SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ શહેરમાં જેને સારૂ સસ્તા અને સુખાકારીભર્યા મકાનની આવશ્યક્તા. ૩૦૩ मुंबई शेहेरमां जैनो सारु सस्तां अने सुखाकारीभयाँ मकानोनी आवश्यकता. મુંબઈ શહેરમાં સુખાકારી અને સસ્તા ભાડાના મકાનોની સામાન્ય અને મધ્યમ વર્ગની રિકૃતિવાળા જેને માટે આવશ્યકતા દર્શાવનારા લેખો અવારનવાર જાહેરમાં ચર્ચાયા છે, છતાં તે સંબંધી હજુ કોઈપણ જાતની હિલચાલ થયેલી જોવામાં નહિ આવતાં મુંબઈ શેહેરમાં તેમજ તેની આસપાસના પરામાં વસ્તીના પ્રમાણમાં થતાં મરણનું પ્રમાણ કેવું આવે છે તેને લગતા આંકડાઓ બતાવી જેન કોમની, શ્રીમંત તરીકે ગણાતી જેન પ્રજાનું ખાસ ધ્યાન ખેંચવાની જરૂરીઆત છે. મુંબઈમાં વસતા આપણું જાતભાઈઓની તંદુરસ્તી સંબંધી કાંઈ પણ ખ્યાલ લાવી જે કંઇ પણ લક્ષાધીપતી, સભા અથવા એસોસીએશન જેવી બંધારણવાળી મંડળી, જેને કોમના મધ્યમ વર્ગના માણસે કે જેઓ પિતાના ટુંક પગાર અથવા ધંધા રોજગારને લીધે પિતાની શકિત ઉપરાંતનાં ભાડાં ભરવા છતાં પણ તાં સુખાકારી મકાનોમાં નહિ રહી શકતા હોવાથી કેવી જાતની હાડમારી ભાગવે છે તે તરફ લક્ષ આપી, પિતાના જ્ઞાતીબંધુઓનાં દુ:ખ નીવારણાર્થે કાંઈ પણ ઉપાય લેશે તે ખરેખર તે ઘણું જ ખુશી થવા જેવું છે. નીચે દર્શાવેલા કઠાઓમાં જણાવવામાં આવતા આંકડાઓમાં સને ૧૯૧૧ ની વતીની કરવામાં આવેલી ગણત્રી પ્રમાણે મુંબઈની મ્યુનીસીપાલીટીના જાહેર તંદુરસ્તી ખાતાંનાં વાર્ષિક રીપેટ ઉપરથી મેળવવામાં આવ્યા છે કે જેમાં નીચેની હકીક્તનો સમાવેશ થાય છે -(૧) મુંબઈ શહેરમાં વસ્તા જેના દરેક વર્ડમાં રહેતી જૈન વરતીને કોઠે, (૨) મુંબઈ શહેરમાં છેલ્લાં ત્રણ વરસ દરમ્યાન અન્ય કેમની સાથે સરખાવતાં જોન કેમની અંદર થતાં મરણની કુલ સંખ્યા, (૩) મુંબઈ શહેરમાં વસ્તા જેની વસ્તીના પ્રમાણમાં બીજી કોમોની સાથે સરખાવતાં છેલ્લાં ત્રણ વરસ દર વસે દર હજારે આવતું મરણનું પ્રમામ, (૪) મુંબઈ શહેરમાં વસ્તા જેનોની વસ્તીના પ્રમાણમાં બી ૭ મિની સાથે સરખાવતાં દર હજારે છેલ્લા ત્રણ વરસની અંદર મરકીના રોગથી આવતું મરણનું પ્રમાણ, (પ), મુંબઈ શહેરમાં રસ્તા જેનોની વસ્તીના પ્રમાણમાં જન્મના પ્રમાણે સરખાવતાં દર હજારે અન્ય કોમની સાથે સરખાવતાં છેલ્લાં ત્રણ વરસની અંદર બાળકોની અંદર થતાં મરણનું પ્રમાણ. સને ૧૯૧૧ ની વસ્તી પ્રમાણે મુંબઇ શહેરમાં તેમજ પરામાં વસ્તી જૈન કોમની દરેક ની વસ્તીની કુલ સંખ્યા નીચે મુજબ – વોર્ડ. એ. . ૪૮૩૬ ૮૬૭૦૧ ૧૦૪૫ ૨૦૧૭ ૧૨૫૨ ૧૩૨૫ રેલવે, બંદર અને ઘરઆર વીનાના ... ૩૧૦ : : : ડી. : : - ૨ ૦૪૬ ૦
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy