Book Title: Buddhiprabha 1915 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522070/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ REGISTERED NO. B. 876. શ્રી જૈનતાંબર મૂર્તિપૂજક બોડીંગના હિતાર્થે પ્રગટ થતું સુચના:-પત્ર વહેવાર સધળા. વ્યવસ્થાપકના રાતાભે ફેરવે. बुद्धिप्रभा. પાદકર સંપાદક:-મણીલાલ મોહનલાલ. ૫૨ માસ્કાજા)nuja Wથાળી નજીકના જીવાણુa Jinayી ને LIGHT OF REASON. કવિત. દિવ્ય પંથ પ્રતિ સચવાને, જન જીવન ઉન્નત કરવાને; જ્ઞાન સુધારસ રેલવવાને, શારદ રહાય દે 'બુદ્ધિપભાને.” पुस्तक ६ है. जान्युआरी १९१५. वीर संवत २४४० अंक १० मो. प्रसिद्ध कर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક શ્રી જેનશ્વેતાંબર મર્તિ પજકે બૉડીંગતરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, મુ. અમદાનં: વાર્ષિક લવાજમ—પટેજ સાથે રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧૦૦ અમદાવાદ, ધી ‘ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં - પરીમ દેવીદાસ છગ+ વાલે છાશું. - mજુનના રાજા હ જ અભિળી વM - ૧૩ % માં ૩JAS. Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૩૧૨ વિષય વિષયઃ ૧. જ્ઞાન તરગ ૨૩ - ૬, આરોગ્ય અને મન અથવા મનની ૨. અહિં સા ૨૯૫ શરીર પર થતી અસર ૩, મુંબઈ શહેરમાં જૈન સારૂ સસ્તાં ૭, આનંદી સ્વભાવ... અને સુખકારી ભયો મકાનાની ૮. સમાચાર આવશ્યકતા ૩ ૦૩ હ. સ્વીકાર ૪. મરણ પથારીએ પડેલી પ્રજા ૩૦૮ ૫. ડૅ. કાલીદાસ ગોકળભાઈના જીવ ૧૦. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તનની ટુંક નોંધ - ૩૧૧ | કા દ્વાર : ... ... ૩૧૮ ૩૨.૨ ૩૨૩ અગેની ઐર્ડિંગના મેમ્બર સર ન્યાયાધીશ. અમાને આ સ્થળે જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે પાલણપુર નિવાસી રા. રા. વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા. વઢવાણ સ્ટેઇટના સર ન્યાયાધીશ રૂ. ૨ ૦ ૦)ના પગારથી નિમાયા છે. તેઓના વિદ્વાન મિત્રાના આગ્રહથી તેમજ ભવિષ્યમાં સારી આગાહીને લેતે તેઓને આ હાદો સ્વીકારવાની ફરજ પડી છે. તેઓ હાઈકોર્ટની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયા હતા. તેએા સૈાદ વષઁથી વકીલાતના ધંધાની પ્રેકટીસ કરતા હતા. તેઓની પરીસ ઘણી સારી હતી તેમજ તેમની પ્રમાણિકતાને માટે કોર્ટના મેટામેટા અધિકારીએના તેમના ઉપર સારો ચાહુ હતા. કનક ને કેદન”ની જેમ વઢવાણ સ્ટેઇટે તેમના હરેવા વિદ્વાનને લાયક, તે આહાશ માણસને સર ન્યાયાધિશ જેવા ન્યાયના પવિત્રાશનની જગ્યા ઉપર પસંદગી કીધી છે તે ધણું જ બુદ્ધિગમ્ય અને ન્યાયપુરઃસર પગલું ભર્યું છે તેમ કહેવાને અમે હિંમત ધરીએ છીએ. જેવી રીતે તેઓ ધન્ધામાં કશળ છે તેમ તેઓ ! પરોપકારાર્થે પણ પોતાનું જીવન વ્યતીત કરે છે. તેઓ અને પ્રભાવક મંડળના પ્રેસીડન્ટ હતા તેમ આ " ગની પણ મેમ્બર હતા. તેમજ પ્રસંગવશાત ન્યૂસપેપર દ્વારા, માસિક દારા, જનસમુહના ભલાને અર્થે લેખે એકલાવે છે. આ માસિકના પણ તેઓ પરમ શુભેરછકે હતા, તેમ બેડ“ગને મદદ કરવાના હેતુભૂત બેડીંગ હાયક મંડળની પણ તેઓએ ચાર્જના કરી હતી. તેઓને માન આપવાને અર્થે બાડ[‘ગ વિધાથી વર્ગની તેમજ પ્રભાવક મંડળ તરફથી મીટીંગ મળી હતી અને તેમને તે સંસ્થાઓ તરફથી માનપત્ર આપવામાં આવ્યાં હતો. આ તેમની પારમાથક જીવનની આપણને ઝાંખી કરાવે છે. તેમનું કર્યું પાલણપુરમાં ધ” પ્રતિષ્ઠિત છે “ સેનું તે સુગ'ધ”ની પેઠે આવા એક કુલીન કુટુંબના અને વિદાન રત્નને લાયક જગી મળેલી જોઈ અમે ધણા મગરૂર છીએ. તેઓ પોતાના ધંધાનું સાર્થક કરે. અને તેઓની દિન પર દિન દ્ધિ થાય તેના માટે અમે શ્રી અરિહંત પ્રભા પ્રત્યે અભ્યર્થના કરીએ છીએ અને કહેવાની રન્ન લઈએ છીએ કે જેવી રીતે અને રહી આ બાર્ડ"ગની અમુલ્ય સેવા બજાવતા હતા તેવી રીતે એડ"ગને સ્મરણમાં રાખી તેની અભિવૃદ્ધિ અર્થે સદા પિતાનો પ્રયત્ન ચાલું રાખી બેડીંગને આભારી કરશે. છેવટે અમે તેઓની સર્વ પ્રકારે મુબારકબાદી ઈરછીએ છીએ. Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामागेनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ વર્ષ ૬ ડું] તા. ૨૫ જાન્યુઆરી, સને ૧૯પ. [અંક ૧૦ - જ્ઞાન તમ. ગઝલ, “નથી સંગત સોની, નથી મેળાપ જ્ઞાનિને; મને તે ગાય પિતાનું, ગ્રહેલા પાને તાણે.” સહુની વૃત્તિ ન્યારી, યાત્તિ રસે તેવા; ગુલામે વૃત્તિના તે, ભલામાં ભાગ શું લેશે? “વે છે વૃત્તિના પિળાં, ખરા નહિ જીવનારાએ; પડે નહિ ચેન વૃત્તિમાં કહું છું ને કહાવું છું.” ઘણા શિષ્ય ઘણુ ભકો, યથાશક્તિ તથા મોજી; અનઃ વૃત્તિના ભેદો, મળે વૃત્તિનો મેળાપી. ખરે એ મેળ ક્યાં સૂધી, ક્ષણિક્તા ત્તિની જોતાં; બધા બ્રહ્માંડમાં જોતાં, મનોરિ તણું ઘસો. વિકલ્પ છત્તિના ચેલા, નચાવે છે જગતને તે; દે છે ને કુદાવે છે, જીવે છે ને જીવાડે છે. જગત સ્મશાનમાં ચિત્તા, રચે છે ને ચાવે છે; કરે છે રાખ દેહની, બચે છે તે યોગીને ચેલો.” અરે ઓ પંડિત સઘળા, અરે ઓ ઇતિ-સાધુઓ; અરે ઓ સર્વ વનાઓ, મત્તિ થકી બચશે. નથી યારી નથી લજજા, કરે છે સર્વ ધૂળધાણ; મનોવૃત્તિ વિકલ્પના, બન્યા જે દાસ ભરવાના. સરો વર માં તૃષાતુર, અહે ઉધે તેમા અલ્પા તમારી પાસે છે શાન્તિ, નથી જોતા હૃદય શુન્યો.” પરમ ધન પાસ પિતાની નથી ત્યાં વૃત્તિને દાવો બુદ્ધયબ્ધિ બ્રહ્મ છે તે, સદા ધ્રા સુખી થાવ. (ભ. ભા. ૫ મે, પૃ૪ ૫૪) ૧૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બુદ્ધિપ્રબા. વિવેચનઃ—ઉપરની ગઝલમાં કર્તા જણાવે છે જે જ્ઞાનીઓને-સૉની સંબંધ આ જગતમાં બહુજ દુર્લભ છે. સંત વિના કોઈ પ્રકૃતિન-માયાને અંત લાવી શકતું નથી અત્યારના જમાનામાં અલખની ખુમારી જમાવે, આત્મજ્ઞાનનો તાદ્રશ્ય અનુભવ કરાવે, અખંડાનંદ શાંતિની ઝાંખી કરાવે તેવા સન્તાને વિરહ છે. આ માટે શ્રીમદ્ આનંદધનવજી મહારાજે પણ અસંતોષ જણાવ્યું છે. તે તેમની બનાવેલ આનંદઘન વીશીમાંથી સ્પષ્ટ સમજાય છે. માનમ વાર ગુદાન શો જો રંઘો વિણવા વિગેરે શબ્દો સન્તોના સંબંધમાં ઉચાર્યા છે. કદાચ કઈ મળી આવે છે તે સિ પિપિતાનું રણશીંગુ ફુકે છે. પિતાના પક્ષનું જ મંડાણ કરવા મળે છે. જગતમાં સે ના તિઓ Unclination of mind ભિન્ન ભિન્ન પ્રકારની અવલોકાય છે અને જે તેવી વાત એની હોય છે તેના જેવો જ સ્વાદ તેઓ અનુભવે છે તેમ તેવુંજ આસ્વાદન અન્ય-સંયોગીજનને કરાવે છે. જે ત્તિઓના દાસ છે, વાસના ઉપર જેઓએ જય મેળવ્યો નથી, હજારે પ્રકારની માનસિક ઈચ્છાઓની-લલુમાં એની તૃપ્તિ અર્થજ રાચતા હોય તેઓ અન્યનું શું ભલું કરી શકે ? જેઓ પિતાનું ન સુધારી શકે તે પારકાનું તે શી રીતજ સુધારી શકે ? કેટલાકનાં તે જીવનજ વાસના તૃપ્તિ અર્થે ઘડાયેલાં હોય છે. હવે કહે કે તેઓ જીવનનું સાર્થક શી રીતે કરી શકે ? શિષ્ય હો, ભક્ત છે, કે જગતના કેઈ પણ જન હો પરંતુ જ્યાં સુધી જે વાસનાનો અર્થ છે ત્યાં સુધી તે શાણિક વાસના અથએ આત્માના શાશ્વતા ગુણેમાં કદિ ભળી શકવાના નથી. કદાચ ભળે તે પણ તે ક્ષણિક વખતને માટેજ. ક્ષણિક તે ક્ષણિક અને શાશ્વતું તે શાશ્વતું. “મીઓ ને મહાદેવને જેમ જેમ ખાય નહિ ત્યાં સુધી વૃત્તિના ધારકને અને આત્માને મેળાપ થઇ શકે નહિ. વૃત્તિઓના શિષ્યોચેલાઓ વિકલ્પ છે અને આ દુનિઓમાં સર્વ મનુષ્યને તે અત્તિ સ્વરછા પ્રમાણેજ ચલાવે છે-નચાવે છે. પિતે અસ્તિત્વ ભોગવે છે અને અન્યોને ભોગવે છે. “ જગત શમશાનમાં ચિત્તા રચે છે અને રચાવે છે ” અને આ ક્ષણિક દેહની રાખ કરવામાં પણ તેજ કારણભૂત છે. જે મહાત્મા છે, ત્યાગી પુરૂષ છે તેજ તેનાથી બચી શકે છે. જેમ સિંહની ગર્જના સાંભળી શિયાળવાં નાશી જાય છે તેમ મહાન યોગીના સમાધિના પ્રભાવે વૃત્તિઓ પલાયન કરી જાય છે. તેમનાધી સો ડગલાં દુર ભાગી જાય છે. માટે મુમુક્ષુઓ, પંડિત, સાધુએ તો વૃત્તિઓ ઉપર જય મેળવો. વિકના સરેવરમાં તેઓ સ્નાન કરી રહ્યા છે તે દેખતે દિવસે અંધાયઃ બન્યા છે. માટે વ્યક્તિ ને તેના વિકલ્પાને દુર કરી આત્મ ધ્યાનમાં મગ્ન રહો. જે સઘળું છે તે તમારી પોતાની પાસે જ છે. ઘણા જમા આમાં તેજ ૫રમાત્મા છે. તમારૂ ધન તમારી પાસે છે. આમનાનના અભાવે કસ્તુરી મૃગની ભાકક પરમ શાંતિ માટે પરમજ્ઞાન માટે કાંદાં મારવાં પડે છે. “ તરત પાછા મેરૂ મેરુ કોઈ દેખે નહિ ” ફક્ત વૃત્તિના પડદા પાછળજ તમારું આત્મજ્ઞાન-દીવ્યગાન રહેલું છે માટે તિનો પડદે તમે દુર કરો તે આપોઆપ જ્ઞાન પ્રગટ થશે અને જ્યાં આત્મ ધન પ્રાપ્ત થયું એટલે વૃત્તિ-અ વૃત્તિનો કશ દવે ચાલવા નથી માટે પરમ પૂજય શાશ્વવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરિજી કહે છે કે દુનિયાના સર્વ તમો તમારું આત્મ ધન પ્રાપ્ત કરે. સૂર્ય પ્રકાશ થતાં આગીનું તેજ ઝાંખુ થશે તેમ આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં સર્વે માયીક વસ્તુઓ પલાયન કરી જણે માટે વૃત્તિમાં ચિત્ત ન રાખતાં આમ ધર્મમાં મસ્ત રહે અને તેથી જ અંતે સુખનો માર્ગ સિદ્ધ છે. શ, ડા. Page #5 -------------------------------------------------------------------------- ________________ અ૬િ મા, अहिंसा. પ્રબ પાંખડિ દબાવશે ના ! પદિલ બાપુ દુખાવશે ના ! વન હો ના કેનું કદાપી ! એજ અહિંસા-ધર્મ શિર સ્થાપી ! પાદશકર, અખિલવિશ્વમાં પાણી મારા પિતાનાના હિત માટે અનેક પ્રકારના ઉગ કરી રહ્યાં છે. ધર્મ, ક્ષિતિ, શાસ્ત્ર, કાયદા, કાનુન એ સર્વ મનુષ્ય પ્રાણી માટે નિયત થયાં છે. જે જે રીતે મનુષ્યને સુખ પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે, તે તે બાબત મનુષ્ય અમલમાં આણવાને કદી પણુ ચુકતેજ નથી. રાજકીય, ધાર્મિક, સામાજીક, રાષ્ટ્રિય કઈ પણ બાબત છે, ત્યાં માનવીસ્વાર્થ સિવાય બીજું શું છે ? એક માણસ બીજી માણસનું ખુન કરે છે તો, કોર્ટમાં હજારો માણસે ભેગા મળે છે. કાગળાનાં રીમનાં રીમ બગાડી, મહીનાઓ ને મહીનાઓ ગાળી, હજાર રૂપીઆ ખરચી તેને ન્યાય થાય છે, અને મનુષ્યવધનું પ્રાયશ્ચિત મનુષ્યના પિતાના જીવનધી વાળી લે છે, પણ તે જ માણસ જ્યારે હાર વેન, મુગા પ્રાણીઓને, અનાથ જીવાત્માને, ખરા બપોરે કોળીઓ કરે છે, પોતાના પાણી પિટમાં, જીવાઈદયના સ્વાદને ખાતર વાડા કરે છે ત્યારે મનુષ્યને ઘણુજ ચેકસીધી ન્યાય કરનાર ખુદ ન્યાયાધીશનું હદય દ્રવતું નથી એ કેવું અજાયબ જેવું છે? અરે નજરે હિંસા કરતાં-માંસભક્ષણ કરતાં જેનાર પ્રેક્ષક અગર પંચ-તેમને કંઈ લાગતું જ નથી. અરે એટલેથી સતું હોય તે ઠીક પણ ઉપરથી કહે છે કે, ભાઈ, માણસની યોગ્યતા જુદાજ છે, અને પશુ તે પશુજ. એક મનુષ્યનું મરણું ને સે પશુનાં મરણ સરખાંજ. એટલા માટે અમે મનુષ્યનો ન્યાય આટલો કસોટીથી કરીએ છીએ તે બરાબર છે. પબ મને તો લાગે છે કે મનુષ્યને જ્ઞાન છે, અને તે પશુને નથી માટે જ આપણે તેને શુદ્ધ સમજીએ છીએ, પરંતુ જ્યાં સુધી માનવી જ્ઞાનને વ્યય કેવળ સ્વાર્થ ખાતર થાય છે, ત્યાં સુધી મનુષ્ય અને પશુમાં શે અંતર છે વારૂ? કારણ મનુષ્ય પ્રાણી પ્રમાણેજ ઇતર સર્વ પ્રાણુંઓને પિતાના સ્વાર્થ સારી પેઠે સમજાય છે. “આહાર, નિદ્રા, ભય, મન,” એ સંસાનો મા તેમજ પણ પઢિને પયું છે અને એવા સ્વાર્થ મનુષ્ય કરતાં તે પાને પુછ ને પતિને પાંખો વધારા ખાતેજ ગણવાં જોઈએ. જે પોતાને મળેલા જ્ઞાનને સદુપયોગ કરતાં મનુષ્યને ન આવડે તો મનુષ્યને પણ પુછડાં વગરનાં ઢેર કેમ ન કહેવાં, કાર, પશુ અરે વાઘ કે સિંહ જેવા કુર ને હિંસક પ્રાણીઓ પણ પિતાના બાલકને–પિતાના આપ્તને ખાતાં કે મારતાં નથી તો “જમવા કમૂનિ ” એ સૂત્રને સમજનાર–માનનાર–સંજ્ઞાવાળા મનુષ્યો પિતાના આત્મા સરખા માની લેવાતાં-કુદરતનાં બાળકોને પિતાની જડર-સુખ–પ્ત કરવા “ઓહિ” કરી જાય. તે તેમને “ શીગડાં અગર પુછડાં વગરનાં પશુ ” કહેવામાં શો વાંધો છે? ગરીબ બિચારાં મુગાં પ્રાણી! હજ લા વર્ષો થયાં-નાહી નહી–યુગોના યુગ થયાં માનવી પ્રાણના ભક્ષસ્થાને શાંત રીત તમે પડે છે ! તેમના કોળી–આહાર બનો છે ! પણ આ પ્રાણઘાતક સંકટમાંથી છુટકે કરવા સારૂ તમારાથી કંઈ સભા ભરાય અગર Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શુદ્ધિભા, વ્યાખ્યાના દેઇ શકાય છે? અરે બીચારાં જનસેવાના ઉદાત્ત પાઠ શીખવનાર પરમા નીમકહલાલ–પ્રાણીએ તમેને બચાવવા કોઇ વીરલા બહાર આવે છે! આ કુદરતમાં લક્ષાવવિધ ઘણા વધારા કરનાર, માળસુ મનુષ્યોને ઉદ્યોગોના પાઠ શીખવનાર–નિયમિતપણું જાળવનાર–ભવિષ્યકાળ સુચવનાર સુન્દર કુદરત ખાલ-પશ્ચિમે તમારાં પીછાંને આહાર માટે તમારા લિદાનના પ્રબંધ માટે કાઇ વીર કમર કસે છે? કાણ કસે ? તમોને કાણુ ખચાવે? અગર જૈન કામ-દયા ધર્મ સિદ્ધાંતને સર્વ ધર્મમાં શ્રેષ્ઠસ્થાન આપનારી દયાળુ જૈન કામ ને આ ષ્ટિ પર હયાતી ન ધરાવતી હાત તા કાણુ નણે તમારી દાટડીયા પણ અહીં હયાત ત કે નહિં તેની શંકા છે. આ સુધારાનો યુગ છે, આ સૃષ્ટિના તારૂણ્યકાળ છે. પ્રત્યેક બાબતમાં દૃષ્ટિ એક પગલું આગળ ધસ્તી જાય છે. તે જનસમાજને પોતાની પાછળ ધસડતી જાય છે, પણ દીલગીરીની વાત એટલીજ છે કે હિંસાની બાબતમાં અનનકાળથી અદ્યાપિ સુધી તેને તેજ સ્થિતિ દ્રષ્ટિગાચર થાય છે. અન્ય રાષ્ટ્રો સંધી વાત કારે મુકીએ, કારણુ તે તે મૂલધીજ માંસાહારી—અત એવ-સિકજ છે. પરંતુ અમારૂ આ હિંદીરાષ્ટ્ર ! કે "ટે સાત્વિક વૃત્તિનું છે, એમ કહેવાય છે ને તે સત્યજ છે નહિ તે મહાવીર-શાંતિનાથ આદિ ધ્રુવળ દયાનીજ મૂર્તિએ આ દેશમાં જન્મ લેતજ નહિ-એવા હિંદી રાષ્ટ્રમાં હિંસા-અરરર ! આવા દયાળુ સાત્વિક—ધાર્મિક દેરામાં હિંસા ! પ્રાણીધાત ! હાય ! જીવતા જીવનું ચામડું ઉતારી તેનુ લેાહી અને માંસ ! કે જેને શ્વેતાંજ તમ્મર આવે એવી દુર્ગંધવાળી સ્ત્રી ! આહારના ઉપયેગમાં ! હાય દયાની દેવી ! સ્વર્ગમાંથી આ હિંસાથી પતિત થયેલા હિંદમાં પધાર ! તે તાપુરા વરદ હસ્ત ફેલાવ ! બધુએ ! હિંદુએ લાગણીવાળા કહેવાય છે. પારસીઓ ઘણા ગરીની દાઝથી ગુપ્તદાન દેતા સાંભળ્યા છે, જેના છેક નાનેથી તે મેટા ની અને અનાથ, પગને ભુખ્યા તરસ્યાની દયાથી વિભૂષિત ગણાય છે, તેમને પુથ્થુ છું કે, એક કામ તમારા પગમાં ભાકાતાં તમને કેવું થાય છે? કેવી ધ્રૂજરી વધુટે છે! કેવા બેચેન થાવ . તે કાઢવા કેવા ભયે છે! તે જ્યાં સુધી તે ન નીકળે ત્યાં સુધી કેવા માર્યા માર્યા કર છે! લાય! જરા તે વિચારો ! કામળ લાગણીવાળા હિંદુ ભાઈએ ! લક્ષમાં મા ! દરિયા કરે ! જ્યારે કબળ પ્રાણીના ગળાપર ફરી ફેરવાય–તે પ્રાણ જવાની બીકે તરફડે-ચીસા પાડે મદદ માટે ગરીબ મુખ ફેરવે ! અરે ! એ અનાથના નાથ છેડાવ! એવા આને નાદ તે કરે ! છતાં યાનો અકર પણ જેના હૃદયમાં ન કુટે એવા રાક્ષસ–નરાધમો તે ઝેરી કુરી તેના ગળામાં ઉડીને દી ખાસી દૈ ! અરે ! લેહીની છેળા ઉડે ! કપડાં લોહીથી રંગાઈ નય ! બીચાર ગરીબ મુગ પ્રાણી અશક્તિથી આરડતું અધ પડી જાય! તેના પ્રાણ વાયુગત થઈ જાય! અરે દયાના જેના અળી ગયા છે એવા કુર રાક્ષસના જડબામાં જવા તે પુરેપુરૂં મરી જાય ! હાય ! આ ચિત્ર! જરા કાંટા વાગવાથી થતી વેદના ! અને આ પ્રાણધાતક વેદનાી તેલ કરે તે તૃણુ ખાઇ કર્યા કરનાર પ્રાણીના પ્રાણુ હરવાની તમને કેટલી સત્તા છે તેનો વિચાર કરે ! હિંસક દેશમાં તો જવા દે! પણ આવાં સેંડા સ્થા, આ આવર્તમાં જ્યાં દેવતા અને દેવિઓ સ્વર્ગમાંથી આવે છે, તેવા હિંદમાં ! જ્યાં પવિત્ર મેસ્સાર પ્રભુના નામનો ઉચ્ચાર થાય છે તેવી આર્યભૂમિમાં આ લોહીની નદીએ ! બંધુઓ! વિચાર ! ભારતનું ગાવ અહિંસાથી વધે છે કે ધરે છે તેને તેલ કરે ! કુ Page #7 -------------------------------------------------------------------------- ________________ અહિંસા, ૨છે - સનાતન ધર્મના મૂઈ તરક જીવે ! વેદને માનવામાં આવે છે તે તેને વેદ નામ લખ્યું તે બદલ ! અમે કહીશું કે હિંસાની બાબતમાં તે તેનું હિનcજ જણાઈ આવે છે. મંગ ભબીને પશુને મારવાં અને હોમહવાનથી અશ્ચિને શાંત કરવો, ને તેથી કરીને ઇન્દ્રાદિ દેવો સંતુષ્ટ થાય ને તે મેઘષ્ટિ વિગેરે કરે ! આ શી ઘેલછા ? કેવું ધર્માંધપણું? જીસ્વાદ ખાતર કેવું અઘટિત કર્તવ્ય કરવું ! હિંસાનાં બીજ વાવીને અહિંસાનાં ફળ લેવાય કે ? અરે આશા રખાય છે ? કદ તે ઘણોખરો તેનાથીજ ભરેલો છે. પણ ખેર ! વૈદિક કાળ એટલે સૃષ્ટિની બારાવસ્થા સમજે છે કે જે વખતે નરમાંસભક્ષક માણસ સુદ્ધાંત અનcપાં હતાં તેવા સમયમાં મંત્ર તંત્રનું એવું દઇડ પશુવધ થતો હશે! પણ તે વખતે પણ મોટા પુ સમાજના અગ્રગણ્ય બીજા મનુષ્યોના હિત માટે મહેનત કરતા હતા. પણ આજ તો સુધારાનો કાળ છે. જે વખતે સામાની લાગણી દુખવવી એ અસભ્યપણું-ખરાબ-વર્ષ મનાય છે, જે સુધારણાની પાયરીઓ પર ચઢતા જ રહીએ છીએ તેવા સમયમાં પણ તેનો આવિર્ભાવ ખરેખર શોચનીયજ લાગે છે. સમજાતું નથી કે તે કાળ સુધારાને હતો કે હાલનો? કારણ પૂર્વકાલીન ઋષિમુનીઓ કાયદા સમજતા જ નહતા. નિધિ કે વીર્ય કર્મ કરનારને માત્ર “મા” (નહિ) એટલી જ શિક્ષા હતી. છતાં પણ તે કરનારને “ધી”ને દંડ કરવામાં આવતો. જે તે સમયે અસહ્ય મનાતો, જ્યારે આ જ “ધીકાર રાદ” નાના મેરી ડીકશનેરી અને કોશોમાં અનેક અર્થ બતાવે છે. ને કેદ-કાળુપાણુ–દેશનીકાલ–ને ફાંસી જેવી કડક, અરે ઘાતક શિક્ષા પણ કરવાની ફરજ પડે છે. કહો વાંચક બંધુ ? તે કાળ સુધારાને કે આજને? છતાં માની છે કે હાલનીજ કાળ સુધારાને છે. છે. જેને કે જેઓ પારકા માણસનું મન દુખાવામાં પણ હિંસા માને છે, જેમને જન્મતાં જ એવું શિક્ષણ આપવામાં આવે છે કે – પુષ્ય પાંખડિ જ્યાં દુભાય ! ત્યાં નવરની નહિ આજ્ઞાય ! સર્વ 19વનું ઇચ્છે સુખ ! મહાવીરની શિક્ષા મુખ્ય ! : આવા વિચારેના સંસ્કારો સાથે જ જન્મનાર જન સિવાય અને તેમના ધર્મ સંસ્થાપક ધર્માચાર્યો સિવાય-મહાત્મા ગોતમ બુદ્ધ કે જેમનું નામ હિંદુઓ પરમ આદરથી સ્મરે છે તેવા એક મહામાની સર્વ ભૂત વિષે એક સરખીજ દયાર્દષ્ટિ હતી. નહિ તે “૩ામરંતુ સર્વ ભૂતાન’ એવું મેઢથી બેલનાર તો ઘણાય છે, પણ તેમના “ સર્વભૂત” એટલે માત્ર મનુષ્ય જ ! કંકાલના પૂર્વના પિરાણીક રાજાઓ કે જેમને પૂયક ગણવામાં આવે છે એવા નળ, યુધિષ્ઠિર વિગેરે સર્વગુણ સંપન્ન, સાત્વિક વૃત્તિવાળા, ઇન્દ્રિય પરાયણ હોવા છતાં પબુ તેઓ માંસાહારી કેવી રીતે હશે એ અજાયબ જેવીજ બાબત જણાય છે. જે “ અજા: શત્ર” ધર્મરાયે--તેમને કામ્યક વનમાં નિરૂપવી એવી હરિણીને શીકાર કરતાં દયા નહિ આવી છે ? દમયંત સરખા સ્ત્રી રનને માટે જેણે દેવેની બાજુએ મધ્યસ્થી કરી. એવી નિઃસ્વાર્થ નારાય, કેવળ સુધી રમાનાર્થ એક માછલ પકડે ને તે અતિ કોમળ Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. હૃદયવાળી દામંતી જોઈને સ્વચ્છ કરે ! એ વાંચીને તે એમજ લાગે છે કે તેમનું પૂજ્ય કલકત્વ શું ફક્ત મનુષ્ય માટે જ હતું કે શું ? બાલ્યાવસ્થામાં–દિવ્ય પિતૃભક્ત રામચંદ્રનું વૃત્તાંત વાંચી તેમના પર અતિશય શ્રદ્ધા ને માનની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જ્યારે વાલ્મીકી રામાયણમાં, ચિત્રકટપર રામ હતા તે સમયે હમેશાં ઉપહાર અર્થે એક બે નિર્દોષ હરિશું તેઓ મારી લાવતા એ જાણી પૂર્વની શ્રદ્ધા અને માનની લાગણી બહુજ કમી થઈ જાય છે. - બુદ્ધિમતી સીતા સતી, જેનું પૂણ્ય ચરિત્ર આજ સ્ત્રી જાતિના આદર્શ નમુના રૂપ દેખાય છે, તેણે એકાદ ક્ષુદ્ર સ્ત્રી પ્રમાણેજ “કાંચન મૃગ મારી લાવી તેની ચામડીની ચાળી મને શીવરા” એવી હઠ લીધી એ શું તેના ઉદાત્ત ચારિત્રને કલંક લગાડતું નથી? ભલે રાવણે મૃગની વણ–યા-દન્દ્રનીલ રચી પણ–અરે ! નિર્દોષ પ્રાણીને વિના કારા પ્રાણ કેમ હણાય ! એવી દયા-બુદ્ધિ જે તે સતિ સારીના હૃદયમાં વસી હેત તે શું લક્ષાધી મનુષ્યોના નાશના કારણભુત રામ-રાવણનું યુદ્ધ થવાનો પ્રસંગ આવત કે ? કુદરતની શોભામાં વધારો કરનાર એ મૃગ નિરાંતે કર્યા કરત! ને રસીના તેનાથી ન લોભાતાં તેને જોયા કરત. રામ તથા લક્ષ્મણને દૂર જવાને પ્રસંગ જ ન આવત! અને એક મહાન યુદ્ધને પ્રસંગજ ટળી જાત ! પણ હિંસા-મૃગને મારવાની લાલસાલરી ઇચ્છાએજ આ બધા પ્રસંગ આ. તે શું રામ અને પવિત્ર સાધ્વી સીતા-માન-મારીશ નહિ-એ મહાન ધર્મ શાસ્ત્રની આજ્ઞાનું નામ જાણતાં નહોતાં? જે આ દેવી ઘટના ગણે તે એક માત્ર પારેવા જેવા તુચ્છ પ્રાણી બચાવવા લાખ માણસને પાલનહાર “શી” રાજા પોતાનું માંસ શા માટે કાપી બાજને આપત? પણ ના! દયા–દયાનેજ ખાતર તે ધર્માત્માએ આ કર્મ કરેલું ! પદનાને ઘટના દૈવી ચમકૃતિની છે કે સામાન્ય, પણ પિતાની કરજ સાથેજ શીખી રાજાએ તો જોયું. એક પ્રાણુ-બચાવવા પિતાના પ્રાણની પરવા તેણે ન કરી? આટલા બધા પ્રાણને વીના કારણે વધ કરવા અનુચીત જણાયાથીજ--અને કરૂક્ષેત્રના યુદ્ધના પ્રથમ દિવસેજ પિતાનાં મનુષ્ય બાણ ફેંકી દીધાં કે તેને માટે ગીતાની રચના, કરવા શ્રી કૃષ્ણને ફરજ પડી. દયા! અરે તેતો દરેક મનુષ્યના હૃદયમાં વસી રહેલીજ છે, પણ આઝાધારક પત્નીના સદુપદેશ ન ગણગારતાં દુપતિ પિતાનું ઈછીત, પત્નીને ધમકાવી દબાવી કરે છે, તેમ સદ્દબુદ્ધિને દબાવીનજ આહિંસાનાં કામ પ્રત્યેક કરે છે. જ્યાં કેટલીક કેમેને જેનો ખૂદ એ સિવાયની બધીજ પ્રજાએ માંસાહારી, ત્યાં એક બે માણસોના અહિંસા પરના લેખ કેટલી અસર કરી શકશે? માત્ર એ આશા આકાશ કસુમવત જ જણાય છે, એ ખરૂ ! પણ મુગા પ્રાણુઓના મૃત્યુ સમયે જે તડફડાટ અનુભવવામાં આવે છે, અરે પ્રત્યક્ષ આંખોએ જોવામાં આવતાં જ હદયમાં જે ચિરા પડે છે, તે તરફ જોતાં બેસી રહીને જોયા કરવું એ ઠીક લાગતું નથી ને તેથી જ કલમ પોતાની ફર. મનમાં પ્રવાસ કરવા નીકળી પડે છે. આપણી એક આંગળીને જરા ઇજા થતાં જ આપણને તે કષ્ટદાયક થઈ પડે છે તે, જેના શરીરમાં તાજુ લેહી દડે છે, જેને આપણા જેવીજ આહાર, નિદ્રા, ભય, મિથુન આદિ સંજ્ઞાઓ છે, તેવા જીવતા જાગતાં પાણીના શરીરના ટુકડા કરતાં તેને કેટલી વેદના થતી હશે તેને ખ્યાલ કરે ? અને એ વિચારોનો વાયુ–દયા રૂપી અનીનું યુધવાઈ રહેલુ સ્વરૂપ એકદમ મોટા ભડકાના રૂપમાં બદલાવી નાંખે Page #9 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. છે. તે ઠરીને બેસવા પણ દેતું નથી. અરે ! જે રાષ્ટ્ર સુધરેલું–ધાર્મીક-ગણાવાનો ફાંકે ખે છે, જે રાષ્ટ્રમાં હમેશાં, દયા, ઘન, પરોપકાર, પ્રભુ પ્રાર્થના, જે આત્મ જ્ઞાનનાં દર્શન હમેશાં થાય છે; તેજ જગ્યાએ-તેજ ભારતવર્ષના-પ્રત્યેક મેટા ગામોમાં–અસંખ્ય કસાઈ ખાને કે જ્યાં હમેશાં રાવ દિવસ સાંચાઓની મદદથી લક્ષાવધી નીરપરાધી મુંગાં જાનવરો એક બે નહિ-sઝન નહિ પણ એક વખતે સેંકડોની સંખ્યામાં ફરતા ભરી રીતે કાલ કરી નાંખવામાં આવે ! જ્યાં ખાસ એવા નિરપરાધી પશુઓનાં લોહી માંસ-આર્ય દેશ નિવાસીઓના ઉદરમાં પધરાવવા–તેમને પુરા પાડવા ખાસ ટ્રેન દોડાવવી પડે, અરે ! આર્યાવર્તમાં આ બધું? શી આ સુવર્ણ દેશની અધભાવસ્થા? આવી જ હૃદયદ્રાવક ચીસે સાંભળી હિંદુઓના ગવરૂપ ગણાતા મહાત્મા ગૌતમ બુ–દયા ધર્મ–માટે રાજપાટ ત્યાગી પ્રસાર કરવા માંડે. ખરૂ કહીએ તે જેનોથી બીજો નંબરે અહિંસાને ઘેપ કરી–હિંસા ઓછી કરાવનાર મહાત્મા ગનમ બુદ્ધજ છે. આજ બ્રાહ્મણોના હૃદયમાં અહિંસાનાં તો એટલાં બધાં ઠસી ગયાં છે કે તેમના પૂર્વ ઋષિ મુનીઓ માંસાહારી હતા એ માનવા પણ તેમનાં દયાળુ હર સાફ ના પાડે છે. હે ! પુર્વ છે જે માંસ મનુષ્યો અને બ્રાહ્મણોનો ખાદ્ય પદાર્થ ગણુતે તેજ માંસ જોઇ આજ સભ્ય બાહાને ઉબક આવે છે એ શું દર્શાવે છે? એ આનુવંશિક સંસ્કાર નહિ કે? આજ સંસ્કાર બ્રાહ્મણે તે પાળતા હોય અને અન્ય જાતિઓને પળાવતા હોય તે કેવું રૂડું, પણ આજકાલ તો અમારા બ્રાહ્મણ બંધુએ સુધારાના અન્ય ત અંગીકાર કરે છે પણ તેની સાથે જ અહિંસાના મૂળતત્વે પર હરતાળ લગાવે છે. ઘણાક પરદેશગમનમાં સવડ થવા માટે-શરીર બળ વધારવા માટે, અને કેટલાક તે “કલબ” જેવા પવિત્ર (!) ઠેકાણે ચાર મિત્ર મંડળ ભેગા બેઠા તે લેવુંજ પડે એ પ્રમાણે કોઈનાં કોઈ એઠાં-બહાના હેઠળ–કટર, બારિસ્ટર, સરકારી અમલદાર–ને સીવીલ્યને વિગેરે મોટા મોટા લોકો માંસાહારી બનતા જાય છે, એ જોઈ દિ થાય છે. કઈ કોમને પોતાના ધર્મ શાસેથી હિંસા કરવાની અગર માંસ ખાવાની પરવાનગી આપવામાં આવી છે ? હલાલ કરી માસા હાર કરનાર મુસલમાન કોમને પણ કુરાનમાં હિંસા કરવાની સાફ મનાઈ કરવામાં આવી છે. ક્રિશ્ચીયનો ને ઇગ્રેજોને પણ “ બાઈબલ” માં સ્પષ્ટ આશા છે કે-Dont kill મારશે નહિ. પારસીઓને પણ ચોખી હિંસા કરવાની ધર્મ શાસ્ત્રોથી મનાઈ છે. હિંદુઓને તે વેદ અને પુરાણમાં ! મારશે નહિ, એમ આજ્ઞા છે. જેની તો પિતાને ધાર્મીક મુદ્રાલેખજ અહિંસાને માને છે. તયારે વાંચો! કહે કે વિશ્વમાંની કોઈ પણ કેમ હિંસા કયા ફરમનથી કરી શકે ? માત્ર પોતાના મનની વર્તનને મનસ્વી ટેકો આપીને જ તે હિંસા કરવા કે માંસ ખાવી ઉઘુક્ત થાય છે ને નહિ કે ધર્માસ્તાથી. બધી રીતે સારાસાર વિચાર કરી શકનાર સુત–ઉદાર મતવાદી અને દયાળુ બધુ અહિંસા જેવા મહત્વના વિષય તરફ આંખ આડા કાન કેમ કરતા હશે? સામાજીક ઉન્નતિ અર્થ ચર્ચાતા હુરે મુદાના સવાલે ભેગા અહિંસાને સવાલ કેમ નહિ ઉદ્ભવતું હોય ? અમારા ધબાધ અને અજ્ઞાન હિંદુ ક કોઈ ખંડોબાને, કોઇ કાલીમાતાને, કઇ ભદ્રમળીને પ્રસન્ન કરવાને તેમને ઘણાજ નકિત ભાવથી બલિ આપે છે. કોઈ પોતાના ખેતરમાં અનાજ પાકે તે માટે કોઇ આનરીને આરામ કરવા, કોઈ છોકરાં માટે, કોઇ દુષ્કાળ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૦ બુદ્ધિપ્રભા. મટાડવા, તો કોઈ કુળદેવીને રીઝવવા માટે નીરપરાધી બેકડાંને ભેગ આપે છે. આ અજ્ઞાનીઓની વાત તે બાજુએ રડી પણ ચાલુ જમાનાને સુધરેલા ને ખીતાબોના ઝુમખા લટકાવનાર, ધર્મીષ્ટ રાજા રાણા અને રાજ્યાધિકારીઓ તથા મહાવિદ્વાન મનાતા બ્રાહ્મણો દોરા જેવા માંગલિક પર્વને દિવસે ને દિવસે નીરપરાધી બકરાનું ખૂન હજારો મનુના દેખતાં કરે છે. આ શું ઓછી દાદાગીરીની વાત છે? શું કોલેજમાંશામાં ને રાજનીતિમાં દયા ! એ શબ્દની વ્યાખ્યાને તેના ગુણ દોષ તે મને શીખવવામાં આવ્યાજ નહિ હોય! પણ હાય સુવર્ણમય બનાવી ભારતભૂમિ ! તારા ઇલોલુપ બાળકો પિતાના હાથે જ આ નીરપરાધી પશુઓને વધેરે છે, તેમને રાહાસની માફક બાઈ જાય છે. અમદાવાદમાંથી નીકળતાં “વૈવકલ્પતરૂ માસિકના તંત્રી રા. જટાશંકર લીલાધર પિતાના માસિકમાં લખે છે કે-“હું અંબાજીમાં ત્રણ દિવસ રહ્યા, પણ કમનસીબે એ ત્રણે દિવસે ત્યાં નીરપરાધી પશુઓની કત્વને માટે નિર્માણ થયા હતા. અંબાજીની વેદી નીરપરાધી પશુએના લેહીથી ભરાઈ—રંગાઈ ગઈ હતી; ને શરીરમાં જારી વટે તેવા દેખાવ ત્યાં થયા હતા. શું સર્વ જગતની માતા કહેવરાવનાર માતા-અંજા જ પિતે આ ઘાતકી હિંસાના કામ માટે આજ્ઞા આપતાં હશે ?! : " યજ્ઞ, યાગ ને હોમ-હવનના માટે કાપવામાં આવતાં ને હોમવામાં આવનાં અસંખ્ય પશુઓ કે જેમને સ્વર્ગ લોકમાં ગયેલા માનવામાં આવે છે, એ શું ધર્મશાસ્ત્રજ્ઞા મુજબ કરવામાં આવે છે કે? સ્વાર્થ ત્યાગવૃત્તિઓને નીરેધ–આદિ સત્ય વાને બદલે-ધજ્ઞાનાના કપિલ કલ્પિત–બેટા અર્થ કરી પિતાની છાને સંતોષવા ખાતર પારકા પ્રાણ લેનાર હિંસક શું ધર્મ કહે છે? ને ! ને ! કદી નહી ! હિંસા કરી પૂગ્ય ઉપાર્જન કરવાની વાછ– કવચ વાવી આમ્રફળની વાંછા જેવોજ હાસ્યજનક વિચાર કરે છે. પણ આપણા ભારતવર્ષમાં એવી ધર્મશ્રદ્ધા એંટી બેઠેલી છે કે ધર્મ ગુરૂ ત્યા તે સાક્ષાત પરમાત્મા છેલ્યા પણ સારાસાર વિચાર કરવાની બાધાજ ! આવી તામસી ભકિત અને રાક્ષસી દેવા જોઈ રરૂવા ખડાં થઇ જાય છે, ને કોણ એ પણ હૃદયવાળે હશે કે જેનાં હૃદય આ રાક્ષસી ઘાત થતા જોઈ આઈ ન બને ! આ ગરીબ પશુઓની દયા માટેની અપીલ હું બહાર બન્યું વર્ષ કરતાં એ દયાની મૂર્તિ સ્વરૂપ આર્ય ભગીનીઓ અને માતાઓ ! તમોનેજ હું તે કરવી વધારે અગત્યની સમજુ છું, ને તેથી તમેનેજ પ્રાર્થના કરૂ છું કે, હું બહેન ! તમે જ તમારા નિસર્ગ–દત્ત કેમળ હૃદયમાં પ્રત્યેક પ્રાણીમાત્ર વિશે દયા દ્રષ્ટિ રાખીને, તમારા ન્હાના ન્હાનાં અકગભરૂ બાલકોના હૃદયમાં પણ અહિંસાનાં બીજ રોપ, મને પારણામાંજ ભૂત દયા, અમૃત પાઓ, તમારાં બાળકને શીખવે કે સુવા આભુપગેથી શરીર શોભાવવા કરતાં કથા રૂપ આભૂષણોથી શરીર ને હૃદય બેઉ વધુ શોભાયમાન બની જશે! આ પૂર્ણ કાર્ય હે દયાની દેવીઓ ! તમને જેટલું સુલભ થઇ પડશે તેટલું જ પુરૂષને નહિ થાય. કારણ ઘણા ભાગે પુરૂના સ્ત્રીઓના વિચારોથી અંકીત હોય છે (કેમકે બાલ્યાવસ્થામાં માતાને કોમલ કે કઠણ વિચારોથી બાલકના વિચારો પોસાય છે.) તો માના હૃદયમાં જે ભૂત માત્ર માટે પણું દયા હોય, તો તેના બાળક સધાંત:કરણ–દયાળ કેમ ન બને? ગર્ભા સ્ત્રીનું ભાવી Page #11 -------------------------------------------------------------------------- ________________ અહિંસા. ૩૦. બાળક શૂરવીર્ બનાવવા તે સ્ત્રીને શુરવીર પુરૂષોની કથાઓ સભળાવવામાં આવે છે અ તે શ્ત્વના સંસ્કાર બાળક લનેજ જન્મે છે. તેમજ હું ડૈના ને માતાએ ! તમારાં બાળ કાજ યાળુ અને તેના પ્રયાસ કરવાધી તમે ઉત્કૃષ્ટ યાનાં કામ કરી શકશે. કુદરતથીજ જે માંસાહારી છે, એવાં પ્રાણીઓનાં મુચ્યાં માતાના ગુણ ધર્મ જન્મ તાંજ લેઇ આવે છે. તેને કંઇ શીખવા જવું પડતું નથી. ખીલાડીનું ખસ્યું નાનપણુથી એકાદ કારી હાલતાં તેને પત્રો મારવા લાગે છે. જીવજંતુ જોતાંજ તેના પર ઝડપ બા છે. આવા ખેલ તે પોતાના હિંસક સ્વભાવને લીધેજ ખેલે છે. પણ એક મનુષ્યનું ખાળક એકાદ ઉંદરનું બચ્ચું જોતાંજ ગભરાને ભાગી જાય છે, આ તેને જાતિસ્વભાવ નહિં કે પછી આવા બીકણુ અને નિરૂપદ્રવી ખળકને માંસાહારને ચટકો લગાડી તેને હિંસક કુર કાણુ બનાવે છે ? માતાજ કે ખીતુ કાઇ ? એક નજરે જોયેલો બનાવ જણાવવા પડે છે કે મુંબાઇ જેવા શહેરમાં એક હિંદુ પશુ માંસાહારી કુટુ*બમાં–નેકર શાકતરકારી લખું આવ્યેા. ધરની સુશિક્ષિત, ટાપટીપવાળી ળાકાશયુક્ત શારીરિક ભાબતમાં વધારે સ્વચ્છતા પાળનાર ગૃહીણી તે “ મન–માંસ ખાનાર તથા સુધારનાર નાકર પાસે આવી બી. તુર્તજ એક જુદા એવુ ગભરૂ બાળક ત્ય આવી ઉભું અને માતાની સાડમાં ભરાતુ ભરાતુ ખેલ્યું: માતા ! આ શું છે ? શાકને લેહી કેમ નીકળે છે ? નિર્દોષ–કોમળ મનના ખળકને સુસિક્ષિત માતા શા જવાબ દે કે તે બાળઅને સતાય આપી શકે! ભાળકે પુછ્યું: બા ! આ શું છે? માતાએ કહ્યું: શાક ! ના : ખાટું. શાકને લોહી જૅમ નીકળે ? બાદ માતાએ ખરી હકીકત સમજાવતાં ખળક રાઇ પડયા, અને ક'પારી ખાઇ પોતે તે ચીત્રગ્સ કદી નહિ ખાય એમ જણાવવા લાગ્યા. આ વખતે માતાથી રૈયા સિવાય રહેવાયું નહિ, અને હું યથાશક્તિ માંસના ગુણદોષ સમવ્યા. આ મૃદુહૃદય બાળકના હૃદય પર અહિંસાની એવી તે સરસ સચેટ છાપ પડી કે માંતે તે માંસ ખાવા કે હિંસા કરવા કોઇ દિવસ દેશરાય કે લલચાય નહિ. વાંચક બહેને ! ઉપન્નુ દૃષ્ટાંત જોઈ તમારી ફરજ બજાવા ! "" " મ્હારા જૈન, બ્રાહ્મણુ અને ઇતર જ્ઞાતિની ભગીનીને મારી અપીલ” છે કે જેએ પોતાના ખાાકને પરદેશ માકલવા માંગતી હોય અગર જે ભાગ્યવાન વિદ્વાન પુત્રને પરદેશ સાહસ ખેડવા મેકલવા ધારતી હોય, તેએ પણ પરદેશમાં પેાતાનુ અહિંસાનું. શીલ અભ્યા ધિત રાખે તે માટે તેમના હૃદયમાં નહાનપણુધીજ ધ્યાતા આધ કરશે. ભૂત કાનુ અમૃત જ્યાં સુધી હૃદયમાં ભરેલુ હશે ત્યાં સુધી માંસ વિષે તુલ્ય લાગવાનું ! r .. J 25 જેને જન્મ ક્ષાત્રિ કુળમાં થયા છે, અને જેને ભવીષ્યમાં શિકારને નાદ લાગવાના સંભવ છે, એવા પુત્રાની માતાઓએ પોતાના પુત્રને જે શરીરને મનથી ફેવળ રેશમથી પણ મૃ છે, ધ્રુવળ તૃણુ પર જીવનાર એવાં જગતમાં ખરાં તપસ્વી, સસલા, હરિણ ઈત્યાદિ સાત્વિક પ્રાણી કે જે આત્મ સરક્ષણમાં કેવળ અસમર્થ એવાં પ્રાણીઓને દુખવવાં નહિ એ ખાલ્યાવસ્થાથી શીખશે. અહિંસા એ શબ્દની વ્યાપ્તિો એશું તે તે ઘણોજ વિશાળ થવા જશે. કોઇનુ મન દુખવવુ એ પણ હિંસા જ છે. એવાં કેટલાંક મામા જૈનેતર કામમાં છે કે જેમનાં મન, ઝાડના કુળ કુલ તેડતાં પણુ દુખાય છે. એવાં मृदूनि कुसुमादपि એવા ાળુ હૃદયના મહાત્માઓને કોટી કોટી વન, Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા કમળ પુષ્પપાંખડી દુભવવી એ જ્યાં હિંસા, તે પછી ઘાતકીપણે પરદ્રવ્ય હરણ કરી, પર પ્રાણ હરવા, ગરીબ પ્રાણુઓની કતલ કરવી, એ હિંસા ત્યાગવા લાયક છે તે સહજ સમજશેજ. પુના નજીકના એક ગામડામાં રહેનાર “શ્રીમતી સે. સિંધુસુતા પિતાને જાતિ અનુભવ નીચે પ્રમાણે જણાવે છે – “ એક દિવસે અમે અમારા ગામમાં દશરા જેવો ઉત્તમ તહેવાર ઉજવવામાં ગુંથાયેલાં હતાં. અમારા ઘર નજીક ગામ દેવી માતાનું મંદિર હોવાથી તે મંદિર નજીક દશા નિમિત્તે ત્યાં ભૂખ લોકોએ પચાસેક ગરીબ મુંગાં બેકડાં ખુશીથી કાપી નાખ્યા. દેવે તે બિચારાં પ્રાણુઓની હૃદયમેદક ચીસો અમારે કાને સાંભળવા છતાં ૫ણ અમે તે બિચારાંઓને તે રાક્ષસના હાથથી છોડાવી શકયો નહિ. ધીક્કાર છે અમારા મનુયતને ! તે દિવસ તે લોકોને સુદીન હતો, પણ અમને તે તે દિવસ ભયંકર અને ઉદાસીનજ લાગ્યો. ખાવું પીવું કેઈને ગમ્યું નહિ. અમે ઘણીએ બુમો પાડી કે બાપુ ! હિંસા ન કરશે ? ઈશ્વરના પ્રાણીને મારશો ના ? પણ નગારખાનામાં તનુડીને અવાજ કોણ સાંભળે? દારૂ પી મસ્ત થયેલા દુર બ્રાહ્મણે પિતે જ સાક્ષાત યમરાજ બની હાથમાં છરા લઇ ગરીબ બેકડાં મારવા ઉત્સુક થયેલા જોયા. આ બ્રાહ્મણત્વ કે આર્ય તે સમજાયું નહિ. આવા અધમ કેમ જીવતા હશે તે સમજાતું નથી. ઇયાદિ.” આજ દશા અમદાવાદ, વડેદરા, મુંબઈ, પુના આદિ સર્વ નાના મોટા સ્થળે છે દશેરા નિમિત્તે હજારો નિરપરાધી પશુઓ કતલ થાય છે ને હોમાય છે કે દુષ્ટજનાના ગ્રાસ–કાળીયા થાય છે. રણસંગ્રામમાં શત્રુઓને મારી વિજય મેળવનાર ક્ષત્રિઓનું અનુકરણ દશરાને દિવસે અમારા આર્યબંધુઓ કેવળ બકરાં ઘેટાં મારીને જ સંતોષ પામે છે. હાય ! શી અમાવસ્થા ? હમણું રા. રા. લાભશંકરભાઈ તથા બીજ જીવદયા પ્રસારક મંડળના સભ્યોના પ્રયનથી કઈક રાજારાણાઓ ને ગામોએ દરારાને પશુવધ બંધ કર્યો છે પણ હજી આજ દીને હજારે મુંગા પ્રાણીઓ કતલ થાય છે જ. માટે સર્વ કોમેના બંધુઓને નમ્ર વિનંતી છે કે તેમણે હિંસા અટકાવવા બનતા પ્રયાસ કરવો. કારણ એ કર્તવ્ય માત્ર જૈનોનુંજ નથી પણ વિશ્વમાં વસ્તી પ્રત્યેક વ્યક્તિનું છે. અંતમાં ભગીનીઓ ! મનુષ્યના પહેલા ગુરૂ જે તમે માતા ! તે તમે જ તમારા કમળ છાત્ર વર્ગને અહિંસાને પવિત્ર પાઠ તમારા ખોળામાં ભણવે. જે તેમને ઘણો જ સારો કશી જશે. એ એમ. એ. બી. એ. થએલા વિધાન ! વિલાયત જેવા દુર દેશમાં જ શિક્ષણ લઇ આવનાર બેરીસ્ટર, ડેટ, રાજ, શ્રીમંત, મહાજનો અને સામાન્ય જનો ! અખિલ વિશ્વમાં સર્વોપરિ ધર્મ–દયા ધર્મ પાળે, તમારાં બાળકને શીખ; અને તેને પ્રસાર અખિલ વિશ્વમાં થાય તે પ્રયાસ કરવા કટિબદ્ધ થાઓ અને તેમ કરવા માટે અખિલ વિનિવાસી બન્દુ ભગિનીઓના હૃદયમાં ભૂત દયાનો અખંડ ઝરો વૃદ્ધિગત થાઓ એમ ઈચ્છી પરમીશ! Page #13 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ શહેરમાં જેને સારૂ સસ્તા અને સુખાકારીભર્યા મકાનની આવશ્યક્તા. ૩૦૩ मुंबई शेहेरमां जैनो सारु सस्तां अने सुखाकारीभयाँ मकानोनी आवश्यकता. મુંબઈ શહેરમાં સુખાકારી અને સસ્તા ભાડાના મકાનોની સામાન્ય અને મધ્યમ વર્ગની રિકૃતિવાળા જેને માટે આવશ્યકતા દર્શાવનારા લેખો અવારનવાર જાહેરમાં ચર્ચાયા છે, છતાં તે સંબંધી હજુ કોઈપણ જાતની હિલચાલ થયેલી જોવામાં નહિ આવતાં મુંબઈ શેહેરમાં તેમજ તેની આસપાસના પરામાં વસ્તીના પ્રમાણમાં થતાં મરણનું પ્રમાણ કેવું આવે છે તેને લગતા આંકડાઓ બતાવી જેન કોમની, શ્રીમંત તરીકે ગણાતી જેન પ્રજાનું ખાસ ધ્યાન ખેંચવાની જરૂરીઆત છે. મુંબઈમાં વસતા આપણું જાતભાઈઓની તંદુરસ્તી સંબંધી કાંઈ પણ ખ્યાલ લાવી જે કંઇ પણ લક્ષાધીપતી, સભા અથવા એસોસીએશન જેવી બંધારણવાળી મંડળી, જેને કોમના મધ્યમ વર્ગના માણસે કે જેઓ પિતાના ટુંક પગાર અથવા ધંધા રોજગારને લીધે પિતાની શકિત ઉપરાંતનાં ભાડાં ભરવા છતાં પણ તાં સુખાકારી મકાનોમાં નહિ રહી શકતા હોવાથી કેવી જાતની હાડમારી ભાગવે છે તે તરફ લક્ષ આપી, પિતાના જ્ઞાતીબંધુઓનાં દુ:ખ નીવારણાર્થે કાંઈ પણ ઉપાય લેશે તે ખરેખર તે ઘણું જ ખુશી થવા જેવું છે. નીચે દર્શાવેલા કઠાઓમાં જણાવવામાં આવતા આંકડાઓમાં સને ૧૯૧૧ ની વતીની કરવામાં આવેલી ગણત્રી પ્રમાણે મુંબઈની મ્યુનીસીપાલીટીના જાહેર તંદુરસ્તી ખાતાંનાં વાર્ષિક રીપેટ ઉપરથી મેળવવામાં આવ્યા છે કે જેમાં નીચેની હકીક્તનો સમાવેશ થાય છે -(૧) મુંબઈ શહેરમાં વસ્તા જેના દરેક વર્ડમાં રહેતી જૈન વરતીને કોઠે, (૨) મુંબઈ શહેરમાં છેલ્લાં ત્રણ વરસ દરમ્યાન અન્ય કેમની સાથે સરખાવતાં જોન કેમની અંદર થતાં મરણની કુલ સંખ્યા, (૩) મુંબઈ શહેરમાં વસ્તા જેની વસ્તીના પ્રમાણમાં બીજી કોમોની સાથે સરખાવતાં છેલ્લાં ત્રણ વરસ દર વસે દર હજારે આવતું મરણનું પ્રમામ, (૪) મુંબઈ શહેરમાં વસ્તા જેનોની વસ્તીના પ્રમાણમાં બી ૭ મિની સાથે સરખાવતાં દર હજારે છેલ્લા ત્રણ વરસની અંદર મરકીના રોગથી આવતું મરણનું પ્રમાણ, (પ), મુંબઈ શહેરમાં રસ્તા જેનોની વસ્તીના પ્રમાણમાં જન્મના પ્રમાણે સરખાવતાં દર હજારે અન્ય કોમની સાથે સરખાવતાં છેલ્લાં ત્રણ વરસની અંદર બાળકોની અંદર થતાં મરણનું પ્રમાણ. સને ૧૯૧૧ ની વસ્તી પ્રમાણે મુંબઇ શહેરમાં તેમજ પરામાં વસ્તી જૈન કોમની દરેક ની વસ્તીની કુલ સંખ્યા નીચે મુજબ – વોર્ડ. એ. . ૪૮૩૬ ૮૬૭૦૧ ૧૦૪૫ ૨૦૧૭ ૧૨૫૨ ૧૩૨૫ રેલવે, બંદર અને ઘરઆર વીનાના ... ૩૧૦ : : : ડી. : : - ૨ ૦૪૬ ૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ (૩૦૪ બુદ્ધિપ્રભા. ઉપરનો કોઠો તપાસતાં માલુમ પડશે કે મુંબઈમાં વસ્તી વજન કેમની ૩ વસ્તી ફક્ત બી. અને સી. વૉર્ડમાં રહે છે કે જે લતાએ ગીચ વસ્તીને લીધે મુંબઈમાં થતાં મરણેનું વધુ પ્રમાણ ધરાવતા લતાઓમાં ગણાય છે. મુંબઈ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષના અન્ય કોમે સાથે સરખાવતાં જૈન કામની વસ્તીના પ્રમાણમાં થતાં મરણોને કુલ સરવાળે:જ્ઞાતી. વસ્તી. સાલવાર મરણોની સંખ્યા ૧૮૧૧ ૧૮૧૨ ૧૮૧૩ ૨૦૪૯૦ ૧૪૩૮ ૧૪૧૪ ૧૩૪ બ્રાહ્મણ. ૫૩૬૫૬ ૧૨૬૫ ૧૩૦૧ ૧૧૫૮ પરર. ૫૦૯૩૧ ૧૨૪૨ ૧૩ ૧૪ ૧૧૫ મુસલમાન. ૧૭૯૩૪૬ ૮૩૨૧ ૯૦૭ ૬૮-૬ મુંબઈ શહેરમાં છેલ્લાં ત્રણ વરસમાં અન્ય કોમ સાથે સરખાવતાં જૈન કોમની વસ્તીના પ્રમાણ પ્રમાણે જેની અંદર દર હજાર માણસે કેટલા ટકા માણસના મરણનું પ્રમાણ આવે છે તેને કેડે – જ્ઞાતી. વસ્તી, સલવાર દર હજારે આવતું મરશના ટકાનું પ્રમાણ ૧૮૧ ૧૮૧૨ ૧૮૧૩ ૨૦૪૬૦ ૦૦૨૮ ૬૯૧૧ ૬પ૯૩ બ્રાહ્મણ. ૫૩૬૫૬ ૨૩૫૭ ૨૫-૦૨ ૨૧-૬૦ પારસી. ૫૦૮૩૧ ૨૪૩૮ ૨૫૭૮ ૨૨૪૮ મુસલમાન, ૧૭૮૨૪૬ ૪,૩ર ૫૦૭૨ ૩૦-૦૦ ઉપરના બંને કોઠા ઉપર જે પુરતી ખંતથી જોવામાં આવે તે માલુમ પડશે કે જૈન જ્ઞાતીમાં ભારણને કુલ સરવાળો તેમજ દર હજારે કેટલા ટકા મરણનું પ્રમાણુ આવે છે તે બને વસ્તીની ગણત્રી પ્રમાણે ખરેખર બીજી કોમેની સાથે સરખામણી કરતાં તેથી વધારે મરણે ધરાવનારી આપણું કામ છે. મુંબઈમાં વસતા જૈનેની અંદર કેવી રીતે આટલું મેહું મરણનું પ્રમાણ આવે છે તે દર્શાવવા સારૂ ઉપરના આંકડાઓ કરતાં વધારે સારી માહિતી હોઈ શકે નહિ. ત્રણ વરસના સામટા આંકડાઓની ગણત્રી મુજબ જેને કે જેની વસ્તી ફક્ત ૨૦,૪૬૦ માણસોની છે તેની અંદર દર હજારે મરછુનું પ્રમાણ ૧૮૪૪ ટકા આવે છે અને બ્રાહ્મણ કે જેની વસ્તી આશરે ૫૪,૦૦૦ છે તેનું મરણનું પ્રમાણું ૨૩, ૯ ટકા આવે છે અને પારસી કેમ કે જેની વસ્તી લગભગ ૫૦,૦૦૦ છે તેનું મરણનું પ્રમાણ ૨૪૨૧ ટકા આવે છે. જ્યારે મુસલમાન કે જેની વસ્તી ૧,૭૮,૩૪૬ ની છે તેનું મરણનું પ્રમાણ ૪૫૩ ટકા આવે છે. મુંબઈ શહેરમાં અન્ય કોમની સાથે સરખાવતાં છેલ્લાં ત્રણ વરસની અંદર દર હજારે જેનોનું મરકીનાં મરણનું આવતું ટકાનું પ્રમાણ: Page #15 -------------------------------------------------------------------------- ________________ મુંબઇ રીહેરમાં જેને સારૂ સસ્તાં અને સુખાકારીભર્યે મકાનાની આવશ્યકતા. ૩૦૫ નાતી. વસ્તી સાલવાર દર હજારે આવતું મરકીના ભરણનું ટકાનું પ્રમાણ, 1-11 ૧૯૧૩ ૧૯૧૩ ૨૦૪૬૦ ૧૨૭ ૫૧ ૯૫૩ ૧૮૬ ૧૩ ૨૧૪ ૫૩૬૫ ૫૦૯૩૧ 19; ** ૫ મુસલમાન ૧૭૯૩૪ ૨૦ ૧૫૧ ૧૬૫ ઉપરના કાડો જોવાથી આપણને માલુમ પડે છે કે બીજી કામેાની સાથે સરખાવતાં આપણી કામની અંદર મરકીના દરથી નીપજતાં ભરણેાની સખ્યા સૌથી વધારે છે, અને તેના કારણમાં કુક્ત આવાં મરણેત્ નીપજવાના સંબધી આપણી કાળજી રાખવાની બેકારી અથવા તા કેવા સોગેશ વચ્ચે આપણા જ્ઞાતી બંધુઓ ભરીના સપાટામાં આવે છે તે સધી રાખવામાં આવતી સંભાળની ખામી હોય તેમ માલ્લુમ પડે છે. જૈન. ખાણું. પારસી. મુખઇ શહેરમાં બીજી કામની સાથે આપણી જ્ઞાતીની અંદર જન્મ નોંધ સરખાવતાં બાળકાનું મરણનું પ્રમાણ દર હજારે કેટલા ટકા આવે છે તેને લગતા કોડઃ--- દર હજારે આવતું બાળકનું પ્રમાણઃ— નાતી. ન વસ્તી. ૨૦૪૬૦ ૫૩૬૫૬ શ્રાહ્મણુ. પારસી. ૧૯૧૧ ૧૯૧૨ જન્મની નોંધ પ્રમાણે, ૧૯૧૩ ૯૫૩૨ ૧૨૦૧૪ ૧૯૩૫ ૬૩૨૮ ૩૮૨ ૪ ૨૦૧૨ ૧૮૮૧ ૫૦૩૧ ૬૨ ૧૭૯૩૪ ૩૮૮૦ ૪૨૬૬ ૩૬૮૫ સુસલમાન. ઉપરનું બાળકાનું મરણનું પ્રમાણુ જોતાં ખેદ ઉત્પન્ન થાય છે કે બાળકોનાં મરણી આપણી કામમાં ર્જ્જીસ્ટર થતાં જન્મની સાથે સરખાવવામાં આવતાં ભય ઉપજાવે તેવાં છે. જો કે આ બાબત જણાવવાની જરૂર છે કે બાળકોનાં મરણને લગતા ખરા આંકડાએ મેળવવા સારૂ કેટલી નતની મુશ્કેલીને લીધે ભુલ થવા સંભવ છે, કારણ કે કેટલાંક માબાપ જન્મની નોંધ કરાવવામાં અજ્ઞાનતા દર્શાવે છે, તેમજ કેટલીક સ્ત્રીએ સુવાવડ આવવાના પ્રસંગે પેાતાના દેશમાં જાય છે અને પાછા કરતાં નોંધ ન કરાવતાં અને તેને લીધે રોહરમાં થયેલા ખરા જન્મની નોંધમાં વધારા થાય છે તેમજ બહાર ગામમાં જન્મેલ હોય અને મુંબઇ શહેરમાં આવીને થતાં આળકાનાં મરણેને લીધે ખાસ મુબઇ શેહેરમાં થતાં બાળકોનાં મરણનું પ્રમાણ અનીશ્રિત છે, છતાં પણ કામના ખાસ આગેવાનાની ફરજ છે કે બાળકોની આટલી મોટી સંખ્યામાં મરણનું પ્રમાણ કયા કારણાને લીધે થાય છે તે રોધી કહાડવા પ્રયત્ન થવો જોઇએ છે. છેવટે ટુંકમાં જણાવવાનુ કે સને ૧૯૧૧ ની સાલ અગાઉ આપણી જ્ઞાતીના આંકડાઓ જુદા જણાવવામાં આવતા નહોતા કારણ કે હીંદુઓની એકત્ર ગણત્રીની અંદર સમાવેશ કર-વામાં આવતા હતે. હાલમાં છેલ્લાં ત્રણ વર્ષ થયાં ઉપર પ્રમાણે આપણી જ્ઞાતીના ખાસ જુદા આંકડાઓ બહાર પડતા હોવાથી આપણી કામની તંદુરસ્તી સબંધી કેવા પ્રકારની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ બુદ્ધિપ્રભા સ્થિતી છે અને મુંબઈ જેવા શહેરમાં જેની વસ્તીના પ્રમાણમાં મરણનું પ્રમાણ કેવી રીતે છે તે જાણવા સારૂ તે ઘણું જ ઉપયોગી છે. આપણી કોમના આગેવાનોને પિતાના જ્ઞાતીબંધુઓની શારીરિક સ્થિતી અને મરણનું પ્રમાણું સૌથી મોટા પ્રમાણમાં કેમ આવે છે તે સંબંધી માહીતી આપી નગૃત કરવા તે પરત છે. આપણી જ્ઞાતી બંધુએ વરસોનાં વરસો સધી જોઇએ તેવાં સાધવાળાં મકાનોની અંદર નહિ રહેવાને લીધે જે હાડમારી ભે કરે છે તે તરફ જેમ બને તેમ જલદીથી પુરતું લક્ષ આપણું આગવાને આપવું જોઈએ. મારી ખાતરી છે કે હવે છેલ્લાં દસ વર્ષમાં સરકારી વસ્તી પત્રકમાં જણાવવા મુજબ કેમ જે કેળવણમાં આગળ વધી છે તે કોમની દરેક વ્યક્તિ પોતાના જ્ઞાતીબંધુઓ સાથે સખાકારી મકાનમાં રહેવાની આવશ્યકતા તથા લાપિતા માટે કેમી હોસ્પીટલની જરૂર રીઆત તેમજ મરકી, ક્ષય અને કોલેરા જેવા જીવલેણ અને હઠીલાં દરદોને લીધે તેવા વખતમાં ખુલી હવાવાળાં સેનીટોરીયમોથી થતા ફાયદા વધારે પ્રમાણમાં સમજવા લાગી છે. તેને લીધે પણ આ અગત્યતા ધરાવનારે થઈ પડે છે તે ની:શંક વાત છે, ધ સંતોષની વાત છે કે જૈન એસોસીએશને આ સવાલની આવશ્યકતા અને લાભ સ્વીકારેલ છે અને જાણીને ઘણી ખુશાલી ઉપજે છે કે પિતાથી બનતી મદદ ભવિષ્યમાં અનુકુળ આવતા વખતે આપવાની અગત્યતા હવે તેને માલમ પડી છે. એન, બી. શાહ. ઉપરના લેખનું અનુમોદન. મુંબઈ શહેરમાં વસતા જેને માટે સસ્તા ભાડાના સુખાકારી ભરેલાં મકાનોની આવચકતા દર્શાવનારા લેખ અમારી યાદ મુજબ એક દશકા અગાઉ સારા પ્રમાણમાં લખાયા હતા પણ હમણાં મી. નર તમ બ. શાહે એક લંબાણ લેખ જે અમે તરફ પ્રકટ કરવાને મોકલી આપ્યો છે તે એટલે તે અર્થસૂચક છે કે સમજુવાન દરેકે દરેક જન તેની કદર કર્યા વિના રહી શકશે નહિ. મજકુર લેખ દૈનિક અને અઠવાડીક પત્રમાં પ્રકટ થયે છે. જૈનેતર પત્રોમાં માત્ર પ્રગટજ કરીને બેસી રહ્યા નથી પણ તે વિષે એડીટેરીયલ લેખો પણ લખ્યા છે. ટાઈમ્સ આદિ ઈગ્લીશ પત્રોએ પણ જૈનોના સુખાકારીવાળા સવાલનો તથા સત્તાવાર આંકડાને લઇ પ્રકટ કરી જેનેનું તે સવાલ તરફ અગત્યનું ધ્યાન ખેંચ્યું છે. બેદ માત્ર એટલેજ છે કે તે કામ વિશે જે અગત્યનો વિસે આપી શકે તેમ છે તેવા જેન ધનાએ તે ઉપર સંભાળભર્યું ધ્યાન આપ્યું હોય તેમ માનવાને કંઇ કારણ બહાર આવ્યું નથી.' " , " અગાઉ પણ આ પ્રશ્ન ચર્ચા પામ્યું હતું કે જે વખતે મરકી પુરજોરમાં હતી અને જેને કચડવાણું વધારે નીકળતું હતું. પણ રા. બ. માણેકચંદ કપુરચંદની દેખરેખ નીચે લાલબાગમાં કામ ચલાઉ હોસ્પીટલ શરૂ કરવા સિવાય કંઇ વધુ કરવામાં આવ્યું નહોતું; પણ હવે અનુભવે સુખાકારીવાળાં મકાનોની જરૂરીઆત વધારે સાબીત કરી આપી હોવાથી તેમ કેટલાક સંજોગે, તે કામ માટે તાકીદે રેગ્ય બંધારણ સાથે એક સંસાયટી ઉભી કામ શરૂ કરવાના તરફેણમાં જતા હોવાથી અમે કહેવાની જફર ધારીએ છીએ કે, મુંબઈના શ્રીમાન અને વહાવટદાર જેનેએ પોતાના પ્રમાદને ત્યાગ કરી સુખાકારી સવાલ ઉપર પ્રથમ ધ્યાન આપવું. મી. શાહે આ સંબંધીના લેખ જેમ જુદા જુદા માસિક અને પાને પુર પાસે Page #17 -------------------------------------------------------------------------- ________________ મુંબઇ શહેરમાં અને સારૂ સસ્તાં અને સુખાકારીભર્યાં કાનાની આવશ્યક્તા. છે તેમ એસેસીએશન એક ઇન્ડીયાને પણ પુરા પાડી પત્ર વ્યવહાર કરી તેને વ્યવહારૂ રૂપ આપવાને એસસીએશન પ્રયત્ન કરે એમ પ્રેર્યાં છે તે યાગ્યન કર્યું છે; કેમકે મજકુર કાર્ય માટે મુંબ૪માં તે સંસ્થાની જવાબદારી પ્રથમ દરજ્જે હાવી ન્નેએ એમ તેની હાલની જાગૃતીથી કહી શકીએ છીએ. પણ તેની કારોબારી કમીટીએ જે જવાબ મી. શાહને આપ્યા છે તે વર્તમાન જમાનામાં ઉત્સાહભર્યો અથવા સંભાળભર્યા ભાગ્યેજ કહી. થકારશે. * સમય અનુકુળ નથી ' એ શબ્દ કેટલાક વર્ષોથી જૈતાના અને ખાસ કરી આપણી સંસ્થાએના કાર્ય વાહકના હૃદયમાં જૅમ પેસી ગયો તે સમજી શકાતું નથી. કાષ્ઠ કાર્ય સબંધી વ્યાજબી હીલચાલ કે પ્રયાસ કર્યાં વીના સમય પ્રતિકૂળ છે એમ માનવું તે આપણી તથ્યળાઈજ છે અને તે માટે અમે આગ્રહ કરીશુ કે એસસીએશને જેમ અને તેમ જલદી મુંબઇના દેરાસરા અને આપણી સંસ્થાએના ટ્રસ્ટીએ તથા કાર્યવાહકોને એકત્ર કરી આ સવાલનું વ્યાજખીપણું પુરવાર કરી આપી પ્રથમ તેની સહાય મળે તેવી દૌલસાજી મેળઘવી, તેમજ તે કાર્યની શરૂવાત કરવા માટે તેવી સંસ્થાના પડી રહેલા અને માત્ર ત્રણ ટકા જેવા ઓછા વ્યાજે એ કામાં ફેરવાતા પૈસા - જૈન ખીલ્ડીંગ સાંસાઇટી જેવી સંસ્થામાં કે તેમ કરવું. અમને વિચાર કરતાં જણાય છે કે તેમ થવાથી તે તે સંસ્થાએ ખર્ચ કાઢતાં શ ટકા ચોખ્ખા મેળવવા ઉપરાંત જૈનેાની સુખાકારી વિષે અગત્યના હિસ્સા આધ્યાનું વ્યાખી માન પ્રાપ્ત કરશે અને જૈન શ્રીમાને પશુ તે માર્ગે લાવી શકશે. HEB ટ્રસ્ટીઓની જવાબદારી એ છે કે પેાતાના હસ્તકનાં ખાતાઓની રકમો સધર જામીનગીરીમાં રાકવી અને તે ચેગ્ગજ છે પણ સાંભળવા મુજબ તેથી જુદી રીતે પણ વ્યાજે નાણાં ફેરવવામાં આવે છે અને ગયા વર્ષની એકાની ગબડમાં કેટલાંક જૈન ખાતાંએ પણુ સપડાવ્યાં છે. બીજી રીતે તેવાં ખાતાં મકાના પણ ધરાવે છે પણ તે એવી જગ્યાએ હોય છે કે તે મકાનોને લાભ જૈના ભાગ્યેજ લઈ શકે છે. તે પછી એક સેાસાયટી મારફતે દરેક દેરાસરા અને સંસ્થાના એક એક ટ્રસ્ટી કે વહીવટદારની બનેલી ઓર્ડે જે જગ્યાએ જેની વધારે અકે પુરેપુરો લાભ લઈ શકે ત્યાં સસ્તાં અને સુખાકારી મકાના બાંધવાં અને ઉપર જણાવ્યું તેવું વ્યાજ પ્લુટે તેવા ભાડાએ જૈનને રહેવાને લલચાવવા એ શુ' ધટીત નથી ? આથી બીજી રીતે જૈન શ્રીમંતા ધણા હેવા છતાં પોતાથી ન એવા પોતાનાજ માંધાના સુખાર્થે ખરચી અને તેના પગલે ચાલવા લાગેલાં બીજી ક્રમના ધનાઢયેાની માક કાળજી ધરાવતા નથી એમ કહેવાય સારું નથી કેમકે પારસી અને કાળ આદિ કામ સસ્તા ભાડાની ચાલીએ હસ્તી ધરાવે છે અને જૈન કામ માટે કંઇજ નહિ, તે શું જૈન ફામની પૂર્વની ખ્યાતિને ખામી લગાડનારૂં છે? તેના અભિપ્રાય પરિણામ લાવાને અમા મી. શાહને સૂચવીશુ કે તમે ઉપાડેલા કાર્યમાં માયા રહેશે અને જૈન શ્રી તા અને વહીવટદાશ ઉપર તમારા સવાલને જેઓએ ટેકો આપ્યા હોય સાથેની એક એક નકલ મેલી મજકુર સવાલનું છેવટનુ વ્યવહારૂ તમારાથી અને તે ભાગ આપવામાં પાછા હશે નહિ અને તેમ કરી તે જરૂર તમે વિજય પામશે. જૈનાની હયાતીમાંજ જૈન ખાતાંઓની હયાતી છે એ વાત મુખ્ય યાદ રાખવાની હોવાથી આટલી લબાહુ નોંધ લીધી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. मरण पथारीए पडेली प्रजा. હિંદુઓ (લેખક:-રા. રા. વકીલ વેલચંદ ઉમેદચંદ ઑતા. સરન્યાયાધીશ, વઢવાણ ઈટ.) " વેદિક મેગેઝીન અને ગુરૂકુળ” પત્રના કાર્તિક માસના અંકમાં ઉપરના મથાળાને લેખ પ્રફેસર બાલાશને આવે છે, તેમણે વસ્તિ ગણત્રી પત્રકે ઉપરથી સારી રીતે સાબીત કરી આપ્યું છે કે;--- “ ભરતખંડમાં ખ્રિસ્તીઓ અને મુસલમાને દરેક રીતે આગળ વધે છે, અને હિંદુઓ તેમના સરખાવામાં, સંખ્યામાં અને સ્મૃદ્ધિમાં ઘટે છે. કેટલાક પ્રાંતમાં તેઓ ઘણુજ ઘટે છે, પંજાબના શુદ્ધ આર્ય. હિંદુઓ ઘણું ઘટે છે.” નીચેના આંકડાથી કોઈ પણ હિંદુની ખાત્રી થશે કે વખતસર ઉપાય લેવામાં નહિ આવે તે છેડા વખતમાં દુનિયામાંથી હિંદુ પ્રજા નાબુદ થશે. સને ૧૮૮૧ થી ૧૮૮૧ સુધીમાં મુખ્ય ધર્મવાળાઓની સંખ્યા ૧૮૮૧ ૧૮૮૧ દશ વરસમાં વધારો (સેંકડે ટકા) ૧૭૭૮૩૭૪૫૦ ૨૦૭૧૩૧૭૨ ૧૦૫ મુસલમાન. ૫૦૭૨ ૧૫૮૫ પ૭૩૨૧૧૬૪ ૧૪૪ ખ્રિસ્તીઓ. ૧૮૬૨૬૩૬ ૨૨૮૪૩૮૦ ૨૨૪ સને ૧૮૪૬ ૧૮૦૧ વધારો. ૨૦૧૭૧૩૧૭૨૭, ૨૦૧૪૨'s કંઈ નહિ. મુસલમાને. ૫૭૩૨૧૧૬૪ ૬૨૪૫૮૦૭૭ ખ્રિસ્તિઓ. ૨૨૮૪૩૮૦ ૨૨૩૨૪૧ ૨૮ સને ૧૯૦૧ સને ૧૮૧૧ વધારે. હીદુએ. ૨૦૭૧૪૭૦૨૬ ૨૧૭૫૮૬૮૨૦ મુસલમાન. ૬૨૪૫૮૦૭૭ ૬૬૬૨૩૪૧૨ બ્રિતિએ. ૨૮૨૩૨૪૧ ૩૮૭૨૯૨૩ ૩૨૬ સને ૧૮૮૧ થી પ્રાંતવાર હીંદુ અને મુસલમાનમાં વધારાનું પ્રમાણ પ્રત. હીંદુઓ. મુસલમાને. આસામ. ૧૮૭ ૪૩૨ બંગાળા. ૧૫ ૩૧૮ બીહાર અને ઓરીસ્સા. ૧૩૩ ૧૨ મધ્ય પ્રાંત અને વરાડ. ૨૨૦ ૨૪-૪ મદાસ. ૩૦૬ ૪૩૦ પંજાબ અને નૃત્ય પ્રાંત. ૨૨૫ સંયુક્ત પ્રાંત. આપણે હલકી જાતના હીંદુઓ સાથે સારું વર્તન કરતા નથી, તેથી તેમાંના ઘણા હીંદુ ખ્રિસ્તિ અને મુસલમાન થાય છે, એટલે તેમની સંખ્યામાં આપણે વધારે કરીએ Page #19 -------------------------------------------------------------------------- ________________ મરણ પથારીએ પડેલી પ્રા. છીએ અને આપણી સંખ્યામાં ઘટાડા કરીએ છીએ. આ ઉપરાંત બાળલગ્ન, વિગેરેની ગેરહાજરી, અને આવા બીજા હાનીકારક રીવાજો હીંદુઓની વસ્તીને વધવામાં વિઘ્નરૂપ છે. તે સિવાય પ્લેગ, દુલેરા વગેરે રાગે તથા દુષ્કાળ સંખ્યામાં ઘટાડા કરે છે. હી દુઆનુ મરણ પત્રક. આખી વસ્તીમાં ઘેરા હજાર માઝુસમાં હીંદુશ્મનુ પ્રમાણ પ્રાંત નૈઋત્ય પ્રાંત પાળ ગાસામ કંગ ગાળ અમેર અને મારવાડ ૧૮૮૧ h ૪૧૩૦ ૨૩ ૧૧૫ ૪૮૧૫ સ સંયુક્તાંત હીંદુસ્તાન ૨૧૬૨ ૯૧૪૧ ૨૪૨૬ 11 કેટલ! વરસ પછી હીંદુઓના પ્રલય થશે. ૫૪ ૩૨૧ ૫૧૮ La どく ૫. ૮૮ e ૧૦૧ ૧૧ ૯ ૧૯૦ {% '૬-૩૧ 302 ૨૦૩ ૩૩૨ ૫૪ ૧૦૫ ૧૯૧ ૫૪૩૨ ૫૪ પણ આપણે તે બધા ડાહ્યા માસા છીએ ! માત આપણી સામે ડોકીયાં કરે છે, અને આપણે શાન્તીથી બેસી રહીએ છીએ અને અભિમાનથી એમ ધારીએ છીએ કે હારા વરસ ઉપર જે આપણા ઘરડાઓએ લખ્યું છે તે ઉત્તમ છે અને આપણા રીવાજોમાં કઈ ખામી જેવું નથી. ઉપર મુજખનું લખાણ ડીસેમ્બરના ભાડરન રીવ્યુ”માં છે. તે આપણા જૈનોને પણ લાગુ પડે છે. હદુઓમાં વધારા થોડા થોડે પણ થાય છે--પણ જૈનોમાં તા ઘટાડજ થાય છે-હીંદુઓમાં વધારો થાય છે તેનું અરણ્ કે, કોળી, ભીલ, ઢેડ, વાધરી વગેરે જાતે તેમાં સમાએલી છે; જેમાં વસ્તિ વધે છે-પરંતુ જૈનેમાં તે વધારાના બદલે ઘટાડા થાય છે. સને ૧૯૧૧ ની મૃગુત્રી મુખ્તસ્થ્ય ત્રણ ફીરકા મળી જૈનની વસ્તી ૧૨૪૮૧૮૨ ની છે જે ૧૯૦૧ કરતાં બે લાખ ઘટી છે અને તે પ્રમાણે ઘટતી આવે છે. સાડાબાર્લાખમાં દીગમ્બરીભાઈઓને પણ સમાસ થાય છે, તેમની વસ્તી લગભગ સાતલાખની ગણું છું, તે બાદ કરતાં શ્વેતાંબરી સાડાપાંચ લાખ છે. તેમાં સ્થાનકવાસી (બ્રુઢીયા)ના પણ સમાસ થાય છે. તે સ્થાનકવાસી જૈને આસરે કમમાં કમ અઢીલાખ ગણીએ તે, બાકી ત્રણુલાખ મૂર્તિપૂજક જૈન છે, તેમાંથી ત્રીસ ટકા વીધવાઓ છે. એટલે બેલાખ રહ્યા. તેમાંથી નૃદ્ધ પુછ્યો તથા સ્ત્રી વગેરે બાદ કરતાં દોઢલાખથી પણ ઓછા માત્તપૂજક જૈન ( કરાં સહિત) રહે છે, કે જેના ઉપર ત્રીસહન્દર દેરાસરાને, પાલીતાણા જેવાં મેટાં તીર્થના, પાંજરાપેાળે, અપાસરા, પાકશાળાએ, પુસ્તકાહાર તથા બીજી અનેક સંસ્થાઆના આધાર છે અને આમાં ખર્ચતાં પણ જાણે કે પૈસા ઉભરાઇ જતા હોય તેવી રીતે કેટલાક મુનિરાએ તેમની પાસે મોટા વઘેાડા ચાવરાવે છે, નકારીએ કરાવરાવે છે, સધ દાવે છે, અને ઉજનાં (રાશનીનાં) કરાવે છે. જે સ્થળે ચાનાસુ થાય એટલે, આવુજ કરાવવા ચેન્જના શરૂ કરવામાં આવે છે પરંતુ જૈને વસ્તિમાં દીન પ્રતિદીન ઘટતા જાય છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ બુદ્ધિપ્રભા, અને આ પ્રમાણે ઘટતા જશે ને, પચાસ વર્ષમાં દુનીયામાંથી નાબુદ જે થશે તેવો વિચાર કેટલા મુનિરાજોને આવ્યો હશે? આ સવાલ જ અગત્યને છે અને તે દરેક ને અને ખાસ કરીને મુનિરાજે મનન કરવો છે, અને તે માટે ઘટતા ઉપાયો કરવા જોઈએ. તે ઘટવામાં ઘણું કારણ છે. તેમાં મુખ્ય બાળલગ્ન છે. જેનોમાં લગ્ન થયા પછી છોકરીને સાસરે તરત મોકલવાનો રીવાજ છે, એટલે છોકરી સાસરે જાય તે વખતે તેણીની ઉમર સાધારણ રીતે બાર તેર વરસની હોય છે, અને છોકરાની ઉમર ચાદ પંદર વરસની હોય છે. આથી ઘણું જ મારું પરિણામ થાય છે, વર અથવા વધુને ક્ષમ રોગ લાગુ પડે છે, અથવા બૈરી પહેલી અથવા બીજી સુવાવડે મરે છે. વંશની વૃદ્ધિ થતી નથી અને થાય છે તો પ્રશ્ન નિર્માલ્ય થાય છે, સ્ત્રી નાની ઉમરમાં વિધવા થાય છે, અથવા પુરૂષ ત્રણ ચાર વખત લગ્ન કરે છે. આપણી આવી સ્થિતિ હોવાથી વસ્તિને ઘણો ઘટાડો થાય છે; શ્રી જનદત્તસુરી મહારાજે લખ્યું છે કે પુરુષ પચીસ વરસ પહેલાં, અને એ સોળ વરસ પહેલાં લગ્ન કરવું જોઈએ નહીં, અને તેટલી ઉમર સુધી થામચર્ય થી પાળવું જોઇએ. મુનિરાજે લીલવણ ખાવાની, ઉપવાસ કરવાની બાધાઓ આપે છે અને વ્યાખ્યા આપે છે, તે સાથે આ પી બાધાઓ તથા આ સંબંધી વ્યાખ્યાન આપતાં ને 'એ, અને ન્યાતોએ ધારા કરવા જોઈએ કે અમુક ઉમર સુધી લગ્ન થઈ શકે નહીં. જેનો વ્હેપારી છે તેમને બેસી રહેવાની ટેવ છે, શરિરને કસરત આપવાને તેમનો ધંધો ન હોવાથી ક્ષય રોગ, મસા, વાયુ, પેટનું વધી જવું, મેદ, કબજીયન બીગેરે ઘણી જાતના રોગ થાય છે. સ્ત્રીઓને હીરટીરીયા થાય છે તેથી પણ ઉમર ટુંકી થાય છે, જૈનના છોકરા ડાકજ કસરત કરે છે કારણુ મુળથી જ પૈસે તેમને લા બાંદુ છે. એટલે શરિર માટે ડીજ કાળજી રાખવામાં આવે છે અથી કરીને મારી સુચના એવી છે કે ન આપકોમાં કસરત કરવા ઉત્તેજન આપવું જોઇએ. વોરા ચકારી આર્ય રહીને પીળતાં છેકરાંને સામેલ કરવામાં પૈસા ખચે છે તેના કરતાં તરસ્ત છોકરાં કરવામાં પૈસા ખરો. ઘેર છોકરાને પૂરૂ દુધ પણ આપતા નથી અને સામેલ કરવામાં તેમજ ફેશનેબલ ડેસ કરાવવામાં પૈસા ખરચાય છે અને જાણે કે મોટી બહાદુરી કરી હોય તેમ જાહેર પેપરોમાં વરઘોડાની ખબર અપાય છે કે અમુક જગ્યાએ હાથી વરઘોડે ચઢાવવામાં આવ્યું હતે. આને બદલે જૈન બાળકનાં શારીરિક કસરત માટે નામ કાઢવા, તેમજ મોટે માટે સ્થળે અખાડા (જમનાસીયમ ) બનાવવામાં, અને મોટા મોટા શેડીઆઓ એ દર વરસે છેકરાઓ પાસે કસરત કરાવી ઉત્તેજન આપવું જોઈએ. સને ૧૪૧૧ ના વસ્ત્રીપત્રકના સેન્સસ કમીશનર લખે છે કે –કરીઓને ઘણી નાની ઉમરમાં પરણવવામાં આવે છે, અને સંબંધ માટે તેમનું શરીર લાયક થાય તે પહેલાં તે તેમની સાથે સંબંધ થાય છે. ઘણુંજ નાની ઉમરમાં પ્રસુતી થાય છે, અને તેની સાથે પ્રસુતી માટે દાયણે હોંશીયાર હોતી નથી, તેનું એક પરિણામ એ આવે છે કે સ્ત્રીઓમાં મોટા પ્રમાણમાં મૃત્યુ થાય છે. દરેક હીંદુ સ્ત્રને ઘણું કરી આ વાવમાં આવવું પડે છે. રાય બહાદુર બૈજનાથ લખે છે કે–ચંદ પંદર વરસની અંદર છોકરા છોકરીનાં લગ્ન કરવામાં આવે તે તેમની પ્રા નિર્માલ્ય થાય તેનાં શી નવાઈ ! યુરોપખંડમાં ૨૧૭ પુરૂષમાં ફક્ત એક પુરૂષ અને ૧૪૪ સ્ત્રીમાં ફક્ત એક સ્ત્રીનું લગ્ન વીસ વરસની અંદરની ઉમ Page #21 -------------------------------------------------------------------------- ________________ ડ. કાળીદાસ બાકળભાના જીવનની ટૂંક નોંધ. રમાં જોવામાં આવે છે. દીદઓમાં દશ વરસની ઉમરની અંદર પરણેલી પચીસ લાખ છેકરીએ છે, અને પંદર વરસની અંદર પરણેલી ને લાખ કરીએ છે. હિંદુઓમાં ૧૫ વરસની ઉમર ઉપર ન પરણેલી છોકરી ૧૮ મ 1 મળી આવશે. અસલમાનમાં ૧પ વરસની અંદર પરણનારી ફક્ત ૩૪ ટકી છે અને બીસ્તીઓમાં ફક્ત એક ટકા છે. પરિણામ એ આવ્યું છે કે હી દી સે દિવસે નબળા પડતા જાય છે. આપણી ઘણી છોકરીઓ કુમારીકા છે તે જ •થી. બાળકો વધુ થાય છે, પછી તરતજ માતા થાય છે, પછી તરતજ થે દર વખતમાં કાવધાને મ થાય છે. અને બીજા દેશમાં જે અવસ્થાએ જીવાનીમાં હોય છે, તે અવસ્થાએ મરને શરણ થાય છે. વડોદરાના સેન્સ સુધીનડેન્ટ એ છે કે–ઘણી સ્ત્રીઓ ચેરીમાંથી સ્મશાનમાં થોડા વખતમાં જાય છે. રારિરની નબળાઈ હોય, અને પિસાબનાં દરદ સ્ત્રીઓમાં ઘણો ત્રારા વર્તાવે છે. તા - डॉ. कालीदास गोकळभाइना जीवननी टुंक नोंध. (લેખક. ત્યચાડી. અમદાવાદ) એમને લખનાં દીકરી ઉપજે છે કે આ ધશીલ બને છે તેમની જન્મ તિથીને દિવસે એટલે સવંત ૧૨ ના પિ પ રી ઉપ ને દિવસે ૩૪ વર્ષની વયે થયા છે. તેમનો જન્મ સવંત ૧૮૨ ના પિસ સુધી ૧૫ ના દિવસે થયો હતો, તેમના પિના પિતાની પાછળ ગણું દીકરા તથા એક દીકરી પ્રકી દેવક પામ્યા હતા, તેમના એક બ્રાતા રા. રા. મોહનભાઇ ગોકળદાસ જે આ બી. એ. એલ. એલ. બી. વકીલ છે અને જેઓ આપણી એની શી જનવેતાંબર મૂર્તિક બોર્ડીંગના ઓનરરી સેક્રેટરી છે. જેમની બઈગ પ્રત્યે અમૂલ્ય સેવાથી આપણી જૈન મ ભાગ્યેજ અજાણ હશે. તેમના દ્વિતીય બ્રાતા છે. રા. ચીમનલાલ ગોકળદાસ બી. એ. છે કે જેઓ મુંબઇમાં શેઠ ગોકળભાઈ મુલચંદ જૈન હોસ્ટલના સુરીન્ટેન્ડન્ટ છે. ડોકટર કાળીદાસે પિતાને મેટીયુલેશનની પરીક્ષા સને ૧૮૯૩ની સાલમાં પસાર કરી હતી અને એચ. એ. ડોકટરની પરીક્ષા સને ૧૮૬માં પસાર કરી હતી. ડૉક્ટરની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ થોડો વખત ગવર્નમેન્ટ સર કીસમાં જોડાયા હતા. ત્યાર બાદ કાકીઆવાડ એજન્સીમાં, અને પછી ધાંગ્રધ્રા સ્ટેટમાં અને છેવટે દાન મીર શેઠ મનસુખભાઈ ભગુભાઇના દવાખાનામાં સરવાસ કરતા હતા, આ બંથયાજ ધર્મપરાય હતા. તેઓએ પિતાની લધુ વયથીજ એટલે અગિયાર બાર વર્ષની વયે પિતાના ધાર્મિક જીવનની શરૂઆત કરી હતી, કેટલેક વખત તેમના વેવિશાળ માટે તેમને પુછવામાં આવતું યા તેમને સમજાવવામાં આવતું હીરે તે સામો તે સુન એ બtવતા હતા. વસ્તુ ખરી છે કે જેને પરમાત્માને રંગ લાગ્યો છે. પ્રભુ પ્રત્યે દદ વિતીનું જોડાણ થયું હોય છે તેઓ સંસાર હાથે કરીને ગાળ કર કમ નાંખે ? દિવસે દિવસે તુ એ ખાણદિનું સેવન કરતાં કરતાં ત્યારે તેમને એમ લાગ્યું કે હું હવે બરાબર રીતે છે પાળી શકીસા અને તેમાં તટથ રહી શકીશ ત્યારે તેઓએ સને ૧૪૫ ની સાલમાં વૃત્ત Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ બુદ્ધિપભા. લીધાં. કોઈ મોટી હવેલી બાંધનાર જેમ પાયો ઘણે મજબુત ચણે છે તેમજ આપણુ બંધુ કાળીદાસે સંયમ વૃત્તિને પ્રથમથી જ ખીલી હળ જેથી ભવિષ્યમાં તેઓ પિતાના નૃતમાં અડગ રહી શકયા હતા. છેવટની ઘડી સુધી તેઓએ નકારશી પચ્ચખાણ, દરરોજના નિયમ ધારવા, રાત્રીચાવિહાર અને જીનેશ્વર પ્રભુનું પૂજન કર્યા વિના રહ્યા નથી. તે એ. ડોકટરનો ધંધો કરતા હતા પરંતુ અજાયબ જેવી વાત એ છે કે પોતે પાઉડર સિવાય ઈપણ નતની માંદગીના કે કોઈપણ અન્ય પ્રસંગે દયા પોતાના માટે વાપરી નધી, મરણ વખતે અસહ્ય વેદના થયા તાં પાણીનો શેપ પડવા છતાં કોઈ દિવસ રાત્રીએ પાણી મે અડકાયું નથી અને પોતાના વૃત્તમાંથી ચા નથી–અડકાયું નથી એટલું જ નહિ પણ કોઈ રતની તે તરફ ઈછા–ત્તિને પણ અવકાશ આપ્યો નથી. પથારીવશ છતાં જ્યાં સુધી તેમનામાં બેસવાની શક્તિ હતી ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા મુકયા નથી. મમ . કાળીદાસે પિતાના દેહ ઉપરને મમત્વભાવ પોતાની શક્તિ અનુસાર ત્યાગ કર્યો હતો. તેમ તેમના ચારિત્ર્ય ઉપરથી આપણને ખ્યાલ આવે છે. તેઓએ પિતાને કેમ વર્તવું તેના માટે પિતાના હસ્તે એક બુકમાં લખ્યું હતું જે જોવાને મને ચાન્સ (લાગ) મળ્યો હતે આ ઉપરથી એમ લાગે છે કે જેમ શિલ્પકાર મકાન બનાવવાની પ્લેન શરૂતથી નક્કી કરી રાખે છે તેવીજ રીતે પાનાના જીવનને સિદ્ધાંત પ્રથમથીજ તેરો ઘડ્યો હતો અને તત્ અનુસાર તેઓ છેક છેવટની ઘડી સુધી પાળ ચુક્યા નથી. અમારા જે બંધુઓ કેશવાલાએન-ગ્રેજી ભણેલાઓને નાસ્તિક પ્રાયઃ ગણે છે તેઓને બંધુ કાળીદાસભાઈનું જીવન ઘણે અમુલ્ય બોધ આપે તેમ છે. કાળીદાસભા ઈડલી ભણેલા હતા તેમ ડટર પણ હતા અને તેમના આ ધાર્મિક જીવનમાં મુખ્યત્વે પ્રભાવ કેળવણીને લેખીનેજ હતા. તેઓ બાળ બ્રહ્મચારી હતા. તેઓને સંગમ લેવાની કિટ ઈ-બ હતી પરંતુ તેમના વિદ્વાન બંધુઓની ઇરછાને લઈને તેમને ગૃહસ્થ વેરામાં મુનિ જીવન ગાળવાની ફરજ પડી હતી. તેઓ ઘણી વખત યાત્રાએ જતા તેમ તેઓએ અંતરિક્ષ, રમેતશિખર, ગીરનાર પાલીતાણું ભેચણી વિગેરે ઘણી જાત્રા કરી હતી. અર્થાત્ પિતાની જીંદગીને અમુક ભાગ પતિને બાદ કરતાં તેઓએ બાકી. પિતાનું સપનું જીવન નિછત્તિ માર્ગ વ્યતિત કર્યું હતું. છેવટે તેમના કુટુંબમાં તેમના વિરહથી પડેલી ખોટને માટે હું ઘણો દીલગીર છું. તેમના કુટુંબને દિલાસો મલે અને મનના અમર આત્માને અખંડ શાંતિ મળે એવું ઈચ્છી વીરસું છું. . आरोग्य अने मन अथवा मननी शरीर पर थती असर. ( લેખક-એક જૈન ગ્રેજ્યુએટ -અમદાવાદ શરીરની મન પર અસર થાય છે, એ વાત તો સર્વને સુવિદિત છે. જયારે શરીર અરવસ્થ હોય અથવા કોઈ પણ પ્રકારના રોગથી પીડા પામતું હોય ત્યારે મન પણ તદન બેચેન અને શાંતિ વગરનું જણાય છે. કોઈ પણ પ્રકારની શારીરિક વ્યથાને જન્મ થતાં માનસિક વ્યથા પણ સાથેજ ઉત્પન્ન થવા લાગે છે. પણ આજના લેખમાં આપણે આ સિદ્ધાંતથી તદન જૂદા સિદ્ધાંત પર વિચાર કરવાને છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય અને મન અથવું ભળી શરીર પર થતી અસર. ૩૧૩ ઘણા મનુઓ આપણને એમ કહેતા માલુમ પડે છે કે અમે આરોગ્યતાના બધા નિયમોનું સેવન કર્યું, છતાં અમારી તંદુરસ્તી તો તેણી ને તેવી જ રહી, આ અમારું શરીર તે દુબળજ રહે છે, તેને કોઈ ઉપાય સૂરાવશે? આનો ઉપાય શોધવાને આપણે દૂર જવું પડે તેમ નથી. ઉપાય દરેક મનુષ્યની પાસે છે, ફકત તેની મ ને ખબર નથી અને તે કારણથીજ રાગ દૂર કરવાના અનેક બાહ્ય ઉપગારોનું વન કર્યા કરે છે અને રોગમય સ્થિતિમાં સડયાં કરે છે. આગ્યતાને છિના દરેક પુર આ નિયમ સમરણમાં રાખવો ઘટે છે કે, મનની સહાનુભૂતિ સિવાર સંપૂર્ણ આરોગ્ય અશકય છે. કારણ કે આપણે વિચારે તથા આપણી લાગશેની આપણું શરીરના અવયે ઉપર તેમજ જ્ઞાનતંતુઓ ઉપર તમે કદાપિ કલ્પી પણ નહિ હોય એની ભારે અસર થાય છે, મનની શરીરની અંદરના ભાગે ઉપર કેવી અને કેટલી પ્રબળ અસર થાય છે. તેના સંબંધી ભાગ્યેજ કોઇ વિચાર કરે છે. આ લેખમાં તે બનાવવા પ્રયત્ન કરવા દરછા છે, એક મનુષ્યને બૅટરીની ટિકિટમાં ૧૦૦ રૂપિઆનું ઇનામ મળે છે, આ સમાચાર મળનાંજ તેના મુખ પર લેડી કુરતું માલુમ પડે છે, અને તેના આનંદની અસર આખા શરીર પર થાય છે. એક છોકરાને ભીનઓ ભેગા મળી ચીડવે છે, તરતજ તેના મુખ પર સામતા ની જાય છે. ક્રોધથી મનુષ્યની આ લાલચેળ થતી જોવામાં આવે છે, અથવા તે કંઈ પણ પ્રકારના ભવધી કે ચિંતાથી મક્કા પડી જતા ઘણું દેખાય છે. કાંઈક ખરાબ સમાચાર સાંભળતાં મનુષ્યની ખાવાની રૂચિ મરી જાય છે. આપણી લાગણીઓના પ્રમાણમાં આપણે વાની ગતિ પણ બદલાય છે, અને અતિ ભયંકર આપત્તિ વખતે તે માત્ર એકજ રાત્રિમાં કેદના કાળ થઇ જતા તેવામાં આવે છે. પરની બાબતો ઘણાના જોવામાં આવી હશે, અને જેઓએ ન જોઇ હેય તેઓ જરા તપાસ કરશે તે ઉપરના કથની સત્યના તેમના અનુભવમાં આવ્યા વગર રહેશે નહિ. જે મનુબો બરાબર બાપૂર્વક તપાસ કરે જો કે માણસના વિચાર-વિકારોત્તિઓ–લાગણીઓ જે પ્રમાણમાં બદલાય છે, તે પ્રમાણમાં તેના પરસેવાની ગંધમાં પણ ફેર મા પડે છે. પ્રોફેસર એક્ષ્મર ગેટ (Professor-Emer Gates ) આ બાબતને પગે કરી, સિદ્ધ કર્યું હતું કે કેધ, ભય, ઉદાસીનતા, અને ચિંતાથી પરસેવામાં, થુંકમાં વાસમાં, અને લેહીમાં કેરી તો મળી જાય છે. અને તેને બદલે પ્રેમ, આનંદ, સંપ અને ખુશ મિનજી પિકત ઉત્પન્ન થાય છે; જે ધવરાવનારી આયા કાળે ભરાય તે તેનું દુધ ધિકારી બને છે અને આ કારણુથી તે બાળક માંદુ પડે છે, એવા ઘણા દાખલા અનુભવીઓની નોંધમાં નોંધાયા છે. આ બાબતને હજુ જરા વિશેષ ભ્યાસ કરવામાં આવશે તે લાગશે કે, કેટલાક શારીરિક રોગો અને સામાન્ય શારીરિક અસ્વચ્છતાનું મુખ્ય કારણ આપણા અનિયમિત અને અશુદ્ધ વિચારો અને લાગણીઓ છે. આરોગ્યને ઈરના પુરૂષ જે આ બાબત પર દુર્લક્ષ આપશે તે તેઓની શોધમાં તેઓ જરૂર નિફળ નીવડશે. ત્યારે હવે એ પ્રશ્ન ખડે થાય છે કે, મનની કેવા પ્રકારની સ્થિતિ રાખો કે જેથી આરોગ્ય છે ? આ સંબંધીના નિયમો બહુજ ટૂંકા પરતુ બહુજ કંપની છે અને તે જ તેમના પર બિયને એક સરખા લાભકારી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩:૪ બુદ્ધિધભા ૧ ન આનદી અને તમારા હૃદયમાંથી આનંદને ચારે બાળુો ફેલાવી દે, કે જેથી તમારા સંબંધમાં આવનારા ગુણે પણ આનદી બને. ઉદાસ થવાધી અથવા કટાણું મોં રાખવાથી શા લાભ છે ? ઉદાસ અને કટાણા મુખવાળાનો સ્વભાવ ભી નય છે, તેને અજીર્ણ થાય થાય છે, અને તેના શ્રૃધમાં આવતાં મનુષ્યને પણ તે ઉદાસ બનાવે છે. બનાવો ગમે તેવા પ્રતિકૂળ હોય, તે પશુ સે ! હાસ્યમાં એક પ્રકારનું નવું રહેલું છે. ! Laughing lengthens life. * હાસ્યથી જીંદગી લખાય છે. એ સૂત્રનું રહસ્ય સમ‰, પ્રથમ તમને આ કામ જરા કબ્રુ લાગશે, પમ્બુ ધાડા વખત પછી એ કામ સરલ થશે, આથી હાસ્ય કરવાથીઆનદી સ્વભાવ રાખવાથી-તમે તમારી જાતને વાસ્તે તેમજ તમારા સંબંધમાં આવતાં મનુષ્યોને વાસ્તે આશર્માંદ ૩૫ થા; કારણુ કે તમે આન નું મધ્ય બિન્દુ થશે.. ૨ શુભદર્શન. ગુદર્શી થાએ. દરેકમાંથી શુભ ખેતાં શીખો તેવા જ્ઞાનપૂર્વક આ વિશ્વની વ્યવસ્થા ચાલે છે. આપી જેના ખ્યાલ ન આવે આ જગતમાં કોઇ પશુ બનાવ અર્થાતક બનતા નથી. સધળુ કાર્ય-કારણુના અચળ નિયમ પ્રમાણે ચાલે છે. માટે જે કાં બનાવ બને છે તેમાં જરા પણ અન્યાયનું તત્વ ની. આપણે પૂર્વ ભવમાં અથવા પૂર્વ વર્ષોંમાં વાયેલાં આજનાં કુળ અત્યારે લીએ છીએ. માટે જરા પણ ગભરાવાનુ કારણ નથી. દરેક વસ્તુની શુભ આછુ શ્વેતાં શિખા દુ:ખને પણ આશીવાંદ ગણી દુ:ખ રૂપ ગુરૂ જે મેધ આવે તે શિષે ચિંતા કરવી એ ભાણસાઈનું લક્ષણ નથી. બે ત્રિતાની લાગણી તમારા પર પોતાનું મૂળ અભાવવા પ્રયત્ન કરે તો તેને દુર ફરવા પ્રયત્ન કરો. એ તમારાથી બનતું કર્યું છે, પરિણામ તે! જે આવવાનું ય તેજ આવશે. ચિંતા એ માનસિક તથા શારીરિક શક્તિના મા વ્યય છે. ચિંતા કરવાથી તમારી સ્થિતિમાં જગ માત્ર પશુ ફેર પતા તથા. પશુ તેથી પાચન શક્તિ નિર્ભેળ અંગે છે, જ્ઞાન તંતુઓ શિથિલ બને છે, ઉંધ બરાબર આવતી નથી. એટલુંજ નહૈિ પશુ તમારી આસપાસના દરેક મનુષ્યને તમે શ્રાપ સમાન બનો છે. તે ટેવ ધામે ધીમે શરીરના બધારરૂપ થઈ પડે છે. માટે આજથી તે ચિંતા રૂપી રાક્ષસને તે લોહી ચૂસી મનુષ્યેને નિ:સત્વ છાનાવનારી અલાને તમારા હૃદયમાંથી દેશવટો આપ. “ જે બનાવ બને છે તે સારાને વાસ્તે અને છે. એ નિયમમાં પ્રતિતિ રાખા, તે મારાં વાનાં થશે એવી મૂળ શ્રદ્દામાં રા. ,, ૐ ભશ્રદ્ધા. આત્મશ્રદ્ધા રાખે. કેવળ તમારી આસપાસ વસતાં મનુથ્થાના વિચારો ગ્રહણ કરતા નહિ; પણ તમે ઉપન્ન કરેલી ઉચ્ચ ભાવનાઓ અને લાગણીઓ પર વિચાર કરાયું બીન્તને શિખવા. બીજાએ પાતાની ભાવના તેમને રૂચે તે ભલે સખે. પશુ તમારે તમારી મે ઉચ્ચ ભાવના રાખવી. કેવળ તમારી માનસિક શક્તિ તમારા નગર ઉપર અસર કરે એટલુજ નહિ પણ આધ્યાત્મિક શક્તિ તમારા ભગમ પર, ફરી પર, અંતે તે દાડ Page #25 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય અને મન અથવા મનની શરીર પર થતી અસર. ૩૧૫ બજાર પર અસર કરે એવી રીતે ઉર આમ તવનું ભાન ધરે. દરેક મનુષ્યમાં ઈશ્વરી શક્તિ તિરહિન છૂપી પડેલી છે. જે આપણે તેને જાગૃત કરી શકીએ તે આપણામાં તે પ્રસરી રહે છે અને આપણે તેના તેજથી ઝળકવા લાગીએ છીએ, પિતાની પાસે રહેલી દીવ્યવસ્તુની મને ખબર નથી, તેથીજ તેઓ અજ્ઞાન બાળકની પેઠે નજીવી વસ્તુઓમાં આસ્વાદ લેતા માલુમ પડે છે. પણ જો એક વાર તેઓ પોતાની દ્રષ્ટિ ઉંચી કરે અને તે આત્મ સૂર્યનું એકાદ કિરણ પણ ગ્રહણ કરે તે જરૂર તેઓને પિતાના બળમાં વિશ્વાસ આવશે, અને પિતે સર્વરૂપ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કર્યા જ કરશે. માટે બીજા પર આધાર ન રાખતાં તમારા દેવી સ્વભાવ પર આધાર રાખે. ૪ શાન્તિ . શાન થાઓ –શાંતિ એ મહાન પુરુષોનું ઉમદા લક્ષણ છે. કંઈપણ સંજોગોમાં ઉશ્કે રાઈ જતા નહિ, પણ તમારા વિચારને સ્થિર કરે, તમારી લાગણીઓ પર કાબુ મેળવે. અને તમે કયા સંજોગોમાં મૂકાયા છે, તે સવાલ પર વિચાર કરવાને તમારૂં સધળું અને બળ અજમાવો. જે કોઈ મનુષ્ય ઉશ્કેરાઈ જાય તો તેની વિચાર કરવાની શક્તિ બુરી થઈ જાય છે. થિર થાઓ. અને ( માર્કસ ઓરેલીઅન રાબ્દિમાં કહીએ તે ) પર્વત જેવા દ્રઢ રહો, કે જેથી જીવનનાં જાઓ તે પર્વતને અસર કરી શકે નહિ. જ્યાં બીજો મનુબેના નાજુક પગે સરકી જવાનો સંભવ હોય તે સ્થળે પણ મનનું સમાધાનપણું જાળવતાં શિ. જો કોઇ મનુષ્ય શાન અને એકાગ્ર ચિત્તથી દરજનાં બધાં કાર્યો કરે, અને જે જે કામ કરવાનું આવી પડે તે પોતાના સઘળા બળથી કરે તે થોડા શ્રમથી અને થોડી મહેનતે ઘા ક્રમ બહુ સારી રીતે કરી શકે. ઉશ્કેરાઈ જવાથી, અને નાની નાની બાબતેમાં મનનું સમતોલપણું ખોઈ બેસવાની ટેવથી શરીરને ભારે ઘસારો પહેંચે છે અને નાની વયમાં ઘણું મારા મરણને શરણ થાય છે. ૫ એમ, પ્રેમાળ બનો. તમારા જાતિ બંધુઓ તરફ પ્રેમને પૂર્ણ પ્રવાહ તમારા હૃદયમાંથી વહેવા દે, કારણ કે દરેક મનુષ્યમાં—અધમમાં અધમ દેખાના શરીરમાં પણુ-ધરી તત્વ ધ્યાન રહેલું છે. તે તત્વ પર શ્રદ્ધા રાખે. તમારા નિસ્વાર્થ પ્રેમથી તે મનુષ્યમાં પણ તમારા તરફ આભારની લાગણી ઉત્પન થશે; કારણ કે પ્રેમ પ્રેમને પામે છે. અને વિશ્વાસ વિશ્વાસને જનક છે. તેમની સેવા કરો, કારણ કે સેવા કરતાં વધારે ઉત્તમ સુખ પ્રાપ્તિનું સાધન છેજ નહિ. તેમને મદદ કરે, કારણ કે તે તમારા ભાઈ એ છે. શું આવી મનની સ્થિતિ રાખવાથી સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરી શકાશે ? જવાબમાં એટલુંજ જણાવવાનું કે અવશ્ય આ નિયમોને પાળનારની તંદુરસ્તી ઘણીજ સારી થશે. કારણ કે, કુદરતને આ એક મોટો કાનૂન છે કે શરીર એ મનની સ્થિતિનું પ્રતિબિંબ છે. જે તમારા મનમાં પ્રેમ, પવિત્રતા, શાન્તિ, આનંદ અને આત્મશ્રદ્ધા હશે તે જરૂર આ માનસિક સ્થિતિને અનુકૂળ શરીર પરમાણુઓ થવા માંડશે. તમારી આગળની ભૂલના માઠાં પરિણામ અદ્રશ્ય થવા માંડશે, અને તમે પૂર્ણ આરોગ્ય અનુભવવા યોગ્ય થશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. “ જાનંઢી કમાવ? ( લેખક, જમનાદાસ બીલદાસ. શરાક. માણસા ) બે દગોને જોડવાથી મિત્રતા થાય છે. અને મિત્રતા જે અમુલ્ય સદગુણમાં પણ સ્વભાવ એ પ્રથમ પગથીયું છે. સ્વભાવે કરીને એકને તે શું ! પણ અનેકનાં હો જેડી શકાય છે. આનંદી વિભાવની વૃષ્ટિ એવી રીતે જ પત્યે ને વિવેક પૂર્વક કરાય તે ભવિષ્યમાં લાભની આશા રાખી શકાય. દરેક મંડળમાં Club) આનંદી અને મનુષ્ય તુરતજ પ્રકાશી નીકળે છે. સર્વનાં દિલ સ્વભાવરૂપી બધી આગ કરી પિતા તરફ મેળવી લે છે. માયાળુ સ્વભાવ સાથે વિનયપૂર્વક વર્તવાથી પ્રત્યેક મનુ આપ તરફ માનની લાગણીએ જુવે એ વાત નિઃસંશ છે. સ્વભાવને કાબુમાં રાખવે એ નાના અને વિષય નથી. એના આરંભે આપણને અતિ વિકટતા આવે છે, પણ મએ તે આનંદદાયક લાગે છે અને પરિણામે મોઢા છે. પિતાની રચના કરી મનુષ્ય અમૃત સરખાં વચને વળી અન્ય મનુને સુખ આપી શકે છે; તેટલું જ નહિ પણ સર્વને સાંત્વન કરી શકે છે. અને તે જ રસના અન્ય મનુષ્યને દુઃખિ તો શું! પણ પાસે ઉભા રહેલા મનુષ્યના કર્ણને દુષિત શબ્દોચાર કરી અપવિત્ર કરે છે. મનને ઉગ પમાડે છે, તેમજ ચિત્તને સંતાપ કરાવે છે. આવા પ્રસંગે કરીને વળી નહિ ધારેલાં નુકશાન પણ વેઠાવે છે. સ્વભાવનું પણ આવી જ રીતે છે. મનુષ્યને ઇન્દ્રિોમાં જેવી રીતની શકિત મળેલી છે. તેથી હવભાવને પણ એક શકિત છે. શક્તિ માત્રને એટલે કોઈ પણ જાતની હોય તો પણ તેને “સદુપયેગ) ના જૈ દુરપગ છે અને થઇ શકે છે. સ્વભાવશક્તિ એ ઉરચાશ સાધનારી શકિત છે. મનુષ્યનું જીવન અથવા મરવા કયારે થશે તેને કાંઈ નિશ્ચય નથી. તેમજ તેની ઇંદિયશક્તિએ કયાં સુધી ટકી રહેશે તેને પણ ભરૂસો નથી. કાલે બહેરે કે બે થઈ જાય, તે એજિક શક્તિઓ પર શે ભરૂસો રાખી શકાય ? કદાચ એમ સમજો કે એ ઇકિયક્તિઓ સારી રીતે ટકી પણ પિતાના વૈભવે કરીને અનેક દીન જનને વ સારા મનને દુઃખડાં દીધાં તો શું ! ! પણું તેમ નહિ કરતાં સ્વભાવે રહીને પિતાના જતિ બન્યુએલ અને દેશ બધુઓનાં કઈ પણ દુઃખડાં ઓછાં કીધાં જ જીવનનો લહાવો છે. એકલા ભાવે કરીને નહિ પણ મનુષ્ય તેની સાથે, શાંતતા, નમ્રતા, વિવેક અને વિનયાદિ સી ધરાવવા જોઈએ. સ્વભાવને સાધવાથી જે કે આ સદગુ મળી આવે છે પણ એટલું તો નક્કી જ છે કે પિતાના સ્વભાવ ઉપર અંકુશ નહિ રાખનાર મનુષ્ય કંઈ પણ જનસેવા કરવાને સરૂ ના લાયક છે. મોટા વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલા પુરૂષો પણ, ડેટા અમલદારની કે ધાદારની અગર તા ઉંચી પદવી પર આવતાં ઘણાજ ઉદ્ધત અને અભિમાની થઈ જાય છે. તેમજ ઓછા પટના અને નીચે મનુષ્ય પણ ઉપર કહેલી લાયકાત ભોગવતાં અંકુશ વગરના થાય છે. તેઓ તેમનાથી ઉતરતા કે નાના દરજ્જાના માણસો સાથે બેનામાં કે બોલવામાં પિતાને હલકા પડયા જેવું ગણે છે, અને ધીરે ધીરે દરેક અવગુણેને નીજ પ્રત્યે ખેંચી Page #27 -------------------------------------------------------------------------- ________________ આનદી સ્વભાવ. લાવે છે. સ્વભાવે કેળવાયેલા મનુષ્યને આવી ખેડી અજુતા હાતી નથી તેમજ રાખતા નથી, અને સર્વદા નિરાભિમાની રહે છે, અને દીન મનુષ્ય સાથે ખટરાગ નહિં કરતાં તેમના પ્રત્યે માયાળુ સ્વભાવે રહીને પાતાથી અને તેટલું ભલું કરી લે છે. સ્વાર્થને ત્યાગી પરમાર્થ પર પ્રીતી રાખે છે. દુષ્ટ સ્વભાવાળા મનુષ્યો વિશ્વાસધાત” જે મહાન અપરાધ કરવામાં પણ કરતા નધી. તેએની દ્રષ્ટિ સદા તેમના પેાતાનાજ આત્મઢિત તરફ દોરાયલી રહે છે. તેમના દિલમાં દેષ, ઈર્દી વિગેરે અનેક અવગુણા વાસે વસી રહે છે. દયા જેવો અમુલ્ય સદગુણુકે જે આપણા જીવનનું એક મ્હાલું રહસ્ય છે અને વળી વધારામાં ગમે તેવા કડાર હૃદયને પીગળાવી શકે છે તે શું છે ! એટલું પણ તેઓ જાણતા નથી. અહીં ! દયા એ. મનુષ્ય સ્વભાવનાં સારાં લક્ષણાનુ પાત્રણ કરે છે, શુભ વિષયાને બળ આપી દ્રઢ કરે છે, અને વિધિને ના પાડે છે; પશુ ઉપરક્ત દાના ગુણ સાથે ત્યાગી સુસ્વભાવના મનુષ્યામાંજ હોય છે. છેલ્લે હસમુખા તેમજ માયાળુ સ્વભાવનું એક ઉદાહરણ આપીશુ, ૩૧૭ સર આઈડેક ન્યુટન પણ એક પોત પુરૂષોનાં વા ક્રિમાં સારૂ અનાળ આપે છે. અને તેના દાખલેો મેધ લેવા લાયક છે. ન્યુટન પાસે એક ૮ ડાયમંડ છે નામના માનીતા કુંતા હતો. એક દિવસે ફ અગત્યનું કામ આવતાં તે હાર ગયે. અને ભુલથી કુતરા તેના ઓરડા ( Roon ) માં રહી ગયો. એડામાંથી બહાર ગયો તે વખતે તેના સુંદર ટેબલ ઉપર કેટલાક અગત્યના કાગળો પચ્યા હતા અને પાસે બત્તી બળતી હતી. કુતરાએ બહાર નીકળવાને સાફ ટ્રેલ પર કુદકા મારતાં સળગતી બત્તી કાગળેા ઉપર પડી અને તરતજ કરીને નહીં મળી શકે એવા તેના ઉપયેગી કા બળીને બસ્મ થઇ ગયા ! ! ન્યુટન ” આ વખતે જરાવસ્થાએ પહોંચલેા હતે. અને મળેલાં કાગોની ખેપ્ટ તેનાથી પૂરી કરી શકાય એમ નહેતું છતાં પૃષ્ણ જ્યારે તે એરડામાં દાખલેો થયે! ત્યારે પોતાના બચપણથી કેળવાયેલા સ્વભાવને કાબુમાં રાખી ગયેલી ખોટને સહન કરી. કુક્ત એટલાજ શબ્દો ઉચ્ચાર્યા ક r ડાયમંડ ડાયમંડ તને ચેડીજ ખખ્ખર છે કે તે મ્હારૂં શું નુકશાન કર્યું છે ! અહા ! કેટલી ધીરજ કેટલી ખામેી ! હમેશાં ખુશ મીન્નજને સુખ દુઃખમાં સમભાવનાને લીધે સારા મનુ»મને સહન કરવાતી ટેવ પડેલી હોય છે. પોતાની તરફ અસભ્ય વર્તણૂકથી પણ પીડાતા નથી અને ગમે તેવા ગેરવામાં ગેરવાજબી તેમજ સખ્તમાં સખ્ત શબ્દો વડે ગુસ્સા બતાવ્યા સિવાય સાંબળી રહે છે. અને આધી કરીને તેઓ ગમે તેવી અગવડીમાં પશુ ખાવુ કામ સરલતાથી કરી શકે છે. હિંદના મહાન દેશભકતે પશુ આ અમુલ્ય ગુણને પાત્ર છે. અને તેવા અન્ય થાય એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરી આટલેથીજ વીડ્યુ. અસ્તુ: "" 呢 * સારથી (૪) સર્વ જીવેનુ રક્ષણુ કરનાર માણસ રર્વ જીવે વિશ્વાસ પાત્ર થાય > સર્વદા કાઇને ગ કરતે નધા. તે પોતે પશુ ઉદ્વેગ પામતો નથી, આયુષ્ય વધે છે, સદાચારથી લક્ષ્મી વધે છે, અને સદાચારથી પુરૂષની આ લેાક તથા પરલાકમાં કીર્તિ વધે છે. * * શ્રાવાળા, દયાવાળા, પવિત્ર, ઉત્તમ મનુષ્ય પર પ્રીતિ રાખનારા અને ધર્મ તથા અધર્મને ણુનારા પુરૂષ સ્વર્ગમાં જતારા છે. (મહાભારત) Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ બુદ્ધિપ્રભા. - - - समाचार. વકીલ મી. છેલચંદભાઈ ઉમેદચંદ મહેતા વઢવાણ સ્ટેટના સર ન્યાયાધિશ નીમાયા તેમના માનમાં બેડીંગના વિદ્યાર્થી વર્ગ તરફથી એક મિટીંગ ભરવામાં આવી હતી અને તેઓને માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ. રા. ઝવેરી લલ્લુભાઈ રાયચંદ તથા એલચંદભાઇના કેટલાક મિત્રોએ હાજરી આપી હતી. શરૂઆતમાં એમના સંપીન્ટેન્ડન્ટ મી. શંકરલાલ ડાહ્યાભાઈએ શેઠ લલભાઈ રાયચંદને પ્રમુખ નીમવાની દરખાસ્ત કરી હતી અને તેને મી. ધરમચંદ દીપચંદે ટેકે આપ્યાથી રા. રા. લલ્લુભાઇએ મીટીંગનું અધ્યક્ષપદ સ્વીકાર્યું હતું. ત્યારબાદ સોમચંદ પી. સંઘવીએ વિદ્યાર્થી મગનલાલ માધવજી કૃત નીચે મુજબ એક કવિતા પ્રસંગને લગતી ગાઈ બતાવી હતી. ___ आशिर्गान. આનંદની ધારા વહે અને હૃદયમાં ખળખળ કરી, કે આપશ્રીને એગ્ય ન્યાયાધીશની પદવી મળી; સઘળે મળે તમને અહે ખ્યાતિ અને તૃપ્તિ બધે, ને દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખે સદા અમ સે પરે. શુભ ભાવનાઓને બતાવી હાય તન મનથી કરી, ને ભેગ આ વખતને પરમાર્થ દ્રષ્ટિથી ગળી; સુચના હરેક કરી અને તેનો કીધા હિતને ગ્રહી, તે દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખો સદા અમ સિ ભણી. દીર્ધાયુ થાઓ ને વળી સંપત્તિ સબળી સાંપડે, ને પામ સુખ કુસુમની વેલી અખેલી પરિમળે; સદ્ધર્મને સુનતિની કરજો કૃતિઓ ઉજળી, ને દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખ સદા અમ સંભણી. સ્નેહની સુગંધને શીતળ અમીને મેળા, વળી રિદ્ધિ સિદ્ધિ મેળવી ધર્માનું મના રહે; એ યાસીએ જગદીશ પ્રત્યે નમ્ર ઇછા અમાણી, તે દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખે સદા અમ સંભણી. ત્યાર બાદ મી. મગનલાલ એમ. મહેતાએ તેઓશ્રીની પરોપકાર નિ વિષે વિવેચન કરતાં જણાવ્યું કે તેમણે ડાંગને મદદ અપાવવા માટે તનતોડ મહેનત કરી છે. તેઓએ Tગ હાયક મંડળના સભ્ય નીમાઈ મેંગને મારી મદદ આપી છે. આ રીતે તઓએ એક ગતી જે અપૂર્વ સેવા બજાવી છે તેને માટે ઐશ તેમની મેશની આભારી છે. વળો વિદ્યાર્થી વર્ગની મીટીંગોમાં પણ અવાર નવાર હાજર રહી વિદ્યાર્થીઓને પિતાને સૂત્તમ બોધ આપવાને પણ તેઓ ચુકયા નથી. વળી એ ભાસિદમાં તેમ અન્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાચાર, ૩૧ ન્યૂસપેપરોમાં લેખ આપી જનસમાજની અમુલ્ય સેવા બજાવે છે. છેવટમાં મી. વેલચંદભાઈ ન્યાયાધીશ થયા તે માટે અમો સર્વે વિધાર્થીઓ આનંદ માનીએ છીએ. ભવિષ્યમાં તેઓ વિજયશાળી થાઓ એવું પ્રભુ પ્રત્યે પ્રાર્થીએ છીએ. ત્યાર પછી બોર્ડીગના વિધાથ મી. અમૃતલાલ જીવરાજ શાહે જણાવ્યું હતું કે ઉંચી પદવી મેળવનાર પુરૂષને અસંખ્ય ગુણોની આવશ્યકતા હોય છે. જેથી કરીને માન્યવર વેલચંદભાઈના સગુખ્ય તરફ દ્રષ્ટિ ફેંકી ઠીક પડશે કારણકે તેથી આપણે પણ તેમના ગુણોનું અનુકરણ કરી શકીએ. ઘણુ વખતે વકીલોને અસત્યના ભોગ થવું પડે છે તે છતાં તેઓએ પિતાના ધંધામાં પ્રમાણિક રડી જે નામના મેળવી છે તે ખરેખર અભિનંદનીય છે. બાદ પમુખ સાહેબ શ્રી હરો માનપત્ર તથા હારતોરા મી. વેલચંદભાઈને એનાયત કરવામાં આવ્યા હતા. માનપત્ર એનાયત કરતી વખતે પ્રમુખ સાહેબે જણાવ્યું હતું કે મી. લચંદભાઈને આ પછી મળેલી જોઈ તું ધોજ ખુશી થાઉં છું. 'ગને વેલકભાઈએ ઘણી મદદ કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. ભવિષ્યમાં તેને સારી પાયરી પર ચઢા અને પિતાના જાતિભાઈઓના કલ્યાણ માટે નિરંતર પ્રયત્ન કરે એવું અંત:કરણથી ઈચ્છું છું. માનપત્ર સરકારનાં વેચંદભાઇએ જણાવ્યું કે જે જે ગુણે મારા માટે બોલવામાં આવ્યા છે તે ગુગને હું લેશ પણ લાયક નથી. મેં શું કર્યું છે ! બેંગને કોઈ પણ રીતે સહાય કરવી તે દરેક જનને ધર્મ છે. તેથી મેં કંઇ પણ મારી ફરજ કરતાં વિશેષ કર્યું નથી. ધન્યવાદ ને તેમને ટે છે કે તેને પ્રેમ બંધુઓએ આ સંસ્થાને મદદ કરી છે. મહાન નરા ? જે પરમાર્થ રહેવા મૂળવે છે તે તેને આગળ મારી સેવા શી વિસાતમાં છે. ત્યાર પછી તેઓએ જણાવ્યું કે હાલ બેડો ગથી દુર જાઉ છું પણ મારે ડાંગ પ્રત્યે પ્રેમ ની રનર તેનોને તોજ રહેશે. જ્યારે જ્યારે હું અત્રે આવીશ ત્યારે ત્યારે જરૂર બાગની મુલાકાત લઈશ અને યોગ્ય સુચનાઓ કરીશ. આ પ્રમાણે તેમણે બેગ બની સહાનુભૂતિ દર્શાવી હતી. પરંતુ તેઓના ઉદાર ચરિત્ર નમુન તો એ છે કે તેમણે ભાર મહિને જોઈ ને અમુક મદદ ગમે તે રીતે મેલવવા વચન આપ્યું છે. અને પાન તરફથી પણ છ મહિન્દ્રાએ આ વનુ મોકલવાનું કહ્યું છે. વળી તેમણે વિદ્યાર્થીઓને અત્યામ ઓધ આપતાં જણાવ્યું કે દરેક વિદ્યાર્થી જ્યારે બાગ હાડે ત્યારે તેને એ સિદ્ધાંત હો કઇએ કે જે ડાંગને પોતે લાભ લીધે તે બેંગને પિતાના તન, મન અને બની શકે તે ધનથી મદદ કરવી. જે ડગમ રહી પોતાના ઉચ ઇવન પાયે રાખ્યા. જે બૅડ ગે પિતાના વિધાર્થી જીવનને પિષ્ય અને જે ગે પિતાના મગજ ઉપર ઉગ્ન સંસ્કાર પાડયા તેને કદિ ભુલવી નહિ. આવો અમુલ્ય બોધ આપી પિતા !િ જગ લીધી હતી. ત્યાર બાદ સુકી. મી. શંકરલાલે નીચે પ્રમાણે માનપત્ર વાંચી સંભળાવ્યું હતું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ vyott. Fo, Velchand Umedchand Mehta Esq. Ahmedabad. DEAR SIR, I, the superintendent of the Jain Swetamber Boarding of Ahmedabad, on behall of the students and myself, take this opportunity of expressing our joy and satisfaction on the occasion of your appointment to the post of chief Justice of the Wachwan State in Kathia war. Ever since you came to Ahmedabad, you have been taking keen and sympathetic interest in all movements calculated to the progress of Jainism and amelioration of the social condition of our Jain brothers. It was you, sir, who inspired by love of exlucation started a Boarding Sahayak Mandal with a view to help the Boarding when it was badly in need of pecuniary help and tried your best to get money for the boarding for whicl: we are grateful to you. We are confident that wherever you will go, you will not for set the chain of love that ties you to this Boarding, and in the place where your duty calls you at present, you wili, by the valuable qualities of your head and heart, do useful service to the public and thus win their sympathy and love. In conclusion we wish with the innerinosi seelings of our heart that you may have a long and useful carcer ind that all your efforts be crowned with success. We are, Ahmed'abant. 75-1-15 S. D. Kapadia. The Superintendent and the Boarders of The Jain Swelamber Boarding Blouse. Page #31 -------------------------------------------------------------------------- ________________ સમાચાર. ૨૧ ઉપરના માનપત્રનો ભાવાર્થ ગુજરાતીમાં નીચે પ્રમાણે છે. રા. ર, વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા મુ. અમદાવાદ મહેરબાન સાહેબ, - અમે આગના વિદ્યાર્થીઓ અને સુષીન્ટેન્ડેન્ટ, આપ વઢવાણુ સ્ટેટના સર ન્યાયાધીશ નીમાયા તે બાબત મારા સંતેય અને આનંદ પ્રદર્શિત કરવાની આ તક હાથ ધરીએ છીએ. ત્યારથી આપ અમદાવાદ આવ્યા ત્યારથી જૈન ભાઈઓની સામાજીક સ્થિતિ સુધરે અને જૈન ધર્મની ચડતી થાય તેવી હીલચાલમાં અત્યંત ઉત્સાહ અને સહાનુભુતિ દર્શાવતા આવ્યા છે. આગની આથક સ્થિતિ નબળી પડી ગઈ ત્યારે આ બૅગ સહાયક ભંડળની સ્થાપના કરી હતી. અને પગને મદદ અપાવવામાં આપે આપનું બનવું કે જે ટ અને સઘળા આપના આત આભારી છીએ. અમને માત્ર છે કે જ્યાં જ્યાં નામે જ વાં ત્યાં આપ આ બેંડન પ્રત્યેનો પ્રેમ ખીલલ કીસાન નહી અને ઇચ્છીએ છીએ કે જે સ્થળે હાલ આપ જાઓ છો તે સ્થળે પણ આપ આપના ઉત્તમ ગુગે વડે લોકોની શુભેચ્છાઓ અને પ્રીતિ સંપાદન કરે. છેવટે અમે અમારા અંતઃકરણપૂર્વક એવું ઇચ્છીએ છીએ કે આપ દીર્ધાયુ થાઓ અને આપ આપના દરેક પ્રયત્નોમાં સફળ નીવડે અને આપનું જીવન લોકોપયોગી બને. ઈતિ, અમદાવાદ, લી. શુભેચ્છક, અરસ, ડી, કાપડીઆ તા. ૧૫–૧–૧૫. અને બેગના વિદ્યાર્થીઓ. ત્યાર બાદ મી. ચીમનલાલ. કે. શાહે પ્રસંગને અનુસરતું એક મધુરું કાવ્ય ધારમેનીયમના સંગીત સાથે સુંદર કારથી ગાઈ બતાવ્યું હતું. વાર બાદ પ્રમુખ સાહેબનો ઉપકાર માની સભા વિસર્જન કરવામાં આવી હતી. અને વિદ્યાથીઓની ચીઅ” વર મ. વેલચંદભાઈ પિતાના ઘર તરફ પધાર્યા હતા. રતિ, ૐ શાન્તિ, રક્ત, ફરત. ઉપર મુજબ ના પ્રભાવક મંડળ તરફથી પણ શ. રા. વેલચંદભાઈ વઢવાણ સ્ટેટના સરન્યાયાધીશ થયા તેમના માનમાં એક મિટીંગ ભરવામાં આવી હતી તેમાં મંડળના આશરે પંદરેક મેમ્બરોએ તેમજ બોટને કલાક વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. મીટીંગમાં પ્રમુખપદ રા, રા. વેલચંદભાઈના એક વાદ્ધ અને કેળવાયેલ સગાને આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં રા. શા. મણીલાલ નભુભાઇ દેસી. બી. એ. એ જણાવ્યું કે રા. ર. વેલચંદભાઈએ આપણા મંડળની જે સેવા બજાવી છે તે કોઈથી અબ ન દો. તેના પિતાની મિનું ભલું કરવાની તેમજ જનસમાજનું ભલું કરવાની તીવ્ર ઇ છે અને પિતાથી બનતું તદર્થ કરે પણું છે. તેઓ આપણું મંડળના પ્રેસીડટ થયા પછી તેમની જૈન સમાજનું કંઈ પણ હીત કરવાની ઘણી ઈ છા હતી પરંતુ અત્યારના અત્રેના સંકુચિત વિચારના વાતાવરણને લઈને તેઓની ઇચ્છા બર આવી ફાકી નથી. સુકૃત ભંડારની યોજના માટે તેમણે બજાવેલી સેવા અભિવંદનીય છે. આપ છેડ ગને પણ પૈસા સંબંધી મુશ્કેલીના વખતે તેઓએ બેડર હાયક મંડળ મલી ડાંગને પણ પિતાથી બનતી મદદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે માણસ ન્યાયનિતિથી ચાલે છે તેને કોઈ પણ સ્થળે કોઈ પણ દિવસે અવિજય થતો નથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ બુદ્ધિપ્રભા. - - - -- વેલચંદભાઈ સ્ટેઈટમાં જાય છે. સ્ટેઈટોના કાનમાં કેટલીક વખત કેટલીક જાતની ખટપટ થાય છે પરંતુ જે ન્યાયનિપુણ અને નીતિજ્ઞ છે તેઓ હમેશાં દિવસે દિવસે વૃદ્ધિનેજ પામે છે. અમે આશા રાખીએ છીએ કે વેલચંદભાઈએ જેવી રીતે પ્રમાણિકપણાથી આજ સુધી વકીલાતને ધંધે કર્યો છે તેવી રીતે હમેશાં પિતાના વિચારમાં દ્રઢ રહે એવું ઇચ્છું છું. છેવટ તેમને દરેક પ્રકારે વિજય મળે અને તેમની ધારેલી મુરાદ પાર પડે એવું ઇચ્છી વિરમું છું. ત્યાર બાદ મી. મણીલાલ મોહનલાલ પાદરાકરે વેલચંદભાઈની બજાવેલી પાર માર્થિક સેવાનું દિગ્દર્શન કરાવ્યું હતું અને તેમની દરેક પ્રકારે ફત્તેહ ઈન્ડી હતી. ત્યાર બાદ મી. શંકરલાલ ડાહ્યાભાઇએ વેલચંદભાદની બેગ પ્રત્યે બજાવેલી રસવા માટે તેમને ઉપકાર માની તેમને દરેક પ્રકારે ફતેહ ઇહી હતી. ત્યાર પછી મુલચંદભાઈ આશારામ વર ટીએ વેલચંદભાઈને માનપત્ર આપવાની નકલ વાંચી બતાવી હતી અને પ્રભાવક ઉછળના અંગે સમયોચિત કેટલુંક વિવેચન કર્યું હતું અને વેલચંદભાઇની દરેક પ્રકારે રેડ કી હતી. ત્યાર બાદ પ્રમુખના ફતે માનપત્ર તથા કુલના હાર આપવામાં આવ્યા હતા. રા. રા. દેવચંદભાઈએ માનપત્ર સ્વીકારતાં જણાવ્યું છે મારા સંબંધમાં આજે કરે બોલવામાં આવેલું છે તે ગુણોને હું લાયક નથી. લાલક તો છે કે તેમણે દેશ સેવા અર્થે ધર્મ સેવા અર્થે હજારો રૂપીવાનું અને જાત મહેનતનું દાન આપ્યું છે. મેં શું કર્યું છે ? હું જાઉં છું તેથી કરી કે એ એમ સમજવું નહીં કે તું કહીની સારી મારા સંબંધ તોડી નાંખું છું. મંડળ મને હમેશાં પ્રિય છે અને તેને મેક ને સદા હું ચડાઉં છું. અને જે મંડળ પિનાને લાગણી પ્રદશાંત કરી છે તેને માટે હું મંડળ ઘણે આભારી છું હું મંડળને ૨૫) તથા એક કબાટ મોકડા આપી અને આશા છે કે તે મંડળ પીકારશે. ૦૩ અત્યારે તમારે જે જે સવાલો કામના ભર માટે હાથ ધરવાના છે તે સામાજિક સુધારણાના છે. ધાર્મિક રવા તે આમ રનિ મહારાજ ચિરનારા છે એટલે તેમને શિર રહેવા દો, પરંતુ સામાજિક સુધારણાના સવાલે હાલના આપણા ચાલતા વાતાવરણને લઈને સહુ મુનિ મહારાની ચર્ચા શકે તેમ ને. માટે તમારે મંડળના ઉત્સાહી અને કેમના હિતકિ અ-રે તે સવાલે હાથ ધરાઈ જરૂર છે. આપણું વસ્તી દિવસે દિવસે ઘટતી છે. આર્થિક તેમજ શારીરિક સ્થિતિમાં પણ મંદી આવી જાય છે તે મારી દરેક મેમ્બરને ભલામણ છે કે તેઓ સામાજિક સુધારણાના સયા ડાળ પર ધરશે. તેમને જન કોમની રિધતિ વિશે ઘણું સારૂ વિવેચન કર્યું હતું અને તે અંગે શું કરવું જોઈએ તે પણ બતાવ્યું હતું. અને પિતાની જગ્યા લીધી હતી. ત્યાર બાદ મિટીંગનું કામ બરખાસ્ત થયું હતું. स्वीकार. કાવ્ય ચંદ્રોદય:–તેના કર્તા અને પ્રકાશક શંકરલાલ માલાલ વ્યાસ નાંદેલના તરફથી અભિપ્રાય અર્થ ભેટ મહ્યું છે. અકટ બાયેગ્રાફી:–તેના ઇંગ્લીશમાં લેખક રા. રા. ઉમેદચંદ દોલતદ બેડીઆ બી. એ. છે તે પ્રકાશક પેથાપર ડન્ટસ એસેસીએશનના સેક્રેટરી તરફથી અભિપ્રાય અર્થ ભેટ માં છે, Page #33 -------------------------------------------------------------------------- ________________ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોઠારડ, ૩૨૩ અ. સા. મહૂમ બાઈ સમરથ સ્મારકમાળા મણકે ૫ મે: લગ્નાદિ શુભ પ્રસંગે ગવાતાં માંગલિક ગીત-સંગ્રહ કર્તા પ્લેન જસકેર કુંવરજી આણંદજી અને પ્રકાશક તે માતાના ચરણ કિંકરે તરફથી અભિપ્રાય અર્થે ભેટ મળ્યું છે. હા. રા. રા. મોતીચંદ ગીરધર કાપડીઆ. બી. એલ. એલ. બી. સોલીસીટર, મુંબાઈ---હાઇકોર્ટ. ભાવનગર–કાઠિયાવાડ, સુચનાઃ–ઉપરના નામની મારકમાળાના સર્વ મણુકા ટપાલ ખરચના ૦–૩-૦ મેકલવાથી પ્રસિદ્ધ કર્તા તરફથી મળી શકશે. તેને ઉપરકા મણકે –૧-૦ ટપાલ 1 મોકલવાથી મળી શકશે માટે તેનો લાભ લેવા દરેક બંધુ ચુકશે નહિ એવી આશા છે. शेठ देवचंद लालभाइ जैन पुस्तकोद्धार फंड. આ નિ સંવત ૧૮૭૦ ની સાલને રીપોર્ટ અમને અમારા માસિકમાં પ્રગટ કરવાને મળે છે. સ્થળ સંકોચને લીધે તેને ટુંક સાર આ નીચે આપે છે. આ કંઇ શ્રીમાન આનંદસાગરજી પંન્યાસના ઉપદેશથી શા. ગુલાબચંદ દેવચંદની સંમતિથી અને રોડ દેવચંદ લાલભાઇ ઝવેરીએ ધર્માથું કાઢેલી રકમમાંથી તેના સ્ટીઓએ * આ ઉપરથી અમારા ન બંધુઓ જોઈ શકો હશે કે આ ખાતાની આપણુમાં કેટલી બધી આવશ્યના છે. દરેકે દરેક વિદ્વાન મુનિરા તથા વિદ્વાન બ્રાવોને અમો આ ખાતાને ગરની લાગણીથી મદદ કરવા વિનવીએ છીએ. આપણા ધર્મની જાહેજલાલીન મુખ્ય આધાર આપણાં પુસ્તકોને અવલાંબને રહે છે. પુસ્તકોના ઉદ્ધાર કરવાની હાલ કેટલી બધી આવશ્યકતા છે તે બાબત અમે નીચલી બીના ઉપર વાચકનું લક્ષ ખેંચીએ છીએ. એક વખત રા. ૨. સાકર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સાહેબની સાથે જૈન ધર્મના અમુલ્ય ગ્રંથો તેમજ આગને સંબંધમાં અમારે વાતચીત થઇ હતી. તે વખતે તેમણે જણાવ્યું કે જે કોઈ પણ કામ તમારી સમાજે અત્યારે પહેલ કરવાનું હોય તો એ છે કે તમારા ગ્રંથોને બરોબર વિદ્વાનો પાસે સુધરાવી છે. હું તમારું ઉપાસક દશાંગ વાંચું છું તે ઘણજ અશુદ્ધ લખાયેલી પ્રત છે. તેમાં ઘણુંજ ભુલો રહેલી માલુમ પડે છે. વખતે લઆઓ પણ પિતાનું ડહાપણ ડોળતા જોવામાં આવે છે. “ અધ્યાયને બદલે અધ્યાપક આવી આવી રીતની તેમાં લહીમની કસુરથી ગરો, તે અદ્ધિ પત ઉપરથી ઉતારા કરવાથી કેટલીક વખત ઘણી ભુલો દ્રષ્ટિ ગમ્ય થાય છે, તે દિવસે દિવસે આમ ને આમ ચાલશે તો અર્થને અનર્થ થઈ જાય એ સ્વાભાવિક છે માટે જેમ બને તેમ જલદથી વિઠાને અને તેના અનુભવીઓ પાસે પુસ્તકે સુંધરાની છપાવવા જોઈએ. આ મુજબ તેઓશ્રીનું આપણા આગમ વિગેરે અમુલ્ય ગ્રન્થના સંબંધમાં કહેવું થયું હતું. માટે અમારા વિધાન વર, આ બાબતમાં પિતાનું લક્ષ ખેંચશે એવું કહીએ છીએ, સુનીરાજે અને લાયબ્રેરી તથા જ્ઞાનભંડાના વ્યવસ્થાપકે, વિકાસ શ્રાવકે , ધર્મના હિતચિંતકે આ ખાનાને પિતાથી બનતી મદદ કરશે એ ઈચ્છીએ છીએ. આ ખાનું જે પુરતોદ્ધાર કરવાના નિમિતભૂત પગભર થએલું છે તેને હાલમાં જે જે વિદ્વાન મુનિરાજે, વિદ્વાન ગ્રહો, અને લારીના જ્ઞાનભંડારના વ્યવસ્થાપક જે મદદ આપે છે તે અભિવંદનીય છે, અને આશા રાખીએ છીએ કે તે મુજબ તેઓ હંમેશ આ સંસ્થાને મદદ આપશે. Page #34 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. સને ૧૯૦૯ માં સ્થાપ્યું. ખાપ વીકારી તે શા. મુલચ'દ નગીનદાસની વીધવાની મીલકતથી વધીને આજે તેનુ ભડાળ રૂ. ૧૦૦૦૦૦) કે એક લાખના આશરાનું થએલું છે. ર૪ સંવત ૧૯૭૦ ની સાલમાં આખાતે શ્રી વ્યાજ ખાતે રૂ. ૪૯૪૬-૧૦-૧૦ આવેલા છે અને પુસ્તકના વેચાણના ખર્ચ ખાતે રૂ ૧૮૪૦-૧૦૮ જમે થયેલા છે. તેમ અન્ય ગૃહસ્થો તથા કેટલીક સંસ્થાાના નામે રૂ. પર૪-૮-૧ જમે થએલા છે, તે સને ૧૯૭૦ના જાનેવારીની તા. ૧ લીની તપસીલ રૂ, ૧૦૪૪૦૮-૫-૧ સાથે ઉમેરતાં કુલ રૂ. ૧૧૧૭૨ ૧–૩–૯ રીપોર્ટવાળા વર્ગમાં જમે થયેલા છે. ઉધાર બાજુએ રૂ. ૧૦૧–૧૪-૩ શ્રી નાજ ખાતે ગવર્નમેન્ટ પ્રેામીસરીસેનના ઇન્કમટેક્ષ તરીકે ઉધાર્યા છે. રૂ. ૨૮૮-૧૧-૯ જુદા જુદા ખાતે ઉષાયા છે. અને રૂ. ૧૦૫૦૬૬-૧૪-૦ શ્રી ગવર્નમેન્દ્ર પ્રેમીસરી મેઢ (સાડાત્રણ ટકાની ) ખાતે ધર્યા છે. તથા રૂ. ૩૮૦૮-૨- ખરચ ખાતે પુસ્તકના છપામણ, કાગળ વિગેરેતા ઉર્યાં છે. અને પોતે જસ રૂ. ૫૬-૮-૩ મળી કુલ ઉધાર બાજી રૂ. ૧૧૧૭૨૧-૨--- ઉધર્યાં છે. આ ખાતાના ટ્રસ્ટીએ રા. રા. નગીનભાઇ ઘેલાભાઇ, રા રા યદ સાંકÁદ ઝવેરી, રા. રા. ગુલાબચંદ દેવદ, રા. રા. ફુલચંદ્ર કસ્તુરચ૬, રા. રા. રીચ’રૂપચંદ, તથા રા. રા. મધુભાઇ સાકરચંદ છે. આ ખાતા તરફથી આજ સુધીમાં લગભગ ૨૩ મધા બહાર પડયા છે જેનાં નામ નીચે મુજબ છે. ૧ શ્રી વીતરાગ સ્તંત્ર. રમણ પ્રતિક્રમણ વૃત્તિ, ૩ સાઠાદ ભા ૪ શ્રી પાક્ષિક ઞ. ૧૩ થી કર્મ ડીલે રોકી ૧૪ આનંદ કાવ્ય દધિ યર ૧ લુ ૧૫ ધર્મ પરીક્ષા. ૧૬ શ્રી શાસ્ત્રવાર્તા સમુય ભા. ૧ લા ૧૭ કમ્મપયટી. ૧૮ કલ્પ સૂત્ર આરસે. ૧૯ પંચપ્રતિક્રમણ સ્ત્ર. આનંદ કાવ્ય મહાવિ માટે ર તુ ૨૧ ઉપદેશ રત્નાકર. ૫ શ્રી અધ્યાત્મ અને પરીક્ષા. • શ્રી કોડશક પ્રકરણ, ૭ કલ્પ સૂત્ર સુખેવિકા, ૮ વંદાવૃત્તિ નામની શ્રાદ્ધ પ્રતિક્રમણવૃત્તિ.૨૦ ૯ ાન કલ્પદ્રુમ વાધના ચરિત્ર. ૧૦ ધી ચેાગ ફીલાસી. ૧૧ શ્રી જલ્પ કલ્પલતા. ૧૨ શ્રી યાગ દ્રષ્ટિ સમુચ્ચય, ૨૨ આનંદ કાવ્ય મહાદ્ધિ ની ૩ જતું. ૨૩ ચતુર્વિશતિ છનાનન્દ સ્તુતિ. (૪૨) ધર્માચરણ કરવું, પણ ધર્મની વનવાળા એટલે ધર્મના દેખાવ રાખવાવાળા લી થયું નહિ, જેએ કર્તિ ઇત્યાદિ પળ મેળવવા માટે ધર્માચરણ કરે છે. તે તે ધર્મનાજ વેપારી છે. ××× સર્વ પ્રાણીઓ પ્રત્યે મન, વાણી તથા કથી અને દયાવાન તથા દાન પરાયણ થવું એ સનાતન ધર્મ છે. ધૈર રહિત થવું, ( મહાભારત.) પ્રકારનાં સુખ જુએ માટે ધર્મના રસ્તામાં પ્રાપ્ત થતાં તેને અધ( મનુસ્મૃતિ. ) (૪૩) અધમ કરવાથી પ્રથમ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પછી નાના છે, પછી શત્રુને જીતે છે. પરન્તુ અન્ને સમૂળાં વિનાશ પામે છે. રહેતાં પીડા થાય તે પણ અધર્મ કરનારા પાપીઓને જલદી સુખ મૅમાં જોડવું નિહ. Page #35 -------------------------------------------------------------------------- ________________ RP . & : છે R -૦ -૮ K 8 $ છે (s | ૬ -૦ '૬૪ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના-પ્રગટ થયેલ ગ્રા. ગ્રસ્થાંક ક. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લે ... ... २०८ ૦-૮-૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા ૨૦૬ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જો .. 3३६ ૩. ભજન સંગ્રહ ભાગ ૩ જો ... ૨૧૫ ૪. સમાધિ સતકસfe .. ૩૪ ૦ ૫. અનુભવ પચિશીક ૨૪૮ ૬. આત્મ પ્રદીપ ne ૩૧૫ ••• ૦ -૮ -૦ ૭. ભજન સંગ્રહ ભાગ ૪ થે ... ૩૦૪ ૮. પરમાત્મદર્શન ૪૩ર • ૦-૧૨ -૦ ટ, પરમાત્માતિ ૫૦ ૦ ૦–૧૨ –૦ ૧૦. તબિંદુ ૨૩૦ ૧૧. ગુણાનુરાગ (આત્તિ બીજી)... . ૨૪ ૧૨. ૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદિપીકા .. ૧૯૦ ૬૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ... ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ ૧૮૦ ૧૬. ગુરુ ઓધ ૧૭ર ૧૭. તત્ત્વજ્ઞાનદિપિકા १२४ ૧૮. 1 લી સંગ્રહ ૧૧૨ ૧૮. શ્રાવક ધમ ર પ ભાગ ૧ લા (આાત્ત ત્રીજી.) ૦-૧ -૦ ૨૦. , , ભાગ રને (આત્તિ ત્રીજી) .. ૪૦ ૦–૧-૦ ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ... २०८ .. ૦-૧ર-૦ ૨૨. વચનામૃત •.- ૩૮૮ ... ... ૨૩, એગદીપક ૨૪. જૈન ઐતિહાસીક રાસમાળા ... ૪૦૮ ૨૧. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી) ૧૩૨ ૦-૩-૦ ૨૬. આનન્દઘન પદસ'ગ્રહ ભાવાર્થ ૨૭, કાવ્યસંગ્રહ ભાગ 9 મે १४२ ૨૮. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ટ૬ ... | # આ નીશાની વાળા ગ્રન્થા શીલક નંથી. ગ્રન્થ. નીચલા સ્થળાથી વેચાણ મળશે. ૧. અમદાવાદ જૈન ખેડીંગ ડે. નાગારીશરાહ. ૨. અમાઇ-સેસર્સ મેઘજી હીરજીની કે. કે. પાયધુણી. - શ્રી અધીમંતાન પ્રસારક મંડળ , ચપાગલી. ૩, પુના-શા. વીરચંદ કૃષ્ણજી દે. વૈતાલપેઠ. ૧૨-૦ | | | | | $ ૨૬૮ $ e $ 2 8 0 Page #36 -------------------------------------------------------------------------- ________________ બ્બાર્ડિંગ પ્રકરણ. આ માસમાં બક્ષિશખાતે આવેલી રકમ 50-0-0 શા, જેસીંગભાઈ સાંકળચંદ તરફથી હ. જગાભાઈ. અમદાવાદ ડોશીવાડાની પોળ. e માસિક મંદદ્ર ખાતે આવેલી રકમ, 24-0-0 રા. રા. વાડીલાલ મગનલાલ બા. માસ જીનેવારીથી તે ડીસેમ્બર સુધીના, 14-0-0 રા. રા. પ્રેમચ'દ કેવળદાસ બા. સપ્ટેમ્બરથી તે ડીસેમ્બર માસ સુધીની મદદનો. 12-0-0 રા. રા. શેઠ ચંદુલાલ લલ્લુભાઈ બા. માસ જુલાઈથી તે ડીસેમ્બર સુધીની મદદના. 7-0-0 બાઈ માણેક શા. કલાભાઈ નગીનદાસની વીધવા હા. શા. વાડીલાલ સાંકળચંદ બા. ડીસેમ્બર સુધી મદદના. 12-0-0 રા, રા, વાડીલાલ મગનલાલ બા. માસ જીતેલારીથી તે ડીસેમ્બર સુધીની મદદના સને ૧૯૧૪ના. 24-0--0 રા. રા. મગનલાલ છગનલાલ કટાકટર બા. જાનેવારીથી ડીસેમ્બર સુધીની મદદના અને 1814 ના માટે કહેલા તે. શ્રી ધાર્મિક જ્ઞાનોત્તેજક ખાતે આવેલી રકમ 25-0-0 બહેન પ્રભાવતી રા. રા. ઝવેરી અમૃતલાલ મેહલ્લાલની દીકરીના સ્મર્ણાર્થે ધાર્મિક જ્ઞાનોત્તેજક ખાતે બેટ 168-0-0 શ્રી જૈનવેતાંબર નવમી કોન્ફરન્સ. - સુજાનગઢ, ( બિકાનેર. ) અમાને લખતાં અત્યંત ખુશાલી ઉપજે છે કે આપણી કામની આભુષણ રૂપ આપણી કૅરન્સ આ નવમા વર્ષમાં તેનુ’ અધિવેશન કરે છે. તેની બેઠક ચાલતા માસની તા.' 27-28-28 (ધ્ધ છે. અમેદની માશા છે કે દરેક 'ધુ તે પ્રસંગને લાભ લેવી. - રસથી કેટલા કાયદા છે તથા તેની કેટલી બધી આવશ્યકતા છે. તે અત્યારે કૈાથી અનણ નથી. તેને અનમેદન આપવું, તેના કાર્યોમાં યથાશક્તિ ભાગ લેના, તેના દુરાવો બનતા પ્રકારે અમલા માં મુકવાની કોશીષ કરવી એ જે મહાવીરના ખરા પુત્ર તરીકે કહેવા દાવા કરતા હોઇએ તા. દરેકે દરેકની ફરજ છે. દરેક ખૂ'ધુઓ ત્યાં જે જે ઠરાવ પસાર થાય તથા જે જે કામના ભલાને માટે સવાલ ચર્ચાય તે ઉપર લક્ષ્ય આપી પાત પાતાથી બનતી મદદ કરશે એવી જીગરથી આશા રાખીએ છીએ. જણાતાં મુશી ઉપજે છે કે તે આપણા પૂજય મુનિ મહારાજ શ્રીમદ વિજયાનંદ સૂરિના શિષ્ય મુનિ લબ્ધિવિજયના સદુપદેશથી ફેં-ફરન્સ પોતાની | નવમી બેઠક મેળવવા ભાગ્યશાળી થઈ છે. અને તેની રીસેપશન કમીટીના સેક્રેટરી રા. રા. પનેચદ સ’ધિ તરફથી તેની આમંત્રણ પત્રિકા મળી છે તેને માટે તેમને ઉપકાર માનીએ છીએ અને કોન્ફરન્સની દરેક પ્રકારે કર્યું છે છીએ છીએ,