SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા. ૩૧૨ વિષય વિષયઃ ૧. જ્ઞાન તરગ ૨૩ - ૬, આરોગ્ય અને મન અથવા મનની ૨. અહિં સા ૨૯૫ શરીર પર થતી અસર ૩, મુંબઈ શહેરમાં જૈન સારૂ સસ્તાં ૭, આનંદી સ્વભાવ... અને સુખકારી ભયો મકાનાની ૮. સમાચાર આવશ્યકતા ૩ ૦૩ હ. સ્વીકાર ૪. મરણ પથારીએ પડેલી પ્રજા ૩૦૮ ૫. ડૅ. કાલીદાસ ગોકળભાઈના જીવ ૧૦. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તનની ટુંક નોંધ - ૩૧૧ | કા દ્વાર : ... ... ૩૧૮ ૩૨.૨ ૩૨૩ અગેની ઐર્ડિંગના મેમ્બર સર ન્યાયાધીશ. અમાને આ સ્થળે જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે પાલણપુર નિવાસી રા. રા. વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા. વઢવાણ સ્ટેઇટના સર ન્યાયાધીશ રૂ. ૨ ૦ ૦)ના પગારથી નિમાયા છે. તેઓના વિદ્વાન મિત્રાના આગ્રહથી તેમજ ભવિષ્યમાં સારી આગાહીને લેતે તેઓને આ હાદો સ્વીકારવાની ફરજ પડી છે. તેઓ હાઈકોર્ટની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયા હતા. તેએા સૈાદ વષઁથી વકીલાતના ધંધાની પ્રેકટીસ કરતા હતા. તેઓની પરીસ ઘણી સારી હતી તેમજ તેમની પ્રમાણિકતાને માટે કોર્ટના મેટામેટા અધિકારીએના તેમના ઉપર સારો ચાહુ હતા. કનક ને કેદન”ની જેમ વઢવાણ સ્ટેઇટે તેમના હરેવા વિદ્વાનને લાયક, તે આહાશ માણસને સર ન્યાયાધિશ જેવા ન્યાયના પવિત્રાશનની જગ્યા ઉપર પસંદગી કીધી છે તે ધણું જ બુદ્ધિગમ્ય અને ન્યાયપુરઃસર પગલું ભર્યું છે તેમ કહેવાને અમે હિંમત ધરીએ છીએ. જેવી રીતે તેઓ ધન્ધામાં કશળ છે તેમ તેઓ ! પરોપકારાર્થે પણ પોતાનું જીવન વ્યતીત કરે છે. તેઓ અને પ્રભાવક મંડળના પ્રેસીડન્ટ હતા તેમ આ " ગની પણ મેમ્બર હતા. તેમજ પ્રસંગવશાત ન્યૂસપેપર દ્વારા, માસિક દારા, જનસમુહના ભલાને અર્થે લેખે એકલાવે છે. આ માસિકના પણ તેઓ પરમ શુભેરછકે હતા, તેમ બેડ“ગને મદદ કરવાના હેતુભૂત બેડીંગ હાયક મંડળની પણ તેઓએ ચાર્જના કરી હતી. તેઓને માન આપવાને અર્થે બાડ[‘ગ વિધાથી વર્ગની તેમજ પ્રભાવક મંડળ તરફથી મીટીંગ મળી હતી અને તેમને તે સંસ્થાઓ તરફથી માનપત્ર આપવામાં આવ્યાં હતો. આ તેમની પારમાથક જીવનની આપણને ઝાંખી કરાવે છે. તેમનું કર્યું પાલણપુરમાં ધ” પ્રતિષ્ઠિત છે “ સેનું તે સુગ'ધ”ની પેઠે આવા એક કુલીન કુટુંબના અને વિદાન રત્નને લાયક જગી મળેલી જોઈ અમે ધણા મગરૂર છીએ. તેઓ પોતાના ધંધાનું સાર્થક કરે. અને તેઓની દિન પર દિન દ્ધિ થાય તેના માટે અમે શ્રી અરિહંત પ્રભા પ્રત્યે અભ્યર્થના કરીએ છીએ અને કહેવાની રન્ન લઈએ છીએ કે જેવી રીતે અને રહી આ બાર્ડ"ગની અમુલ્ય સેવા બજાવતા હતા તેવી રીતે એડ"ગને સ્મરણમાં રાખી તેની અભિવૃદ્ધિ અર્થે સદા પિતાનો પ્રયત્ન ચાલું રાખી બેડીંગને આભારી કરશે. છેવટે અમે તેઓની સર્વ પ્રકારે મુબારકબાદી ઈરછીએ છીએ.
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy