SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૩:૪ બુદ્ધિધભા ૧ ન આનદી અને તમારા હૃદયમાંથી આનંદને ચારે બાળુો ફેલાવી દે, કે જેથી તમારા સંબંધમાં આવનારા ગુણે પણ આનદી બને. ઉદાસ થવાધી અથવા કટાણું મોં રાખવાથી શા લાભ છે ? ઉદાસ અને કટાણા મુખવાળાનો સ્વભાવ ભી નય છે, તેને અજીર્ણ થાય થાય છે, અને તેના શ્રૃધમાં આવતાં મનુષ્યને પણ તે ઉદાસ બનાવે છે. બનાવો ગમે તેવા પ્રતિકૂળ હોય, તે પશુ સે ! હાસ્યમાં એક પ્રકારનું નવું રહેલું છે. ! Laughing lengthens life. * હાસ્યથી જીંદગી લખાય છે. એ સૂત્રનું રહસ્ય સમ‰, પ્રથમ તમને આ કામ જરા કબ્રુ લાગશે, પમ્બુ ધાડા વખત પછી એ કામ સરલ થશે, આથી હાસ્ય કરવાથીઆનદી સ્વભાવ રાખવાથી-તમે તમારી જાતને વાસ્તે તેમજ તમારા સંબંધમાં આવતાં મનુષ્યોને વાસ્તે આશર્માંદ ૩૫ થા; કારણુ કે તમે આન નું મધ્ય બિન્દુ થશે.. ૨ શુભદર્શન. ગુદર્શી થાએ. દરેકમાંથી શુભ ખેતાં શીખો તેવા જ્ઞાનપૂર્વક આ વિશ્વની વ્યવસ્થા ચાલે છે. આપી જેના ખ્યાલ ન આવે આ જગતમાં કોઇ પશુ બનાવ અર્થાતક બનતા નથી. સધળુ કાર્ય-કારણુના અચળ નિયમ પ્રમાણે ચાલે છે. માટે જે કાં બનાવ બને છે તેમાં જરા પણ અન્યાયનું તત્વ ની. આપણે પૂર્વ ભવમાં અથવા પૂર્વ વર્ષોંમાં વાયેલાં આજનાં કુળ અત્યારે લીએ છીએ. માટે જરા પણ ગભરાવાનુ કારણ નથી. દરેક વસ્તુની શુભ આછુ શ્વેતાં શિખા દુ:ખને પણ આશીવાંદ ગણી દુ:ખ રૂપ ગુરૂ જે મેધ આવે તે શિષે ચિંતા કરવી એ ભાણસાઈનું લક્ષણ નથી. બે ત્રિતાની લાગણી તમારા પર પોતાનું મૂળ અભાવવા પ્રયત્ન કરે તો તેને દુર ફરવા પ્રયત્ન કરો. એ તમારાથી બનતું કર્યું છે, પરિણામ તે! જે આવવાનું ય તેજ આવશે. ચિંતા એ માનસિક તથા શારીરિક શક્તિના મા વ્યય છે. ચિંતા કરવાથી તમારી સ્થિતિમાં જગ માત્ર પશુ ફેર પતા તથા. પશુ તેથી પાચન શક્તિ નિર્ભેળ અંગે છે, જ્ઞાન તંતુઓ શિથિલ બને છે, ઉંધ બરાબર આવતી નથી. એટલુંજ નહૈિ પશુ તમારી આસપાસના દરેક મનુષ્યને તમે શ્રાપ સમાન બનો છે. તે ટેવ ધામે ધીમે શરીરના બધારરૂપ થઈ પડે છે. માટે આજથી તે ચિંતા રૂપી રાક્ષસને તે લોહી ચૂસી મનુષ્યેને નિ:સત્વ છાનાવનારી અલાને તમારા હૃદયમાંથી દેશવટો આપ. “ જે બનાવ બને છે તે સારાને વાસ્તે અને છે. એ નિયમમાં પ્રતિતિ રાખા, તે મારાં વાનાં થશે એવી મૂળ શ્રદ્દામાં રા. ,, ૐ ભશ્રદ્ધા. આત્મશ્રદ્ધા રાખે. કેવળ તમારી આસપાસ વસતાં મનુથ્થાના વિચારો ગ્રહણ કરતા નહિ; પણ તમે ઉપન્ન કરેલી ઉચ્ચ ભાવનાઓ અને લાગણીઓ પર વિચાર કરાયું બીન્તને શિખવા. બીજાએ પાતાની ભાવના તેમને રૂચે તે ભલે સખે. પશુ તમારે તમારી મે ઉચ્ચ ભાવના રાખવી. કેવળ તમારી માનસિક શક્તિ તમારા નગર ઉપર અસર કરે એટલુજ નહિ પણ આધ્યાત્મિક શક્તિ તમારા ભગમ પર, ફરી પર, અંતે તે દાડ
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy