત્માને શાન્તિ અપે એવી પ્રાર્થના સાથે આપ સર્વે શાન્તિમાં રહેશો એવી વિનવણી કરીએ છીએ. વિરના ઉપાશ્રયના સંઘના વતિ, શેઠ મણીલાલ ગોકળદાસ. અમદાવાદ ૩૫ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજનાકાળ ધર્મ માટે દિલગીર છીએ. શેઠ પુજાભાઈ દીપચંદ. અમદાવાદ. તા. ૫-૧-૪૨. ૩૬ આચાર્ય મહારાજશ્રી વિજયનિતિસૂરિજીના કાળધર્મના સમાચાર સાંભળી અનહદ દિલગીર થયા છીએ. .. | શેઠ મુક્યું બુલાખીદાસ, મુંબઈ , તા. ૬-૧-૪૨. Page #29 -------------------------------------------------------------------------- ________________ દિલગીરીદર્શક સંદેશાઓ. - ૩૭ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના અચાનક સ્વર્ગગમનથી ઘણાજ દિલગીર છીએ. - સર ન્યાયાધિશ સાંકળચંદ નારણજી. જામનગર. તા. ૮-૧-૪૨. ૩૮ પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજી પાસેથી આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના સ્વર્ગગમનના દુઃખદ સમાચાર સાંભળીને અત્યંત દિલગીર થયા છીએ. તેઓશ્રીના આત્માની શાન્તિ ઈચ્છીએ છીએ. શેઠ વનમાળીદાસ બેચરદાસ અને શેઠ ચુનીલાલ દલસુખભાઈ. પાલીતાણા. ૩ આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીના કાળધર્મ માટે ઘણેજ દિલગીર છું. પંડિત મફતલાલ ઝવેરચંદ. અમદાવાદ, તા. ૫-૧-૪૨. ૪. પૂજ્ય આચાર્યદેવના અવશાનથી હૃદયને આઘાત લાગે છે. દુનિયા ભરમાં તેમના જેવી અજોડ, પ્રતિભાશાળી અને ગાંભિયતાથી ભરપૂર વ્યક્તિ વિરલજ હશે. મહુર્મની કીતી અને સુવાસ તેઓશ્રીના સ્થાપિત કાર્યોથી જગત ભરમાં ફેલાઈ રહેલ છે. આવા જૈનશાસનના ઝળકતા સીતારાના અસ્તથી સમસ્ત જૈન આલમ ગમગિન બની જાય તેમાં નવાઈ નથી. તેઓશ્રીના સદ કૃત્યે એજ તેમનું સ્મારક છે. છતાં પૂજ્ય ગુરૂવર્યના શિષ્યાદિને વિનવણું છે કે તેઓશ્રીની મેવાડ પ્રદેશના ઉદ્ધારની ભાવનાને હૃદયમાં સ્થાન આપી પરિપૂર્ણ કરવામાં ઉજ્વળ ફાળો આપી મહુર્મના આત્માને અમર કરશે, એજ અભ્યર્થના. શા લક્ષ્મીચંદ પ્રેમચંદ રાધનપુરવાળા. અમદાવાદ, તા. ૭-૧-૪૨. ' ૪૧ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના કાળધર્મથી ઘણું જ દિલગીર થયા છીએ. પં. સુરેન્દ્રવિજય સાથે દેવવંદન કરેલ છે. મણીલાલ વાડીલાલ હપ્પા. પાલીતાણ. તા. ૬-૧-૪૨. - ૪૨ આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના દેવકથી ઘણેજ દિલગીર છું નરોતમદાસ. પાટણ. તા. ૬-૧-૪૨. ૪૩ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના કાળધમના સમાચાર સાંભળી ઘણેજ આઘાત લાગ્યો છે. વરધીલાલ વમળસીભાઈ. મુંબાઈ : તા. ૬-૧-૪૨. ૪૪ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિજીના સ્વર્ગગમનના સમાચાર સાંભળી ઘણેજ દિલગીર થયો છું. કાઠારી જીવતલાલ ચંદ્રભાણું. મુંબાઈ. તા. ૬-૧-૪૨. ૪૫ તાર મળ્યો. આચાર્યશ્રીના સ્વર્ગગમનથી અમારા આખા કુટુંબને ઘણોજ આઘાત લાગે છે. ગુલાબચંદ. તા. ૭-૧-ર. . વાંકાનેર, , - - - Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન ધર્મ વિકાસ, ૪૬ તાર મળ્યો. આચાર્ય મહારાજના અવસાનના સમાચારથી અને ઘણેજ આઘાત થયો છે. હું અને શ્રી સંઘ શેક વ્યક્ત કરીએ છીએ. અને ઈચ્છા રાખીએ છીએ કે તેમને પવિત્ર આત્મા તેઓશ્રીના પુનઃ જન્મમાં પણ જનધર્મને સુધારવા પ્રયત્ન કરશે, અને તેમને શિષ્ય પરિવાર સિક્યબળ અને સંગઠ્ઠનથી તેમના આરંભેલા કાર્યોને પરિપૂર્ણ કરવામાં પિતાની સર્વ શક્તિને ઉપયોગ કરશે એવી આશા રાખીએ છીએ. શેઠ શેમરાજ ફતેહચંદ. ગેવિંદપ્પાનોકાન્ઝીટ-મદ્રાસ. તા. ૭-૧-૪૨. આ ઉપરાંત અનેક તારે અને સેંકડો ટપાલદ્વારા દિલ જીદર્શક સંદેશાઓ આવેલ છે. જે દરેકની સ્થળ સંકેચના લીધે નેધ લઈ શક્યા નથી તે માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. પૂજ્ય આચાર્યદેવ નિમિત્ત થયેલા દેવવંદન સમાજોદ્ધારક, જેનશાસનને વિજયદેવજ ફરકાવનાર, આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસના દુનિઆ ભરમાં સંદેશો ફેલાવનાર તારે. અથવા વર્તમાન પત્રો દ્વારા સમાચાર મળતાં જૈનોના રહેઠાણવાળા અનેક નગરમાં પૂજ્ય મુનિવર્યો અને આર્થીઓનાં પ્રધાનપણું નીચે થયેલી દેવવંદનની ક્રિયા વિધિએ. ૧, નર પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગવાસના શેકજનક સમાચાર વિદ્યુતવેગે મળતાં ગમગિન હૃદયે ડેસીવાડાની પિળના ડેહલાના ઉપાશ્રયે પિસ વદિ ૩ ના ચારેક વાગ્યાના સુમારે શહેરના દરેક ઉપાશ્રયેથી મુનિવર્યો, સાધ્વીઓ, અને શ્રાવક, શ્રાવકાઓએ મેટા સમૂહમાં એકત્ર થઈ વૃદ્ધ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજના અધ્યક્ષપણું નીચે દેવવંદન ક્રિયા કરી હતી. વિધિની સમાપ્તિના અંતે મહમના આત્માની શાન્તિ ઈચ્છી સૌ વીખરાયા હતા. મહૂમ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા તેમજ તેઓશ્રીના માન ખાતર શહેરના બધા બજારો બંધ રાખવામાં આવ્યાં હતાં. ૨ કુલ તિર્થોદ્ધારક આચાર્યદેવના કાળધર્મના તાર દ્વારા સમાચાર મળતાં ગેડીજીના મંદિરના ઉપાશ્રયે પિસ વદિ ના પન્યાસશ્રી ચંદ્રસાગરજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ સદ્દગતના માનાર્થે, કાપડ મારકીટ, સોના ચાંદી બજાર, રૂ બજાર, સુતર બજાર, ત્રાંબાકાટે, ખાંડ બજાર, દાણા બજાર, આદિ કેટ, બહારકેટ, અને બંદર ઉપરના મુખ્ય બજારે બંધ રાખવામાં આવ્યાં હતાં. Page #31 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્યદેવ નિમિત્તે થયેલા દેવવંદન. ૨૩૩ ૩ ઘાટ. બાળબ્રહ્મચારી આચાર્યશ્રીના સ્વગમનના તાર દ્વારા સમાચાર મળતાં ખેતરવસીના પાડાના ઉપાશ્રયે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ તેમના માનમાં શહેરના બધા બજારો બંધ રાખવામાં આવ્યાં હતાં. ૪ ધનપુર. સમાજોદ્ધારક આચાર્યપ્રવરના શોકજનક અવશાનના તારથી સમાચાર મળતાં સાગરના ઉપાશ્રયે પન્યાસશ્રી લાભવિજયજી, ૫. શ્રીવિકાશવિજયજી આદિ અને સાધ્વી સમુદાયે સકળ સંઘની સાથે દેવવંદન પિસ વદિ ૩ ના કરેલ તેમજ શહેરના બધા બજારો તેમના માનાથે બંધ રાખવામાં આવ્યાં હતાં. ૫ વાંધારી. (મારવાડ) રેવતાચલઉદ્ધારક આચાર્યશ્રીના કાળધર્મના તારદ્વારા સમાચાર મળતાં તેઓશ્રીના શિષ્ય આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજીના અધ્યક્ષ પણું નીચે સકલ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાણી પાળવા સાથે મુંગા જાનવરોને ઘાસ તથા જાર છુટા હાથે નાંખવામાં આવી હતી. ૬ કાઢનાથ (મેવાડ) ચિત્રકુટઉદ્ધારક આચાર્યશ્રીના વિરહના જન દ્વારા સમાચાર મળતાં ઉપાધ્યાયશ્રી દયાવિજયજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કરેલ તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી. ૭ પઢિાળી. (મેવાડ) પૂજ્ય આચાર્યદેવ પિસ સુદિ પૂર્ણિમાના ઉદયપુરથી વિહાર કરી પિસ વદિ ૧ ના એકલિંગજી પધારતાં, તબિયતની અસ્વસ્થતા વધતા એકલિંગજી રોકાવાને નિશ્ચય કરી વૈદ્યકીય સારવાર માટે ઉદયપુર માણસ દ્વારા આચાર્યદેવની તબીયતના સમાચાર મોકલાવતાં, ઉદયપુરથી અનેક શ્રાવકે ડોકટરને સાથે લઈને મોટરથી આવતા શારિરીક ચિકિત્સા કરતાં અંતિમ સ્થિતિ જણાતા, સાથેને મુનિગણ પૂજ્ય આચાર્યશ્રીને આરાધના કરાવવા, તેમજ સ્વસા કરવામાં રોકાઈ ગયા. આ રીતે આરાધના કરાવતા પિષ વદિ ૩ ના ક૫-૪૦ મિનિટે વીર-વીર-વીરના અવનીના ઉદ્ગાર વચ્ચે આત્મા આ ફાની દુનિઆના દેહપિંડમાંથી અલેપ થઈ જતા દરેક આભા બની ગયા. છતાં હૃદયને મજબુત કરી અંતિમ વિધિ વિધાન કરી દેહને અગ્ની સંસ્કાર કરવા સંઘને સોંપી દીધા. બાદ પન્યાસ મનહરવિજયજી, પન્યાસ સંપતવિજયજી આદિ શિષ્ય પ્રશિષ્યાદિ મુનિગણે સકળ સંઘની સાથે દેવવંદન કરેલ, તેમજ ગામમાં તેમના માનાથે પાખી પાળવામાં આવી હતી. ૮ ૩૬થપુર. (મેવાડ) જેનશાસનને વિજયધ્વજ ફરકાવનાર આચાર્યદેવશ્રીના બિમારીના સમાચાર મળતાં, ચિંતાતુર હૃદયે તેઓશ્રીના શુભ સમાચારોનો આશા સેવવા છતાં તે આશા ફલિત ન થતાં સ્વર્ગવાસને અશુભ સમાચાર માણસ દ્વારા મળતાં, ઉદયપુરથી અનેક શ્રાવકે ઝડપી વાહનો દ્વારા એકલિંગજી પહોંચી ત્યાંથી આચાર્યશ્રીને શબને ઉદયપુર લાવી, સોનેરી તાસ અને સોનેથી રસેલા ઈંડામાંથી બનાવેલ ભવ્ય માંડવીમાં આચાર્યશ્રીના દેહને સ્થાપિત કરી, Page #32 -------------------------------------------------------------------------- ________________ ઘણાજ આડંબરથી અને જૈન જૈનેતર તથા મુસલીમેની મોટી માનવમેદની તેમજ રાજ્ય તરફના સરંજામના દબદબા ભરેલા સાધનો અને વાજીંત્રોના મધુર ગરવ વચ્ચે અદભૂત સ્મશાન યાત્રા કાઢયા, બાદ જમીન શુદ્ધિની વિધિ કર્યો પછી મુનિ અસકવિજયજીની આગેવાની નીચે સકળ સંઘે મોટા સમૂહથી દેવવંદન કરેલ, તેમજ આખા શહેરના દરેક ધંધાદારીઓએ સદગતના માનમાં બજારો બંધ રાખેલ હતાં. ૯ તાજાની. જનશાસનના ઝગમગતા આચાર્યશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં, પન્યાસજીશ્રી દાનવિજયજી મહારાજના નેત્રત્વપણ નીચે સાધ્વીઓ અને સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ પાખી પાળવામાં આવી હતી. ૧૦ વાંકાનેર, વાંકાનેરના નરરત્ન આચાર્યદેવશ્રીના અવસાનના તાર દ્વારા સમાચાર મળતાં પન્યાસશ્રી ઉદયવિજયજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ શહેરમાં પાખી પાળવામાં આવી હતી. ૧૧. વી. પરમઉદ્ધારક આચાર્યશ્રીના દુ:ખદ સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસશ્રી માનવિજયજીની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ શહેરના બધા બજારે સદગતના માનાથે બંધ રાખ્યા હતા. ૧૨ ગુનારત આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના તાર દ્વારા જીર્ણોદ્ધાર કમિટિને સમાચાર મળતાં, સકળ સંઘની સાથે દેવવંદન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય બજાર અને જાહેર સંસ્થાઓની ઓફીસે તેમના માનાથે બંધ રાખવામાં આવી હતી. ૧૩ ઘેરાવ આચાર્યદેવશ્રી સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખી પાળવામાં આવેલ હતી. ૧૪ રમવાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ અને ગામમાં પાખી પાળવામાં આવેલ હતી. ૧૫ માજોઠ. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામમાં પાખી પાળવામાં આવેલ હતી. ૧૬ નાગરિ. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં આચાર્યશ્રી માણેકસાગરજીના નેત્રત્વ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામના મુખ્ય બજારો બંધ રાખવામાં આવેલ હતા. ૧૭ ાિ . આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામમાં પાણી પાળવામાં આવી હતી. ૧૮ જેતપુર. આચાર્ય દેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામમાં પાખી પાળવામાં આવી હતી. Page #33 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યદેવ નિમિતે થયેલા દેવવંદન. ૨૩૫ ૧૯ લાખનાર. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિશ્રી લબ્ધિસાગરજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, અને શહેરના મુખ્ય બજારો બંધ રાખવામાં આવ્યા હતા. ૨૦ વર્જીતા. પરમ પૂજ્ય આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના તાર દ્વારા જુદાજુદા મહર્ષિ ગણુ અને શ્રાવક ગણુ ઉપર સમાચાર આવતાં કંકુબાઈની ધર્મશાળામાં પન્યાસજી સુરેન્દ્રવિજયજીની હાજરીમાં પાલીતાણામાં રોકાયેલા ઘણાજ મુનિ અને સાધ્વી સમુદાય તેમજ શ્રાવક અને શ્રાવકાઓના મોટા સમૂહ વચ્ચે દેવવંદન કરવામાં આવ્યું હતું તેમજ તેમના માનાથે દરેક ધાર્મિક સંસ્થાઓ અને મુખ્ય બજારો બંધ રાખવામાં આવ્યા હતાં, તેટલુજ નહિ પણ તેમની સ્વર્ગતિથિની સ્મૃતિ તાજી રહે તેટલા માટે તેમની દરેક સ્વર્ગતિથિના દિવસે શ્રી જન સેવા સમાજ તરફના ચાલતા દવાખાનામાંથી દરેક દરદીને મફત દવા આપવાને ઠરાવ કરેલ છે. જે પણ દરદીઓને સધ્ધારા રૂપ થયું છે. ૨૧ મારનાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ મુખ્ય બજારો બંધ રાખવામાં અાવ્યા હતા. . ૨૨ વડનગર. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં દેવવંદન કર્યું હતું. અને પાખી પાળવામાં આવી હતી. ૨૩ વીણનાર. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાખી પાળવામાં આવી હતી. - ૨૪ . આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાણી પાળવામાં આવી હતી. ૨૫ તીજોર આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કર્યું હતું. અને પાખી પાળવામાં આવી હતી. ૨૬ લા. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાણી પાળવામાં આવી હતી. ર૭ વાળા આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચારે મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને પાખી પાળવામાં આવી હતી. ૨૮ iાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં મુનિશ્રી ભૂવનવિજય, કનકવિજય આદિની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખી પાળવામાં આવેલ હતી. ઉમા. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખીપાળવામાં આવેલ હતી.. . . ૩૦ વાવવા. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામના બધા બજારો બંધ રાખ્યા હતાં.. Page #34 -------------------------------------------------------------------------- ________________ ' જનધર્મ વિકાસ. - ૩૧ gવા. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં મુનિશ્રી કિરતમુનિજીના અધ્યક્ષપણ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ હતું. અને ગામમાં પાખી પાળવામાં આવી હતી. ૩૨ કપર. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ છે. અને શહેરના બધા બજારો બંધ રાખ્યા હતા. ૩૩ જોવા આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ છે. તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી ૩૪ વિરમગામ. આચાર્યદેવશ્રીન કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ છે. તેમજ ગામનાં મુખ્ય બજારે બંધ રાખ્યા હતા. ૩૫ વાળી આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ અને મુનિવલ્લભવિજયજીના નેત્રત્વ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ પાખી પાળવામાં આવી હતી. ૩૬ પછી. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં તપસ્વી સિંહવિમળાજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કર્યું હતું. અને શહેરના મુખ્ય બજારો બંધ રાખવામાં આવ્યા હતાં. ૩૭ જોધપુ. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિ હેતમુનિજી, મુનિ હિંમતવિજયજી આદિના આધિપત્યપણું નીચે સકળ સંઘે દેવવંદન કર્યું હતું. " ૩૮ જેaણ-ઢોધિ આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં શેઠ કીશનલાલજી સંપતલાલજીની ધર્મશાળામાં સાદવી મહિમાશ્રીજી આદિ ઠાણુઓએ અન્ય સાધ્વીઓ અને શ્રાવકાઓ સાથે દેવવંદન કર્યું હતું. તેમજ શેઠ કીશનલાલજીએ રૂ. ૧૦૧) સદગતના માનાર્થે આચાર્યદેવના સ્થાપિત જીર્ણોદ્ધાર ખાતામાં વાપરવાના જાહેર કરવા સાથે શહેરમાં પાખી પાળવામાં આવી હતી. ( ૩૯ વીચાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘ દેવવંદન કરેલ, તેમજ મુખ્ય બજારો બંધ રાખવામાં આવેલ હતાં. ૪૦ વારના આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ પાખી પાળવામાં આવી હતી. - ૪૧ વાવ. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સાધવી શાન્તિશ્રી આદિએ શ્રાવકાઓ સાથે દેવવંદન કરેલ, તેમજ પાખી પાળવામાં આવી હતી. ૪૨ સુધા. (મારવાડ) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું, તેમજ પાખી પાળવામાં આવી હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ દિલગીરીદર્શક સંદેશાઓ. ર૪૭ ૪૩ સિવ (મારવાડ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં પન્યાસશ્રી મુક્તિવિજયજીની આગેવાની નીચે સાધ્વીઓ, શ્રાવક, શ્રાવકાઓના સમૂહે દેવવંદન કર્યા હતા. તેમજ શહેરના બધા બજારે બંધ રાખવા સાથે મુંગા જાનવને ઘાસ, દાણે નાખવામાં આવ્યું હતું. ૪૪ લુહ્યા. (મારવાડ) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મુનિશ્રી ભાનવિજયજીના અધ્યક્ષપણા નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી. ૪૫ પુ. (મિલાપુ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ પાખી પાળવામાં આવી હતી. ૪૬ દિરોક. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસજીશ્રી કલ્યાણવિજયજી, પન્યાસશ્રી પ્રવીણવિજયજી આદિ મુનિગણે સકળ સંઘની સાથે દેવવંદન કર્યું હતું. તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી. ૪૭ મા (Rવાર) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી. ૪૮ તાવતા. (માણસ) આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં પન્યાસશ્રી કમળવિજયજી મહારાજના નેત્રત્વ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ હતું, તેમજ પાખી પાળવામાં આવી હતી. - ૪૯ ચાવરા મારવાર) આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસશ્રી હિમતવિજયજી આદિ મુનિગણે, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવકાના સમૂહ સાથે દેવવંદન કરેલ, તેમજ પાખી પાળવામાં આવી હતી. ૫૦ કી. આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં મુનિશ્રી દેવેન્દ્રવિજયની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ બજાર બંધ રાખવામા આવ્યા હતા. ૫૧ TઢTUT. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં મનિશ્રી કંચનવિજયજી, આણંદવિજયજી આદિની સાથે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ બજારે બંધ રાખવામાં આવ્યા હતા. પર તોફાદ. આચાર્ય દેવશ્રીના કાળધર્મ પામવાના સમાચાર મળતાં યતિશ્રી બાલચંદજી, સ્થાનકવાસી શહેરીઓ અને મુનિ ઉમેદવિજયજી ખૂબજ દિલગીર બની ગયા હતા. બાદ મુનિ ઉમેદવિજયજીએ સકળ સંઘની સાથે દેવવંદન કર્યા, તેમજ ગામમાં પાખી પાડવામાં આવી હતી. પ૩ રનવામ. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસી મંગળવિજ્યજીની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ ગામના મુખ્ય બજારે બંધ રાખવા સાથે મુંગા જાનવરોને ઘાસ,દાણા નાખવામાં આવ્યહતો. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. ૫૪ મુd. (ભરવાડ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં ૫. હિરમુનિજી આદિની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કરેલ છે. તેમજ ગામમાં પાખી પળાવવા સાથે મહૂમના પુન્યાથે મુગા જાનવરોને ઘાસ, દાણે નાખવા માટે રૂ. ૧૦૦) ની ટીપ કરવામાં આવેલ હતી. પપ દાજ્જિ આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સાધ્વી , અમૃતશ્રીજી આદિએ શ્રાવકાઓ સાથે દેવવંદન કરેલ, તેમજ બજાર બંધ રાખવામાં આવ્યા હતાં. પદ છવા આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સાધ્વી લાભશ્રીજી આદિએ શ્રાવકો સાથે દેવવંદન કર્યું હતું તેમજ ગામમાં પાણી પાળવામાં આવી હતી. પ૭ જીરાવા. (મેવાડ) આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં મુનિ વિજ્ઞાનવિજયજીએ સકળ સંઘની સાથે દેવવંદન કરેલ, તેમજ ગામમા પાખી પાળવામાં આવી હતી. ૫૮ કં. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ બજારો બંધ રાખવામાં આવ્યા હતા. - ૫૯ મદ્રાસ આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કર્યા હતા. તેમજ મારવાડી વેપારીઓએ સદગતના માનાર્થે પિતાના ધંધા બંધ રાખ્યા હતા. ૬૦ જોવી. આચાર્યદેવના સ્વર્ગવાસના સમાચાર મળતાં સંઘે દેવવંદન કરેલ હતુ, અને કચ્છી વેપારીઓએ તેઓશ્રીના માનાર્થે પિતાના ધંધાઓ બંધ રાખ્યા હતા. ૬૧ લાવી. આચાર્યદેવશ્રીના અવસાનના સમાચાર મળતાં તાજેતરમાં જ ચાતુર્માસ કરેલ હોવાથી બધા આભા જ બની ગયા હતા. છતાં વિહવળ હૃદયે દેવવંદન કર્યા હતા, અને બધા બજારે બંધ રાખવા સાથે મુંગા જાનવરોને ઘાસ, દાણા નાખવામાં આવ્યો હતો. 1. વગેરે વગેરે અનેક સ્થળોએ દેવવંદન કરવામાં આવ્યા હતા. આ રીતે પૂજ્ય આચાર્યદેવ નિમિત્તે ઘણા જ સ્થળેએ દેવવંદન કરવામાં આવેલ જણાય છે. તેટલુજ નહિ પણ જ્યાં જ્યાં દેવવંદન થયેલ છે ત્યાં ત્યાં દરેક સ્થળે સ્વર્ગ માસતિથિ (મહાવદિ ૩) ના દિને જુદા જુદા પ્રકારની રાગરાગણીથી પૂજા કે ભણવવા સાથે પરમાત્માઓને ઘણાજ ઠાઠમાઠથી અંગ રચનાઓ સ્થાનિક સંઘોએ કરાવ્યાના પણ સમાચાર મળેલ છે. આ ઉપરાંત પૂજ્ય નિમિત્તે અમુક સ્થળોએ મુશા જાનવરોને ઘાસ અને દાણો પણ નાખવામાં આવેલ છે આ રીતે પૂજ્ય આચાર્યદેવના અંગે ઘણુંજ પૂન્યના કાર્યો જુદા જુદા સ્થળના સંઘોએ કરેલા હોય એમ જણાય છે. " , Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વિરહ-વેદના વ્યકેત સભાએ. જૈન શાસનના ચમકતા સિતારા નિમિત્તે ઠેર ઠેર ભરાયલી વિરહ-વેદના વ્યક્ત સભાઓ. અમાવાવ. ૧ સામળાની પોળ, ૨ લવારની પળ, ૩ ડોસીવાડાની પોળમાં શ્રી વિજયનીતિસૂરિજી સમાજ સેવા મંડળ તરફથી સામળાની પળમાં બાવરીઆના ખાંચાના ચોગાનમાં પિસ વદિ ૪ના રાત્રીના આઠ વાગે આચાર્ય દેવના સ્વર્ગવાસના માટે શક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં અધ્યક્ષની નિમણુંક થયા બાદ પૂજ્ય આચાર્યદેવના ખૂબજ સહવાસી રાધનપુરના શા. લક્ષ્મીચંદ પ્રેમચંદભાઈએ આચાર્યશ્રીના જીવનના ઘણા પ્રસંગે વ્યવસ્થિત રીતે સભાજને સનમુખ રજુ કરી શ્રોતાગણને માહિતગાર કર્યા હતા. બાદ શેઠ ચીમનલાલ નગીનદાસ બગિના સુપ્રીટેનડેન્ટ મી. કુલચંદભાઈએ આચાર્યદેવના જીવનમાંના બોધપ્રદ પ્રસંગો સભામાં પિતાના છટાદાર વક્તવ્યથી રજુ કરી સભાજનેને ખૂબજ રંજિત કર્યા હતા. વળી સામળાનીપળના આગેવાનોએ અને સેવા સમાજના સભ્યોએ પણ આચાર્ય મહારાજના ગુણાનુરાગ કહેવા સાથે તેમને જીવનમાંની ગાંભિર્યતાને આપણું હદમાં સ્થાન આપવાની વિનવણું કરી હતી. આચાર્યદેવના જીવનચરિત્રને છપાવી તેને પ્રચાર કરવાની સમાજની ભાવના વ્યક્ત કરતાં તેને પિત્સાહન આપવાની સામળાનીપળના આગેવાને મી. લક્ષ્મીચંદભાઈએ વિનવણી કરતાં જણાવ્યું કે પૂજ્ય આચાર્યદેવના સ્મારકગ્રંથ તરીકે આપ શ્રીમાનની મદદથી જીવનચરિત્ર બહાર પાડવામાં આવે અને તેની જાહેરાત આજની મિટિંગમાં થાય તે તે આવકારદાયક ગણાશે. આ વિનવણને સ્વીકાર કરી મિટિંગમાં જ ચાર પિળના આગેવાનો સાથે એક સમાજના સભ્ય એમ પાંચ જણાની આ કાર્યને પરિપૂર્ણ કરવા એક કમિટિની જાહેરાત કર્યા બાદ બધાએ ઉભા થઈ અમુક સમય મહૂમના શાન્તિ ઈચ્છવાની પ્રાર્થના બદલ ચુપકિદી જાળવી દિલગીરીદશક ઠરાવ પસાર કરી સમય થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. શ્રીલવારની પિળના ઉપાશ્રય તરફથી પોષ વદિ ૫ ના સવારના નવ વાગે વિરહ વેદના વ્યક્ત સભા ભરવામાં આવી હતી, સભામાં શહેરના દરેક ઉપાશ્રયેથી મુનિવર્યો અને સાધ્વીઓ પધારવા ઉપરાંત શ્રોતાગણથી હલ ખીચેખીચ ભરાઈ ગયો હતો. પ્રારંભમાં અધ્યક્ષસ્થાને આચાર્યદેવ અને અનુગાચાર્ય પન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજની ઓઈલપેઈન્ટ ફેટાને મૂકી પન્યાસશ્રી શાન્તિવિજયજીએ પ્રારંભિક વિવેચન કરતાં મહૂમની ઉદારતા અને સેવામય ભાવના ઉપર ખૂબ જ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈનધર્મ વિકાસ પ્રકાશ પાડયો હતો. બાદ આચાર્યશ્રી પદ્યસૂરિજી મહારાજ, મુનિશ્રીદર્શનવિજયજી મુનિશ્રીવિદ્યાવિજયજી, શેઠ મયાભાઈ સાંકળચંદ, શેઠ ભેગીલાલ ભુદરદાસ, પંડિત ભગવાનદાસ, પંડિત મફતલાલ કવી પ્રેમી, શા. ચંદુલાલ મોતીલાલ, કવી ભેગીલાલ, શા. લક્ષમીચંદ પ્રેમચંદ આદિ વક્તાઓએ મહૂમના જીવન પિકીના જુદા જુદા પ્રસંગે પર અસરકારક રીતે છટાદાર પદ્ધતિએ વિવેચને કરી સભાજનેને માહિતગાર કર્યા હતા. તેમજ મહૂમના અવસાનથી નકે મને, સમાજને અને આપણને એક ન પૂરી શકાય તેવા નરરત્નની ખેટ પડી છે, કે જે ખેટ પૂરાવી સદાને માટે પણ મૂશ્કેલ જણાય છે, તેમ જણાવી તેમના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવાની જવાબદારી આપણી અને તેમના શિષ્યની છે, તેમ સમજી તેમના આરંભેલા દરેક કાર્યોને પૂર્ણ કરવા આપણે બધાએ કટીબદ્ધ થઈ તે કાર્યો પૂર્ણ કરીએ તે આપણે તેમનું સાચુ સ્મારક કરેલ છે તેમ જનતા સમજશે. માટે તે કાને પૂર્ણ કરી તેમનાં પગલે ચાલવા દરેક વક્તાઓએ શ્રોતાજનેને અને તેમના શિષ્યોને વિનવણી કરી હતી. બાદ સમય બહુ થવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. ઉપરાંત મેનેજીંગ કમિટિએ દિલગીરીદર્શક ઠરાવ પસાર કરી ઉદયપુર મેક હતે. ડહેલાના ઉપાશ્રય તરફથી પિષ વદિ ૮ના સવારના નવ વાગે વિરહવેદના વ્યક્ત સભા હેન્ડબલે કાઢી ભરવામાં આવી હતી. સભામાં શહેરના ઉપાશ્રના સાધુઓ, સાધ્વીઓ ઉપરાંત તાજનેથી હાલ ચીકાર ઉભરાઈ રહ્યો હતે. પ્રારંભમાં ગાદિ ઉપર આચાર્યદેવ તથા પન્યાસશ્રી મેહનવિજયજી મહારાજના ઓઈલપેઈન્ટ ફેટાએને પ્રમુખસ્થાને મૂકી પન્યાસશ્રી શાન્તિવિજયજીએ પ્રારંભિક શરૂઆત કરી મહૂમના જીવન ઉપર કાંઈક પ્રકાશ પાડ્યા બાદ મી. લક્ષ્મીચંદ પ્રેમચંદ, કવી ભેગીલાલ, પંડિત ભગવાનદાસ, પંડિત મફતલાલ, પંડિત ગિરજાશંકર, શેઠ અનુભાઈ કાળીદાસ, શેઠ ભેગીલાલ ભૂદરદાસ, કવી પ્રેમી, આદિ અનેક ભક્તજનેએ મહૂમના જીવનના અનેક પ્રસંગે ઉપર મનનીય વિવેચને કરી સમાજનેને અછો ખ્યાલ આપે હતા. તેમજ તેમના આરંભેલા દરેક અધુરા કાર્યોને પૂર્ણ કરવાની જવાબદારી તેઓના શિષ્ય અને આપણા ભક્તજનની છે, માટે આપ દરેક વ્યક્તિ મનમાં નિશ્ચય કરી લેશે કે પૂજ્ય આચાર્યદેવના આરંભેલા દરેક કાર્યો આપણે પૂર્ણ કરવાના છે. માટે યથાશક્તિ તન, મન અને ધનથી તે દરેક કાર્યોમાં સાથ પૂરાવા દરેક વક્તાઓએ ખૂબજ ભાર પૂર્વક વિનવણી સભાજનને કરી હતી. તેમજ તેમના માટે એક સ્મારક કરવાની -કણ સૂચના રજુ કરાયેલ હતી. આ પ્રમાણે દરેક વક્તાઓએ સમયોચિત વિવેચન કરતા દિલસોજી વ્યકત કરી હતી. અંતમાં સભા બરખાસ્ત કરવામાં આવી હતી. શ્રીશાતિચંદ્ર સેવાસમાજ તરફથી તા. ૮-૧-૪રના શાન્તિનાથની Page #39 -------------------------------------------------------------------------- ________________ વિરહ-વેદના વ્યક્ત સભાઓ. ર૪૧ પિળમાં રાજનગર બાલમંદિરના વિશાળ હેલમાં આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે શેક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં મહૂમના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડયા બાદ પ્રમુખસ્થાનેથી નીચે મુજબ દિલગીરદર્શક ઠરાવ રજુ કરવામાં આવ્યા હતા. ગીરનારજી આદિ તીર્થોદ્ધારક, પરમપૂજ્ય, આચાર્યદેવશ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સં ૧૯૮ના પિષ વદિ ૩ના રોજ એકલિંગજી (ઉદયપુર) મુકામે કાળધર્મ પામ્યા તેથી સમસ્ત જૈનસંઘને મોટી ખોટ પડી છે. તેઓ આ સમાજમાં ઘણે જ રસ ધરાવતા હતા, તેથી આ સમાજને ઘણી જ મોટી ખોટ પડી છે. તેઓના શિષ્યસમુદાયને તેઓશ્રીના પગલે ચાલી જૈન સમાજના ઉદ્ધાર માટે અને મહૂમની ઇચ્છાઓ પૂરી પૂર્ણ કરવા માટે શાસનદેવ શક્તિ આપે તેમ ઈચ્છીએ છીએ. ઉપરોક્ત ઠરાવ બધા એ ઉભા થઈ પસાર કર્યો હતો, અને સમર્થનમાં કેટલાક વક્તાઓએ મહૂમના જીવનના અમુક પ્રસંગે લઈ તેના પર અસરકારક બોધદાયક વિવેચને કરી સભાજનેને રંજિત કર્યા હતા. બાદ સમય થવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. સુંવાર. ૧ ગોડીજીના ઉપાશ્રયે પહેલા માળે, ૨ ગેડીજીના વ્યાખ્યાન હેલમાં શ્રી જૈન સ્વયંસેવક મંડળ, શ્રી જન બાલ મિત્ર મંડળ, શ્રીસિદ્ધચક્ર આરાધક સમાજ, શ્રીસ્થંભન તીર્થ જૈન મંડળ, શ્રી ખંભાત વિશાપોરવાડ જૈન યુવકમંડળ, શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયે ધાર્મિક ક્રિયા કરનારાઓ, શ્રી આત્માનંદ જન સભા અને શ્રી જૈન વિદ્યાશાળા આદિ સંસ્થાઓ તરફથી પિસ વદિ સ્ના રાત્રીના આઠ વાગે ગોડીજીના ઉપાશ્રયે પહેલે માળે શોક પ્રદશિત સભા શેઠ હીરાભાઈ નિહાલચંદના આધિપત્યપણ નીચે ભરવામાં આવી હતી. પ્રારંભમાં વાડીલાલ જેઠાલાલે મહૂમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગો રજી કરી તેમના સ્વર્ગવાસથી આપણું કેમને એક ન પૂરી શકાય તેવા ચાતા સિતારાની ખેટ પડી છે તેમ વર્ણવી નીચેને ઠરાવ રજુ કર્યો હતે. જુદી જુદી જૈન સંસ્થાઓના આશરા હેઠળ મળેલી આ સભા પરમ ચારિત્ર સંપન્ન, શાન્તભૂતિ, તીર્થોદ્ધારક, બાળ બ્રહ્મચારી, આચાર્ય મહારાજશ્રી વિયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસથી જૈન સમાજ અને શ્રમણ સંસ્થાને એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમની શાન્તતા, સૌજન્યતા, પ્રાચિન જીર્ણોદ્ધારની પ્રવૃતિ વગેરે ન ભૂલી શકાય તેવા છે, જેથી તેઓશ્રીના સ્વર્ગગમનથી શોક અનુભવે છે. અને તેમના આત્માની પરમ શાન્તિ છે છે, આ ઠરાવને મી, રાજપાલ મગનલાલ વોરા, માસ્તર વાડીલાલ સાંકળ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર નિધર્મ વિકાસ. - - - ચંદ વહોરા, શ્રી મનસુખલાલ લાલન, શ્રી રૂગનાથભાઈ કુંડલાકર આદિ સદ્ગૃહસ્થાઓએ અનુમોદન આપતાં સ્વર્ગસ્થના જીવનના જુદા જુદા પ્રસંગો લઈ પિતાની છટાદાર વકત્વય સૈલીથી સુંદર રીતે સમાજને સનમુખ રજુ કર્યા હતાં. તેમજ તેમના સગુણાની મુક્તકથે પ્રશંસા કરી હતી. - બાદ સભાપતિએ જણાવ્યું કે તેઓશ્રીએ મેહમયી નગરીમાં ચાતુર્માસ કરી શહેરીજનોને ખૂબજ સંતોષ આપે હતે. તેટલુજ નહિ પણ બહોળા શિષ્ય સમુદાય સાથે હોવાથી દરેક પરાઓનાં ઉપાશ્રયમાં પિતાના શિષ્યને મોકલી ધર્મને સારો ફેલા કરાવ્યા હતા. આવા મહાન ગીશ્વરની આપણું સમાજને મોટી ખોટ પડી છે. “પણ ભાવી બનવા આગળ ઉપાય નથી એ સિદ્ધાંતથી સંતેષ માનવા સિવાય બીજુ કાંઈ બની શકે તેમ નથી. અંતમાં બધાએ ઉભા થઈ દિલગીરીદર્શક ઠરાવ પસાર કરી તે ઠરાવ, મહૂમના શિષ્યો, અને પેપરમાં મોકલી આપવાનો નિર્ણય કરી સમય બહુ થવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.. ગોડીજીના ઉપાશ્રયે વ્યાખ્યાન હેલમાં પન્યાસજીશ્રી ચંદ્રસાગરજી મહારાજના અધ્યક્ષપણું નીચે આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે દિલગીરી વ્યક્ત કરવા પિસ વદિ ના સહવારના નવ વાગે એક સભા યે જવામાં આવી હતી. પ્રારંભમાં શા. વાડીલાલ જેઠાલાલે મહેમના જીવન ઉપર ટુંકાણમાં બોલી દિલગીરીદર્શક ઠરાવ રજુ કર્યો હતો, જેને ગેડીજી મહારાજના ટ્રસ્ટીઓએ સમર્થન આપ્યા બાદ સૌએ ઉભા થઈ ચુપકીદિ વચ્ચે ઠરાવ પસાર કરી, ઉપસંહારમાં પન્યાસશ્રી ચંદ્રસાગરજી મહારાજે મહૂમના તીર્થોદ્ધારના કાર્યોની અને તેમના સૌજન્યતા આદિ ગુણની પ્રશંસા મુક્તકંઠે કરતાં શ્રોતાજનેને ખૂબજ પરિચત કર્યા હતા. બાદ સમય થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. વાપરવાની. આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે શોક પ્રદેશિત કરવા મુનિ શ્રી જ્ઞાનસુંદરજીના પ્રમુખપણ નીચે મંદિરના ચેકમાં સભા ભરવામાં આવી હતી. મુનિશ્રીઓ અને અન્ય બંધુઓએ આચાર્યદેવના જીવન ઉપર રહસ્યમય પ્રકાશ પાડી શ્રોતાજનોને માહિતગાર કર્યા હતા. અને બધાએ ઉભા થઈ દિલસોજીજનક ઠરાવ પસાર કરી મહૂમની શાન્તિ ઈચછી હતી. ઘાટ. આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે દિલગીરી દર્શાવવા ગુજરાતી કટલાની ધર્મશાળામાં સભા યોજવામાં આવી હતી. સભાજનેએ ઉભા થઈ દિલ ગીરી દર્શક ઠરાવ પસાર કરી અનેક સજ્જને એ મર્મના જીવન પર વિવેચને કર્યા હતાં. કાયપુર. આચાર્યદેવના દુઃખદ અવશાન નિમિતે જૈન ધર્મશાળામાં તો -૮-૧-૪૨ ના રોજ મુનિશ્રી અસોકવિજ્યજીના અધ્યક્ષપણું નીચે સભા રાખ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિરહ-વેદના વ્યક્ત સભાઓ. ૨૪ વામાં આવી હતી. પ્રારંભમાં મુનિ અસેકવિજ્યજીએ પૂજ્ય આચાર્યદેવના જીવનના અમુક પ્રસંગે પિતાની છટાદાર વક્તવ્યની સેલીથી રજુ કરી સમાજનેને પરિચીત કર્યા હતા. બાદ શોક પ્રદશિત ઠરાવ શ્રી હમીરલાલજી મુરડીઆએ ર કર્યો, જેને મનેહરલાલજી ચતુર, શ્રી રખભલાલ પુંજાત આદિએ સમર્થન આપતા મહૂમના જીવનના અનેક પ્રસંગે વર્ણવતા આચાર્યદેવની સરળતા, તપનિષ્ઠતા, સૌજન્યતા, ગાંભિયેતા આદિ ગુણેની પ્રશંસા કર્યા બાદ સભાજનેએ ઉભા થઈ ઠરાવ પસાર કર્યો હતે. તેમજ તેઓશ્રીના સ્મારક તરીકે કાંઈક કરવુ જોઈએ તેવું જણાવતા મહૂમના સ્મારક તરીકે વાંચનાલય ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યું હતું. શેઠ મનહરલાલજી ચતુરે બહાર ગામેથી આવેલા તારના અનેક સંદેશાઓ પૈકી અમુક આગેવાનોના સંદેશાઓ સભા સનમુખ વંચાવ્યા હતા. તેમજ દરેક વક્તાઓએ આચાર્યદેવના આરંભેલા કાર્યો પૂર્ણ કરવા ઉપર ભાર મુક્યો હતે. અને તેમના શિષ્ય અને ભક્તજનેને વિનવણી કરી હતી. બાદ સમય થવાથી સભા વિસર્જન કરવામાં આવી હતી. | મોવી. આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે શોક પ્રદશિત સભા પન્યાસશ્રી માનવવિજયજીના અધ્યક્ષપણું નીચે જવામાં આવી હતી. પ્રારંભમાં પન્યાસજીએ મહૂમના જીવનના બોધપ્રદ અવતરણે આપ્યા બાદ ડે. વલ્લભદાસભાઈએ દિલગીરીદર્શક ઠરાવ રજુ કરી એક મતે બધાએ ઉભા થઈ પસાર કરતાં આચાર્યદેવના જીવનના અમુક પ્રસંગ પર ખૂબ જ અસરકારક વિવેચન કરી સભાજનેને માહિતગાર કર્યા હતા બાદ સમય પૂર્ણ થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. | mr. Rae) આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે પિસ વદિ ૧૩ ના અજીતનાથ જૈન વિદ્યાલયના હેલમાં શોક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પારંભમાં માસ્તર કસ્તુરચંદજીએ મહૂમના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડી દિલગીરી દર્શક ઠરાવ રજુ કર્યો હતે. જેને વિદ્યાલયના છાત્રોએ સમર્થન આપતા એકીમતે બધાએ ઉભા થઈ ઠરાવ પસાર કરી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. gg. (મવાનું) આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિત્તે ઉપાશ્રયના ચોગાનમાં પિસ વદિ પ ના સભા ભરવામાં આવી હતી. જેમાં બધાઓએ એકમતીએ દિલગીરી દર્શક ઠરાવ ઉભા થઈ પસાર કર્યો હતે. બાદ અનેક સજજનેએ મહૂમના જીવનના અમુક પ્રસંગો ઉપર અસરકારક વિવેચને કરી સભાજનેને પરિચીત કર્યા હતા. બાદ સભા બરખાસ્ત થઈ હતી. Mવા. (મારવાડ) આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે દિલગીરી પ્રદર્શિત કરવા તા. ૧૧–૧-૪૨ ના સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં મહૂમના અંગેને Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૫ - જેન ધર્મ વિકાસ. દિલગીરી દર્શક ઠરાવ રજુ કરતાં બધાએ ઉભા થઈ ચુપકિદી વચ્ચે પસાર કર્યા બાદ અમુક વ્યક્તિઓએ મહૂમના જીવનના અમુક પ્રસંગો ઉપર વિવેચન કરી સભાજનેને પરિચિત કર્યા હતા. બાદ સભા વીખરાઈ ગઈ હતી. માધા, આચાર્યદેવના સ્વર્ગવાસ નિમિતે મુનિશ્રી કીતિમુનિજીના પ્રમુખપણું નીચે એક સભા ભરવામાં આવી હતી. શરૂઆતમાં મુનિશ્રીએ મહૂમના જીવનપર સુંદર પ્રકાશ પાડી આગેવાનેને દિલગીરી દર્શક ઠરાવ રજુ કરવાનું કહેતા, તે ઠરાવ રજુ કરી બધાએ ઉભા થઈ એકમતિથી પસાર કર્યા બાદ અમુક વ્યક્તિઓએ આચાર્યદેવના જીવનના અમુક પ્રસંગે ઉપર અસરકારક વિવેચને કર્યા બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી. Tહીતાણા. શ્રી જૈન સેવાસમાજ તથા મેટા ઉપાશ્રયની ટેળીવાળા તરફથી ઉજમબાઈની ધર્મશાળામાં શેકપ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં નગરશેઠ વનમાળીદાસે દિલગીરી દર્શક ઠરાવ રજુ કરતા તેને શેઠ પરમાણંદદાસ અને સમાજના સભ્યોએ સમર્થન આપતા મહૂમ આચાર્યદેવના જીવનના અનેક પ્રસંગે ઉપર ખૂબજ મનનીય વિવેચને કરી સમાજનેને પરિચીત કર્યા હતા, તેમજ સેવા સમાજના દવાખાનામાં પૂજ્ય આચાર્યદેવને ઓઈલ પેઈન્ટ ફેટે મૂકવાને અને તેઓશ્રીના સ્વર્ગદિન (પોષ વદિ ૩)ના રોજ પ્રતિ વર્ષે દરેક દરદીઓને મફત દવા આપવાનો ઠરાવ કર્યો હતો. બાદ સમય થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ શહેરના બધા બજાર બંધ રાખવામાં આવ્યા હતા. કુનાગઢ. શ્રીગિરનાર જીર્ણોદ્ધાર કમિટિ તરફથી હઠીભાઈની ધર્મશાળામાં શોક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી. પ્રારંભમાં મહૂમના જીવન ઉપર થક વિવેચન કરી શેઠ નરોતમદાસ ભાઈએ દિલગીરી દર્શક ઠરાવ રજુ કર્યો હતું, જેને શેઠ નેમચંદભાઈ આદિ વ્યક્તિઓએ સમર્થન કરતા ઠરાવ બધાએ ઉભા થઈ પસાર કર્યો હતેા. બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી. #પડવંજ આચાર્યદેવના સ્વર્ગવાસના અગે શોક પ્રદર્શિત કરવા એક સભા આચાર્યશ્રી વિજયઉમંગસૂરિજીના અધ્યક્ષ પણ નીચે ગોઠવવામાં આવી હતી પ્રારંભમાં બધાએ ઉભા થઈ દિલગીરી દર્શક ઠરાવ ચુપકિદી વચ્ચે પસાર કરી ૫. જયવિજયજી, મુનિ ચંપકવિજયજી અને જુદા જુદા વક્તાઓએ મહમના જીવનના અમુક પ્રસંગે લઈ અસરકારક રીતે મનનીય વિવેચને કરી સભાજનેને માહિતગાર કર્યા હતા. બાદ વખત થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી. રો. શ્રી જૈન સેવા સમિતિ તરફથી આચાર્યદેવના સ્વર્ગવાસ અંગે - મીમલી બજાના ઉપાશ્રયે સભા જવામાં આવી હતી. પ્રારંભમાં સમિતિના Page #43 -------------------------------------------------------------------------- ________________ અછાલીકા મહોત્સવ, સએ દિલગીરી દર્શક ઠરાવ રજુ કરી તેના સમર્થનમાં અનેક સભ્યોએ મહું મના જીવનના પ્રસંગો ઉપર છટાદાર ભાષામાં વિવેચને કરી સભાજનેને પરિચિત કર્યા હતા. તેમજ તેમના માનાર્થી છેટા સરાફા, સોના ચાંદી બજાર, કેજીરાવ કલેથ મારકીટ આદિ બજારો બંધ રાખવામાં આવ્યા હતાં. સાવઢતા (ખારવાર) આચાર્યદેવના સ્વર્ગવાસના અંગે પન્યાસશ્રી કમળવિજયજી મહારાજના અધ્યક્ષપણા નીચે એક સભા ભરવામાં આવી હતી જેમાં દિલગીરીદર્શક ઠરાવ કરી અનેક સદગૃહસ્થાએ મહૂમનાં જીવનના અમુક પ્રસંગે ઉપર અસરકારક વિવેચને કરી સભાજનેને પરિચીત કર્યા હતા. બાદ સમય થતા સભા વિસર્જન કરી હતી. શ્રમણ સમુદાયના મહાન આચાર્યદેવના પુજાર્થે થયેલા અષ્ણાહીકા મહોત્સવ. વાંચી (મારવા) પૂજ્ય આચાર્યદેવના કાળધર્મના સમાચાર મળતાં આચાર્યશ્રી વિયહર્ષસૂરિજી મહારાજના સદુપદેશથી, પિસ વદિ દથી વદિ ૧૩ સુધિના આઠ દિવસને સ્વર્ગસ્થના પૂન્યાર્થે અષ્ટાદ્વીકા મહોત્સવ પંચતરફથી ઘણાજ ઠાઠમાઠથી કરી, દરરોજ જુદા જુદા પ્રકારની પુજાઓ રાગરાગણીથી ભણાવવા સાથે પરમાત્માઓને ભભકાદાર અંગરચનાઓ કરવામાં આવતી હતી. આ મહોત્સવમાં આગેવાનોએ પૂજ્ય આચાર્યદેવ પ્રત્યે અનનિય ભક્તિભાવ દર્શાવ્યો હતો. તેમજ દેરાસરના ચોગાનને વાવટાઓથી સુશોભિત બનાવવામાં આવ્યો હતે. પાછીતાણા. તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રીના પંચત્વ પામવાના સમાચાર મળતાં પન્યાસશ્રી સુરેન્દ્રવિજ્યજીના ઉપદેશથી, કંકુબાઈની ધર્મશાળામાં સ્વર્ગસ્થના પૂજાથે અષ્ટાદ્વીકા મહોત્સવ ભક્તજને તરફથી કરવામાં આવ્યો હતો. દરરોજ જુદા જુદા પ્રકારની રાગરાગણીથી મોટી ટેળીવાળા પૂજાએ ભણાવવામાં ઉત્સાહથી ભાગ લેતા હતા. તેમજ અરિહંત ભગવાનને નવા નવા ઢબની અંગરચનાઓ કરાવવામાં આવતી હતી. આ મહોત્સવ યાત્રાળુઓ તરફથી જવામાં આવ્યો હતે. પારીતાણા મેટી ટેળીવાળા તરફથી ઉજમબાઈની ધર્મશાળામાં મહૂમના પૂન્યાર્થે ઘણાજ આડંબરિક રીતે સમેસરણ અને પાવાપુરીની રચનાઓ ગોઠવી, ધર્મશાળાને વિજયપતાકાઓ અને કાનેથી સુશોભિત બનાવી મહા સુદિ રથી સુદિ ૧૩ સુધિને અષ્ટાદ્વીકા મહોત્સવ કર્યો હતો. આ મહોત્સવમાં મેટ્ટિી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈનધર્મ વિકાસ, ટેળીના અને સેવાસમાજના દરેક સભ્યએ ભક્તિપૂર્વક લાભ લીધો હતો. અને તેઓએ પિતાપિતામાંથી જ આ મહોત્સવના ખર્ચ માટેની રકમ એકઠી કરી મહોત્સવ ઘણું જ સરસ રીતે ઉજવ્યો હતો. આ મહોત્સવમાં દુરજ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજાઓ ટેળીવાળાઓ ઘણા જ ઉત્સાહથી ભણાવતા હતા તેમજ પરમાત્માને આંગીઓ પણ ઘણું જ સરસ રીતે રચાવવામાં આવતી હતી. વળી વાષિક તિથિએ જયંતિ મહોત્સવ ઉજવવા માટે પણ કાયમી ફંડ કરવામાં આવેલ છે. આ રીતે મેટી ટેળીવાળા અને સેવા સમાજે અનન્ય ભક્તિભાવ દર્શાવ્યો છે. g. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના કાળધર્મને સમાચાર મળતાં તેમના પૂન્યાથે, ખેતરવસીપાડાના ચારે જિનાલયેએ ઘણીજ ધામધુમથી અષ્ટાહીકા મહોત્સવની શરૂઆત કરી, દરરોજ જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગરાગણીથી ભણાવવા સાથે જિનદેવને નવા નવા પ્રકારની અંગ રચનાઓ કરવામાં આવતી હતી. આ મહોત્સવમાં પાડાના દરેક વ્યક્તિઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ પિતાની લકમીને ઉદારતાથી સદવ્યય કર્યો હતે. તેમજ જિનાલના ચગાને દવજપતાકાઓથી સુશોભિત બનાવવામાં આવ્યો હતે. વાવાનેર, પૂજ્ય આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસને સમાચાર મળતાં પન્યાસ શ્રી ઉદયવિજયજીના ઉપદેશામૃતથી અને તેમની જન્મભૂમિ હોવાથી, તેમના કૌટુંબીજને અને સંઘે ઘણાજ ઉત્સાહથી તેમના પુન્યાથે સદકૃત્ય કરવા રૂ. ૧૨૦૦) થી વધુ રકમની ટીપ કરી, પોષ વદિ ૫ થી અષ્ટાદ્વીકા મહાત્સવની શરૂઆત કરી દરરોજ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજા ભણાવવા સાથે, પ્રભુજીને આકર્ષક અંગરચનાઓ કરવા સાથે પોષ વદિ ૧૩ ના સમાપ્તિના દિવસે નૌકારસી કરવામાં આવી હતી. ઉપરાંત તેઓશ્રીને વાર્ષિક સ્વર્ગતિથિના રોજ કાયમી આંગી, પૂજા, અને મુંગા જાનવરોને ઘાસ, દાણે નાખવા માટે પણ રૂ. ૪૦૦) ની રકમ ઈલાયદિ મુકવામાં આવેલ છે. તેટલુજ નહિ પણ મહૂમના સ્મારક તરીકે જ્ઞાનમંદિર ખોલવાનો નિશ્ચય કરેલ હોવાથી તે માટેના પ્રયત્ન ચાલુ છે. આ મહોત્સવમાં દરેકે ઉત્સાહથી લાભ લીધો હતો. - sagg. પૂજ્ય આચાર્યદેવશ્રીના એકલિંગજીમાં થયેલા અવસાન બાદ તેઓશ્રીને અગ્નિ સંસ્કાર અપૂર્વ ધામધૂમથી સંઘે ઉત્સાહપૂર્વક કર્યા પછી સદગતના પૂન્યાથે સદકૃત્ય કરવાની ટીપણી કરતાં રૂા. ૧૫૦૦) ઉપરાંતની રકમ થતા તેમાંથી આડંબરીક અષ્ટાલીકા મહોત્સવ શ્રીગેડીજીપાર્શ્વનાથ મહારાજના જિનાલયને રંગબેરંગી વાવટાઓ અને કાનેથી સણગારી પ્રારંભ કરતા, જુદા જુદા પ્રકારની દરરોજ પૂજાઓ રાગરાગણીથી ભણાવી તીર્થકર ભગવાનને નવિન હબની અંગરચના કરાવવામાં આવતી હતી. તેમજ લાગવગવાળાં સજેને Page #45 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલીકા મહોત્સવ. ની એક કમિટિ નિમિ પૂજ્ય આચાર્યદેવના સમારક તરીકે વાંચનાલય ખેલવાની યોજના વિચારાઈ રહી છે. જેના નિભાવ માટે ફંડની શરૂઆત પણ કરવામાં આવી છે. જ્ઞના રેવતાચલના ઉદ્ધારક આચાર્યશ્રીના સ્વર્ગગમનના સમાચાર મળતાં સ્થાનિક સંઘ અને નરેતમદાસના ઉત્સાહથી, સદ્ગતના પૂન્યાથે પણ વદિ ૧૩ થી મહા સુદિ ૫ સુધી આઠ પૂજાઓને અષ્ટાદ્વીકા મહત્સવ ગામના મોટા જિનાલયે ઘણી જ ભભકાદાર રીતે કરવામાં આવ્યું હતું. જિનાલયના ચગાનને વિજયધ્વજ પતાકાઓથી સણગારવામાં આવ્યું હતું. દરરોજ સ્થાનિક ટેળી જુદા જુદા પ્રકારની રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે જિનબી બને નવા નવા પ્રકારની અંગરચનાઓ કરાવવામાં આવતી હતી. આ કાર્યમાં સંઘને અનહદ ઉત્સાહ હતે. રાધનપુર સમાજોદ્ધારક પૂજ્ય આચાર્યપ્રવરશ્રીના અવશાનના દુખદ સમાચાર મળતાં, સ્વર્ગસ્થના પૂન્યાર્થ સર્યો કરવા માટે ખરડા કરવાની શરૂઆત કરતા, ઉમંગી શહેરીઓએ પિતાની લક્ષ્મીને આવા સત્કાર્યોમાં વ્યય થાય તે ખાતર ઉદારતાને ઝરે વહેતા મુકવાથી, વિનાશ્રમે રૂ. ૨૫૦૦) ઉપરાંતની રકમ એકત્રિત થવાથી, આદેશ્વરજીમહારાજના મોટા જિનાલયે ભવ્યમંડપની રચના કરાવી, સરિયામને ધ્વજપતાકાથી શણગારી જિનચૈત્યને હાંડી ઝુમરે આદિ ફરનીચરથી સુશોભિત બનાવરાવી, મહા સુદિ ૧૩થી અષ્ટાહીકા મહોત્સવ શાન્તિસ્નાત્ર સાથે પ્રારંભ કરી, દરરોજ જુદા જુદા પ્રકારની વખણાતા ગવૈયાઓ પાસે રાગરાગણીથી પૂજાએ ભણાવી, નવનવા પ્રકારની કરી અને બાદલાથી હોંશિયાર કારીગર પાસે આંગીઓ કરાવવા સાથે મહાસુદિ ૧૪ના કુંભસ્થાપના, મહા વદિ ૧ જળયાત્રાને આડબરિક વરડે, મહાવદિ ૨ નવગ્રહાદિ પૂજન, મહાવદિ ૩ બ્રહશાતિનાત્ર પૂજા. આદિ મુહૂથી ઘણું જ ધામધૂમ પૂર્વક અષ્ટાદ્વીકા મહોત્સવ પૂર્ણ કરવામાં આળ્યા હતા. દરજની પૂજામાં જુદા જુદા પ્રકારની પ્રભાવનાઓ રાખવા સાથે શાન્તિસ્ત્રાત્રના દિવસે પૂજામાં શ્રીફળની પ્રભાવના, અને જૈનેના દરેક ઘરદીઠ શેર બે મિષ્ટાનની લહાણી કરવામાં આવી હતી. તેટલું જ નહિ પરંતુ મહા વદિ ૩ના દિવસે આખા ગામના છવીસ જિનાલોએ રૂા. ૪૦૦] ખચીને આંગીઓ રચાવવામાં આવી હતી. આ મહત્સવમાં મિષ્ટાનની લ્હાણીમાં છે. તેની સંઘવી કરમચંદ દલીચંદની અને શે. ૧ની સમુદાયના ખરડામાંથી કરવામાં આવેલ હતી. આચાર્યદેવશ્રીએ રાધનપુરમાં પિતાના સંગી જીવનમાં પાંચ ચાતુર્માસ કરેલ, તેને જે જનતા પર પ્રભાવ પડેલ તેને આ મહોત્સવે પૂરો ખ્યાલ આપેલ છે. આ રીતે આ મહોત્સવ ઘણું જ ઉત્સાહથી શહેરીઓએ આનંદભેર ઉજજો હતો. - અમવાવા સામળાની પિાળવાળાઓ તરફથી પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન ધર્મ વિકાસ. વાસના સમાચાર મળતાં, તરત જ પિળના આગેવાનોએ ટીપ કરી પિાળના જિનાલયે આઠ દિવસને અષ્ટાદ્વીકા મહત્સવનો પ્રારંભ કરી, દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓ પાસે રાગરાગણીથી પૂજાએ ભણાવવા સાથે, પરમાત્માઓને ભિન્ન ભિન્ન પ્રકારની અંગ રચનાઓ કરાવવામાં આવી હતી. તેમજ જિનાલય પાસેના ચેકને વિજ પતાકાઓથી શણગારવામાં આવ્યો હતે. આ મહોત્સવમાં દરેક આગેવાનોએ ઘણું જ ઉત્સાહથી ભાગ લઈ આડંબરિક રીતે ઉજવ્યે હતે. ૪થાની પોરા ૩ . બાળબ્રહ્મચારી, તીર્થોદ્ધારક, પરમપૂજ્ય આચાર્ય દેવશ્રીના સ્વર્ગવાસના અંગે ઉપાશ્રયને આગેવાનોએ ટીપણું શરૂ કરેલ, જેમાં દરેક આગેવાનોએ પિતાની ભક્તિભાવથી ઉદારતાપૂર્વક રકમ ભરી આપવાથી રૂપીઆ બે હજાર ઉપરાંતની રકમ એકઠી થવાથી, પૂજ્ય આચાર્યદેવે ગિરનાર અને ચિતોડગઢને જીર્ણોદ્ધાર કરાવેલ હેવાથી, તેમના કરેલા કાર્યો જનતાના સમરણમાં રહે તે દ્રષ્ટિએ મેરૂશિખર, રૈવતાચલ, અને ચિત્રકુટાદિ તીર્થોની રચના ખંભાતના હોંશિયાર કારીગર અંબાલાલની પાસે ઉપાશ્રયના વ્યાખ્યાન હોલમાં, સુમિત રીતે રંગબેરંગી દ્રષ્યની ચિત્રકળા અને સોનેરી બાદલાના છાંટણાથી તૈયારી કરાવી, તેના ઉપર આકર્ષક ઢબે જિનાલયની દેરીઓ, અતિહાસિક દ્રષ્ય, ડુંગરાળ ઢબના મકાને, અને ડુંગરાળ જાનવર ઉપરાંત અનેક પ્રકારના રમકડાઓ મૂકી, જનતાને આલ્હાદ ઉત્પન્ન કરે તેવી સુંદર રીતે ગોઠવણી કરવામાં આવી હતી. તેમજ વ્યાખ્યાન હોલને રેશમી વ્રજપતાકાઓથી અને પોળના સરિઆમને સુતરાઉ ધ્વજ પતાકાઓથી સુશોભિત બનવરાવી,ચૈતરવદિ૭થી અચ્છેતરીપૂજા સાથેના અબ્દાલીકા મહોત્સવને પ્રારંભ કરી, દરરોજ જુદા જુદા પ્રકારની પૂજાએ ચુનંદા ગવૈયાઓ રેકી રાગરાગણીથી ભણાવવા અને નવનવી ઢબની બાદલાની આંગીઓ બનાવવા સાથે વદિ ૯ ના કુંભસ્થાપના, વદિ ૧૦ ના નવગ્રહાદિ પાટલાપૂજન, વદિ ૧૧ અષ્ટતરી પૂજા આદિ મુહુર્તાથી ઘણા જ ધામધૂમપૂર્વક અષ્ટાદ્વીકા મહત્સવ સમાપ્ત કરવામાં આવ્યો હતો. દરરોજ પૂજાઓમાં જુદા જુદા પ્રકારની લહાણુઓ રાખવા સાથે અચ્છેતરી પૂજાના દિને લાખણસાઈ લાડવાની પ્રભાવના કરવા ઉપરાંત જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં આબાલવૃદ્ધ થઈને આસરે બે હજાર ઉપરાંત માણસે જમાડવામાં આવ્યા હતા. તેમજ પૂજનાદિ કાર્યોની ઉછામળીમાં આસરે પંદરસેની રકમ ઉત્પન્ન થઈ હતી. સેઢાના ઉપગ્ર સમાજોદ્ધારક, જગતવંદનિય આચાર્યશ્રીના સ્વર્ગગમ. નના સમાચાર મળતાં, ડેહલાના કાર્યવાહકેએ સદ્દગતના પુન્યાર્થે સકૃત્ય કરવા ટીપણી કરતા, આસરે બે હજાર આસપાસ રકમ થતા આચાર્ય મહારાજશ્રીના શિષ્યને મહત્સવ ઉપર અમદાવાદ પધારવાની વિજ્ઞપ્તિ પત્ર લખતા, Page #47 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહીકા મહત્સવ. ૨૪૯ દૂર દૂરથી સમુદાયના મુખ્ય ગણાતા બધા સાધુઓ લાંબે વિહાર કરી અત્રે આવેલા હેવાથી, વૈસાખ સુદિ ૫ થી શ્રીમહાપૂજા સાથેના અષ્ટાહ્નકા મહે. ત્સવની શ્રરૂઆત કરી, દરરોજ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજા ભણાવવા અને પરમાત્માઓને નવનવા પ્રકારની બાદલાની ભારે આંગીએ રચાવવા સાથે વૈસાખ સુદિ ૧૦ના લઘુ સ્નાત્રપૂજા, ગૃહદિકપાલ, અને ક્ષેત્રપાલાદિનું સંક્ષિપ્ત પૂજન. વૈસાખ સુદિ ૧૧ ના કુસુમાંજલી પૂજન, હમ સહિત અહત પીઠ, સોળ વિદ્યાદેવી, ગ્રહદિકપાલ, બાર રાશિ, નક્ષત્ર, ક્ષેત્રપાલ, અને ચારનિકાયાદિ દેવતાનું સ્થાપન તથા પૂજન. વૈસાખ સુદિ ૧૨-૧૩ બહતસ્નાત્ર, ૧૦૮ અભિષેક, અષ્ટમંગળ પૂજન અને શાતિકકુંભકળશ વિધિ. આદિ મુહૂર્તેથી ઘણા જ ધામધૂમ પૂર્વક અને ફળ, નૈવેદ્ય, આદિના બહોળા સાધનથી મહાપુજા ભણાવવા સાથે વૈસાખ વદિ ૧ ના સમાપ્તિના દિવસે જમણવાર કરવામાં આવેલ હતું. જેમાં આબાલવૃદ્ધ થઈને આસરે હજારેક માણસે જમાડવામાં આવ્યા હતા, તેમજ પુજામાં દરરોજ જુદા જુદા પ્રકારની પ્રભાવનાઓ રાખવામાં આવી હતી. વળી વ્યાખ્યાન હોલને રેશમી વ્ર જાઓથી અને સરિયામને રંગીન ઇવજપતાકાઓથી વિભૂશિત કરવા સાથે ઈલેકટ્રીક લાઈટની ભભકાદાર રેશની કરવામાં આવી હતી. આ મહત્સવમાં ચાંદીના સિંહાસને, સમેસરણ, નાણુ, તેમજ બે ગઢ આદિની ગઠવણ કરી તેમાં પરમાત્માઓને પધરાવી આકર્ષક વ્યવસ્થા કરી હતી. તેમજ મહાપૂજા સેંકડો વર્ષે અમદાવાદમાં પહેલવહેલી ભણાતી હોવાથી અને તેને ત્રણ દિવસને ભરચક કાર્યક્રમ હેવાથી, માનવમેદનીથી ઉપાશ્રય ત્રણે દિવસ ઉભરાઈ રહેવા સાથે જુદા જુદા પ્રકારના પાટલાપૂજન આદિની ઉછામળી બોલતા આસરે બે હજારની રકમની ઉપજ થવા પામી હતી. આ રીતે મુનિવર્યના અવશાન નિમિત્તે આવી પૂજા અધ્યાપી સુધિ થયેલ સંભળાયેલ નથી. જે પ્રસંગ આ મહાન આચાર્યના પુન્યબળે પ્રાચિન ડેહલાના ઉપાશ્રયે પહેલ વહેલે જ થવા પામ્યા છે. એ પણ સદ્દગતનું પુન્યબળ જ કહેવાય ! રીના કપત્ર જૈનશાસનના વિજયદેવજ ફરકાવનાર, સમાજના ચમકતા સિતારા પૂજ્ય આચાર્ય દેવના કાળધર્મના સમાચાર મળતાં, વીરના ઉપાશ્રયના કાર્યવાહકોએ મહૂમના પુન્યાથે સદ્કાર્યો કરવા માટે એક ટીપણી કરતા હજાર ઉપરાંતની રકમ એકઠી થવાથી, ચાંદીની પાવાપુરી, સિહાસને. સમેસરણ અને ગઢને આકર્ષક રીતે ગોઠવી તેમાં પરમાત્માને પધરાવી, વૈસાખ સુદિ ૭ને ગુરૂવારથી શાન્તિસ્નાત્ર સાથે વૈસાખ સુદિ ૧૫ સુધિને અષ્ટાલીકા મહોત્સવને પ્રારંભ કરી, દરરોજ રાગરાગણીથી જુદા જુદા પ્રકારની પૂજાઓ વાજીત્રેના નાદેથી ભણવવા અને નવનવા ઢબની નવીન પ્રકારની બદલાની આંગીઓ રચાવવા સાથે વૈસાખ સુદિ ૧૧ કુંભસ્થાપના, વૈસાખ સુદિ ૧૪ નવ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ નિયમ વિકાસ ગ્રહાદિ પાટલાપૂજન, વૈસાખ સુદિ ૧૫ શાન્તિસ્નાત્ર આદિ મુહૂર્તેથી ઘણી જ ધામધુમ પુર્વક અષ્ટાદ્વીકા મહોત્સવ સમાપ્ત કરવામાં આવ્યું હતું. વળી દરરોજ પૂજાઓમાં જુદી જુદી જાતની પ્રભાવનાઓ સાથે સુદિ ૧૫ના રોજ જમણવાર કરવામાં આવ્યું હતું. જેમાં આબાલવૃદ્ધ થઈને છસો ઉપરાંતને જમાડવામાં આવ્યા હતા. વ્યાખ્યાન હિલને રેશમી ધ્વજાઓ અને સરિયામને રંગબેરંગી વ્રજપતાકાઓથી શણગારવામાં આવવા સાથે ઈલેકટ્રીક લાઈટની ઝગઝગતો રેશની કરવામાં આવી હતી. તેમજ પુજનાદિકાર્યોની ઉછામણીમાં આસરે પાંચસોની ઉપજ થવા પામી હતી. આ સિવાય કેટલાક સ્થળે અષ્ટાલીકા મહાત્સવ થયેલ હશે, પરંતુ અમારી પાસે રિપોર્ટ આવેલ ન હોવાથી તેની નોંધ અમો લઈ શકયા નથી. જૈનશાસનના આ મહાન વિભૂતિના અવશાનથી સકળ હિંદની જેન કેમને એક ન પુરી શકાય તેવા અજોડ, પ્રતિભાશાળી, અને વિચારશીલ મહાત્માની ખોટ પડી છે. તેઓશ્રીના સ્વર્ગવાસના અંગે આવેલા સંદેશાઓ, થયેલ દેવવંદન વિધિઓ, માસદિન (મહા વદિ ૩)ના રોજ થયેલ પૂજાઓ, શેક સભાઓ અને અષ્ટાદ્વીકા મહેત્સ, મુંગા જાનવરેને નખાયેલ ઘાસ, દાણો, પ્રભાવનાઓ અને જમણવારો આદિ સદ્દગતના પુન્યાથે થયેલા કાર્યોની અનેકવિધ પ્રવૃત્તિઓથી જ જનતાને જણાયા વિના રહે તેમ નથી. આ ઉપરાંત મહૂમના સ્મારક માટેની એક આદર્શ જનાને પણ વિચાર ચાલી રહેલ છે. એકંદર સંગતના પુન્યાર્થે ઉપરેત બાબતેમાં આસરે પચીસેક હજારની ગંજાવર રકમને ભક્તજનો દ્વારા સદવ્યય થયેલ હશે. એવી કલ્પનાઓ મળતાં સમાચારો ઉપરથી કરી શકાય તેમ છે. રવાની મેનેાિ મિટિન કાર લવારની પળના ઉપાશ્રયના જેન વેતામ્બર મૂર્તિપુજક સંઘની મેનેજીંગ કમિટિએ નીચે મુજબને ઠરાવ વદિ ૪ના પાસ કરી આચાર્યશ્રીના શિષ્ય પન્યાસજીશ્રી સંપતવિજયજી મહારાજ ઉપર ઉદયપુર મોકલી આપ્યો હતે. પરમપૂજ્ય આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ એકલિંગજી (ઉદયપુર) મુકામે પોષ વદિ ૩ના રોજ સ્વર્ગવાસ પામ્યાના દિલગીરી ભર્યો સમાચાર જાણી, આ સભા અત્યંત દિલગીરી અને શેકની લાગણી પ્રદશિત કરે છે. તેમજ તેઓશ્રીના આત્માને પરમ શાન્તિ અર્પે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે. એજ લી. મેનેજીંગ કમિટિના ઠરાવથી વહિવટદાર કેશવલાલ ત્રીકમલાલ. સામાની પોરની મા સામળાનીપળના બાવરીઆ ખાંચાના ચિગાનમાં શ્રીવિજયનીતિસૂરી જૈન સેવા સમાજ અને પળના આગેવાને તરફથી Page #49 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન-સમાચાર. ૨૫૧ પાસ વદિ ૪ના શોક પ્રદશિત સભા શેઠ કચરાભાઈ હઠીસીગના પ્રમુખપણ નીચે ભરવામાં આવી હતી. જેમાં નીચેને ઠરાવ પસાર કરી ઉદયપુર આચાર્યશ્રીના શિષ્યો પર મોકલી આપવામાં આવેલ હતું. પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગવાસથી અમારી સભાને ન પુરી શકાય તેવા પ્રતિભાશાળી વ્યક્તિની બેટ પડી છે. તેમજ અમારી ઉગતી સંસ્થાને તેઓશ્રી જેવા વૃદ્ધ આચાર્યશ્રીની દેરવણીની ખાસ આવશ્યક્તા હતી, તે પણ ન થવાથી પારાવાર દુઃખ થાય છે. તેમજ મહૂમના આત્માને શાન્તિ મળે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. લી. સભાના અધ્યક્ષ શેઠ કચરાભાઈ હઠીસીંગ, વર્તમાન-સમાચાર, બાળબ્રહ્મચારી, રેવતાચલ, ચિત્રકુટાદિ તીર્થોદ્ધારક, પુજ્ય આચાર્યદેવ શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે, અમદાવાદના ડેહલાના લવારની પળના અને વિરના ઉપાશ્રયે અષ્ટાલીકા મહોત્સવ કરવાના હોવાથી, આચાર્યદેવના દરેક શિષ્ય પ્રશિષ્યને અષ્ટાદ્વીકા મહોત્સવ ઉપર અમદાવાદ પધારવાની આગ્રહભરી વિજ્ઞપ્તિઓ મેકલવાથી, દૂર દૂરથી સમુદાયના મોટા ભાગના મુનિવર્યો ઉનાળાની સખ્ત ગરમી હોવા છતાં વિહાર કરીને, અષ્ટાદ્વીકા મહોત્સવ ઉપર આચાર્યશ્રી વિજ્યહર્ષસૂરિજી ઉપાધ્યાયશ્રી દયવિજયજી ગણિ, પન્યાસશ્રી દાનવિજયજી, પન્યાસશ્રી શાન્તિવિજયજી, ૫. શ્રીમુક્તિવિજયજી, પં. શ્રીમાનવિજયજી, ૫, શ્રીઉદયવિજ્યજી, પ. શ્રીકલ્યાણવિજયજી, ૫. શ્રીમંગળવિજયજી, ૫. શ્રી મનહરવિજયજી, પઃ શ્રીસંપતવિજયજી આદિ પદસ્થ પિતપિતાના શિષ્યાદિ સાથે મળી એકંદર પંચાવન મહર્ષિગણ અમદાવાદ પધારેલ છે. પન્યાસજી શ્રીરત્નવિજયજી મહારાજના સમુદાયના આટલા બધા સાધુઓ કઈ પણ વખતે અમદાવાદમાં એકત્ર થયેલ ન હોવાથી, આ તકનો લાભ લઈ સમુદાયનું સંગઠ્ઠન અને ઐક્ય જળવાઈ રહે અને અરસપરસ બંધુત્વભાવ તથા પ્રેમ વધે તેટલા માટે વિચારોની આપલે કરી વ્યવસ્થિત યેજના વિચારી છે. તેમજ પૂજ્ય આચાર્યદેવના આરંભેલા કાર્યોને એકત્ર બળથી પૂર્ણ કરવાને પણ નિર્ધાર કરેલ છે. હવે સ્વર્ગસ્થ અંગેના મહેન્સ પૂર્ણ થવાથી સ્થાનિક ઉપાશ્રયના ચાતુર્માસ માટેના સાધુઓની વ્યવસ્થા કરી ટૂંકા સમયમાં અન્ય સાધુઓ વિહાર કરવાના છે. જેતરી વિવાન લવારનીપળના ઉપાશ્રયે આચાર્યશ્રી વિજયસૂરિજીના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જૈનધર્મ વિકાસ. નેત્રત્વ નીચે, ધનપીપળીની ખડકીને શા. નેમચંદ ન્યાલચંદભાઈએ ઘણું જ ઉદારતાપુર્વક ફળ-નૈવેદ્ય અને પ્રભાવનામાં આસરે રૂપીઆ પાંચસોના ખર્ચે ચિતરી પુનમના દેવવંદન ઉત્સાહથી કરાવ્યા હતા. આ દેવવંદનમાં આસરે સાહેઠ મુનિવર્યો, પચાસ સાધ્વીઓ, ત્રણસે પુરૂષ અને સાતસો નારી આદિ મોટા સમુદાયે લાભ લેવાથી લેકને ક્રિયા કરવા માટે પળમાં ઢાંકણ કરાવી દેવવંદન વિધિ કરાવવામાં આવી હતી. - ઘરીક્ષા મોલ. લવારની પળના ઉપાશ્રયે આચાર્યશ્રી વિજયહર્ષ સૂરિજીની આગેવાની નીચે વૈસાખ સુદિ પ ના મંગળ મુહર્ત ઉપાશ્રયના વ્યાખ્યાન હાલમાં નાણું મંડાવિ, ચતુર્વિધ સંઘ સમક્ષ બાળમુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી કે જેમની ઉમર દશ વર્ષ કરતાં ઓછી હોવા છતાં, દુન્યવિસુખને તિલાંજલી આપી વિરાગ્યવાસી બની આ સાલના કારતક વદિ ૧૦ ના ઈટાદરામાં ઘણી જ ધામધૂમ પૂર્વક ભાગવતી દીક્ષા મુનિશ્રી ભૂવનવિજયજીએ આપી હતી. બાદ ત્યાંથી ગુરૂવર્ય સાથે નાની ઉમર હોવા છતાં વિહાર કરી પાટણ જઈ ત્યાંથી વડી દીક્ષાના યેગવહન કરવી ગુરૂવર્ય સાથે અમદાવાદ પધાર્યા. અહિં આવ્યા બાદ તેમને પ. દાનાવજયજી મહારાજે વડી દીક્ષાના જેગમાં પ્રવેશ કરાવ્યો, તે દિવસથી જોગની સમાપ્તિ સુધી આયંબિલ નીવીને તપ બહુજ આસાનીથી નાનપણ હોવા છતાં સમાપ્ત કર્યો છે. સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખી છ માસના કાળમાં સાધુની લગભગ બધી આવશ્યક કિયાવિધિ તૈયાર કરેલ છે. આ ભવ્યા ત્મા માટે ગુરૂવર્ય સારી કાળજી રાખશે તે ભાવી સારા નિવડશે એમ જણાય છે. તેમની સાથે બીજા નવિન સાધુઓને પણ વડી દીક્ષા આપવામાં આવી હતી. આ મહોત્સવમાં સંઘ તરફથી લાખણુસાઈ લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. મુદ્રક.-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે-અમદાવાદ પ્રકાશક: ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જૈનધર્મ વિકાસ” ઓફિસ જનાથાય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરોડ-અમદાવાદ, Page #51 -------------------------------------------------------------------------- ________________ છે માસિકના નમુનાના અને આપને એકલવામાં આવે છે. આપણી અવહેકમ કરતાં જે એ સ તેષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે બોષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨૦ અને મહારગામના પાર્ટી સાથે) રા નવા માળી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. તકે આ લવાજમ ભાડામાં મોડા આવતી સુદિ ૧૫ સધી મકલી આપો.. થી .|| કે વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી પી કરવામાં આવશે થઈ ગામ પરગામ વિચરતા પુત્ય મુનિવરો માસિકના પ્રચાર કરી નવા વાંચન રસિક ગ્રાહકે નોધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. - કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પન્ય યુનિગણને અમા, મફત કે ઓછા - દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. એ નમુનાની નકલ મંગાવવાથી ચાલી આપવામાં આવશે. તો છે કે તે સાય, સાધ્વીગાણ ને વિનતિ, કે ચાતુર્માસના સમય નજદિક આવતો હોવાથી હરએક સાધુ, સાંવીગતે અમારી વિજ્ઞપ્તિ છે, કે તેઓનું ચાતુર્માસ નક્કી થવાથી ગામ અને ઠેકાણા અમારી એસેિ જણાવશે, કે જાહેર જનતાની જાણ માટે તેની નામાવલી અમી અમારા માસિકતારો જાહેર કરી શકીએ. જ છે ગ્રાહકોને વિનવણી કે માસિકના ગ્રાહકોને ભેટ આપવાના પાંચ પુસ્તક તૈયાર થઈ ગયેલા છે. માટે , ચાલ અને નવા ગ્રાહકોએ પ્રથમ જેઠ સુદિ ૧૫ સુધીમાં સ્થાનિક રૂા. ર૮-૦ અને 0 મહારગામવાળાએ રૂ. ૩-૦-૦ લવાજમના એકલી 'પુસ્તકે મગાવી લેવા, નહિતર ત્યારબાદ વી. પી. થી મોકલવામાં આવશે. માં કામ કરે . તપાગચ્છ પાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે પ ઉપાધ્યાય થીમદ્ ધર્મસાગરજી વિરચિત આ તપાગરજી મહાવલી સંપાદક, ૫૦ થી યાણવિજયજી મહારાજ, છપાઈને તેયાર થઈ પ્રસિત થઈ ચુકેલ છે, આ છે થમાં પ્રભુશ્રી મહાવીરદેવની પોટપર પાએ એર થયેલા આચાયોદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું એતિહાસિક કષ્ટીએ ઉપ- ચોગી સાહિત્ય આપવામાં આવ્યુ છે. જો તે ક્રાઉન આક પેજ ૩૫૦ પુના, શોભિત કોટાઓ, અને પાક પાક (ટ) | છે. સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-. પટેજ જી જેન ધમ વિકાસ એરિસ, પરા ગાંધી રોડ, અમદાવાદ iઝરઝરાક છome છે કાર છે Page #52 -------------------------------------------------------------------------- ________________ વળ Dharma Vikas (Monthly): છે. આ Regd No. B. 114 રોજાવાને વાલા આ નવા માસિકતા પ્રચાર થશે. અને એથી હર thીરામાં પોતાના પ્રચારની સ દેશવિર દર પહોંચાડી શકશે. આ છે મારા યાતિ પ્રગટ થતી હોવાથી જાહેર ખબર આપનારાઓને આ તકને લાભ લેવા આમત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ છે તો પણ છેજોકે - : તો એક વખત કો જાહેરાતના કલામની બે લાઈમ યા તેના ભાગનો રા. 1). કી * એક સાથે છપાવેલ તિયા મીલની માને નહિ મામણીની એક વખતના રૂા. 15), પર જ એક સાથે થાનેલા વાળી તાલીમ કી ચીમને વજનના મઇ પણ ભાગના સચિનનની માત્રા વધામણા ના એક સ્મતના રા ૩ને કરી બ) નાણા અગાઉથી તેમાં સાવશે. () જાહેર ખબર લેવી યા ન લેવી એ રક ત ઝરીન પર ઉપર રહેશે. (3) જાહેરાત પછી માલાશે નહિ વિફ અલાસા માટે પત્રવ્યવહાર થી પુછપરછ નીચના શકાય " ધામ ધામ વિકાસ આક્તિ /1 ગાંધીરોડ, અમદાવાદ. એ આ રીતે માર પડી ચડેલ છે. મારા શાહજરત મહોદધિ શબ્દકોષ ભાગ 2 એ. ન જ ભયાહાર, પનારા થીમુકિનવિજ્યજી વાત માની સરળ રીતે બાળકને ક્ષમ છે, દરેક જન અતિ વચાને અણ સ્વરૂપ સમજી શકે, તેની પદ્ધતિએ જેનાથાર્ય શ્રીવિજનીતિ છે. રાજાની વાષ બનાવી, તેને મકાશના . હરાવી નેતાને તેના લાલા લેતા કરવાની માં ચછા હતી, તે માત્ર શાની મહેનતે આજે પરિપૂર્ણ પિતા આવા અલભ્ય કાપનાં બે ભાગા, કાન આઠ પે એક દર 180 મા છે. ગુણના, ગુરૂવારના રોntત કેટામાં રામને પાકાં છે. સાથેના ઓ ગ્રથના પણ છેપહેલા ભાગના , 0 0, અને ખા ભાગના રૂા. 10-00, પોસ્ટેજ જીદ રાખવામાં આવેલ છે. તેની છે પહેલો ભાગ મળવનારાઓએ બને, ભાગ સતર મંગાવી લેવાનું, કે ધ્યાનમાં રાખવાની અર છે અને બારના એકસાથે પાંચ સેટ લેનારને ૧ર માં કમીશન આપવામાં આવશે, જ લામોના નીપલસરિઝ જન નીમારી, ગીધી, અમદાવાદ બુકસેલને મેયર હીરજી ગોડી ૭ની ચાલ, પાપપુની મુંબઈ, તા. AUSSCHIQISHIGLIA લ છાપનાર : શ્રી શાહ મકવાણા પોર નાકા. ભાખરી સામે એHકાવાદ માં