________________
(૩૦૪
બુદ્ધિપ્રભા.
ઉપરનો કોઠો તપાસતાં માલુમ પડશે કે મુંબઈમાં વસ્તી વજન કેમની ૩ વસ્તી ફક્ત બી. અને સી. વૉર્ડમાં રહે છે કે જે લતાએ ગીચ વસ્તીને લીધે મુંબઈમાં થતાં મરણેનું વધુ પ્રમાણ ધરાવતા લતાઓમાં ગણાય છે.
મુંબઈ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષના અન્ય કોમે સાથે સરખાવતાં જૈન કામની વસ્તીના પ્રમાણમાં થતાં મરણોને કુલ સરવાળે:જ્ઞાતી. વસ્તી. સાલવાર મરણોની સંખ્યા
૧૮૧૧ ૧૮૧૨ ૧૮૧૩
૨૦૪૯૦ ૧૪૩૮ ૧૪૧૪ ૧૩૪ બ્રાહ્મણ.
૫૩૬૫૬ ૧૨૬૫ ૧૩૦૧ ૧૧૫૮ પરર.
૫૦૯૩૧ ૧૨૪૨ ૧૩ ૧૪ ૧૧૫ મુસલમાન. ૧૭૯૩૪૬ ૮૩૨૧ ૯૦૭ ૬૮-૬ મુંબઈ શહેરમાં છેલ્લાં ત્રણ વરસમાં અન્ય કોમ સાથે સરખાવતાં જૈન કોમની વસ્તીના પ્રમાણ પ્રમાણે જેની અંદર દર હજાર માણસે કેટલા ટકા માણસના મરણનું પ્રમાણ આવે છે તેને કેડે – જ્ઞાતી. વસ્તી, સલવાર દર હજારે આવતું મરશના
ટકાનું પ્રમાણ ૧૮૧ ૧૮૧૨ ૧૮૧૩
૨૦૪૬૦ ૦૦૨૮ ૬૯૧૧ ૬પ૯૩ બ્રાહ્મણ.
૫૩૬૫૬ ૨૩૫૭ ૨૫-૦૨ ૨૧-૬૦ પારસી.
૫૦૮૩૧ ૨૪૩૮ ૨૫૭૮ ૨૨૪૮ મુસલમાન, ૧૭૮૨૪૬ ૪,૩ર ૫૦૭૨ ૩૦-૦૦ ઉપરના બંને કોઠા ઉપર જે પુરતી ખંતથી જોવામાં આવે તે માલુમ પડશે કે જૈન જ્ઞાતીમાં ભારણને કુલ સરવાળો તેમજ દર હજારે કેટલા ટકા મરણનું પ્રમાણુ આવે છે તે બને વસ્તીની ગણત્રી પ્રમાણે ખરેખર બીજી કોમેની સાથે સરખામણી કરતાં તેથી વધારે મરણે ધરાવનારી આપણું કામ છે. મુંબઈમાં વસતા જૈનેની અંદર કેવી રીતે આટલું મેહું મરણનું પ્રમાણ આવે છે તે દર્શાવવા સારૂ ઉપરના આંકડાઓ કરતાં વધારે સારી માહિતી હોઈ શકે નહિ. ત્રણ વરસના સામટા આંકડાઓની ગણત્રી મુજબ જેને કે જેની વસ્તી ફક્ત ૨૦,૪૬૦ માણસોની છે તેની અંદર દર હજારે મરછુનું પ્રમાણ ૧૮૪૪ ટકા આવે છે અને બ્રાહ્મણ કે જેની વસ્તી આશરે ૫૪,૦૦૦ છે તેનું મરણનું પ્રમાણું ૨૩, ૯ ટકા આવે છે અને પારસી કેમ કે જેની વસ્તી લગભગ ૫૦,૦૦૦ છે તેનું મરણનું પ્રમાણ ૨૪૨૧ ટકા આવે છે. જ્યારે મુસલમાન કે જેની વસ્તી ૧,૭૮,૩૪૬ ની છે તેનું મરણનું પ્રમાણ ૪૫૩ ટકા આવે છે.
મુંબઈ શહેરમાં અન્ય કોમની સાથે સરખાવતાં છેલ્લાં ત્રણ વરસની અંદર દર હજારે જેનોનું મરકીનાં મરણનું આવતું ટકાનું પ્રમાણ: