________________
અ૬િ મા,
अहिंसा.
પ્રબ પાંખડિ દબાવશે ના ! પદિલ બાપુ દુખાવશે ના !
વન હો ના કેનું કદાપી ! એજ અહિંસા-ધર્મ શિર સ્થાપી !
પાદશકર, અખિલવિશ્વમાં પાણી મારા પિતાનાના હિત માટે અનેક પ્રકારના ઉગ કરી રહ્યાં છે. ધર્મ, ક્ષિતિ, શાસ્ત્ર, કાયદા, કાનુન એ સર્વ મનુષ્ય પ્રાણી માટે નિયત થયાં છે. જે જે રીતે મનુષ્યને સુખ પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે, તે તે બાબત મનુષ્ય અમલમાં આણવાને કદી પણુ ચુકતેજ નથી. રાજકીય, ધાર્મિક, સામાજીક, રાષ્ટ્રિય કઈ પણ બાબત છે, ત્યાં માનવીસ્વાર્થ સિવાય બીજું શું છે ? એક માણસ બીજી માણસનું ખુન કરે છે તો, કોર્ટમાં હજારો માણસે ભેગા મળે છે. કાગળાનાં રીમનાં રીમ બગાડી, મહીનાઓ ને મહીનાઓ ગાળી, હજાર રૂપીઆ ખરચી તેને ન્યાય થાય છે, અને મનુષ્યવધનું પ્રાયશ્ચિત મનુષ્યના પિતાના જીવનધી વાળી લે છે, પણ તે જ માણસ જ્યારે હાર વેન, મુગા પ્રાણીઓને, અનાથ જીવાત્માને, ખરા બપોરે કોળીઓ કરે છે, પોતાના પાણી પિટમાં, જીવાઈદયના સ્વાદને ખાતર વાડા કરે છે ત્યારે મનુષ્યને ઘણુજ ચેકસીધી ન્યાય કરનાર ખુદ ન્યાયાધીશનું હદય દ્રવતું નથી એ કેવું અજાયબ જેવું છે? અરે નજરે હિંસા કરતાં-માંસભક્ષણ કરતાં જેનાર પ્રેક્ષક અગર પંચ-તેમને કંઈ લાગતું જ નથી. અરે એટલેથી સતું હોય તે ઠીક પણ ઉપરથી કહે છે કે, ભાઈ, માણસની યોગ્યતા જુદાજ છે, અને પશુ તે પશુજ. એક મનુષ્યનું મરણું ને સે પશુનાં મરણ સરખાંજ. એટલા માટે અમે મનુષ્યનો ન્યાય આટલો કસોટીથી કરીએ છીએ તે બરાબર છે. પબ મને તો લાગે છે કે મનુષ્યને જ્ઞાન છે, અને તે પશુને નથી માટે જ આપણે તેને શુદ્ધ સમજીએ છીએ, પરંતુ જ્યાં સુધી માનવી જ્ઞાનને વ્યય કેવળ સ્વાર્થ ખાતર થાય છે, ત્યાં સુધી મનુષ્ય અને પશુમાં શે અંતર છે વારૂ? કારણ મનુષ્ય પ્રાણી પ્રમાણેજ ઇતર સર્વ પ્રાણુંઓને પિતાના સ્વાર્થ સારી પેઠે સમજાય છે. “આહાર, નિદ્રા, ભય, મન,” એ સંસાનો મા તેમજ પણ પઢિને પયું છે અને એવા સ્વાર્થ મનુષ્ય કરતાં તે પાને પુછ ને પતિને પાંખો વધારા ખાતેજ ગણવાં જોઈએ. જે પોતાને મળેલા જ્ઞાનને સદુપયોગ કરતાં મનુષ્યને ન આવડે તો મનુષ્યને પણ પુછડાં વગરનાં ઢેર કેમ ન કહેવાં, કાર, પશુ અરે વાઘ કે સિંહ જેવા કુર ને હિંસક પ્રાણીઓ પણ પિતાના બાલકને–પિતાના આપ્તને ખાતાં કે મારતાં નથી તો “જમવા કમૂનિ ” એ સૂત્રને સમજનાર–માનનાર–સંજ્ઞાવાળા મનુષ્યો પિતાના આત્મા સરખા માની લેવાતાં-કુદરતનાં બાળકોને પિતાની જડર-સુખ–પ્ત કરવા “ઓહિ” કરી જાય. તે તેમને “ શીગડાં અગર પુછડાં વગરનાં પશુ ” કહેવામાં શો વાંધો છે?
ગરીબ બિચારાં મુગાં પ્રાણી! હજ લા વર્ષો થયાં-નાહી નહી–યુગોના યુગ થયાં માનવી પ્રાણના ભક્ષસ્થાને શાંત રીત તમે પડે છે ! તેમના કોળી–આહાર બનો છે ! પણ આ પ્રાણઘાતક સંકટમાંથી છુટકે કરવા સારૂ તમારાથી કંઈ સભા ભરાય અગર