SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. “ જાનંઢી કમાવ? ( લેખક, જમનાદાસ બીલદાસ. શરાક. માણસા ) બે દગોને જોડવાથી મિત્રતા થાય છે. અને મિત્રતા જે અમુલ્ય સદગુણમાં પણ સ્વભાવ એ પ્રથમ પગથીયું છે. સ્વભાવે કરીને એકને તે શું ! પણ અનેકનાં હો જેડી શકાય છે. આનંદી વિભાવની વૃષ્ટિ એવી રીતે જ પત્યે ને વિવેક પૂર્વક કરાય તે ભવિષ્યમાં લાભની આશા રાખી શકાય. દરેક મંડળમાં Club) આનંદી અને મનુષ્ય તુરતજ પ્રકાશી નીકળે છે. સર્વનાં દિલ સ્વભાવરૂપી બધી આગ કરી પિતા તરફ મેળવી લે છે. માયાળુ સ્વભાવ સાથે વિનયપૂર્વક વર્તવાથી પ્રત્યેક મનુ આપ તરફ માનની લાગણીએ જુવે એ વાત નિઃસંશ છે. સ્વભાવને કાબુમાં રાખવે એ નાના અને વિષય નથી. એના આરંભે આપણને અતિ વિકટતા આવે છે, પણ મએ તે આનંદદાયક લાગે છે અને પરિણામે મોઢા છે. પિતાની રચના કરી મનુષ્ય અમૃત સરખાં વચને વળી અન્ય મનુને સુખ આપી શકે છે; તેટલું જ નહિ પણ સર્વને સાંત્વન કરી શકે છે. અને તે જ રસના અન્ય મનુષ્યને દુઃખિ તો શું! પણ પાસે ઉભા રહેલા મનુષ્યના કર્ણને દુષિત શબ્દોચાર કરી અપવિત્ર કરે છે. મનને ઉગ પમાડે છે, તેમજ ચિત્તને સંતાપ કરાવે છે. આવા પ્રસંગે કરીને વળી નહિ ધારેલાં નુકશાન પણ વેઠાવે છે. સ્વભાવનું પણ આવી જ રીતે છે. મનુષ્યને ઇન્દ્રિોમાં જેવી રીતની શકિત મળેલી છે. તેથી હવભાવને પણ એક શકિત છે. શક્તિ માત્રને એટલે કોઈ પણ જાતની હોય તો પણ તેને “સદુપયેગ) ના જૈ દુરપગ છે અને થઇ શકે છે. સ્વભાવશક્તિ એ ઉરચાશ સાધનારી શકિત છે. મનુષ્યનું જીવન અથવા મરવા કયારે થશે તેને કાંઈ નિશ્ચય નથી. તેમજ તેની ઇંદિયશક્તિએ કયાં સુધી ટકી રહેશે તેને પણ ભરૂસો નથી. કાલે બહેરે કે બે થઈ જાય, તે એજિક શક્તિઓ પર શે ભરૂસો રાખી શકાય ? કદાચ એમ સમજો કે એ ઇકિયક્તિઓ સારી રીતે ટકી પણ પિતાના વૈભવે કરીને અનેક દીન જનને વ સારા મનને દુઃખડાં દીધાં તો શું ! ! પણું તેમ નહિ કરતાં સ્વભાવે રહીને પિતાના જતિ બન્યુએલ અને દેશ બધુઓનાં કઈ પણ દુઃખડાં ઓછાં કીધાં જ જીવનનો લહાવો છે. એકલા ભાવે કરીને નહિ પણ મનુષ્ય તેની સાથે, શાંતતા, નમ્રતા, વિવેક અને વિનયાદિ સી ધરાવવા જોઈએ. સ્વભાવને સાધવાથી જે કે આ સદગુ મળી આવે છે પણ એટલું તો નક્કી જ છે કે પિતાના સ્વભાવ ઉપર અંકુશ નહિ રાખનાર મનુષ્ય કંઈ પણ જનસેવા કરવાને સરૂ ના લાયક છે. મોટા વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલા પુરૂષો પણ, ડેટા અમલદારની કે ધાદારની અગર તા ઉંચી પદવી પર આવતાં ઘણાજ ઉદ્ધત અને અભિમાની થઈ જાય છે. તેમજ ઓછા પટના અને નીચે મનુષ્ય પણ ઉપર કહેલી લાયકાત ભોગવતાં અંકુશ વગરના થાય છે. તેઓ તેમનાથી ઉતરતા કે નાના દરજ્જાના માણસો સાથે બેનામાં કે બોલવામાં પિતાને હલકા પડયા જેવું ગણે છે, અને ધીરે ધીરે દરેક અવગુણેને નીજ પ્રત્યે ખેંચી
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy