SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ શહેરમાં અને સારૂ સસ્તાં અને સુખાકારીભર્યાં કાનાની આવશ્યક્તા. છે તેમ એસેસીએશન એક ઇન્ડીયાને પણ પુરા પાડી પત્ર વ્યવહાર કરી તેને વ્યવહારૂ રૂપ આપવાને એસસીએશન પ્રયત્ન કરે એમ પ્રેર્યાં છે તે યાગ્યન કર્યું છે; કેમકે મજકુર કાર્ય માટે મુંબ૪માં તે સંસ્થાની જવાબદારી પ્રથમ દરજ્જે હાવી ન્નેએ એમ તેની હાલની જાગૃતીથી કહી શકીએ છીએ. પણ તેની કારોબારી કમીટીએ જે જવાબ મી. શાહને આપ્યા છે તે વર્તમાન જમાનામાં ઉત્સાહભર્યો અથવા સંભાળભર્યા ભાગ્યેજ કહી. થકારશે. * સમય અનુકુળ નથી ' એ શબ્દ કેટલાક વર્ષોથી જૈતાના અને ખાસ કરી આપણી સંસ્થાએના કાર્ય વાહકના હૃદયમાં જૅમ પેસી ગયો તે સમજી શકાતું નથી. કાષ્ઠ કાર્ય સબંધી વ્યાજબી હીલચાલ કે પ્રયાસ કર્યાં વીના સમય પ્રતિકૂળ છે એમ માનવું તે આપણી તથ્યળાઈજ છે અને તે માટે અમે આગ્રહ કરીશુ કે એસસીએશને જેમ અને તેમ જલદી મુંબઇના દેરાસરા અને આપણી સંસ્થાએના ટ્રસ્ટીએ તથા કાર્યવાહકોને એકત્ર કરી આ સવાલનું વ્યાજખીપણું પુરવાર કરી આપી પ્રથમ તેની સહાય મળે તેવી દૌલસાજી મેળઘવી, તેમજ તે કાર્યની શરૂવાત કરવા માટે તેવી સંસ્થાના પડી રહેલા અને માત્ર ત્રણ ટકા જેવા ઓછા વ્યાજે એ કામાં ફેરવાતા પૈસા - જૈન ખીલ્ડીંગ સાંસાઇટી જેવી સંસ્થામાં કે તેમ કરવું. અમને વિચાર કરતાં જણાય છે કે તેમ થવાથી તે તે સંસ્થાએ ખર્ચ કાઢતાં શ ટકા ચોખ્ખા મેળવવા ઉપરાંત જૈનેાની સુખાકારી વિષે અગત્યના હિસ્સા આધ્યાનું વ્યાખી માન પ્રાપ્ત કરશે અને જૈન શ્રીમાને પશુ તે માર્ગે લાવી શકશે. HEB ટ્રસ્ટીઓની જવાબદારી એ છે કે પેાતાના હસ્તકનાં ખાતાઓની રકમો સધર જામીનગીરીમાં રાકવી અને તે ચેગ્ગજ છે પણ સાંભળવા મુજબ તેથી જુદી રીતે પણ વ્યાજે નાણાં ફેરવવામાં આવે છે અને ગયા વર્ષની એકાની ગબડમાં કેટલાંક જૈન ખાતાંએ પણુ સપડાવ્યાં છે. બીજી રીતે તેવાં ખાતાં મકાના પણ ધરાવે છે પણ તે એવી જગ્યાએ હોય છે કે તે મકાનોને લાભ જૈના ભાગ્યેજ લઈ શકે છે. તે પછી એક સેાસાયટી મારફતે દરેક દેરાસરા અને સંસ્થાના એક એક ટ્રસ્ટી કે વહીવટદારની બનેલી ઓર્ડે જે જગ્યાએ જેની વધારે અકે પુરેપુરો લાભ લઈ શકે ત્યાં સસ્તાં અને સુખાકારી મકાના બાંધવાં અને ઉપર જણાવ્યું તેવું વ્યાજ પ્લુટે તેવા ભાડાએ જૈનને રહેવાને લલચાવવા એ શુ' ધટીત નથી ? આથી બીજી રીતે જૈન શ્રીમંતા ધણા હેવા છતાં પોતાથી ન એવા પોતાનાજ માંધાના સુખાર્થે ખરચી અને તેના પગલે ચાલવા લાગેલાં બીજી ક્રમના ધનાઢયેાની માક કાળજી ધરાવતા નથી એમ કહેવાય સારું નથી કેમકે પારસી અને કાળ આદિ કામ સસ્તા ભાડાની ચાલીએ હસ્તી ધરાવે છે અને જૈન કામ માટે કંઇજ નહિ, તે શું જૈન ફામની પૂર્વની ખ્યાતિને ખામી લગાડનારૂં છે? તેના અભિપ્રાય પરિણામ લાવાને અમા મી. શાહને સૂચવીશુ કે તમે ઉપાડેલા કાર્યમાં માયા રહેશે અને જૈન શ્રી તા અને વહીવટદાશ ઉપર તમારા સવાલને જેઓએ ટેકો આપ્યા હોય સાથેની એક એક નકલ મેલી મજકુર સવાલનું છેવટનુ વ્યવહારૂ તમારાથી અને તે ભાગ આપવામાં પાછા હશે નહિ અને તેમ કરી તે જરૂર તમે વિજય પામશે. જૈનાની હયાતીમાંજ જૈન ખાતાંઓની હયાતી છે એ વાત મુખ્ય યાદ રાખવાની હોવાથી આટલી લબાહુ નોંધ લીધી છે.
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy