SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર, ૩૧ ન્યૂસપેપરોમાં લેખ આપી જનસમાજની અમુલ્ય સેવા બજાવે છે. છેવટમાં મી. વેલચંદભાઈ ન્યાયાધીશ થયા તે માટે અમો સર્વે વિધાર્થીઓ આનંદ માનીએ છીએ. ભવિષ્યમાં તેઓ વિજયશાળી થાઓ એવું પ્રભુ પ્રત્યે પ્રાર્થીએ છીએ. ત્યાર પછી બોર્ડીગના વિધાથ મી. અમૃતલાલ જીવરાજ શાહે જણાવ્યું હતું કે ઉંચી પદવી મેળવનાર પુરૂષને અસંખ્ય ગુણોની આવશ્યકતા હોય છે. જેથી કરીને માન્યવર વેલચંદભાઈના સગુખ્ય તરફ દ્રષ્ટિ ફેંકી ઠીક પડશે કારણકે તેથી આપણે પણ તેમના ગુણોનું અનુકરણ કરી શકીએ. ઘણુ વખતે વકીલોને અસત્યના ભોગ થવું પડે છે તે છતાં તેઓએ પિતાના ધંધામાં પ્રમાણિક રડી જે નામના મેળવી છે તે ખરેખર અભિનંદનીય છે. બાદ પમુખ સાહેબ શ્રી હરો માનપત્ર તથા હારતોરા મી. વેલચંદભાઈને એનાયત કરવામાં આવ્યા હતા. માનપત્ર એનાયત કરતી વખતે પ્રમુખ સાહેબે જણાવ્યું હતું કે મી. લચંદભાઈને આ પછી મળેલી જોઈ તું ધોજ ખુશી થાઉં છું. 'ગને વેલકભાઈએ ઘણી મદદ કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. ભવિષ્યમાં તેને સારી પાયરી પર ચઢા અને પિતાના જાતિભાઈઓના કલ્યાણ માટે નિરંતર પ્રયત્ન કરે એવું અંત:કરણથી ઈચ્છું છું. માનપત્ર સરકારનાં વેચંદભાઇએ જણાવ્યું કે જે જે ગુણે મારા માટે બોલવામાં આવ્યા છે તે ગુગને હું લેશ પણ લાયક નથી. મેં શું કર્યું છે ! બેંગને કોઈ પણ રીતે સહાય કરવી તે દરેક જનને ધર્મ છે. તેથી મેં કંઇ પણ મારી ફરજ કરતાં વિશેષ કર્યું નથી. ધન્યવાદ ને તેમને ટે છે કે તેને પ્રેમ બંધુઓએ આ સંસ્થાને મદદ કરી છે. મહાન નરા ? જે પરમાર્થ રહેવા મૂળવે છે તે તેને આગળ મારી સેવા શી વિસાતમાં છે. ત્યાર પછી તેઓએ જણાવ્યું કે હાલ બેડો ગથી દુર જાઉ છું પણ મારે ડાંગ પ્રત્યે પ્રેમ ની રનર તેનોને તોજ રહેશે. જ્યારે જ્યારે હું અત્રે આવીશ ત્યારે ત્યારે જરૂર બાગની મુલાકાત લઈશ અને યોગ્ય સુચનાઓ કરીશ. આ પ્રમાણે તેમણે બેગ બની સહાનુભૂતિ દર્શાવી હતી. પરંતુ તેઓના ઉદાર ચરિત્ર નમુન તો એ છે કે તેમણે ભાર મહિને જોઈ ને અમુક મદદ ગમે તે રીતે મેલવવા વચન આપ્યું છે. અને પાન તરફથી પણ છ મહિન્દ્રાએ આ વનુ મોકલવાનું કહ્યું છે. વળી તેમણે વિદ્યાર્થીઓને અત્યામ ઓધ આપતાં જણાવ્યું કે દરેક વિદ્યાર્થી જ્યારે બાગ હાડે ત્યારે તેને એ સિદ્ધાંત હો કઇએ કે જે ડાંગને પોતે લાભ લીધે તે બેંગને પિતાના તન, મન અને બની શકે તે ધનથી મદદ કરવી. જે ડગમ રહી પોતાના ઉચ ઇવન પાયે રાખ્યા. જે બૅડ ગે પિતાના વિધાર્થી જીવનને પિષ્ય અને જે ગે પિતાના મગજ ઉપર ઉગ્ન સંસ્કાર પાડયા તેને કદિ ભુલવી નહિ. આવો અમુલ્ય બોધ આપી પિતા !િ જગ લીધી હતી. ત્યાર બાદ સુકી. મી. શંકરલાલે નીચે પ્રમાણે માનપત્ર વાંચી સંભળાવ્યું હતું.
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy