________________
જૈનધર્મવિકાસ.
પુસ્તક ૨જું. વૈશાખ, સં. ૧૯૯૮. અંક ૭મે.
મનુજ ભવ સફળ કરી લે.'
રચયિતા મુનિશ્રી લક્ષ્મીસાગરજી. (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા-એ રાગ) બેઠા છે કેમ તમે નવરા થઇને
' નિંદા કરે ન લંગાર રે,
- મનુજ ભવ સફળ કરી . ૧ પ્રભુના ધ્યાનમાં–ભજનની ધૂનમાં
- એ . સંસારી કાર્ય કરે ત્યાગરે,
મનુજ ભવ સફળ કરી લ્યો. કયા છે ધધા દ્રવ્યને ગુમાવી
કીધો ન પુણ્યને વિવેક રે, મા
મનુજ ભવ સફળ કરી . ક્ષમાને નમ્રતા હસ્તે સ્વીકારો :
એને ન કાઢ-અવતારરે,
મનુજ ભવ સફળ કરી . સિનેમા નાટકે અંધ થઈ જેમાં
ચુક્યા છે ધર્મને પંથરે,
મનુજ ભવ સફળ કરી . બંધાવ્યા મહેલને બાગ વસાવ્યા
દીધા ન દીનને દાન રે,
મનુજ ભવ સફળ કરી લ્યો. મેજ કેરાં સાધનમાં–માનવતા ભૂલ્યા "
પામ્યા ન ધર્મ કર્મ મમર,
મનુજ ભવ સફળ કરી ... ધર્મના જહાજમાં બેસી ભવિજન. . . !
પામે ગુરૂજી સુકારે,
મનુજ ભવ - સફળ કરી હત્યા. ૮ બુદ્ધિને છેડે ધર્મના સુપથમાં
“લક્ષ્મીસાગર ને પમાય રે. . . મનુજ: ભવ સફળ કરી છે. હું