________________
આનદી સ્વભાવ.
લાવે છે. સ્વભાવે કેળવાયેલા મનુષ્યને આવી ખેડી અજુતા હાતી નથી તેમજ રાખતા નથી, અને સર્વદા નિરાભિમાની રહે છે, અને દીન મનુષ્ય સાથે ખટરાગ નહિં કરતાં તેમના પ્રત્યે માયાળુ સ્વભાવે રહીને પાતાથી અને તેટલું ભલું કરી લે છે. સ્વાર્થને ત્યાગી પરમાર્થ પર પ્રીતી રાખે છે.
દુષ્ટ સ્વભાવાળા મનુષ્યો વિશ્વાસધાત” જે મહાન અપરાધ કરવામાં પણ કરતા નધી. તેએની દ્રષ્ટિ સદા તેમના પેાતાનાજ આત્મઢિત તરફ દોરાયલી રહે છે. તેમના દિલમાં દેષ, ઈર્દી વિગેરે અનેક અવગુણા વાસે વસી રહે છે. દયા જેવો અમુલ્ય સદગુણુકે જે આપણા જીવનનું એક મ્હાલું રહસ્ય છે અને વળી વધારામાં ગમે તેવા કડાર હૃદયને પીગળાવી શકે છે તે શું છે ! એટલું પણ તેઓ જાણતા નથી. અહીં ! દયા એ. મનુષ્ય સ્વભાવનાં સારાં લક્ષણાનુ પાત્રણ કરે છે, શુભ વિષયાને બળ આપી દ્રઢ કરે છે, અને વિધિને ના પાડે છે; પશુ ઉપરક્ત દાના ગુણ સાથે ત્યાગી સુસ્વભાવના મનુષ્યામાંજ હોય છે. છેલ્લે હસમુખા તેમજ માયાળુ સ્વભાવનું એક ઉદાહરણ આપીશુ,
૩૧૭
સર આઈડેક ન્યુટન પણ એક પોત પુરૂષોનાં વા ક્રિમાં સારૂ અનાળ આપે છે. અને તેના દાખલેો મેધ લેવા લાયક છે.
ન્યુટન પાસે એક ૮ ડાયમંડ છે નામના માનીતા કુંતા હતો. એક દિવસે ફ અગત્યનું કામ આવતાં તે હાર ગયે. અને ભુલથી કુતરા તેના ઓરડા ( Roon ) માં રહી ગયો. એડામાંથી બહાર ગયો તે વખતે તેના સુંદર ટેબલ ઉપર કેટલાક અગત્યના કાગળો પચ્યા હતા અને પાસે બત્તી બળતી હતી. કુતરાએ બહાર નીકળવાને સાફ ટ્રેલ પર કુદકા મારતાં સળગતી બત્તી કાગળેા ઉપર પડી અને તરતજ કરીને નહીં મળી શકે એવા તેના ઉપયેગી કા બળીને બસ્મ થઇ ગયા ! ! ન્યુટન ” આ વખતે જરાવસ્થાએ પહોંચલેા હતે. અને મળેલાં કાગોની ખેપ્ટ તેનાથી પૂરી કરી શકાય એમ નહેતું છતાં પૃષ્ણ જ્યારે તે એરડામાં દાખલેો થયે! ત્યારે પોતાના બચપણથી કેળવાયેલા સ્વભાવને કાબુમાં રાખી ગયેલી ખોટને સહન કરી. કુક્ત એટલાજ શબ્દો ઉચ્ચાર્યા ક
r
ડાયમંડ ડાયમંડ તને ચેડીજ ખખ્ખર છે કે તે મ્હારૂં શું નુકશાન કર્યું છે ! અહા ! કેટલી ધીરજ કેટલી ખામેી ! હમેશાં ખુશ મીન્નજને સુખ દુઃખમાં સમભાવનાને લીધે સારા મનુ»મને સહન કરવાતી ટેવ પડેલી હોય છે. પોતાની તરફ અસભ્ય વર્તણૂકથી પણ પીડાતા નથી અને ગમે તેવા ગેરવામાં ગેરવાજબી તેમજ સખ્તમાં સખ્ત શબ્દો વડે ગુસ્સા બતાવ્યા સિવાય સાંબળી રહે છે. અને આધી કરીને તેઓ ગમે તેવી અગવડીમાં પશુ ખાવુ કામ સરલતાથી કરી શકે છે. હિંદના મહાન દેશભકતે પશુ આ અમુલ્ય ગુણને પાત્ર છે. અને તેવા અન્ય થાય એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરી આટલેથીજ વીડ્યુ. અસ્તુ:
""
呢 * સારથી
(૪) સર્વ જીવેનુ રક્ષણુ કરનાર માણસ રર્વ જીવે વિશ્વાસ પાત્ર થાય > સર્વદા કાઇને ગ કરતે નધા. તે પોતે પશુ ઉદ્વેગ પામતો નથી, આયુષ્ય વધે છે, સદાચારથી લક્ષ્મી વધે છે, અને સદાચારથી પુરૂષની આ લેાક તથા પરલાકમાં કીર્તિ વધે છે. * * શ્રાવાળા, દયાવાળા, પવિત્ર, ઉત્તમ મનુષ્ય પર પ્રીતિ રાખનારા અને ધર્મ તથા અધર્મને ણુનારા પુરૂષ સ્વર્ગમાં જતારા છે.
(મહાભારત)