SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મરણ પથારીએ પડેલી પ્રા. છીએ અને આપણી સંખ્યામાં ઘટાડા કરીએ છીએ. આ ઉપરાંત બાળલગ્ન, વિગેરેની ગેરહાજરી, અને આવા બીજા હાનીકારક રીવાજો હીંદુઓની વસ્તીને વધવામાં વિઘ્નરૂપ છે. તે સિવાય પ્લેગ, દુલેરા વગેરે રાગે તથા દુષ્કાળ સંખ્યામાં ઘટાડા કરે છે. હી દુઆનુ મરણ પત્રક. આખી વસ્તીમાં ઘેરા હજાર માઝુસમાં હીંદુશ્મનુ પ્રમાણ પ્રાંત નૈઋત્ય પ્રાંત પાળ ગાસામ કંગ ગાળ અમેર અને મારવાડ ૧૮૮૧ h ૪૧૩૦ ૨૩ ૧૧૫ ૪૮૧૫ સ સંયુક્તાંત હીંદુસ્તાન ૨૧૬૨ ૯૧૪૧ ૨૪૨૬ 11 કેટલ! વરસ પછી હીંદુઓના પ્રલય થશે. ૫૪ ૩૨૧ ૫૧૮ La どく ૫. ૮૮ e ૧૦૧ ૧૧ ૯ ૧૯૦ {% '૬-૩૧ 302 ૨૦૩ ૩૩૨ ૫૪ ૧૦૫ ૧૯૧ ૫૪૩૨ ૫૪ પણ આપણે તે બધા ડાહ્યા માસા છીએ ! માત આપણી સામે ડોકીયાં કરે છે, અને આપણે શાન્તીથી બેસી રહીએ છીએ અને અભિમાનથી એમ ધારીએ છીએ કે હારા વરસ ઉપર જે આપણા ઘરડાઓએ લખ્યું છે તે ઉત્તમ છે અને આપણા રીવાજોમાં કઈ ખામી જેવું નથી. ઉપર મુજખનું લખાણ ડીસેમ્બરના ભાડરન રીવ્યુ”માં છે. તે આપણા જૈનોને પણ લાગુ પડે છે. હદુઓમાં વધારા થોડા થોડે પણ થાય છે--પણ જૈનોમાં તા ઘટાડજ થાય છે-હીંદુઓમાં વધારો થાય છે તેનું અરણ્ કે, કોળી, ભીલ, ઢેડ, વાધરી વગેરે જાતે તેમાં સમાએલી છે; જેમાં વસ્તિ વધે છે-પરંતુ જૈનેમાં તે વધારાના બદલે ઘટાડા થાય છે. સને ૧૯૧૧ ની મૃગુત્રી મુખ્તસ્થ્ય ત્રણ ફીરકા મળી જૈનની વસ્તી ૧૨૪૮૧૮૨ ની છે જે ૧૯૦૧ કરતાં બે લાખ ઘટી છે અને તે પ્રમાણે ઘટતી આવે છે. સાડાબાર્લાખમાં દીગમ્બરીભાઈઓને પણ સમાસ થાય છે, તેમની વસ્તી લગભગ સાતલાખની ગણું છું, તે બાદ કરતાં શ્વેતાંબરી સાડાપાંચ લાખ છે. તેમાં સ્થાનકવાસી (બ્રુઢીયા)ના પણ સમાસ થાય છે. તે સ્થાનકવાસી જૈને આસરે કમમાં કમ અઢીલાખ ગણીએ તે, બાકી ત્રણુલાખ મૂર્તિપૂજક જૈન છે, તેમાંથી ત્રીસ ટકા વીધવાઓ છે. એટલે બેલાખ રહ્યા. તેમાંથી નૃદ્ધ પુછ્યો તથા સ્ત્રી વગેરે બાદ કરતાં દોઢલાખથી પણ ઓછા માત્તપૂજક જૈન ( કરાં સહિત) રહે છે, કે જેના ઉપર ત્રીસહન્દર દેરાસરાને, પાલીતાણા જેવાં મેટાં તીર્થના, પાંજરાપેાળે, અપાસરા, પાકશાળાએ, પુસ્તકાહાર તથા બીજી અનેક સંસ્થાઆના આધાર છે અને આમાં ખર્ચતાં પણ જાણે કે પૈસા ઉભરાઇ જતા હોય તેવી રીતે કેટલાક મુનિરાએ તેમની પાસે મોટા વઘેાડા ચાવરાવે છે, નકારીએ કરાવરાવે છે, સધ દાવે છે, અને ઉજનાં (રાશનીનાં) કરાવે છે. જે સ્થળે ચાનાસુ થાય એટલે, આવુજ કરાવવા ચેન્જના શરૂ કરવામાં આવે છે પરંતુ જૈને વસ્તિમાં દીન પ્રતિદીન ઘટતા જાય છે,
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy