SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર. ૨૧ ઉપરના માનપત્રનો ભાવાર્થ ગુજરાતીમાં નીચે પ્રમાણે છે. રા. ર, વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા મુ. અમદાવાદ મહેરબાન સાહેબ, - અમે આગના વિદ્યાર્થીઓ અને સુષીન્ટેન્ડેન્ટ, આપ વઢવાણુ સ્ટેટના સર ન્યાયાધીશ નીમાયા તે બાબત મારા સંતેય અને આનંદ પ્રદર્શિત કરવાની આ તક હાથ ધરીએ છીએ. ત્યારથી આપ અમદાવાદ આવ્યા ત્યારથી જૈન ભાઈઓની સામાજીક સ્થિતિ સુધરે અને જૈન ધર્મની ચડતી થાય તેવી હીલચાલમાં અત્યંત ઉત્સાહ અને સહાનુભુતિ દર્શાવતા આવ્યા છે. આગની આથક સ્થિતિ નબળી પડી ગઈ ત્યારે આ બૅગ સહાયક ભંડળની સ્થાપના કરી હતી. અને પગને મદદ અપાવવામાં આપે આપનું બનવું કે જે ટ અને સઘળા આપના આત આભારી છીએ. અમને માત્ર છે કે જ્યાં જ્યાં નામે જ વાં ત્યાં આપ આ બેંડન પ્રત્યેનો પ્રેમ ખીલલ કીસાન નહી અને ઇચ્છીએ છીએ કે જે સ્થળે હાલ આપ જાઓ છો તે સ્થળે પણ આપ આપના ઉત્તમ ગુગે વડે લોકોની શુભેચ્છાઓ અને પ્રીતિ સંપાદન કરે. છેવટે અમે અમારા અંતઃકરણપૂર્વક એવું ઇચ્છીએ છીએ કે આપ દીર્ધાયુ થાઓ અને આપ આપના દરેક પ્રયત્નોમાં સફળ નીવડે અને આપનું જીવન લોકોપયોગી બને. ઈતિ, અમદાવાદ, લી. શુભેચ્છક, અરસ, ડી, કાપડીઆ તા. ૧૫–૧–૧૫. અને બેગના વિદ્યાર્થીઓ. ત્યાર બાદ મી. ચીમનલાલ. કે. શાહે પ્રસંગને અનુસરતું એક મધુરું કાવ્ય ધારમેનીયમના સંગીત સાથે સુંદર કારથી ગાઈ બતાવ્યું હતું. વાર બાદ પ્રમુખ સાહેબનો ઉપકાર માની સભા વિસર્જન કરવામાં આવી હતી. અને વિદ્યાથીઓની ચીઅ” વર મ. વેલચંદભાઈ પિતાના ઘર તરફ પધાર્યા હતા. રતિ, ૐ શાન્તિ, રક્ત, ફરત. ઉપર મુજબ ના પ્રભાવક મંડળ તરફથી પણ શ. રા. વેલચંદભાઈ વઢવાણ સ્ટેટના સરન્યાયાધીશ થયા તેમના માનમાં એક મિટીંગ ભરવામાં આવી હતી તેમાં મંડળના આશરે પંદરેક મેમ્બરોએ તેમજ બોટને કલાક વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. મીટીંગમાં પ્રમુખપદ રા, રા. વેલચંદભાઈના એક વાદ્ધ અને કેળવાયેલ સગાને આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં રા. શા. મણીલાલ નભુભાઇ દેસી. બી. એ. એ જણાવ્યું કે રા. ર. વેલચંદભાઈએ આપણા મંડળની જે સેવા બજાવી છે તે કોઈથી અબ ન દો. તેના પિતાની મિનું ભલું કરવાની તેમજ જનસમાજનું ભલું કરવાની તીવ્ર ઇ છે અને પિતાથી બનતું તદર્થ કરે પણું છે. તેઓ આપણું મંડળના પ્રેસીડટ થયા પછી તેમની જૈન સમાજનું કંઈ પણ હીત કરવાની ઘણી ઈ છા હતી પરંતુ અત્યારના અત્રેના સંકુચિત વિચારના વાતાવરણને લઈને તેઓની ઇચ્છા બર આવી ફાકી નથી. સુકૃત ભંડારની યોજના માટે તેમણે બજાવેલી સેવા અભિવંદનીય છે. આપ છેડ ગને પણ પૈસા સંબંધી મુશ્કેલીના વખતે તેઓએ બેડર હાયક મંડળ મલી ડાંગને પણ પિતાથી બનતી મદદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે માણસ ન્યાયનિતિથી ચાલે છે તેને કોઈ પણ સ્થળે કોઈ પણ દિવસે અવિજય થતો નથી
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy