SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શુદ્ધિભા, વ્યાખ્યાના દેઇ શકાય છે? અરે બીચારાં જનસેવાના ઉદાત્ત પાઠ શીખવનાર પરમા નીમકહલાલ–પ્રાણીએ તમેને બચાવવા કોઇ વીરલા બહાર આવે છે! આ કુદરતમાં લક્ષાવવિધ ઘણા વધારા કરનાર, માળસુ મનુષ્યોને ઉદ્યોગોના પાઠ શીખવનાર–નિયમિતપણું જાળવનાર–ભવિષ્યકાળ સુચવનાર સુન્દર કુદરત ખાલ-પશ્ચિમે તમારાં પીછાંને આહાર માટે તમારા લિદાનના પ્રબંધ માટે કાઇ વીર કમર કસે છે? કાણ કસે ? તમોને કાણુ ખચાવે? અગર જૈન કામ-દયા ધર્મ સિદ્ધાંતને સર્વ ધર્મમાં શ્રેષ્ઠસ્થાન આપનારી દયાળુ જૈન કામ ને આ ષ્ટિ પર હયાતી ન ધરાવતી હાત તા કાણુ નણે તમારી દાટડીયા પણ અહીં હયાત ત કે નહિં તેની શંકા છે. આ સુધારાનો યુગ છે, આ સૃષ્ટિના તારૂણ્યકાળ છે. પ્રત્યેક બાબતમાં દૃષ્ટિ એક પગલું આગળ ધસ્તી જાય છે. તે જનસમાજને પોતાની પાછળ ધસડતી જાય છે, પણ દીલગીરીની વાત એટલીજ છે કે હિંસાની બાબતમાં અનનકાળથી અદ્યાપિ સુધી તેને તેજ સ્થિતિ દ્રષ્ટિગાચર થાય છે. અન્ય રાષ્ટ્રો સંધી વાત કારે મુકીએ, કારણુ તે તે મૂલધીજ માંસાહારી—અત એવ-સિકજ છે. પરંતુ અમારૂ આ હિંદીરાષ્ટ્ર ! કે "ટે સાત્વિક વૃત્તિનું છે, એમ કહેવાય છે ને તે સત્યજ છે નહિ તે મહાવીર-શાંતિનાથ આદિ ધ્રુવળ દયાનીજ મૂર્તિએ આ દેશમાં જન્મ લેતજ નહિ-એવા હિંદી રાષ્ટ્રમાં હિંસા-અરરર ! આવા દયાળુ સાત્વિક—ધાર્મિક દેરામાં હિંસા ! પ્રાણીધાત ! હાય ! જીવતા જીવનું ચામડું ઉતારી તેનુ લેાહી અને માંસ ! કે જેને શ્વેતાંજ તમ્મર આવે એવી દુર્ગંધવાળી સ્ત્રી ! આહારના ઉપયેગમાં ! હાય દયાની દેવી ! સ્વર્ગમાંથી આ હિંસાથી પતિત થયેલા હિંદમાં પધાર ! તે તાપુરા વરદ હસ્ત ફેલાવ ! બધુએ ! હિંદુએ લાગણીવાળા કહેવાય છે. પારસીઓ ઘણા ગરીની દાઝથી ગુપ્તદાન દેતા સાંભળ્યા છે, જેના છેક નાનેથી તે મેટા ની અને અનાથ, પગને ભુખ્યા તરસ્યાની દયાથી વિભૂષિત ગણાય છે, તેમને પુથ્થુ છું કે, એક કામ તમારા પગમાં ભાકાતાં તમને કેવું થાય છે? કેવી ધ્રૂજરી વધુટે છે! કેવા બેચેન થાવ . તે કાઢવા કેવા ભયે છે! તે જ્યાં સુધી તે ન નીકળે ત્યાં સુધી કેવા માર્યા માર્યા કર છે! લાય! જરા તે વિચારો ! કામળ લાગણીવાળા હિંદુ ભાઈએ ! લક્ષમાં મા ! દરિયા કરે ! જ્યારે કબળ પ્રાણીના ગળાપર ફરી ફેરવાય–તે પ્રાણ જવાની બીકે તરફડે-ચીસા પાડે મદદ માટે ગરીબ મુખ ફેરવે ! અરે ! એ અનાથના નાથ છેડાવ! એવા આને નાદ તે કરે ! છતાં યાનો અકર પણ જેના હૃદયમાં ન કુટે એવા રાક્ષસ–નરાધમો તે ઝેરી કુરી તેના ગળામાં ઉડીને દી ખાસી દૈ ! અરે ! લેહીની છેળા ઉડે ! કપડાં લોહીથી રંગાઈ નય ! બીચાર ગરીબ મુગ પ્રાણી અશક્તિથી આરડતું અધ પડી જાય! તેના પ્રાણ વાયુગત થઈ જાય! અરે દયાના જેના અળી ગયા છે એવા કુર રાક્ષસના જડબામાં જવા તે પુરેપુરૂં મરી જાય ! હાય ! આ ચિત્ર! જરા કાંટા વાગવાથી થતી વેદના ! અને આ પ્રાણધાતક વેદનાી તેલ કરે તે તૃણુ ખાઇ કર્યા કરનાર પ્રાણીના પ્રાણુ હરવાની તમને કેટલી સત્તા છે તેનો વિચાર કરે ! હિંસક દેશમાં તો જવા દે! પણ આવાં સેંડા સ્થા, આ આવર્તમાં જ્યાં દેવતા અને દેવિઓ સ્વર્ગમાંથી આવે છે, તેવા હિંદમાં ! જ્યાં પવિત્ર મેસ્સાર પ્રભુના નામનો ઉચ્ચાર થાય છે તેવી આર્યભૂમિમાં આ લોહીની નદીએ ! બંધુઓ! વિચાર ! ભારતનું ગાવ અહિંસાથી વધે છે કે ધરે છે તેને તેલ કરે ! કુ
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy