________________
૩૨૨
બુદ્ધિપ્રભા.
-
-
-
--
વેલચંદભાઈ સ્ટેઈટમાં જાય છે. સ્ટેઈટોના કાનમાં કેટલીક વખત કેટલીક જાતની ખટપટ થાય છે પરંતુ જે ન્યાયનિપુણ અને નીતિજ્ઞ છે તેઓ હમેશાં દિવસે દિવસે વૃદ્ધિનેજ પામે છે. અમે આશા રાખીએ છીએ કે વેલચંદભાઈએ જેવી રીતે પ્રમાણિકપણાથી આજ સુધી વકીલાતને ધંધે કર્યો છે તેવી રીતે હમેશાં પિતાના વિચારમાં દ્રઢ રહે એવું ઇચ્છું છું. છેવટ તેમને દરેક પ્રકારે વિજય મળે અને તેમની ધારેલી મુરાદ પાર પડે એવું ઇચ્છી વિરમું છું. ત્યાર બાદ મી. મણીલાલ મોહનલાલ પાદરાકરે વેલચંદભાઈની બજાવેલી પાર માર્થિક સેવાનું દિગ્દર્શન કરાવ્યું હતું અને તેમની દરેક પ્રકારે ફત્તેહ ઈન્ડી હતી. ત્યાર બાદ મી. શંકરલાલ ડાહ્યાભાઇએ વેલચંદભાદની બેગ પ્રત્યે બજાવેલી રસવા માટે તેમને ઉપકાર માની તેમને દરેક પ્રકારે ફતેહ ઇહી હતી. ત્યાર પછી મુલચંદભાઈ આશારામ વર ટીએ વેલચંદભાઈને માનપત્ર આપવાની નકલ વાંચી બતાવી હતી અને પ્રભાવક ઉછળના અંગે સમયોચિત કેટલુંક વિવેચન કર્યું હતું અને વેલચંદભાઇની દરેક પ્રકારે રેડ કી હતી. ત્યાર બાદ પ્રમુખના ફતે માનપત્ર તથા કુલના હાર આપવામાં આવ્યા હતા. રા. રા. દેવચંદભાઈએ માનપત્ર સ્વીકારતાં જણાવ્યું છે મારા સંબંધમાં આજે કરે બોલવામાં આવેલું છે તે ગુણોને હું લાયક નથી. લાલક તો છે કે તેમણે દેશ સેવા અર્થે ધર્મ સેવા અર્થે હજારો રૂપીવાનું અને જાત મહેનતનું દાન આપ્યું છે. મેં શું કર્યું છે ? હું જાઉં છું તેથી કરી કે એ એમ સમજવું નહીં કે તું કહીની સારી મારા સંબંધ તોડી નાંખું છું. મંડળ મને હમેશાં પ્રિય છે અને તેને મેક ને સદા હું ચડાઉં છું. અને જે મંડળ પિનાને લાગણી પ્રદશાંત કરી છે તેને માટે હું મંડળ ઘણે આભારી છું હું મંડળને ૨૫) તથા એક કબાટ મોકડા આપી અને આશા છે કે તે મંડળ પીકારશે. ૦૩ અત્યારે તમારે જે જે સવાલો કામના ભર માટે હાથ ધરવાના છે તે સામાજિક સુધારણાના છે. ધાર્મિક રવા તે આમ રનિ મહારાજ ચિરનારા છે એટલે તેમને શિર રહેવા દો, પરંતુ સામાજિક સુધારણાના સવાલે હાલના આપણા ચાલતા વાતાવરણને લઈને સહુ મુનિ મહારાની ચર્ચા શકે તેમ ને. માટે તમારે મંડળના ઉત્સાહી અને કેમના હિતકિ અ-રે તે સવાલે હાથ ધરાઈ જરૂર છે. આપણું વસ્તી દિવસે દિવસે ઘટતી છે. આર્થિક તેમજ શારીરિક સ્થિતિમાં પણ મંદી આવી જાય છે તે મારી દરેક મેમ્બરને ભલામણ છે કે તેઓ સામાજિક સુધારણાના સયા ડાળ પર ધરશે. તેમને જન કોમની રિધતિ વિશે ઘણું સારૂ વિવેચન કર્યું હતું અને તે અંગે શું કરવું જોઈએ તે પણ બતાવ્યું હતું. અને પિતાની જગ્યા લીધી હતી. ત્યાર બાદ મિટીંગનું કામ બરખાસ્ત થયું હતું.
स्वीकार.
કાવ્ય ચંદ્રોદય:–તેના કર્તા અને પ્રકાશક શંકરલાલ માલાલ વ્યાસ નાંદેલના તરફથી અભિપ્રાય અર્થ ભેટ મહ્યું છે.
અકટ બાયેગ્રાફી:–તેના ઇંગ્લીશમાં લેખક રા. રા. ઉમેદચંદ દોલતદ બેડીઆ બી. એ. છે તે પ્રકાશક પેથાપર ડન્ટસ એસેસીએશનના સેક્રેટરી તરફથી અભિપ્રાય અર્થ ભેટ માં છે,