________________
ડ. કાળીદાસ બાકળભાના જીવનની ટૂંક નોંધ.
રમાં જોવામાં આવે છે. દીદઓમાં દશ વરસની ઉમરની અંદર પરણેલી પચીસ લાખ છેકરીએ છે, અને પંદર વરસની અંદર પરણેલી ને લાખ કરીએ છે. હિંદુઓમાં ૧૫ વરસની ઉમર ઉપર ન પરણેલી છોકરી ૧૮ મ 1 મળી આવશે. અસલમાનમાં ૧પ વરસની અંદર પરણનારી ફક્ત ૩૪ ટકી છે અને બીસ્તીઓમાં ફક્ત એક ટકા છે. પરિણામ એ આવ્યું છે કે હી દી સે દિવસે નબળા પડતા જાય છે. આપણી ઘણી છોકરીઓ કુમારીકા છે તે જ •થી. બાળકો વધુ થાય છે, પછી તરતજ માતા થાય છે, પછી તરતજ થે દર વખતમાં કાવધાને મ થાય છે. અને બીજા દેશમાં જે અવસ્થાએ જીવાનીમાં હોય છે, તે અવસ્થાએ મરને શરણ થાય છે.
વડોદરાના સેન્સ સુધીનડેન્ટ એ છે કે–ઘણી સ્ત્રીઓ ચેરીમાંથી સ્મશાનમાં થોડા વખતમાં જાય છે. રારિરની નબળાઈ હોય, અને પિસાબનાં દરદ સ્ત્રીઓમાં ઘણો ત્રારા વર્તાવે છે.
તા
-
डॉ. कालीदास गोकळभाइना जीवननी टुंक नोंध.
(લેખક. ત્યચાડી. અમદાવાદ) એમને લખનાં દીકરી ઉપજે છે કે આ ધશીલ બને છે તેમની જન્મ તિથીને દિવસે એટલે સવંત ૧૨ ના પિ પ રી ઉપ ને દિવસે ૩૪ વર્ષની વયે થયા છે. તેમનો જન્મ સવંત ૧૮૨ ના પિસ સુધી ૧૫ ના દિવસે થયો હતો, તેમના પિના પિતાની પાછળ ગણું દીકરા તથા એક દીકરી પ્રકી દેવક પામ્યા હતા, તેમના એક બ્રાતા રા. રા. મોહનભાઇ ગોકળદાસ જે આ બી. એ. એલ. એલ. બી. વકીલ છે અને જેઓ આપણી એની શી જનવેતાંબર મૂર્તિક બોર્ડીંગના ઓનરરી સેક્રેટરી છે. જેમની બઈગ પ્રત્યે અમૂલ્ય સેવાથી આપણી જૈન મ ભાગ્યેજ અજાણ હશે. તેમના દ્વિતીય બ્રાતા છે. રા. ચીમનલાલ ગોકળદાસ બી. એ. છે કે જેઓ મુંબઇમાં શેઠ ગોકળભાઈ મુલચંદ જૈન હોસ્ટલના સુરીન્ટેન્ડન્ટ છે.
ડોકટર કાળીદાસે પિતાને મેટીયુલેશનની પરીક્ષા સને ૧૮૯૩ની સાલમાં પસાર કરી હતી અને એચ. એ. ડોકટરની પરીક્ષા સને ૧૮૬માં પસાર કરી હતી. ડૉક્ટરની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ થોડો વખત ગવર્નમેન્ટ સર કીસમાં જોડાયા હતા. ત્યાર બાદ કાકીઆવાડ એજન્સીમાં, અને પછી ધાંગ્રધ્રા સ્ટેટમાં અને છેવટે દાન મીર શેઠ મનસુખભાઈ ભગુભાઇના દવાખાનામાં સરવાસ કરતા હતા, આ બંથયાજ ધર્મપરાય હતા. તેઓએ પિતાની લધુ વયથીજ એટલે અગિયાર બાર વર્ષની વયે પિતાના ધાર્મિક જીવનની શરૂઆત કરી હતી, કેટલેક વખત તેમના વેવિશાળ માટે તેમને પુછવામાં આવતું યા તેમને સમજાવવામાં આવતું હીરે તે સામો તે સુન એ બtવતા હતા.
વસ્તુ ખરી છે કે જેને પરમાત્માને રંગ લાગ્યો છે. પ્રભુ પ્રત્યે દદ વિતીનું જોડાણ થયું હોય છે તેઓ સંસાર હાથે કરીને ગાળ કર કમ નાંખે ? દિવસે દિવસે તુ એ ખાણદિનું સેવન કરતાં કરતાં ત્યારે તેમને એમ લાગ્યું કે હું હવે બરાબર રીતે છે પાળી શકીસા અને તેમાં તટથ રહી શકીશ ત્યારે તેઓએ સને ૧૪૫ ની સાલમાં વૃત્ત