________________
बुद्धिप्रभा.
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामागेनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૬ ડું]
તા. ૨૫ જાન્યુઆરી, સને ૧૯પ.
[અંક ૧૦ -
જ્ઞાન તમ.
ગઝલ, “નથી સંગત સોની, નથી મેળાપ જ્ઞાનિને; મને તે ગાય પિતાનું, ગ્રહેલા પાને તાણે.” સહુની વૃત્તિ ન્યારી, યાત્તિ રસે તેવા; ગુલામે વૃત્તિના તે, ભલામાં ભાગ શું લેશે? “વે છે વૃત્તિના પિળાં, ખરા નહિ જીવનારાએ; પડે નહિ ચેન વૃત્તિમાં કહું છું ને કહાવું છું.” ઘણા શિષ્ય ઘણુ ભકો, યથાશક્તિ તથા મોજી; અનઃ વૃત્તિના ભેદો, મળે વૃત્તિનો મેળાપી. ખરે એ મેળ ક્યાં સૂધી, ક્ષણિક્તા ત્તિની જોતાં; બધા બ્રહ્માંડમાં જોતાં, મનોરિ તણું ઘસો. વિકલ્પ છત્તિના ચેલા, નચાવે છે જગતને તે; દે છે ને કુદાવે છે, જીવે છે ને જીવાડે છે. જગત સ્મશાનમાં ચિત્તા, રચે છે ને ચાવે છે; કરે છે રાખ દેહની, બચે છે તે યોગીને ચેલો.” અરે ઓ પંડિત સઘળા, અરે ઓ ઇતિ-સાધુઓ; અરે ઓ સર્વ વનાઓ, મત્તિ થકી બચશે. નથી યારી નથી લજજા, કરે છે સર્વ ધૂળધાણ; મનોવૃત્તિ વિકલ્પના, બન્યા જે દાસ ભરવાના. સરો વર માં તૃષાતુર, અહે ઉધે તેમા અલ્પા તમારી પાસે છે શાન્તિ, નથી જોતા હૃદય શુન્યો.” પરમ ધન પાસ પિતાની નથી ત્યાં વૃત્તિને દાવો બુદ્ધયબ્ધિ બ્રહ્મ છે તે, સદા ધ્રા સુખી થાવ.
(ભ. ભા. ૫ મે, પૃ૪ ૫૪)
૧૨