SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ રીહેરમાં જેને સારૂ સસ્તાં અને સુખાકારીભર્યે મકાનાની આવશ્યકતા. ૩૦૫ નાતી. વસ્તી સાલવાર દર હજારે આવતું મરકીના ભરણનું ટકાનું પ્રમાણ, 1-11 ૧૯૧૩ ૧૯૧૩ ૨૦૪૬૦ ૧૨૭ ૫૧ ૯૫૩ ૧૮૬ ૧૩ ૨૧૪ ૫૩૬૫ ૫૦૯૩૧ 19; ** ૫ મુસલમાન ૧૭૯૩૪ ૨૦ ૧૫૧ ૧૬૫ ઉપરના કાડો જોવાથી આપણને માલુમ પડે છે કે બીજી કામેાની સાથે સરખાવતાં આપણી કામની અંદર મરકીના દરથી નીપજતાં ભરણેાની સખ્યા સૌથી વધારે છે, અને તેના કારણમાં કુક્ત આવાં મરણેત્ નીપજવાના સંબધી આપણી કાળજી રાખવાની બેકારી અથવા તા કેવા સોગેશ વચ્ચે આપણા જ્ઞાતી બંધુઓ ભરીના સપાટામાં આવે છે તે સધી રાખવામાં આવતી સંભાળની ખામી હોય તેમ માલ્લુમ પડે છે. જૈન. ખાણું. પારસી. મુખઇ શહેરમાં બીજી કામની સાથે આપણી જ્ઞાતીની અંદર જન્મ નોંધ સરખાવતાં બાળકાનું મરણનું પ્રમાણ દર હજારે કેટલા ટકા આવે છે તેને લગતા કોડઃ--- દર હજારે આવતું બાળકનું પ્રમાણઃ— નાતી. ન વસ્તી. ૨૦૪૬૦ ૫૩૬૫૬ શ્રાહ્મણુ. પારસી. ૧૯૧૧ ૧૯૧૨ જન્મની નોંધ પ્રમાણે, ૧૯૧૩ ૯૫૩૨ ૧૨૦૧૪ ૧૯૩૫ ૬૩૨૮ ૩૮૨ ૪ ૨૦૧૨ ૧૮૮૧ ૫૦૩૧ ૬૨ ૧૭૯૩૪ ૩૮૮૦ ૪૨૬૬ ૩૬૮૫ સુસલમાન. ઉપરનું બાળકાનું મરણનું પ્રમાણુ જોતાં ખેદ ઉત્પન્ન થાય છે કે બાળકોનાં મરણી આપણી કામમાં ર્જ્જીસ્ટર થતાં જન્મની સાથે સરખાવવામાં આવતાં ભય ઉપજાવે તેવાં છે. જો કે આ બાબત જણાવવાની જરૂર છે કે બાળકોનાં મરણને લગતા ખરા આંકડાએ મેળવવા સારૂ કેટલી નતની મુશ્કેલીને લીધે ભુલ થવા સંભવ છે, કારણ કે કેટલાંક માબાપ જન્મની નોંધ કરાવવામાં અજ્ઞાનતા દર્શાવે છે, તેમજ કેટલીક સ્ત્રીએ સુવાવડ આવવાના પ્રસંગે પેાતાના દેશમાં જાય છે અને પાછા કરતાં નોંધ ન કરાવતાં અને તેને લીધે રોહરમાં થયેલા ખરા જન્મની નોંધમાં વધારા થાય છે તેમજ બહાર ગામમાં જન્મેલ હોય અને મુંબઇ શહેરમાં આવીને થતાં આળકાનાં મરણેને લીધે ખાસ મુબઇ શેહેરમાં થતાં બાળકોનાં મરણનું પ્રમાણ અનીશ્રિત છે, છતાં પણ કામના ખાસ આગેવાનાની ફરજ છે કે બાળકોની આટલી મોટી સંખ્યામાં મરણનું પ્રમાણ કયા કારણાને લીધે થાય છે તે રોધી કહાડવા પ્રયત્ન થવો જોઇએ છે. છેવટે ટુંકમાં જણાવવાનુ કે સને ૧૯૧૧ ની સાલ અગાઉ આપણી જ્ઞાતીના આંકડાઓ જુદા જણાવવામાં આવતા નહોતા કારણ કે હીંદુઓની એકત્ર ગણત્રીની અંદર સમાવેશ કર-વામાં આવતા હતે. હાલમાં છેલ્લાં ત્રણ વર્ષ થયાં ઉપર પ્રમાણે આપણી જ્ઞાતીના ખાસ જુદા આંકડાઓ બહાર પડતા હોવાથી આપણી કામની તંદુરસ્તી સબંધી કેવા પ્રકારની
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy