Page #1
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૨૬
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૬ માં છે...
જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-૨)
૦ જંબૂઢીપપ્રાપ્તિ
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
ઉપાંગસૂરા-૭ ના....
મુનિ દીપરત્નસાગર
––– વક્ષસ્કાર-૩
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
––– વક્ષસ્કાર-૪
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– X
- X
- X
- X
- X
- X
- X
–
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ6/11
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના ૨૬ ની
આ ભાગ
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૫.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી
પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ
તણસા
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
-ભાગ-૨૬
૧૭
૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છટ્ઠ ઉપાંગ છે, તેવા ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ'' સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે ‘ બંધૂીવપતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંધૂÇીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રગણિકૃત્ ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ
ટીકામાં થયેલો જ છે.
આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચસ્ઝિદ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. યત્કિંચિત્ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈનભૂગોળ''રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સ્રોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે.
આ ઉપાંગની ચૂર્ણિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિતી છે, જેમાં શ્રી હીરવિજયજીકૃત્ વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે.
આ
26/2
સાત વક્ષસ્કારો [અધ્યયન વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને ત્રીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ બીજા ભાગમાં વક્ષસ્કાર ત્રણ અને ચારનો અનુવાદ કર્યો છે.
પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાય વ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન’
નામે ઓળખાવીએ છીએ.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
૧૮ જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ-ઉપાંગસૂત્ર-૭/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૧
વક્ષસ્કાર-૩
— * — * - * —
વક્ષસ્કાર- ૧ અને ૨, ભાગ-૨૫માં સૂત્ર ૧ થી ૫૩ અંતર્ગત્ મુદ્રિત થયેલ છે. આ ભાગ-૨૬માં વક્ષસ્કાર ૩ અને ૪ નો સટીક અનુવાદ છે –]
• સૂત્ર-૫૪ :
ભગવન્ ! ભરતક્ષેત્રનું ભરતક્ષેત્ર નામ આ કારણથી છે? ગૌતમ ? ભરતક્ષેત્ર વૈતાઢ્ય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજન અબાધાથી, લવણસમુદ્રની ઉત્તરથી ૧૧૪-૧૧/૧૮ યોજન અબાધાથી, ગંગા મહાનદીથી પશ્ચિમે અને સિંધુ મહાનદીથી પૂર્વે દક્ષિણાઈ ભરતના મધ્યમ પ્રભાગના બહુ મધ્યદેશ ભાગમાં વિનીતા રાજધાની કહી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. લંબાઈ ૧૨ યોજન, પહોળાઈ - યોજન છે. ધનપતિની બુદ્ધિથી નિર્મિત, સ્વર્ણમય પ્રાકાર યુક્ત, વિવિધમણીમય પંચક વર્ણી કપિશીર્ષક પરિમંડિત, સુંદર, અલકાપુરી જેવી, પ્રમુદિત-પ્રક્રિડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ, ઋદ્ધ-તિમિતસમૃદ્ધ, પ્રમુદિત જન જાનપદા યાવત્ પ્રતિરૂપ છે.
• વિવેચન-૫૪ :
સંપૂર્ણ ભરતક્ષેત્ર સ્વરૂપ કથન પછી ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યું કે ભરતક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર છે ? - X - ગૌતમ ! ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજનનું અપાંતરાલ કરીને તથા લવણસમુદ્રની ઉત્તરથીદક્ષિણ લવણસમુદ્રની ઉત્તરથી તેમજ છે. પૂર્વ-પશ્ચિમ સમુદ્રની ગંગા-સિંધુ વડે વ્યવહિતપણાથી તેની વિવક્ષા કરેલ નથી. ગંગામહાનદીની પશ્ચિમમાં અને સિંધુ મહાનદીની પૂર્વમાં દક્ષિણાર્ધ્વભરતના મધ્ય ત્રીજા ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં - આટલા ક્ષેત્રમાં વિનીતા-અયોધ્યા નામે રાજધાની-રાજનિવાસ નગરી મેં તથા બીજા તીર્થંકરોએ કહેલી છે.
સાધિક ૧૧૪ યોજન ઉત્પત્તિમાં આ રીતે છે – ભરતક્ષેત્ર ૫૨૬ યોજન અને ૬/૧૯ ભાગરૂપ વિસ્તૃત છે. એમાંથી ૫૦-યોજન વૈતાઢ્ય ગિરિનો વ્યાસ બાદ કરીએ, તો ૪૩૬-૬/૧૯ કળા આવે. દક્ષિણ અને ઉત્તર ભરત્તાદ્ધના વિભાજનથી તેનું અડધું કરતાં ૨૩૮-૩/૧૯ યોજન. આટલા દક્ષિણાદ્ધ ભરતના વ્યાસથી - ૪ - વિનીતાના વિસ્તારરૂપ ૯ યોજન બાદ કરતાં ૨૨૯-૩/૧૯ યોજન થાય. તેના મધ્ય ભાગમાં
Page #17
--------------------------------------------------------------------------
________________
૩/૫૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
તે કલ્પવૃક્ષોથી યુક્ત હતા, જિનાવાસ મણિ અને રનોથી પવિલિત હતા. શકની આજ્ઞાથી રનમયી વિનીતા જેનું બીજું નામ અયોધ્યા હતું તેવી નગરીનું નિર્માણ કર્યું. જેમાં વસતાં લોકો દેવ-ગુરુ ધર્મમાં આદરવાળા, યદિ ગુણોથીયુક્ત, સત્યશૌચ-દયાવાળા હતા. કલાકલાપમાં કુશળ, સત્સંગતિd, શાંત, સદુભાવી આદિ હતા.
તે નગરીમાં દેવ-અસુર-નરથી અર્ચિત ઋષભસ્વામી રાજ્ય • x• કરતાં હતાં. - X - X -
સંપથી તેનું સ્વરૂપ સૂત્રકારે પણ કહ્યું છે - સુવર્ણના પ્રકાર, વિવિધ મણિના કપિશીપથી પરિમંડિત, અભિરામ, અલકાપુરી સદંશ, પ્રમુદિત લોકોવાળી નગરી - x• તથા ક્રીડા કરવાને આરંભવાળા, તેવા પ્રકારના જે લોકો, તેમના યોગથી નગરી પણ પ્રક્રીડિતા હતી. પ્રત્યક્ષ પ્રમાણથી, તેના અનુમાનની અધિકતાથી વિશેષ પ્રકાશકવણી • x • x • સ્વર્ગલોક સમાન, સમૃદ્ધ આદિ વિશેષણયુક્ત હતી. • x
નગરી છે, તેથી અડધું કરતાં ૧૧૪ યોજન અને ૧૧ કળા થાય છે.
તેને જ વિશેષણ વડે વિશેષથી કહે છે - પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબી, ઉત્તર દક્ષિણમાં પહોળી છે. ૧ર-યોજન લાંબી, ૯-યોજન પહોળી, ધનપતિ-ઉત્તરના દિકપાલની બુદ્ધિ વડે નિર્મિત છે. નિપુણ શિબી વડે રચિત અતિસુંદરપણે છે. જે રીતે ધનપતિ વડે નિર્મિત છે, તે ગ્રંથાંતરથી કંઈક વ્યકતરૂપે જણાવાય છે -
બ્રિતિકારશ્રી અહીં ૩૬-ગાણા નોંધે છે, તેનો સારાંશ છે -
પ્રભુના રાજ્ય સમયમાં શકના આદેશથી નવી નગરીને કુબેરે સુવર્ણસમૂહથી સ્થાપી. તે ૧૨-યોજન લાંબી, ૯-યોજન પહોળી, અષ્ટ દ્વાર મહાશાળા જે ઉજ્જવલા તોરણવાળી હતી. તે ૧૨૦૦ ધનુષ ઉંચા અને ૮૦૦ ધનુષનું તળીયું હતું. ૧oo ધનુષની લંબાઈ હતી.
તેનું અદ્ધ સુવર્ણનું, કપિશીર્ષાવલિ યુક્ત હતું - x • તથા નક્ષત્રાવલિવ ઉદ્ગત હતી. તેમાં ચાર ખૂણા, ત્રણ ખૂણા, વૃત અને સ્વસ્તિક તથા મંદરાદિ એકબે-ત્રણ-સાત માળ સુધીના • x • રત્નસુવર્ણના પ્રાસાદો હતા. ઈશાનમાં સાતમાળી હતા, ચતુરસ સોનાના હતા. ચક્રાકાર વાપી યુક્ત નાભિરાજાનો પ્રાસાદ હતો. પૂર્વ દિશામાં ભરત માટે સર્વતોભદ્ર, સપ્તભૂમિ, મહાઉન્નત, વર્તુળ પ્રાસાદ ધનદે કર્યો. અગ્નિ ખૂણામાં બાહુબલિનો અને બાકીના કુમારોના તેના આંતરામાં ભવનો કર્યા.
ત્યારપછી આદિદેવનો ર૧-ભૂમિનો કૈલોક્ય વિભ્રમ નામે પ્રાસાદ રનરજિ વડે કર્યો. તે વપખાતિક, મ્ય, સુવર્ણ કળશાવૃતાદિ યુક્ત હતો, જે હરિએ બનાવેલો. ૧૦૦૮ મણિજાળયુક્ત અને તેમના યશને કહેતો એવો સંવમુખ હતો. બધાં કલાવૃક્ષોથી પરિવૃત હતા. * * *
સુધમસભા જેવી સુંદર, રત્નમય તે નગરી બની, યુગાદિ દેવના પ્રાસાદથી પ્રભાવાળી હતી. ચારે દિશામાં મણિ, તોરણની માળાઓ હતી, પંચવર્ણ પ્રભાંકુર પુર ડેબરિત આકાશ હતું. ૧૦૦૮ મણિ બિંબ વડે વિભૂષિત, બે ગાઉ ઉંચુ અને મણિરત્નમય, વિવિધ ભૂમિ ગવાક્ષથી ઋદ્ધિયુક્ત, વિચિત્ર મણિ વેદિકાવાળો જગદીશનો પ્રાસાદ હતો.
| વિશ્વકમ વડે સામંત-માંડલિકોના નંધાવત'દિ શુભ પ્રાસાદો નિર્માણ પામેલા. ૧૦૦૮ જિનોના ભવનો થયા. ચતુuથ પ્રતિબદ્ધ ૮૪ ઉંચા સુવર્ણ કળશો વડે અહંતોના રમ્ય પ્રાસાદો થયા. - x • x - દક્ષિણમાં ક્ષત્રિયોના વિવિધ સૌધ શઆગાર થયા. - X-X - X - X - પૂર્વ-પશ્ચિમમાં કારકોના ગૃહો થયા, તે એકભૂમિ મુખવાળા ચઢ, ચાવતુ ઉંચા હતા.
તે નગરીને ધનદે અહોરબમાં નિર્માણ કરી, હિરણ્ય-રન્ન-ધાન્ય-વા-આભરણ યુક્ત કરી. સરોવર-વાપી-કૂવા-દીધિંકા-દેવતાલય અને બીજું બધું ધનદે અહોરાકમાં કર્યું. ચારે દિશામાં વનો, સિદ્ધાર્થ શ્રી નિવાસ, પુષ્પાકાર અને નંદન તથા બીજા ઘણાં વનો કર્યા. પ્રત્યેક સુવર્ણ ચૈત્યમાં જિનેશ્વરોના ભવનો શોભતા હતા, પવનથી આવેલા પુણાપંક્તિ પૂજિત વૃક્ષો પણ હતા.
પૂર્વ આદિમાં અષ્ટાપદ, મહા ઉન્નત મહાશૈલ, સુરૌલ, ઉદયાચલ પર્વતો હતા,
આ ક્ષેત્રની નામ પ્રવૃત્તિ કઈ રીતે થઈ ? તે કહે છે - • સૂત્ર-પ૫ :
ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો. તે મહાહિમવંત, મહંત, મલય, મંદર સર્દેશ યાવત્ રાજ્યને પશાસિત કરતો વિચરતો હતો.
રાજાના વર્ણનનો બીજો લાવો આ પ્રમાણે છે - ત્યાં અસંખ્ય કાળના વાસ પછી ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. તે યશવી, ઉત્તમ, અભિજીત, સત્વવીય-પરાક્રમ ગુણવાળો, પ્રારા-વર્ણ, સ્વર, સાર સંઘયણ શરીરી, તીણબુદ્ધિ, ધારા, મેધા, ઉત્તમ સંસ્થાન, શીલ અને પ્રકૃતિવાળો, ઉત્કૃષ્ટ ગૌરવ-કાંતિગતિયુકત, અનેકવચન પ્રધાન, તેજઆયુ-બલ-વીયયુક્ત, નિશ્ચિદ્ધ ધન નિશ્ચિત લોહશૃંખલા જેવા સુદઢ વજ ઋષભનારાય સંઘયણ શરીરધારી હતો.
તેની હથેળી અને પગના તળીયા ઉપર મત્સ્ય, ભંગાર, વધમાનક, ભદ્રમાનક, શંખ, છત્ર, ચામર, પતાકા, ચક્ર, હળ, મુશલ, થ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, સૂપ, સાગર, ઈન્દ્રધ્વજ, પૃedી, પદ્મ, કુંજર, સીંહાસન, દંડ, કુંભ, મિવિર, શ્રેષ્ઠ આશ્વ, શ્રેષ્ઠ મુગટ, કુંડલ, નંદાવર્ત, ધનુષ, કુત, ગાગર, ભવનવિમાન એ છબીશ લક્ષણો ઈત્યાદિ અનેક ચિલો પ્રશસ્ત, સુવિભકત, અંકિત હતા.
તેના વિશાળ વક્ષસ્થળ ઉપર ઉર્ધ્વમુખી, સુકોમલ, સ્નિગ્ધ, મૃદુ અને પ્રશસ્ત કેશ હતા, જેનાથી સહજરૂપે શ્રીવત્સનું ચિહ નિર્મિત હતું. દેશ અને
મને અનુરૂપ તેનું સુગઠિત સુંદર શરીર હતું. બાળસૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ જેવો તેનો વર્ણ હતો. પૃષ્ઠid, ઘોડાના પૃષ્ઠtત જેવું નિરુપલિપ્ત હતું. તેના શરીરમાંથી પકા, ઉત્પલ, ચમેલી, માલતી, જૂહી, ચંપક, કેસર, કસ્તુરી સદેશ સુગંધ નીકળતી હતી. તે મીશથી પણ અધિક પ્રશd, રાજચિત
Page #18
--------------------------------------------------------------------------
________________
૩/૫૫
લક્ષણોથી યુક્ત હતો. અખંડિત છત્રનો સ્વામી હતો.
તેના માતૃવંશ તથા પિતૃવંશ નિર્મળ હતા. પોતાના વિશુદ્ધ કુળરૂપી આકાશમાં તે પૂર્ણિમાના ચંદ્ર જેવો હતો. તે ચંદ્ર જેવો સૌમ્ય, મન અને નયનને આનંદપ્રદ, સમુદ્રસમાન ગંભીર, યુદ્ધમાં સદા અપરાજિત, પરમ વિક્રમશાળી હતો, તેના શત્રુ નષ્ટ થઈ ગયેલા. કુબેરની જેમ તે ભોગોપભોગમાં દ્રવ્યનો સમુચિત પ્રચુર વ્યય કરતો હતો. એ રીતે તે સુખપૂર્વક ભરતક્ષેત્રના રાજ્યને
ભોગવતો હતો.
૨૧
• વિવેચન-૫૫ :
ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે રાજા હતો. રાજા તો સામંતાદિ પણ
હોય, તેથી કહે છે – ચક્રવર્તી, પણ ચક્રવર્તી તો વાસુદેવ પણ હોય, તેથી કહે છે – ચાર અંત જેને છે તે – પૂર્વ, પશ્ચિમ, દક્ષિણમાં ત્રણ સમુદ્રો છે, ચોથો હિમવંત, એ પ્રમાણે જેને છે તે ચાતુરંત એવો ચક્રવર્તી થયો. મહાહિમવાન્ - હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રના વિભાજક કુલગિરિ, તેની જેમ મહાત્, મલય - ચંદનવૃક્ષ ઉત્પત્તિ પ્રસિદ્ધ ગિરિ, મંદ-મેરુ. યાવત્ પદથી પહેલા ઉપાંગથી સમગ્ર રાજવર્ણન લેવું. તે રાજ્યને પાળતો વિચરે છે, સુધી કહેવું.
(શંકા) એમ હોય તો પણ શાશ્વતી ભરત નામક પ્રવૃત્તિ કેમ છે ? કહેવાનાર
નિગમન પણ અસંભવે, એવી આશંકાથી બીજા પ્રકારે તે-તે કાળ ભાવિ ભરત નામે ચક્રવર્તી ઉદ્દેશથી રાજવર્ણન કહે છે.
બીજો પાઠ વિશેષ - ૪ - તે વિનીતામાં અસંખ્યાતકાળ જે વર્ષોથી, તેના અંતરાલથી અર્થાત્ પ્રવચનમાં જ કાળની અસંખ્યેયતા છે - ૪ - અન્યથા સમય અપેક્ષાથી અસંખ્યેયત્વમાં ઔયુગીન મનુષ્યોના અસંખ્યેય આયુકત્વના વ્યવહારનો પ્રસંગ આવે. અસંખ્યેય વર્ષરૂપ કાળ જતાં એક ભરતચક્રવર્તી પછી બીજો ભરત ચક્રવર્તી, જેનાથી આ ક્ષેત્રનું ભરત એવું નામ પ્રવર્તે છે, તે ઉત્પન્ન થાય છે. આવશ્યક ચૂર્ણિમાં “સંખ્યાતકાળ વર્ષાયુક' - X - પાઠ છે, તેનાથી યુગ્મી મનુષ્યત્વનો વ્યવહાર દૂર કરેલો જાણવો. કેમકે તેમનો અસંખ્યાત વર્ષાયુ હોય છે.
(શંકા) ભરતચક્રીથી અસંખ્યાતકાળે સગર ચક્રી આદિ વડે આ સૂત્ર વ્યભિચરે છે, કેમકે તેમાં ભરત નામત્વનો અભાવ હોય છે ? [સમાધાન] આ સૂત્ર અસંખ્યાતકાળ વર્ષાતરથી સર્વકાળવર્તી ચક્રવર્તી મંડલમાં નિયમથી ભરતના નામનો સૂચક નથી, કદાચિત્ સંભવ સૂચવે છે. જેમકે આગામી ઉત્સર્પિણીમાં ભરત નામે પહેલો ચકી થશે. - ૪ -
તે કેવો છે ? યશસ્વી, શલાકાપુરુષત્વથી ઉત્તમ, ઋષભાદિ વંશ્યત્વથી કુલીન, સાહસિક, આંતરબળયુક્ત, શત્રુ વિત્રાસન શક્તિવાળો આવા રાજાને ઉચિત સર્વાતિશાયી ગુણવાળો, પ્રશસ્ત-વખાણવાલાયક, શરીરની ત્વચા-વર્ણ, ધ્વનિ, શુભ પુદ્ગલોપચય જન્મ ધાતુ વિશેષ, સંહનન - અસ્થિ નિચચરૂપ, તનુ-શરીર, ઔત્પાતિકી આદિ-બુદ્ધિ, ધારણા-અનુભૂત અર્થની અવિચ્યુતિ, મેધા-હેયોપાદેય બુદ્ધિ, સંસ્થાન
૨૨
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
યથાસ્થાને અંગઉપાંગનો વિન્યાસ, શીલ-આચાર, પ્રકૃતિ-સહજ.
પ્રશસ્ત વર્ણાદિ અર્થવાળા, - ૪ - ૪ - ગૌરવ-મહાસામંત આદિએ કરેલ અભ્યુત્થાનાદિ, છાયા-શરીર શોભા, ગતિ-સંચરણ, વિવિધ વક્તવ્યોમાં મુખ્ય. નિજશાસન પ્રવર્તનાદિમાં અનેક પ્રકારના વચનપ્રકારો હોય છે. જેમકે આદિમાં મધુર
ઈત્યાદિ - ૪ - ૪ -
તેજ-બીજા વડે અસહનીય - ૪ - ૪ - આયુબલ-પુરુષાયુક્ તે વીર્ય વડે યુક્ત. તેથી જરા-રોગાદિ વડે ઉપ વીર્યત્વ જેને નથી તે. પુરુષાયુષુ - તે કાળે લોકોને પૂર્વકોટિ સંભવે છે, તો પણ આનું ત્રુટિતાંગ પ્રમાણ જાણવું. કેમકે નરદેવનું આટલું જ આયુ સિદ્ધાંતમાં કહ્યું છે.
અશુષિર-નિછિદ્ર, તેથી જ ઘનનિયિત લોઢાની સાંકળની જેમ વજ્ર
ઋષભનારાય સંઘયણ જેમાં છે તેવા પ્રકારે દેહ ધરનાર.
છત્રીશ લક્ષણોમાંના વિશિષ્ટ લક્ષણનો અર્થ – ૫-માછલું, યુગ-ગાડાંનું અંગ વિશેષ, ભૂંગા-જળનું ભાજન વિશેષ, વ્યંજની-ચામર, ધૂપ-યજ્ઞસ્તંભ, સિંહાસનસિંહના ચિહ્નવાળું રાજાનું આસન, બંધાવર્ત્ત-પ્રતિ દિશામાં નવખૂણાવાળું, ગાગરસ્ત્રીનું પરિધાન વિશેષ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક દેવાવાસ.
આટલા માંગલ્ય, અતિશય વિવિક્ત, જે સાધિક હજાર પ્રમાણ લક્ષણો, તેના વડે વિસ્મયકર હાથ-પગના તળીયાવાળા, તીર્થંકરોની જેમ ચક્રવર્તીને પણ ૧૦૦૮ લક્ષણો સિદ્ધાંત સિદ્ધ છે. નિશીથ ચૂર્ણિમાં પણ તેનો સાક્ષીપાઠ છે.
ભૂમિમાંથી ઉગેલા અંકુરોની જેમ જેના મુખ ઉર્ધ્વ છે, તે ઉર્ધ્વમુખ એવા જે રોમ, તેનો સમૂહ જેમાં છે તે. આના વડે શ્રીવત્સાકાર સ્પષ્ટ કર્યો. - x - - સુકુમાલ, નવનીત-પિંડાદિ દ્રવ્યવત્ મૃદુ, આવર્ત-ચિકુર સંસ્થાન વિશેષ. પ્રશસ્ત-માંગલ્ય દક્ષિણાવર્ત્ત. તેનાથી વિરચિત જે વત્સ - ૪ - ૪ - તેના વડે આચ્છાદિત વિપુલ વક્ષવાળા. દેશકોશલ દેશાદિમાં, ક્ષેત્ર-તેના એકદેશરૂપ વિનીતા નગરી આદિમાં, યથાસ્થાન વિનિવિષ્ટ અવયવવાળો જે દેહ, તેને ધારણ કરનાર. અર્થાત્ તે કાળે ભરતક્ષેત્રમાં ભરતચક્રીથી વધુ સુંદર કોઈ ન હતો.
ઉગતા સૂર્યના કિરણો વડે વિકસિત જે શ્રેષ્ઠ કમળ-સરોજ, તેનો વિકસ્વર જે ગર્ભ, તેના જેવો વર્ણ-શરીરની ત્વચા જેની ચે તે. અશ્વના ગુદા પ્રદેશ જેવો - x - સુગપ્તત્વથી તેની સમાન, પ્રશસ્ત પૃષ્ઠ ભાગનો અંત-ગુદા પ્રદેશ, તે મળના લેપથી
રહિત હોય છે.
ઉત્પલ-કુષ્ઠ, કુદજાતિ, વત્સ્યપક-રાજચંપક, નાગકેસર્કુસુમ સારંગ-પ્રધાનદલ અથવા - ૪ - સારંગમદ-કસ્તૂરી, એ બધાંની તુલ્ય ગંધ-શરીર પરિમલ જેની છે તે. ૩૬અધિક પ્રશસ્ત એવા રાજાના ગુણો વડે યુક્ત, તે આ પ્રમાણે – અવ્યંગ, લક્ષણથી પૂર્ણ, રૂપ સંપત્તિયુક્ત શરીર, અમદ, જગત્ઓજસ્વી, યશસ્વી ઈત્યાદિ જાણવા.
ઉક્ત ૩૬-ગુણોમાં વિશેષ શબ્દોનો અર્થ આ પ્રમાણે છે – ઔદાર્ય-દાક્ષિણ્યતા, તેથી દાન શોંડતા ગુણથી આ ગુણ જુદો છે. જોકે આ ગુણોમાંના કેટલાંક ગુણો
Page #19
--------------------------------------------------------------------------
________________
/૫૫
સૂત્રકારે સાક્ષાત્ પૂર્વસૂત્રમાં કહેલાં છે અને ઉત્તરસૂત્રમાં પણ કહેશે, તો પણ ૩૬સંખ્યા બતાવવા તે કહ્યા, તેમાં દોષ નથી. ઉપલક્ષણથી માન-ઉમાનાદિ વૃદ્ધિ, ભક્ત વત્સલતા આદિ બીજા પણ ગુણો ઉક્ત અતિરિક્ત લેવા.
અવ્યવચ્છિન્ન - અખંડિત છત્રવાળા, આના દ્વારા પિતા અને દાદાની ક્રમથી આવેલ રાજ્યનું ભોક્તાપણું સૂચિત છે, અથવા સંયમકાળથી પૂર્વે કોઈપણ બલવાનું શબુ વડે તેનું પ્રભુત્વ છેદાયું નથી. પ્રગટ-વિશદ્ અવદાલતાથી જગત્ પ્રતિત માતાપિતારૂપ જેને છે છે. તેથી જ વિશુદ્ધ-નિકલંક જે નિજકકુળ છે, તેની જેમ ગગન, તેમાં પૂર્ણચંદ્ર સમાન, મૃદુ સ્વભાવથી નયન અને મનને આલ્હાદક.
અક્ષોભ-ભયરહિત, ક્ષીરસમુદ્રાદિ માફક સ્થિર ચિંતાના કલ્લોલથી હિત, પણ લવણસમુદ્ર માફક વેલા અવસરે વધતા કલ્લોલ માફક અસ્થિર નહીં. ધનપતિકુબેર માફક ભોગનો સમ્યક્ ઉદય, તેની સાથે વિધમાન દ્રવ્ય જેના છે તેવા. અર્થાત્ ભોગોપયોગી ભોગાંગ સમૃદ્ધ. સમર-સંગ્રામમાં અપરાજિત. અમરપતિની સમાન અત્યથી તુલ્યરૂપ જેનું છે તે, મનુજપતિ-નરપતિ એવો ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. * * * હવે ઉત્પન્ન થઈને શું કરે છે ?
અનંતર સૂત્રમાં દર્શિત સ્વરૂપવાળો ભરતચક્રવર્તી ભરત ક્ષેત્રનું શાસન કરે છે, • x • તેથી આ ભરતક્ષેત્ર કહેવાય છે, એવું નિગમન આગળ કહેવાશે. હવે ભરતની દિવિજયાદિ વક્તવ્યતા -
સૂત્ર-પ૬ થી ૬૦ :
(પ) ત્યારપછી રાશ ભરતની આયુધઘરશાળામાં કોઈ દિવસે દિવ્ય ચરન ઉત્પન્ન થયું. ત્યારે તે આયુધગૃહિકે ભરત રાજાના આયુધ શાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયું જોયું, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પતિમાન, પરમ સૌમનશ્ચિક અને હર્ષના વાથી વિકસિત હૃદય થઈ જ્યાં દિવ્ય ચરન છે, ત્યાં આવે છે. આવીને તેને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. કરીને બે હાથ જોડી યાવન અંજલિ કરીને ચક્રરતનને પ્રણામ કરે છે, કરીને આયુધશાળાની બહાર નીકળે છે.
બહાર નીકળીને જ્યાં ઉપસ્થાનશાળા છે, જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી, જય-વિજયથી વધાવે છે. વધાવીને આ પ્રમાણે કર્યું - હે દેવાનુપિયા નિશે આપની આયુધશાળામાં દિવ્ય ચરિન ઉત્પI થયેલ છે, આપની પિતાર્થે આ પિય સંવાદ નિવેદિત કરું છું, જે પિય થાઓ.
ત્યારે તે ભરત રાજ, તે આયુધમૂહિકની પાસે આ અને સાંભળી, વધારી, હર્ષિત ચાવ4 સૌમનશ્ચિક, વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા વદન અને નયનવાળો થયો. હાથમાં પહેરેલા ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર મસ્તકે ધારણ કરેલ મુગટ, કાનના કુંડલ, ચંચલ થઈ ગયા. હતિરેકથી હલતા હારથી તેનું વક્ષસ્થલ અતિ શોભિત લાગતું હતું, તેના ગળામાં લટકતી લાંબી પુષમાળા ચંચળ થઈ ગઈ.
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર રાજ ઉત્કંઠિત થઈને ઘણી વરાથી, જલ્દીથી સિંહાસનથી ઉભો થયો. ઉભો થઈને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને પાદુકાઓ ઉતારી, ઉતારીને એકટિક ઉત્તરાસંગ કર્યું. કરીને હાથોને અંજલિબદ્ધ કાંઈ પછી સકરને સન્મુખ સાતઆઠ પગલાં સામે ગયો. જઈને ડાબો ઘુંટણ ઉંચો કર્યો. જમણો ઘૂંટણ જમીન તલ ઉપર મુક્યો. બે હાથ જોડી ચાવ( અંજલિ કરીને ચરનને પ્રણામ કર્યા. કરીને તે આયુધ અધિકારીને મુગટ સિવાયના વધારાના બધાં આભૂષણ દાન કર્યા. કરીને વિપુલ આજીવિકાયોગ્ય પ્રતિદાન આપ્યું. આપીને સરકારી-સન્માનીને પતિ વિસર્જિત કર્યો કરીને શ્રેષ્ઠ સિંહાસને જઈ યુવભિમુખ થઈ બેઠો.
ત્યારપછી ભરતરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને આ પ્રમાણે કર્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીને અંદર અને બહારથી સિકતસંમાર્જિd-સિકત-શુચિક કરો. માર્ગ અને ગણીઓ સ્વચ્છ કરાવો. મંચાતિમંચયુકત કરો. વિવિધ રંગોમાં રંગી વણી નિર્મિત ધ્વજ, પતાકા, અતિપતાકાથી સુશોભિત કરો-કરાવો. લેપન અને યુનો કરો, ગોશીષ અને સરસ ચંદનથી સુરભિત કરો. પ્રત્યેક દ્વારા ભાગને ચંદન કળશો અને તોરણોથી સજાવો. ચાવતું સુગંધિત ગધની પ્રયુરતાથી ત્યાં ગોળગોળ ઘૂમમય બનતી દેખાઈ તેવી કરો, કરાવો, કરી-કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો એ ભરત રાજાને એમ કહેતા સાંભલી હર્ષિત ચાવતુ બે હાથ જોડી, સ્વામીની આજ્ઞા વચનને વિનયથી સાંભળે છે. સાંભળીને ભરતની પાસેથી નીકળે છે, નીકળીને વિનીતા રાજધાનીને ચાવત કરે છે - કરાવે છે, આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારપછી તે ભરત રાજ જ્યાં નાનગૃહ છે, ત્યાં જાય છે. જઈને તે નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને મુક્તાજાલથી વ્યાપ્ત, સુંદર, વિચિત્ર મણિરનયુકત તળવાળા, રમણીય, નાનમંડપમાં, વિવિધ મણિરનોના આલેખિત ચિત્રોવાળી નાનપીઠે સુખેથી બેઠો. શુદ્ધોદક, ગંધોદક, પુણોદક અને શુભોદકથી પુચકલ્યાણક પ્રવર નાન વિધિ વડે સ્નાન કર્યું. ત્યાં સેંકડો કૌતુક ક્ય. બહુવિધ કલ્યાણક પ્રવર સ્નાન પછી પહ્મણ સુકુમાલ ગંધ કાષાયિક વસ્યાથી શરીર લુછયું. સરસ સુગંધી ગોશીષ ચંદનથી ગળો વીશ. અક્ષત મહાઈ વાર નથી સુસંવૃત્ત થયો. પવિત્ર માળા પહેરી. વિલેપન કર્યું. મણીજડિત સુવર્ણ આભુષણ પહેય. હાર, અર્થહાર, તીનસરોહાર, લાંબા-લટકતા કટિરાણી પોતાને શોભિત કર્યો. ગળાનું આભરણ પહેર્યું. આંગળીઓમાં વીંટી પહેરી. વિવિધ મણિમય કંકણ તથા ગુટિત દ્વારા ભુજાને ખંભિત કરી.
એ રીતે રાજાની શોભા ઘણી વધી ગઈ. કુંડલોથી મુખ દીપ્ત હતું, મસ્તક મુગટથી દીપ્ત હતું. હારથી ઢાંકેલ વક્ષસ્થળ સુંદર લાગતું હતું. એક લાંબુલટકતું વરસ ઉતરીયયે ધારણ કરેલું. મુદ્રિકાને લીધે રાજાની આંગળીઓ પીળી લાગતી હતી. સુયોગ્ય શિપી દ્વારા વિવિધ મણિ-સવ-રતનથી સુરચિત,
Page #20
--------------------------------------------------------------------------
________________
૩/૫૬ થી ૬૦ વિમળ, મહાહ, સુશ્લિષ્ટ, ઉત્કૃષ્ટ, પ્રશસ્ત વીરવલય ધારણ કર્યા હતા.
બીજું કેટલું કહીએ 1 કલાવૃક્ષ સર્દેશ અલંકિત, વિભૂષિત નરેન્દ્રએ કોરટપક્ષની માળા સહિત છત્ર યાવત ચાર ચામરથી વિંમતો મંગલ જય-જય શબ્દથી થયેલ લોકયુકત, અનેક ગણનાયક, દંડનાયક યાવતુ દૂત, સંધિપાલ સાથે પરિવરીને શ્વેત મહામેથી નીકળતાં ચાવતુ ચંદ્રવત્ શોભતો, પ્રિયદર્શન નરપતિ, ધૂપ-દ-માળામુકત નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં આયુધlim છે, જ્યાં ચરન છે, ત્યાં જવાને પ્રસ્થાન કર્યું
ત્યારે તે ભરતરાજાની પાછળ-પાછળ ઘણાં ઈશ્વર વગેરે ચાલ્યા, જેમાં કેટલાંકના હાથમાં પા, કેટલાંકના હાથમાં ઉત્પલ ચાવતુ કેટલાંક સહરામ હાથમાં લઈને ચાલ્યા. ત્યારે તે ભરત રાજાની ઘણી...
પિટ થી ૫e] કુ, પિલાતી, વામણી, વડભી, બબી, બાકુશિકા, યોનિકી, પહૃતિકા, ઈસિણિકા, થારુ ફિનિકા, લાકુશિકા, લકુશિકા, દમિલિ, સિંહલિ, આરબી, પુલિંદિ, પકવણી, બહલિ, મુડી, શબરી અને પારસી દાસીઓ ચાલી. જેમાંની કેટલીક હાથમાં ચંદનકળશ લઈને, કેટલીક અંગેરી પુપલ લઈને, એ રીતે ભંગાર, દર્પણ, થાળ, અત્રિ, સુપતિષ્ઠક, વીંજણા, રત્નકરંડક, યુપ્રસંગેરી, માળા, વર્ણ, સૂર્ણ, ગંધ હાથમાં લઈને તથા વસ્ત્ર, ભાભરણ, રોમહd, ગંગેરી, પુuપટલ હાથમાં લઈને ચાવતું મોરપીંછી લઈને અને કેટલીક સીંહાસન, છત્ર, ચામર, તેલસમુક લઈને ચાલી. કેટલીક તેલ-કોઇ સમુદ્ગક, , ચોય, મગરમેલા, હરિતાલ, હિંગલોક, મન:શિલા, સરસવ સમુગક લઈને ચાલી.
[૬૦] કેટલીક દાસી હાથમાં તલવૃત લઈને, કેટલીક ધૂપ-કડછાં હાથમાં લઈને ભરત રાજાની પાછળ-પાછળ ચાલી.. - ત્યારે ભરતરાજ સમિદ્ધિ, સર્વવુતિ, સાવભલ, સર્વસમુદય, સર્વ આદર સર્વ વિભા, સર્વ વિભૂતિ, સર્વ વટા-પુષ-ગંધ-માળાઅલંકાર આદિની વિભુષાથી, સર્વ ગુટિતના શબ્દ સંનિનાદથી, મહા ઋદ્ધિ ચાવતું મહા વસ્યુટિ-ચમકશમકના પ્રવાદિતથી, શંખ-uwવ-પટહ-ભેરી-ઝલરી-ખરમુખી-મુંજ-મૃદંગ-દુભિની નિઘોષ નાદથી જ્યાં આયુધશાળ હતી ત્યાં ગયો, જઈને ચક્રરત્નને જોતાં જ પ્રણામ કર્યા
ત્યારપછી ચકરની પાસે ગયો, જઈને મોરપીંછીથી પોંચ્યું. પછી ચક્રનની પ્રમાર્જના કરી, કરીને દિવ્ય ઉદકધારાથી સિંચન કર્યું. કરીને સરસ ગોષિ ચંદનથી અનલિંપન કર્યું કરીને પ્રધાન શ્રેષ્ઠ ગંધ અને માળાથી અર્ચના કરી, પુષ્પ ચડાવ્યા, માળા-ગંધ-વ-સૂર્ણ-વસ્ત્ર ચડાવ્યા, આભરણો ચડાવ્યા. પછી સ્વચ્છ, Gણ, શ્વેત રનમય, અક્ષત-dદુલ વડે ચક્રરત્નની આગળ આઠ-આઠ મંગલનું આલેખન કર્યું. તે આ પ્રમાણે - સ્વસ્તિક, શીવલ્સ, નઘાતd, વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ, પણ. અષ્ટમંગલ આવેખીને ઉપચાર કરે છે.
તે ઉપચાર શું છે? પાગલ, મલ્લિકા, ચંપક, શોક, પુewગ, આયમંજરી, નવમલ્લિકા, બકુલ, તિક, કોર, કુંદ, કુન્જક, કરંટક, શ્ર, દમનક જે સુરભિત
૨૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર સુગંધી પુક્ય રાજાએ હાથમાં લીધા, ચરનની આગળ વધારી, ચઢાવ્યા. તેનાથી તે પંચગી ફુલોનો ચરનની આગળ જાનુપમાણ ઉંચો ઢગલો થઈ ગયો.
ત્યારપછી રાજાએ ધૂપદાન હાથમાં લીધું. જે ચંદ્રકાંત, વજ, વૈડૂર્ય નમય દંડયુકત, વિવિધ ચિત્રાંકનના રૂપે સંયોજિત સુવર્ણ, મણિ અને રતનયુકત, કાળો અગર ઉત્તમ કુદ્રક, લોભાન તથા ધૂપની મહેકથી શોભિત, વડૂ મણિથી નિર્મિત હતું. આદરપૂર્વક ધૂપ પ્રગટાવી સાત-આઠ ડગલાં પાછળ ગયો. પછી ડાબો ઘૂંટણ ઉંચો કર્યો યાવત પ્રણામ કર્યા કરીને આયુધશાળાથી બહાર નીકળ્યો.
ત્યારપછી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં સીંહાસન હતું ત્યાં આવ્યો, આવીને શ્રેષ્ઠ સહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. બેસીને અઢાર શ્રેણી-પBણી લોકોને બોલાવ્યા અને કહ્યું –
ઓ દેવાનપિયો : જદીકી, ચરનના ઉપલચમાં વિજયસૂચક અષ્ટાલિકા મહા મહોત્સવ કરો. તે દિવસોમાં ઉફુલ્ક, ઉર, ઉત્કૃષ્ટ, અદેય, અમેય, અભટપ્રવેશ, અદંડ-કોદંડિમ, ધરિમ નીતિ અપનાવો] ગણિકાના શ્રેષ્ઠ નાકયુકત, અનેક તાલાચર અનુચરિત, સમુદ્રભાવિત મૃદંગયુક્ત કરો, અપ્લાન ફૂલોની માળાથી નગર સજાવો, પમુદિત, પ્રક્રિડિત જન-જાનપદયુક્ત નગરને કરો. મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારે તે અઢાર શ્રેણિ-પ્રશ્રેણીજનો ભરતરાજ પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત થઈ ચાવત વિનયથી શ્રવણ કરે છે. કરીને ભરત રાજ પાસેથી નીકળે છે, નીકળીને ઉસુક, ઉર યાવત કરે છે અને કરાવે છે, પછી ભરતરાજ પાસે આવીને વાવત તેની આજ્ઞા પાછી સોંપે છે.
• વિવેચન-૫૦ થી ૬૦ :
માંડલિકd પ્રાપ્તિ પછી તે ભરત રાજાને અન્ય કોઈ દિવસે માંડલિકd ભોગવતા ૧૦૦૦ વર્ષ ગયા પછી, આયુધશાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયું. ચંકરનની ઉત્પત્તિ પછી, આયુધ ગૃહિક, જે ભરત રાજાના આયુધગૃહનો અધ્યક્ષ કરાયેલો હતો, તેણે ભરતરાજાની આયુધશાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયેલ જોઈને, અતિ હર્ષિત, સંતુષ્ટ થયો અર્થાત અહો મેં આ અપૂર્વ જોયું તેવા વિસ્મીતથી હર્ષિત અને સારું થયું જે મેં પહેલાં આ અપૂર્વ જોયું, જેના નિવેદનથી સ્વસ્વામીને પ્રીતિપાત્ર કરીશ એવો સંતોષ પામેલ ચિતવાળો, પ્રમોદ પ્રાપ્ત અથવા અતિ તુષ્ટ તથા ચિતથી આનંદિત, નંદિત-મુખસૌમ્યતાદિ ભાવોથી સમૃદ્ધિને પામેલ, પ્રીતિ-મનમાં જે પ્રીણન તથા ચકરને પ્રતિ બહુમાન પરાયણ થયો. પરમ સમનવ પામ્યો. આ જ કથનને વિશેષથી કહે છે - હર્ષના વશથી ઉલ્લસિત હદયવાળો થયો. ઉકત વિશેષણો પ્રમોદના પ્રકર્ષને પ્રતિપાદિત કરે છે. • x -
જ્યાં તે દિવ્ય ચક્રરત્ન હતું, ત્યાં જઈને ત્રણ વખત જમણા હાથેથી આરંભીને પ્રદક્ષિણા કરે છે, ત્રણ પ્રદક્ષિણા કરીને - X - X - હથેળી વડે પરિગૃહિત, તે હાથ સંબંધી દશ નખોને જોડીને મસ્તકે આવર્ત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરીને * * *
Page #21
--------------------------------------------------------------------------
________________
૩/૫૬ થી ૬૦
મસ્તકે અંજલિ-મુકલિત કમલાકાર બે હાથરૂપ કરીને ચકરનને પ્રણામ કરે છે. કરીને આયધશાળાથી નીકળે છે. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા - સભામંડપ છે, જ્યાં ભરત રાા છે ત્યાં આવે છે. આવીને પૂર્વવતુ જય અને વિજય વડે - X • x • વધાવે છે. અર્થાત્ તેવી આશિ આપે છે અને કહે છે - આ જે મેં કહ્યું છે, તે વિપર્યય આદિથી અન્યથા ન થાઓ.” આપની આયુધશાળામાં દિવ્ય ચકરાને ઉત્પન્ન થયેલ છે” • x • તે આપને પ્રિયતા અર્થે ઈષ્ટ નિવેદન કરું છું. આ નિવેદન આપને પ્રિય થાઓ.
પછી ભરતે શું કર્યું ? તે કહે છે - ત્યારપછી ભરત રાજા તે આયુઘગૃહિક પાસે આ અર્ચને સાંભળીને, વધારીને હૃદયથી તુષ્ટ યાવત્ સૌમનશ્ચિત થયો. પ્રમોદના અતિરેકથી જે ભાવો ભરતને ચયા, તેને વિશેષણ દ્વાચી કહે છે - વિકસિત કમળ જેવા નયન અને વદનવાળો, ચંક્રરાનની ઉત્પત્તિના શ્રવણ જનિત સંભમના અતિરેકથી ડંપિત પ્રધાન વલયવાળો, બાહુરક્ષક, કેયુર, મુગટ, કુંડલવાળો થયો - x - હાર વડે વિરાજિત અને રતિદ વક્ષઃવાળો થયો. લટકમાં, સંભમથી જ ઝુંબનકવાળો, આંદોલિત થતાં આભૂષણને ધરે છે. • x -
એવો આદર સહિત, મનની ઉત્સુકતા વાળો, કાયાની ચપળતાવાળો જે રીતે થાય, તેમ તે નરેન્દ્ર સિંહાસનથી ઉભો થયો, થઈને પાદપીઠથી નીચે ઉતરે છે, ઉતરીને પાદુકાને ભક્તિના અતિશયથી મૂકે છે. મુકીને અખંડ ભાટક એવું ઉત્તરાસંગહૃદયથી તી વિસ્તારિત વરા-વિશેષને કરે છે. કરીને પછી અંજલિ કરીને ચકરત અભિમુખ સાત-આઠ પદો નીકટ થાય છે. • x-x-x - જઈને ડાબો ઢીંચણ ઉભો કરે છે. જમણો ઢીંચણ ધરણીતલે રાખીને, પૂર્વવતુ અંજલિ જોડીને ચકરનને પ્રણામ કરે છે. કરીને તે આયુધગૃહિકને પચાપરિહિત - X - X - X • દાન આપે છે. - x • x• મુગટ સિવાયના બધાં આભરણો આપી દે છે. કેમકે રાજયિલ અલંકારપણાથી અદેય છે. પણ કૃપણતાથી નથી આપતા તેમ નહીં. - X - X - X • આપીને બીજું શું કરે છે?
વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, વસ્ત્રાદિ વડે સત્કાર કરે છે, વચનબહુમાનથી સન્માન કરે છે. પછી પ્રતિવિસર્જન કરે છે - સ્વસ્થાન ગમન માટે જણાવે છે. તેને પ્રતિવિસર્જિત કરી શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો.
ભરતે જે કર્યું, તે કહે છે - તે સ્પષ્ટ છે. પછી તે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીને નગના મધ્યભાગ અને નગરનો બહિર્ભાગ જેમાં છે તેને, ગંધોદકને છાંટવા વડે કંઈક સિંચિત્ કરો, કચરો સાફ કરવા વડે સંમાજિત કરો, સિક્ત જળથી જ શુચિકા છે, વિષમ ભૂમિના ભંગથી રાજમાર્ગ અને અવાંતર માર્ગોને સંગૃષ્ટ કરો.
આ વિશેષણ યોજનાના વિચિત્રપણાથી સંસૃષ્ટ-સંમાજિંત-સિક્ત-આસિતશુચિકર ઈત્યાદિ જાણવું - x • મંચ-માળ, પ્રેક્ષણક જોવા આવેલ લોકોને બેસવા નિમિતે, અતિમંચ-તેની ઉપર, જે છે તેના વડે યુક્ત, વિવિધ રાગ-રંગવું તે કૌટુંભ
૨૮
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ મંજિટાદિરૂપ, વતન-વસ્ત્રો છે તેવી ઉંચી કરેલ ધ્વજા-સિંહ, ગરુડાદિ રૂપક સહિત મોટા પટ્ટરૂ૫, પતાકા-સિવાયના રૂપે, અતિપતાકા - તેની ઉપર રહેલ, તેના વડે મંડિત, શેષ વર્ણન પૂર્વે વ્યાખ્યાયિત છે.
આવા વિશેષણ વિશિષ્ટ સ્વયં કરો, બીજા પાસે કરાવો અને મારી આ આજ્ઞા મને પાછી આપો.
ત્યારે તેઓ શું કરે છે ? ભરતની આજ્ઞા પછી કૌટુંબિકા-અધિકારી પુરષો, ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થઈ, બે હાથ જોડી આદિ પૂર્વવતુ, એ પ્રમાણે સ્વામી ! જેમ આપે આદેશ કર્યો તેમ, એવા પ્રતિવચન વડે, આજ્ઞાનો - સ્વામી શાસનના ઉક્ત લક્ષણથી નિયમચી, વચનને અંગીકાર કરે છે. - ત્યારપછી તેઓ શું કરે છે?
સાંભળીને ત્યાંથી નીકળે છે. નીકળીને વિનીતા રાજધાનીને અનંતરોક્ત સર્વે વિશેષણ વિશિષ્ટ કરી-કરાવીને તે આજ્ઞા પાછી સોંપે છે.
હવે ભરત શું કરે છે ? ત્યારપછી ભરત સજા સ્નાનગૃહમાં જાય છે. જઈને તેમાં પ્રવેશે છે, પ્રવેશીને મોતીની જાળ-ગવાક્ષ વડે વ્યાપ્ત અને અભિરામ એવા, વિચિત્ર મણિરત્નમય તળીયાવાળા - બદ્ધભૂમિકાવાળા, તેથી જ સમભૂમિકપણાથી મણીય સ્તાનમંડપમાં, વિવિધ પ્રકારના મણી અને રનોના ઔચિત્યાનુસાર સ્ત્રના વડે આશ્ચર્યકારી સ્નાનયોગ્ય આસને સુખપૂર્વક બેસીને તીર્થોદક કે સુખોદક અર્થાત્ બહુ ઉણ કે બહુશીત નહીં તેવા, ચંદનાદિરસ મિશ્રગંધોદકથી, પુખોદકથી, અન્ય જળાશયના સ્વાભાવિક જળ વડે સ્નાન કરે છે. • x - આના દ્વારા કાંતિજનક અને શ્રમણ હનનાદિ ગુણાર્થે સ્નાન કહ્યું.
હવે અરિષ્ઠ વિઘાતાર્થે કહે છે - ફરી કલ્યાણકારી પ્રવર સ્નાન-વિરુદ્ધગ્રહપીડા નિવૃત્તિ અર્થક વિતિ ઔષધિ આદિ સ્નાન વિધિથી - શુદ્ધયર્થકવથી સ્નાનાર્થકપણાથી મસ્જિત-અંત:પુર વૃદ્ધા વડે સ્નાન કરાવાયું. કઈ રીતે સ્નાન કર્યું ? સ્નાનાવસરે કૌતુક-સેંકડો રક્ષા આદિ અથવા કૌતૂહલિક લોકો વડે સ્વસેવા સમ્યક્ પ્રયોગાર્યે દર્શાવતા ભાંડુ ચેષ્ટાદિ અનેક પ્રકારના કુતુહલ વડે.
હવે જ્ઞાનોતર વિધિ કહે છે – કલ્યાણક, પ્રવર સ્નાન પછી રૂંછડાવાળા, તેથી જ કમાલ ગંધાધાન કષાય - પીતપ્ત વર્ણાશ્રય રંગવાની વસ્તુ વડે રંગેલ કાષાયિકી અર્થાત્ કષાયરંગી શાટિકા વડે, રૂક્ષિત-નિર્લેપતાને પ્રાપ્ત અંગ જેનું છે તે. સરસ સુરભિ ગોશીષચંદન વડે અલિપ્ત શરીરવાળા, મળ કે મૂષિકાદિ વડે અનુપડુતઅહd, બહુ મૂલ્યવાન જે વસ્ત્રરત્ન-પ્રધાનવર, તેને સારી રીતે પહેરેલો, આના દ્વારા વર-અલંકાર કહા. અહીં વસૂત્ર પહેલાં યોજવું, ચંદનસૂત્ર પછી લેવું, કેમકે વ્યાખ્યાન ક્રમની પ્રાધાન્યતા છે, પણ ન્હાઈને જ ચંદન વડે શરીરના વિલેપનનો વિધિકમ નથી. તિયા
પવિત્ર માળા, કુલોની માળાથી મંડનકારી કુંકમાદિ વિલેપન જેને છે તે. આના વડે પુપાલંકાર કહ્યા. નીચેના સૂત્રમાં શરીરની સુગંધ માટે વિલેપન કહ્યું છે, અહીં
Page #22
--------------------------------------------------------------------------
________________
૩/૫૬ થી ૬૦
શરીરના મંડન માટે છે, તે ભેદ છે. મણિ-સુવર્ણ પહેરેલો, આના દ્વારા રજતાદિ અલંકારનો નિષેધ સૂચવેલ છે. મણિ સુવર્ણના અલંકારોને જ વિશેષથી કહે છે – યથા સ્થાને ધારણ કરેલ અઢાર સરોહાર, નવસરોહાર, ત્રિસરોહાર, લટકતાં ઝુમખા, કટિઆભરણ વડે જેની શોભા અધિક છે તે, અથવા ધારણ કરેલા હારાદિથી સારી રીતે શોભા કરેલો તથા ત્રૈવેયક-કંઠનું આભરણ બાંધેલો, આંગળીના આભરણવાળો, આના દ્વારા આભરણ-અલંકાર કહ્યા.
૨૯
લલિત-સુકુમાલ અંગક-મુદ્ધે આદિ, શોભાવાળા કેશના આભરણ-પુષ્પાદિવાળો, આના દ્વારા કેશાલંકાર કહ્યા. હવે સિંહાવલોકન ન્યાયથી ફરી પણ આભરણઅલંકારનું વર્ણન કરતાં કહે છે – વિવિધ મણીના કટક અને ત્રુટિક વડે - x - સ્થંભિત ભૂજાવાળો - ૪ - કુંડલો વડે ઉધોતિત મુખવાળો, મુગટ વડે દીપતા મસ્તકવાળો, હાર વડે આચ્છાદિત અને તેથી જ પ્રેક્ષકજનોને રતિદાયી વક્ષઃ જેને છે તે. દીર્ઘ દોલાયમાન સારી રીતે નિર્મિત વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરેલો. મુદ્રિકા વડે પીળી લાગતી આંગળી જેને છે તે. વિવિધ મણિમય, વિમળ, બહુમૂલ્ય, નિપુણ શિલ્પી વડે પસ્કિર્મિત, દીપ્યમાન, નિર્મિત, સુસંધિ, બીજાથી વિશિષ્ટ, મનોહર, સંસ્થાન જેનું છે તે, એવા વીસ્વલયો પહેરેલો - x " x - બીજું કેટલુંક વર્ણન કરવું ?
(ટૂંકમાં) કલ્પવૃક્ષ જેવો અલંકૃત્ અને વિભૂષિત, તેમાં દલ આદિથી અલંકૃત્ અને ફલ-પુષ્પાદિથી વિભૂષિત એવા કલ્પવૃક્ષની માફક મુગટાદિથી અલંકૃત્ રાજા અને વસ્ત્રાદિથી વિભૂષિત, નરેન્દ્ર, કોરંટ નામના પુષ્પો, જે પીળા વર્ણના છે, માળાને અંતે શોભાર્થે બંધાય છે, તેની - પુષ્પોની માળા જેમાં છે તે. એવા છત્રને મસ્તકે ધારણ કરેલો શોભે છે. આગળ, પાછળ અને બંને પડખે એમ ચાર ચામરો જેને વીંઝી રહ્યા છે, જેનું દર્શન થતાં લોકો જય શબ્દ બોલે છે. [તયા...]
...અનેક ગણનાયક-મલ્લ આદિ ગણમુખ્ય, દંડનાયક-તંત્ર પાલ, - x - માંડલિક રાજા, ઈશ્વર-યુવરાજ અથવા અણિમાદિ ઐશ્વર્ય યુક્ત, તલવર-રાજાએ ખુશ થઈ આપેલ પટ્ટબંધ વિભૂષિત રાજસ્થાનીય, માડંબિક-છિન્ન મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો અધિપતિ, મંત્રી, મહામંત્રી, ગણક-ગણિતપ કે ભાંડગારિક,
વૈવારિક-પ્રતિહાર, અમાત્ય-રાજ્યાધિષ્ઠાયક, ચેટ-દાસ, પીઠમ ્-નીકટના સેવકો કે વયસ્ય, અથવા વેશ્યાચાર્ય, નગર-નગરનિવાસી પ્રજા, નિગમ-વણિનો વારસ, શ્રેષ્ઠીમહત્તર, સેનાપતિ, સાર્થવાહ, દૂત-બીજા રાજ્યમાં જઈ રાજાનો આદેશ નિવેદક, સંધિપાલ-રાજ્ય સંધિ રક્ષક - x - આ બધાંની સાથે, પણ એકલો નહીં, તેમના વડે પરિવરેલો રાજા સ્નાનગૃહથી નીકળ્યો.
રાજા કેવો લાગે છે? પ્રિયદર્શન, ધવલ એવા શરા મેઘથી નીકળેલ સમાન, - X - વિશેષણનો આ અર્થ છે – જેમ શરદ્ના વાદળ સમૂહથી નીકળેલ સમાન, ગ્રહ-ગણ અને શોભતાં નક્ષત્રો તથા તારાગણ મધ્યે વર્તતા ચંદ્ર જેવો પ્રિયદર્શન લાગે, તે રીતે ભરત પણ સુધા ધવલ સ્નાનગૃહથી નીકળતો અનેક ગણનાયકાદિ પરિવાર મધ્યે વર્તતો પ્રિયદર્શન લાગતો હતો.
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
-
વળી કેવા પ્રકારનો રાજા નીકળે છે, તે કહે છે ધૂપ-પુષ્પ-ગંધ-માળા પૂજોપકરણ જેના હાથમાં છે તે. ધૂપ-દશાંગાદિ, પુષ્પ-પ્રકીર્ણક પુષ્પો, ગંધ-વાસ, માલ્ય-ગુંથેલા પુષ્પો. નીકળીને શું કરે છે ? જ્યાં આયુધ શાળા છે, જ્યાં ચક્રરત્ન છે, તે તફ ચાલ્યો - જવાને પ્રવૃત્ત થયો.
ભરતના ગમન પછી તેના અનુચરોએ જે કર્યુ, તે કહે છે – ભરતના નીકળ્યા પછી, તે ભરત રાજાના ઘણાં ઈશ્વર આદિ - ૪ - પૂર્વવત્ કેટલાંક હાથમાં પદ્મ લઈને, કેટલાંક ઉત્પલ લઈને - ૪ - કેટલાંક હાથમાં કુમુદ લઈને, કેટલાંક હાથમાં નલિન લઈને, કેટલાંક હાથમાં સૌગંધિક લઈને, કેટલાંક હાથમાં પુંડરીક લઈને, કેટલાંક હાથમાં સહસપત્ર લઈને ચાલ્યા. વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – ભરત રાજાની પાછળ પાછળ ચાલ્યા. અર્થાત્ અનુક્રમે ચાલ્યા. બધાં સામંતોની એક જ થૈનેયિકીગતિ છે, તેમ બતાવવા વીપ્સામાં દ્વિવચન છે. માત્ર સામંતો જ નહીં, દાસીઓ પણ ચાલી, તે કહે છે –
30
સામંત નૃપના અનુગમન પછી તે ભરત રાજાની ઘણી દાસીઓ ભરતરાજાની પાછળ-પાછળ ચાલી, તે કોણ હતી? કુબ્લિકા-વજંઘા, ચિલાત દેશમાં ઉત્પન્ન, અત્યંત હૃસ્વદેહવાળી, વડભિકા-નીચેની કાયા વક્ર હોય તેવી, બર્બર દેશમાં ઉત્પન્ન, બકુશ દેશની, યોનિકી-યોનકદેશની, પ‚વ દેશની, ઈસિનિકા-થારુકિનિક-લાસકલકુશિકી-દ્રવિડ ચાવત્ - પારસ બધી તે તે દેશમાં ઉત્પન્ન થયેલ જાણવી. અહીં ચિલાતી આદિ અઢાર પૂર્વોક્ત રીતે તે-તે દેશોદ્ભવપણાથી તે-તે નામની જાણવી અને કુબ્જાદિ ત્રણે વિશેષણરૂપ જાણવી. તે શું લઈને ચાલી ? તે કહે છે –
કેટલીક વંદનકળશ - માંગલ્યઘટ હાથમાં લઈને, એ રીતે ભંગાર આદિ લઈને ચાલી, વ્યાખ્યા પૂર્વવત્, વિશેષ એ કે – પુષ્પગંગેરીથી આરંભીને માલાદિ સુધી હંગેરી જાણવી. - x - લાઘવાર્થે સૂત્રમાં બધી સાક્ષાત્ કહી નથી. - ૪ - એ પ્રમાણે હાથમાં પુષ્પપટલ, માલ્યાદિ પટલ પણ કહેવું. કેટલીક-કેટલીક હાથમાં સિંહાસન લઈને, છત્ર-ચામર લઈને, તૈલ સમુદ્ગ-તેલનું ભાજન વિશેષ લઈને, એ પ્રમાણે કોષ્ઠ સમુદ્ગક ચાવત્ સરાવ સમુદ્ગક લઈને ચાલી યાવત્ પદથી સંગૃહિત ‘રાજપ્રનીય’ ઉપાંગથી જાણવું. એ રીતે તાલવૃંત-વીંઝણો, ધૂપકડછો લઈને ચાલી.
હવે જે સમૃદ્ધિથી ભરત આયુધશાળામાં પહોંચ્યો, તે કહે છે – તે ભરત રાજા આયુધશાળામાં સર્વઋદ્ધિથી - સમસ્ત આભરણાદિરૂપ લક્ષ્મી વડે યુક્ત થઈ પહોંચ્યો. એ પ્રમાણે બીજા પણ પદો યોજવા. વિશેષ એ કે – યુક્તિ - પરસ્પર ઉચિત પદાર્થોનો મેળ, તેના વડે, બલ-સૈન્ય, સમુદય-પરિવાર આદિ સમુદય, આદ-આયુધપ્ન ભક્તિ બહુમાનથી, વિષા-ઉચિત નેપથ્યાદિ શોભા, વિભૂતિ વડે, એ પ્રમાણેના વિસ્તારથી. ઉક્ત વિભૂષા સ્પષ્ટ કહે છે – સર્વ પુષ્પાદિ. પૂર્વવત્ વિશેષ એ કે :- અલંકારમુગટ આદિરૂપથી, ત્રુટિત-તૂર્યોનો જે શબ્દ-ધ્વનિ, તેનો સંગત નિનાદ-પ્રતિધ્વનિ, - ૪ - ૪ - મહા ઋદ્ધિથી ઈત્યાદિ, યોજના પૂર્વવત્ કહેવી. - x - મહતા-ઘણાં, વત્રુટિત-નિઃસ્વાનાદિ સૂર્યોનો એકસાથે પ્રવાદિત-ધ્વનિત તેના સહિત. શંખ, પ્રણવ
Page #23
--------------------------------------------------------------------------
________________
૩/૫૬ થી ૬૦
૩૧
નાનો પટહ, ભેરી-ઢક્કા, ઝલ્લરી-ચાર અંગુલનાલિ કટિ સર્દેશી વલયાકાર, ખરમુખી, મુરજ-મોટું મલ, મૃદંગ-નાનું મલ, દુંદુભિ-દેવવાધ. એ બધાંના નિઘોષ નાદિતથી. તેમાં નિર્દોષ-મહાધ્વનિનો નાદ અને પડઘા. - X - X -
આયધગૃહશાળામાં પહોંચ્યા પછીનો વિધિ કહે છે - ત્યાં જઈને ચકરત્નના દર્શનમાત્ર થતાં પ્રણામ કરે છે. કેમકે શ્રેષ્ઠ આયુધના પ્રત્યક્ષ દેવતાપણાની સંકલાના છે. જ્યાં ચકરન છે, ત્યાં જાય છે. પ્રમાર્જીનિકાને હાથ વડે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ચકરનને પ્રમાર્જે છે. જો કે તેવા રત્નમાં જનો સંભવ નથી, તો પણ ભક્તજનની વિનય પ્રક્રિયાને જણાવવા આ લીધેલ છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારા વડે સીંચે છે - હવડાવે છે. પછી સરસ ગોશીષચંદન વડે અનિલેપન કરે છે. અનુલેખન કરીને અપરિભૂત અભિનવ શ્રેષ્ઠ ગંધ-માલ્ય વડે અર્ચના કરે છે. એ જ વાત સ્પષ્ટ કરે છે – પુપ-માળા-વર્ણ-ચૂર્ણ-વસ્ત્ર-આભરણનું આરોપણ કરે છે.
ત્યારપછી અચ્છ-નિર્મળ, ગ્લણ-પાતળાં, શ્વેત-રજતમય, તેથી જ છરસ છે અર્થાત્ પ્રતિ આસન્ન વસ્તુ પ્રતિબિંબના આધારભૂતની જેમ અતિ નિર્મળ, એવા ચોખા વડે - x - સ્વસ્તિક આદિ અષ્ટમંગલ-મંગલ વસ્તુને આલેખે છે. અહીં આઠઆઠ એવા વિશેષણથી પ્રત્યેક વસ્તુ આઠ-આઠ જાણવી. અથવા ‘અષ્ટ’ એ સંખ્યા શબ્દ છે. અષ્ટમંગલ એ અખંડ સંજ્ઞા શબ્દ છે. * * આ આઠ નામો ફરીથી કહે છે – સ્વસ્તિક ઈત્યાદિ, વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. - x -
આ ચાટમંગલનો આલેખ-આકાર કરીને, અંતર્વર્ણકાદિ ભરણથી પૂર્ણ કરીને અર્થ છે. ઉપચાર-ઉચિત સેવા કરે છે. • x • તે આ-પાટલપુષ, વિચકિલપુપ-વેલિ, ચંપકાદિ પ્રસિદ્ધ છે, આમમંજરી, બકુલ-જે સ્ત્રીમુખના સિધુથી સિંચાતા વિકસે છે, તિલક-આના કટાક્ષથી વિકરો છે, કણેર, કુંદ, કુસ્જક-કૂબ વૃક્ષનું પુષ, કોરંટક. પગ-મરબકપત્રાદિ, દમણો ના વડે અત્યંત સુગંધી. * તથા •
સુગંધ-શોભનચૂર્ણની ગંધવાળું, “x- કચગ્રહ-મૈથુનના આરંભે મુખમુંબનાદિ અર્થે યુવતીના કેશનું પંચાંગુલિયી ગ્રહણ, એ ન્યાયે ગૃહિત, પછી હથેળીથી મૂકેલ • x • પંચવર્ણા પુષ્પની રાશિ. તેને ચકરન પરિકર ભૂમિમાં આશ્ચર્યકારી અને જાનું સુધી ઉચ્ચત્વના પ્રમાણથી યુક્ત પુરુષના ચાર આંગળ ચરણ-૨૪ આંગળ જંઘા ઉચ્ચત્વથી ૨૮-અંગુલરૂપ માત્રા જેવી છે તે. મર્યાદાથી વિસ્તાર કરીને.
ચંદ્રકાંત, વજ-હીરા, વૈડૂર્યમય વિમલ દંડવાળું, તથા તે સુવર્ણ-મણિ-રત્નોની આશ્ચર્યકારી સ્ત્રના વડે ચિત્રિત. કૃષ્ણાગરુ, કુંદક, તુરક તેની જે ધૂપની ઉત્કૃષ્ટ સૌમ્ય • x • તેના વડે ભાત. તેના વડે ધૂમશ્રેણીને મુકતી. માગ વૈડૂર્યરન વડે ઘડેલ સ્થાલક-સ્થગનક આદિ અવયયોમાં, દંડવત્ ચંદ્રકાંતાદિ રનમયપણામાં, અંગારધમ સંસર્ગજનિત, ધૂપધાણાને લઈને, આદ્રિયમાણ ધૂપ સળગાવે છે. પછી પ્રમાર્જનાદિ કારણ વિશેષથી સન્નિધીયમાન છતાં ચકરાને અતિ નીકટતાથી આશાતના ન થાય, તે માટે સાત-આઠ પગલાં પાછો જાય છે. જઈને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘૂંટણ ભૂમિતળે મૂકે છે. પછી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ.
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ કરી - X • પ્રણામ કરે છે • x • પ્રણામ કરીને આયુઘશાળાની બહાર નીકળે છે.
ત્યારપછી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, ત્યાં સિંહાસને જાય છે, જઈને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-કુંભકારાદિ પ્રજા, પ્રશ્રેણી-તેના પેટા ભેદો. એ બધાંને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - તેમાં અઢાર શ્રેણીઓ આ પ્રમાણે - કુંભાર, પટ્ટઈલ, સોની, સૂપકાર, ગંધર્વ, કાશ્યપ, માલાકાર, કચ્છકાર, તંબોલિક. આ નવ પ્રકારે નાટક કહ્યા. હવે નવ પ્રકારે કાઅવર્ણ કહીશ. ચર્મતર, યંગપીલક, મંઝિક, ઝિંપાક, કાંસ્યકાર, શીવક, ગુઆર, ભિલ, ધીવર. ચિમકારાદિ આમાં અંતર્ભાવ પામેલ છે. [અહીં હીરવૃત્તિમાં કહે છે - અઢાર શ્રેણિપશ્રેણી એટલે અઢાર સંખ્યામાં સ્વદેશ ચિંતાર્થે નિયુક્ત પાલાદિ અધિકારી. પરંતુ આગળની પાદનોંધ કહે છે કે તંત્રપાલ અર્થ અહીં લેવો ઉચિત નથી.]
હવે નગરજનો પ્રતિ શું કહે છે ? જલ્દીથી ઓ દેવાનુપિયો ! ચકરનનો આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય, તે અષ્ટાદિનકા મહા મહિમા કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. હવે ક્રમથી વિશેષણસહ જણાવે છે કે કેવો મહિમા કરે ? શૂકરહિત - વેચાતા ભાંડનું રાજદેય દ્રવ્ય ન લેવું. ઉકગાય આદિનો પ્રતિવર્ષ જે કર, ઉત્કૃષ્ટ-કપણ લભ્ય ગ્રહણને માટે, તે ન લેવા. અદેય-વેચાણ નિષેધ, કોઈને કંઈપણ ન દેવું (વેચવે અમેય-ખરીદ વેચામના નિષેધથી માપવાનો નિષેધ, ભટ-રાજપુરુષોના આજ્ઞાદાયી પ્રવેશ જે કુટુંબી ગૃહોમાં છે, તેનો નિષેધ. દંડથી પ્રાપ્ત દ્રવ્ય તે દંડ, કુદંડ-જેમાં રાજ્ય દંડ નથી લેવાયો . અહીં દંડ-અપરાધાનુસાર રાજગ્રાહ્ય દંડ, કુદંડકારણિકતા પ્રજ્ઞાદિ અપરાધથી મોટા અપરાધીના અપરાધમાં અલ રાજ્યગ્રાહ્ય દ્રવ્ય, અધરિમ-ઋષદ્રવ્ય વિધમાન નથી તે. અતિ ઉત્તમ કે અધમ ત્રણ માટે કંઈ વિવાદ ન કરતાં અમારી પાસેથી ધન લઈને ઋણ ચૂકવી દેવું તે.
ગણિકાવર-વિલાસીની પ્રધાન નાટક પ્રતિબદ્ધ પાત્ર વડે યુક્ત જેણી છે , અનેક તાલાચર-પેક્ષાકારી વિશેષથી આસેવિત. આનુરૂપતા વડે માઈડિક વિધિ અનુસાર ઉદઘત-વાદન અર્થે મૃદંગો જેમાં મુકાયા છે તે. જેમાં સ્વાન પુષ્પદામો છે છે. પ્લાના પુષમાળા ઉતારીને નવી-નવી આરોપવી. ક્રીડાને આરંભેલ અયોધ્યાવાસીલોક સહિત, કોશલદેશવાસી લોકો જેમાં છે તે. અતિશય વિજયનું પ્રયોજન જેમાં છે તે. અર્થાત્ આ આયુઘરનને સમ્યક્ આરાધીને મને અભિપ્રેત મહાવિજય સાધે છે તે. * * * * * * * વિજય વૈજયંત દdજબદ્ધ. આવા પ્રકારનું જે ચકરાને, તેની અટાલિકા એ પ્રમાણે પૂર્વવતુ. - X - X -
અષ્ટાહ્નિકા મહામહિમા પછી શું થયું ? • સૂત્ર-૬૧ :
અષ્ટાલિંકા મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરન આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં પતિપન્ન થયું. તે ૧૦૦૦ યક્ષોથી ઘેરાયેલ હતું. દિવ્ય વાધોની વનિ અને નિનાદથી આકાશ વ્યાપ્ત હતું. તે ચકરતન વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચેથી નીકળ્યું. નીકળીને ગંગા મહાનદીના
Page #24
--------------------------------------------------------------------------
________________
3/૬૧ દક્ષિણી કિનારેથી થઈને પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ ચાલ્યુ. ભરત રાજ તે દિવ્ય ચકરીને ગંગા મહાનદીના જમણી કિનારાથી થઈને પૂર્વ દિશામાં માગધ તીર્થ તરફ જતું જોઈ, તે હર્ષિત અને સંતુષ્ટ યાવત્ વિકસીત હદયી થઈ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું –
ઓ દેવાનુપિયો ! જલ્દી આભિષેકક્ય હસ્તિનને સુસજ્જ કરો, ઘોડાહાથી-થ- શ્રેષ્ઠ યોદ્ધાથી યુકત સતરંગિણી સેના તૈયાર કરો. મારી આ આજ્ઞા મને પાછી સોંપો. કૌટુંબિક પુરુષોએ પણ તેમ કર્યું.
ત્યારપછી તે ભરત રાજ્ય નાનગૃહે ગયો. ત્યાં જઈને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને મુકતાજાળ સહિત અભિરામહ પૂવવ યાવત્ ધવલ મહામેલ સમાન ચંદ્રવતુ પ્રિયદર્શન નાનગૃહથી નીકળ્યો. નીકળીને અશ્વ-હતિ-થપવરવાહન-ભટ્ટ ચટકર પથકરથી યુક્ત સેનાથી સુશોભિત, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો ત્યાં આવ્યો. આવીને અંજનગિરિના શિખર સમાન ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો.
ત્યારે તે ભરતાધિપ નરેન્દ્રનું વક્ષ:સ્થળ હારોથી વ્યાપ્ત અને સુશોભિત હતું. કુંડલથી ઉધોતિત મુખ, મુગટથી દિત મસ્તક, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નવવૃષભ, મુરત રાજ વૃષભ સમાન, અભ્યધિક સજdજ વમીથી દિપ્યમાનું, પ્રશસ્ત મંગલ શબ્દોથી ખવાતા, લોક વડે જય શબ્દ કરાતો, શ્રેષ્ઠ હસ્તિના સ્કંધે બેઠો. કોરંટ માત્રની માળા યુક્ત છત્રને ધારણ કરેલો, શ્રેષ્ઠ શેત ચામર વડે વીંઝાતો, હાર યક્ષ વડે સંપરિવૃત્ત, ધનપતિ વૈશ્રમણ સદંશ, દેવરાજ ઈન્દ્રતુલ્ય ઋહિતવાન, વિકૃત યશવાળો ગંગા મહાનદીના દક્ષિણ કિનારેથી હજારો ગામ, આકર, નગર, ખેટ, મડંબ કબૂટ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંબધથી શોભિત પ્રજાજનયુક્ત પૃdીને જીતતો આવો, શ્રેષ્ઠ રનોને ભેટમાં ગ્રહણ કરતો, તે દિવ્ય ચક્રરત્નને અનુસરતો એવો એક એક યોજન પડાવ નાંખતો, માગધતીથ હતું ત્યાં આવ્યો.
આવીને માગધતીથની સમીપે ૧ર યોજન લાંબો, નવ યોજન પહોળો શ્રેષ્ઠ નગર સમાન વિજય રૂંધાવાર નિવેશ કરે છે. કરીને વર્તકીરને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી મારો અવાસ અને પૌષધશાળા કર કરીને મારી આજ્ઞા પાછી સોંપ.
ત્યારે તે વર્તકીરના ભરત રાજાએ એમ કહેતા હર્ષિતતુષ્ટ-આનંદિત ચિત્ત-પતિમન થઈ ચાવ4 અંજલિ કરી, તહdી કરી, આજ્ઞાવીને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ભરત રાજાનો આવાસ અને પૌષધશાળા કરે છે, કરાવીને જલ્દીથી તેમની આજ્ઞા પાછી સોપે છે.
ત્યારે તે ભરત રાજ અભિષેક્ય હસ્તિનથી નીચે ઉતર્યો, ઉતરીને પૌષધશાળાએ આવ્યો, આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો. પ્રવેશીને પૌષધશાળાને પ્રમાજી પ્રમાઈન દર્ભનો સંથારો પાથર્યો, દર્ભ સંથારે આરૂઢ થયો, થઈને 2િ6/3]
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર માગધતીથકુમાર દેવને આશ્રીને અષ્ટમભકત ગ્રહણ કર્યો. કરીને પૌષધશાળામાં પૌધિક, બ્રહાચારી, મણિ-સુવર્ણનો ત્યાગી, માળા-વણક-વિલેપન રહિત, શામુશલાદિ દર મૂકીને, દર્ભ સંસ્તારકે રહીને એકલો-અદ્વિતીય અમભકતમાં પ્રતિસાગરિત થઈ વિચારવા લાગ્યો.
ત્યારે તે ભરતરાજા અઠ્ઠમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી બહાર નીકળ્યો, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળાએ ગયો. જઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી અaહસ્તિ-ર-વર યોદ્ધા યુકત ચાતુરંગિણી સેનાને સજ્જ કરો, ચાતુટ આશ્ચરનને સજાવો, એમ કહી નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વવત્ યાવત્ ધવલમહામેલ નીકળ્યો ચાવતુ - X - નીકળીને અa-હરિથ-અવર વાહન ચાવતુ સેનાપતિ, પ્રથિતકીર્તિ બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ છે, ત્યાં આવીને ચાતુર્ઘટ અશ્વરથમાં બેઠો.
• વિવેચન-૬૧ -
ત્યારપછી તે દિવ્ય ચકરન અષ્ટાહિા મહિમા થયા પછી આયુઘગૃહ શાળાથી નીકળીને આકાશમાં રહ્યું. હજાર યક્ષ પરિવૃત્તચક્રધના ચૌદ રત્નોમાં પ્રત્યેક હજાર દેવથી અધિષ્ઠિત હોય છે તેથી. દિવ્ય ગુટિત શબ્દના નિનાદ સહિત શબ્દો વડે આકાશને વ્યાપ્ત કરે છે. વિનીતા રાજધાનીના મધ્યભાગથી નીકળે છે. નીકળીને ગંગા મહાનદીના દક્ષિણ બાજુના કિનારાથી • X • અતુિ સમુદ્ર પાસેના કિનારેથી. અહીં એવો ભાવ છે કે – વિનીતાની સમશ્રેણિમાં જ ગંગા વહે છે અને માગધતીર્થ સ્થાનમાં પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. આ પણ માગધતીર્થને સાધવાની ઈચ્છાથી પૂર્વ દિશામાં જવા માટે અનુ નદી કિનારે જાય છે. તે કિનારો દક્ષિણ દિશાવર્તીપણાથી દાક્ષિણાય એમ કહેવાય છે. તેથી દક્ષિણના કિનારેથી પૂર્વ દિશામાં માગધતીથભિમુખ ચાલ્યું, એમ પણ હોય.
આ પ્રયાણના પહેલા દિવસે જેટલાં ક્ષેત્રને અતિક્રમીને રહ્યું, તેટલાં યોજનને જણાવે છે - તે પ્રમાણાંગુલ નિષ્પન્નતાથી ભરત ચકીના રૂંધાવારને સ્વશક્તિથી જ નિહિ છે. બીજા કહે છે દિવ્યશક્તિથી નિર્વહે છે. પછી શું થયું, તે કહે છે - તે ઉતાર્થ છે.
શું કહ્યું ? દેવાનુપિયો ! જલ્દીથી અભિષેક યોગ્ય હસ્તિરત્ન-પહતી, સજજ કરો. અલ્લાદિ ચતુરંગિણી -x - સેનાને સજ્જ કરો ચાવતુ શબ્દથી – “ભરત રાજા દ્વારા એમ કહેવાતા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થયા” એમ ગ્રહણ કરવું. સ્વીકાર સૂણ મિશ્ર આજ્ઞાસૂત્ર સ્પષ્ટ છે.
ભરત દિગ્યામા જવાની ઈચ્છાથી જે વિધિ કરે છે, તે કહે છે - નાનસૂત્ર પૂર્વવતુ. અશ્વ, હાથી, રથ, પ્રવર વાહનો, યોદ્ધા-તેમનો વિસ્તાર છંદ, • x • તેનાથી વ્યાપ્ત સેનાની સાથે ચાવ્યો, વિખ્યાત કીર્તિ ભરd, જયાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, જ્યાં આભિષેકય હસ્તિરત્ન છે, ત્યાં આવે છે,
Page #25
--------------------------------------------------------------------------
________________
૩/૬૧
૩૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
આવીને અંજનગિરિના નિતંબભાગની સમીપ એટલા પ્રમાણ ઉચ્ચવણી, ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયો.
આરૂઢ થઈને કેવી ઋદ્ધિથી ચકરન વડે દેખાડાતાં સ્થાને જાય છે ? તે કહે છે - ત્યારે તે ભરતોત્રપતિ, તે ભરતાધિપ દેવ પણ છે, તેથી નરેન્દ્ર, પ્રસ્તાવથી વૃષભમ એવો ચકી. •x • હારવિરાજિતાદિ પુર્વવતુ સૂરપણાથી નરસિંહ, સ્વામીત્વથી નરપતિ, પરમ ઐશ્વર્ય યોગથી નરેન્દ્ર, સ્વીકૃત કૃત્યનાભારના નિવહિકપણાથી નરવૃષભ, વંતરાદિનો દેવમરત, તેના રાજા-સબ્રિહિતાદિ ઈન્દ્ર, તેમની મધ્યે મુખ્ય સૌધર્મેન્દ્રાદિ સમાન. અભ્યધિક જિતેજલમીથી દીપતો, પ્રશસ્ત મંગલ સૂચક વયન વડે કરીને બંદિ વડે ખવાતો. - X - હતિના સ્કંધને પામેલો....
| કોની સાથે ? કોરંટ પુષ્પની માળા સહિત છત્ર વડે ધારણ કરાયેલો. અર્થાત્ જ્યારે રાજા હાથીના સ્કંધ ઉપર હોય, ત્યારે છત્ર પણ હાથીના સ્કંધ ઉપર હોય તેમ ધારણ કરાય છે અન્યથા છત્ર ધારણ કરવું અસંગત છે. એ રીતે શ્વેત ચામરો વડે વીંઝાતો. - x • અધિકાર્ય પ્રસ્તાવના અર્થપણાથી આ યક્ષ-દેવ વિશેષની હજારો સંખ્યાથી પરિવરેલ. કેમકે ચકીના શરીરને ર૦૦૦ વ્યંતરદેવે અધિઠિત કરેલ હોય છે.
- વૈશ્રમણ સમાન ધનપતિ, ચામરપતિ સમાન અદ્ધિ વડે, વિસ્તૃત કીતિવાનું, ગંગા મહાનદીના દાક્ષિણાત્ય કિનારાના - x • ગ્રામ, આકર આદિ-પૂર્વ પહેલાં આરાના વર્ણનમાં યુગલ વર્ણનાધિકારમાં કહેલાં વરૂપના હજારો વડે શોભિત, તેમાં વસવાની બહુલતાથી ભરત ભૂમિના નિર્ભયપણે રહેલા પૃથ્વી આશ્રિત લોકો જેમાં છે, તેમાં આ રાજાના પ્રજાપ્રિયત્નથી - x-x- એવા પ્રકારની પૃથ્વીનો જય કરતો-કરતો, • તેમાં અતિ અધિક વસવા વડે સ્વવશમાં કરતાં-કરતો. અત્યંત ઉત્કૃષ્ટ રનો - તે તે જાતિપ્રધાન વસ્તુ, આજ્ઞાને વશવર્તી કરતો તે-તે દેશના અધિપતિ વડે ઉપહારરૂપે અપાતા ગ્રહણ કરતો - કરતો. તે દિવ્ય ચકરનની પાછળ જતો અતુ ચકરનગતિ અંકિત માર્ગે ચાલતો, ચાર ગાઉરૂપ એક યોજના માર્ગે રહેતો-રહેતો અર્થાત વિશ્રામ કરતો-કરતો અર્થાત્ એક વિશ્રામ, પછી યોજન જઈને ફરી વિશ્રામ લેતો, માગઘતીર્થે આવે છે.
માગધતીર્થે આવીને શું કરે છે ? માગધતીર્થે આવીને તેનાથી બહુ દૂર નહીં તેમ બહ નીકટ નહીં, તેવા સ્થાને બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સમાન વિજયયુક્ત રૂંધાવાર - છાવણીની સ્થાપના કરે છે, કરીને વધકિરન-સુતાર મુખ્યને બોલાવે છે, બોલાવીને એ પ્રમાણે કહ્યું કે – દેવાનુપિય! જલદીથી મારા માટે આવાસ અને પૌષધશાળા કરો. તેમાં પૌષધ-પર્યદિને કરવાનું તપ ઉપવાસાદિ, તેના માટેની શાળા-ગૃહવિશેષ, તેને કરીને મારી આજ્ઞા પાછી સોંપો. * * *
હવે ભરત શું કરે છે? તે કહે છે - પછી તે ભરત રાજા આભિષેકક્ય હસ્તિત્વથી ઉતરે છે, ઉતરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં જાય છે, જઈને પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને પૌષધશાળા પ્રમાર્જે છે, પ્રમાજીને દર્ભસંસ્કારક પાથરે છે, પાથરીને દર્ભ સંચારા ઉપર બેસે છે, બેસીને માગઘતીર્થકુમાર દેવને સાધવાને માટે અથવા તે દેવને આશ્રીને
અમ ભક્ત અર્થાત્ ત્રણ ઉપવાસ કરે છે. અષ્ટમભક્ત એટલે - ચોક દિનમાં બે વખતના ભોજન ઔચિત્યથી ત્રણ દિવસના છ ભોજન તથા આગલા પાછલા દિવસની એક-એક ભોજનનો ત્યાગ, એ રીતે ભોજન જેમાં ગ્રહણ થાય છે. આના વડે આહાર પૌષધ કહ્યો, પૌષધશાળામાં ગ્રહણ કરીને પૌષધિક-પૌષધવાળો થયો. અહીં પૌષધ એટલે અભિમત દેવતાને સાધવાને માટે વ્રતવિશેષ અભિગ્રહ અર્થ કરવો, પણ અગિયારમાં વ્રત સ્વરૂપ નહીં, કેમકે સાંસારિક કાર્યની વિચારણા અનૌચિત છે.
[શંકા અગિયારમું વ્રત ઉચિત નથી, તો બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન સૂરમાં કેમ કહ્યું ? ઐહિક અર્થની સિદ્ધિ પણ સંવર અનુષ્ઠાનપૂર્વક જ થાય છે, તેવો ઉપાયોપેયી ભાવ દર્શાવવા માટે કહ્યું, અભયકુમારાદિની માફક જાણવું. તેથી જ પરમ જાગક પુણ્ય પ્રકૃતિક સંકલ્પ માગથી દેવને સાધવાના સિદ્ધ નિદાયની સાધન ઈચ્છા જાણી જિન-ચકી અતિસાતાના ઉદયવાળા કટાદિમાં અઢમાદિ કરતાં નથી, પરંતુ માગધતિથધિપાદિ દેવને હૃદયમાં ધારણ કરતાં તેઓ ભેટયું લઈ જલ્દીથી સેવા કાયર્થેિ ઉપસ્થિત થાય છે. એ વાત શ્રી હેમચંદ્રસૂરિજીએ શાંતિનાથ ચારિત્રમાં પણ કરેલ છે. • X - X - X - ઈત્યાદિ.
જો કે શ્રમણ્યમાં જગતુ ગુરુ દુર્વિષહ પરીષહોને તેમના કર્મ ક્ષયાર્થે સહન કરે છે, આના દ્વારા સાધમ્મચી પૌષધશબ્દ પ્રવૃત્તિ પણ છે જે રીતે આ પૌષધવત વડે સાઘસ્યું છે, તે રીતે કહે છે - બ્રહ્મચારી અર્થાત્ મૈથુનના ત્યાગી, આના વડે બ્રહ્મચર્ય પૌષધ કહ્યો. મણિ-સુવર્ણમય આભરણના ત્યાગી, જેમાંથી માળી-વકવિલેપન ચાલ્યા ગયેલ છે તે. અહીં વર્ણક-ચંદન. આ બે પદો વડે શરીર સંકાર પૌષદ કહ્યો. હાથથી ક્ષરિકાદિ મુશળ છોડી દીધેલ છે તેવો, આના વડે ઈષ્ટ દેવતા ચિંતનરૂપ એક વ્યાપાર છોડીને બીજા વ્યાપારત્યાગરૂપ પૌષધ કહ્યો. á - આંતર વ્યક્ત રાગાદિ સહાય સિવાય, મતીય - તેવા પ્રકારે પદાતિ આદિની સહાય થકી રહિત. અઠ્ઠમ તપને પાલન કરતાં રહ્યા.
પછી ભરતરાજા અઠ્ઠમ તપ પરિપૂર્ણ થતાં - x • પૌષધશાળાથી નીકળે છે. નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં આવે છે. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી અશ્વાદિયુક્ત ચતુરંગિણી સેનાને સજ્જ કરો. તેની ચારે બાજ એકૈક દિશામાં ઘંટા, છમિકા હોય તેવો અશરથ ગોઠવો. અર્થાત્ અશ્વ વડે વહનીય રથ નિયોજો. - x • આના વડે સાંઝામિકરચવ કહ્યું. તે સજ્જ કરો - ૪ -
ત્યારપછી સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને મુક્તાજાળ વડે સુંદર સ્નાનગૃહમાં ઈત્યાદિ પૂર્વવત. • x • ચાવતુ નાનગૃહથી નીકળે છે. નીકળીને અશ્વ, હાથી, રથ, પ્રવર વાહન, યોદ્ધાનો સમૂહ આદિ • x- પૂર્વવતું. અહીં પૌષધ પૂર્ણ થતાં માગધતીર્થે જવાને માટે ભરતનું જે સ્નાન કહ્યું, તે ઉત્તકાળ ભાવિ બલિકમદિ માટે જાણવું. એ વાત હેમચંદ્રસૂરિજી આદિનાથ ચસ્ત્રિમાં પણ કરે છે. • x • અહીં સૂત્રમાં ન કહ્યું હોવા છતાં “બલિકમ'' સમજી લેવું. હવે સ્નાનાદિ બાદ ભરત શું કરે છે? તે કહે છે -
Page #26
--------------------------------------------------------------------------
________________
3/૬૨ થી ૬૦
• સૂગ-૬૨ થી ૬૩ -
૬િ ત્યારે તે ભરત રાજા ચાતુર્ઘટ અશ્વરથમાં આરૂઢ થયા પછી આa, હાથી, રથ, પવરસ્યોદ્ધાયુકત સેનાથી ઘેરાયેલો, મોટા-મોટા યોદ્ધાઓના સમૂહછંદથી પરિવરેલો, ચકરન દ્વારા દેખાડેલા માર્ગે ચાલતો હતો. અનેક શ્રેષ્ઠ હજારો રાજ તેની પાછળ ચાલતા હતા. તેમના ઉત્કૃષ્ટ મોટા સિંહનાદના કલકલ શબદોથી જાણે વાયુ વડે પ્રસુભિત મહાસાગર ગર્જતો હોય તેમ જણાતું હતું. પૂર્વ દિશાભિમુખ માગધાતીથિી લવણસમુદ્રનું અવગાહન કર્યું યાવત રથના પૈડા ભીના થયા.
ત્યારે ભરત રાજાએ ઘોડાને રોક્યા, રોકીને રથને સ્થાપ્યો. પછી ધનુષ ઉઠાવ્યું. ત્યારે તે ધનુષ તુરંતના નીકળેલ બાલચંદ્ર અને ઈન્દ્રધનુષ સમાન, ઉતૂટ ગવયુક્ત મૈસાના સુદઢ સઘન શૃંગમાફક નિછિદ્ર હતું. તેનો પૃષ્ઠ ભાગ ઉત્તમ નાગ, મહિલવૃંગ શ્રેષ્ઠ કોક્લિ, ભમર સમુદાય તથા નીલસર્દેશ ઉજ્જવલ કાળી કાંતિથી યુકત તેજથી જવલ્યમાન અને નિર્મળ હતું. નિપુણ શિલ્પી દ્વારા ચમકાવાયેલ, દેદીપ્યમાન મણિ અને રનોની ઘટીના સમૂહથી પરિવેષ્ટિત હતો. વિજળી માફક ઝગમગાતા કિરણોથી યુકત સુવર્ણ પરિબદ્ધ તા ચિહયુકત હતું. દર તથા મલય પર્વતના શિખરે રહેનારા સિંહની કેસર, ચામરભાલ, અર્ધચંદ્રાકાર બંધ યુકત, કાળા-લીલા-લાલ-પીળાસફેદ સ્નાયુની પ્રત્યંચાથી હૃદ્ધ, શત્રુના જીવનનો ત કરનાર, ચંચળ જીવાયુક્ત ધનુણને તે રાજાએ ઉઠાવ્યું.
ઉપર ભાણ ચડાવ્યું. તે બાણની બંને કોટિઓ ઉત્તમ વજની બનેલ હતી, તેનું મુખ વજ માફક અભેધ હતું, તેની પૂંછ સુવરમાં જડેલ ચંદ્રકાંતાદિ મણી અને રનોથી સુસજ્જ હતી, તેના ઉપર અનેક મણી અને રત્નો દ્વારા સુંદર રાજ ભરનનું નામ અંકિત હતું. ભરત વૈશાખી સંસ્થાને રહી, બાણને કાન સુધી ખેંચી, આ વચનો કહ્યું –
[G] સાંભળો, બહિર્ભાગમાં અધિષ્ઠિત નાગકુમારુ, સુવર્ણકુમારાદિ જે દેવો તમોને હું પ્રણામ કરું છું.
૬િ૪] સાંભળો, અંતભગિમાં રહેલા જે નાગકુમાર, સુવર્ણકુમારદિ દેવો સર્વે મારા વિષયવાસી થાઓ. • - • એમ કરીને બાણ ફેંક્યુ.
૬૫] અખાડામાં ઉતરતો મલ્લ જેમ કમર બાંધેલ હોય છે, તેની જેમ ભરતે યુદ્ધોચિત્ત વસ બંધ દ્વારા પોતાની કમર બાંધી. તેનું કૌશયવ હવાથી ફકતું એવું ઘણું સુંદર લાગતું હતું.
[૬૬] વિચિત્ર ઉત્તમ ધનુષ ધારણ કરેલ તે સાક્ષાત્ ઈન્દ્ર માફક સુશોભિત લાગતો હતો, વિધુત્વવતુ દેદીપ્યમાન હતો, પંચમીના ચંદ્ર માફક શોભિત છે મહાધનુષ રાજાના વિજયોધત ડાબા હાથમાં ચમકતું હતું.
૬] ત્યારે રાજ ભરત દ્વારા છોડાયેલ તે બાણ તુરત જ બાર યોજના સુધી જઈને માગધતીના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. ત્યારે તે માગધ તીયધિપતિ દેવે જેવું બાણાને પોતાના ભવનમાં પડતું જોયું કે તુરંત ક્રોધથી
૩૮
જંબૂઢીપપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર લાલ રોષયુકત, કોમવિષ્ટ, પ્રચંડ અને ક્રોધાગ્નિથી ઉદ્દિપ્ત થઈ ગયો. કપાળ ત્રણ સળ પાડી, ભ્રકુટી તાણીને બોલ્યો -
અરે આ કોણ અપાર્થિતનો પ્રાર્થક, દુરંત પ્રાંત લક્ષણ, હીનયુજ ચૌદશીયો, હી-શી પરિવર્જિત છે, જે મારી આવી આવા સ્વરૂપની દિવ્ય દેવઋહિત, દિવ્ય દેવધતિ, દિવ્ય દેવાનભાવ વધ-પ્રાપ્ત-અબિસમન્વાગત ઉપર પ્રહાર કરતો મોતથી પણ ન ડરતો, મારા ભવનમાં બાણ ફેંકે છે ? ' એમ કહીને તે પોતાના સિંહાસનેથી ઉભો થયો અને જ્યાં તે નામાંકિત બાણ પડેલું, ત્યાં આવ્યો. આવીને બાણ ઉઠાવ્યું, નામાંકન જોયું. જોઈને તેને આવો અભ્યાર્થિત-ચિંતિત-પ્રાર્થિત-મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - અરે ! નિશે, જંબૂદ્વીપ હીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ ઉત્પન્ન થયો છે. અતીત-વમાન-ભાવિ માગધતીર્થ કુમાર દેવોનો એ આચાર છે કે રાજાને ઉપહાર ભેટ કરે, તો હું પણ જઉં અને ભરત રાજાને ભેંટણું ઘર..
એમ વિચારીને તેણે હાર, મુગટ, કુંડલ, કટક, કડા, કુટિત, વસ્ત્ર, અન્યોન્ય વિવિધ અલંકાર, ભરતના નામનું અંકિત બાણ અને માગધતીનું જળ લીધું. લઈને ઉત્કૃષ્ટ-વરિત-ચપલ-જયન-સીંહ જેવી-શg-ઉદ્ધત-દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો ભરત રાજા પાસે આવ્યો. આવીને આકાશમાં સ્થિત થઈ, નાની ઘંટિકાયુકત, પંચરંગી પ્રવર વસ્ત્ર ધારણ કરી, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી યાવત મસ્તકે અંજલિ કરી, ભરત રાજાને જય-વિજયથી વધાવીને બોલ્યો -
આપ દેવાનુપિયએ પૂર્વ દિશામાં માગધ તીર્થ સુધી સમસ્ત ભરતોને જીતી લીધું છે. હું આપે જીતેલ દેશનો નિવાસી છું. હું આપ દેવાનુપિયનો આજ્ઞાવત સેવક છું. આપનો પૂર્વદિશાનો તપાલ છું. આપ મારું આ આવા પ્રકારનું પ્રીતિદાન છે, એમ કહીને હાર, મુગટ, કુંડલ, કટક યાવત્ માગધ તિર્થોદકનો સ્વીકાર કરો. ત્યારે ભરત રાજએ માદધતી કિંમર દેવના એવા પ્રકારના પ્રીતિદાનનો સ્વીકાર કર્યો. સ્વીકારીને માગવતીકુમાર દેવને સહકારીસન્માનીને વિદાય આપી.
ત્યારપછી તે ભરત રાજએ રથને પાછો ફેરવ્યો. ફ્રેવીને માગવતીથથી લવણસમુદ્રથી પાછો ફર્યો - પાછો ફરીને જ્યાં વિજય રૂંધાવાર નિવેશમાં જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને અaોનો નિગ્રહ કર્યો કરીને રથને ઉભો રાખ્યો, થથી ઉતર્યો. ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવ્યો, નાનગૃહમાં પ્રવેશ્યો, ચાવતુ ચંદ્રવત્ પ્રિયદર્શન નરપતિ નાનગૃહથી બહાર નીકળ્યો.
ત્યારપછી ભોજનમંડપે ગયો, જઈને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અઠ્ઠમતપનું પારણું કર્યું. કરીને ભોજનમંડપથી નીકળ્યો નીકળીને બાહા ઉપસ્થાનશાળામાં સીંહાસન પાસે આવ્યો. આવીને શ્રેષ્ઠ સહાસને પૂવાભિમુખ
Page #27
--------------------------------------------------------------------------
________________
/૬૨ થી ૬૦
૩૯
so
બેઠો. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણી જનોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઉત્સુક, ઉકર યાવત્ માગધતીકુમાર દેવને આalીને આઠ દિવસીય મહામહિમા કરો. કરીને મારી આ આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે અઢાર શ્રેણી-પ્રશ્રેણીજન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થયા ચાવત મહામહિમા કરીને તેમની અા પાછી સોંપી.
ત્યારપછી તે દિવ્ય ચકરન, કે જેના તુંબ વજમય હતા. આરાઓ લોહિતાક્ષમય હતા, નેમિ જાંબૂનદમય હતી, વિવિધ મણીયુક્ત અંદરનો પરિધિભાગ હતો, મણિ-મોતીના જાળથી વિભૂષિત હતો, નંદીઘોષ સહિત, વંતિકાસહિત, તે દિવ્યપભાવ-મધ્યાહુના સૂર્યમંડલ સર્દેશ તેજયુકત વિવિધ મણિ અને રનોની ઘટિકાના જલથી વીંટાયેલ, સર્વઋતુક સુગંધી કુસુમની માલ્યદામથી યુક્ત, આકાશમાં અવસ્થિત, હજારયા વડે સપરિવૃત્ત, દિવ્યબુટિવના શાદોના નિનાદથી
ભરતલને બાત કરતા હોય તેવું, સુદર્શન નામથી હતું. તે રાજ ભરતનું તે પ્રથમ ચરન શસ્ત્રાગારથી નીકળી દક્ષિણ-પશ્ચિમમાં વરદામતીર્થ તરફ ચાલ્યું.
• વિવેચન-૬૨ થી ૬૭ :
ત્યારે તે ભરત રાજા ચતુર્ઘટ અશ્વસ્થ આરૂઢ થઈને શ્વ, હાથી આદિ યુકત થતુ સેના સાથે સંપરિવરીને મહાભટો ચડગ-વિસ્તારવાળા, પહગર-સમૂહ, તેમનું જે વૃંદ-સમૂહ અર્થાત્ વિસ્તારવાળો સમૂહ. તેનાથી પરિવરીને ચકરને દેખાડેલા માર્ગે અનેક હજારો મુગટબદ્ધ રાજા વડે અનુગમત કરતો, મહા આનંદtવનિ, સીંહનાદ, અવ્યક્ત શબ્દોના કલકલનો જે સ્વ, તેના વડે મહાવાયુના વશથી ઉકલ્લોલ એવો જે મહાસમુદ્ર તેનો સ્વ પ્રાપ્ત થતો હોય તેવા દિશામંડલ તે કરતો પૂર્વ દિશાભિમુખ માગધ નામક તીર્થથી લવણસમુદ્રમાં પ્રવેશે છે.
કેટલો અવગાહે છે ? તે રથના કૂપ-રચના અવયવો ભીના થાય, તેથી જ સૂત્રના બળથી બીજે આના નીકટરૂ૫ રાયકની નાભિ સમાન અવયવની વિવક્ષા કરે છે. • x x• પછી ભરત રાજા ઘોડાનો નિગ્રહ કરે છે. અહીં બે અશ્વ એવું દ્વિવચન સૂકાઈથી સિદ્ધ છે છતાં વરદામ સૂત્રમાં ચાર ઘોડા કહેવાયા છે, તેથી બહુવચનની વ્યાખ્યા કરવી. ઘોડાને રોકીને રથને ઉભો રાખે છે, રાખીને ધનુને સ્પર્શે છે, હવે જેવા ધનુષને સ્પશ્ય, તેવા ધનુનું વર્ણન કરે છે -
તે પછી - ધનુને સ્પર્શી પછી, તે નરપતિ હવે કહેવાનાર વચનો બોલ્યો. ધનુષ્ય ગ્રહણ કરીને, કેવું ઘry ? તુરંતનો ઉગેલ જે શુકલપક્ષની બીજનો ચંદ્ર, ઉતસત્રમાં જે પંચમીના ચંદ્રની ઉપમા છે, તે આરોપિત ગુણની અતિ વકતા જણાવવા માટે છે. ઈન્દ્રધનુષ વક્રતાથી તેની સમાન છે. દર્ષિત-બંને સમાનાર્યથી અતિશયવાચકવથી સંજાત દUતિશય, જે પ્રધાન મહિષ, તેના દૈઢ-નિબિડપુદ્ગલ નિષg, તેથી જ ધન-નિછિદ્ર જે શૃંગાણ, તેના વડે ચિત સાર
તેમાં સુરવર - શ્રેષ્ઠ ભુજા, પ્રવરગવલ-શ્રેષ્ઠ મહિષશૃંગ, પ્રવપરભૂત-શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરકુલ-મધુકર સમૂહ, નીલ-ગુલિકા એ બધાંની જેમ કાળી કાંતિવાળો,
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેજ વડે બળતો, નિર્મળ પૃષ્ઠભાગ જેનો છે તે, તથા નિપુણ શિથી વડે ઉજ્જવાલિત, દેદીપ્યમાન મણિરન ઘંટિકાની જે જાળ, તેના વડે વેષ્ટિત, તથા વિધુતુની માફક તરણ કિરણો જેના છે, એ પ્રકારે તપનીયના સંબંધી બદ્ધ લાંછન જેમાં છે તે. દર્દર અને મલય નામના જે પર્વત, તેના જે શિખરો, તે સંબંધી જે કેસરા-સિંહના સ્કંધના કેશ, ચમરના પુંછડાના વાળ, ઉક્ત બંને પર્વતના અતિ સુંદરવથી આ બંનેનું ઉપાદાન કરેલ છે. ખંડચંદ્રના પ્રતિબિંબ ચગરૂપ આવા ચિહ્નો જેમાં છે તે, જે ધનુષમાં સિંહ કેસરા બંધાય છે, તે મહાશર, એવા શૌર્યને જણાવવા આ વિશેષણ છે. ચમરવાળ બંધન - શોભાના અતિશયને માટે છે.
કાળા વગેરે વર્ણના જે સ્નાયુઓ તેના વડે બદ્ધ જીવા-પ્રત્યંયા જેવી છે તે. શત્રુના જીવિતનો અંત કરનાર. અર્થાત્ આમાંથી છોડાયેલ બાણ અવશ્ય મુનો જય કરે. ‘વનનીવ' એ વિશોષણની વ્યાખ્યા છટ્ટા અંગમાં શ્રી અભયદેવસૂરિએ કરી નથી, માટે અહીં પણ કરતાં નથી. પણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ માદશમાં વ્યાખ્યા કરેલી જોઈને તેના ટંકાર કરણરૂપ ઘન - ચંચળ જીવા એવી વ્યાખ્યા કરી છે.
ફરી શું કરીને? તે કહે છે – બાણ લઈને, તેને વિશેષથી કહે છે - શ્રેષ્ઠ વજમય કોટી-છેડા જેવા છે તે. શ્રેષ્ઠવવત્ અભેધત્વથી અભંગુર મુખ વિભાગ ભલીરૂપ જેનું છે કે, કાંચન બદ્ધ ચંદ્રકાંતાદિ મણિ, સુવર્ણબદ્ધ કર્યેતનાદિ રજનો જેના પ્રદેશ વિશેષમાં છે, તે નિર્મળપણાથી ઘૌત ધનુષ્ઠોને અભિમત, નિપુણશિથી વડે નિર્મિત જેનો પૃષ્ઠભાગ છે તે, અનેક મણિરત્નો વડે વિવિધ પ્રકારે સુવિરચિત, પોતાના નામની વર્ણ પંક્તિરૂપ છે તે.
વળી કઈ રીતે ? તે કહે છે - વૈશાખ નામક પાદ ન્યાસ વિશેષ રૂપે રહીને • સમહત પ્રમાણ બે પગનો વિસ્તાર કરીને, કૂટલક્ષ્યમનો વેધ કરવો. ફરી પણ શું કરીને ? તે કહે છે - તીરને પ્રયત્નપૂર્વક કાન સુધી ખેંચીને. આ વચનો કહ્યા • x • વી - સત્ય અતિ જેવો આશય છે, તેમ કહું છું અથવા થિી - સંબોધન અર્થમાં છે. તમે સાંભળો. મેં પ્રયોજેલ બાણના વયાભાગે જે અધિષ્ઠાયક દેવો-વચાને
ઢાદિ કરનારા છે, તે કોણ છે ? નાગ, અસુર, ગરુડકુમાર દેવો. તેમને વિશે હું નમસ્કાર કરું છું. અહીં નમી અને પ્રાપતાન એ પુનર્વચન ભક્તિના અતિશયને જણાવવા માટે છે. આના વડે બાણના પ્રયોગને માટે સહાયકd બાહાભાગવાસી દેવોનું સંબોધન કહેલ છે.
હવે અત્યંતર ભાગવર્તી દેવોને સંબોધનને માટે કહે છે - અત્યંતર - બાણના ગર્ભ ભાગમાં જે અધિષ્ઠાયક - તેને ઢાદિ કરનારા છે તેને અહીં સંબોધે છે, તે બધાં દેવો મારા દેશવાસી. - X... આ વયન-આ બધાં દેવો મારી આજ્ઞાવશવદવથી મારા ઈષ્ટ બાણ પ્રયોગને સાહાય કરશે, એવો આશય છે. * * * * *
| [શંકા] આ દેવો આજ્ઞાવશવર્તી છે, તો નમસ્કાર્યવ ઉપયુક્ત નથી, સિમાધાન ક્ષત્રિયોને શસ્ત્રના નમસ્કાર્યવ ચકરનની જેમ વ્યવહારદર્શનથી છે. તેથી તેના અધિષ્ઠાતાને પણ સ્વ અભિમત કૃત્યના સાધકપણાથી નમસ્કાર્યવ અનુપયુકત
Page #28
--------------------------------------------------------------------------
________________
/૬૨ થી ૬૦
નથી. એમ કરી બાણ મૂકે છે.
હવે ભરતના આ પ્રસ્તાવ વર્ણન માટે બે પધ કહે છે - મલકચછબંધ વડે • યુદ્ધોચિત વસ્ત્ર બંધ વિશેષ, જેનો મધ્ય ભાગ સુબદ્ધ છે તે, સમુદ્ર વાતથી ઉાિપ્ત શોભતા વસ્ત્ર વિશેષ જેના છે તે, આશ્ચર્યકારી શ્રેષ્ઠ ધનુષ વડે શોભે છે, તે ભરત. ઈન્દ્ર સમાન સાક્ષાત્ પૂર્વોક્ત સ્વરૂપ મહાચાપ ચંચલ થતાં અથતુ કાંતિ ઝાત કરનાWી, આરોપિત ગુણત્વથી પંચમીના ચંદ્રની ઉપમાથી શોભે છે. નસ્પતિના ડાબા હાથમાં, તે માગધતીર્થને સાધવામાં.
- પછી તે બાણ ભરત રાજાએ છોડ્યું, ત્યારે જલ્દીથી બાર યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનાં પડ્યું. ત્યારે શું થયું તે કહે છે - ત્યારે તે માગધપતિ દેવે પોતાના ભવનમાં બાણને પડેલ જોઈને જલ્દી ક્રોધના ઉદયથી મૂઢ થયો અર્થાત્ કોપનો ચિલ પ્રગટ થયા, ક્રોધ ઉદિત થયો. ચાંડિક્ય ઉત્પમાં થયું - રૌદ્રરૂપ પ્રગટ્યું. કોપનો ઉદય વધ્યો. ક્રોધાગ્નિ વડે બળતો એવો અથવા આ શબ્દો યોકાર્જિક છે, તે કોપના પ્રકર્ષની પ્રતિપાદનાચેં કહેલ છે. ત્રણ વાક્ય-પ્રકોપથી ઉસ્થિત લલાટની રેખા જેની છે તે. કોપથી વિકૃત ભૂ રૂ૫ કરે છે. સંતરીને એમ કહે છે -
કોણ અજ્ઞાતકુલશીલ સહજત્વથી અનિર્દિષ્ટ નામક - X - X • આ બાણ પ્રયોજનાર, અપાર્જિત-કોઈપણ અમનોરચના પ્રસ્તાવથી મરણનો અભિલાષી, જે મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે, તે મરવાનો જ છે. તે દુખાવસાત તુચ્છ લક્ષણવાળો, પુણ્યમાં હીન અને ચૌદશે જન્મેલ, તેમાં ચૌદશ ખરેખર તિથિ - જન્મને આશ્રિત પુણ્યપવિત્ર-શુભ થાય છે, તે પૂર્ણ અત્યંત ભાગ્યવાનું જન્મ વાળો થાય. એ રીતે અહીં આકોશતા કહેલ છે. ક્યાંક “ભિન્નપુજ્ઞ ચાઉસ” કહે છે. તેમાં ભિન્ન-પતિથિના સંગમથી ભેદને પ્રાપ્ત જે પુન્ય ચૌદશ, તેમાં જન્મેલ, લજ્જા અને શોભા વડે રહિત, આ પ્રત્યક્ષ અનુભવાતા, આવા સ્વરૂપના - જે સમયાંતરમાં ભંગુરતાદિ રૂપાંતરને ન પામતાં, તે સ્વર્ગમાં સંભવ જે પ્રધાન એવી દેવોની ઋદ્ધિ તેને, એમ સર્વ જાણવું.
વિશેષ એ કે – ધતિ-દીપ્તિ, શરીર-આમરણાદિ સંપત્તિ અથવા તેની યુતિઈષ્ટ પરિવાર દિ સંયોગરૂપ, દિવ્ય-પ્રધાન દેવાનુભાવ વડે - ભાગ્ય મહિમાથી અથવા દિવ્ય-દેવ સંબધી અનુભાવ વડે - અચિંત્ય વૈક્રિયાદિ કરણ મહિમા વડે, લબ્ધજમાંતર અર્જિત, પ્રાપ્ત - અહીં ઉપસ્થિત, અભિસમન્વાગત - ભોગ્યતાને પામેલ - x • x • આદિ કરીને સિંહાસનથી ઉભો થાય છે. ઉભો થઈને જે કર્તવ્ય છે તે કહે છે -
જ્યાં તે નામરૂપ અખંડિત ચિહ્ન છે, તે નામાંક. એવા પ્રકારે બાણ ત્યાં [છોડે છે) જાય છે. તે નામાહતાંક બાણને ગ્રહણ કરે છે, પછી વર્ણાનુપૂર્વકમથી વાંચે છે, તે વાંચતા તેનો આવા સ્વરૂપે આત્મવિષયક સંકલ્પ થયો. સંકલ્પ બે ભેદે છે - દયાનાત્મક અને ચિંતામક, તેમાં પહેલો સ્થિર અધ્યવસાય લક્ષણ, તેવા પ્રકારે દેઢ સંહનાનાદિ ગુણયુક્ત છે, બીજો ચલ અધ્યવસાય લક્ષણ છે. તે બેમાં આ ચિંતારૂપ, ચિતના અનવસ્થિતવણી છે તે અનભિલાષાત્મક પણ હોય, તેથી કહે છે - પ્રાર્થનાવિષય
૪૨
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ છે, આ મારા મનોરથ છે. તે મનમાં જ છે પણ બહાર વયન વડે પ્રકાશિત નથી, સંતા ઉપજ્યો.
તે જ કહે છે - - X - X - જંબૂદ્વીપ હીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ થયો છે, તેથી અતીત-વમાન-અનાગત માંગધ તીર્થાધિપતિકુમારનો એ આચાર છે, અહીં નાગકુમારના જાતીયવથી કુમારપદનું વાચ્ય છે, તે નામે દેવોનો રાજા - નરદેવને ભેટશું કરવાને ત્યાં જઈશ, હું પણ ભરત રાજાને ઉપસ્થાનિક કરું. એમ મનમાં વિચારી પોતાની ગડદ્ધિને જુએ છે.
પછી શું કરે છે ? હાર આદિ જોઈને - x • બાણ ભરતને પાછું આપવાને માટે * * * * * તથા તે માગઘ તીર્થોદક અને રાજ્યાભિષેક ઉપયોગી બધું ગ્રહણ કરીને.
ત્યારપછી શું કરે છે ? તે લઈને દિવ્ય ચોવી દેવગતિથી આદિ ચાલ્યો, તે પૂર્વવતુ. વિશેષ એ કે – સિંહગતિ સમાન કેમકે અતિમહતું બળથી આરંભેલ છે. જે પૂર્વ
ઋષભદેવના નિર્વાણ કલ્યાણ અધિકારમાં ગતિ આલાપક કથનમાં કહેલ છે, અહીં તેનું કથન વિસ્તારચી છે, તે સૂત્રકારની પ્રવૃત્તિની વિચિત્રતા છે.
' જયાં ભરત રાજા છે, ત્યાં જાય છે, જઈને આકાશમાં રહી, કેમકે દેવો ભૂમિ પર પગ મૂકતા નથી. ક્ષદ્ર ઘંટિકા સાથે રહેલ પંચવર્ષી શ્રેષ્ઠ વો વિધિપૂર્વક પહેરેલ છે. અર્થાત્ જે રીતે પંચવર્ણી વસ્ત્રો પહેરેલા છે, તે રીતે લઘુઘંટિકા પણ જાણવી. અહીં ઘંટિકાના ગ્રહણથી તેના નટાદિ યોગ્ય વેષધારિત્વ દર્શાવવા વડે તેની ભરત પ્રત્યે પ્રગાઢભક્તિને જણાવી છે. અથવા ઘંટિકાથી ઉત્પન્ન શબ્દ વડે સર્વજન સમક્ષ “હું સેવક છું” પણ પ્રગટ નથી તેમ જણાવવાને તેના સહિત આવ્યો. અથવા ઘટિકા બદ્ધ, તે બંધ શોભાના અતિશયને માટે છે. બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને આમ કહ્યું -
આજ્ઞાવશ થઈ બોલ્યો દેવાનુપ્રિય - વંધપાદ વડે સંપૂર્ણપણાથી કેવળજ્ઞાન સમાન ભરતોગને પૂર્વમાં માગધતીર્થ સુધી, તેથી હું આપનો દેશવાસી છું, તેથી કહે છે કે - આપનો આજ્ઞાવર્તી દાસ - સેવક છું. હું આપનો પૂર્વ દિશા સંબંધી આપના આદેશ્ય દેશ સંબંધી ઉપદ્રવોથી રક્ષણ કરીશ તેથી તપાલ છું અર્થાત્ પૂર્વ દિશાના દેશના લોકોનું દેવાદિકૃત સમસ્ત ઉપદ્રવ નિવારક છું. - x • x • તો હે દેવાનુપિયા મારું આ લાવેલ આવા સ્વરૂપનું પ્રત્યક્ષ અનુભવાતું સંતોષદાન - ભેંટણું સ્વીકારો. એમ કરીને હારાદિનું ભંટણું કર્યું.
ત્યારપછી તે ભરતરાજા માગધતીર્થકુમાર દેવના આવા સ્વરૂપના પ્રીતિદાનને તેની પ્રીતિ ઉત્પાદન માટે લોભરહિત ગ્રહણ કરે છે. કરીને માગધતીચકુમાર દેવને વાદિ વડે સકારી, ઉચિત પ્રતિપત્તિ વડે સન્માની, સ્વસ્થાને જવાને માટે અનુમતિ આપી.
હવે તેનું ઉત્તર કવિ કહે છે - ત્યારપછી ભરત રાજાએ રથને ભસ્તોત્ર અભિમુખ કર્યો. કરીને માગધતીર્થથી લવણ સમુદ્રથી પ્રતિ અવતરે છે. અવતરીને
Page #29
--------------------------------------------------------------------------
________________
/૨ થી
૩
૪૪
જ્યાં વિજય રૂંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્યાનશાળા છે, ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને ઉભો રાખે છે. ઉભો રાખીને રથયી ઉતરે છે, ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવતુ સંપૂર્ણ જ્ઞાન લાયક કહેવો તે પૂર્વવતું. રાજ નાનગૃહસ્થી નીકળે છે, નીકળીને જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે. આવીને ભોજનમંડપમાં સુખાસને બેઠો. અઢમભકતને પારે છે. પારીને બોજન મંડપચી નીકળે છે. નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને અઢાર શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું. સૂત્રમાં અહીં ‘ચાવત' શબ્દ લિપિ પ્રમાદથી આવેલ છે. કેમકે સંગ્રાહક પદનો અભાવ છે. હવે શું કહે છે? પૂર્વવત.
જે રીતે રાજાની આજ્ઞા લોકોએ ધારણ કરી, તે વ્યક્ત છે. પછી માગધતીર્થકુમાર દેવ વિજય અટાહ્નિકા મહામહિમા પછી ચકરન કઈ રીતે અને ક્યાં સંચર્યું તે કહે છે - ત્યારપછી તે દિવ્ય ચકરન વજમય તુંબ-આરાનું નિવેશ સ્થાન જેમાં છે તે. લોહિતાક્ષ રનમય આરા જેમાં છે તે, પીતસુવર્ણમય ધારા જેમાં છે તે, નાનામણિમય અંત, ક્ષરપ્રરૂપ સ્થાલ - અંત પરિધિ રૂ૫ વડે પરિગત છે તે. મણિ અને મોતીની જાળ વડે ભૂષિત છે. નંદિ-ભંભા, મૃદંગાદિ બાર પ્રકારે વાજિંત્ર સમુદાય, તેનો ઘોષ, તેની સાથે રહેલ જે છે તે. લઘુ ઘંટિકા સહિત, ‘દિવ્ય' એ વિશેષણ પૂર્વે કહ્યા છતાં પ્રશસ્તતાના અતિશયને જણાવવા માટે ફરી વચન નોંધ્યું છે. તેણ સૂર્યમંડલ સમાન વિવિધ મણિરત્ન ઘંટિકા જાળ વડે ચોતરફથી વ્યાપ્ત છે. * * * * *
નસ્પતિ - ચકી, પ્રથમ - સર્વરનોમાં પ્રધાન, તેના મુખ્યત્વથી વૈરી વિજયમાં સર્વત્ર અમોઘ શક્તિત્વથી ચકરd. - x - માગઘતીર્થકુમાર દેવના અટાલિકા મહામહિમા પુરો થતાં આયુઘગૃહ શાળાથી નીકળે છે, નીકળીને તૈનત્ય દિશામાં વરદામ તીર્થ સન્મુખ ચાલે છે. અહીં એવું કહે છે કે – શુદ્ધ પૂર્વ સ્થિતથી શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્ગે ચાલ્યો. ચાલતા આગ્નેયી વિદિશામાં જાય છે. ત્યાં વક માર્ગ હોવાથી એમ કહ્યું છે. - x -
આ જે ચકરનનું પૂર્વથી દક્ષિણ દિશામાં ગમન, તે સૃષ્ટિ ક્રમથી દિગ્વિજયની સાધનાર્થે છે -
• સૂpl-૬૮ :
ત્યારપછી તે ભરત રાજ તે દિવ્ય ચરનને દક્ષિણ-પશ્ચિમમાં વરદામતીથી તરફ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ થયો. કૌટુંબિક પક્ષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઘોડા-હાથી-ર-રેષ્ઠ યોદ્ધાયુકત ચાતુરંગિણી સેના સજાવો. અભિષેક્ય હસ્તિન તૈયાર કરો. એમ કહીને સ્નાનગૃહમાં પ્રવેશે છે.
ત્યારપછી પૂર્વના ક્રમથી ચાવત ત મહામેધવત્ નીકળ્યો. રાવતું શેત શ્રેષ્ઠ ચામરો વડે વીઝાતો-વીઝાતો, પોતાના હાથમાં ઉત્તમ ઢાલ રાખી, શ્રેષ્ઠ
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર કમરબંધ બાંધી, ઉત્તમ કવચ બાંધેલ હોય તેવા હજારો યોદ્ધાથી તે પગિત હતો. શ્રેષ્ઠ ઉwત મુગટ, કુંડલ, પતાકા, નાની પતાકા, દવા, વૈજયંતી, ચાલતી ચામર, છત્રથી ધકાર છવાયો હતો. આસિ, ક્ષેપણી, ખગ, ચાપ, નારાય, કણક, કતાની, ફૂલ, લાઠી, ભિંદીપાલ, વાંસના ધનુષ, તુરીર, શર આદિ શઓથી જે કાળા-નીલા-લાલ-પીળા-ક્સફેદ વર્ણના સેંકડો ચિલોથી યુક્ત હતા. તે ભાને ઠોકતા, સિંહનાદ કરતા, યોદ્ધા ભd રાજાની સાથે ચાલતા હતા.
ઘોડા હણહણતા હતા, હાથી સિંધાડતા હતા, લાખો રથોના ચાલવાનો વિનિ, ચાબુકોનો અવાજ, ભંભા-કૌરંભ-વીણા-ખરમુખી-મુકુંદ-શખિકા-પરિલીવચ્ચક-પરિવાદિની-દંસ-વેણ-વિપંચી-મહતી-કચ્છપી-સરંગી-કરતાલ-કાંસ્યતાલહસ્તતાડન આદિથી ઉત્પન્ન વિપુલ ધ્વનિ-પ્રતિધ્વનિથી સમગ્ર પૂર્ણ થતું હતું.
એ બધાંની વચ્ચે રાશ ભરત પોતાની ચાતુરંગિણી સેના તથા વિભિન્ન વાહનોથી યુકત હજારો યક્ષોથી પરિવરેલો કુબેર સમાન ઋદ્ધિવાનું તથા પોતાની ઋદ્ધિથી ઈન્દ્ર જેવો ઐશ્વર્યશાળી લાગતો હતો. તે ગ્રામ, આકર, નગર, ખેડ, કટિ આદિ પૂર્વવત યાવત્ વિજય અંધાવાર નિવેશ કરે છે. કરીને વકી રતનને બોલાવીને પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિય! જલ્દીથી મારા આવાસ અને પૌષધશાળાને કરો. મારી આ આજ્ઞાને પાછી આપો.
• વિવેચન-૬૮ :
ત્યારપછી તે ભરતરાજાએ તે દિવ્ય ચક્રરત્નને દક્ષિણ-પશ્ચિમ દિશામાં વરદામ તીર્થ અભિમુખ જતું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ થયો, ઈત્યાદિ પૂર્વવતુ. કૌટુંબિક પુરષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી આદિ પૂર્વે કહેલ છે. અહીં લાઘવાર્થે અતિદેશ વાક્ય કહે છે – પૂર્વોક્ત સ્નાનાધિકાર સૂત્ર પરિપાટીથી ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી “શ્વેત મહામેઘથી નીકળ્યો” ઈત્યાદિ નિગમન સૂગ છે. ત્યારપછી શેત શ્રેષ્ઠ ચામર વડે વાતો સુધી રાજહક્તિ ઉપર બેઠો સૂધી સૂઝ કહેવું.
હવે જેવો ભરત વરદામ તીર્થે પહોંચ્યો, જે રીતે ત્યાં કંધાવાર નિવેશ કરે છે, તે રીતે કહે છે, અહીં સૂત્રમાં બે વાક્ય છે, તેમાં આદિ વાક્ય પૂર્વવતુ, બાકીનો અતિદેશપદથી સૂચિત ગ્રંથમાં - “જ્યાં વરદામ તીર્થ છે ત્યાં આવે છે.” - X - બીજા વાક્યમાં વિજય રૂંધાવાર નિવેશ કરે છે. શું લક્ષણ છે ? તે કહે છે – ‘મા’ - હાથમાં પાશિત વરકલક-પ્રધાન ખેટક જેના વડે છે તે તથા પ્રવર પરિક-પ્રગાઢ. ગારિકા બંધ અને ખટક જેમાં છે તે, ફલક અને દારૂમય ખેટક - વંશ શલાકાદિમય છે તેથી પુનરુક્તિ નથી. શ્રેષ્ઠ વર્મી કવચ - સન્નાહ વિશેષ જેના છે તે. આમને વિશેષથી કલાકુશલો દ્વારા જાણવું. -x - તેના હજારો-વૃંદછંદ વડે યુક્ત જે છે તે. કેમકે સજા પ્રયાણ સમયે યુદ્ધ અંગોની સાથે સંચરે છે. - ઉન્નત પ્રવર મુગટ, કિરિટ-તે જ ત્રણ શિખરયુક્ત, પતાકા-લઘુપ રૂપ, વિજામોટા પટ્ટરૂપ, વૈજયંત-પડખે બે લઘુપતાકાથી યુક્ત પતાકાજ, ચામાદિ સંબંધી જે
Page #30
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨
૩/૬૮
૪૫ અંધકાર-છાયારૂપ, તેનાથી યુક્ત • x • “કલિત' શબ્દ પૃથક જ છે, તેથી કહેવાનાર અનંતર સૂત્રમાં ‘કલિત' શબ્દ જોડવો અન્યથા તેમાં રહેલ ૨ કારનું બળથી ત્યાં પણ જોડવો. આ વિશેષણનો આ ભાવાર્થ છે – ચાલતા ચકીના મુગટાદિ, તેના સૈન્યની છત્ર સિવાયની સામગ્રી તેવી રીતે હોય, જેથી માર્ગમાં કંઈપણ તાપલેશ ન હોય, અહીં ભરતની સૈન્ય સંબદ્ધ છાયા ભરતના વિશેષણપણે બદ્ધ છે.
સૈન્યકૃત “સ્વામીનો જય” વ્યવહાર દર્શનથી છે. ફરી પણ ભરતને જ વિશેષથી કહે છે - ખગ વિશેષ શીર્ષક ગુટિકા ફેંકે છે. ક્ષેપિણિ-'હથનાલિ' એમ લોક પ્રસિદ્ધ છે. ચાપ-કોદંડા, નારાય-સર્વ લોહ બાણ, કણક-બાણ વિશેષ, કલાનીકૃપાણી, શૂળ, લાઠી, ભિંદીપાલ-હાથ વડે ફેંકવાનું મોટા ફળવાળું દીર્ધ આયુધ વિશેષ, ઘનૃષિ-વંશમય બાણાસન જે કિરાતજન ગ્રહણ કરે છે. તૂણીર, બાણ ઈત્યાદિ પ્રહરણો વડે - x • યુક્ત દિગ્વિજય માટે ઉધત રાજાના જ શઓ સેના સહવર્તી હોય છે, એવું જણાવે છે, કઈ રીતે ઉક્ત પ્રહરણ વડે યુક્ત? તે કહે છે –
જાને - અહીં રુધિર શબ્દ લાલ અર્થમાં છે, તેનાથી કાળો, નીલો, રકત, પીત, શુક્લ જાતિના પાંચ વર્ણો છે, તેના અવાંતર ભેદથી અનેક રૂપ છે. જે સેંકડો ચિહ્નો, છે જેમાં સંનિવિષ્ટ છે, તે રીતે જાણવા. શો અર્થ છે ? રાજાના જ શઆધ્યક્ષ તેતે જાતિના, તે-તે દેશીક શોને વિલંબ વિના જાણવા માટે શરમકોશમાં ઉક્ત રૂપ ચિહ્નો કરે છે. શાસ્ત્રોમાં તે-તે વર્ણમય કેશો કરે છે.
ધે વાધ સામગ્રી કથન દ્વારા ભરતને વિશેષથી કહે છે - આસ્ફોટિતહાયના આસ્ફોટરૂપ, સિંહનાદ-સિંહની જેમ અવાજ કરવો, સેંટિત-હકર્ષથી સીત્કાર કરણ, હચહેષિત આદિ ઘોડા વગેરેના શબ્દો છે. આ શબ્દોથી સહિત તથા યુગમતું એવી ભંભા, હોરંભા ઈત્યાદિ તૂર્યપદની વ્યાખ્યા છે, પૂર્વાકન ગુટિતાંગકલ્પવૃક્ષના અધિકાસ્ય જાણવું. વિશેષ એ કે- ન - મધુર, તાલ, ધનવાધ વિશેષ, કાંસ્યતાલ, કરબાન-હસ્તતાલ, તેના વડે ઉત્થિત જે મોટા શબ્દો, તેના નિનાદથી સર્વ પણ જીવલોકને પૂરતો. ચતુરંગ સૈન્ય, શિબિકાદિ, આની ક્રમથી વૃદ્ધિ જેની છે તે. અથવા બલ-વાહનના સમુદયથી યુક્ત. - ૪ -
માગઘતીર્થ પ્રકરણમાં કહેલ હજારો યક્ષોથી પરિવૃત્ત ઈત્યાદિ વિશેષણો ગ્રહણ કરવા. અહીં તે - x - અતિદેશથી સૂચિત છે. • x - જેમકે-હજારો યક્ષોથી સંપરિવૃત્ત, ધનપતિ જેવો વૈશ્રમણ, અમરપતિ સદંશ ઠદ્ધિથી પ્રથિત કીર્તિ, ગ્રામનગર-આકર આદિથી મંડિત પૃથ્વીને જીતતો જીતતો, પ્રધાન-શ્રેષ્ઠ રનોને સ્વીકારતો - સ્વીકારતો, તે દિવ્ય ચકરનને અનુસરતો, યોજનના અંતરથી વસતિમાં વસતોવસતો વરદામ તીર્થે જાય છે. વ્યાખ્યા પૂર્વવતું. બીજા વાક્યમાં પણ કહે છે - વરદામ તીર્થે જઈ નીકટમાં બાર યોજન લાંબી ઈત્યાદિ વિજય રૂંધાવાર નિવેશ કરે છે. • x -
હવે રાજાની આજ્ઞા પછી કેવો વર્લ્ડકીરત અને કેવા પ્રકારનો વૈનાયિક આચાર કરે છે, તે કહે છે –
• સૂમ-૬૯ થી ૩૨ -
[૬૯] ત્યારે તે વકીરન આશ્રમદ્રોણમુખ, ગ્રામ, પાટણ, પુરુ, અંધાવાસ, ગૃહ, આપણની રચનામાં કુશળ, ૮૧ પ્રકારના સર્વ વાસ્તુમાં અનેકગુણનો જ્ઞાતા, પંડિત, વિધિજ્ઞ, ૪૫ દેવોની વાસુપરિચ્છા, નેમિપ%, ભોજન શાળા, કોણિ અને વાસગૃહોની રચનામાં કુશળ, છેદન, વેધનમાં, દાનકમાં પ્રધાનબુદ્ધિ હતો. જલગત અને ભૂમિગત ભાજનમાં. જલનસ્થલ-ગુફામાં, સ્ત્ર અને પરિણામાં, કાળ જ્ઞાનમાં પૂવવવ શબ્દ, વાસ્તુપદેશમાં પ્રઘાન હતો. ગર્ભિણી-કણવૃક્ષ - વેલી-વેષ્ટિતના ગુણ-દોષનો જ્ઞાતા, ગુણાઢ્ય, સોળ પ્રાસાદ કરણમાં કુશળ, ચોસઠ પ્રકારે ગૃહસ્થનામાં ચતુર હતો. નંદાdd, વર્ધમાન, સ્વસ્તિક, રચક તથા સર્વતોભદ્રના સંનિવેશમાં અને બહુવિશેષ ઉડિત દેવ કોઠ દર ગિરિ ખાત વાહનની રચનામાં કુશલ હતો.
[] તે શિલાકાર અનેકાનેક ગુણયુકત હતો. રાજા ભરતને પોતાના પૂવચરિત તપ તથા સંયમના ફળ સ્વરૂપ પ્રાપ્ત તે શિલીએ કહ્યું. સ્વામી હું આપના માટે શું નિર્માણ કરું?
[૧] રાજાના વચનને અનુરૂપ તેણે દેવકર્મ વિધિથી દિવ્ય ક્ષમતા દ્વારા મુહૂર્ત માત્રમાં સૈન્ય શિબિર તથા સુંદર આવાસ અને ભવનની રચના કરી.
( કરીને શ્રેષ્ઠ પૌષધગૃહ કર્યું કરીને જ્યાં ભરત રાવ હતો યાવતુ આ આજ્ઞા જદી પાછી આપી. બાકી પૂર્વવત ચાવતુ નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચાતુટ આશ્ચરથ હતો ત્યાં આવ્યો.
• વિવેચન-૬૯ થી ૨ -
પછી વર્તકીરન હું શું કરું? દેવાનુપ્રિય ! આજ્ઞા કરો - x - રાજાની નીકટ આવ્યો. - x • તે વર્તકીન કેવો હતો ? આશ્રમાદિ પદો પૂર્વવતું. તેના વિભાગમાં • ઉચિત સ્થાને તેના નિવેશમાં કુશળ - X - ચોગ્રાયોગ્ય સ્થાન વિભાગજ્ઞ. * * - એવા પ્રકારે વાસ્તુ-ગૃહભૂમિમાં - x - ‘ત્ર' શબ્દ બીજા વાસ્તુના પરિગ્રહાર્થે છે. અનેક ગુણો અને દોષોનો જ્ઞાયક • x • પંડિત-સાતિશય બુદ્ધિવાળો, • * * વિધિજ્ઞ-૪૫ દેવતાના ઉચિત સ્થાન નિવેશમાં વિધિનો જ્ઞાતા.
હવે જે રીતે ૪૫ દેવોના ૮૧-પદ વાસ્તુન્યાસ જે રીતે છે તે શિક્ષી શાસ્ત્રાનુસાર દેખાડે છે. અહીં એક્રયાશી પદ • ચોસઠ પદ • શતપદ એ કણે વાસ્તુન્યાસની આકૃતિ વૃત્તિમાં છે, તે જોઈ લેવી.]
આના સંવાદનને માટે સૂત્રધાર મંડને કરેલ વારતુસરોક્તિ પણ લખે છે. [અહીં વૃત્તિકારશ્રી તેર ગાથા નોંધે છે. તેમાં ચોસઠ પદ વાજી ન્યાસ આદિ નોંધેલ છે, અમને તેમાં સમજ ન પડતા. અનુવાદ કરેલ નથી જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જેવા વિનંતી - દીપરત્ન સાગર ] છેલ્લે તેમાં લખ્યું છે કે વાસ્તુના આરંભે કે પ્રવેશમાં વાસ્તુપૂજન શ્રેયસ્કર છે, તેમ ન કરતા સ્વામીનો નાશ થાય છે, તેથી હિતાર્થીએ તેની પૂજા કરવી.
અહીં વરાહમિહિરે કહેલ ૮૧-પદની સ્થાપનાવિધિની ગાથા પણ વૃત્તિકારશ્રીએ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩/૬૯ થી ૨
મૂકેલ છે.
હવે પ્રસ્તુત સૂત્રની વૃત્તિ કહે છે – વસ્તુપચ્છિા અર્થાત્ વાસ્તુ અને પરીક્ષામાં વિધિજ્ઞ. - ૪ - અથવા વાસ્તુના પરિચ્છેદમાં - કટકંબાદિ વડે આવરણ, તેમાં વિધિજ્ઞ - ૪ - નેમિપાર્શ્વ - સંપ્રદાયથી જાણવું, ભોજનશાળામાં, કોટ્ટની-તેમાં કોટ્ટ એટલે દુર્ગ - X - કોટ્ટના ગ્રહણને માટે પ્રતિકોટ્ટભિંતને ઉત્થાપે છે, તેમાં. તથા વારાગૃહશયનગૃહમાં, વિભાગ કુશલ - ઔચિત્યાનુસાર વિભાજક, છેધ-છેદનયોગ્ય કાષ્ઠાદિ, વેરા-વેધન યોગ્ય, દાનકર્મ-અંકનાર્થે ગિકિક સૂત્રથી રેખાદાન, તેમાં પ્રધાનબુદ્ધિ તથા જળગત ભૂમિકાની જલોત્તરણાર્થે કપધાકરણને માટે ઔચિત્યથી વિભાજક.
૪૭
ઉન્મગ્ન નિમગ્ન નદી આદિના ઉતરવામાં સામર્થ્ય. જળ અને સ્થળના સંબંધીમાં,
ગુફા-સુરંગમાં તથા યંત્ર-ઘટી યંત્રાદિમાં, પરિખામાં વિધિજ્ઞ. કાલજ્ઞાન-વાસ્તુના પ્રશસ્તઅપ્રશસ્ત લક્ષણના પરિજ્ઞાનમાં-વૈશાખ, શ્રાવણ, માઘ, ફાગણમાં ઘર કરવું ઈત્યાદિ. શબ્દશાસ્ત્રમાં સર્વ કળા વ્યુત્પત્તિમાં, વાસ્તુપ્રદેશ-ગૃહોત્રના એક દેશમાં – ઈશાનમાં દેવગૃહ, રસોડુ અગ્નિમાં કરવું નૈઋત્યમાં ભાંડોપસ્કર અર્થધાન્ય વાયવ્યમાં ઈત્યાદિ ગૃહ અવયવ વિભાગમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનમાં મુખ્ય છે.
ગર્ભિણી-ફલાભિમુખ વેલ, કન્યા-અફલા અથવા દૂર ફલા વલ્લી અને વૃક્ષ જે વાસ્તુક્ષેત્રમાં વધેલ હોય. વલ્લિવેપ્ટન - વાસ્તુ ક્ષેત્રમાં ઉગેલ વૃક્ષોમાં આરોહણ. આ બધાંના ગુણ-દોષનો વિશેષજ્ઞ. જેમકે – જે ભૂમિમાં ગર્ભિણીવલ્લી ઉગી હોય તે, તુરંત ફળદાયી છે ઈત્યાદિ - ૪ - ૪ - x - ફરી તેને જ વિશેષથી કહે છે .
-
ગુણાઢ્ય-પ્રજ્ઞા, ધારણા, બુદ્ધિ, હસ્તલાઘવાદિ ગુણવાળો. ૧૬-પ્રાસાદો - સ્વસ્તિકાદિ રાજાના ગૃહો, તે કરવામાં કશળ, ૬૪ ભેદે ગૃહો-જે વાસ્તુમાં પ્રસિદ્ધ છે. તેમાં અમૂઢ મતિ જેની છે તે તથા. વિકલ્પો ચોસઠ જ છે - પ્રમોદ વિજયાદિ ૧૬ ગૃહો પૂર્વદ્વારવાળા છે. સ્વાનાદિ ૧૬-ગૃહો દક્ષિણ દ્વારવાળા, ધનદાદિ-૧૬-ઉત્તર દ્વારવાળા, દુર્ભગાદિ-૧૬-પશ્ચિમ દ્વારવાળા, બધાં મળીને ૬૪-થાય છે. નંધાવર્ત-ગૃહ વિશેષ, એમ આગળ પણ જાણવું - ૪ - વર્ધમાન, સ્વસ્તિક, રુચક તથા સર્વતોભદ્ર સંનિવેશમાં ઘણાં પ્રકારે જ્ઞેયપણે અને કર્તવ્યપણે જેને છે તે.
અહીં વરાહના મત મુજબની ચાર ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે. [અમને તેમાં કંઈ સમજાતુ નથી, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોવી.
ફરી તેને જ વિશેષથી કહે છે ઉર્ધ્વ દંડમાં થાય તે ઉડિંક અર્થાત્ ધ્વજ, દેવ-ઈન્દ્રાદિ પ્રતિમા, કોષ્ઠ-ઉપરનું ગૃહ કે ધાન્યની કોઠી. દારૂ-વાસ્તુ ઉચિત કાષ્ઠ, ગિદુિર્ગાદિકરણાર્થે જનાવાસ યોગ્ય પર્વત, ખાત-પુષ્કરિણી આદિ, વાહન-શિબિકાદિ, તેના વિભાગમાં કુશળ. ધ્વજની રચના વિશે એક ગાથા છે, - - ૪ - તે-તે ગ્રંથોથી જાણવું. એમ ઉક્ત પ્રકારે બહુ ગુણાઢ્ય, તે નરેન્દ્રચંદ્ર - ભરતચકીના સ્થપતિરત્નવર્ધકીરત્ન તપ અને સંયમ અને કરણભૂત વડે પ્રાપ્ત છે. “શું કરીએ ?” ઈત્યાદિ પૂર્વવત્. હવે ઉપસ્થિત થઈને વર્ધકી જે કરે છે, તે કહે છે – તે વર્ણકી દેવકર્મવિધિથી
ચિંતિત માત્ર કાર્યકરણરૂપથી કંધાવારને નરેન્દ્રના વચનથી રાજાનો આવાસ-ભવન
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
આદિથી યુક્ત કરે છે. બધું જ મુહૂર્વથી અર્થાત્ વિલંબરહિત કરે છે. પછી શ્રેષ્ઠ પૌષદગૃહ કરે છે. કરીને ભરત રાજા છે ત્યાં જાય છે. આ આજ્ઞા જલ્દી જ પાછી સોંપે છે. - ૪ -
• સૂત્ર-3 :
જઈને - તે રથ પૃથ્વી ઉપર શીઘ્રગતિથી ચાલનાર હતો. અનેક ઉત્તમ લક્ષણયુક્ત હતો. હિમવંત પર્વતની વાયુરહિત કંદરાઓમાં સંવર્ધિત તિનિશ નામક થનિર્માણોપયોગી વૃક્ષોના કાષ્ઠથી બનેલ હતો. તેનું સૂપ જાંબૂનદ સુવર્ણથી નિર્મિત હતો. આરા સ્વર્ણમયી વાડીના હતા. તે પુલક, વરે, નીલ સાસક્, પ્રવાલ, સ્ફટિક, લેટુ, ચંદ્રકાંત, વિક્રમ, રત્નો અને મણીઓથી વિભૂષિત હતા. પ્રત્યેક દિશામાં બાર બારના ક્રમથી તેના ૪૮ આરા હતા. તુંબો સ્વર્ણપ્રિય પોથી ઢીકૃત્ હતા. તેના પૃષ્ઠ વિશેષરૂપથી ઘેરાયેલ, બાંધેલી, જોડેલી નવી પટ્ટીથી સુનિı હતી. અત્યંત મનોજ્ઞ નવી લોઢાની સાંકળ તથા ચામડાની રસીથી તેના અવયવ બાંધેલ હતા. તેના બંને પૈડા વાસુદેવના શસ્ત્રરત્ન સમાન હતા. જાલી ચંદ્રકાંત, ઈન્દ્રનીલ, શણ્યક રત્નોથી સુરચિત અને સુસજ્જિત હતી. તેના ઘોડાના ગળામાંની રસ્સી કમનીય, કીરણયુક્ત, લાલિમામય સ્વણથી બનેલ હતી. તેમાં સ્થાને સ્થાને કવચ પ્રસ્થાપિત હતા. તે રથ પ્રહરણોથી પરિપૂરિત હતો.
ઢાલો, કણકો, ધનુષો, પંડલાગ, ત્રિશૂળ, ભાલા, તોમર તથા સેંકડો બાણોથી યુકત બન્નીશ વ્રણીરોથી તે પરિમંડિત હતો. તેના ઉપર સુવર્ણ અને રત્નો દ્વારા ચિત્ર બનેલા હતા. તેમાં હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મોતી, ભલ્લિકા, કુદ, કુટજ તથા કંદલના પુષ્પ, સુંદર ફીણની રાશિ, મોતીના હાર અને કાશ સશ શ્વેત, પોતાની ગતિ દ્વારા મન અને વાયુની ગતિને જિતનારી, ચપળ, શીઘ્રગામી, ચામર અને સ્વર્ણમય આભૂષણોથી વિભૂષિત ચાર ઘોડા જોડેલ હતા. તેના ઉપર છત્ર હતું, ધ્વજા-ઘંટિકા-પતાકા લાગેલી.
તેનુ સંધિ યોજન સુંદર રૂપમાં નિષ્પાદિત હતો. યથોચિત રૂપે સુસ્થાપિત સમરના ગંભીર ઘોષ જેવો તેનો ઘોષ હતો. તેના કૂપર ઉત્તમ હતા. તે સુંદર ચક્રયુક્ત તથા ઉત્કૃષ્ટ નેમિમંડલયુક્ત હતા. યૂપના બંને કિનારા ઘણાં સુંદર હતા. બંને તુંબ શ્રેષ્ઠ વજ્રરત્નના બનેલ હતા, તે શ્રેષ્ઠ સુવર્ણથી શોભિત હતા. સુયોગ્ય શિલ્પીથી નિર્મિત હતા, ઉત્તમ ઘોડા જોડેલ હતા. સુયોગ્ય સારથીથી સુનિયોજિત હતા. ઉત્તમોત્તમ રત્નથી પરિમંડિત હતો. નાની-નાની સોનાની ઘંટીઓથી શોભિત હતી. તે અયોધ્યા હતો.
તેનો વર્ણ વિધુત્ પતિપ્ત વર્ણ, કમળ, જાકુસુમ, દીપ્ત અગ્નિ તથા પોપટની ચાંચ જેવો હતો. તેની પ્રભા ચણોઠીના અર્ધ ભાગ, બંધુજીવકપુષ્પ, સંમતિ હિંગુલ રાશિ, સિંદુર, શ્રેષ્ઠ કેસર, કબૂતરના પગ, કોયલની આંખ, અધરોષ્ઠ, મનોહર તાશોક વરુ, સ્વર્ણ, પલાશપુષ્પ, હાથીનું તાળવું, ઈન્દ્રગોપક, જેવી હતી. કાંતિ બિંબફળ, શિલપ્રવાલ અને ઉદીયમાન સૂર્ય સશ હતી. બધી
Page #32
--------------------------------------------------------------------------
________________
3/93
ઋતુમાં વિકસિત થનારા પુષ્પોની માળા તેમાં લાગેલી હતી. તેના ઉપર ઉન્નત્ત શ્વેત ધજા ફરકતી હતી. તેનો ઘોષ ગંભીર હતો, શત્રુના હૃદયને કંપાવી દે તેવો હતો. લોક વિદ્યુત, યશસ્વી રાજા ભરત પ્રાતઃકાળે પૌષધ પારી, તે હત ચાતુર્થ અશ્વારથ ઉપર આરૂઢ થયો. x - બાકી પૂર્વવત્.
૪૯
[રાજા ભરત] દક્ષિણાભિમુખ વરદામતીર્થથી લવણ સમુદ્રને અવગાહે છે યાવત્ શ્રેષ્ઠ રથના કૂપર ભીના થયા યાવત્ પ્રીતિદાન. વિશેષ એ કે વરદામ તીથકુમારે દિવ્ય ચૂડામણી, હૃદય અને ગળના અલંકાર, શ્રોસુિતક, કટક, મુટિત ભેંટ કર્યા. યાવત્ દક્ષિણનો અંતઃપાલ ચાવત્ અષ્ટાલિકા મહામહિમા કરે છે કરીને આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન વરદામતીથકુમાર દેવતા અષ્ટાલિકા મહામહિમા નિવૃત્ત થતાં આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશે ચાલતા યાવત્ અંબરતલને પૂતિ કરતાં ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રભાસ તીિિભમુખ પ્રયાણ કર્યું. ત્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવત્ ઉત્તર-પશ્ચિમ દિશામાં પૂર્વવત્ યાવત્ પશ્ચિમ દિશાભિમુખ પ્રભાસ તીથથી લાવણસમુદ્રમાં ઉતર્યા. ઉતરીને યાવત્ તે શ્રેષ્ઠ રથના કૂપર ભીના થયા યાવત્ પ્રીતિદાન. વિશેષ એ કે પ્રભાસાતીથકુમારે માળા, મુગટ, મોતીજાલ, હેમજાલ, કટક, મુતિ, આભરણ, નામાંકિત બાણ અને પ્રભાસ તીર્થોદક ગ્રહણ કર્યું. કરીને યાવત્ પશ્ચિમથી પ્રભાસતીર્થની મર્યાદામાં હું દેવાનુપિયનો દેશવાસી છું યાવત્ પશ્ચિમ દિશાનો અંતપાલ છું, તેમ કહ્યું, બાકી પૂર્વવત્ યાવત્ અષ્ટાલિકા મહોત્સવ નિવાઁ.
• વિવેચન-૭૩ :
જઈને ઈત્યાદિ પૂર્વવત્. તે પ્રસિદ્ધ તે પ્રસિદ્ધ ભરતચક્રી શ્રેષ્ઠ મહારથે આરૂઢ થયો એમ સંબંધ છે. કેવા પ્રકારે ? ધરણિતલે જતો, શીઘ્રગામી. કેવો શ્રેષ્ઠ પુરુષ ? સર્વત્ર જય સંભાવનાથી જનિત પ્રમોદરસ પુલકિતપણે વિસ્તીર્ણ અર્થાત્ પ્રકૃલિત હૃદય. હવે ફરી શને વિશેષથી કહે છે -
બહુ લક્ષણ પ્રશસ્ત, ક્ષુદ્ર હિમવત્ ગિરિ-વાતરહિત જે દરીનો મધ્યભાગ, તેમાં સંવર્છિત ચિત્રા-વિવિધા તિનિશા-થદ્રુમ, તે જ દલિક જેના છે તે. - ૪ - જાંબૂનદ સુવર્ણમય સુઘટિત કૂરિ-યુગંધર જેમાં છે તે. કનકમા લઘુદંડરૂપ આરાવાળો. પુલક વરેન્દ્રનીલ સાસક રત્ન વિશેષ. પ્રવાલ અને સ્ફટિક રત્ન, લેપ્ટ-વિજાતિરત્ન, મણિ-ચંદ્રકાંતાદિ, વિદ્રુમ-પ્રવાલ વિશેષ. - x - તેના વડે વિભૂષિત, પ્રતિદિશામાં બારબારના સદ્ભાવથી ૪૮-આરાઓ જેમાં છે તે. - ૪ - લાલ સુવર્ણમય પટ્ટક વડે લોકમાં “મહલૂ” રૂપે પ્રસિદ્ધ છે. સંગૃહિત-દઢીકૃત્ તથા ઉચિત અર્થાત્ અતિલઘુ કે અતિ મોટા નહીં તેવા, તુંબો જેના છે તે...
...પ્રકર્ષથી ધૃષ્ટ, પ્રકર્ષથી બદ્ધ, એવા નિર્મિત નવી પટ્ટિકા જેમાં છે તે તેવા પ્રકારે જે ચક્રપરિધિરૂપ, જે લોકમાં પૂંડી નામે પ્રસિદ્ધ છે, તેથી સુનિષ્પન્ન કાર્ય નિર્વાહકવથી જેના છે તે. - - * - - અતિમનોજ્ઞ નવા લોઢાના ચર્મરજ્જુ, તેનું કાર્ય જેમાં છે તે. અર્થાત્
26/4
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
તે રથમાં જે અવયવો છે તે લોહચર્મ વડે બદ્ધ છે. હરિ-વાસુદેવ, તેના ચક્રરત્ન રાદેશ, કર્કેતન, ઈન્દ્રનીલ, શણ્યક રૂપ ત્રણ રત્નમય, સમ્યક્ નિવેશિત અર્થાત્ સુંદર સંસ્થાન કરેલ. આવો બદ્ધ જાલકટક જેમાં છે તે. અહીં આવો ભાવ છે –
થગુપ્તજાલક - સચ્છિદ્ર રચના વિશિષ્ટ અવયવ વિશેષ. તેની ઘણાં શોભા હોય છે. તથા પ્રશસ્ત વિસ્તીર્ણ અવક્ર ધૂરી જેમાં છે તે. નગરની જેમ ચોતરફથી ગુપ્ત. રથ, પ્રાયઃ ચોતરફથી લોહાદિમય આવૃત્તિ થાય છે, નગરના દૃષ્ટાંતના કથનો આ અર્થ છે – જેમ નગરના ગોપુભાગ પરિત્યાગથી ચોતરફથી વપ્રગુપ્ત હોય છે. તથા આ પણ આરોહ સ્થાન સારથી સ્થાન છોડીને ગુપ્ત. શોભમાન કાંતિક જે તપનીય-રક્ત સુવર્ણમય ચોલ્કે, તેના વડે યુક્ત. - X + X -
અહીં આ સૂત્રાદર્શમાં ‘તપનીય જાલકલિત' એ પાઠ અશુદ્ધ સંભવે છે. કેમકે આવશ્યક ચૂર્ણિમાં આ જ પાઠ દર્શાવેલ છે. કંકટક-સન્નાહ, તેમાં સ્થાપિત છે. - x
- જે રીતે શોભે તેમાં સન્નાહ સ્થાપિત છે. તથા પ્રહરણો વડે ભરેલ છે. આ જ
વ્યક્તિતથી કહે છે – ખેટક, કણક-બાણ વિશેષ, ધનૂષિ, મંડલાણ-તરવાર, વરશક્તિત્રિશૂળ, કુંત-ભાલો, તોમર - બાણ વિશેષ, સેંકડો બાણો જેમાં છે, તેવા પ્રકારે બત્રીશ ભસકા છે, તેના વડે પરિમંડિત, કનકરત્ન ચિત્ર, અશ્વ વડે જોડેલ એમ કહેવું.
બીજું શું વિશિષ્ટ છે તે કહે છે – હલીમુખ, બલાક-બક, ગજદંતચંદ્ર, મૌક્તિક-મોતી, તણ સોલિઅ-મલ્લિકાપુષ્પ, કુંદ-શ્વેતપુષ્પ વિશેષ, કુટજપુષ્પ - વરસિંદુવાર નિર્ગુડીપુષ્પ, કંદલવૃક્ષ વિશેષ પુષ્પ, શ્રેષ્ઠ ફીણનો સમૂહ હાર-મોતીનો સમૂહ, કાશ-તૃણ વિશેષ, પ્રકાશ-ઉજ્જ્વળતા, તેની જેવા શ્વેત, અમર-દેવ, ચિત્ત, પવન-વાયુ તેના વેગને જીતાનાર - તે અમરમનપવન જચી. તેથી જ અતિશીઘ્રગામી છે. તે ચાર સંખ્યક છે. તથા ચામર અને કનક વડે ભૂષિત અંગ જેનું છે તે.
- X -
Чо
હવે ફરી સ્થને વિશેષથી કહે છે – છત્ર, ધ્વજ, ઘંટ, પતાકા સહિત પૂર્વવત્. સુકૃત્-સારી રીતે નિર્મિત, સંધિ યોજન જેમાં છે તે. સુસમાહિત-સમ્યક્ યથોચિત સ્થાને નિવેશિત જે સંગ્રામવાધ વિશેષ, તેના વીરોમાં વીરસ ઉત્પાદકત્વથી તુલ્ય ગંભીર ઘોષ-ધ્વની જેમાં છે તે - x - સુચક્ર વનેમિમંડલ-પ્રધાન ચક્રધારા આવૃત્ત, શોભતું ધૂર્વીકૂર્બર જેનું છે તે. શ્રેષ્ઠ વજ્ર વડે બદ્ધ તુંબ જેના છે તે. શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત, વરાચાર્ય-પ્રધાન શિલ્પી વડે નિર્મિત, શ્રેષ્ઠ અશ્વોથી યુક્ત, શ્રેષ્ઠ સારથી વડે સારી રીતે સંપ્રગૃહિત. અહીં ચક્રાદિનું પુનર્વચન રથ અવયવોમાં પ્રધાનતા જણાવવાને માટે છે. દૂરૂઢ અને આરૂઢ એ સમાનાર્થક બે પદોનું ગ્રહણ સુખે આરૂઢ થયો તેમ જણાવવા માટે છે. - X + X + X -
રચના આરોહકને જણાવવા કહે છે – પ્રવરરત્ન પરિમંડિત સુવર્ણની ઘંટડી જાલ વડે શોભિત, અયોધ્ય-હારે નહીં તેવો. સૌદામિની-વિધુત્, તપ્ત સુવર્ણ લાલરંગનું હોય છે, તપ્ત શબ્દથી વિશેષિત પંકજ-કમળ, તે પણ સામાન્યથી લાલ વર્ણી હોય છે.
જ્વલિત જ્વલન-દીપ્ત અગ્નિ. - ૪ - પોપટની ચાંચ જેવી રક્તતા જેની છે તે. ચણોઠીનો
Page #33
--------------------------------------------------------------------------
________________
3
૩/૩
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
લાલ ભાગ, બંધજીવ-મધ્યાë વિકશતા પુષ્પ, સંમતિ હિંગલોનો સમૂહ, સિંદુર, કુંકમ, કબૂતરના પગ, કોકિલના નેત્ર, અધરોષ્ઠ-તે સામુદ્રિકમાં અતિ લાલવણ વર્ણવેલ છે. રતિદ-મનોહર અતિરિક્ત-અધિક અરુણ અશોકવૃક્ષ, આવા સુવર્ણ, કિંશુક-પલાપપુષ્પ તથા ગાતાલ, સુરેન્દ્રગોપક-વર્ષામાં લાલવર્ણા ક્ષદ્ધ જંતુ વિશેષ તેની સર્દેશ પ્રભા જેની છે તે, એવો પ્રકાશ - તેજનો પ્રસાર જેનો છે . બિંબફળ, શિલડવાલ - અહીં અશ્લીલ શબ્દ સમાન – “શ્રીને લાવે છે તેનું ગ્લીલ થયું, એવો જે પ્રવાલ, તે ઊીલાવાલ - પરિકર્મિત વિઠ્ઠમ અથવા શિલાપવાલ. ઉગતો સૂર્ય, તેની સમાન, છ ઋતુમાં થનાર સુગંધી અગણિત પુષ્પ અને ગ્રથિતપુષ્પો જેમાં છે તે. ઉંચો કરેલ શેત વિજ જેમાં છે છે. મહામેઘનું જે ગર્જન, તેની જેમ ગંભીર નિગ્ધ ઘોષ જેનો છે તે. • x -
પ્રભાતે ચાકમતપના પારણા દિવસે, • x • પૌષધિક-રંત પારિત પૌષધવત, તેવો નરપતિ ચતુર્ઘટ અશ્વરથમાં આરૂઢ થયો. સશ્રીક નામક પૃથ્વી વિજયલાભ નામે પ્રખ્યાત છે. અહીં બેઠેલ પુરુષ પૃથ્વીનો વિજય પામે છે એવું સાત્વર્થ નામ છે. કેવો નસ્પતિ ? લોક વિશ્રત યશવાળો, અહત-કચારેય પણ અવયવમાં અખંડિત અથવા સબ અખલિત ચાલનારો રથ. રથમાં બેસીને ભરતે શું કર્યું ?
પછી ભરતરાજા ચતુર્ઘટ અશ્વરથમાં બેઠો, બાકી પૂર્વવતુ. - x • માગધતીર્થના આલાવા મુજબ જાણવું. હવે કહે છે - વરદામ નામક તીર્થ-અવતરણમાથી લવણસમુદ્રમાં અવગાહે છે. “બાકી પૂર્વવત” એ વચનથી- અશ્વ, હસ્તિ, સ્થ, પ્રવર યોદ્ધાયુક્ત - સંપરિવૃત, મહા ભટ્ટ-ચડગર પચકવૃંદ પરિપ્તિ , ચક્કરમાં દૈશિત માર્ગે અનેક હજાર રાજા દ્વારા અનુસરતા માર્ગે, મહા-ઉત્કૃષ્ટ સીહનાદ બોલ કલકલરવથી પ્રાભિત મહાસમુદ્રના સ્વ સમાન કરતાં-કરતાં. કેટલે દૂર લવણસમુદ્રમાં અવગાહે છે ? જ્યાં સુધી થના કૂપર ભીના થાય છે. અહીં ચાવતું પદ સંગ્રાહ્ય પદ સંગ્રાહક નથી, પરંતુ જળનું અવગાહ પ્રમાણને સૂચનાર્થે છે. અહીં પણ માગઘદેવ સાધનાધિકારમાં કહેલ સબ પ્રીતિદાન સુધી કહેવું. તે તીવધિપસુરના પ્રીતિદાન શબ્દથી-પ્રીતિશાનાર્થે વિવક્ષિત ચૂડામણિ આદિ વસ્તુ કહે છે. અહીં “ચાવતું દક્ષિણી તપાલ” સુધી કહ્યું, - x - ચાવતુ અષ્ટાલિકા મહોત્સવ કરે છે.
ઉકત વાક્યોનો આ અર્થ છે – પ્રીતિદાન નિમિતે ચૂડામણી આદિ વસ્તુ ગ્રહણ પ્રતિપાદક સૂત્ર છે. તેનો સમુદિત અર્થ આ છે - અશ્વોને રોકવા, રથ ઉભો રાખવો, ધનુષ ઉપાડવું, બાણ છોડવું -x - પ્રીતિદાન સૂત્ર સુધી માગપતીયધિકારના સૂગવત્ જાણવું. વિશેષ એ કે – પ્રીતિદાનમાં ચૂડામણિ અને મનોહર સર્વ વિષઅપહારી મસ્તકના ભૂષણરૂપ, વક્ષઃના ભૂષણરૂપ, ડોકનું આભરણ, કટિ મેખલાં, બુટિક લેવા. તે સૂત્ર ક્યાં સુધી કહેવું ? “હું દક્ષિણ દિશાનો સતપાલ છું” સુધી. પ્રીતિવાક્ય, ભેંટણું ધરવુંભરત દ્વારા તેનો સ્વીકાર કરવો, દેવનું સન્માન, વિદાય દેવી, રથ પાછો વાળવો, છાવણીમાં જવું, નાનગૃહમાં જવું, નાન-ભોજન કરવું, શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવવાનું સૂત્ર કહેવું. ક્યાં સુધી ? અઢાર શ્રેણિ-પ્રશ્રેણિ વડે અટાલિકા મહામહોત્સવ કરે છે આજ્ઞા પાછી સોંપે છે.
હવે પ્રભાસતીર્થની સાધના માટે ચાલે છે - બધું પૂર્વવતું. વિશેષ એ કે - વાયવ્ય દિશામાં, શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્થથી શુદ્ધ પશ્ચિમવર્તી પ્રભાસમાં જવાને માટે નીકળ્યો, કેમકે આ જ માર્ગ સરળ છે અન્યથા વરદામથી પશ્ચિમમાં જતાં અનુવારિધિવેલ જાથી પ્રભાસતીર્યની પ્રાપ્તિ દૂરસ્થી થાત. પ્રભાસ તીર્થ, જ્યાં સિંધુ નદી સમુદ્રમાં પ્રવેશે છે. હવે તેવા ચક્રરત્નને જોઈને જે રાજા કરે છે, તે કહે છે - બધું પૂર્વવત. માત્ર પ્રિતીદાનમાં ભેદ છે, • x - રત્નમાળા, મુગટ, દિવ્ય મોતીનો ઢગલો, સુવર્ણરાશિ. બાકી આ પ્રીતિદાનનો સ્વીકાર, દેવ સન્માન, વિદાય ઈત્યાદિ માગધ દેવાધિકાર સમાન કહેવું. - x • હવે સિંધુદેવી સાધનાધિકાર –
• સૂત્ર-૩૪ :
ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતિર્થકુમાર દેવના અષ્ટાહિકા મહામહોત્સવ નિવતી ગયા પછી આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને ચાવ4 ભરતલને પૂરતા સિંધુ મહાનદીથી દક્ષિણી કૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન અભિમુખ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજ તે દિવ્ય ચક્રનને સિંદુ મહાનદીના દક્ષિણી કૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવનની અભિમુખ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ, પૂર્વવત્ યાવતું જ્યાં સિંધુદેવીનું ભવન છે, ત્યાં જાય છે, જઈને સિંદુ દેવીના ભવનની કંઈક નીકટ બાર યોજન લાંબી, નવી યોજના પહોળી શ્રેષ્ઠ નગરસદેશ વિજય રૂંધાવાર નિવેશ કરે છે, યાવત સિંધુદેવી . નિમિતે કમભકત સ્વીકાર કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક બહાચારી થઈ રાવત દર્ભના સંતાકે બેસી અઠ્ઠમભક્તિથી સિંધુદેવીને મનમાં કરીને રહ્યો.
ત્યારપછી તે ભરતરાજ અક્રમભક્ત પરિણમમાણ થતાં સિંધુદેવીનું આસન ચલિત થયું, ત્યારે તે સિંધુદેવી આસનને ચલિત થયું જુએ છે. જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જુએ છે, જોઈને તેણીને આ આવા સ્વરૂપનો અભ્યર્થિત ચિંતિત, પાર્શિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. નિશે જંબૂઢીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ ઉતpx થયો છે. તો અતીત-વમાન-અનાગત એવો જીત-કહ્યુ છે કે સિંધુદેવી ભરતના રાજાને ભેંટણું કરે, તો પણ જઉં અને ભરતરાજાને ભેંટણું કરું.
એમ વિચારી સિંધુદેવી રનમય ૧૦૦૮ કળશ, વિવિધ મણિકનક-રતનમય ત્રિયુકત સ્વર્ણ નિર્મિત કે ભદ્રાસન, કટક અને કુટિત યાવતુ આભરણોને લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટી યાવતુ ગતિથી જઈ આ પ્રમાણે બોલી – દેવાનધિય વડે કેવલકથ ભરત જીતાયું છે, હું આપ દેવાનુપિયની દેશવાસિની છું. હું આપ દેવાનુપિયની આજ્ઞાવત દાસી છું. હે દેવાનુપિયા આપ મારું આ આવા સ્વરૂપનું પ્રીતિદાન સ્વીકાર કરો. એમ કહીને ૧oo૮ રનમયી કુંભો, વિવિધમણીસુવર્ણ-કટક ચાવત્ પૂર્વવત ચાવત વિદાય આપી.
ત્યારપછી તે ભરત રાજ પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને જ્યાં સ્નાનગૃહ
Page #34
--------------------------------------------------------------------------
________________
3/98
છે, ત્યાં આવે છે, આવીને નાન તથા બલિકર્મ કરી યાવત્ જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે, આવીને ભોજન મંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી અટ્ટમ ભકતનું પારણું કરે છે, કરીને યાવત્ શ્રેષ્ઠ સીંહારાને પૂર્વાભિમુખ જઈ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીજનોને બોલાવે છે, બોલાવીને યાવત્ અષ્ટાહિકા મહામહોત્સવ કરી, તે આજ્ઞા ભરતરાજાને પાછી સોંપી.
• વિવેચન-૪ :
૫૩
તદ્ ń ઈત્યાદિ વક્તાર્થ છે. વિશેષ એ કે અહીં પશ્ચિમદિશાવર્તી પ્રભાસતીર્યથી આવતો વૈતાઢ્યગિરિકુમાર દેવને સાધવાની ઈચ્છાથી તેના વાસકૂટાભિમુખ જાય છે, પ્રથમની જેમ અનુક્રમે જાય છે. આ દિવિભાગજ્ઞાન જંબૂઢીપ૫ટ્ટાદિમાં આલેખીને દર્શનથી અને ગુરુજનના સંદર્શિતતાથી સુબોધ છે. સિંધુદેવીગૃહની અભિમુખ ચક્રરત્ન ચાલ્યું. (શંકા) સિંધુદેવી ભવન આ જ સૂત્રમાં ઉત્તર ભરતાદ્ધ મધ્ય ખંડમાં સિંધુકુંડમાં સિંધુદ્વીપમાં કહેલ છે, તો તેનો અહીં કઈ રીતે સંભવ છે ? તેનું સમાધાન કહે છે –
-
મહર્ષિક દેવીના મૂળસ્થાનથી અન્યત્ર પણ ભવનાદિ સંભવ અયુક્ત નથી. જેમ સૌધર્મેન્દ્રાદિની અગ્રમહિષીના સૌધર્માદિ દેવલોકમાં વિમાનના સદ્ભાવ છતાં નંદીશ્વર કે કુંડલમાં રાજધાનીઓ છે અથવા જેમ આ જ દેવીની અસંખ્યાતમાં દ્વીપમાં રાજદાની સિંધુ આવર્તન કૂટમાં પ્રાસાદાવહંસક છે, એમ સિંધુદ્વીપમાં સિંધુ દેવી ભવનના સદ્ભાવ છતાં અહીં સૂત્ર બળથી તે છે તેમ જાણવું - x -
પછી ભરતે શું કર્યુ ? સુબોધ છે. અહીં વર્ણકીરત્નને બોલાવવો, પૌષધશાળા કરવી આદિ સર્વે લેવું. તે પૌષધશાળામાં સિંધુદેવીને સાધવા માટે અમભક્ત ગ્રહણ કર્યો, કરીને પૌષધિક-પૌષધવતવાળો, તેથી જ બ્રહ્મચારી યાવત્ દર્ભ સંસ્તાકે બેઠો. અહીં યાવત્ શબ્દથી મણિ-સુવર્ણ ત્યાગીને ઈત્યાદિ બધું લેવું. અઠ્ઠમ તપ કરેલા તેણે સિંધુદેવીને ધ્યાયતો રહ્યો.
પછી તે ભરતરાજા અટ્ઠમભક્ત પરિપૂર્ણ પ્રાય થતાં સિંધુદેવીનું આસન ચલિત થયું, પછી સિંધુદેવીએ આસન ચલિત થતું જોઈને અવધિ પ્રયોજ્યું, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જોયો, જોઈને તેણીને આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - ૪ - x - આ સિંધુદેવી આસનના કંપવાથી ઉપયોગ આપીને જાતિસ્મરણથી પોતે જ અનુકૂળ આશય થયો. તેથી બાણ છોડવું આદિ અહીં ન કહેવું અને એ પ્રમાણે કર્મચક્રીના વૈતાઢ્યદેવાદિના સાધવાને માટે પણ તથા જિનચક્રીને સર્વત્ર દિગ્વિજયયાત્રામાં બાણ છોડવાદિ સિવાયની જ પ્રવૃત્તિ છે, તેથી તે પ્રકારે જ સાધ્યસિદ્ધિ હોય છે.
ન
તે સંકલ્પ કયો છે ? તે કહે છે – નિશ્ચયથી જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તેથી સિંધુદેવીનો ત્રણે કાળમાં આ આચાર છે કે ચક્રી-અર્ધચક્રીને માટે - ભરત રાજાને માટે ભેંટણું કરવું જોઈએ, તો હું જઉં, હું પણ ભરત રાજાને ભેંટણું કરું. “વિચારણા જ કાર્ય કર્યાની જેમ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
ફળદાયી થાય છે” તેથી કહે છે – એમ વિચારીને ૧૦૦૮ રત્નચિત્રિત કુંભ, વિવિધ મણિ, સુવર્ણ, રત્નોની વિવિધ રચના વડે ચિત્રિત બે સુવર્ણ ભદ્રાસન, કટક, ત્રુટિક ચાવત્ આભરણો લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટિ ઈત્યાદિ ગતિથી જઈ યાવત્ એમ બોલી, શું બોલી ? દેવાનુપ્રિય-શ્રીમત્ વડે જીતાયેલ છે કેવલકલ્પ-પપૂિર્ણ ભરતક્ષેત્ર, તેથી હું આપની દેશવાસિની છું, આપની આજ્ઞાસેવિકા છું, તો દેવાનુપ્રિય ! મારું આ પ્રીતિદાન ગ્રહણ કરો. એમ કહીને ૧૦૦૮ રત્નચિત્રિત કુંભાદિ ભેટ કર્યા, ઈત્યાદિ બધું માગધદેવના આલાવા મુજબ અહીં અનુસરવું યાવત્ વિદાય કરે છે.
૫૪
પછી ઉત્તરવિધિ કહે છે – તે બધું પૂર્વવત્. વિશેષ એ કે શ્રેણિ-પ્રશ્રેણિઓ અષ્ટાહિકા મહામહોત્સવ કરી તે આજ્ઞા પાછી સોંપે છે સુધી કહેવું. હવે વૈતાઢ્ય દેવને સાધન કહે છે -
• સૂત્ર-૭૫ :
ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન સિંધુદેવી સંબંધી અષ્ટાલિકા મહા મહોત્સવ નિવત્યાં પછી આયુધગૃહશાળાથી નીકળ્યું આદિ પૂર્વવત્ યાવત્ ઉત્તર-પશ્ચિમ દિશામાં વૈતાઢ્ય પર્વતાભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજા યાવત્ જ્યાં વૈતાઢ્ય પર્વત છે, જ્યાં વૈતાઢ્ય પર્વતના દક્ષિણી નિતંબ છે ત્યાં જાય છે. જઈને વૈતાઢ્ય પર્વતના દક્ષિણી નિતંબમાં બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સર્દેશ વિજ્ય સ્કંધાવારની રચના કરે છે, કરીને યાવત્ વૈતાઢ્ય ગિકુિમાર દેવના નિમિત્તે અક્રમભક્ત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં ચાવત્ અમભક્તિક થઈ વૈતાદ્યગિકુિમાર દેવને મનમાં ચિંતવીને રહ્યો.
ત્યારે તે ભરત રાજા અક્રમભકતમાં પરિપૂર્ણ થતાં વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું આસન ચલિત થયું, એમ સિંધુ આલાવાવત્ જાણવું. પ્રીતિદાન, અભિસેક, રત્નાલંકાર, કટક, ત્રુટિક, વસ્ત્ર અને આભરણ લે છે. લઈને તેવી ઉત્કૃષ્ટી યાવત્ અલ્ટાલિકા યાવત્ આજ્ઞા સોપે છે.
ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન અષ્ટાક્ષિકા મહામહોત્સવ પૂર્ણ થતાં ચાવત્ પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા અભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું.
ત્યારપછી તે ભરત રાજા, તે દિવ્ય ચક્રરત્ન ચાવત્ પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા અભિમુખ પ્રતિ જવું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ યાવત્ તિમિસ ગુફાથી કંઈક નીકટ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ કૃતમાલ દેવને આશ્રીને અક્રમભક્ત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક બ્રહ્મચારી થઈ આવત્ કૃતમાલક દેવને મનમાં વધારીને ત્યાં રહે છે.
ત્યારપછી તે ભરત રાજાએ અક્રમ ભકત પરિપૂર્ણ થતાં કૃતમાલ દેવનું આસન ચલિત થાય છે આદિ પૂર્વવત્ યાવત્ વૈતાદ્યગિરિ કુમારના વિશેષ એ કે – પ્રીતિદાન, સ્ત્રીરત્નને માટે તિલક ચૌદ ભાંડાલંકાર, કટક યાવત્ આભરણો ગ્રહણ કરે છે, કરીને તેવી ઉત્કૃષ્ટી યાવત્ સત્કાર અને સન્માન કરીને વિદાય
Page #35
--------------------------------------------------------------------------
________________
૩/૫
૫૫
આપી યાવતું ભોજન મંડપ, પૂર્વવત કૃતમાલને મહામહોત્સવ અને આજ્ઞા પાછી સોંપી.
• વિવેચન-૭૫ :
પૂર્વે વ્યાખ્યાત અર્થ છે. વિશેષ એ કે – ઈશાન ખૂણામાં ચક્રરત્ન વૈતાદ્ય પર્વતાભિમુખ ચાલ્યું. આ અર્થ છે - સિંધુદેવી ભવનથી વૈતાઢ્ય દેવની સાધનાર્થે વૈતાદ્યદેવના આવાસરૂપ વૈતાકૂટ જતાં ઈશાન દિશા જ સરળ માર્ગ છે, પછીનું સણ ઉકતપ્રાયઃ છે. વિશેષ છે - વૈતાદ્ય પર્વતના દક્ષિણાદ્ધ ભરત પાવર્તી નિતંબ, તે ભરત રાજાના અટ્ટમ ભક્ત પૂર્ણ થતાં વૈતાઢ્ય ગિરિમાં કુમારવ ક્રીડાકારિત્વથી વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું આસન ચલિત થાય છે. એમ સિંધુદેવીના પાઠ સમાન જાણવું. • x • પરંતુ સિંધુદેવીના સ્થાને વૈતાઢ્યગિરિકુમાર દેવ એમ કહેવું.
જે સિંધુદેવીનું અતિદેશ કથન બાણ વ્યાપાર સિવાય આમ જ કહેવું, તે સાદેશ્ય જણાવવાનું છે. પ્રીતિદાન અભિષેક યોગ્ય રાજપરિધેય રત્નાલંકાર • મુગટ બાકી પૂર્વવત્ યાવત્ શબ્દોથી ગ્રહણ કરવું. ઉક્તાતિરિક્ત વિશેષણ સહિત ગતિ પ્રીતિવાક્ય-પ્રાકૃત ઉપનયન ગ્રહણ, દેવનું સન્માનથી વિસર્જન, સ્નાન ભોજન, શ્રેણી-પ્રશ્રેણી આમંત્રણ સૂચવે છે. - ૪ -
( ધે તમિસા ગુફાધિપ કૃતમાલ દેવની સાધના કહે છે - ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન અષ્ટાલિકા મહા મહોત્સવ પૂર્ણ થતાં અર્થાત્ વૈતાઢ્ય ગરિકુમાર દેવના ચાવતુ પશ્ચિમદિશા પ્રતિ તમિસ ગુફાભિ મુખ ચાલ્યા. વૈતાઢ્યગિરિકુમાર સાધના સ્થાનના તમિસાના પશ્ચિમમાં વર્તે છે.
પછીનું સૂત્ર પૂર્વવત્ છે. પતિદાનમાં અહીં વિશેષ એ છે કે – તે આ - સ્ત્રીરનના માટે તિલક-લલાટાભરણ, રત્નમય ચૌદ જેમાં છે, તે તિલક ચૌદ, આવા ભાડાંલંકાર • x • ચૌદ આમરણ આ રીતે - હાર, અહáહાર, ઈક, કનક, રન, મુક્તાવલી, કેતુર, કટક, ગુટિક, મુદ્રા, કુંડલ, ઉરસૂત્ર, ચૂડામણિ અને તિલક. • x - ભોજનમંડપ સુધી કહેવું. પૂર્વવત્ - માગધદેવની માફક મહામહોત્સવ, કૃતમાલ નિમિતે અષ્ટાલિકા ઈત્યાદિ - ૪ -
• સૂઝ-૩૬ -
ત્યારપછી તે ભરતરાજ કૃતમાલ નિમિતે અષ્ટાલિકા મહા મહોત્સવ પૂર્ણ થતાં સુરસેન સેનાપતિને બોલાવે છે, બોલાવીને એમ કહ્યું – ઓ દેવાનુપિયા જ, સિંધુ મહાનદીથી પશ્ચિમી નિકુટ સિંધુ સહિત સાગર અને ગિરિની મર્યાદામાં સમ-વિષમ નિgટોને શોને અધિકૃત કરો. અધિકૃત કરીને પ્રધાન શ્રેષ્ઠ રતનો ગ્રહણ કરો. કરીને મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારે તે સેનાપતિ સેનાનો નેતા, ભરતક્ષેત્રમાં વિશ્ર ચશવાળો, મહાબલી, પરાક્રમી, સ્વભાવથી ઉદ્દાd, ઓજસ્વી, તેજલક્ષણયુકત, મ્લેચ્છ ભાષા વિશારદ, ચિવચાભાષી હતો. ભરતક્ષેત્રમાં નિકુટો, નિનો, દુમિો, દુudશોનો વિશેષજ્ઞ હતો, અeliાઅકુશળ, સુષેણ સેનાપતિરા, ભરત રાજાએ આ પ્રમાણે કહેતાં
જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ હર્ષિત-સંતુષ્ટ-ચિત્ત આનંદિત થયો યાવતુ બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, એ પ્રમાણે સ્વામી ! ‘તહતિ’ કરી આજ્ઞા વચનને વિનયથી સ્વીકાર્યું.
સ્વીકારીને ભd ચાની ખસેથી નીકળે છે, નીકળીને જ્યાં પોતાનો આવાસ છે, ત્યાં જાય છે, જઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, પછી એમ કહ્યું - ઓ દેવાનપિયો | જલ્દી આભિષેક્ય હસ્તિનને સજાવો. અશ્વહતિ-રથપ્રવરયોદ્ધા યાવત ચાતુરંગિણી સેનાને સજજ કરો. એમ કહીને જ્યાં નાનગૃહ છે, ત્યાં જાય છે, જઈને નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને નાન, ભલિકમ કરીને, કૌતક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, સદ્ધ-બદ્ધ-વર્મિતકવચ થઈ, સરાશનપશ્ચિક બાંધીને, પિસદ્ધ-વેયક-બદ્ધ-વિદ્ર-વિમલવર સિંધ પટ્ટ થઈ, આયુધ-પહરણ લઈને, અનેક ગણનાયક-દંડનાયક યાવતુ સાથે સંપરિવૃત્ત થઈ કોટપુની માળા સહિત છત્ર ધારણ કરેલો, મંગલ-જય શબ્દ-કૃતાલોક નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હસ્તિન ઉપર આરૂઢ થયો.
ત્યારે તે સુષેણ સેનાપતિ શ્રેષ્ઠ હસ્તિના કંધે જઈ, કોરંટ યુપની માળાયુકત છત્ર ધારણ કરાયેલો, અશ્વ-હાથી--થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરગિણી સેના સાથે સંપરીવરીને મોટા સુભટાદિના વૃંદથી ઘેરાયેલો મહા ઉત્કૃષ્ટ સીંહનાદબોલ-કલકલ શબ્દથી સમુદ્રના રવની માફક કરતો-કરતો સર્વ કૃદ્ધિ, સર્વ યુતિ, સર્વ બલથી ચાવતું નિર્દોષ નાદિતથી જ્યાં સિંધુ મહાનદી છે, ત્યાં આવે છે. આવીને ચમરનને સ્પર્શે છે.
ત્યારે તે શ્રીવન્સ સર્દેશરૂપ હતું. તેના ઉપર મોતી, તારા તથા અધિચિવના મિ બનેલા હતા. તે અચલ અને આકંપ હતું અભેધ કવચ જેવું હતું. નદી અને સમદ્રોને પણ કરવાનું યંત્ર હતું. દિવ્ય ચરિનમાં વાવેલ સત્તર પ્રકારના ધાન્ય. એક દિવસમાં ઉત્પન્ન થાય, તેવી વિશેષતાયુક્ત હતું. ચક્રવર્તી ભરત દ્વારા પરાકૃષ્ટ ચર્મરન કંઈક અધિક બાર યોજન વિસ્તૃત હતું. સેનાપતિ સુષેણ દ્વારા સ્પર્શતા
ચમરિન જદી નાવરૂપે પરિણત થઈ ગયું. સેનાપતિ સુપેણ સૈન્ય શિબિરમાં વિધમાન રોના સહિત તે ચમન ઉપર સવાર થયો. પછી નિર્મળ જળની ઉંચી ઉઠતી તરંગોળી પરિપૂર્ણ સિંધુ મહાનદીને સેના સહિત પાર કર્યું
- પણ કરીને સિંધ મહાનદીને આપતિહત શાસન તે સેનાપતિ ગામ, આકર, નગર, પર્વત, ખેડ, ર્બટ, મડંબ, પન આદિ જીતતો સિંહલક, બર્બરક, સર્વ અંગલોક, મલાયાલોક, પરમ રમ્ય મણિરત્ન કોશાગાર સમૃદ્ધ યવનદ્વીપ, અરબ, રોમ, આલસંડ, પિફપુર, કાલમુખ, રોનક, ઉત્તર વૈતાદ્ય પર્વતની તળેટીમાં વસેલ ઘણાં પ્લેચ્છ જાતિના લોકો, દક્ષિણ પશ્ચિમથી સિંધુસાગરાંત સુધી સર્વ પ્રવર કચ્છ દેરાને સાધીને પાછો ફર્યો. તે કચ્છના બહુરામરમણીય ભૂમિભાગ છે, ત્યાં સુખથી રહ્યો.
Page #36
--------------------------------------------------------------------------
________________
૫૮
3/૩૬
૫૩ ત્યારે તે જનપદ, નગર, પટ્ટણના સ્વામી, અનેક આકરપતિ મંડલપતિ, પણપતિ બધાં આભરણ, ભૂષણ, રન, બહુમૂલ્ય, વસ્ત્ર, અન્યાન્ય શ્રેષ્ઠ, રાચિત વસ્તુઓ હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભેંટણારૂપે સેનાપતિ સુષણને ભેટ કરી. ફરી પાછા ફરતા તેમણે હાથ જોડ્યા, મસ્તકે લગાડીને નમ્યા. પછી કહ્યું - આપ અમારા અમી છો, દેવતાની માફક અમે આપના શરણાગત છીએ, આપના દેશવાસી છીએ. એ રીતે વિજયસુચક શબ્દ કહેતા, તે બધાંને સેનાપતિએ પૂર્વવતુ યથાયોગ્ય કાર્યમાં સ્થાપ્યા, નિયુક્ત કર્યા, સન્માન કર્યું અને વિદાય આપી. તેઓ પોતાના નગરો, પટ્ટણો આદિ સ્થાનોમાં પાછા ફર્યા.
પોતાના રાજ પતિ વિનયશીલ, અનુપહત શાસન અને શન્ય યુક્ત સેનાપતિ સુષેણે બધાં ભેંટણા, આભરણ, ભૂષણ, રત્નો લઈને સિંધુ નદીને પાર કરી. તેઓ જ ભારત પાસે આવ્યા. પૂર્વવતુ રાજાને બધો વૃત્તાંત કહો. નિવેદન કરીને પ્રાપ્ત બધો ઉપહાર રાજાને અર્પિત કર્યો. રાજાએ તેને સત્કારી, સમાની, સહર્ષ વિદાય આપી. તે પોતાના મંડપવાસે આવ્યો.
ત્યારપછી સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું, લલિકર્મ કર્યું, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરાઈ, જમ્યા પછી મુખશુદ્ધિ આદિ કરી ચાવ4 સરસ ગોશીષ ચંદનથી ગાત્ર-શરીરનું લિંપન કર્યું. પછી ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ગયો. ત્યાં મૃદંગ વાગી રહ્યા હતા, જમીશબદ્ધ નાટકો શ્રેષ્ઠ તરુણીથી સંપયુક્ત હતા. તેમના નૃત્યગીત-ઉપલાલિત્ય, મહા આહત નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-ગુટિd-ધન મૃદંગ, પટુ પ્રવાહીના રવ વડે ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધરૂપ પંચવિધ માનુષી કામભોગો ભોગવતો રહ્યો.
• વિવેચન-૩૬ :
સૂગ નિગદ સિદ્ધ છે. વિશેષ એ કે – સુષેણ નામે સેનાપતિ રન છે. શું કહ્યું ? દેવાનુપિય ! તું જા સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવર્ત નિકૂટ-કોણવર્તી ભરતક્ષેત્ર ખંડરૂપ, આના વડે પૂર્વ દિશાવર્તી ભરત ક્ષેત્રખંડનો નિષેધ કર્યો છે. આ કયા વિભાજકશી વિભક્ત છે. તે કહે છે – પૂર્વ અને દક્ષિણમાં સિંધુ નદી, પશ્ચિમમાં સાગર, ઉત્તરમાં ગિરિ વૈતાઢ્ય, આના વડે કરેલા વિભાગરૂપપણે સહિત. આના વડે બીજ પાશ્ચાત્ય નિકુટથી ભેદ દર્શાવ્યો છે. તેમાં પણ સમ-સમ ભૂભાગવર્તી અને વિષમ-દુર્ગભૂમિકા અને નિકુટ-અવાંતર ક્ષેત્રખંડરૂપ. વેદિ - સાઘવું, અમારી આજ્ઞા પ્રવર્તન વડે અમને વશ કરવા. આ કથનથી પ્રથમ સિંધુ નિકુટ સાધવામાં થોડા પણ ભૂભાગના સાધનમાં ગજનિમીલિકા ન કરવી [2] તેમ જણાવે છે. એ પ્રમાણે અખંડ છ ખંડનું રાજાપણાની પ્રાપ્તિ છે. મોમવેત્તા - સાધીને અગ્ર પ્રધાન રન - સ્વ સ્વ જાતિની ઉત્કૃષ્ટ વસ્તુ લે છે. મારી આ આજ્ઞા પાછી સોંપો.
ત્યારપછી સુષેણે જે કર્યું, તે કહે છે – ભરતની આજ્ઞા પછી સુષેણે સ્વામીના આજ્ઞા વચનને વિનયથી સાંભળ્યા. - x - ૪ - સુષેણ કેવો છે ? સેના - હસ્તિ આદિના સ્કંધરૂપ બળના નેતા - સ્વતંત્રપણે પ્રવર્તક, ભરતક્ષેત્રમાં વિશ્રુતયશવાળો,
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અતુચ્છ સૈન્યના ક્રમથી ભરતકી સંબંધી પરાક્રમ જેનાથી છે તે. * * * * * મહાભા-ઉદાત્ત સ્વભાવ, ઓજસ્વી-આભ વડે વયિિધક, તેજથી-શારીરિક લક્ષણ વડે • સવાદિથી યુક્ત. પારસી-આરબી પ્રમુખ ભાષામાં પંડિત. તે-તે દેશના પ્લેચ્છોને સામ-દાનાદિ વાક્યો વડે બોધ પમાડવામાં સમર્થ. તેથી જ વિવિધ ગ્રામ્યતાદિ ગુણયુત બોલવાના આયાર વાળો.
ભરતક્ષેત્રમાં નિકુટ, ગંભીર સ્થાન, દુર્ગમ સ્થાન, દુ:ખે પ્રવેશી શકાય તેવા સ્થાનો-ભૂભાગોનો જાણકાર, તેમાં તેના રહેનારાની જેમ પ્રચાર ચતુર. તેથી યોગ્યતા મુજબ તેમના શાસનમાં નિયુકત. અર્થ શાસ્ત્ર-નીતિશાસ્ત્રાદિમાં કુશળ, સૈન્યમાં મુખ્ય, તેને ભરત રાજાએ એ પ્રમાણે કહેતા હર્ષિત-સંતુષ્ટ થયો ઈત્યાદિ પૂર્વવતું.
પછી તે શું કરે છે ? તે પાઠસિદ્ધ છે. સુષેણ, શરીરના આરોપણથી સદ્ધ, કપના બંધનથી બદ્ધ, લોકવવાદિ વર્મ, - x • એવા કવચવાળો. ઉત્પીડિત-ગાઢ ગુણારોપણથી દઢીકૃત. શરાસન પટ્ટિકા-ધનુદંડ, ગ્રીવાભરણ કે ગીવા ત્રાણ પહેરેલો, બદ્ધ-ગ્રંચિદાનથી આવિદ્ધ, મસ્તક વેટનથી પરિહિત, વીરાંતિવીર સૂચક વસ્ત્ર વિશેષયુક્ત, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલો - આ બંનેમાં ક્ષેય અને અફોધ્યકૃત ભેદ જાણવો, તેમાં -બાણાદિ, અોપ્ય-ખગાદિ. - ૪ -
પછીનું સૂત્ર પૂર્વ વ્યાખ્યાત છે. વિશેષ એ- સુષેણ ચર્મ રનને સ્પર્શે છે. અહીં પ્રસ્તાવથી ચર્મરનનું વર્ણન કહે છે - x • તે વિસ્તૃતનામક છે, આવા સ્વરૂપે 'ન' - સ્વામી, ચકવર્તીરૂપ જેને છે તે. જેના હસ્તસ્પર્શથી ઈછા વડે કે વિસ્તૃણ કરે છે, તે સ્વામી. શ્રીવત્સ સમાનરૂપ જેનું છે તે. [શંકા] શ્રીવસ આકારત્વમાં ચારે પણ છેડા સમ અને વિષમ હોય છે અને તે કિરાતે કરેલ વૃષ્ટિ-ઉપદ્રવ નિવારણ માટે તીર્ણ વિસ્તારવા વડે વૃતાકારથી કમરન સાથે કઈ રીતે સંઘટના થાય ? (સમાધાન] સ્વતઃ શ્રીવત્સાકાર પણ હજાર દેવના અધિષ્ઠિતપણાથી યથા અવસર ચિંતિતાકાર થાય છે, તેથી તેમાં દોષ નથી.
મોતી, તારક, અર્ધચંદ્ર એ બધાંના આલેખ્ય-ચિત્રો જેમાં છે તે, અયલ-અકંપ, બંને સદેશાર્થક છે. શબ્દના અતિશયથી અતિ દેઢ પરિણામ સૂચવે છે. ચકી સકલ સૈન્યાકાંતત્વમાં પણ જરાપણ કંપતા નથી. અભેધ-દુર્ભેદ કવચ સમાન, અર્થાત્ વજ ખંજર સમાન દુર્લૅધ, નદી કે સાગરને પાર કરવાના યંગરૂપ-ઉપાયભૂત, દિવ-દેવકૃત પ્રાતિહાર્ય ચર્મરત્નચર્મમાં પ્રધાન, પવન-પાણી વડે અનુપઘાતિ. જેમાં શણધાન્ય ૧૭સંખ્યામાં છે, તે સર્વધાન્યો વવાય છે, એક જ દિવસમાં તે લણાય છે. સંપ્રદાય આ પ્રમાણે છે - ગૃહપતિને આ ચર્મરનમાં સૂર્યોદયે ધાન્ય વાવે છે, અસત સમયે લણી લે છે. આ ૧૭ ધાન્યો - શાલિ, જવ, ઘઉં, કોદરા, રાલય, તલ, મગ, અડદ, ચોળા, ચણા, તુવેર, મસૂર, કુલસ્થા, ગોધુમ, નિપાવ, અતસી, શણ છે. • x • બીજો ચોવીશ ધાન્ય પણ કહ્યા છે. લોકમાં પણ ઘણાં ક્ષદ્ર ધાન્યો છે.
ફરી ચર્મરત્નના બીજા ગુણો કહે છે – જલદ વૃષ્ટિ જાણીને ચકવર્તી વડેલ સ્પર્શેલ દિવ્ય ચર્મરન બાર યોજના તીર્ણ વધે છે. તેમાં ઉત્તર ભારત મધ્યમંડવર્તી
Page #37
--------------------------------------------------------------------------
________________
3/૩૬
૬o
કિરાતકૃત મેઘોપદવ નિવારણાદિ કાર્યમાં કિંચિત્ અધિક છે. [શંકા બાર યોજનની મર્યાદામાં રહેલ ચકી અંધાવાનો અવકાશ બાર યોજન પ્રમાણ જ છે, અહીં વધારે યોજેલ છે તો અધિક વિસ્તારવાથી શું ? [સમાધાન ચર્મ-છ બંનેના અંતરાલ પૂરણને માટે ઉપયોગમાં લીધો, માટે સાધિક વિસ્તાર કહ્યું.
અહીં ‘યહૂ' શબ્દથી ફરી દિવ્ય ચર્મરત્નનું ગ્રહણ કરેલ છે. તે આલાવો અંતર વ્યવધાનથી વિમરણશીલ શિષ્યના સ્મરણાર્થે છે.
ધે પ્રસ્તુત સૂત્ર - પછી તે દિવ્ય ચર્મરત્ન સુષેણ સેનાપતિ વડે પૃષ્ટ થતા વિલંબરહિતપણે મોટી નદી પાર કરવાની તાવતુલ્ય થઈ ગયું. - X • ચર્મરન નાવા થયા પછી સુષેણ સેનાપતિ સૈન્યની જે હતિ આદિ ચાતુરંગ શિબિકાદિરૂપ, તેની સાથે વર્તે છે જે તે સ્કંધાવાર બલવાહન નાવરૂપ ચર્મરત્ન ઉપર બેસે છે.
સિંધુમહાનદી, વિમળજળના અતિ ઉચ્ચ લ્લોલ જેમાં છે તે તથા તે નાવરૂપ ચર્મરનથી બલ-વાહન સાથે વર્તે છે, તે સબલવાહન. એ પ્રમાણે ભરતની આજ્ઞા સહિત સારી રીતે પાર ઉતર્યા. બીજી કથાની પ્રસ્તાવનામાં મહાનદી સિંધુ પાર કરવામાં અખંડિત આજ્ઞ સેનાપતિ. કેટલાંક ગામ, આકર, નગર, પર્વત, ખેડ ઈત્યાદિ અથતુ
ક્વચિત ખેડ-મડંબ, ક્વચિત પતન તથા સિંહલ અને બર્બર દેશોભવ, સર્વ ગલોક અને બલાવલોક, આ બંને પણ મ્લેચ્છ જાતિય જનાશ્રયભૂત સ્થાન, યવન દ્વીપ-નામે દ્વીપ વિશેષ, એમ આગળ પણ જાણવું. -
- આ ત્રણેમાં પણ સાધારણ-વિશેષ કહે છે - પ્રવર મણિ-રત્ન-કનકોના ભાંડાગાર, તેના વડે સમૃદ્ધ. આરબ અને રોમ દેશમાં જન્મેલ, લસંડ વિષયવાસી, પિકપુરાદિ મ્લેચ્છ વિશેષ, આ બધાંને સાધવા વડે બાકીના નિકુટ પણ સાધિત કહ્યા છે કે નહીં ?
ઉત્તર દિશાવત વૈતાદ્ય, આ દક્ષિણસિંધુ નિકુટાંતથી, અહીંથી વૈતાદ્ય ઉતર દિશામાં વર્તે છે, તેમાં ઉત્પન્ન અને રહેલ પ્લેયક પતિ ઘણાં પ્રકારે છે. નૈઋત ખૂણા સુધી સિંધુ નદી સંગત સાગર તે સિંધુસાગર, ત્યાં સુધી, સર્વ પ્રવર કચ્છદેશ સાધીને સ્વાધીન કરીને પાછો વળ્યો. તે કચ્છદેશના બહુસમસ્મણીય ભૂમિભાગમાં સુષેણ સુખેથી રહ્યો. પછી શું થયું ? તે કહે છે -
તે કાળે - X - X - દેશ, નગર અને પતનોના, તે નિકુટમાં સ્વામિકચકવર્તી, સુષેણ સેનાપતિ અપેક્ષાથી અભઋદ્ધિકપમાથી અજ્ઞાતસ્વામીમાં અજ્ઞાતાર્થે # પ્રત્યય છે. જે ઘણાં સુવણદિની ખાણના સ્વામી, દેશકાર્ય નિયુક્ત મંડલના સ્વામી, તેઓ પ્રાકૃત, અંગ પરિઘેયઆભરણ, ઉપાંગ પરિઘેય-ભૂષણ, રન, બહુ મૂલ્ય વસ્ત્રો, બીજી હાથી-સ્થાદિક પ્રધાન વસ્તુ, રાજા યોગ્ય ભેંટણા, જે અભિલણણીય હોય આ બધું પૂર્વોક્ત સેનાપતિ પાસે લાવે છે. મસ્તકે અંજલિ કરે છે.
ત્યારપછી તેઓ શું કરે છે ? - x • પ્રાભૃતાદિ લાવ્યા પછીના કાળે અંજલિ કર્યા પછીના અવસરે ફરી પણ મસ્તકે અંજલિ કરી, નમત્વ સ્વીકારી, “તમે અહીં અમારા સ્વામી છો” દેવતાની જેમ શરણાગત છો, “અમે તમારા દેશવાસી છીએ"
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આ વિજયસુચક વચન બોલતા સેનાપતિ વડે ઔચિત્યાનુસાર નગરાદિના અધિપતિ આદિ પૂર્વકાર્યમાં નિયોજિત, વસ્ત્રાદિ વડે પૂજિત અને સ્વસ્થાને જવાને અનુજ્ઞા અપાયેલ છે. તેઓ પાછા ફરીને પોત-પોતાના નગરાદિમાં પ્રવેશ્યા.
વિસર્જન પછી સેનાપતિએ જે કર્યું તે કહે છે - તે કાળે સેનાપતિ સવિનયી, સ્વામી ભક્તિને અંતરમાં ધારી પ્રાભૃતાદિ લઈને ફરી પણ તે સિંધુમહાનદી પાર કરીને અક્ષત-કવચિત્ અખંડિત શાસન-આજ્ઞા અને બળ જેવું છે કે, તે પ્રમાણે જ જેમજેમ પોતે સાધ્યા, તેમ-તેમ ભરત રાજાને નિવેદન કરે છે, કરીને પ્રાકૃતો અર્પણ કરે છે. • x• x• પછી સ્વામી વડે વસ્ત્રાદિથી સકારિત, બહુમાન વયનાદિથી સકારિત, પ્રભુના સકારત્વથી હર્ષ પ્રાપ્ત, તેને સ્વ સ્થાને જવાની અનુજ્ઞા પામી, પોતાના દિવ્યપટકૂતુ મંડપ કે પ્રાસાદમાં પ્રવેશ્યો. હવે પોતાના આવાસમાં પ્રવેશેલ સુપેણ કઈ રીતે વિકાસ કરે છે, તેને જણાવે છે –
ત્યારપછી તે સુષેણ સેનાપતિ ન્હાયો ઈત્યાદિ પૂર્વવતું. રાજ ભોજન વિધિથી જમ્યો. ભોજન પછીના કાળે ઉપવેશન સ્થાને આવ્યો. ચાવતુ પદથી શુદ્ધ પાણી વડે હાથ-મુખને ધોયા, લેપ-સિકથ આદિ દૂર કરવા વડે ચોખો થયો, એ રીતે પરમ શૂચિભૂત થયો. શિષ્ટજનનો ક્રમ આમજ હોવાથી કહે છે કે ઉકત ત્રણે પદની યોજના ક્રમ પ્રાધાન્યથી “ભોજન કર્યા પછી” એ પદ પૂર્વક યોજવી. અન્યથા ગુસાપાત્ર થાય.
કરી સેનાપતિને વિશેષથી કહે છે સરસ ગોશીષ ચંદનથી ગાત્ર - શરીરના અવયવો - વક્ષઃ વગેરેને સીંચ્યા - x - અહીં જે ચંદન વડે સીયન કહ્યું તે માર્ગના શ્રમને દૂર કરવાને માટે છે. સીંચેલા ચંદનથી જ તાપના વિરહિતવથી અતિ શીતલ સ્પર્શ થાય છે. ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે પહોંચ્યો. અતિ જલ્દી આસ્ફાલનના વશથી દ્વિદલની માફક મૃદંગોના મસ્તકની માફક ઉપરનો ભાગ, ઉભય પાર્થ ચામડા વડે બંધાયેલ હતો, તેના વડે ઉપનૃત્યમાન ઈત્યાદિ યોજવું. તથા બનીશ અભિનેતવ્ય પ્રકાર વડે સજાગ્નીય ઉપાંગ સૂત્રમાં કહેલ છે. - x • x • નૃત્ય વિષયી કરાતા તે અભિનય સહ નતનવી, તેના ગુણ ગાનથી ઉપગીયમાન, ઈણિત અર્થના સંપાદનથી ઉપલભ્યમાન. • x • ઈટ-ઈચ્છા વિષયી કૃત શબ્દાદિ પંચવિધ મનુષ્ય સંબંધી કામભોગ, શબ્દ-રૂપ તે કામ, સ્પર્શ-રસ-ગંધ તે ભોગ, તેને ભોગવતો વિચરે છે.
• સૂત્ર-૩૭ :
ત્યારે તે ભરત રાજા અન્યદા ક્યારેક સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિય! જલ્દી જ, તિમિસ ગુફાના દક્ષિણ દિશાના દ્વારના કમાડ ઉઘાડો. ઉઘાડીને મારી આદા પાછી સોંપો.
ત્યારે તે સુષેણ સેનાપતિ ભરત રાજાએ એવું કહેતા હર્ષિત-સંતુષ્ટ-નંદિત ચિત્ત થઈ ચાવતુ બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી ચાવતું પ્રતિશ્રવણ કરે છે. કરીને ભરત રાજાની પાસેથી નીકળ્યો.
પછી જ્યાં પોતાનો આવાસ છે, જ્યાં પૌષધશાળા છે ત્યાં આવે છે,
Page #38
--------------------------------------------------------------------------
________________
૩/૩
૬૧
૬૨
આવીને દર્ભ સંસ્કાઓ બેસે છે યાવત કૃતમાલ દેવ નિમિતે અહમ ભક્ત ગ્રહણ કરે છે. પૌષધશાળામાં પૌષધિક, બ્રહ્મચારી યાવતુ અમભક્ત પરિણામમાણ થતાં પૌષધશાળાથી નીકળ્યો. નીકળીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને સ્નાન કરી, બલિકર્મ કરીકૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ-પાવેજ્યમંગલ પ્રવર વસ્ત્રો પહેરી, અભ પણ મહાઈ આભરણથી શરીર અલંકૃત્ કરી, હાથમાં ધૂપ-પુણ્ય-ગંધ-માલા સહ નાનગૃહથી નીકળે છે.
ત્યારપછી જ્યાં તિમિસ ગુફાનાં દક્ષિણી દ્વારના કમાડ હતા ત્યાં જવા નીકળ્યો. ત્યારપછી તે સુષેણ સેનાપતિના ઘણાં રાજા-ઈશ્વર-તલવરમાડુંબિક યાવત સાર્થવાહ વગેરેમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈને યાવતું સુષેણ સેનાપતિની પાછળ-પાછળ જાય છે. ત્યારે તે સુષેણ સેનાપતિની પાછળ ઘણી કુવા ચિત્રાતિકાઓ યાવતું ગિત-ચિંતિત-પ્રાર્થિતને જાણનારી, નિપુણ-કુશલ-વિનીત હતી. કેટલીક હાથમાં કળશ લઈને યાવતુ પાછળ જતી હતી.
ત્યારે તે સુષેણ સેનાપતિ સગઢદ્ધિથી સવહુતિથી સાવ નિર્દોષ નાદિતથી જ્યાં તિમિત્ર ગુફાનું દક્ષિણદિશાનું દ્વાર છે, તેના કમાડ પાસે આવે છે. આવીને પોતાની સાથે જ પ્રણામ કરે છે. કરીને મોરપીંછીને સ્પર્શે છે, અને તિમિત્ર ગુફાના દક્ષિણી દ્વારના કમાડને મોરપીંછીથી પ્રમાર્જે છે, પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી પ્રક્ષાલે છે. પછી સરસ ગોશીષ ચંદનથી પંચાંગુલિતવણી થાપા આપે છે. થાપા મારીને અગ્ર શ્રેષ્ઠ ગંધ અને માળા વડે આર્શિત કરે છે. કરીને પુષ્પારોહણ યાવત્ વસ્ત્રારોહણ કરે છે. કરીને ઉપરથી નીચે સુધી ફેલાયેલ, વિસ્તીર્ણ, ગોળ ચંદરવો બાંધ્યો. બાંધીને સ્વચ્છ, ઋણ રજતમય અજીસ dદુલો વડે તિમિસ ગુફાના દક્ષિણના દ્વારના કમાડ આગળ આઠ-આઠ મગલ આલેખે છે - સ્વસ્તિક, શ્રીવન્સ યાવતુ ક્યગ્રહ ગ્રહિત કરતલ પ્રભષ્ટ ચંદ્રપ્રભવજનતૈન્ય વિમલ દંડ યાવતુ ધૂપ આપે છે. આપીને ડાબો ઘૂંટણ ઉંચો કરીને ચાવતું મસ્તકે અંજલિ કરી કમરાડોને પ્રણામ કરે છે. - ત્યારપછી દંડ રતનને હાથમાં લે છે. તે દંડરનનીછી અવયવ યુકત હતું, વજસાનું બનેલ, સીંબુ સેનાનું વિનાશક, રાજાની છાવણી, ગd-દરી-વિષમ પ્રભાગિરિવર પ્રપાતને સમ કરનાર હતું તે રાજાને શાંતિ-શુભ-હિતને કરનારું હતું. રાજાના હૃદયના ઈચ્છિત મનોરથનું પૂર્યુ હતું. દિવ્ય-આપતિહત હતું તે દંડરને લઈને સાત-આઠ પગલાં પાછો ખસ્યો, પાછો ખસીને તિમિસ ગુફાના દક્ષિણના દ્વારના કમાડને ઇડરન વડે મોટા-મોટા શબ્દોથી ત્રણ વખત પ્રહાર કર્યો.
ત્યારે તિમિયગુફાના દક્ષિણના દ્વારના કમાડ સુષેણ સેનાપતિ વડે દંડરનથી મોટા-મોટા શબ્દથી ત્રણ વખત આહત કરાતા મોટા-મોટા શબ્દોથી કૌચારવ કરતાં સરસર કરતાં પોતાને સ્થાને સરફયા. ત્યારે સુપેણ સેનાપતિ તિમિસ ગુફાના દક્ષિણના હારના કમાડ ઉઘાડે છે, ઉઘાડીને જ્યાં ભરત રાજા છે, ત્યાં જાય છે. જઈને યાવતુ ભરત રાજાને બે હાથ જોડી, જય અને વિજયથી
જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વધાવે છે. વધારીને આમ કહ્યું –
દેવાનપિયા તિમિસ ગફાના દક્ષિણ દિશાના દ્વારના કમાડ ઉઘડી ગયા છે. દેવાનપિયને આ પિય નિવેદન પિય થાઓ. ત્યારે ભરત રાજ સુષેણ સેનાપતિ પાસે આ કથન સાંભળી-સમજી, હર્ષિત-સંતુષ્ટ-આનંદિત ચિત્ત થઈ સાવ4 સુષેણ સેનાપતિને સકારે છે, સન્માને છે. સકારી-ન્સન્માની કૌટુંબિક પુરણોને બોલાવે છે. બોલાવીને આમ કહ્યું- ઓ દેવાનુપિયો ! જલ્દીથી અભિષેક્ય હરિનને સજાવો, અશ-હાથી-થાવર યોદ્ધા પૂર્વવત્ યાવ4 અંજનગિરિકૂટ સમાન શ્રેષ્ઠ હાથી ઉપર તે નરપતિ આરૂઢ થયો.
• વિવેચન-9૭ :
સૂત્ર નિગદસિદ્ધ છે. સંબંધ સંતતિ સંસ્કાર માગથી વિવરણ કરાય છે. પછી તે ભરતરાજા અન્યદા કોઈ દિને સુપેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય ! જદી જા. તમિસા ગુફામાં દક્ષિણના દ્વારના કમાડો - x • ઉદ્ઘાટિત કરો યાવતું મને આ આજ્ઞા પાછી સોંપો.
અહીં ભરતની આજ્ઞાનું પ્રતિશ્રવણાદિ, નાનગૃહથી નીકળવું ત્યાં સુધી પૂર્વવત્ કહેવું. વિશેષ આ - તમિસાગુફાના દક્ષિણી દ્વારના કમાડો પાસે જવાનો સંકલપ કર્યો. તમિસ ગુફા ગમન સંકલાકરણ પછી ઘણાં રાજા ઈશ્વરાદિ લોકો સુષેણ સેનાપતિની પાછળ ચાલ્યા. અહીં બધું ભરત ચકીની અર્ચાની માફક કહેવું. દાસીસૂત્ર પણ પૂર્વવત્ છે. વિશેષ આ - કેવા લક્ષણવાળી દાસી ? કથન તો દૂર, નયનાદિની ચેષ્ટાથી જ સ્વામીના મનમાં સંકલિત જે - તે પ્રાર્થિત છે તે-તે જાણે છે. તથા અત્યંત કુશલા, આજ્ઞા કારિણી આદિ.
પછી તમિસા ગુફાભિમુખ ચાલ્યા પછી તે સુષેણ સેનાપતિ સર્વ વડદ્ધયાદિથી ચાવત નિર્દોષ નાદિતથી તમિસા ગુફાના દક્ષિણી દ્વાર પાસે આવ્યો. આવીને જોતાં જ પ્રણામ કરે છે. પછી બધું ચકરત્નની પૂજાવત્ કહેવું. અંતે ફરી પણ કમાડોને પ્રણામ કરે છે. કેમકે તે - X • શિષ્ણવ્યવહાર ઔચિત્ય છે. પ્રણામ કરીને ડરનને સ્પર્શે છે.
હવે અવસરગત દંડન સ્વરૂપ નિરૂપણ કરે છે. - તે દંડ રન અર્થાત્ દંડજાતિમાં રત્ન-ઉત્કૃષ્ટ, ક્યારેય પણ પ્રતિઘાત ન પામનાર, દંડ નામે રન ગ્રહણ કરીને સાતઆઠ પગલાં સરકે છે. તે કેવું છે ? રનમયી કાલિકારૂપ અવયવો જેમાં છે તે. વજનના પ્રધાન દ્રવ્યમય તેના દલિક, સર્વ શમુસેનાનું વિનાશક, નરપતિની છાવણીના પ્રસ્તાવથી જવાને પ્રવૃત થતાં ગd[દિ, પ્રાભાાંત પદો પૂર્વવતું. ગિરિપર્વત. અહીં ગિરિ શબ્દથી ક્ષુદ્રગિરિ લેવા. - x • તે બધાંચી સંરક્ષણીય. પ્રપાત - જતાં લોકોના ખલન હેતુથી પાષાણ કે ભૃગુ હોય તેને સમ કરવા, શાંતિકર - ઉપદ્રવ શામક.
[શંકા જો ઉપદ્રવ ઉપશામક છે, તો દંડરનમાં સગર ચકીના પુત્રોને જવલનપભનાગાધિપે કરેલ ઉપદ્રવ કેમ ઉપશાંત ન થયો ?
[સમાધાન કેમકે સોપકમ ઉપદ્રવને શાંત કરવાનું જ તેનું સામર્થ્ય છે,
Page #39
--------------------------------------------------------------------------
________________
3/
અનુકમ ઉપદ્રવ તો સર્વથા દૂર ન કરી શકાય તેવો જ છે. અન્યથા વીર ભગવંતે કુશિયે છોડેલ તેજોલેશ્યા સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બંને સાધુને કઈ રીતે બાળી, શકી ? અવશ્યભાવિ ભાવો મહાનુભાવો વડે પણ દૂર કરવાનું શક્ય નથી. શુભકર - કલ્યાણકર, હિતકર-ગુણોને ઉપકારક. રાજ્ઞ-ચક્રવર્તીના હૃદયના ઈચ્છિત મનોરથપૂરક, કેમકે ગુફાના કબાટ ઉઘાડવાના કાર્યકરણમાં સમર્થ છે. હજાર દિવ્ય યક્ષ અધિઠિત છે.
અહીં સેનાપતિનું સાત-આઠ પદ સકવું, તે દૃઢ પ્રહાર કે અધિક પ્રહાર કરવાને માટે છે. સફીને શું કર્યું? તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડ દંડરન વડે મોટા-મોટા શબ્દોથી ત્રણ વાર તાડિત કર્યા. જે રીતે મહા શબ્દ ઉત્પન્ન થાય તેવા પ્રકારે તાડન કરે છે. * * * * * * * પછી શું થયું? તાડન પછી તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડો સુષેણ સેનાપતિએ દંડ વડે તાડિત કર્યા પછી મોટા અવાજ સાથે ચરહાટ કરતાં • x - તે કમાડો પોતાના સ્થાનેથી - x • x • સરક્યા.
તy vi ઈત્યાદિ... આ સૂત્ર આવશ્યક ચૂર્ણિમાં અને વર્ધમાન સૂરિકૃત આદિ ચારિત્રમાં દેખાતું નથી. તેમાં કમાડ ઉદ્ઘાટન જ અભિહિત છે - x • x• વિઘાટનાર્થે આ સૂત્ર ફરી કહેલ છે. કમાડો સરક્યા પછી સુષેણ સેનાપતિ તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડો ઉઘાડીને શું કરે છે? - x • x • દેવાનુપિયને પ્રિય નિવેદન કરીએ. • x • x • આપને તે પ્રિય થાઓ. - x • પછી ગજારૂઢ થયેલ રાજાએ જે કર્યું, તે કહે છે -
• સૂત્ર-૩૮ :
ત્યારપછી રાજ ભરતે મણિરત્નને સ્પર્શ કર્યો. તે મણિરન ચાર અંગુલ પ્રમાણ માત્ર, અનઈ, યસ, નીચે ધક્કોણ, અનોપમ ધુતિ, દિવ્ય, મણિરતનના સ્વામીવત, વૈડૂર્ય જાતિક, બધાં જીવોને કાંત હતું. જે મસ્તકે ઘરે તેને કોઈ દુ:ખ ન રહે, યાવત્ સર્વકાળ આરોગ્યપદ હતું. તીચિ-દેવ-માનુષ્ય ઉપસર્ગ સર્વે તેમને દુ:ખ કરતાં ન હતા. સંગ્રામમાં પણ તે મક્ષિને ધારણ કdf મનુણને અશરાવણ હતું. તેના પ્રભાવે ચૌવન સ્થિર રહેતું અને વાળ-નખ અવસ્થિત રહે છે. સર્વ ભય રહિત છે.
તે મણિરત્ન ગ્રહણ કરીને તે નરપતિ હારિનના દક્ષિણ કુંભીએ બાંધે છે. પછી તે ભરતાધિપતિ નરેન્દ્રનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિકર હતું યાવત તે અમરપતિ સદેશ ઋદ્ધિવાળો અને પ્રથિત કીર્તિ લાગતો હતો. મણિરત્નકૃત ઉધોત તથા ચક્રને દેખાડેલ માર્ગે અનેક હજાર રાજા તેની પાછળ ચાલતા હતા. મહા ઉત્કૃષ્ટ સહનાદના બોલ અને કલકલ રવથી સમુદ્રના રવની જેમ ગર્જના કરતાં-કરતાં જ્યાં તમિગ્ર ગુફાનું દક્ષિણ દ્વાર હતું. ત્યાં આવે છે. આવીને તમિસ ગુફાના દક્ષિણી દ્વારે આવ્યો. મેઘાંધકારથી નીકળતા ચંદ્રની જેમ તે તમિત્ર ગુફામાં પ્રવેશ્યો.
ત્યારપછી ભરત રાજા છતલયુક્ત, બાર ખૂણાવાળા, આઠ કર્ણિકા,
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અધિકરણી સંસ્થિત, આઠ સૌવર્ણિક કાકણિરત્નને સ્પર્શે છે. તે ચાર આંગુલ પરિમિત, વિષનાશક, અનુપમ, ચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, સમતલ, સમુચિત માનોન્માન યુક્ત હતું. સર્વજન પ્રજ્ઞાપક સંસૂચક હતું.
જે ગુફાના અંદરના અંધકારને ચંદ્ર કે સૂર્ય નષ્ટ કરી શકતો ન હતો, અનિ કે બીજા મણિ જેને નિવારી શકતા ન હતા, તે આંધકાર કાકણી રસની નષ્ટ કરતું હતું. તેની દિવ્યપભા બાર યોજન સુધી વિસ્તૃત હતી. ચક્રવર્તીની સભ્ય છાવણીમાં સર્વકાળે શતમાં દિવસ જેવો પ્રકાશ કરવાનો તેનો પ્રભાવ હતો. બીજી ઈ ભરતને વિજય કરવાના હેતુથી, તેના પ્રકાશમાં રાજા ભરતે સૈન્ય સહિત તમિસા ગુફામાં પ્રવેશ કર્યો.
રાજ ભરતે કાકણીરના હાથમાં લઈ તમિસા ગુફાની પૂર્વ અને પશ્ચિમ દિશાવતું ભીંતો ઉપર એક-એક યોજના અંતરે પo૦ ધનુષ પ્રમાણ વિસ્તીર્ણ, યોજન ક્ષેત્રને ઉધોતિત કરનાર, રથચકની પરિધિવતું ગોળ, ચંદ્રમંડલવત ભાસ્વર, ૪૯ મંડલ આલેખિત કર્યો. તે તમિસા ગુફા રાજી ભરત દ્વારા એક-એક યોજનને અંતરે આલિખિત એક યોજન સુધી ઉધોત કરનારા ૪૯ મંડલોથી શીઘ દિવસ સમાન પ્રકાશવાણી થઈ.
• વિવેચન-૩૮ :
પછી તે ભરત રાજા મણિરનને સ્પર્શે છે. મણિરત્ન કેવું છે? • x -દીર્ધતાથી ચાર અંગુલ પ્રમાણ મામાવાળું. – શબ્દથી બે અંગુલ પહોળું લેવું. અમૂલ્ય, તેનાથી કંઈપણ મૂલ્યવાનું નથી. ત્રણ ખૂણાવાળું, પકોટિક. લોકમાં પણ પ્રાયઃ પૈડૂર્યનું મૃદંગાકારત્વથી પ્રસિદ્ધપણે હોવાથી મધ્યમાં ઉન્નત્ત-વૃતત્વથી અંતરિતના સહજસિદ્ધ ઉભય અંતર્વત ત્રયસ છે. કહે છે કે - ષડસ એમ સિદ્ધ હોવા છતાં ગસ-ડા કેમ કહ્યું?
બંને બાજુના અંતે નિરંતર છ કોટિપણાથી છ ખમા સંભવે છે. તેથી તેના વ્યવચ્છેદને માટે ગ્રસ છતાં પાસ કર્યું. અનુપમતિ દિવ્ય મણિરત્નોમાં સર્વોત્કૃષ્ટવથી પતિસમાન હતું બધાં ભૂતોને કામ્ય હતું. આ જ ગુણોને બીજી રીતે વર્ણવતા કહે છે - જે મસ્તકે ધારણ કરનારને કંઈ દુ:ખ થતું નથી, સર્વકાળે આરોગ્ય રહે છે. તિર્યંચાદિ કૃત- તે સંબંધથી તે બધાં ઉપસર્ગો તેને દુઃખ કરતાં નથી. સંગ્રામમાં પણ અલાવિરોધી યુદ્ધમાં પણ અશઅવધ્ય છે. - x •x - તે શઅવધ્ય થતો નથી. તે શ્રેષ્ઠ મણી ધરનાર મનુષ્ય વિનશ્વર ભાવ ચૌવન પ્રાપ્ત થાય છે. અર્થાત્ સ્થાયી યૌવન છે. તેના કેશ અને વાળ વધતાં નથી. સભયરહિત થાય છે - X - અહીં દેવ કે મનુષ્યના પક્ષથી થયેલ ભય જાણવો. * * *
- હવે મણિરન ગ્રહણ કરીને રાજાએ જે કર્યું તે કહે છે – ભરત સજારો હસ્તિરના દક્ષિણના કુંભસ્થળમાં મણિરત્ન બાંધ્યું. પછી તે ભરતાધિપ નરેન્દ્રએ હાર ધારણ કર્યો ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. મણિરને કરેલ ઉધોતુ અને ચક્કરને દેખાડેલ માર્ગે ચાવત્ - x - તમિસા ગુફાના દક્ષિણી દ્વારે આવે છે. આવીને તેમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
૩/૮
પ્રવેશે છે. ઈત્યાદિ - ૪ -
પ્રવેશ પછી જે કૃત્ય છે, તે કહે છે - તે ભરતરાજાએ કાકણીરત્નને સ્પર્શે છે. શું વિશિષ્ટ છે, તે કહે છે - ચાર દિશામાં ચાર કોણ, બે ઉદઈ અને અધો, એ પ્રમાણે છ સંખ્યામાં તલ જેમાં છે તે. તે અહીં મધ્યખંડરૂપ છે. જે ભૂમિમાં અવિષમપણે રહે છે. બાર-નીચે, ઉપર, તીછ ચારે દિશામાં પ્રત્યેક ચારે ખૂમા જેમાં છે તે. કર્ણિકા-કોણ. અહીં ત્રણ ખૂણા મળે છે. તેમાં નીચે-ઉપર પ્રત્યેક ચારેના સભાવથી અષ્ટકર્ણિક, અધિકરણીસોનીનું ઉપકરણ, તેની જેમ સંસ્થિત, સમચતુરાત્વથી તેના જેવો આકાર છે. ધે તામાન કહે છે - આઠ સુવર્ણમાન છે, તેથી અષ્ટ સૌવર્ણિક. તેમાં સુવર્ણમાન આ પ્રમાણે છે - ચાર મધુર વૃણફળોનો એક શ્વેતસર્ષપ, સોળ શેતલપનો એક ધાન્યમાપફળ, બે ધાન્યમાપફળનો એક ગુંજ, પાંચ ગુંજનો એક કર્મમાષક, ૧૬-કર્મમાષકનો એક સુવર્ણ. આવા આઠ સુવર્ણ વડે એક કાકણીના નિut થાય છે.
આ અધિકારમાં - આ મધુરતૃણફળાદિ ભરત ચકીના કાળના સંભવતા જ ગ્રહણ કરવા. અન્યથા કાળ ભેદથી તેનું વૈષમ્ય સંભવતા કાકણીરન બઘાં ચકીનું તુલ્ય ન થાય. આ કથન માટે અનુયોગદ્વાર વૃત્તિ અને સ્થાનાંગ વૃત્તિનો સાક્ષીપાઠ
છે. • x • અહીં અંગુલ-પ્રમાણાંગુલ જાણવું. કેમકે બધાં ચકીના કાકણી આદિ રનોનું પ્રમાણ તુલ્ય છે વળી -x-x - અનુયોગ દ્વાર સૂત્રના બળથી ઉસેધાંગુલ પણ નિપજ્ઞ છે કોઈ વળી સાત એકેન્દ્રિયરનો સર્વે ચક્રવર્તીને આમાંગુલ વડે કહે છે અને બાકીના સાત પંચેન્દ્રિય રત્નો તે કાળના પુરષોચિત માનવી કહે છે. • x - આ ત્રણે પક્ષમાં સત્ય તો સર્વવિદ્ જાણે. • x -
કાકણી રત્નને સ્પર્શીને શું કરે છે ? તે કહે છે – કાકણીરત્નને ચકવર્તી રાજાએ લઈ ૪૯ સુધી મંડલો આલેખ્યા, પછી પ્રવેશ કર્યો. તે મંડલો કેવા છે ? ચાર
ગુલ પ્રમાણ માત્ર, એકૈકના ખૂણા ચાર અંગુલ પ્રમાણ વિઠંભવાળા છે. * * * આના સમયતરસત્વથી લંબાઈ અને વિકુંભ પ્રત્યેકના ચાર ગુલ પ્રમાણ જ થાય છે. જે ઉદર્વ કરાતા લંબાઈ થાય, તે જ તીછ ખાતા વિઠંભ થાય છે. - x • તેથી વિઠંભના ગ્રહણથી લંબાઈનું પણ ગ્રહણ જાણવું, કેમકે સમચતુરસ છે. એ પ્રમાણે બધે જ ચાર અંગુલ પ્રમાણ આ સિદ્ધ છે.
અનુયોગદ્વાર સૂત્રમાં “એકૈક કોડી ઉસેધાંગુલ વિઠંભ, તે શ્રમણ ભગવનું મહાવીરનું અદ્ધગુલ" કહ્યું, તેને મતાંતર જાણવું, તથા આઠ સુવર્ણ વડે નિષ્પન્ન તે આઠ સુવર્ણ મૂલદ્રવ્ય વડે નિષ્પન્ન કહેવું. વિષ-જંગમાદિ ભેદ ભિન્ન, તેનું હરણ, કેમકે આઠ ગુણ સુવર્ણ મધ્ય વિષહરણ પ્રસિદ્ધ છે. આ તેવા સ્વામિય હતું. અતુલ-તુલા હિત અનન્ય સદંશ, ચાર ખૂણાના આકારે રહેલ, અધિકરણી દષ્ટાંતથી કહેવું.
(શંકા) અધિકરણિ દટાંતને વિચારતા પૂર્વોક્ત ચાર આંગળ પ્રમાણ થશે નહીં, કેમકે અધિકરણની નીચેનો ભાગ સંકુચિત હોય - તે વિષમ ચતુર હોય છે. સમ પણ ન્યૂનાધિક છ તલ જેને છે તે આ જ કથન ચતુ શબ્દ ગભિત વાક્ય દ્વારા વિશેષથી કહે છે - જેથી કાકણી રનથી માનોન્માન યોગ-માન વિશેષ વ્યવહાર 2િ6/5].
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ લોકમાં પ્રવર્તે છે. તેમાં માન-ધાન્યમાન સેતિકા કુડવ આદિ. સમાન-ચોસઠાદિ, ઉન્માન-કપિલાદિ ખાંડ-ગોળ આદિ દ્રવ્યમાન હતુ. ઉપલક્ષણથી સુવણદિ માન હેતુ પ્રતિમાને પણ ગુંજાદિ ગ્રહણ કરવું.
તે વ્યવહારમાં શું વિશેષ છે ? સર્વ જનોના માપના દ્રવ્યોનું આટલું નિણયિક છે. અર્થાત્ જે રીતે હાલ આપ્તજન કૃત્ નિર્ણય અંકથી કુડવાદિમાનનો લોક વિશ્વાસ વ્યવહાર પ્રવર્તે છે. તેની જેમ ચક્રવર્તીકાળે કાકણીરને અંકિત તેના કાળ મુજબ જાણવું. શબ્દગર્ભ વાકયથી જ બીજું માહામ્ય કહે છે - ચંદ્ર ત્યાં અંધકારનો નાશ ન કરી શકે. સૂર્ય પણ નહીં, દીપ આદિનો અગ્નિ કે મણીઓ પણ ત્યાં તિમિરનો નાશ ન કરી શકે - x • x • તેવી અંધકારવાળી ગિરિ ગુફાદિમાં તક-કાકણીરન, દિવ્ય-પ્રભાવયુક્ત, અંધકાનો નાશ કરે છે.
હવે તે કેટલા ક્ષેત્રને પ્રકાશે છે, તે કહે છે - બાર યોજન તેની લેગ્યા-પ્રભા વૃદ્ધિ પામે છે અથતુિ અમંદપણે પ્રકાશે છે. તે વેશ્યા કેવી છે? તિમિરના સમૂહને પ્રતિષેધ કરી તમિસા ગુફાના પૂર્વ-પશ્ચિમે બાર યોજન વિસ્તાર બંને બાજુ પ્રસરીને રહે છે. તે રન રાશિમાં પણ સર્વ કાળે રૂંધાવારમાં દિવસ જેવો પ્રકાશ કરે છે. જેવું દિવસે દેખાય તેવું જ રાત્રિમાં પણ દેખાય છે, જેના પ્રભાવથી ચક્રવર્તી તમિસા ગુફામાં પ્રવેશે છે. સૈનાસહિત બીજા અધભારત - ઉત્તર ભારતને જીતવા જાય છે. - X - X -
રાજવર-ભરત કાકણીરત્ન લઈને તમિસા ગુફાના પૂર્વ અને પશ્ચિમ ભીંતોમાં યોજનના અંતરે પ્રમાણાંકુલ નિષ્પન્ન યોજનનો અંતરાલ છોડીને, અવગાહનાની અપેક્ષાથી ઉભેધાંગુલ નિષ્પન્ન ૫૦૦ ધનુષ વિડંભ, વૃત્તના ગ્રહણથી વિડંબ જેટલી જ લંબાઈ પણ જાણવી. એ રીતે ચકીના હાથથી કાકણીરત્ન વડે મંડલો કરાયા, આ મંડલ અવગાહ સ્વ-વ પ્રકાશ્ય યોજન મધ્ય જ ગણાય છે. અન્યથા ૪૯ મંડલોના અવગાહમાં ભેગા કરાયેલ ગુફાની ભીંતની લંબાઈ ઉકત પ્રમાણથી અધિકપમાણ થાય.
- તેથી જ યોજન માત્ર ક્ષેત્ર પ્રકાશક કહ્યું. જેટલાં મંડલનું અંતરાલ, તેટલા મંડલ પ્રકાશ્ય ગુફાની ભીંતોગ જાણવું. ચકની પરિધિ, તેવા આકારે વૃત લેવું. ચંદ્રમંડલના ભાસ્વરવ સદેશ છે. ૪૯ મંડલો-ગોળ, સુવર્ણ રેખારૂપ, કેમકે કાકણીરત્ન સુવર્ણમય છે. આલેખતો-આલેખતો - વિન્યાસ કરતો ગુફામાં પ્રવેશે છે, તેમ જાણવું. અહીં વીણા વચન આમીશ્યને જણાવવા માટે છે.
મંડલ આલેખનો ક્રમ આ છે – ગુફામાં પ્રવેશતો ભરત પાછળ આવતા લોકોને પ્રકાશ કરવાને માટે દક્ષિણ દ્વારમાં પૂર્વ દિશાના કમાડે પહેલું યોજન છોડીને પહેલું મંડલ આલેખે છે. પછી ગોમૂઝિકાક્રમે આગળ પશ્ચિમ દિકુ કમાડ ઉલ્કમાં ત્રીજા યોજનાદિમાં બીજું મંડળ આલેખે છે. એ રીતે • x • ચોથા યોજનની આદિમાં ત્રીજું મંડલ, પછી પશ્ચિમદિક ભીંતમાં પાંચમા યોજનાની આદિમાં ચોથું મંડલ * * * * * એ કમે ચાલતાં ઉત્તર દિશાના દ્વારે પશ્ચિમ દિશાના કમાડમાં પહેલાં યોજનની
Page #41
--------------------------------------------------------------------------
________________
૩/૮
૬૮
આદિમાં ૪૯-મું એ રીતે આલેખે છે. એ રીતે એક ભીંતમાં-૨૫ અને બીજીમાં ૨૪, એ પ્રમાણે-૪૯ મંડલો થાય છે.
આટલામાં ગફામાં તીછ બાર યોજન પ્રકાશે છે, ઉદર્વ-અધો ભાવથી આઠ યોજન, કેમકે ગુફાના વિસ્તૃત ઉચ્ચવ ક્રમથી આટલાં જ થાય છે. આગળ અને પાછળ યોજનને પ્રકાશ કરે છે. [શંકા ગોમૂમિકા રચના ક્રમથી મંડલના આલેખનમાં કઈ રીતે આ યોજના અંતરિત્વ થાય? જો એક ભીંતના મંડલની અપેક્ષા છે, તો બે યોજના અંતરિતવ આવશે અન્યથા બીજા મંક્લની એક ભીંતમાં થવાનો પ્રસંગ છે, તેમ થાય તો ગોમૂમિકા ભંગ થશે. બીજી ભીંતના મંડલની અપેક્ષાથી તો તીંછ સાધિક બાર યોજના અંતરિત થશે. [સમાધાન પૂર્વ ભીંતમાં પહેલું મંડલ આલેખે છે, પછી તેના સામેના પ્રદેશની અપેક્ષાથી યોજન જઈને બીજું મંડળ, પછી તેની સન્મુખના પ્રદેશની અપેક્ષાથી યોજન જઈને પૂર્વની ભીંતમાં ત્રીજું મંડલ આલેખે, એ ક્રમે મંડલ કરતાં ગોમૂગિકાકાપણું અને યોજના અંતર થઈ જશે તે સ્પષ્ટ જ છે. * * * * *
એ પ્રમાણે છ યોજના ક્ષેત્રમાં પાંચ મંડલ થાય, તેમાં એક પક્ષમાં ત્રણ અને બીજામાં બે મંડલો થશે. એ પ્રમાણે આ ગોબિકા મંડલાકારના ચના ક્રમથી પ૦ યોજન લંબાઈમાં ગુફામાં ૪૯ મંડલોની સ્થાપના સ્વયં જાણી લેવી. બીજા આચાર્યોના મતે પૂર્વ દિશાના કમાડે આદિમાં યોજન મૂકીને પહેલું મંડલ કરે છે, પછી પશ્ચિમ દિશાના કમાડે તેની સન્મુખ બીજું, પછી પૂર્વ દિશાના કમાડથી પહેલા મંડલ પછી યોજન મૂકીને ત્રીજું x x- એ રીતે આગળ આગળ - x • x • એમ બંને ભીંતમાં ૪૯-૪૯ મંડલો થાય છે અને કુળ બંને ભીંતના મળીને ૯૮ મંડલો થાય.
• સૂઝ-૭૯
તમિા ગુફાના બહુમધ્યદેશ ભાગમાં અહીં ઉમગનજવા અને નિમનજલા નામે બે મહાનદીઓ કહી છે. જે તમિયા ગુફાના પૂર્વના ભીંત પ્રદેશથી નીકળી, પશ્ચિમ ભીંત પ્રદેશે થઈને સિંધ મહાનદીને મળે છે. ભગવન્! આ નદીઓને ઉમન જવા અને નિમન જHI એમ કેમ કહે છે? ગૌતમાં જે ઉન્મગ્ન જલા મહાનદીમાં ડ્રણ, w, કાષ્ઠ, શર્કર, અશ્વ, હાથી, રથ, યૌદ્ધા કે મનુષ્ય પોપે છે, તે ઉન્મનજલ મહાનદી ત્રણ વખત અહીં-તહીં ગુમાવીને એકાંત સ્થળમાં ફેંકી દે છે. જે નિમગ્ન જલા મહાનદી છે, તે તૃણ-પગ-કાઠ-શર્કરચાવતું મનુષ્યને કે છે. તેને નિમગ્ન જલા મહાનદી ત્રણ વખત અહીં-તહીં ઘુમાવીને જળની અંદર સમાવી દે છે. તેથી તેને ઉન્મ-નિમન જવા કહી છે.
ત્યારપછી તે ભરતરાજ યરને દેખાડેલા માર્ગે અનેક રાજdo ઈત્યાદિ મા ઉત્કૃષ્ટ સીંહનાદ ચાવ4 કરતાં-કરતાં સિંધુ મહાનદીના પૂર્વના કૂટે જ્યાં ઉન્મમગ્ન જલા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને વર્તકીરત્નને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયા જદી ઉન્મZજલ-નિમગ્નજના મહાનદીમાં અનેકશન તંભ સંનિવિષ્ટ અચલ અકંપ અભેધકવચ આલંબનબાઇ સવરનમય સુખસંક્રમ કરો • પુલ બનાવો. બનાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંો.
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ત્યારે તે વધીન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-આનંદિત સિત યાવતુ વિનયથી સાંભળીને જલ્દીથી ઉત્પન-નિમના મહાનદીમાં યાવ4 તેવો પુલ બનાવે છે. બનાવીને જ્યાં ભરત રાજા છે, ત્યાં આવીને યાવત્ આa પાછી સોપે છે.
ત્યારે તે વધકીરત્ન ભરત રાજા કંધાવનાર અને સૈન્ય સહિત ઉત્પનનિમગ્ન જલા મહાનદીમાં તે અનેકશd dભ સંનિવિષ્ટ યાવત સુખ સંક્રમ-પુલ વડે પર ઉતર્યો ત્યારે તે તિમિત્ર ગુફાના ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ મોટામોટા ઊંચારવા કરતા સસર કરતાં-કરતાં ખસ્યા.
• વિવેચન-૩૯ :
તે તમિસાગુફાના બહમધ્યદેશ ભાગમાં દક્ષિણહાશ્મી તોફક સમથી ૨૧યોજનથી આગળ ઉત્તર દ્વારના તોકકસમજી ૨૧ યોજન પૂર્વે ઉન્મZજલા, નિમગ્નજવા નામક મહાનદીઓ કહી છે. જે તમિત્ર ગુફાની પૂર્વી ભીતી પ્રદેશથી પ્રબુઢ નીકળતી પશ્ચિમ કટકને ભેદીને સિંધુ મહાનદીમાં પ્રવેશે છે. હવે આ નદીનો પૂછતા કહે છે ભદંત! કયા કારણે ઉભગ્ન જલા અને નિમગ્ન જલા મહાનદીઓ કહેવાય છે ?
ગૌતમા ઉન્મગ્ન જલા મહાનદીમાં જે તૃણ-પાન-કાઠ-પત્થરના ટુકડા-હાથીઘોડા-ર-યોદ્ધા કે મનુષ્ય નાંખીએ તે વૃણાદિને ઉન્મગ્ન જલા મહાનદી ત્રણ વખત ભમાડીને-જળ વડે હલાવી-હલાવીને જળપ્રદેશથી નિર્જળ પ્રદેશમાં અર્થાતુ કિનારે ફેંકી દે છે. તુંબડાની જેમ શિલા ઉન્મગ્નજળમાં તરે છે. તેથી ઉન્મજ્જન કરતી હોવાથી ઉન્મZ. • x • હવે બીજીનો નામાર્થ કહે છે - પૂર્વોક્ત વસ્તુ નિમગ્ન જલા નદીમાં ત્રણ વખત હલાવી-હલાવીને જળમાં ડૂબાડી દે છે. શીલાની જેમ તુંબડાને પણ જળમાં ડૂબાડી દે છે. તેથી જ જેમાં તૃણાદિ નિમજે છે માટે નિમગ્ન હવે તેનો નિગમન કહે છે તે સુગમ છે.
આ બંને નદીનું યથાક્રમે ઉન્મજ્જકત્વ અને નિમજ્જકત્વ છે, તેમાં વસ્તુનો સ્વભાવ જ કારણ છે, કેમકે તે તર્કને યોગ્ય નથી. આ બંને પણ વિસ્તારમાં ત્રણ યોજન અને ગુફાના વિસ્તાર જેટલી લાંબી છે. અન્યોન્ય બે યોજના અંતરે જાણવી. અહીં ભરતે શું કર્યું? તે કહે છે -
પછી તે ભરત રાજા ચકરન દશિત માર્ગે - x • સિંધુ મહાનદીના પૂર્વ તટે • x • અર્થાત્ તમિયાની નીચે સિંધુ વહે છે, તે તમિયાની પૂર્વ ભીંતને આશ્રીને જ છે. ઉન્મના પણ પૂર્વ ભતથી નીકળી છે. તેથી બંનેનું એક સ્થાનપણું સૂચવવાને આ સૂત્ર છે.
ઉન્મZજલા નદી પાસે જાય છે, જઈને વર્ધકીરને બોલાવે છે. બોલાવીને કહ્યું કે – જલ્દીથી આ બંને મહાનદીઓ ઉપર અનેકશત સ્તંભવાળો સુસંસ્થિત, તેથી જ અચલ, મહાબલના આકાંતત્વ છતાં પણ સ્વસ્થાનેથી ન ચલે તેવો, અકંપદઢ સેતુબંધ નિમણિ કરો અથવા અયલ-પર્વત, તેની જેમ અકંપ, અભેધ કવચ જેવો
Page #42
--------------------------------------------------------------------------
________________
3/9E
- જલાદિ વડે ભેદ ન પામે તેવો. - ૪ - ૪ - આલંબન-ઉપર જતાં અવલંબનરૂપી દૃઢતર ભીંત જેવા આલંબન સહિત ઉભયપાર્શ્વ જેના છે તેવો. સંપૂર્ણ રત્નમય. જો કે અન્યત્ર પાષાણમય કે કાષ્ઠમય કહ્યો છે. સુખેથી પગ મૂકી ચલાય તેવો. આવો સેતુ બનાવીને મારી આજ્ઞા પાછી સોંપો,
હવે તે શું કરે છે, તે કહે છે – આ અનુવાદ સૂત્ર હોવાથી બધું પૂર્વવત્.
[શંકા] ઉત્પન્નજલાના જળનો ઉન્મજ્જનનો સ્વભાવ છે, તો તેમાં સંક્રમાર્યક શિલાસ્તંભાદિ કઈ રીતે સુસ્થિત રહે છે ? તે દીર્ધપશાલા આકારે છે, જળ ઉપરના કાષ્ઠ આદિમય સંભવતો નથી. કેમકે તેના અસારત્વથી ભાર સહન કરી શકતો નથી. [સમાધાન] વર્ધકીરત્ને દિવ્યશક્તિના અચિંત્ય શક્તિપણાથી કરેલ છે. એના વડે ચક્રી રાજ્યની પરિસમાપ્તિ સુધી સર્વલોક પણ પાર ઉતરે છે. ચક્રીના કાળ સુધી ગુફામાં તે મંડલો પણ તેમજ રહે છે, ગુફા પણ ખુલ્લી રહે છે. ચક્રીના મૃત્યુ બાદ બધી ઉપરમે છે. ઈત્યાદિ - ૪ -
૬૯
ત્યારપછી તે ભરતરાજા સ્કંધાવાર-રૂપ-બલ સહિત ઉત્સર્ગી-નીમગ્નજલા મહાનદી પાર ઉતરે છે. એમ ઉતરતા ચક્રીને ઉત્તરદ્વારે જે થયું તે કહે છે – ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ - દંડરષ્નના પ્રહાર વિના જ મોટા-મોટા ક્રૌંચારવથી સરસર કરતાં ખુલી ગયા - ૪ - ૪ - તેનું કારણ એ છે કે – સેનાપતિએ કરેલ કમાડના ઉદ્ગાટન વિધિથી સંતુષ્ટ ગુપાના અધિપતિના અનુકૂળ આશયથી બીજી બાજુના કમાડ સ્વયં ઉઘડી ગયા. • હવે ઉત્તર ભરતાદ્ધ વિજય વિવક્ષા –
-સૂત્ર-૮૦ ઃ
તે કાળે તે સમયે ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ઘણાં આપાત નામે કિરાતો
વસતા હતા, જે આઢ્ય, દીપ્ત, વિત્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસનયાન-વાહન, બહુધન-બહુ સુવર્ણ-રજત, આયોગ પ્રયોગ સંયુક્ત, વિછર્દિત પ્રચુર ભોજન-પાનયુક્ત, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા ભૂત હતા, ઘણાં લોકોથી અપરિભૂત-શૂર-વીર-વિક્રાંત, વિસ્તીર્ણ-વિપુલ-બલ-વાહનવાળા, ઘણાં સમર સંપરાયમાં લધલક્ષ્ય હતા.
ત્યારે તે આપાત કિરાતો અન્યદા કોઈ દિવસે દેશમાં અકસ્માત સેંકડો
ઉત્પાત ઉત્પન્ન થયા. તે આ રીતે અકાલે ગર્જિત, અકાલે વિદ્યુત, અકાલે વૃક્ષો ઉપર પુષ્પો આવવા, વારંવાર આકાશમાં દેવતાનો નાય. ત્યારે તે આપાતકિરાતો દેશમાં ઘમાં સેંકડો ઉત્પાત ઉદ્ભવેલા જુએ છે. જોઈને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું
નિશે દેવાનુપિયો ! અમારા દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉદ્ભવ્યા છે, જેમકે – અકાળે ગર્જના, અકાળે વિદ્યુત્ - x - ઈત્યાદિ. તો દેવાનુપિયો ! ન જાણે આપણા દેશમાં કેવો ઉપદ્રવ થશે ! એમ વિચારી અપહત મનોસંકલ્પવાળા, ચિંતા-શોક સાગરમાં પ્રવિષ્ટ, હથેળી ઉપર મુખ રાખીને આધ્યિાનોપગત, ભૂમિગત દૃષ્ટિક થઈ ચિંતિત થઈ ગયા.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
ત્યારે તે ભરતરાજા ચકરાં દર્શિત માર્ગે યાવત્ સમુદ્રના રવભૂતની જેમ કરતાં-કરતાં તમિસ ગુફાના ઉત્તરીય દ્વારેથી અંધકારમાંથી નીકળતાં ચંદ્રની જેમ નીકળ્યો. ત્યારે તે આપાત કિરાતો ભરતરાજાના અગ્રસૈન્યને આવતા જુએ છે, જોઈને આસૂત, રુષ્ટ, ચાંડિફ્ય, કુપિત, ગુસ્સાથી ધમધમતા એકમેકને બોલાવે છે, અને બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો ! આ કોણ પાર્થિતના પ્રાર્થિત, દુરંત-પ્રાંતલક્ષણ, હીનપુન્ય ચાતુર્દશ, ડ્રી-શ્રી પરિવર્જિત છે, જે અમારા દેશની ઉપર બલાત્કારે જલ્દીથી આવે છે.
90
દેવાનુપિયો ! જલ્દી ત્યાં ધસી જઈએ, જ્યાં આ અમારા દેશની ઉપર બલાત્કારે જલ્દી ન આવે. એમ કહી એકબીજાની પાસે આ અર્થને સાંભળે છે, સાંભળીને સાદ્ધબદ્ધવર્મિતકવચવાળા થઈ, ઉત્પીડિત શરાસનપટ્ટિકા, પિનદ્ધ ત્રૈવેયકા, ભાદ્ધ-આવિદ્ધ-વીમલવર ચિંધ, આયુધ-પ્રહરણ લઈને જ્યાં ભરત રાજાનું અગ્ર સૈન્ય હતું. ત્યાં આવે છે, આવીને તેમની સાથે યુદ્ધે ચડી ગયા. ત્યારે તે આપાત કિરાતોએ ભરત રાજાના અગ્રસૈન્યને હત-મથિત-પ્રવરવીર ઘાતિક-વિપતિત ચિહ્ન-ધ્વજ-પતાકાવાળું કરી દીધું. ત્યારે તે સૈન્ય મુશ્કેલીથી પોતાના પ્રાણ બચાવી અહીં-તહીં ભાગી છૂટ્યું.
• વિવેચન-૮૦ :
ત્રીજા આરાને અંતે, જેમાં ભરત ઉત્તર ભરતાદ્ધને જીતવા માટે તમિસા ગુફાથી નીકળે છે, ઉત્તરાર્ધભરત ક્ષેત્રમાં આપાત નામે કિરાતો વસતા હતા, તેઓ ધનિક, ગર્વિષ્ઠ, તેમની જાતિમાં પ્રસિદ્ધ, અતિ વિપુલ ભવનો તેમાં હતા તથા શયન-આસન, રથાદિ, અશ્વાદિયુક્ત હતા. તેમાં પ્રભૂત ગણિમ-ધરિમાદિ ધન, ઘણાં જાત્યરૂપરજત હતા. આયોગ અને પ્રયોગ વ્યાપારમાં જોડાયેલા હતા. તેમને ત્યજેલ-ઘણાં લોકોને
ભોજનના દાનથી બચેલું-છાંડેલું સંભવે છે. સવિસ્તર, ઘણાં પ્રકારે, પ્રભૂત ભોજનપાન જેમાં છે તે. ઘણાં દાસી-દાસ ઈત્યાદિ જેમાં છે તે. ઘણાં લોકો વડે અપભૂિત, પ્રતિજ્ઞાના નિર્વાહ કે દાનમાં શૂર, સંગ્રામમાં વીર, પૃથ્વી ઉપર આક્રમણમાં સમર્થ, અતિ વિપુલ બલવાહનવાળા, ઘણાં યુદ્ધોમાં - આના દ્વારા અતિ ભયાનકત્વ સૂચવેલ છે, સમરરૂપ યુદ્ધોમાં અમોઘહસ્ત હતા. - ૪ - હવે તે મંડલમાં જે થયું, તે કહે છે –
તે આપાતકિરાતોને અન્યદા કોઈ દિને ચક્રવર્તીના આગમન કાળથી પૂર્વે, - ૪ - ૪ - દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો - અષ્ઠિ સૂચક સેંકડો નિમિત્તો પ્રગટ થયા. તે આ પ્રમાણે – અકાળે વર્ષા, કાલ વ્યતિક્તિ કાળે ગર્જના, અકાળે વિજળી, અકાળમાં - વૃક્ષમાં પુષ્પો ઉગવા, વારંવાર આકાશમાં ભૂતવિશેષો નાચે છે.
હવે તે આપાતકિરાતો શું કરે છે ? ઉત્પાત્ થયા પછી તેઓ દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો પ્રગટ થયેલા જુએ છે, જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું " x - આપણાં દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થયા છે, જેમકે – અકાળે ગર્જનાદિ, જાણતાં નથી કે અમારા દેશમાં - ૪ - કેવા ઉપદ્રવો થશે ? એમ કહીને વિમનરક, રાજ્યભ્રંશ અને ધન અપહારાદિ ચિંતનથી જે શોકની ચિંતાથી
Page #43
--------------------------------------------------------------------------
________________
3/૮૦
કર
જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
શોક સાગરમાં ડૂબેલા હતા. ઈત્યાદિ - X - X - આવી પડેલા સંકટમાં શું કરવું, તેમ ચિંતવતા હતા.
હવે પ્રસ્તુત બનતું ચરિત કહે છે - તેમના ઉત્પાત ચિંતન પછી તે ભરતરાજા ચકરન દર્શિત માર્ગ યાવત્ સમુદ્રના રવ રૂપ ગુફામાં કરતાં-કરતાં તમિસ ગુફાથી ઉત્તરના દ્વારથી નીકળે છે. - x - ગુફાથી નીકળ્યા પછી તે આપાત કિરાતો ભરતરાજાના સૈન્યના અગ્રભાગને આવતા જોઈને આસુરુત ઈત્યાદિ થયા તે પૂર્વવતું. એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! કોઈ અજ્ઞાત પાયિત પ્રાર્યકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે અમારા દેશની ઉપર મશક્તિથી જલ્દી આવે છે, તો આપણે તેને દિશા-વિદિશામાં વિખેરી નાંખીએ. જેથી તે આપણા દેશ ઉપર આત્મશક્તિથી જદી ઘસી ન આવે. આ સમયે શું થયું ? તે કહે છે –
અનંતરોદિત વિચિંત્ય એકબીજાની પાસે આ કથનને ‘હા’ કહીં સ્વીકારી, સ્વીકારીને સદ્ધબદ્ધ ઈત્યાદિ પૂર્વવત્. જ્યાં ભરતરાજાનું અગ્રસૈન્ય છે, ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધને માટે પ્રવૃત્ત થયા. તેઓ શું કરે છે ? તે કહે છે - તે આપાત કિરાતોએ ભરત રાજાના અસૈન્યને હણ્ય, કેટલાંક પ્રાણત્યાગથી, કેટલાંક માનથી મથિત થયા. કેટલાંક પ્રધાન યોદ્ધા પ્રહારદાનથી ઘાત કરાયા, કેટલાંક સ્વસ્થાનથી ભ્રષ્ટ ગરડ વિજા, પતાકાદિ ચિહ્ન વાળા થયા, મહા કષ્ટ પ્રાણોને પ્રાપ્ત એકથી બીજ દિશામાં - x • ભાગી ગયા - x - આ તરફ ભરત સૈન્યમાં શું થયું ? તે કહે છે -
• સૂત્ર-૮૧ થી ૮૩ :
[૧] ભરપછી તે સેનાલના નેતા રાવ ભરત રાજાના ગ્રીન્યને આપાતકિરાત વડે હથ-મશિત-પ્રવરવીર યાવત દિશ-વિદિશામાં ભાગતા જોયા, જઈને અત્યંત કુદ્ધ, કુષ્ટ, ચાંડિક્ય, કુપિત થયો. તે ધમધમતો કમલામેલ શ્વરન ઉપર આરૂઢ થયો.
તે આશ્ચરમાં ૮૦ અંગુલ ઉંચો, ૬ અંગુલ પરિધિયુક્ત, ૧૮-અંગુલ લાંબો, ૩ર-ગુલ મકવાળો, ચાર આંગુલ કાનવાળો, ૨૦ અંગુલ ભાણાવાળો, ૪-ગુલ જાનૂ ૧૬-અંગુલ જંઘા, ૪-ગુલ ખુર, દેહનો મધ્યભાગ મુકતોલી સદશ વૃત્ત તથા વલિત, કંઈક ગુલ નમેલ પૃષ્ઠ, સંનત-સંગાત-સુત-પ્રશાવિશિષ્ટ પીઠવાળો, હરિણીના જાનુ જેવી ઉત્ત-વિસ્તૃત-જાંધ પીયુક્ત, વેલતા-કસ-નિપાત-અંકેલ્લા-પહાર પરિવર્જિત દેહવાળો હતો. લગામ સુવર્ણ જડેલ દર્પણ કારસુકત અોચિત્ત વાભિરણ યુકત હતી. કાઠી બાંધવાના હેતુથી પ્રયોજનીય રસ્સી, ઉત્તમ સ્વર્ણઘટિત સુંદર પુષ્પો તથા દર્પણોથી સમાયુક્ત હતી. વિવિધ રનમય હતી. તેની પીઠ સ્વર્ણયુક્ત મણિ રચિત તથા કેવલ વણ નિર્મિત અકસંજ્ઞક આભૂષણ જેના મધ્યમાં જડેલ હતા. આવી વિવિધ પ્રકારની ઘંટી અને મોતીની સેરોથી પરિમંડિત હતી. • x -
મુખાલંકરણ હેતુ કર્કેતન-છંદનીલ-મસ્કત આદિથી રચિત અને માણેક
સાથે વિદ્ધથી તે વિભૂષિત હતી. સ્વર્ણમય તિલકથી સુસજ્જ મુખ હતું. તે અશ્વ દેવમતિથી વિરચિત હતું. દેવરાજ ઈન્દ્રની સવારીના અશ્વ સમાન ગતિશીલ તથા સુરૂપ હતો. પાંચ ચામરોને ધારણ કરેલો, નભચારી, વિકસિત નયન, કોકાસિત પdલયુકત આંખો, સદાવરણનવ કનક તપિત તપનીય તાલુ-જીભ, શ્રી અભિષેક્સ નાક, પુષ્કરપત્ર સમાન-ન્સલિલ બિંદુયુક્ત અચંચલ ફૂર્તિલું શરીર હતું. ચોક્ષ ચક પરિવ્રાજક સમાન હિલીયમાન, ખુરચરણ ચચપુટથી ધરણિતલને અભિહત કરતો બંને ચરણોને યુગપત ઉઠાવતા પણે મુખમાંથી નીકળતા હોય તેવો જણાતો હતો, તેમની ગતિ લાઘવયુક્ત હતી.
તે જળમાં પણ થલ સમાન શીuતાથી ચાલવામાં સમર્થ હતો. પ્રશસ્ત આવર્ષોથી યુકત હતો. ઉત્તમ જાતિ-કુળ-રૂપ-વિશ્વાસ્થ હતો. વિશુદ્ધ લક્ષણયુકત હતો. સકળ પ્રકૃતમેધાવી-ભદ્રક-વિનીત, અણુ-તનક-સુકુમાલ-નિષ્ણ રોમ શરીરી હતો. પોતાની ગતિથી દેવતા, મન, વાયુ તથા ગરૂડની ગતિને જિતનારો હતો, ચપલ અને દ્વતગામી હતો. ઋષિની જેમ ક્ષાંતિક્ષમ, સુશિયસમાન પ્રત્યક્ષતઃ વિનીત હતો.
તે જળ, અગ્નિ, પત્થર, માટી, કીચડ, કંકરથી યુક્ત સ્થાન. રેતીવાળા સ્તાન, નદીના તટ, પહાડની તળેટી, ઉંચા-નીચા પહાર, પર્વતીય ગુફા, એ બધાંને અનાયાસ લાંઘવામાં સમર્થ હતો. તે અચંપાતિક, દંડપાતિક, અHસુપાતિક, અકાલતાલુ, કાળહેસિ, જિતનિદ્ર ગવેષક, જિનપરિષહ, જાત્યજાતિક, મલિહાનિ, સુગઝ સુવર્ણ કોમળ મણાભિરામ કમલામેલ નામના અક્ષરનને સેનાપતિ ક્રમથી આરૂઢ થયો.
એવા અશ્વારૂઢ સેનાપતિએ રાજ પાસેથી અસિરન લીધું. તે તલવાર નીલકમલ જેવી, ચંદ્રમંડલ સદંશ, શત્રુવિનાશક હતી. તેની મૂઠ વર્ણ અને રનથી નિર્મિત હતી. તેમાંથી નવમાલિકા પુષ્પ જેવી સુગંધ આવતી હતી. વિવિધ પ્રકારે મણીથી નિર્મિત વેલ આદિના ચિત્રો હતા. તે ચમકતી અને તીક્ષણ હતી, લોકમાં અનુપમ હતી. તે વાંસ, વૃક્ષ, ભેસ આદિના શૃંગ, હાથી આદિના દાંત, લોહ, લોહમય ભારે દંડ, વજ, આદિના ભેદનમાં સમર્થ હતી. સવા આપતિહd ચાવતુ જંગમ દેહના ભેદનમાં સમર્થ હતી.
[૮] તે અસિરની ૫૦-અંગુલ લાંબી, ૧૬-અંગુલ પહોળી અને આઈ અંગુલ પ્રમાણ જાડી હતી.
[ca] રાજાના હાથથી તે અસિટન લઈને સોનાપતિ આપાત કિરાતો હતા ત્યાં આવ્યો. આપાત કિરાતો સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે તે સુષેણ સેનાપતિએ આપાતકિરાતોને હd-મથિલાવરવીર ઘાતિત ચાવત દિશ-વિદિશામાં ભગાડી દીધા.
• વિવેચન-૮૧ થી ૮૩ :
સ્વ સૈન્ય પ્રતિષેધ થયા પછી તેનારૂપબળનો નેતા વેઇજ - વસ્તુ વિષયવર્ણક પૂર્વોક્ત જ લેવું. ચાવતુ ભરત રાજાના અગ્રસૈન્ય આપાત કિરાતો વડે ચાવ પ્રતિષેધિત
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૮૧ થી ૮૩
જોઈને આશરકતાદિ વિશેષણ વિશિષ્ટ કમલાપીડ કે કમલામેલ નામે અશ ઉપર બેઠો.
હવે અક્ષરનનું વર્ણન કરે છે - x - તે પ્રસિદ્ધગુણ નામના કમલામેલ અશ્વનને સેનાપતિ સન્નાહાદિ પરિધાનવિધિથી બેઠો. તે અશ્વ કેવો હતો ? ૮૦ અંગુલ ઉંચો, ગુલ એ અહીં પ્રમાણ છે, ૯૯ ગુલ પ્રમાણ મધ્ય પરિધિવાળો, ૧૦૮ અંગુલ લાંબો, ઘોડાની ઉંચાઈ-ખુરથી આરંભીને કર્ણ સુધી, મધ્ય ભાગ-પૃષ્ઠ-પાર્થઉદાંતર સુધી, લંબાઈ-મુખતી પૂંછડા સુધી. -x • x • બનીશ ગુલ ઉંચાઈ, ચાર
ગુલ પ્રમાણ કાન કેમકે નાના કાન એ જાત્ય અશ્વનું લક્ષણ છે. આ કાનની ઉંચાઈથી સ્થિર ચૌવનવ જણાવેલ છે. ઘોડાનાં યૌવનનું પતન થતાં સ્ત્રીના સ્તનની માફક અને બંને કર્મોનું પતન થાય છે. • X - X - ૨૦ અંગુલ પ્રમાણ બાહા - શિરોભાગના અધોવર્તી અને ઘૂંટણની ઉપરવત ચરણ ભાગ, ચાર અંગુલ પ્રમાણ ઘુટણ-બાહા અને જાંઘની સંધિરૂપ અવયવ, ૧૬-અંગુલ પ્રમાણ જંઘા- જાનુ નીચેના ખુર સુધીના અવયવ, ચાર અંગુલ ઉંચી ખુર-પગના તલરૂપ અવયવ, આ બધાં અવયવોના સરવાળાથી પૂર્વોક્ત ૮૦-અંગુલરૂપ થાય. શ્રેષ્ઠ અશ્વમાનને આશ્રીને છે. જો કે પારાસર નામે લૌકિક ગ્રંથમાં આ વિષયમાં ત્રણ ગાથા વૃત્તિકારે નોંધી છે. જો • X - X - X - જો કે તેમાં પ્રમાણમાં ફેરફાર છે. અમે તે મતાંતર નોંધેલ નથી.]
હવે અવયવોમાં લક્ષણોપેતત્વ સૂચવે છે. મુક્તોલી-નીચે અને ઉપર સંકીર્ણ, પણ મળે કંઈક વિશાળ કોઠી વતુ સમ્યગ્રવર્તુળ, વળવાના સ્વભાવવાળો પણ સ્તબ્ધ નહીં તેવો મધ્યભાણ, અહીં મધ્ય પરિધિરૂપ જ વિચારતા ઉચિત ઉપમા થશે. કંઈક
ગુલ સુધી નમવાને આરંભેલ, કેમકે અતિ નમેલ હોય તો બેસવું દુઃખદ બને છે. પૃષ્ઠ • પયણ સ્થાન, અર્થાત્ બેસનારને સુખાવહ પીઠ છે. સમ્યમ્ - નીચેનીચેના ક્રમે નમેલ પૃષ્ઠ જેની છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પૃષ્ઠ જેવું છે તે. સુજાત-જમદોષ હિત પૃષ્ઠવાળો. પ્રશસ્ત-લક્ષણાનુસાર પીઠવાળા.
બીજું કેટલું કહીએ ? પ્રધાનપૃષ્ઠવાળો. પૃષ્ઠ વર્ણન કહ્યું. હવે તેના જ બાકીના ભાગને કહે છે - હરિણીની જાનવતુ ઉન્નત અને બંને પડખાં વિસ્તૃત તથા ચમ ભાગમાં સ્તબ્ધ સુદઢ પૃષ્ઠવાળો. વેગ, લતા, ચર્મદંડ, તર્જન વિશેષ આઘાતથી રહિત કેમકે તે અસવારના મનને અનુકૂળ ચારિપણે છે તપનીયમય દર્પણ આકારે અન્નાલંકાર વિશેષ છે જેમાં તેનું મુખ સંયમન વિશેષવાળો. વકનકમય શોભનપુષ્પ અને સ્થાયક તેના વડે ચિકિત રનમયી રજુ •x • પયણિના દેઢી કરણાર્થે અશ્વના બંને પડખે બંધાતી પટ્ટિકા, સુવર્ણયુકત મણિમય પત્રિકા નામે ભુષણ, •x• વિવિધ ઘંટિકાજાલ અને મૌક્તિક જાલ, તેના વડે પરિમંડિત પૃષ્ઠ વડે શોભતા કŠતનાદિ રનમય મુખમંડનાયેં રચિત પ્રીતમાણેક અશ્વના મુખના ભૂષણ વડે ભૂષિત કનકમય પાથી સુથુકૃતુ તિલક.
દેવમતિથી વિવિધ પ્રકારે સતિ સુરેન્દ્રનું વાહન-અa, તેને યોગ્ય - ૪ - x • જેવો બુસ્લીશ્રમ દેવ અન્ન કરે છે, તેવો આ પણ કરે છે. સુરૂપ-સુંદર, હીં
૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તહીં દોલાયમાન કેમકે સહજ ચંચલ અંગો છે, ગળું-મસ્તક-ભાલ-બે કાનના મૂળમાં વિનિવેશથી પાંચ સંખ્યાવાળા જે ચારુ ચામર તેને મસ્તકમાં ધારણ કરેલ. • x • અહીં માઈડ શબ્દના વ્યાખ્યાનમાં મસ્તકના અલંકાર રૂપે જ કહેલ છે, કર્ણાદિ અલંકારરૂપે નહીં. લોકમાં પણ તે રીતે પાંચ ચામર કહેવાય છે.
દેવમતિ વિકલિાતાદિ વિશેષણ વિશિષ્ટ ઉચ્ચઃશ્રવા નામે શકનો અશ્વ પણ થાય, તેથી કહે છે - અનભચારી, કેમકે અભયારી અશ્વ ઉશ્રવા છે, તેનાથી અન્ય. - x • અભેલ-દોષાદિ વડે અસંકુચિત નયન જેના જ છે. તેથી જ કોકાસિતવિકસિત દેઢ કેમકે અથુપાત નથી કરતા, પદ્મવાળી પણ રોમરહિત આંખો જેની નથી તેવો. શોભાને માટે કે દંશ-મશકાદિથી રક્ષાયેં પ્રચ્છાદન પયુક્ત, તે નવા સુવર્ણના-સ્વર્ણતંતુ યુક્ત પ્રચ્છાદન પર્ફ છે. તપ્ત તપનીયવત્ લાલ તાળવું અને જીભ જેના છે તેવા મુખવાળો. લક્ષ્મીના અભિષેક નામક શારીરિક લક્ષણયુક્ત નાસિકા જેની છે તે. અથવા પાઠાંતરથી શિરિષપુષ્પવત અતિશેત નાસિકા જેવી છે તે. જેમાં કમલદલ સમાન જળબિંદુઓ છે તેવો અર્થાત્ જેમ પુકn જળમાં રહીને વાયુની આહતથી જળબિંદયુક્ત થાય છે, તેમ આ પણ સલિલ અર્થાતુ લાવણ્યમય છે. તેના બિંદુ-છાટાથી યુકત, બિંદુના ગ્રહણથી અહીં પ્રત્યંગ લાવણ્ય સૂચવેલ છે. - x •
- અચંચલ-સ્વામીનું કાર્ય કરવામાં સ્થિર, ચંચલ-શરીરના જાતિસ્વભાવથી. • x • ચોહા-સ્નાન કરેલ, ચરક-ઘાટિભિક્ષાચર પરિવ્રાજક, તે ચરકપરિવ્રાજક, * * • અશુચિના સંસર્ગની શંકાથી પોતાને સંવરતો એવો - x • હવે આ ક્રિયાવિશેષથી જાચવ બતાવે છે - ખુર પ્રધાન ચરણો, આઘાત વિશેષથી તેના વડે ઘરણિતલને ઠોકતો-ઠોકતો -x-x- સવારના પ્રયોગથી નૃત્ય કરતો જ અશ્વ અગ્રપાદને ઉંચા કરે છે, તેમાં આ શક્તિને વિશદ્વારથી દશવિ છે - બંને પણ ચરણોને એકસાથે મુખમાંથી નીકળતા હોય તેમ કાઢતો એવો - X - X - ફરી બીજી ક્રિયાના દર્શનથી આ જ વસ્તુને વિશેષથી કહે છે - લાઘવ વિશેષથી પદાનાલના તંતુ અને જળ, તે પણ દુગદિકને સંચરતા અર્થાત્ જેમ બીજે સંચરતા મૃણાલ તંતુ ઉદકમાં પણ સ્થિર થતા નથી, તેવો આ નથી. - X -
માતૃપક્ષ, પિતૃપક્ષ, સંસ્થાન, વિશ્વાસ્થતાથી તે પ્રશસ્ત છે, કેમકે પ્રદક્ષિણાવહત્વ અને શુભસ્થાનશ્ચિતત્વ છે, વળી બાર આવર્ત જેમાં છે તે. - X - X - વરાહ કહે છે, તે શ્લોકની કંઈક વૃત્તિ જણાવે છે -
પ્રપાણ-ઉત્તરોહનું તલ, ગલ-કંઠ, જેમાં રહેલ દેવમણિ નામક આવર્ત અશ્વના મહાલક્ષણપણે પ્રસિદ્ધ છે બંને કાન, એટલાં સ્થાનોમાં રહેલ તથા પૃષ્ઠ-૫યણ સ્થાના મધ્ય, ચક્ષની ઉપર રહેલ, બંને હોઠ, સકિથ-પાછળના બંને પગના ઘૂંટણના ઉપરના ભાગે, ભુજા-બંને પગના ઘૂંટણનો ઉપરનો ભાગ, કુક્ષિ-બંને પડખામાં રહેલ, લલાટ એટલા સ્થાનો આવર્ત સહિત હતા. અહીં કાન અને નયન આદિ સ્થાનો બળે સંગાપણે હોવા છતાં જાતિની અપેક્ષાથી બાર જ સ્થાનો ગમવા. સ્થાન મેદાનુસાર સ્થાનીભેદો પણ બાર જ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩/૮૧ થી ૮૩
સુકુલ પ્રસૂત-અશ્વ શાસ્ત્રોક્ત ક્ષત્રિયઅશ્વપિતૃક, મેધાવી-સ્વામીની સંજ્ઞાદિથી પ્રાપ્તાર્થના ધારક, ભદ્રક-અદુષ્ટ, વિનીત-સ્વામીના ઈષ્ટકારિત્વથી, અણુકતનુક-અતિ સૂક્ષ્મ, સુકુમાલ રોમયુક્ત સ્નિગ્ધશરીરી, - x - દેવ, મન, પવન, ગરુડના વેગથી
અધિવેગથી જય કરનારી ગતિ. તેથી જ ચપળ શીઘ્રગામી-અતિ શીઘ્રગતિક. ક્રોધના અભાવે પણ અસમાગ્રંથી નહીં, તેવી ક્ષાંતિથી જે ક્ષમા. ઋષિ-અનગાવત્, ક્ષમાપ્રધાનત્વથી તેના પગે લતાનો માર કે મુખમાં ચોકડું કે પુંછમાં આઘાત કરવો નથી પડતો. સુશિષ્યની જેમ પ્રત્યક્ષપણે વિનીત - ૪ - x - તટ-નદીનો કિનારો, કટક-પર્વતીય નિતંબ, લંઘન-અતિક્રમણ, પ્રેરણ-આરૂઢ પુરુષના અભિમુખ દર્શનધાવનાદિ વડે સંજ્ઞાકરણપૂર્વક પ્રવર્તવું, નિસ્વારણા-તેના પાર પમાડવો. તેમાં સમર્થ. - ૪ - ૪ - માર્ગાદિના ખેદ અને મેદમાં પણ આંસુ ન પાડનારો, અશ્યામ તાલુવાળો
- ૪ - ૪ - કાલ-અરાજકતામાં રાજાના નિર્ણાયકપણામાં અધિવાસનાદિ સમયે શબ્દ કરનારો કાલહેષિ. આળસને જીતેલ તે જિતનિદ્રા કેમકે કાર્યમાં પ્રમાદી છે. અથવા જિતનિદ્વત્વ-યુદ્ધનો અવસર પ્રાપ્તપણાથી અશ્વરત્નના અલ્પનિદ્રાપણાથી છે.
– ગવેષક-મૂત્ર મળના ઉત્સર્ગાદિમાં ઉચિત અનુચિત સ્થાનનો અન્વેષક, જિતપરીષહ-શીત, આતપાદિમાં પણ ખેદ ન પામતો, જાતિ-માતૃપક્ષમાં પ્રધાન-નિર્દોષ માતૃક, નિર્દોષ પિતૃત્વ, આવા ગુણવાળો જ સમયે સ્વામીનો દ્રોહ કરતો નથી - x - મલ્લિ-વિકસિત કુસુમ જેવો શુભ, અશ્લેષ્મત્વથી પૂતિબંધ રહિત ધાણ-નાસિકાવાળો, પોપટના પીંછા જેવા સુષ્ઠુ વર્ણ જેનો છે તે. કાયાથી કોમળ, મનોભિરામ કમલામેલ
અશ્વ હતો.
94
પછી તેણે શું કર્યુ, તે કહે છે – “કુવલય” ઈત્યાદિ. તે અસિરત્ન નરપતિના હાથથી ગ્રહણ કરીને તે સેનાપતિ જ્યાં આપાત કિરાતો છે, ત્યાં જાય છે. જઈને આપાતકિરાત સાથે યુદ્ધ કરવાને લાગ્યો.
તે અસિરત્ન કેવું હતું? નીલોત્પલના દલ સર્દેશ. રજનિકર મંડલ-ચંદ્રબિંબ, તેની સદંશ, તેને ભમાડતા વર્તુલિત તેજસ્કત્વથી ચંદ્રમંડલાકાર દેખાય છે. અથવા રજનિકરમંડલ સમાન મુખવાળું છે. શત્રુજનનો વિનાશ કરનાર, કનકરત્નમય હાથમાં ગ્રહણ યોગ્ય મુષ્ટિ જેની છે તેવું, નવમાલિકા નામે જે પુષ, તેની જેવું સુરભિગંધવાળું. વિવિદ મણિમયી વલ્લિ આકારના ચિત્રોની વિવિધ રચના વડે આશ્ચર્યકૃત. શાણ ઉપસ્થી ઉતારીને નિષ્કિટ્ટી કરેલ. તેથી જ દીપ્યમાન તીક્ષ્ણ ધારા જેની છે તેવું, દિવ્ય ખડ્ગજાતિપ્રધાન, લોકમાં અનુપમાન કેમકે અનન્ય સર્દેશ છે. વળી તેના ઘણાં ગુણો
છે. કેવા?
વંશ-વેણુ, રુક્ષ-વૃક્ષ, શ્રૃંગ-મહિષાદીના શીંગ, હાથી આદિના દાંત, કાલાયસલોઢું, વિપુલલોહ દંડક વજ્ર હીસ્કજાતિય, તેનો ભેદક. અહીં વજ્રના કથનથી દુર્ભેધનું પણ ભેદકત્વ કહેલ છે. બીજું કેટલું કહીએ ? બધે જ અપ્રતિહત, દુર્ભેદ છતાં અમોઘશક્તિક વસ્તુ. જંગમ-ચર પશુ-મનુષ્યાદિના દેહ, તેનો ભેદ કરવામાં સમર્થ. અહીં યાવત્ શબ્દ સંગ્રાહક નથી પણ ભેદકશક્તિ પ્રકર્ષક અધિવચન છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
હવે તેનું પ્રમાણ કહે છે – ૫૦ અંગુલ લાંબુ, ૧૬-અંગુલ પહોળું, અર્ધ અંગુલ પ્રમામ જાડાઈવાળું એ તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે, એવું તે અસિરત્ન કહેલ છે. જે ૩૨અંગુલ પ્રમાણ સંભળાય છે, તે મધ્યમ પ્રમઆમ છે - ૪ - ૪ - સેનાપતિએ યુદ્ધ કર્યા પછી શું થયું ? તે કહે છે – સુષેણ સેનાપતિએ આપાતકિરાતોને હત-મયિતાદિ કરી
દીધા ઈત્યાદિ.
૩૬
• સૂત્ર-૮૪ :
ત્યારે તે આપાતકિરાતો સુષેણ સેનાપતિ વડે હથ-મથિત થયા યાવત્ ભાગી ગયેલા. તેઓ ડર્યા, ત્રસ્ત-વ્યથિત-ઉદ્વિગ્ન થયા, ભય પામી ગયા, અસ્થામ-બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ રહિત થઈ ગયા. ટકી શકવાને અસમર્થ થઈ અનેક યોજન દૂર ચાલ્યા જઈ, એકાંતમાં મળ્યા, મળીને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને વાલુકા સંથારામાં સંથર્યો, સંઘરીને વાલુકા સંચારે બેઠાં, બેસીને અક્રમ ભકત ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને વાલુકાસંથારોગત થઈ, મુખ ઉંચુ કરી, વસ્ત્રરહિત થઈ, અઠ્ઠમ ભક્તિકપણે તેમના કુળ દેવતા મેઘમુખનાગકુમાર દેવોને મનમાં ધ્યાન કરતા રહ્યા.
ત્યારે તે આપાતકિરાતોનો અક્રમભકત પરિપૂર્ણ થતાં મેઘમુખ નાગકુમાર દેવોના આસનો ચલિત થયા. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આસનોને ચલિત થયા જોયા, જોઈને અવધિ પ્રયોજ્યું. પ્રયોજીને આપાતકિરાતોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને એકબીજાને બોલાવીને આમ કહ્યું – નિશ્ચે હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપ દ્વીપના ઉત્તર ભરતાઈ ક્ષેત્રમાં આપાતકિરાતો સિંધુ મહાનદીમાં વાલુકાના સંચારે જઈને, મુખ ઉંચુ રાખી, વસ્ત્રરહિત થઈ, અક્રમ ભક્તિકપણે આપણને-કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવને મનમાં ધ્યાયીને રહ્યા છે. તો હે દેવાનુપિયો ! તો આપણે માટે શ્રેયસ્કર છે કે આપણે આપાત કિરાતોની પાસે પ્રગટ થવું જોઈએ.
એમ કહી એકબીજાની પાસે આ કથન સ્વીકારીને તેવી ઉત્કૃષ્ટિ, ત્વરીત ગતિથી યાવત્ ચાલતા-ચાલતા જ્યાં જંબુદ્વીપદ્વીપનું ઉત્તરાઈ ભરત ક્ષેત્ર છે, જ્યાં સિંધુ મહાનદી છે, જ્યાં આપાત-કિરાતો છે, ત્યાં આવે છે. આવીને આકાશમાં અદ્ધર રહી. ઘંટડીયુક્ત પંચવર્ષી પ્રવર વસ્ત્રો ધારણ કરી તે આપાતકિરાતોને આમ કહ્યું
ઓ આપાતકિરાતો ! તમે બધાં જેને માટે ઉર્ધ્વમુખ થઈ, વારહિતપણે અક્રમભક્તિક થઈ અમને-કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવને મનમાં ધ્યાયીને રહ્યા છો, તે અમે-મેઘમુખ નાગકુમાર દેવો, તમારા કુલદેવતા તમારી પાસે પ્રગટ થયા છીએ. તો હે દેવાનુપિયો ! કહો, અમે શું કરીએ ? તમે શું ઈચ્છો છો ?
ત્યારે તે આપાતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો પાસે આ કથન સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ-આનંદિત ચિત્ત થઈ આવત્ પ્રસન્ન હૃદયે ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને જ્યાં મેઘકુમાર દેવો છે, ત્યાં જાય છે, જઈને બે હાથ જોડી યાવત્
Page #46
--------------------------------------------------------------------------
________________
3/૮૪
૩૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
મસ્તકે આંજલિ કરી, મેઘમુખ નાગકુમાર દેવોને જય-વિજયજી વધાવે છે, વધાવીને આમ કહ્યું –
હે દેવાનુપિયો કોઈ અપાર્થિત પ્રાર્થક, દુરંત પાંતલક્ષણ ચાવત હી-શ્રી પરિવર્જિત છે, જેણે અમારા દેશની ઉપર જલ્દીથી ધસી આવેલ છે. હે દેવાનુપિયો ! તેમને ખદેડી દો, જેથી અમારા દેશ ઉપર તે અાક્રમણ ન કરી શકે. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આપાત કિરાતોને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! તે મહર્તિક મહાધુતિક ચાવતું મહાસૌખ્ય ભરત નામે ચાતુરંત ચક્રવર્તી છે. તેમને કોઈ દેવ, દાનવ, કિંનર, કપુરષ, મહોમ કે ગંધર્વ શપયોગ, અગ્નિ પ્રયોગ કે મંગપયોગ વડે બાધા પહોંચાડવા કે રોકવા સમર્થ નથી. તો પણ અમે તમારા પ્રિય અને માટે ભરત રાજાને ઉપસર્ગ કરીશું.
એમ કહી આપાતકિરાતો પાસેથી નીકળે છે, નીકળીને વૈકિય સમુઠ્ઠાત કરે છે. કરીને મેઘસૈન્ય વિકુર્તે છે, વિકુવને જ્યાં ભરત રાજાનો વિજય રૂંધાવાર નિવેશ હતો, ત્યાં આવે છે, આવીને વિજય સ્કંધાવાર નિવેશ ઉપર જદી વાદળા ગરજવા લાગ્યા, જદી વિજળી ચમકવા લાગી, તુરંત યુગ, મુશલ મુદ્ધિ પ્રમાણ ધારા વડે ઓમેઘને સાત અહોર વરસાદ વરસાવવાને પ્રવૃત્ત થયા.
• વિવેચન-૮૪ -
ત્યારે તે આપાત કિરાતો સુપેણ સેનાપતિ વડે હસ્તમથિત યાવત પ્રતિષેધિત થઈ ભયાકુળ, નષ્ટ, પ્રહાર વડે અર્દિત, ઉદ્વિગ્ન-ક્રી આની સાથે ન યુદ્ધ કરીએ તેવા આશયવાળા થયા. એ રીતે સમ્યક્ ભય પ્રાપ્ત થયા. અસ્થામ-સામાન્ય શક્તિ હિત, અબલ-શારીરિક શક્તિ રહિત, પુરુષાભિમાન - પરાક્રમથી રહિત, પરસૈન્યને સહપ્ત કરવાને અશક્ય છે તેમ જાણી અનેક યોજનો ભાગી ગયા. પછી શું કરે છે ?
ભાગીને તે આપાતકિરાતો એક સ્થાને ભેગા થાય છે, થઈને જયાં સિંધુ મહાનદી છે, ત્યાં આવે છે, આવીને રેતીના કણમય સંથારો કરે છે, કરીને રેતીના સંથારે આરોહે છે, પછી રામભક્ત ગ્રહણ કરે છે, કરીને વાલુકા સંતાકે રહેલા ઉર્વમુખ, નિર્વસ્ત્ર થઈ પરમ આતાપના કષ્ટને અનુભવે છે. પછી ત્રણ દિન અનાહારી થઈ તેમના કુલવસલ દેવો મેઘમુખ નામે નાગકુમાર દેવોને મનમાં થાયીને રહે છે.
હવે તે દેવો શું કરે છે ? તે કહે છે - ચિતમાં ચિંતવ્યા પચી તે આપાતકિરાતોને અઢમભક્ત પરિપૂર્ણ થતાં મેઘમુખ નાગકુમાર દેવોના આસનો ચલિત થાય છે, તે દેવો - x + અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને અવધિજ્ઞાન વડે આપાતકિરાતોને જુએ છે, જોઈને એકબીજાને બોલાવીને કહે છે કે – જંબૂદ્વીપમાં ઉત્તરાર્ધ ભરતોત્રમાં આપાતકિરતો સિંધુનદીમાં રેતીના સંયારાને પ્રાપ્ત થઈ ચાવતુ મેઘમુખ દેવોને મનમાં દયાન કરીને રહ્યા છે, તો આપણે તે આપાતકિરાતો પાસે પ્રગટ થઈન- એકબીજાની પાસે આમ વિચારણા કરે છે - અનંતરોક્ત કથન સ્વીકારે છે * *
સ્વીકાર્યા પછી તેઓ શું કરે છે ? તે કહે છે – તે દેવો તેવી ઉત્કૃષ્ટ અને
વરિત ગતિ વડે સાવ ચાલતાં-ચાલતાં જંબૂઢીપદ્વીપના ઉત્તર ભરતાદ્ધમાં સિંધુનદીમાં આપાતકિરત લોકો હતા ત્યાં આવ્યા, આવીને અંતરિક્ષમાં રહી લઘુઘટિકાયુક્ત પંચવણ પ્રવર વસ્ત્રો પહેરીને તે આપાત કિરતોને આ પ્રમાણે કહ્યું- ઓ આપાતકિરાતો • x • વાલુકાસતારકે રહેલ યાવત અષ્ટમભક્તિકો કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવોને મનમાં થાયીને રહેલા છો, તેથી અમે મેઘમુખ દેવો, તમારા કુળદેવતા, તમારી પાસે આવેલા છીએ, તો અમારું શું કાર્ય છે, તે જણાવો, સામે કઈ પ્રવૃત્તિ કરીએ ? આપના મનને અભીષ્ટ શું છે? તે જણાવો.
કુળદેવતા પ્રશ્ન કર્યા પછી શું કરે છે ? તે કહે છે - પછી તે આપાતકિરાત મેઘમુખ દેવો પાસે આ કથન સાંભળી-સમજીને હર્ષિત-સંતુષ્ટ થયા ઈત્યાદિ પૂર્વવતું. ઉર્વ થવાપણે ઉડ્યા, ઉઠીને મેઘમુખ દેવો પાસે આવ્યા, આવીને બે હાથ જોડ્યા ઈત્યાદિ પૂર્વવત. મેઘમુખ દેવોને જય-વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું -x• કોઈ અપાચિતનો પ્રાર્થક આદિ વિશેષણ યુક્ત અમારા દેશ ઉપર ધસી આવેલ છે, તેથી તેમને તથા પ્રકારે ફેંકી દો જેથી ફરી અહીં ન આવે. હવે મેઘમુખ દેવોએ જે કહ્યું ? તે કહે છે - x -
હે દેવાનુપિયો! આ ભરતકામે ચાતુરંતચક્રવર્તી રાજા છે, જે મહર્તિક, મહાધુનિક ચાવતું મહાસૌખ્ય છે. આ ભરતને કોઈ દેવ-વૈમાનિક, દાનવ-ભવનવાસી, કિંર આદિ ચાર વ્યંતર વિશેષવાચી છે, તેઓ શસ્ત્ર કે અગ્નિ કે મંગપયોગ વડે, આ ત્રણે ઉત્તરોત્તર બલાધિકપણે જાણવા. તે ઉપદ્રવ કરવાને, આપના દેશને આક્રમણરૂપ પાપકર્મથી નિવારવા સમર્થ નથી. તો પણ આ દુ:સાધ્ય કાર્યમાં પણ આપની પ્રીતિ અર્થે ભરત રાજોને ઉપસર્ગ કરીશું, એમ કહી, તે આપાતકિરાતોની પાસેથી નીકળે છે - x -
- પછી શું કર્યું ? તે કહે છે – જઈને ઉત્તર વૈક્રિયાર્થે પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશોને શરીરની બહાર વિક્ર્વે છે અને સમવહત થઈને તે આત્મપદેશ વડે ગૃહિત પુદ્ગલો વડે વાદળો વિક્ર્વે છે, વિક્ર્વીને ભરતના વિજય રૂંધાવાર નિવેશ પાસે આવે છે, આવીને તેની ઉપર જલ્દીથી ઈત્યાદિ બધું પુકલ સંવર્તક મેઘાધિકારવતું કહેવું. ચાવતું વરસવાને તે દેવો પ્રવૃત્ત થયા. આ વ્યતિકર થતાં જે ભરતાધિપે કર્યું, તે કહે છે -
• સૂત્ર-૮૫ થી ૮૦ :
[૮૫] ત્યારે તે ભરતરાજ, વિજય રૂંધાવારની ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર શારાથી સાત રાશિ ઓવમેઘ વ વરસાવતા જુએ છે. જોઈને ચમરિનને સ્પર્શે છે. ત્યારે તે શ્રીવન્સ સર્દેશરૂપ લાવો કહેવો ચાવતું ભાર યોજના તીર્ણ વિસ્તાર છે - ફેલાવે છે.
ત્યારે તે ભરત રાજ પોતાની અંધાવર સૈન્ય સહિત સમરન ઉપર આરૂઢ થયો. થઈને દિવ્ય છગરનનો સ્પર્શ કર્યો. તે છગરદન ૯,ooo વણ શલાકાથી પરિમંડિત હતું. મહાહ અને અયોધ્ય હતું. તે નિર્ણયસુપશdવિશિષ્ટ-લૂટ-કચનમય પૃષ્ઠ દંડ યુક્ત હતું. મૃદુ આકારવાળું, વૃત્ત-લષ્ટ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮૫ થી ૮
૮૦
જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
અરવિંદ કર્ણિકા સમાન રૂપવાળું હતું. બસ્તિપદેશમાં પિંજર જેવું પ્રતિત થતું હતું. તેના પર વિવિધ ચિત્રકારી કરેલી, મણિ-મોતી-મુંગા-તપેલ વર્ણ તથા રનો દ્વારા પૂર્ણ કળશાદિ માંગલિક વસ્તુના પંચરંગી ઉજ્જવલ આકાર બનેલા હતા. રનોના કિરણો સદેશ રંગસ્થનામાં નિપુણ પરષો દ્વારા સુંદર રૂપે રંગેલ હતું. તેના ઉપર રાજલક્ષ્મીનું ચિહ્ન અંક્તિ હતું –
- આજુન સુવર્ણદ્વારા આચ્છાદિત પૃષ્ઠભાગ, ચાર ખૂણા તપ્ત સુવણમિય પટ્ટણી પરિવેષ્ટિત હતું. અત્યધિક શ્રીથી યુક્ત હતું. શરદઋતુની નિમળ, પરિપૂર્ણ ચંદ્રમંડલ સર્દેશ રૂપવાન હતું. તેનો સ્વાભાવિક વિસ્તાર રાજ ભરત દ્વારા તીઈ ફેલાવેલી પોતાની બંને ભૂજાના વિસ્તાર જેટલો હતો. તે કુમુદવન સંદેશ ધવલ હતું, ભરત રાજાના જંગમ વિમાન જેવું હતું. સૂર્યના તપ, આધી, વદિ દોષોનું વિનાશક હતું. પૂવચિરિત તપ-પુણ્યકર્મના ફળસ્વરૂપ તે પ્રાપ્ત થયેલ હતું.
[૬] તે છબરન અહd, બહુગુણ પ્રદાયક, ઋતુમાં વિપરીત સુખ-છાયા કરનારું, છારતનમાં પ્રધાન, અાપુન્યવાળાને સુદુર્લભ હતું.
[૮] ચક્રવર્તી રાજાના તપ ગુણોના ફળના એકદેશ ભાગરૂપ, વિમાનવાસીને પણ દુભિતર હતું. તેના ઉપર ફૂલોની માળા લટકતી હતી. શારદીય ધવલમેઘા તથા ચંદ્રના પ્રકાશ સમાન ભાસ્વર હતું. તે દિવ્ય હતું. ૧ooo દેવોથી અધિષ્ઠિત હતું. રાજા ભરતનું તે છગન ભૂતલ ઉપરના પરિપૂર્ણ ચંદ્રમંડલ જેવું લાગતું હતું. રાજ ભરતે સાર્શતા છગરન સાધિક બાર યોજના તીર્ણ ફેલાઈ ગયું.
• વિવેચન-૮૫ થી ૮૭ :
દિવ્યવર્ષો પછી તે ભરતરાજા સ્વસૈન્યમાં ઉક્ત પ્રકારે સાતરાત્રિ પ્રમાણ કાળા મેઘવૃષ્ટિ થતી જોઈને ચર્મરનને સ્પર્શે ચે. અહીં અવસણત ચર્મરત્વ વર્ણાક સૂત્રનો અતિદેશ કરતા કહે છે – તે સર્વે પૂર્વવતું.
- હવે છત્રરત્ન કેવું છે, એવું જિજ્ઞાસુને તેનું સ્વરૂપ પ્રગટ કરતાં કહે છે – છગરન, ભરતનું-ધરણિતલના પૂર્ણચંદ્ર સમાન વર્તે છે. બીજી શી વિશેષતા છે ? ૯૯,૦૦૦ પ્રમાણ સુવર્ણમય શલાકા વડે પરિમંડિત, બહુમૂલ્ય અથવા ચક્રવર્તીને યોગ્ય, અયોધનીય-જેને જોતાં જ પ્રતિબુના શસ્ત્ર ઉઠતાં નથી. નિવણ-છિદ્ધ ગ્રંથિ આદિ દોષરહિત, લક્ષાણયુકત હોવાથી સુપ્રશસ્ત, અતિમનોજ્ઞ અથવા અતિભારેપણાથી એકદંડ વડે દુવર્ણત્વથી પ્રતિદંડ સહિત એવું જે લષ્ટ કાંચનમય સુપુષ્ટ દંડ જેમાં છે તે –
- મૃદુ-ધૃષ્ટપૃષ્ટ હોવાથી સુકુમાલ, રૂપાસંબંધી, વૃત. લષ્ટ જે અરવિંદ, તેનો બીજ કોશ, તેના સમાન શેતત્વ અને વૃતવથી આકાર જેનો છે તે. બસ્તિપદેશ નામક ઝમધ્યભાગવર્તી દંડના પ્રક્ષેપસ્થાન રૂપ છે. પાંજરાના આકારે વિરાજિત છે. વિવિધ પ્રકારની રચના વડે ચિત્રકર્મ જેમાં છે તે. એક જ વાતને વિશેષથી કહે છે. - મણિ, મોતી, પ્રવાલ, તપ્ત એવું જે તપનીય-રક્ત સુવર્ણ પંચવર્ણિક. શાણ ઉતારથી,
દીપ્તિવાળા કરાયેલ રનો, તેના વડે ચિત. રૂપ-પૂર્ણકળશાદિ માંગલ્ય વસ્તુનો આકાર જેમાં છે તે. રત્નોની કિરણ સમ ચના, તેના પરિકર્મકારી. યથોચિત સ્થાને રંગદાન વડે અનુસંપદાયકમે રંજિત. સજલક્ષ્મી વિલ અર્જુન નામે જે શ્વેત સુવર્ણ તેના વડે આચ્છાદિત પૃષ્ઠ દેશભાગ જેનો છે તે.
બીજા વિશેષણના પ્રારંભમાં તકાળ માત, જે તપનીય, તેના પહસ્તથી પશ્લેિષ્ટિત, ચારે અંતમાં તસુવર્ણપટ્ટ યોજિત છે. તેથી જ અધિક સશ્રીક શરતકાળના ચંદ્રવ નિર્મળ પ્રતિપૂર્ણ ચંદ્રમંડલ સમાનરૂપ. ભરત રાજાના તીછ પ્રસારિત બંને બાહુ પ્રમાણ માન વિશેષ, તે પ્રમાણથી સ્વભાવથી વિસ્તૃત. તે ચક્રીએ સ્પર્શતા સાધિક બાર યોજન વિસ્તૃત થાય છે. ચંદ્રવિકાશીના વતની જેમ હોત. ભરતના સંચરણશીલ જંગમ વિમાન જેવું કેમકે સુખાવહ છે. સૂર્યનાતાપાદિ દોષો, તેનો ક્ષય કરનાર અથવા તેનાથી જન્મતા વિષાદનો ક્ષય કરનાર. આ છગના આશ્રયથી વિષાદી દોષ થતાં નથી.
તપોગુણ-પૂર્વ જન્મમાં આસીર્ણ તપોગુણ મહિનાથી વધુ. હવે ગાથા બંધનથી વિશેષણોને કહે છે - માત - રણમાં બીજા કોઈ અન્ય યોદ્ધા વડે ખંડિત ન કરાયેલ, તેમાં ઐશ્વર્યાદિના દાનરૂપ ઘણાં ગુણો છે. ઋતુથી વિપરીત જેમકે - ઉણકતમાં શીતળછાયાદિ આપે છે. ઉત્કૃષ્ટ પ્રધાન છત્ર ગુણયુક્તત્વથી છત્રોમાં રત્નસમાન, અજ પુન્યવાળાને દુર્લભ. પ્રમાણ રાજા - સ્વવિકાળ ઉચિત શરીર પ્રમાણયુક્ત રાજા. છ ખંડના અધિપતિત્વથી સર્વરાજ સંમતત્વથી પ્રમાણીભૂત રાજા. આના વડે વાસુદેવાદિનો નિરાસ કર્યો છે.
ચકવર્તીના સુચરિત વિશેષ કૃલના એક દેશ ભાગરૂપ, સાથ ચક્રવર્તીના પૂર્વ અજિત તપનું ફળ - નવ નિધાન, ચૌદ રત્નાદિમા વિભક્ત, તેના એકદેશભૂત આ છત્રરન દેવપણામાં દુર્લભતર છે. કેમકે ત્યાં ચકવર્તીપણું અસંભવ છે. લટકતી એવી પુષમાળાનો સમૂહ જેમાં છે તે. શરકાળ ભાવી શ્વેત વાદળો, શરદઋતુનો ચંદ્ર, તેના જેવા પ્રકાશથી જનિત ઉધોત જેનો છે તે. સહદેવ અધિષ્ઠિત. •x - તે દિવ્ય છત્રરનને ભરતરાજાએ સ્પર્શતા જલ્દીથી ચર્મરનવત્ સાધિક બાર યોજના તીર્ણ વિસ્તરેલ છે. અહીં સાધિકતા પરિપૂર્ણ ચર્મરનને ઢાંકવા માટે છે. અન્યથા વૃષ્ટિ ઉપદ્રવથી વસૈન્યને બચાવી ન શકત. -- હવે પછી શું કર્યું? તે કહે છે –
• સૂત્ર-૮૮,૮૯ :
[૮] ત્યારપછી તે ભરતરાજા છત્રરત્નને કંધાવર ઉપર સ્થાપી દીધું. સ્થાપીને મણિરતનને સાર્શે છે. વર્ણન યાવત્ છમરનને વસ્તિ ભાગમાં પે છે. તે અનતિવર સુંદર રૂપવાળું હતું. શિલાની જેમ અતિસ્થિર ચર્મરન ઉપર કેવળ વાવેલ માત્ર શાલિ-યવ-ઘઉં-મગ-અડદ-તલ-કળથી-ષ્ટિક-નિપાવ-ચણાકોદરા-કુતુંભરી-કંગુ-વક-રાક તથા ધનીયા, વરણ, હારિતક, આદુ, મૂળા, હળદર, દુધી, કાકડી, બડ, બિજો આદિ બધાં શાક વગેરેને ઉત્પન્ન કરવામાં કુશળ હતું. સર્વજન વિકૃત ગુણ હતા.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૮૮,૮૯
૮૨
જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
તે ગાથાપતિ રન ભરત રાજાને તે દિવસે વાવેલા, પાકેલા, સાફ કરેલા બધાં પ્રકારના ધાન્યના હજારો કુંભો સમર્પિત કર્યા. ત્યારે તે ભરત રાજ ચમરન ઉપર સમારૂઢ થઈ છગરનમાં આચ્છાદિત થઈ, મણિ રત્નકૃત ઉધોતમાં સમુદ્ગતભૂત સુખસખે સાત રાત્રિ પસાર કરી.
[૮] તે અવધિમાં રાજા ભરતને, તેની સેનાને ભુખે પીડા ન કરી, દૈન્ય ન અનુભવ્યું, ન ભયભીત થયા કે ન દુઃખિત થયા.
• વિવેચન-૮૮,૮૯ :
પછી તે ભરત છગરનને અંધાવારની ઉપર સ્થાપે છે, પછી મણિરત્નને સ્પર્શે છે. મણિરનનું વર્ણન પૂર્વવતુ. • • સ્પર્શને ચર્મરન અને છત્રરત્ન સંપુટ મિલનથી સૂર્ય-ચંદ્રાદિ લોક નિરદ્ધ થતાં, સૈન્યમાં અહર્નિશ ઉધોત માટે 94 રન બસ્તિ ભાગે મણિરન સ્થાપે છે.
(શંકા) એ પ્રમાણે સર્વ સૈન્યાવરોધ થયો, તથા તેમાં કઈ રીતે ભોજનાદિ વિધિ થાય ? તે આશંકા પ્રતિ કહે છે - તે ભરતરાજાના - x • ગૃહપતિરન. તે કેવો છે ? આ પ્રકારે સર્વજનોમાં વિશ્રુતગુણ જેને છે તે. અતિપ્રધાન બીજી વસ્તુ જેમાં વિધમાન નથી તે, સુંદર રૂપવાનું. શિલા જેવી શિલા કેમકે અતિસ્થિરત્વથી છે ચર્મરત્નમાં વાવેલ માત્ર પણ લોકપ્રસિદ્ધ ભૂમિ ખેડવી આદિ કર્મ સાપેક્ષ નહીં. ભક્ષાણાદિને યોગ્ય શાલિ આદિના નિપાદક અથવા સવારે શિલામાં રાખેલ સાંજેસૂર્યાસ્ત કાળે નિપાદક. - x - x - તેમાં શાલિ-જ્યમાદિ, ચવ-ઘોડાને પ્રિય, ઘઉં વગેરે, પટિકા-સાઈઠ દિવસે પાકતા ચોખા, નિપાવ-વાલ, કુતુંભરી-ધાન્યકકણ. - X - X • ઉપલક્ષણથી મસુર આદિ બીજા પણ ધાન્યો લેવા.
અનેક ધાન્ય-ધાન્યમ, વરણ-વનસ્પતિ વિશેષના પત્રો, ઈત્યાદિ જે હરિતક પગશાક - x • પૂર્વે કુતુંભરી શબ્દથી ધાન્યભેદનો સંગ્રહ કર્યો, હવે તેના પાંદડાના ભક્ષ્યત્વથી પત્રશાકમાં સંગ્રહ છે, તે પુનરુક્તિ નથી. આદુ આદિ સૂરણ કંદાદિ ઉપલક્ષણરૂપ મૂલક-હતિદતક. આના વડે કંદમૂલ શાક કહ્યા. હવે ફળ-શાકને કહે છે – અલાબુ-તુંબ, ત્રપુષ-ચીભડાની જાતિના તુંબ, કલિંગ, કપિત્થ, અબ્લિકા. આ ફળશાકના ઉપલક્ષણથી જીવંતિ આદિ ગ્રહણ કરવા. * * * * * સર્વ શબ્દથી બીજા શાકાદિ પણ ગ્રહણ કરવા.
(શંકા જો ગૃહપતિ રન દીર્ધ ક્રિયા વિના મંત્ર સંસ્કાથી ધાન્ય આદિ ઉત્પાદન કરે છે, તો ચર્મરનમાં બીજ વાવવાથી શું પ્રયોજન ? તેના વિના પણ તેનું દિવ્યશક્તિપણાથી નિષ્પાદન કેમ ન કરે ? (સમાધાન] બીજા કારણ સમૂહના સંઘટનપૂર્વક કારણના કાર્ય જનકત્વના નિયમથી. - x - x • તેથી જ અતિ નિપુણ - પોતાની કાર્ય વિધિમાં અતિ નિપુણ.
ધે ઉક્તગુણયોગી ગૃહપતિ રત્ન જે અવસરોચિત કરે છે તે કહે છે - ચર્મરત્ન અને છગરનના સંપુટના સંઘટના પછી તે ભરતનો ગૃહપતિ રન તે જ દિવસમાં વાવેલ, પરિપાક દશા પ્રાપ્ત, લખેલ બધાં ધાન્યોના અનેક હજારો કુંભો 2િ6/6]
પ્રાકૃત કરે છે. કુંભનું માન - બે અશતીની એક પશલી ઈત્યાદિ. મતિ - મુકી, તપ્રમાણ ધાન્ય પણ અશતિ જ કહેવાય છે. તેની જેમ પ્રકૃતિ-નાવાકારે વ્યવસ્થાપિત અંજલિરૂ૫, બે પ્રકૃતિની સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ-પલિકા સમાન માપ વિશેષ, ચાર કુડવનો પ્રસ્થ, ચાર પ્રસ્થનો આટક, ચાર આઢકનો દ્રોણ, ૮૦ ઢક અર્થાત્ ૨૦ દ્રોણનો મધ્યમ કુંભ, ૧૦૦ આટકનો એક ઉત્કૃષ્ટ કુંભ. અહીં ઉપલાણથી સૈન્યને જે ભોજન ઉપયોગી છે, તે બધું જ લાવે છે.
- ત્યાં ભરત કઈ રીતે કેટલો કાળ રહ્યો, તે કહે છે - ગૃહપતિને કરેલ ધાન્યની ઉપસ્થાપના પછી તે ભરત ચર્મરન આરૂઢ છત્ર રનથી આચ્છાદિત મણિરત્નકૃત ઉધોત સમુદ્ગક સંપુટરૂ૫ પ્રાપ્ત હોય તેમ સુખેમુખે સાત અહોરાત્ર સુધી રહ્યા. આ જ વાત જણાવતાં કહે છે તેને ભુખે ન પીડ્યો કે ન દૈન્યતા પામ્યો. ન ભય કે ન દુ:ખ થયું. - x • ભરત ચકી માફક સૈન્યને પણ તેમજ હતું. તેમને પણ ભુખ આદિએ ન પીડ્યા.
• સૂત્ર-૯૦ થી ૫ -
[eo] ત્યારે તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો અભ્યાર્થિત ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો-અરે ! આ કોણ આપાર્થિતપાકિ, દુરંત-પ્રાંત લક્ષણ યાવત હી-શ્રી પરિવર્જિત છે, જે મને આ આવાવરૂપનો યાવત્ અભિસમન્વાગત થઈ વિજય છાવણી ઉપર યુગ મુશલમુષ્ટિ ચાવ4 વર્ષ વરસાવે છે.
ત્યારે તે ભરતરાજાને આ આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પાર્થિત મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો જાણીને ૧૬,૦૦૦ દેવો યુદ્ધ કરવાને પ્રવૃત્ત થયા. ત્યારે તે દેવો સદ્દબદ્ધ વર્મિતકવચવાળા થઈ ચાવતુ આયુધ-પહરણ લઈને જ્યાં મેઘમુખ નાગકુમાર દેવો હતા ત્યાં આવે છે, આવીને મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહ્યું –
ઓ મેઘમુખ નાગકુમાર દેવો ! આપાર્થિતપાકિ યાવત -થી પરિવર્જિત શું તમે જાણતા નથી કે ચાતુરંત ચક્રવર્તી ભરત રાજ જે મહદ્ધિક છે, યાવતું તેને ઉપદ્રવ કરવા કે રોકવા કોઈ સમર્થ નતી, તો પણ તમે ભરતરાજાની વિજય છાવણી ઉપર યુગ મુશલમુષ્ટિ પ્રમાણ માત્ર ધારાથી ઓઘમેઘ સાત અહોરથી વષર્ણ કરી રહ્યા છો. તમે અહીંથી જલ્દીથી ચાલ્યા જાઓ અથવા આ જીવનથી આગળનું જીવન જેવાને તૈયાર થઈ જાઓ.
ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવો કે દેવોને આમ કહેતા સાંભળી માં, ત્રાસ પામ્યા, વ્યથિત થયા, ઉદ્વિગ્ન થયા, ભયભીત થઈને મેહરીન્યનું પ્રતિસંહરણ કયું કરીને જ્યાં આપાતકિરાત હતા ત્યાં આવે છે, આવીને આપાતકિરાતોને આમ કહે છે - દેવાનુfપયો! આ ભરતરાજ મહહિક ચાવતુ નિષે કોઈ દેવ વડે ચાવતુ અનિપયોગથી કે વાવત ઉપદ્રવ કરવા કે રોકવા સમર્થ નથી, તો પણ દેવાનપિયો ! અમે તમારા પ્રિયને માટે ભરતરાજાને ઉપસર્ગ કર્યો. તમે
G
C
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦ થી ૫
સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું શાક ધારણ કરી, વસ્ત્ર નીચે બટકતાં કિનારા સંભાળીને, શ્રેષ્ઠ પ્રધાન રહનો લઈ, અંજલિ mડી, પગે પડી ભરત રાજાનું શરણું લો. ઉત્તમપુરષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજા તરફથી કોઈ ભય રાખવાની જરૂર નથી.
એ પ્રમાણે જે દિશાથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારે તે આuતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો વડે એમ કહેવાતા ઉત્થાન વડે ઉડે છે, ઉઠીને સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું વરુ ધારણ કરી ઈત્યાદિ વડે - x • ભરત રાજ હતો ત્યાં આવ્યા. આવીને બે હાથ બેડી યાવતું મસ્તકે અંજલિ કરી ભરત રાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને શ્રેષ્ઠ પ્રધાન રહેનોનું ભેટશું કરી આમ કહ્યું -
[૧] સંપત્તિધર ! ગુણધર ! જયધર! હી-શ્રી-ધી-કીર્તિના ધાસ્ક નરેન્દ્ર ! રાચિત હજાર લક્ષણોથી સંપન્ન! રાજયને ચિરકાળ ધારણ કરો.
[૯] અશ્વપતિ, ગજપતિ, નરપતિ, નવનિધિપતિ, ભરતમના પ્રથમ અધિપતિ, ૩૨,૦૦૦ જનપદના વામી ! ઘણું જીવો.
[] પ્રથમ નરેશર, ઈશ્વર, ૬૪,ooo નારીઓના હૃદયેશ્વર લાખો દેવોના સ્વામી, ચૌદરનોના સ્વામી, યશસ્વી ! - - -
[૪] ••• આપે સમુદ્ર અને ગિરિશ્વર્યા ઉત્તર-દક્ષિણ સમગ્ર ભરતક્ષેત્રને જીતી લીધું છે, અમે આપના દેશમાં વસીએ છીએ.
[es] અહો! આપ દેવાનુપિયની ઋદ્ધિ, ધુતિ, બળ, વીર્ય, પુરષાકાર પરાક્રમ છે, આપને આ દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ, ઉધ-પ્રાપ્તઅભિસમન્વાગત થયા છે. અમે આપની ઋદ્ધિ યાવત અભિસમન્વાગત થઈ છે, તે સાક્ષાત જોયેલ છે, હે દેવાનુપિય! અમને ક્ષમા કરો. અમે આપની ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપિયા આપ ક્ષમા કરવાને યોગ્ય છો. અમે ભવિષ્યમાં ફરી કદિ આવું નહીં કરીએ, એમ કહી હાથ જોડી, પગે પડી ભરતરાજનું શરણું લીધું.
ત્યારપછી તે ભરતરાજ તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રનોને સ્વીકારે છે, સ્વીકારીને આપાતકિરાતોને આ પ્રમાણે કહે છે - જાઓ, તમને મેં મારી બાહુની છાયામાં સ્વીકાર કર્યા છે. તમે નિર્ભય અને નિરઢંગ થઈ સુએસખે, રહો. હવે તમને કોઈથી ભય નથી. એમ કહી સકાર અને સન્માન કર્યું, સકારી-સન્માનીને વિદાય આપી.
ત્યારપછી તે ભરતરાજ સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિય ! તું જ, સિંધુ મહાનદીના બીજ પશ્ચિમી નિgટે સિંધુ નદી સુધીના સાગરની મર્યાદામાં સમ-વિષમ નિકુટોને સાધિત કર, સાધિત કરીને પ્રધાન-શ્રેષ્ઠ રનોને ગ્રહણ કર. કરીને મારી આ આક્ત જલ્દીથી પછી સોંપ. આ બધું દક્ષિણના વિજય વર્ણનવતું બધું કહેવું ચાવતું ભોગોને અનુભવતો
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વિચરી રહ્યો છે.
• વિવેચન-૦ થી ૫:
સમુદ્ગક રૂપપણે રહ્યા પછી તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થયા પછી, આવા સ્વરૂપનો યાવત્ સંકા ઉપજ્યો. તેને જ કહે છે - ઓ સૈનિકો ! આ કોણ અપ્રાર્થિતપ્રાર્થકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે મને આ આવા દિવ્ય દેવો જેવી અડદ્ધિવાળા સજાને -x - જેને દિવ્ય દેવધતિ, દેવાનુભાવ ઈત્યાદિ પ્રાપ્ત હોવા છતાં છાવણી ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે વરસાદ વરસાવે છે ?
અહીં કિરાતને જ ગ્રહણ કરવાના છતાં કોનો આ ઉપદ્રવ ઉપક્રમ છે, એમ સામાન્યથી જ્ઞાન હોવા છતાં, આ કોણ છે એવા આક્રોશથી ઉપસ્થિત ઘણાં વૈરીમાં આ કોણ છે, જે મારી સામે ઉભો થયો છે, ઈત્યાદિ ભૂપતિ ભાવને વિચારીને યક્ષોએ જે કર્યું. તે કહે છે -
ઉકત ચિંતાના ઉત્પન્ન થયા પછી ભરતના આ આવા યાવતુ સંકતાને સમુત્પન્ન જાણીને ચૌદરત્તના અધિષ્ઠાયક ૧૪,ooo દેવ અને ૨૦૦૦ ભરતના અંગરક્ષક એવા ૧૬,000 દેવો, જો કે સ્ત્રીરનના વૈતાઢય સાધ્યા પછી પ્રાપ્ત થતા હોવાથી ૧૩ રત્નોના ૧૩,000 દેવો જ સંભવે છે, તો પણ આ વચન સામાન્યથી છે. તેઓ યુદ્ધને માટે ઉધત થયા.
કઈ રીતે ? તે પૂર્વવતુ. તે ભારતના નીકટના દેવોએ શું કહ્યું? તે કહે છે – ઓ મેઘમુખ દેવો ! ઈત્યાદિo - X - શું તમે જાણતા નથી ? અથતુ જાણો જ છો. ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાને કોઈપણ દેવ-દાનવાદિ વડે શસ્ત્રપ્રયોગાદિથી ઉપદ્રવ કસ્વા કે રોકવાને સમર્થ નથી. અજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ મોટા નથને માટે અને પ્રવર્તકને બાઢ બાલિશભાવ ઉભાવન માટે થાય છે. જગતમાં અજેય જાણવા છતાં તમે ભરત રાજાના વિજય રૂંધાવાર ઉપર વરસાદ વરસાવો છો. આ અવિચારી કાર્ય કરો છો ? - x • અહીંથી જલ્દી ભાગી જાઓ અથવા જો ન ભાખ્યા તો આ ભવથી બીજા ભવ-પૃથ્વીકાયિકાદિમાં જાઓ અર્થાત અપમૃત્યુ પામો. • x •
| [શંકા] દેવોનું નિરૂપકમ આયુ હોવાથી અપમૃત્યુનો અસંભવ છે, આ વચન બાધાવાળું છે. [સમાધાન] સૂત્રોના વૈચિત્ર્યથી ભયસૂગ હોવાથી વિવક્ષણામાં દોષ નથી.
તU r બધું પૂર્વવતું. વિશેષ એ કે- ધનઘટાને પાછી સંહરી લે છે, વરસાદ અટકતાં તે સંપુટથી ચકીનું સૈન્ય બહાર નીકળ્યું - x • x • હે દેવાનુપિયો ! આ ભત રાજા મહર્તિક ચાવતુ તેને દેવાદિ વડે આ પ્રયોગાદિ વડે યાવત્ રોકવાને સમર્થ નથી, તો પણ અમે આપ સૌની પ્રીતિ માટે ભરત રાજાને ઉપસર્ગ કર્યો, તો હે દેવાનુપ્રિયો ! ત્યાં જાઓ. સ્નાનાદિ વિશેષણo આદ્ર-સધ સ્નાન વશ થઈ, જળ વડે ભીના થઈ, ઉત્તરીય પહેરીને જાઓ. આના વડે આવો અવિલંબ સૂચવ્યો. અધોમુખ અંચલ-લટકતો છેડો જે રીતે રહે તેમ. આના દ્વારા પહેરેલા વબંધનની કાળ અવધિમાં વિલંબ ન કરવા સૂચવ્યું છે અથવા આના દ્વારા અબદ્ધ કચ્છcવ સૂચવેલ
Page #50
--------------------------------------------------------------------------
________________
૮૬
૩/૯૦ થી ૯૫ છે. તેમ દર્શાવીને પોતાની દિનતા બતાવી છે. - x• x -
શ્રેષ્ઠપ્રધાન રત્નો લઈને, અંજલિ કરીને, ચરણના મુગટ-મસ્તક રાખીને ભરત રાજાનું શરણું સ્વીકારો. ઉત્તમપુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજાથી કોઈ ભય નથી તેમ કહીને જે દિશામાંથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા.
હવે ભગ્નેચ્છા સ્વેચ્છાએ જે કર્યું તે કહે છે – બધું પૂર્વવત્ વિશેષ એ કે - રત્નોનું ભેંટણું ધરે છે. પછી શું કહ્યું? તે કહે છે – હે વસધાર ! છ ખંડવર્તી દ્રવ્યના સ્વામી અથવા તેજોધર, ગુણધર-ગુણવાન, જયધર-વિહેપી વડે અધર્ષણીય, હી-લજ્જા, શ્રી લક્ષ્મી, ધૃતિ-સંતોષ, કીર્તિ-વર્ણવાદ આ બધાંના ધાક અનેક લક્ષણવંત, અમારું આ રાજ્ય દીર્ધકાળ પાલન કરો. અથતુ અમારા દેશના અધિપતિ થાઓ.
| હે અશ્વપતિ ઈત્યાદિ ૩૨,૦૦૦ જનપો જે રાજા, તેના સ્વામી! ઘણું જીવોઘણું જીવો. હે પ્રથમ નરેશર હે શર્યધર, હે ૬૪,ooo નારીના પ્રાણવલ્લભ, રનોના અધિષ્ઠાતા માગધતીર્થાધિપાદિ લાખો દેવોના ઈશ્વર! ચૌદ રત્નેશ્વરી યશવી! પૂર્વપશ્ચિમ-દક્ષિણ સંબંધી સમુદ્ર, ગિરિ-લઘુ હિમવંત, તેની મર્યાદામાં છે તે. ઉક્ત ત્રણ દિશામાં સમદ્ર અને અધિક ઉત્તરમાં હિમવંત. ઉતરાદ્ધ-દક્ષિણાદ્ધ ભરત અર્થાત પરિપૂર્ણ ભરત, તમારા વડે જિતાયો છે. - x - તેથી નવ નિધિ અને સંપૂર્ણ ચૌદ રત્નોના સંપત્તિવાનું. તેથી અમે દેવાનુપિયના દેશમાં વસીએ છીએ અથ તમારી પ્રજારૂપ છે.
૩મો - આશ્ચર્યમાં, દેવાનુપિયની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુકાર પરાક્રમ અર્થાત્ ઋદ્ધયાદિ આશ્ચર્યકારી છે. તે કેવી છે ? દિવ્ય-સર્વોત્કૃષ્ટ, દેવની જેવી ધતિ, એ રીતે દિવ્ય દેવાનુભાવને પ્રાપ્ત કરેલ છે, અભિ સન્મુખ આવેલ છે. બીજા પાસેથી સાંભળતા પણ આશ્ચર્ય થાય છે, જોતાં તો વિશેષ થાય તેથી કહે છે
આપની ત્રાદ્ધિ-સંપત્તિ જોઈ, ચક્ષ વડે પ્રત્યક્ષ અનુભવી. -x - આપની યુતિ તેમજ યશ બલાદિ પણ જોયા ચાવતુ-ઋદ્ધિ, યશ, બળ, વીર્ય અભિસમ વાગત થયેલા જોયા. તેથી દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરો. અમે બાળચેષ્ટા કરી છે, માટે અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો - X - X • હવે ફરી આવું નહીં કરીએ. એ પ્રમાણે અંજલી જોડી, પગે પડી, ભરત રાજાનું શરણ સ્વીકારે છે.
હવે પ્રસાદાભિમુખ ભરતનું કૃત્ય કહે છે - પછી તે ભરત રાજા તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે. સ્વીકારીને તે આપાત કિરાતોને કહ્યું - તમે તમારા સ્થાને જાઓ, મારા બાહુની છાયામાં તમને સ્વીકારેલ છે, તમારી માથે મારો હાથ છે, નિર્ભય અને ઉદ્વેગરહિત થઈ સુખે સુખે તમે રહો. તમને હવે કોઈ ભય નથી, એમ કહી સકારી-સન્માનીને સ્વસ્થાને જવાની જા આપી.
હવે કિરતોને સાધ્યા પછી નરેન્દ્રએ શું કર્યું ? તે કહે છે – પછી ભરતે સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય ! જા, પૂર્વસાધિત નિકટની અપેક્ષાથી બીજા, સીંધમહાનદીના પશ્ચિમ ભાગવર્તી નિકુટ, સાણ-પશ્ચિમી સમુદ્ર, ઉતરમાં લઘુહિમવંત, દક્ષિણમાં વૈતાઢ્યગિરિ, તેટલી મયદા જેવી છે તે. આના વડે વિભાગ કર્યો.
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ લાઘવતા માટે કહે છે – જેમ દક્ષિણ દિશાના સિંધુનિકૂટોને સાધ્યા, તે બધું કહેવું. - x - x • પછી શું થયું ? તે કહે છે –
• સૂત્ર-૯૬ :
ત્યારપછી દિવ્યચક્રન અન્ય કોઈ દિને આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં સ્થિત થયું યાવત્ ઈશાનદિશામાં વધુ હિમવત પર્વતાભિમુખ તરફ ચાલ્યું. ત્યારે તે ભરતરાજ દિવ્ય ચક્રનને પાવતુ લઘુ હિમવત વર્ષધર પર્વતની કંઈક સમીપે બાર યોજન લાંબી ચાવતુ લઘુહિમવંતા ગિરિકુમાર દેવને આશ્રીને અક્રમભકત સ્વીકાર્યો. બધું માગધતીવિત્ કહેવું ચાવતું સમુદ્રના રવ જેવો નાદ કરતા-કરતા ઉત્તર દિશાભિમુખ જ્યાં લઘુહિમવંત વર્ષધરપત છે ત્યાં આવ્યા.
આવીને લઘુહિમવંત વર્ષધર પર્વતને ત્રણ વખત શિથી સ્પર્શે છે, સ્પર્શને આશ્નોનો નિગ્રહ કર્યો કરીને પૂર્વવત્ યાવ4 કાન સુધી ભાણ ખેંચીને આ વચનો ત્યાં તે નરપતિએ ક@ા યાવતુ બધાં આપના દેશવાસી છીએ, એમ કહી ઉદd આકાશમાં પરિકર-નિકરિત મધ્યે બાણ છોડ્યું યાવતું ત્યારે તે બાણને ભરત રાજ વડે ઉd આકાશમાં છોડાતા જલ્દીથી કર યોજન જઈને લઘુહિમવત ગિરિકુમાર દેવની મર્યાદિામાં પડ્યું.
ત્યારે તે લઘુહિમતકુમાર દેવે મયદામાં બાણને પડતું છે. જોઈને તે અસરકત, રટ, યાવતુ પતિદાનમાં સવૌષધિ, મારા, ગોશીષ ચંદન, કટક ચાવતું બ્રહનું જળ લીધું. લઈને તેની ઉત્કૃષ્ટી ચાવ4 ઉત્તર વધુ હિમવંતગિરિની મર્યાદામાં હું આપનો દેશવાસી છું યાવતુ હું આપનો ઉત્તરદિશાનો અંતાલ છું યાવ4 વિદાય આપી.
• વિવેચન-૯૬ :
ઉત્તરીય સિંધુ નિકુટ સાધના પછી તે દિવ્યચકર7 અન્યદા કોઈ દિને આયુધ ગૃહશાળાથી નીકળ્યું, નીકલીને આકાશમાં રહ્યું. ચાવત્ પદથી હજાર ચણા વડે સંપરિવૃત, દિવ્ય ત્રુટિત શબ્દના સંનિનાદથી આકાશને પુરતું એમ લેવું. ઈશાન ખૂણામાં લઘુહિમવંત પર્વતાભિમુખ ચાલ્યુ. છાવણી નાંખીને લઘુહિમવંતગિરિ મળે જવાને ઈશાનમાં જ ઋજુમાર્ગ છે.
પછી નરેન્દ્રએ જે કર્યું તે કહે છે - ભરતે ચકરનને લઘુ હિમવ ગિરિ તરફ જતું જોઈને કૌટુંબિક પુરુષોને આજ્ઞા કરી કે હસ્તિરત્ન સજાવો, સેના સજાવો, સ્નાનવિધાન, હસ્તિ, આરોહણ, માર્ગમાં આવતા નગરાદિના સ્વામીને જીતવા, તેમનું ભેટશું સ્વીકારવું, ચકરનનું અનુગમન ઈત્યાદિ કર્યું -x-x • પછી લઘુ હિમવંતગિરિ પાસે બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તીણદિ વિશેષણ વિશિષ્ટ છાવણી નાંખી. વધડી રનને બોલાવી પૌષધશાળા કરાવી. લઘુ હિમવંતગિરિકુમારને સાધવા નિમિત્તે પૌષધ પણ કરે છે.
જ્યાં સુધી સૂર કહેવું ? સમુદ્રના સ્વરૂપ સમાન કરતાં-કરતાં, ‘તત્વ' શબ્દથી
Page #51
--------------------------------------------------------------------------
________________
અઢમભક્ત, પારણું, કૌટુંબિકોને બોલાવવા, સેના સજજ કરવી, અશરથ તૈયાર કરવો, સ્નાનવિધાન, અશ્વારોહણ, ચકરત્ન માનું ગમનાદિ. • x • એ રીતે ઉત્તર દિશાભિમુખ લઘુહિમવંત પર્વતે જાય છે, જઈને તે પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, અતિવેગમાં પ્રવૃત્ત વેગીવસ્તુને આગળ પ્રતિબંધક ભીંતમાં સંઘટનથી ત્રણ વખત તાડન કરતા વેગ ઘટે છે, તેમ દર્શાવવા અહીં ત્રણ એમ કહ્યું પછી ઘોડાને રોક્યા.
પછી શું બન્યું, તે કહે છે - ચારે ઘોડાને રોકીને માગઘતીયધિકાર સમાન બધું કહેવું. જ્યાં સુધી કહેવું ? બાણને કાન સુધી ખેંચીને, અહીં જોવ' એ વચનથી રથ સ્થાપન, ધનુહિણ, બાણગ્રહણ કહેવું. પછી બાણને તે પ્રકારે કરીને ત્યાં આ વયો કહ્યા - x - તમે સાંભળો ઈત્યાદિ બે ગાયા “અમે તમારા દેશવાસી છીએ” સુધી કહેવું. આ શુભપર્યાય છે, જેમ ઉdલોક શુભલોક છે, ઈત્યાદિ. પછી આકાશમાં લઘુહિમવત ગિરિકુમાર ત્યાં સંભવતા નથી માટે બાણ છોડે છે. અહીં “પરિકર નિકરિત મધ્ય” વાળી બંને ગાથા કહેવી.
પછી શું થયું ? ભરત રાજાએ તે બાણ ઉંચે આકાશમાં છોડતાં જલ્દી જ છર યોજન જઈને લઘુહિમવંતગિકુિમાર દેવની મર્યાદામાં ઉચિત સ્થાને પડ્યું. પછી તે દેવ પોતાની મર્યાદામાં બાણને પડેલું જોઈને આસુસુપ્ત, દુષ્ટ ઈત્યાદિ વિશેષણવાળો થયો. • x • બાણ ગ્રહણ કરીને નામ વાચે છે તે કહેવું પ્રીતિદાન-ફળ પાકાંત વનસ્પતિ વિશેષ રાજ્યાભિષેકાદિ કાર્યોપયોગી, કલ્પવૃક્ષની પુષ્પમાલા અને ગોશીપચંદન, કટક, ગુટિત, વસ્ત્ર, આભરણ, નામાંકિત બાણ લીધુ, પડાદ્રહનું જળ લે છે. લઈને ઉત્કૃષ્ટ દેવગતિથી ભરતાંતિકે જાય છે. ઉત્તરમાં લઘુહિમવંતગિરિની મર્યાદામાં હું આપનો દેશવાસી છું યાવતુ હું આપનો સેવક છું એમ કહેવું. હું આપનો ઉત્તરીય લોકપાલ છું. અહીં ચાવત પદથી પીર્તિદાન લાવે છે. ભરત સ્વીકારે છે, દેવને સત્કારે છે, સન્માને છે અને વિદાય આપે છે. - x • મતપ કરે છે, પારણું કરે છે.
દિગ્વિજય કરવાને માટે કષભકૂટ જવા તૈયાર થયા - • સૂત્ર-૯૭ થી ૧૦૦ :
[૭] ત્યારે તે ભરત યા અશ્વોને રોકે છે, રોકીને રથને પાછો વાળે છે, વાળીને જ્યાં પ્રભકટ છે, ત્યાં આવે છે, આવીને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સાશન અશ્વોનો નિગ્રહ કરે છે, કરીને રાને આપે છે, સ્થાપીને છ તલ, બાર ખૂણા, આઠ કણિકાવાળા, સોનીના અધિકરણ સંસ્થિત એવા કાકણિરતનને સ્પર્શે છે, અને ઋષભકૂટ પર્વતના પૂર્વીય કટકમાં નામ અંક્તિ કરે છે.
%િો અવસર્પિણીમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં હું ભરત નામે ચકવર્તી થયો.... [] હું પહેલો રાજ, હું ભરતાધિપ નરવરેન્દ્ર છું મારો કોઈ પ્રતિશત્રુ નથી, મેં ભરત ોગને જીતેલ છે.
[૧૦] એમ કહી નામ અંકિત કર્યુંનામાંકિત કરીને રથને પાછો વાળે
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છે, વાળીને જ્યાં વિજય રૂંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે,
ત્યાં આવે છે, આવીને યાવતુ લઘુહિમવંત ગિરિકુમાર દેવને આશ્રીને અષ્ટાલિંકા મહામહોત્સવ પુરો થતા આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકલીને યાવતુ દક્ષિણ દિશામાં વૈતાદ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા.
• વિવેચન-૯૭ થી ૧૦૦ :
હિમવંતને સાધિત કર્યા પછી તે ભરતરાજા અશ્વોને દક્ષિણ પાર્થમાં રહેલ ઘોડાને રોકે છે, ડાબી બાજુના બંને અશ્વોને આગળ કરે છે. રથને રોકીને પાછો વાળે છે, વાળીને ઋષભકૂટ પાસે જાય છે. જઈને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સ્પર્શીને રથને સ્થાપે છે. સ્થાપીને-x- અષ્ટ સુવર્ણમય કાકણીરત્નને સ્પર્શે છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્પર્શીને ઋષભકૂટ પર્વતના પૂર્વના કટકમાં નામને - x - લખે છે.
શું લખે છે ? અવસર્પિણીના આ ત્રીજા આરાના પશ્ચિમ ભાગમાં અર્થાત્ ત્રીજા ભાગમાં-“હું ચક્રવર્તી ભરત છું” એમ નામ લખ્યું. હું પ્રથમ-પ્રધાન રાજા છે. પ્રધાન શબ્દાર્થ લેવાથી ઋષભદેવના પ્રથમ રાજાપણામાં આગમ સાથે વિરોધ નહીં આવે. હું ભરતોગના અધિપતિ, સામંતાદિનો ઈન્દ્ર છું, મારો કોઈ પ્રતિબુ નથી. મેં ભરતક્ષોગને જીતેલ છે. એમ કરી નામ લખે છે. - X -
કૃતકૃત્ય થઈ જે કરે છે, તે કહે છે - નામ લખીને રથ પાછો વાળે છે, વાળીને વિજયડંધાવારનિવેશમાં બાહ્ય ઉપસ્થાનશાળાએ આવે છે. આવીને - અહીં ચાવતુ પદથી - અશ્વોને રોકીને રથ સ્થાપે છે, તેમાંથી ઉતરે છે. સ્નાનગૃહમાં પ્રવેશી. હાય છે, બહાર નીકળી, ભોજન કરી, બાહ્ય ઉપસ્થાનશાળામાં સિંહાસને બેસે છે. શ્રેણિ-પ્રશ્રેણીને બોલાવે છે. લઘુ હિમવંત ગિરિકુમાર દેવ નિમિતે અષ્ટાલિકા કરવા આજ્ઞા આપે છે, આજ્ઞા પાછી સોંપે છે.
તે દિવ્ય ચકરાને લઘુહિમવંત ગિરિકુમાર દેવના અષ્ટાલિકા મહા મહોત્સવ સંપન્ન થતાં આયુધગૃહશાળાથી નીકળે છે, નીકળીને-x• દક્ષિણ દિશાને ઉદ્દેશીને વૈતાઢ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા.
• સૂત્ર-૧૦૧ થી ૧૦૩ :
[૧૧] ત્યારે તે ભરતરાજા તે દિવ્યચકનને યાવતું વૈતાઢય પર્વતના ઉત્તરીય નિતંબે જાય છે, જઈને વૈતય પર્વતના ઉત્તરીય નિતંબમાં ભર યોજના લાંબી યાવતુ પૌષધશાળામાં પ્રવેશે છે યાવતુ નમિ અને વિનમી વિધાધર રાજાના નિમિતે અમભક્ત ગ્રહણ કરે છે. કરીને પૌષધશાળામાં ચાવતુ નમિ-વિનમી વિધાધર રાજાને મનમાં ધ્યાયીને ત્યાં રહે છે.
ત્યારપછી તે ભરત સજાનો અક્રમભકત પરિપૂર્ણ પ્રાયઃ થતાં નમિ-વિનમિ વિધાધર રાજાને દિવ્યમતિથી પ્રેરિતમતિ થઈ એકબીજાની પાસે પ્રગટ થયા, થઈને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયા નિક્ષે જંબૂદ્વીપ હીપના ભરતદ્દોઝમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તો અતીત-વમાન--અનાગત વિધાધર
Page #52
--------------------------------------------------------------------------
________________
3/૧૦૧ થી ૧૦૩
co.
રાજાનો એ કહ્યું છે કે ચક્રવર્તીને ભેટશું કરે. તો હે દેવાનુપિયા આપણે ત્યાં જઈએ આપણે પણ ભરતરાજાને ભેંટણું કરીએ, એમ કહીને વિનમીએ પોતાની દિવ્યમતિથી પ્રેરિત થઈને માન-ઉન્માન-પ્રમાણયુકત, તેજસ્વી, રૂપ-લક્ષણયુકત, સ્થિતયૌવન અને અવસ્થિત કેશ તથા નખવાળી, સરોગનાશ કરનારી, બાળવૃદ્ધિકારિણી, ઈચ્છિત શીતોષ્ણ આશયુક્ત સ્ત્રીરત્ન સુભદ્રાને સાથે લીધી.
[૧] તેણી ત્રણ સ્થાનમાં કૃશ અને ત્રણમાં તમ હતી. શિવલી યુક્ત હતી, ત્રણમાં ઉad, ગણમાં ગંભીર, ત્રણમાં કૃષ્ણવર્ણ, ત્રણમાં શ્વેત, ત્રણમાં લંબાઈયુકત અને ત્રણ સ્થાનમાં વિસ્તર્ણ હતી.
[૧૦તેણી સમશરીરી હતી. ભારતમાં સર્વમહિલ્લામાં પ્રધાન હતી. સુંદર સ્તન-જઘન, સુંદર હાથ-પગ-યેન-કેશ-દાંત યુકત હતી. જનહૃદય મમ અને મનહરી, શૃંગારના આકારરૂપ યાવતુ યુક્ત ઉપચાર કુશળ, રૂપમાં દેવાંગનાના સૌંદર્યનું અનુસરણ કરતી હતી. તે સુભદ્રા ભદ્ર યૌવનમાં વહેતી રુપીરનને [વિનમિ લાવ્યો નમિએ રત્ન, કટક, ગુટિકને લે છે.
- પછી તેની ઉત્કૃષ્ટી, વરિતા યાવતું ઉદ્ધત વિધાધરગતિથી જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે. આવીને અંતરિક્ષમાં રહીને લઘુઘટિકાયુકત યાવત્ જય અને વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – ' હે દેવાનુપિય ! આપે જીતી લીધેલ છે યાવત્ અમે આપના આજ્ઞાવત સેવક છીએ. એમ કહીને હે દેવાનુપિયા આપ આ ભેટનું સ્વીકાર કરો. અમે આ યાવત વિનમિ શ્રીરત્નને અને નમિ રહેનોને સમર્પિત કરે છે.
ત્યારે તે ભરતરાજ યાવતુ પ્રતિવિસર્જિત રે છે, કરીને પૌષધશાળાથી નીકળે છે, નીકળીને નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને ભોજનમંડપમાં ચાવતું નમિ-વિનમિ વિધાધરરાજાને આશ્રીને અષ્ટાલિંકા મહામહોત્સવ કરે છે. ત્યારે તે દિવ્ય ચકરન આયુધગૃહ શાલાથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાદેવીના ભવનાભિમુખ જવા પ્રવૃત્ત થયો. તે બધું જ સિંધુની વકતવ્યતા અનુસાર કહેતું યાવતું વિશેષ એ કે ૧૦૦૮ કુંભ, રનયુક્ત, વિવિધ મસિકનક-રનથી આલેખિત બે સુવર્ણ સિંહાસન ભેટ કર્યા. બાકી બધું પૂર્વવતું વાવ4 મહોત્સવ કર્યો.
• વિવેચન-૧૦૧ થી ૧૦૩ -
પછી તે ભરતરાજા તે દિવ્ય ચકરનને દક્ષિણદિશામાં વૈતાઢ્ય પર્વત અભિમુખ જતું જુએ છે, જોઈને પ્રમોદાદિ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ભરત જ્યાં વૈતાદ્ય પર્વતના ઉત્તરપાવર્તી કટક છે, ત્યાં આવે છે, આવીને વૈતાદ્ય પર્વતના ઉત્તરભાગવર્તી કટકમાં બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તીર્ણ આદિ છાવણી કહેવી. ભરત પૌષધશાળામાં ભરત પ્રવેશ્યો.
નમિવિનમિ - ઋષભસ્વામીના સામંત કચ્છ-મહાકચ્છના પુત્રો અને વિધાધર રાજાને સાધિત કરવા અમભકત ગ્રહણ કર્યો, કરીને પૌષધ શાળામાં પૌષધિકાદિ
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વિશેષણયુક્ત નમિ-વિનમિ વિધાધર રાજાને મનમાં ધ્યાયીને રહે છે. પક્ષી અનુકંપાથી એમના ઉપર બાણ છોડવાથી પ્રાણદર્શન થાય, તે ક્ષત્રિય ધર્મ નથી. સિંધુ આદિ દેવી માફક આ બંનેને મનમાં કરવા વડે સાધના ઉપાયમાં પ્રવૃત થયો. તેણે બાર વર્ષીય યુદ્ધ પણ થયું. - X -
આ અંતરમાં જે થયું, તે કહે છે - તે ભરતનો અઠ્ઠમ ભકત પરિપૂર્ણ થતાં નમિ-વિનમિ વિધાધર રાજા દિવ્યાનુભવજનિતત્વ જ્ઞાનથી પ્રેરિતમતિથી અવધિજ્ઞાનાદિના અભાવમાં પણ જે તે બંનેને ભરતના મનોવિષયકજ્ઞાન, તે સૌધર્મ-ઇશાનદેવીના મન:પ્રવિચાર દેવોના કામાનુષક્ત મનોજ્ઞાન સમાન દિવ્યાનુભાવથી જાણવું. અન્યથા તેઓ પણ સ્વવિમાન ચૂલિકા વજાદિ માત્ર વિષયક અવધિમતિથી તેટલાં જ જ્ઞાનને લીધે કામક્રીડા અનુકૂળ ચેપ્ટાનું ઉભુખત્વ ન સંભવે.
બંને એકબીજાની પાસે આવ્યા, આવીને આમ કહ્યું - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરતનામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો છે. તેથી ત્રણે કાળના વિધાધર સાનો એ કલા છે કે ચક્રવર્તીને ભેંટણું કરવું, આપણે પણ ત્યાં જઈને ભરતરાજાને ભેંટણું કરવું જોઈએ. એમ પરસ્પર કહીને ઉત્તરશ્રેણિનો અધિપતિ વિનમિ સુભદ્રા નામક રનને અને દક્ષિણ શ્રેણિ અધિપતિ રનો, કટકો, ગુટિકો લાવે છે હવે વિનમિ શું કરીને સુભદ્રાનને લે છે –
દિવ્યમતિથી પ્રેરિત થઈને ચકવર્તીને જાણીને, અનંતરોક્ત સૂગથી ચક્રવર્તીત્વ પામ્યા છતાં પણ જે ચક્રવર્તી ઇત્યાદિ કહ્યું તે સુભદ્રા સ્ત્રીરત્નની જેમ ઉપયોગી છે. તે સુભદ્રા કેવી છે ? માન-ઉન્માન-પ્રમાણ યુક્ત, તેમાં માનાદિ પ્રમાણ ગ્રંયાંતરથી જાણી લેવા.
તે સુભદ્રા તેજસ્વી, સુંદર આકારવાળી, છત્રાદિ લક્ષણોથી યુક્ત, જેણીનું યૌવન અવિનાશીવથી સ્થિત છે, જેણીના કેશ અને નખો ન વધવાના સ્વભાવવાળા હતા. અહીં ભાવ એવો છે કે – તેણીની ભુજાના મૂળ આદિના રોમ ન વધવાના સ્વભાવવાળા હતા, અન્યથા તેણીનો કેશપાશ પ્રલંબપણે ઉત્તરસૂઝમાં કહેવાશે, તે અયુક્ત થાય. તેણીના સ્પર્શથી સર્વે રોગો નાશ પામતા હતા. [અસ્થતિ ચકવર્ગના સર્વદોષ નાશ પામતા હતા, પણ મૃત્યુ નીર આવે ત્યારે તેણીના પતિને સહન કરવાના સામનો અભાવ રહે છે, જેમ બ્રહ્મદત્ત યકીને દાહજૂર થયો ત્યારે શાંત ન થયો – ‘વૃત્તિ' |
બલકરી-સંભોગ કરતાં બળની વૃદ્ધિ કરનારી, બીજાની જેમ પરિભોગમાં બલક્ષય થતો નથી. (શંકા] સિદ્ધાંતમાં સંભળાય છે કે “હd ઋષ્ટ અશ્વગ્લાનિ દર્શનથી' સ્ત્રીરતની સ્વકામુક પુરષ બિભિષિક ઉત્પાદન છે, તો આ કઈ રીતે યુક્ત છે ? (સમાધાન] ચક્રવર્તીને જ અપેક્ષીને ઉક્ત વ્યાખ્યાન છે, જો કે તેમ છતાં બહાદત્ત ચકીના દાહોપશમમાં સમાધાન પછીના દંડવર્ણનની વ્યાખ્યાથી જાણવું. વિપરીત ઋતુમાં પણ ઈચછાનુસાર જે શીતઉષ્ણ સ્પર્શ, તેના વડે યુકત - ઉણ ઋતુમાં શીતસ્પર્શ, શીતમાં ઉણ.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩/૧૦૧ થી ૧૦૩
તે મધ્યભાગ, ઉદર અને શરીરમાં પાતળી હતી. તેથી તવંગી આદિ કહેવાય છે. [શંકા સામુદ્રિક શાસ્ત્રમાં દાંત, વયા પણ પાતળા કહેવાય છે, તો અહીં ત્રણ સંખ્યા જ કેમ? વિચિત્રતાથી, -x- સ્ત્રીપુરુષ સાધારણ જે મકરૂપ લક્ષણ છે તેજ રીતે નિબદ્ધ છે. અહીં કેવળ સ્ત્રી જાતિને ઉચિત લક્ષણો કહ્યા તે સ્ત્રીનના પ્રસ્તાવથી - x • એ યોગ્ય જ છે. તેથી જ દાંત અને વયાદિ પાતળા હોવા છતાં તેની વિવક્ષા કરી નથી.
તેમનો અંતભાગ, હોઠ, યોનિભાગમાં તામ-લાલ હતી. આંખના ખૂણાનું તત્વ જ સ્ત્રીના ચક્ષના ચુંબનમાં પુરૂષને અતિ મનોહર થાય છે ત્રણ વલય-મધ્યવતરિણારૂપ જેને છે તે - x - કવલીકવ સ્ત્રી માટે અતિ પ્રશસ્ય છે, પુરુષો માટે તેમ નથી. • x - સ્તન, જઘન, યોનિભાગમાં ઉad, નાભિ-સવ-સ્વમાં ગંભીર, સેમરાજી-સ્તનની ડીંટડી-નેગની કીકી ત્રણે કૃષ્ણવર્ણ, દાંત-સ્મિતચગણે શ્વેત, વેણી-બાહલતા-લોચન ત્રણે પ્રલંબ હોય, શોણિચક - જઘનસ્થલી-નિતંબબિંબોમાં વિરતીર્ણ.
સમશરીરી-સમચતુસ્સ સંસ્થાનવથી છે, ભારત ક્ષેત્રમાં બધી મહિલામાં પ્રધાન, સુંદર સ્તન-જઘન, શ્રેષ્ઠ હાથ-પગ-નયન જેના છે તે. કેશ, દાંત તેના વડે જેનહદય રમણી - જોનાર લોકના યિતના કીડા હેતુક, તેથી જ મનોહરી. શૃંગારના ગૃહ જેવી સુંદરવેપવાળી, ઉચિત એવું ગમન, મિત, વાણી, પુરષ ચેષ્ટા, નેમચેષ્ટા, પ્રસન્નતાથી જે સંલાપ-પરસ્પર ભાષણરૂપ, તેમાં નિપુણ એવી, સંગત એવા લોકવ્યવહારોમાં કુશળ, ઈન્દ્રાણી કે દેવીના સૌંદર્યરૂપને અનુસરતી, કલ્યાણકારિણી, ચૌવનમાં વર્તતી એવી સુભદ્રા સ્ત્રીરનને લઈને તેવી ઉદ્ભૂતાદિ ગતિથી ભરત પાસે આવ્યો. આવીને આકાશમાં રહીને લઘુઘંટિકા યુક્ત પંચવર્ણ શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા ઈત્યાદિ. જય અને વિજય વડે વધાવે છે, વધાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય વડે જીતાયેલ છે યાવતુ શબ્દથી માગઘના આલાવાવત્ કહેવું, વિશેષ એ કે ઉત્તરમાં “લઘુહિમવંતની મર્યાદામાં”. અમે આપ દેવાનુપ્રિયના આજ્ઞાવર્તી સેવકો છીએ એમ કહીને- “અમારું આ પ્રીતિદાન સ્વીકારો” કહી વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ રનોને સમર્પિત કર્યા.
હવે ભરતે શું કર્યું તે કહે છે - ત્યારે તે ભરતરાજા પ્રીતિદાન ગ્રહણ કરી, સકારાદિ કરી, વિનમિ-નમિતે વિદાય આપીને અને પૌષધશાળાથી નીકળીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને સ્નાનવિધિ પતાવીને ભોજન મંડપમાં પારણું કરે છે. શ્રેણિ-પ્રશ્રેણિ જનોને બોલાવે છે, અષ્ટાહિકા મહોત્સવ કરે છે, ત્યાં સુધી જાણવું. પછી તે નમિ-વિનમિ વિધાધર રાજા અષ્ટાહ્નિકા મહામહોત્સવ કરે છે, આજ્ઞા પાછી સોપે છે તેમ જાણવું.
હવે દિગ્વિજયના પરમ અંગરૂપ ચક્રરનનો વ્યતિકર કહે છે - પછી • નમિ વિનમિ વિઘાઘરોને સાધ્યા પછી તે દિવ્ય ચકરન આયુધ ગૃહશાળાથી નીકળ્યું ઈત્યાદિ પૂર્વવતુ. વિશેષ એ- ઈશાનદિશા કહેવી. વૈતાઢયથી ગંગાદેવી ભવનાભિમુખ જતાં ઈશાનખૂણો બાજુ માર્ગ છે. અહીં નિર્ણય કરવા જંબૂદ્વીપ આલેખીને જોવું. - x • બધું સિંધુદેવીના કથનાનુસાર ગંગાભિલાષ વડે જાણવું. તે પ્રીતિદાન સુધી કહેવું. વિશેષ એ - ૧૦૦૮ કુંભો રત્નના, વિવિધ સુવર્ણ-મણિમય ચિકિત બે સિંહાસનો
૯૨
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ કહેવા. બાકી બધું પૂર્વવત યાવત્ અટાહિકા મહોત્સવ કરે છે. * * * * * * *
ગંગાદેવીના ભવનમાં ભોગ વડે ૧૦૦૦ વર્ષ વીતાવ્યાનું જે સંભળાય છે, તે આ સૂત્ર અને ચૂર્ણિમાં કહેલ નથી. ઋષભચરિત્રથી જાણવું.
• સૂત્ર-૧૦૪ -
ત્યારપછી તે દિવ્ય ચકરન ગંગાદેવીને આશ્રીને અષ્ટાલિકા મહા મહોત્સવથી નિવૃત્ત થતાં આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને ચાવતુ ગંગા મહાનદીના પશ્ચિમ કિનારાથી દક્ષિણદિશામાં ખંડuપાત ગુફાભિમુખ જવા પ્રવૃત્ત. થયું. પછી તે ભરત રાજ ચાવ4 જ્યાં ખંડપપાત ગુફા છે ત્યાં આવે છે, આવીને બધુ વકતવ્યતા કૃતમાલક દેવ સમાન રણવી. વિશેષ એ કે નૃત્યમાલક દેવે પ્રીતિદાન એ આલંકારિકમાંડ અને કટક આપ્યા. બાકી બધું પૂવવ4. ચાવતું અષ્ટાબ્લિકા મહામહિમા કર્યો.
ત્યારપછી તે ભરત રાવ નૃત્યમાલક દેવ સંબંધી અષ્ટાહિકા મહોત્સવ પૂર્ણ થતાં સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને વાવત્ સિંધુના આલાવા સમાન જાણવું. યાવત ગંગા મહાનદીના પૂળીય નિકુટ જે ગંગા સહિત સમુદ્ર અને પર્વતની મર્યાદામાં સમ-વિષમ નિકુટો છે, તેને જીવે છે, જીતીને પ્રધાન શ્રેષ્ઠ રનોને સ્વીકારે છે.
પછી જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને બીજી વખત પણ અંધાર સૈન્ય સહિત ગંગા મહાનદી, જે નિર્મળ જળના ઉંચા તરંગો યુક્ત હતી, તેને નાવરૂપ અમરનથી પર કરે છે. કરીને જ્યાં ભરત રાજાનો વિજય અંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપનિરHEળા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હરિરતનથી નીચે ઉતરે છે. ઉતરીને પ્રધાન શ્રેષ્ઠ રસ્તનો લઈને જ્યાં ભરતરાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત અંજલિ કરી ભરતરાજાને જયવિજય વડે વધાવે છે, વધાવીને તે પ્રધાન શ્રેષ્ઠ રનો અર્પણ કરે છે.
ત્યારપછી તે ભરત રાજ સુષેણ સેનાપતિ પાસેથી પ્રધાન શ્રેષ્ઠ રનોને સ્વીકારે છે, સ્વીકારીને સુષેણ સેનાપતિનો સત્કારન્સન્માન કરે છે, કરીને તેને વિદાય આપે છે.
ત્યારપછી સુષેણ રોનાપતિ પૂર્વવત યાવત વિચરે છે.
ત્યારે તે ભરત રાજ અન્ય કોઈ દિવસે સુષેણ સેનાપતિટનને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિય! તું જ, ખંડuપાતગુફાના ઉત્તર દ્વારના કમાડો ઉઘાડ, ઉઘાડીને જેમ તમિસા ગુફામાં કહ્યું, તે બધું અહીં કહેવું યાવતુ આપને પ્રિય થાઓ. બાકી પૂર્વવત્ યાવતુ ભરત ઉત્તર દ્વારેથી નીકળ્યો. જેમ મેઘાંઘકાથી ચંદ્ર નીકળે, તેમ પૂર્વવત્ પ્રવેશતો મંડલોનું આલેખન કરે છે.
તે ખંડuપાત ગુફાના બહુમધ્યદેશભાગમાં ચાવતુ ઉન્મન-નિમગનલા નામે બે મહાનદીઓ પૂર્વવત છે. વિશેષ એ કે પશ્ચિમી કટકથી નીકળતી એવી પૂર્વમાં ગંગા મહાનદીને મળે છે. બાકી પૂર્વવતું પરંતુ પશ્ચિમી કુલથી ગંગામાં
Page #54
--------------------------------------------------------------------------
________________
/૧૦૪
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨
સંક્રમ કહેવો. ત્યારપછી ખંડપપd ગુફાના દક્ષિણ દ્વારના કમાડો વર્ષ મોટામોટા ફૌચારવ કરતા-કરતા સરસર થઈને પોતાના સ્થાનેથી ખસી ગયા.
ત્યારપછી તે ભરત રાજા ચક્રન દર્શિત માર્ગે ચાવતુ ખંડપાત ગુફાથી દક્ષિણ દ્વારેથી મેઘાંધકારથી નીકળતા ચંદ્રની જેમ નીકળ્યો.
• વિવેચન-૧૦૪ :
ગંગાદેવીને સાધ્યા પચી તે દિવ્ય ચકરન ગંગાદેવી નિમિતે અષ્ટાક્ષિકા મહોત્સવ પૂર્ણ થતાં આયુધગૃહશાળાથી નીકળે છે. યાવતુ શબ્દથી અંતરિક્ષમાં રહ્યું આદિ પદો લેવા. ગંગા મહાનદીના પશ્ચિમી કિનારેથી દક્ષિણ દિશામાં ખંડપ્રપાત ગુફા સમુખ પ્રયાણ કર્યું. પછી તે ભરત રાજા ચકરાને જુએ છે, ઈત્યાદિ ખંડપ્રપાત ગુફામાં આવે છે, સુધી કહેવું. બદી કૃતમાલ વક્તવ્યતા - તમિસા ગુફાધિપતિ દેવ તવ્યતા જાણવી. વિશેષ એ કે ગુફાધિપતિ દેવ નૃતમાલક કહેવો. પ્રીતિદાનમાં
ભરણ ભરેલ પાત્ર અને કટક કહેવું. ઉક્ત વિશેષ સિવાય બધું સકાસન્માદિ પૂર્વવત્ ચાવત્ અષ્ટાલિકા કહેવું.
ધે દાક્ષિણાત્ય ગંગા નિકુટ સાધના અધિકાર કહે છે – ખંડપ્રપાત ગુફાધિપતિને સાધ્યા પછી ભરતરાજાએ નૃતમાલક દેવને આશ્રીને અષ્ટાહ્નિકા પૂર્ણ થતાં સેનાપતિને બોલાવીને કહ્યું- દેવાનુપિયા સિંધુ નદીના નિકુટ સાધવાનો પાઠ ગંગાના આલાવાણી જાણવો. * * * * * ગની વ્યાખ્યા પૂર્વવત્ ગંગાના આલાવાથી વિચાર્યું.
હવે નૃત્યમાલદેવનું વશીકરણ પ્રયોજન કહે છે - ગંગા નિકુટની સાધના પછી ભરતે સેનાપતિને બોલાવીને આમ કહ્યું અહીં ગુફાના કમાડના ઉદ્ઘાટનની આજ્ઞાપનાદિ, ૪૯ મંડલ આલેખના સુધી બધું તમિસાગુફાની જેમ જાણવું. તેમાં જે વિશેષ છે, તે કહે છે - ખંડપ્રપાત ગુફામાં બહુ મધ્યદેશ ભાગમાં ઉભગ્નજલા નિમગ્નજલા બે મહાનદી છે. તે પૂર્વવત. વિશેષ ખંડપ્રપાત ગુફાના પશ્ચિમી કટકથી નીકળીને પૂર્વથી ગંગા મહાનદીમાં પ્રવેશે છે. બાકી વિસ્તાર, આયામ, ઉદ્વેધ, અંતર આદિ તમિસાગત બે નદી મુજબ જાણવું. વિશેષ એ કે - ગંગાના પશ્ચિમી કિનારે સંક્રમની વક્તવ્યતા કહેવી. • x - ૪ -
આ અવસરે દક્ષિણથી જે થયું, તે કહે છે – પૂર્વે કહેલ છે. હવે દક્ષિણ દ્વારના ગુફાના કમાડો ખોલવાનું પ્રયોજન કહે છે - પછી ભરત રાજા ચકરના દશિત માર્ગે, અનેક હજારો રાજા દ્વારા અનુસરાતા. મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલકલકલરવથી પ્રશ્નભિત મહાસમુદ્રરવની માફક કરતા ખંડપ્રપાત ગુફાના દક્ષિણદ્વારથી નીકળે છે, આદિ પૂર્વવત.
(શંકા ચકીનો તમિસામાં પ્રવેશ અને ખંડપ્રપાત ગુફામાંથી નિગમ કહ્યો, તેનું શું કારણ છે? • x • [સમાધાન] આને વૃત્તિકાર સૃષ્ટિ કહે છે. બીજું એ કે ખંડપ્રપાતમાં પહેલા પ્રવેશ કરીને પછી તમિસામાં જાય તો નીકટ રહેલા ઋષભકૂટમાં નામ ન લખી શકે.
હવે દક્ષિણાદ્ધભરતમાં ગયેલ ભરત શું કરે છે ? તે કહે છે –
• સૂત્ર-૧૦૫ થી ૧૨૦ :
[૧૫] ત્યારપછી તે ભરતરાજ ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે ભાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ વિજયછાવણીનો પડાવ નાંખે છે. બાકીનું પૂર્વવત ચાવતુ નિધિરનો આશ્રીને અક્રમભકત ગ્રહણ કરે છે. ત્યારે તે ભરતરાજા પૌષધશાળામાં રહ્યો ચાવતું નિધિ રતનને મનમાં ધ્યાન કરતો રહે છે. તે નિધિઓ અપરિમિત, રક્ત રનવાળી, ધવ, અક્ષય, અવ્યય, નિત્ય લોકના વિશ્વાસને પ્રાપ્ત અને લોક વિકૃતયાવાળી હતીતે આ પ્રમાણે -
[૧૬] નૈસર્ષ, પાંડુક, પિંગક, સર્વરન, મહાપા, કાળ, મહાકાળ, માનવક અને શંખ મહાનિધિ એ પાઠ છે.
[૧૭] નૈસMનિધિ - ગામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મર્ડબ, અંધાવાય, પણ તથા ભવનની સ્થાપનાની વિશેષતાયુક્ત છે.
[૧૮] પાંડુકનિધિ - ગણિ શકાય તેવાની ઉત્પત્તિ, માનોન્માનનું જે પ્રમાણે, ધાન્ય અને બીજની ઉત્પત્તિમાં સમર્થ છે.
[ee] પિંગલકનિધિ - સર્વે અભરણવિધિ, જે પરપોની કે સ્ત્રીઓની, અaની હોય કે હસ્તિની, તેમાં આ નિધિ સમર્થ છે.
[૧૧] સર્વરનનિધિ - ચક્રવર્તીના ચૌદ ઉત્તમ રનોને ઉત્પન્ન કરે છે, તેમાં સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રનો હોય છે.
[૧૧૧] મહાપાનિધિ - બધાં પ્રકારના વસ્ત્રોને ઉત્પન્ન કરે છે અને વોને રંગવા, ધોવા અદિ સમગ્ર સજાના નિપાદનમાં સમર્થ છે.
[૧૧] કાલનિધિ-કાળજ્ઞાન, ત્રણે વંશોમાં સર્વ પુરાણ સો, શિલ્ય અને ત્રણે કમોં જે પ્રજાને હિતકર છે, તેની ઉત્પત્તિમાં સમર્થ છે.
[૧૧] મહાકાલનિધિ-વિવિધ પ્રકારના લોહ, રજd, સ્વર્ણ, મણિ, મોતી, ફટિક, પ્રવાલ આદિની ખાણો ઉત્પન્ન કરવામાં સમર્થ છે.
[૧૧] માણવકનિધિ - યોદ્ધા, આવરણ, પ્રહરણ, બધાં પ્રકારની યુદ્ધ નીતિ અને દંડનીતિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે.
[૧૧૫] શખનિધિ - નૃત્યવિધિ, નાટ્યવિધિ, ચતુર્વિધ પુરુષાર્થના કાવ્યની ઉત્પત્તિ, બધાં વાધોની ઉત્પત્તિમાં સમર્થ છે.
[૧૧] પ્રત્યેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચકો ઉપર હોય છે, તેની ઉંચાઈ આઠ યોજન, વિર્ષાભ નવ યોજન, લંબાઈ બાર યોજન, મંજૂષા-પેટીના આકારેગંગા જ્યાં સમુદ્રને મળે, ત્યાં તેનો નિવાસ છે.
[૧૧] તેના કમાડ વૈડૂમણિમય, સુવર્ણમય, વિધિધરન વડે પરિપૂર્ણ, ચંદ્ર-સૂર્ય-ચક્ર લક્ષણ, અનુસમાવિષમદ્વાર રચના હોય.
[૧૧૮] નિધિઓના નામોની સદેશ નામવાળા દેવોની સ્થિતિ એક પલ્યોપમ હોય છે, તેમના આવાસો આક્રેચ અને અનાધિપત્ય હોય છે.
[૧૧૮] મયુર ધન, સન સંયયયુકત આ નવનિધિઓ ભરત ક્ષેત્રના છ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩/૧૦૫ થી ૧૨૦
જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
એ ખંડોનો વિજય કરનારા ચક્રવતીને વશવતતી હોય છે.
[૧૨] ત્યારપછી તે ભરત રાજા અક્રમભકતને પરિપૂર્ણ કરી પૌષધશાળાથી નીકળે છે, એ રીતે નાનગૃહપ્રવેશ ચાવત શ્રેણી-પ્રશ્રેણીને બોલાવવા યાવતું નિધિનોને નિમિત્તે અષ્ટાહિકા મહા મહોત્રાવ કરે છે. ત્યારે તે ભરત રાજ નિધિરજનોને આશ્રીને મહામહોત્રાવ પૂર્ણ થતાં સુપેણ સેનાપતિરાનને બોલાવીને કહ્યું –
ઓ દેવાનુપિય! જાઓ ગંગાનદીના પૂર્વમાં સ્થિત નિકુટને બીજે પણ ગંગા સહિતના સાગર અને ગિરિની મર્યાદામાં સમ-વિષમ નિષ્ફટોને જીતો, જીતીને મારી આ આજ્ઞા પાછી સોંપે. ત્યારે તે સુપેણ બધું જ પૂર્વ વર્ણિત કહેવું ચાવત જીતીને, તેમની આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય આપે છે યાવતુ ભોગો ભોગ ભોગવતો વિચરે છે.
ત્યારપછી તે દિવ્ય ચકરન અન્ય કોઈ દિવસે અયુધગૃહશાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં રહી, હાર ચહ્ન વડે પરિવૃત્ત થઈ, દિવ્ય વાધ યાવતું પૂરતાં, વિજય રૂંધાવાર નિવેશની વચ્ચોવચ્ચેથી નીકળે છે, દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિનીતા રાજધાની પ્રતિ ચાલું.
ત્યારે તે ભરત રાજ ચાવત્ જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ થાવ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જદી આભિષેક્યo યાવતુ પાછી સોપે છે.
• વિવેચન-૧૦૫ થી ૧૨૦ :
ગુફાથી નીકળ્યા પછી, તે ભરત રાજા ગંગા મહાનદીના પશ્ચિમ કિનારે ૧૨યોજન લાંબી, ૯-યોજન પહોળી છાવણી નાંખે છે. બાકી વર્તકીનને બોલાવવો, આજ્ઞા કરવી આદિ માગઘદેવની સાધના અવસરે કહેલ તે જ દર્ભ સંથારા પર્યાપ્ત કહેવું. રામભક્ત કરે છે, પછી તે ભરતરાજા પૌષધશાળામાં પૌષધિક ઈત્યાદિ ગ્રહણ કરવું. * * * નિધિ રત્નોને મનમાં થાયીને રહે છે - x • પછી શું થયું ?
ભરતને નવ નિધિ ઉપસ્થિત થઈ. કેવી નવનિધિઓ ? અપરિમિત, રક્તઉપલક્ષણથી અનેકવર્તી રત્નો જેમાં છે તે. - x • x - એક મતે નવ નિધિમાં કાપુસ્તક શાશ્વત છે, તેમાં વિશ્વસ્થિત કહે છે, કેટલાંકના મતે ક૫પુસ્તકમાં પ્રતિપાધ અર્થો સાક્ષાત્ જ ઉપજે છે. આમાં બીજા મત અપેક્ષાથી અપરિમિતાદિ વિશેષણ છે. તથા ધુવ અક્ષય, અવયવી દ્રવ્યની અપરિહાણી છે - x • અહીં પ્રદેશ અપરિહાણિ યુકિત સમયસંવાદિની છે તે પડાવેસ્વેદિકાના વ્યાખ્યાન અવસરે નિરૂપિત કરેલ છે, ત્યાંથી જાણવું. * * *
અધિષ્ઠાયક દેવકૃત સાંનિધ્યયુકત, લોકમાં ઉપયયંકર -x - અતિ લોકોને પુષ્ટિકારક કે લોક વિખ્યાત યશવાળા, હવે નામથી તે નિધિઓને દશવિ છે. નૈસર્પના દેવવિશેષતું આ તે નૈસર્પ.
હવે જે નિધિમાં જે કહે છે તેનું નૈસર્પ નામક નિધિમાં નિવેશ-સ્થાપના વિધિ,
પ્રામાદિથી ગૃહપર્યા વ્યાખ્યા કરે છે. તેમાં ગ્રામ-વૃત્તિઆદિ, આકર-ખાણ, નગરરાજધાની, પતન-જનયોનિ, દ્રોણમુખ-જળ, સ્થળ નિર્ગમપ્રવેશ, મડંબ-અઢી ગાઉ સુધી ગામ ન હોય તે સ્કંધાવાર-છાવણી, આપણ-હાટ, ગૃહ-ભવન. * * *
હવે બીજી નિધિની વક્તવ્યતા કહે છે - ગણિત-સંખ્યાપધાનપણાથી વ્યવહાર કરતાં દીનાર આદિ કે નાલિકેર. શબ્દથી પરિચ્છેધ ધનના મોતી આદિની ઉત્પત્તિ, માન-સેતિકાદિ, ધાન્યાદિનું માપ, ઉન્માન-તુલાકષિિદ, ખાંડ-ગોળ આદિ ઘરિમજાતિક તે ધન. - x - ધાન્ય-શાલિ આદિના બીજોના-વાવવા યોગ્ય ધાન્યોની ઉત્પત્તિ, પાંડુકનિધિમાં છે.
હવે ત્રીજી નિધિનું સ્વરૂપ કહે છે - જે પુરુષોની, સ્ત્રીઓની, અશ્વોની, હાથીની જે સર્વે આભરણ વિધિ, તે ઔચિત્યથી પિંગલક નિધિમાં કહેલ છે. • • -
હવે ચોથી નિધિ - શ્રેષ્ઠ ચૌદ રત્નો જે ચક્રવર્તીના છે તે ચકાદિ સાત એકેન્દ્રિય, સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિયો સર્વરત્નમય છે, તે મહાનિધિમાં ઉત્પન્ન થાય છે. - X - X -
- હવે પાંચમી નિધિ બધાં વસ્ત્રોની જે ઉત્પત્તિ, વસ્ત્રમાંની સર્વ રચના અને રંગોની તથા બધી પ્રક્ષાલન વિધિની જે નિષ્પત્તિ.
- હવે છઠ્ઠી નિધિ - કાળ નામક નિધિમાં સર્વે જ્યોતિષ શાસ્ત્રાનુબંધી જ્ઞાન તથા જગતમાં ત્રણ વંશ-પ્રવાહ. તીર્થકરવંશ, ચકવર્તી વંશ, બલદેવ-વાસુદેવ વંશ. તે ત્રણે વંશોમાં જ ભાવ્ય છે, જે પુરાતન છે, જે વર્તમાન શુભાશુભ છે, તે બધું આ નિધિમાં હોય ચે. શિલાલત - સો વિજ્ઞાન, ઘટ-લોહ-ચિત્ર-વર-નાપિત એ પાંચ સિલો, તે પ્રત્યેકના વીશ-વીશ ભેદો, કર્મ-કૃષિ, વાણિજ્યાદિ તે જઘન્યાદિ ત્રણ ભેદે છે. પ્રજાના હિતને માટે - નિર્વાહાદિ હેતુથી કહેલ છે.
હવે સાતમી નિધિ - મહાકાલ નિધિમાં લોઢાની, રૂપાની, સોનાની, મણીની, મોતીની, સ્ફટિકાદિની ખાણોની ઉત્પત્તિ કહી છે.
હવે આઠમી - શૂર પુરુષો અને કાયરોની ઉત્પત્તિ · - ખેટક કે સન્નાહનું આવરણ, અસિ આદિ પ્રહરણ, બધી ભૂહ રચનાદિ યુદ્ધનીતિ, બધી દંડ વડે ઉપલક્ષિત નિતિ, માણવક નિધિમાં હોય છે.
હવે નવમી - બધાં નાટ્યકરણ પ્રકાર, બધી જ નાટકવિધિ, ધમિિદ ચાર પુરપાઈ નિબદ્ધ કાવ્ય અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અને સંકીર્ણ ભાષા નિબદ્ધના ગધ-પધ-ગેમ-ચર્ણ પદબદ્ધની ઉત્પત્તિ - X - X - અપભ્રંશ-તે તે દેશમાં શુદ્ધ ભાષિત, સંકીર્ણ-શૌરસેની આદિ, ગધ-અછંદોબદ્ધ શઅપરિજ્ઞાવતુ, પદા-છંદોબદ્ધ, વિમુક્તિ અધ્યયનવત, ગેય-ગંધર્વ રીતિથી બદ્ધ, ચૌણ-બાહલક આદિ વિધિ બહલ, બ્રહ્મચર્ય અધ્યયનવતું. • X - X • બધાં વાધો, તે-તે વાધભેદ ભિન્નોની ઉત્પત્તિ.
હવે નવે નિધિનું સાધારણ સ્વરૂપ-પ્રત્યેકનું આઠ ચકો ઉપર અવસ્થાન છે, આઠ ચક્રો ઉપર જ બધે વહન થાય છે. આઠ યોજન ઉંચી છે. નવ યોજન વિસ્તારથી છે, બાર યોજન લાંબી છે, મંજૂષાવત્ સંસ્થિત છે, ગંગાના મુખમાં જયાં સમુદ્રમાં ગંગા
Page #56
--------------------------------------------------------------------------
________________
૩/૧૦૫ થી ૧૨૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
પ્રવેશે છે - x- ચકની ઉત્પત્તિ કાળે અને ભરતના વિજય પછી ચકીની સાથે પાતાલ માર્ગથી ભાગ્યવંત પુરષોતે જ પગની નીચે સ્થિત વિધિઓ છે. • x •
વૈડૂર્યમય કમાડો હોય છે, સુવર્ણમય-વિવિધરનોથી પૂર્ણ, ચંદ્ર-સૂર્ય-ચકાકાર ચિહ્નોવાળી, અનુરૂપ અને અવિષમ દ્વારઘટના જેવી છે તે. નિધિના નામવાળા પોપમસ્થિતિક દેવ છે. આવાસ-આશ્રય. કેવા સ્વરૂપે છે? - x - તે નિધિને આધિપત્ય નિમિતે, મલ્યદાનાદિ રૂપથી ખરીદી કરવાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ પૂર્વના સુચરિત-પુન્યના મહિમાથી જ મળે છે. આ નવ નિધિ પ્રભૂત ધન-રન સંચયમાં સમૃદ્ધ છે, તે છ ખંડાધિપતિ ચક્રવર્તીને વશમાં આવે છે. આના વડે વાસુદેવથી ચકવર્તીનું વિશેષણપણું કહ્યું. “નિધિ' વિષયમાં સ્થાનાંગ અને પ્રવચન સારોદ્ધારમાં ઘણાં પાઠાંતરો છે. - ૪ -
નિધાન સિદ્ધ થયા પછી ભરતે જે કર્યું, તે કહે છે – તે સ્પષ્ટ છે. હવે - x • સૂત્ર પ્રાયઃ વ્યક્ત છે, પરંતુ ગંગા મહાનદીના પૂર્વીય નિકુટ પછી ઉત્તરનું પણ છે, તેથી બીજુ નિકુટ કહે છે. • x • ગંગાની પશ્ચિમે વહેતા સાગર વડે તથા ઉત્તર વૈતાદ્ય કૃત જે મર્યાદા-ક્ષેત્ર વિભાગ સહ વર્તે છે તે. હવે સુષેણે જે કર્યું, તે કહે છે -
સ્વામીની આજ્ઞા પછી સુષેણ, તે નિકૂટને સાધે છે, આદિ. તે દક્ષિણના સિંધુ નિકુટવનું કહેવું, કયાં સુધી ? આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય કરાયેલો ચાવતું ભોગોપભોગ ભોગવતો વિચરે છે.
હવે અખંડ છ ખંડની સાધના પછી જે ચક્ર એ જે કર્યું, તે કહે છે – ગંગા દક્ષિણના નિકુટના વિજય પછી તે દિવ્ય ચકરત્નને અન્ય કોઈ દિને યુધગૃહથી નીકળે છે - X - આકાશમાં રહી, હજાર યક્ષથી પરિવૃત, દિવ્ય વાધના નિનાદથી પૂરિત એવા આકાશનું તલને, વિજય છાવણીની મધ્યભાગથી નીકળે છે. નૈઋત્ય વિદિશા પ્રતિ વિનીતા રાજધાનીને લક્ષ્ય કરીને સન્મુખ ચાલે છે. અર્થાત્ ખંડપ્રપાત ગુફાની છાવણીના નિવેશથી વિનીતા જવાને માટે નૈઋત્ય તરફ લઘુતા માર્ગ છે.
ધે વિનીતા તસ્ક ચક ચાલતા ભરતે શું કર્યું ? ચકના ચાલ્યા પછી ભરત રાજા તે દિવ્ય ચકરાને જોઈને હર્ષિતાદિ થઈને કૈટુંબિક પુરુષોને બોલાવે છે – જલદીથી અભિષેક્ય હસ્તિરન અને સેનાને સજ્જ કરો, બધું કરીને આજ્ઞા પાછી સોપે છે. હવે દિગ્વિજય કાલાદિ કથન -
• સબ-૧૨૧ -
ત્યારપછી તે ભરત રાજાએ રાજ્ય અર્જિત કર્યું. શત્રુઓને જીત્યા. સમસ્ત રનો ઉત્પન્ન થયા જેમાં ચકરન મુખ્ય હતું. ભરતે નવનિધિ પતિ, સમૃદ્ધ કોશ, ૩૨,ooo રાજાણી આનુસરાતા, ૬૦,૦૦૦ વર્ષોમાં સમસ્ત ભરતક્ષોઝને જીત્યુ, જીતીને કૌટુંબિકપુરષોને બોલાવીને આમ કહ્યું –
હે દેવાનુપિયા જદીથી અભિષેક્ય હસ્તિનને સજાવો. હાથી-ઘોડારથ યુકત પૂર્વવત અંજનગિરિકૂટ સમાન ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયો. 2િ6/7]
ત્યારે તે ભરતરાજ અભિષેક્ય હસ્તિરન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા, તે આ રીતે - સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ,
ત્યારપછી કળશ, ભંગાર અને દિવ્ય છત્રપતાકા ચાવતું ચાલ્યા. ત્યારપછી વૈર્યપભાથી દીપતો દંડ યાવતુ યથાક્રમે ચાલ્યો. ત્યારપછી સાત એકેન્દ્રિય રનો આગળ અનુક્રમે ચાલ્યા, તે આ પ્રમાણે – ચકરા, છગરન, ચમરિન દંડરન, અસિરા, મણિરત્ન કાકરિન. - - -
• - • ત્યારપછી આગળ નત મહાનિધિઓ અનુક્રમે ચાલી, તે આ રીતે - નૈસી, પાંડુક યાવતું શંખ ત્યારપછી ૧૬,ooo દેવો અનુક્રમે આગળ ચાલ્યા, ત્યારપછી ૨,ooo શ્રેષ્ઠ રાજ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી સેનાપતિરના આગળ ચાલ્યો. એ પ્રમાણે ગાથાપતિ, વધફી, પુરોહિત રન આગળ ચાલ્યા, ત્યારપછી રન આગળ ચાલી ત્યારપછી ૩૨,ooo wતુ કરિયામિકા અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા અનુક્રમે આગળ ચાલી.
એ રીતે અનુક્રમે આગળ ચાલતા ચાલતા ત્યારપછી (ક્રમશઃ) 3૨,ooo નાટકો, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી-કશ્રેણીજનો, ૮૪,ooo આત્મરક્ષકો, ૮૪,ooo હાથી, ૮૪, ooo ઘોડા, ૯૬ કરોડ મનુષ્યો, ઘણાં રાજા, ઈશ્વર, તલવર ચાવતું સાર્થવાહ વગેરે ઘણાં અસિગ્રાહ, લાઠીગાહ, કુંતગાહ, ચાપગ્રાહ, ચામરગ્રાહ, પાસગાહ, ફલકગ્રાહ, પરસુશાહ, પુસ્તકગ્રાહ, વીણાગ્રાહ, કૂર્યગ્રાહ, હડફગાહ, દીપિકાગાહ, પોત-પોતાના રૂપ-વેશ-ચિહ્ન-વસ્ત્રો ધારણ કરી ચાલ્યા. પછી ઘણાં દંડી, મુંડી, શિખંડી, જટી, પિછી, હાસ્ય-ખેડ-દર્ય-ચાટુ કારકો, કંદર્ષિકો, કૌત્યિકો, મૌખરીકો એ બધાં ગાતા, વાજતા, નાચતા, હસતા, રમતા, ખેલ કરતા, ગીતાદિ શીખવતા, સાંભળતા, બોલતા, અવાજ કરતા, શોભતા-શોભાવતા, ભરતને જોઈને જય-જય શબ્દ પ્રયોજdi અનુક્રમે આગળ ચાલ્યા.
એ પ્રમાણે ઉવવાdયુગના અલાવા મુજબ ચાવતું તે રાજાની આગળઆગળ ઘણાં અશ્વો-અધાકો, બંને બાજુ હાથી-હાથીધારકો, પાછળ રથરસંગેલી અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારે તે ભરતાધિપ નરેન્દ્ર, જેનું વક્ષસ્થલ હારથી વ્યાપ્ત, યાવત દેવેન્દ્ર સદેશ હિતથી, વિખ્યાતકીર્તિ એવો ચક્રન ર્શિત માર્ગે અનેક હજારો શ્રેષ્ઠ રાજાથી અનુસરણ કરાતો યાવતુ સમુદ્રના રવની માફક અવાજ કરતો-કરતો સર્વ ઋહિદ્રથી, સર્વ તિથી યાવતુ નિઘોંષ નાદિત ર૩ વડે ગામ-અકર-નગરખેડકબૂટ-મબ ચાવતુ યોજના અંતરે વસતિમાં વસતો-વસતો જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યો. આવીને વિનીતા રાજધાનીની કંઈક સમીપે ભાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ છાવણી નાંખી.
ત્યારપછી વર્તકી રનને બોલાવે છે, બોલાવીને યાવતુ પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેelીને વિનીતા રાજધાનીને ઉદ્દેશીને અક્રમ ભકત ગ્રહણ કરે છે, કરીને યાવતુ પતિ જાગૃત થઈ વિચરે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૧
EE
ત્યારપછી ભરત રાજા અક્રમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી નીકળે છે. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને પૂર્વવત્ યાવત્ અંજનગિસ્કિટ સશ હસ્તિરત્ન ઉપર તે નરપતિ આરૂઢ થયો તે બધું પૂર્વવત્. નવ મહાનિધિ, ચાર સોનાએ પ્રવેશ ન કર્યો, બાકી તે જ લાવો યાવત્ નિર્દોષ નાદિત વડે વિનીતાની રાજધાનીની વચ્ચોવચ્ચ જ્યાં પોતાનું ઘર છે, જ્યાં શ્રેષ્ઠ ભવનના વાંસકનું પ્રતિદ્વાર છે, ત્યાં જવા નીકળ્યો.
ત્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીની મધ્યે પ્રવેશતા કેટલાંક દેવો વિનીતા રાજધાનીને અંદર-બહારથી સીંચે છે, સંમાર્જિત અને ઉપલિપ્ત કરે છે. કેટલાંક પંચાતિમંચ કરે છે, એ પ્રમાણે બાકીના પદોમાં જાણવું. કેટલાંક વિવિધ રંગી વસ્ત્રોની ઉંચી ધ્વજા, પતાકા મંડિત ભૂમિ કરે છે. કેટલાંક લીંપણ-ગુંપણ કરે છે. કેટલાંક યાવત્ ગંધવર્ણીભૂત કરે છે. કેટલાંક હિરણ્યની દૃષ્ટિ કરે છે, કેટલાંક સુવર્ણ-ન-વજ-આભરણની વર્ષા કરે છે.
ત્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીની ઠીક મધ્યમાં પ્રવેશ કરતો
શ્રૃંગાટક યાવત્ મહાપથોમાં ઘણાં ધનના-કામના-ભોગના-લાભના અર્લી, ઋદ્ધિના અભિલાષી, કિલ્બિષિક, કારોટિક, કરબાધિત, શાંખિક, સાક્રિક, નાંગલિક, મુખમાંગલિક, ગુમાનવ, વમાનક, લેખ, મંખ આદિ, તેવી ઉદાર, ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણમ, શિવ, ધન્ય, મંગલ, સશ્રીક, હૃદયંગમ, હૃદય પ્રહ્લાદનીય, વાણીથી અનવરત, અભિનંદતા, અભિવિતા એમ બોલે છે
-
હે નંદ ! તમારો જય થાો, હે ભદ્ર તમારો જય થાઓ, ભદ્ર ! ન જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, જિતેલા મધ્યે વસો, દેવોમાં ઈન્દ્ર-તારામાં ચંદ્રઅસુરોમાં ચમક-નાગોમાં ધરણની માફક ઘણાં લાખો પૂર્વે, ઘણાં પૂર્વકોટિ, ઘણાં પૂર્વ કોડાકોડી વિનીતા રાજધાનીમાં જે લઘુહિમવંત-પર્વત અને સાગરની મર્યાદામાં સંપૂર્ણ ભરતક્ષેત્ર છે, તેના ગામ, આકર, નગર, ખેડ, કટ, મડંબ, દ્રોણમુખ, પલ, આશ્રમ, સંનિવેશોમાં સભ્યપણે પ્રજાના પાલન વડે યશ અર્જિત કરીને, તે બધાનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, આદિ કરતા વિચરો, એમ
કહીને જય-જ્ય શબ્દ કરે છે.
ત્યારે તે ભરતરાજા હજારો નયનમાલા વડે જોવાતો, હજારો વચનમાળા વડે અભિવાતો, હજારો હૃદયમાળા વડે અભિનંદાતો, હજારો મનોરથમાળા વડે ઈચ્છિત કરાતો હતો. હજારો નર-નારીઓ વડે તેના કાંતિ-રૂપ-સૌભાગ્યગુણો વડે અભિલાષા કરાતો, હજારો અંગુલીમાળા વડે દેખાડાતો, જમણા હાથ વડે ઘણાં નર-નારીની અંજલિમાલાને સ્વીકારતો, હજાર ભવનપર્કને ઓળંગતો, તંત્રી-તાલપ્રુતિ-ગીત-વાજિંગના રવ વડે મધુ-મનહર-મંજુમંજુ ધોરા વડે તન્મય થતો-થતો, જ્યાં પોતાનું ગૃહ, પોતાના ભવનના અવતંરાકનું દ્વાર છે, ત્યાં આવે છે.
આવીને આભિષેક્સ હસ્તિનને ઉભો રાખે છે, રાખીને નીચે ઉતરે છે.
પછી ભરતે ૧૬,૦૦૦ દેવોનું, ૩૨,૦૦૦ રાજાનું, સેનાપતિ-ગાથાપતિ-વર્લ્ડકી
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ પુરોહિત રત્નોનું, ૩૬૦ રસોઈયાનું, ૧૮ શ્રેણી-પ્રશ્રેણીનું તથા બીજા પણ ઘણાં રાજા, ઈશ્વરાદિના સત્કાર અને સન્માન કર્યા, કરીને વિદાય આપી. સ્ત્રીરત્ન, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ત્રીશદ્ધ ૩૨,૦૦૦ નાટકોની સાથે પરિવરી શ્રેષ્ઠ ભવનાવતસકે ગયો, જેમ કુબેર દેવરાજ કૈલાસ
પર્વતના શિખરે પોતાના ઉત્તમ પ્રાસાદમાં ગયો.
૧૦૦
ત્યારપછી તે ભરત રાજા મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજનના સમાચાર પૂછ્યા. પૂછીને જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને યાવત્ સ્નાનગૃહથી નીકળે છે, નીકળીને ભોજન મંડપમાં આવે છે, આવીને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અક્રમભક્તનું પારણું કર્યું, કરીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં જઈ, ફૂટ થતાં મૃગાદિથી, બીશ બદ્ધ નાટકોથી ઉપલાલિત્ય કરાતો, ઉપનર્તિત કરાતો, ગીત-ગાન કરાતો મહાન્ યાવત્ ભોગ ભોગવતો વિચરે છે.
• વિવેચન-૧૨૧ :
પછી તે ભરત રાજા રાજ્ય પામીને, શત્રુ જીતીને, ઉત્પન્ન સમસ્ત રત્ન, જેમાં ચક્રરત્ન પ્રધાન છે, નવનિધિપતિ, સંપન્ન ભાંડાગાર, ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા દ્વારા
અનુગમન કરાતા, ૬૦,૦૦૦ વર્ષે પરિપૂર્ણ ભરતક્ષેત્રને સાધીને કૌટુંબિક પુરુષોને બોલાવરે છે. બોલાવીને કહ્યું – જલ્દી આભિષેક્સ હસ્તિ સ્નાદિ સેના પૂર્વવત્. સ્નાનવિધિ, ભૂષણવિધિ, સૈન્ય ઉપસ્થિત આદિ કહેવા. અંજનગિરિ સમાન હાથી
ઉપર રાજા બેઠો.
નરપતિ ચાલ્યો ત્યારે કોણ આગળ, કોણ પાછળ, કોણ પડખે ચાલ્યુ, તે કહે છે - ૪ - આઠ મંગલો આગળ યથાક્રમે ચાલ્યા. સ્વસ્તિકાદિ પૂર્વોક્ત મંગલ લેવા, એકાધિકાર પ્રતિબદ્ધત્વથી અખંડ અધિકાર સૂત્રનું લખવું યુક્તિયુક્ત છે, તો પણ સૂત્ર મોટું હોવાથી વૃત્તિ વાચકોને સંમોહન કરે તે માટે પ્રત્યેક આલાવાની વૃત્તિ
લખીએ છીએ –
પછી પૂર્ણજળથી ભરેલ કળશ, શૃંગાર. આને જળ પૂર્ણત્વથી મૂર્તિમત્ જાણવા. તેથી આલેખ્ય અષ્ટમંગલના કળશથી આ કળશ જુદો છે. દિવ્ય-પ્રધાન, છત્રવિશિષ્ટ પતાકા, ચામર સહિત દર્શનમાં-જનારના દૃષ્ટિ પથમાં રચિત માંગલ્યત્વથી, બહાર પ્રસ્થાન ભાવિ શકુનને અનુકૂળ જોઈને દર્શનીય, વાયુથી ઉડતી વિજય સૂચક વૈજયંતી-પડખેથી બે નાની પતાકા યુક્ત પતાકા વિશેષ, ઉંચી, આકાશતલને સ્પર્શતી, તે ઘણી ઉંચી હોવાથી કલશાદિ પદાર્થોની પૂર્વે અનુક્રમે ચાલી.
પછી વૈડૂર્યમય દીપતો વિમલદંડ જેમાં છે તે, લાંબી કોરંટવૃક્ષના પુષ્પોની માળાથી ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, ઉંચો કરેલ છત્ર અને મણિરત્નમય તથા પાદપીયુક્ત સિંહાસન જેમાં છે તે. સ્વકીય પાદરક્ષણ યુગ વડે સમાયુક્ત, ઘણાં પ્રતિકર્મ પુછનારા કર્મકર પુરુષો - પદાતિ સમૂહ, તે બધાં વડે ચોતરફથી વીંટાયેલ, આગળ યથા ક્રમે ચાલ્યા. પછી પૃથ્વી પરિણામરૂપ સાત એકેન્દ્રિયરત્નો ચાલ્યા. જેમકે ચક્રરત્ન - ૪ - તેના માર્ગદર્શકત્વથી બધાંની આગળ ચાલ્યું. - ૪ - ત્યારપછી નવ
Page #58
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૧
૧૦૧
મહાનિધિઓ આગળ ચાલી, પાતાળ માર્ગથી જાણવી. અન્યથા તેનો નિધિ વ્યવહાર જ ન ચાલે. - ૪ -
કિંકર જનના ગ્રહણથી કે દિવ્યાનુભાવથી સ્થાવરોની આગળ ગતિ કહી. - x - પછી ૧૬,ooo દેવો આગળ ચાલ્યા. પછીનું સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - પુરોહિતન- શાંતિ કર્મ કરનાર રાણમાં પ્રહારથી ઘાત પામેલ મણિરનના જળને છાંટીને વેદનાને ઉપશાંત કરનાર, હસ્તિ અને અશ્વ રન ગમન હસ્તિ-અશની સેના સાથે કહેલ હોવાથી અહીં તેની વિવક્ષા નથી કરી. પછી ૩૨,ooo ઋતુ કલ્યાણિકાછ એ ઋતુમાં વિપરીત સ્પર્શત્વથી સુખ સ્પર્શવાળી અથવા અમૃત કન્યપણાથી સદા કલ્યાણકારિણી - x • ચાલી. અહીં રાજકન્યા જાણવી. તેમની જ જમાંતરોપવિત પ્રકૃટ પુન્ય પ્રકૃતિ મહિમાણી રાજકુળની ઉત્પત્તિવતું યથોકd લક્ષણ ગુણ સંભવે છે. જનપદ અગ્રણી કન્યા આગળના સૂત્રમાં કહેવાવાથી. તેઓ મોટા-નાનાના પર્યાયિથી આગળ ચાલી. જનપદાગ્રણી-દેશ મુખ્યની કલ્યાણિકાઓ. *
ત્યારપછી ૩૨-૩ર અભિનેતવ્ય પ્રકારોથી સંયુક્ત બનીશ હજારો નાટકો આગળ ચાલ્યા. - x • આ ઉક્ત સંખ્યા ૩૨,૦૦૦ રાજાઓએ પોત-પોતાની કન્યાના પાણિગ્રહણ કારણે પ્રત્યેકને હસ્તમેળાપ સમયે સમર્પિત નાટકોના અભાવથી જાણવી. ત્યારપછી ૩૬૦ રસોઈયાઓ, પ્રત્યેકને વર્ષમાં એક વખત રસોઈનો વારો હોવાથી કહા. પછી કુંભાર આદિ અઢાર શ્રેણી, તેના અવાંતર ભેદથી પ્રશ્રેણિ ચાલ્યા.
પછી ૮૪,૦૦૦ અશો, ૮૪,૦૦૦ હાથી, ૯૬ કરોડનું પાયદળ આગળ ચાલ્યા. પછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક આદિ, સાર્થવાહ વગેરે ચાલ્યા. પછી ઘણાં ખગ, દંડ તેને ગ્રહણ કરનારા અથવા ખગ અને દંડને ગ્રહણ કરનારા ચાલ્યા, એમ આગળ પણ કહેવું. વિશેષ એ કે પાશા-જુગારનું ઉપકરણ અથવા ઉન્નત અશ્વાદિનું બંધન, ફલક-સંપુટક ખેટક કે અવખંભક, પુસ્તક-શુભાશુબા પરિજ્ઞાન હેતુ શાસ્ત્રના પગસમુદાયરૂપ, કુતપ-તેલ આદિનું પગ, હડફ-તાંબુલને માટેનું કે પૂણલાદિનું ભાજન, પીઠગ્રાહ અને દીપિકગાલ બંને સંગ્રહ ગાયામાં નથી. પીઠ-આસન, પોત-પોતાના રૂપ-આકાર, વસ્ત્રાલંકાર રૂપ વેશ, ચિહ્ન-અભિજ્ઞાન, નિયોગવ્યાપાર પોતાના આભરણ સહિત. - X - X -
ત્યારપછી ઘણાં દંડધારી, મુંડીયા, શિખાધારી, જટાધારી, મયુરાદિ પીંછાવાહી, હાસ્યકારી, ધુતકારી, કીડાકર, પ્રિયવાદી, કામપ્રધાન ક્રીડાકારી, ડીકુચકારી ભાંડ, મૌખરિક-અસંબદ્ધપ્રલાપી, ગીત ગાતા, વાજિંત્ર વગાડતા, નૃત્ય કરતાં, હસતા, રમમાણ કરતા - Xબીજાને ગાનાદિ શીખવતાશ્રવણ વિષય કરાવતા, શુભવાક્યો બોલતા, શબ્દો કરતા, * * - સ્વયં શોભતા, રાજરાજાનું અવલોકન કરતાં, જય-જય શGદ પ્રયોજતા આગળ ચાલ્યા.
એ પ્રમાણે ઉક્તકમથી પહેલા ઉપાંગ-ઉવવાઈના પાઠથી ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી તે રાજાની આગળ મોટા અશ્વો અને અાધાક પુરુષો, ભરત દ્વારા ચલાવાતા ગજરત્તની બંને બાજુ હાથી અને હાથીધારકો, પાછળ સ્થ અને સમુદાય
૧૦૨
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અનુક્રમે ચાલ્યા. ચાવત્ પદથી સંગૃહ્ય પાઠની વ્યાખ્યા – તર - વેગ કે બળ, વેગાદિવાલા જેમાં સંવત્સર વર્તે છે, તે અર્થાત ચૌવનવાળા. અશ્વો અથવા યજમાઈકMTHUT - પ્રધાન માલ્યવાળા, તેથી જ દીતિવાળા, હરિમેલા-વનસ્પતિ વિશેષ, તેના મુકુલ અને મલ્લિકા • x • તે શુક્લ અક્ષ, ચંચુરિત-કુટિલગમન અથવા ચંયુ-પોપટની ચાંચની જેમ વક, ઉશ્ચિત-ઉસ્થિતાકરણ, પગનું ઉત્પાદન અને તેનું ચલિત-વિલાસવતું ગતિ, પુલિત-ગતિ વિશેષ, એવા સ્વરૂપે ચલ અર્થાતુ અતિ ચાલગતિ જેની છે તે. શિક્ષિત-અભ્યસ્ત, લંઘન-ખાડા આદિનું ઉલ્લંઘન, વગન-કુદતું, ધાવન-શીઘગમન, ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિમાં ત્રણ પદનો ન્યાસ, જયિની-બીજી ગતિને જિતનારી • x • લામિતિ-રમ્ય, ગલકાત-કંઠમાં મૂકેલ શ્રેષ્ઠ આભૂષણ. મુખભાંડક-મુખનું આભરણ, * * સ્થાસક-ઘોડાનું આભૂષણ, અહિલાણ-ઘોડાના મુખનું ચોકડું - X • તથા ચામરદંડથી પરિમંડિત કમર જેની છે તે - X - ૧૦૮ શ્રેષ્ઠ અશ્વો આગળ અનુક્રમે ચાલ્યા.
હાથી-કેવા ?, તેની વ્યાખ્યા- કંઈક અંશે શિક્ષિત હાથીનું કિંચિંત દાંતપણું, ચૌવન આરંભવર્તીત્વથી કંઈક ઉન્મત્ત, કંઈક ઉચ્ચતાથી ઉસંગ સમાન પૃષ્ઠદેશ, ઉન્નત અને વિશાળ ધવલ દાંત, તેના ઉપર ચડાવેલ સોનાની ખોલ, - ૪ - સુવર્ણ, મણિ, રત્નોથી ભૂષિત, શ્રેષ્ઠ આરોહકો જેના ઉપર બેઠા છે તેવા સજિત ૧૦૮ હાથીઓ ચાલ્યા.
-કેવા ? તેની વ્યાખ્યા – છત્ર, ઘંટ, પતાકા, તોરણ સહિત, નંદિઘોષ, ઘંટડીની જલવી પરિક્ષિપ્ત ઈત્યાદિ -x - તેનો અર્થ પૂર્વે પાવરવેદિકાના અધિકારસ્તા વર્ણનમાં કહેવાયો છે. તેવા ૧૦૮ રથો આગળ અનુક્રમે ચાલ્યા.
પદાતિ - કેવા? જેના હાથમાં ખડ્ઝ આદિ છે તે, સંગ્રામાદિ સ્વામીકાર્યમાં સજ્જ, શક્તિ-ત્રિશૂળ, લકુટ, બિંદિપાલ આદિ યુક્ત.
હવે પ્રસ્થાન કરેલો ભરતના માર્ગમાં જે કરાયું તે કહે છે - તે ભરતાધિપ નરેન્દ્ર હાર વડે ઢાંકેલ સરચિત વક્ષ:સ્થળ, ઈન્દ્ર સમાન ઋદ્ધિ વડે, વિખ્યાત કીર્તિ, ચક્ર વડે દેખાતા માર્ગે અનેક હજારો રાજા વડે અrગમન કરાતો યાવતું * * * * • ગામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબધ આદિ હજારોથી યુક્ત પૃથ્વીનો જય કરતો કરતો, શ્રેષ્ઠ રનોને સ્વીકારતો, તે દિવ્ય ચકરનને અનુસરતો એક-એક યોજનના અંતરે પડાવ નાંખતો વિનીતા રાજધાનીએ આવે છે, આવીને જે કરે છે, તે કહે છે –
વિનીતા રાધાધાનીના અધિષ્ઠાયક દેવની સાધનાને માટે તેને મનમાં ધ્યાયીને અઢમભક્ત કરે છે. [શંકા] આ અટ્ટમ અનુષ્ઠાન અનર્થક છે કેમકે વાસનગરી પૂર્વે જ વશ્ય કરાયેલ છે. નિરુપસર્ગથી વાસ ઐયર્થે તે યોગ્ય છે, તેમ પ્રાકૃનું ઋષભ ચાસ્ત્રિમાં કહેલ છે. હવે અમભક્તની સમાપ્તિ પછી ભરતે શું કર્યું? આભિષેક્ય હાથીને સજજ કરવો, સ્નાનગૃહમાં સ્નાનાદિરૂપ બધું પૂર્વવતું.
હવે વિનીતાના પ્રવેશના વર્ણનમાં લાઘવતા માટે અતિદેશ કરતા કહે છે -
Page #59
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૧
૧૦૩
પૂર્વના સત્રમાં વિનીતામાં પ્રત્યાગમનમાં જે વર્ણન કર્યું છે, તે અહીં પ્રવેશમાં પણ કહેવું. વિશેષ એ કે - નવ મહાનિધિ પ્રવેશતી નથી. - x - ચારે સેના પણ પ્રવેશતી નથી, બાકી તે જ પાઠ કહેવો, તે નિર્દોષ નાદિત વડે યુક્ત વિનીતા રાજધાનીના મધ્યભાગથી જ્યાં પોતાનું ગૃહ છે, પ્રધાનતર ગૃહ છે, તેનું બાહ્ય દ્વાર છે, ત્યાં જવાને પ્રવૃત થયો.
પ્રવેશ પછી ચકીના આભિયોગિક દેવો જે રીતે વાસભવનને પરિકૃત કરે છે, તે કહે છે - x • x • કેટલાંક દેવો વિનીતાને અંદર-મ્બહારથી આસિક્ત-સંમાજિતઉપલિપ્ત કરે છે. કેટલાંક મંચાતિમંચયુક્ત કરે છે, કેટલાંક રંગેલ ઉંચી દdજા-પતાકા યુક્ત કરે છે, કેટલાંક લીંપણ-ગુંપણ કરે છે, કેટલાંક ગોશીષ સરસ રક્તચંદનાદિ યુક્ત કરે છે. ગંઘવર્તીભૂત કરે છે કેટલાંક સુવર્ણ કે રત્ન કે વજાદિની વર્ષા કર છે.
ફરી પ્રવેશતો રાજાને જે થયું, તે કહે છે - ત્યારે શૃંગાટકાદિમાં યાવત્ શબ્દથી બિક, ચતુષાદિમાં મહાપર પર્યન્ત સ્થાનોમાં ઘણાં દ્રવ્યના ચાર્ટી વગેરે, તેવી ઉદારાદિ વિશેષણયુક્ત વાણી વડે અભિનંદતા, અભિવતા કહે છે. તેમાં શૃંગાટકાદિની વ્યાખ્યા પૂર્વવત્. અર્થાર્થી-દ્રવ્યાર્થી, કામાર્થી-મનોજ્ઞ શબ્દ રૂપાર્થી, ભાગાર્થી-મનોજ્ઞ ગંધરસ સ્પશર્થીિ, લાભાર્થી - ભોજન માત્રાદિ પ્રાપ્તિના અર્થી, ઋદ્ધિગાય આદિ સંપત્તિ, તેના અભિલાષી, તે ઋધ્યેષ, કિબિષિક-પરવિદૂષકવથી પાપવ્યવહારી ભાંડાદિ, કારોટિક-કાપાલિક કે તાંબુલuત્રીવાહક, ક-રાજદેય દ્રવ્ય તેને વહન કરનાર, તે કારવાહિક, શાંખિકાદિની વ્યાખ્યા પૂર્વવતુ.
તેઓ શું બોલે છે? હે નંદ! તમારો જય થાઓ ઈત્યાદિ બે પદ પૂર્વવત. તમારું કલ્યાણ થાઓ, ન જીતેલા શત્રુને જીતો, આજ્ઞાવશ થયેલાનું પાલન કરો, વિનિત પજિનથી પરિવૃત રહો. વૈમાનિકો મળે શ્વર્યશાળી, જયોતિકોમાં ચંદ્ર સમાન, અસુરોમાં ચંદ્રવતુ, હાથીઓમાં ધરણવત જાણવો, - x• x- ઘણાં લાખો ચાવત્ ઘણાં કોટીપૂર્વ, ઘણાં કોડાકોડી પૂર્વ વિનીતા રાજધાનીના - લઘુ હિમવંતગિરિ અને સાગર મયદાના પરિપૂર્ણ ભારતત્રના ગામ, નગરાદિમાં સારી રીતે પ્રજાપાલન વડે ઉપાર્જિત, પોતાની ભુજા વડે અર્જિત પણ નમુગીની જેમ સેવાદિ ઉપાય વડે લબ્ધ નહીં એવા, મોટા અવાજ નૃત્યગીત વા િdબી તલ-તાલ ગુટિત ધન મૃદંગના પટુ પ્રવાદીના રવ વડે વિપુલ ભોગોપભોગ ભોગવતો રહે છે. આધિપત્ય, સ્વામીત્વ, ભર્તુત્વાદિ કરતા-પાલના કરતા આદિ. વ્યાખ્યા પૂર્વવતુ. વિચરો એમ કહી જય-જય કરે છે.
- હવે વિનીતામાં પ્રવેશીને ભરત શું કરે છે ? ત્યારે તે ભત રાજા હજારો નયનમાલા વડે જોવાતો ઈત્યાદિ વિશેષણ પદો શ્રી ઋષભ તિક્રમણ મહાધિકારમાં વ્યાખ્યાત કરેલ છે, ત્યાંથી જાણવું. વિશેષ એ કે – જનપદથી આવેલા લોકોનાપૌરજનો વડે હજારો ગતિમાલા વડે દેખાડાતા. જયાં પોતાનું ઘર - પૈતૃક પ્રાસાદ છે, ત્યાં જ જગતવર્તી વાસગૃહ શેખરરૂપ રાજયોગ્ય વાસગૃહ, તેના પ્રતિદ્વારે જાય છે.
પછી કરે છે ? જઈને આભિપેક્ય હસ્તિરન ઉભો રાખીને ત્યાંથી ઉતરે. છે, ઉતરીને વિસર્જનીય લોકોને વિસર્જન અવસરે અવશ્ય સકાસ્વા જોઈએ, એ વિધિજ્ઞ ભરત ૧૬,ooo દેવોને સત્કારે છે - સન્માને છે, પછી ૩૨,૦૦૦ રાજાને, પછી
૧૦૪
જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ સેનાપતિન, ગૃહપતિનાદિને સકારે-સન્માવે છે. પછી ૩૬૦ રસોઈયાને, પછી ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિને, પછી બીજા પણ ઘણાંને રાજા-ઈશ્વર-તલવરાદિને સકારે છે - સન્માને છે. પછી ઉત્સવપૂર્ણ થતાં અતિથિની માફક વિદાય આપી. હવે રાજા વાગૃહમાં પ્રવેશ્યો તે કહે છે –
સ્ત્રીરન-સુભદ્રા, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બગીશ બદ્ધ નાટકો સાથે પરીવરેલ શ્રેષ્ઠ ભવનમાં પ્રવેશે છે. •X - કુબેરદેવરાજ, ધનદ-લોકપાલ, કૈલાસ-સ્ફટિકા ચલ. શ્રેષ્ઠ ભવનાવતંસક ગિરિશિખર સદેશ ઉચ્ચત્વથી હતું - આ દૃષ્ટાંત લોક વ્યવહાર મુજબ છે. --- પ્રવેશીને શું કરે છે ? તે કહે છે –
• સૂત્ર-૧૨૨ -
ત્યારે તે ભરત રાજ અન્ય કોઈ દિને રાજ્યની ધુરાની ચિંતા કરતા, આવા સ્વરૂપનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાકમથી લઘુહિમવંતગિરિ અને સમુદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતોને જીતેલ છે. તેથી હવે ઉચિત છે કે હું વિરાટ રાજ્યાભિષેક આયોજિત કરાવું, જેથી મારું તિલક થાય. એ પ્રમાણે વિચારીને કાલે પ્રભાત થતાં યાવતુ સૂર્ય જવલંત થતાં જ્યાં નાનગૃહ છે યાવત બહાર નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનાા છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તે શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂવઈભિમુખ બેસે છે, બેસીને ૧૬,૦૦૦ દેવોને, ૩૨,૦૦૦ મુખ્ય રાજાઓને, સેનાપતિરન ચાવવ પુરોહિતનને, ૩૬૦ સોઈયાને, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિજનોને, બીજી પણ ઘણા રાજ, ઈશ્વર યાવતું સાર્થવાહાદિને બોલાવીને કહ્યું -
દેવાનુપિયો . મેં નિજ બળ, વીર્યથી સાવત્ પરિપૂર્ણ ભરત અને જીતી લીધેલ છે. દેવાનુપિયો ! તમે મારા માટે મહારાજાભિષેક રચાવો. ત્યારે તે ૧૬,ooo દેવો યાવત સાર્થવાહ આદિ, ભરતરાજાએ એમ કહેતા, તેઓ હર્ષિતસંતુષ્ટ થઈ, બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભરત રાજાના આ કથનને સારી રીતે વિનયથી સાંભળે છે.
ત્યારપછી તે ભરત રાજ જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને યાવત અમભકિતક થઈ તિ જાગૃત થઈ વિચરે છે. ત્યારપછી તે ભરત રાજા અમભકત પરિપૂર્ણ થતાં આમિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને પ્રમાણે કહ્યું - જલ્દીથી, ઓ દેવાનપિયો! વિનીતા રાજધાનીના ઉત્તર-પૂર્વ દિશાભાગમાં એક મોટો અભિષેક મંડપ વિક, વિકળીને મારી આ આજ્ઞાને પાછી સોંપો.
ત્યારે તે અભિયોગિક દેવો ભરત રાજાએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થઈ યાવત એ પ્રમાણે સ્વામીના આજ્ઞા વચનને વિનયથી સ્વીકારે છે, સ્વીકારીને વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વીય દિશામાં જાય છે. જઈને વૈક્રિય સમુઘાત કરે છે, કરીને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ પ્રમાણે - રનો યાવતુ રિટરોના યથા ભાદર યુગલોને છોડી દે છે, યથાસૂમ યુગલોને ગ્રહણ કરે છે. બીજી
Page #60
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૨
વખત પણ વૈક્રિય સમુદ્ઘતિથી યાવત્ સમવહત થાય છે, થઈને બહુમરમણીય ભૂમિ ભાગ વિપુર્વે છે. વિકુર્તીને જેમ કોઈ આલિંગપુષ્કર સમાન હોય.
તે બહુમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો અભિષેક મંડપ વિકુવે છે, જે અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે યાવત્ ગંધવભૂત છે. પ્રેક્ષાગૃહ મંડપ વર્ણન પણ કરવું.
૧૦૫
તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી અભિષેકપીઠ વિકુર્વે છે. તે સ્વચ્છ અને શ્લÆ હતી. તે અભિષેકપીઠની ત્રણે દિશામાં ત્રિસોપન પ્રતિરૂપક વિક્ર્તે છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકનું આ આવા સ્વરૂપનો વર્ણીવાસ યાવત્ તોરણ કહે છે.
તે અભિષેક પીઠના બહુસમ રમણીય ભૂમિભાગ કહેલા છે. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન વિકુર્વે છે. તે સીંહાસનનું આવા પ્રકારે વર્ણન દામ વર્ણન સમાપ્ત થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી તે દેવોએ અભિષેક મંડપને વિક્લ્યો, વિકુર્તીને જ્યાં ભરત રાજા હતો યાવત્ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે ભરત રાજાએ આભિયોગિક દેવોની પાસે આ કથન સાંભળીસમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્નને સજાવો, સજાવીને અશ્વ, હાથી યાવત્ સજ્જ કરાવો, પછી મારી આ આજ્ઞાને પાછી સોંપો યાવત્ સોપે છે.
ત્યારપછી તે ભરતરાજા નાનગૃહમાં પ્રવેશ્યો યાવત્ જનગિરિના ફૂટ સદેશ ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે તે ભરતરાજા આભિષેકય હસ્તિરત્ન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલકો જે આલાવો વિનીતામાં પ્રવેશતા કહ્યો, તે જ નિષ્ક્રમણ કરતા યાવત્ પતિબુધ્યમાન વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે. નીકળીને જ્યાં વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વીય દિશાભાગમાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપના દ્વારે આભિષેક્સ હસ્તિરત્નને ઉભો રાખે છે. ઉભો રાખીને આભિષેક્સ હસ્તિરત્નથી ઉતરે છે. ત્યારપછી સ્ત્રીરત્ન, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બીશબદ્ધ નાટકો સાથે સંપરિવરીને અભિષેક મંડપમાં પ્રવેશે છે, પ્રવેશીને જ્યાં અભિષેકપીઠ છે, ત્યાં આવે છે, આવીને અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વદિશાના ત્રિસોપાનપતિરૂપકને આરોહે છે, આરોહીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને પૂર્વાભિમુખ બેઠો.
ત્યારે તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ હતો, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપમાં પ્રવેશે છે. પ્રવેશીને તે અભિષેક પીઠની અનુપદક્ષિણા કરતા-કરતા ઉત્તરના ત્રિસોપાનપતિરૂપકથી જ્યાં ભરત રાજા છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત્ મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જય-વિજયથી વધાવે છે, વધાવીને ભરત રાજાની બહુ નીકટ નહીં, તેમ બહુ દૂર નહીં એ રીતે સુશ્રૂષા કરતા યાવત્ પપાસના કરે છે.
ત્યારે તે ભરતરાજાના સેનાપતિરત્ન યાવત્ સાર્થવાહાદિ તે રીતે જ આવ્યા, વિશેષ એ કે – દક્ષિણના ત્રિસોપાન પ્રતિરૂપકથી આવ્યા.
૧૦૬
ત્યારે તે ભરત રાજાએ આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી મારા મહાઈ, મહાઈ, મહાહ, મહારાજાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો.
ત્યારે તે આભિયોગિક દેવો ભરતરાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ ચિત્તવાળા થઈ યાવત્ ઉત્તરપૂર્વ દિશાભાગમાં ગયા, જઈને વૈક્રિય સમુદ્દાત કરે છે. એ પ્રમાણે જેમ વિજયદેવમાં કહ્યું તેમ અહીં પણ ચાવત્ પંડકવનમાં ભેગા થઈ મળે છે, ભેગા મળીને જ્યાં દાક્ષિણા ભરતક્ષેત્ર છે, જ્યાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે, આવીને વિનીતા રાજધાનીને અનુપદક્ષિણા કરતાકરતા જ્યાં અભિષેક મંડપ છે, જ્યાં ભરતરાજા છે, ત્યાં આવે છે, આવીને તે મહાર્થ, મહાઈ, મહાહ મહારાજા-અભિષેક યોગ્ય સામગ્રી ઉપસ્થાપિત કરે છે.
ત્યારે તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજાઓએ શોભન તિથિ-કરણ-દિવસનક્ષત્ર-મુહૂર્ત-ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર તથા વિજય નામક મુહૂર્તમાં સ્વાભાવિક તથા ઉત્તરવૈક્રિયદ્વારા નિષ્પાદિત શ્રેષ્ઠ કમલો ઉપર પ્રતિષ્ઠાપિત, સુરભિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ ૧૦૦૮ કળશોથી રાજા ભરતનો ઘણાં આનંદોત્સવની સાથે અભિષેક કર્યો. અભિષેકનું વર્ણન વિજયદેવની માફક છે. તે રાજાઓમાં પ્રત્યેકે યાવત્ અંજલિ કરી તેવી ઈષ્ટ વાણીથી જેમ પ્રવેશતા કહ્યું યાવત્ વિચરે છે, એમ કહીં જય-જય શબ્દનો પ્રયોજે છે - જયઘોષ કરે છે.
ત્યારે તે ભરતરાજાના સેનાપતિરત્ન ચાવત્ પુરોહિતરત્ન, ૩૬૦ રસોઈયા, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિઓ, બીજા પણ ઘણાં યાવત્ સાર્થવાહ વગેરે એ પ્રમાણે જ અભિષેક કરે છે. તે શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન વડે પૂર્વવત્ યાવત્ અભિસ્તવના કરે છે, ૧૬,૦૦૦ દેવો પણ એ પ્રમાણે જ વિશેષ એ કે – પદ્મ સુકુમાલ યાત્ મુગટ પહેર્યો.
ત્યારપછી દર્દ-મલય-સૌગંધિક ગંધ ગાત્રો પર છાંટ્યા, દિવ્ય એવી પુષ્પમાળા પહેરી. વિશેષ શું કહીએ ? ગ્રંથિમ, વેષ્ટિમ યાવત્ વિભૂષિત કરે છે. ત્યારે તે ભરત રાજા મહા મોટા રાજાભિષેકથી અભિસિંચિત થઈને કૌટુંબિકપુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેસીને વિનીતા રાજધાનીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, સત્વર ચાવત્ મોટા માર્ગ-માર્ગોમાં મોટામોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં કરતાં ઉત્સુક, ઉત્તર, ઉત્ક્રય, અદેય, અમેય, અભટપ્રવેશ, અદંડ-કુદંડિમ યાવત્ નગરના જાનપદો સહિત બાર વર્ષના પ્રમોદ ઘોષણા કરવો, કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૨
૧૦૭
ત્યારે તે કૌટુંબિક પુરુષો ભરત રાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમા, હર્ષના વશથી વિકસિત થયેલા હૃદયવાળા થઈને વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલ્દીથી શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર જઈને યાવત્ ઘોષણા કરે છે, કરીને આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારે તે ભરત રાજા મોટા-મોટા રાજાભિષેકથી અભિષિક્ત થઈને સીંહારાનથી ઉભો થાય છે, ઉભો થઇને સ્ત્રીરત્ન સાથે યાવત્ હજારો નાટકો સહિત સંપતિરીને અભિષેકપીઠથી પૂર્વના ત્રિસોપાન-પ્રતિરૂપકથી નીચે ઉતરે છે, ઉતરીને અભિષેક
મંડપથી નીકળે છે, નીકળીને જ્યાં આભિષેક્સ હસ્તિરત્ન છે, ત્યાં આવે છે, આવીને અંજનગિરિના કૂટ દશ ગજપતિ ઉપર સાવત્ આરૂઢ થયો.
ત્યારપછી તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા અભિષેક પીઠથી ઉત્તરના ત્રોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે ભરતરાજાના સેનાપતિન્ યાવત્ સાર્થવાહ વગેરે અભિષેકપીઠથી દક્ષિણના ત્રિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે.
ત્યારપછી તે ભરત રાજા આભિષેક્સ હસ્તિરત્ન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ યાવત્ ચાલ્યા. જે કંઈ જતી વખતનો આલાવો કુબેર સુધીનો હતો, તે જ અહીં પણ કહેવો, ક્રમથી સત્કારાદિ જાણવા યાવત્ કુબેરવત્ દેવરાજા કૈલાશના શિખરૂપ છે.
ત્યારપછી તે ભરત રાજા નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવત્ ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી, અક્રમભક્તનું પારણું કરે છે. પારીને ભોજનમંડપથી નીકળે છે. નીકળીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ફૂટ થતા મૃદંગ યાવત્ ભોગવતો વિચરે છે.
ત્યારે તે ભરત રાજા બાર વર્ષીય પ્રમોદોત્સવ પૂર્ણ થતાં જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને યાવત્ સ્નાનગૃહથી નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, યાવત્ શ્રેષ્ઠ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને ૧૬,૦૦૦ દેવોને સત્કારે છે, સન્માને છે, સત્કારી-સન્માનીને વિદાય આપે છે. વિદાય આપીને ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજાઓને સત્કારે છે, સન્માને છે. પછી સેનાપતિરત્નને સત્કારે છે, સન્માને છે યાવત્ પુરોહિત રત્નને સત્કારે છે, સન્માને છે. એ પ્રમાણે ૩૬૦-રસોઈયાઓ, ૧૮-શ્રેણી પ્રશ્રેણિઓને સત્કારે છે, સન્માને છે. સત્કારીસન્માનીને બીજા ઘણાં રાજા, ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ આદિને સત્કારે છે, સન્માને છે. સત્કારી-સન્માનીને વિદાય આપે છે, આપીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે જઈ યાવત્ વિરે છે.
• વિવેચન-૧૨૨ :
પછી તે ભરતરાજા મિત્રો, જ્ઞાતિજનો, નિજક-માતા, પિતા, ભાઈ વગેરે, સ્વજનકાકા આદિ, સંબંધી-શ્વશુરાદિ, પરિજન-દારાદિ, એ બધાંને કુશલ પ્રશ્નાદિ પૂછીને બોલાવે છે. અથવા લાંબાકાળથી ન જોવાથી મિત્રાદિને સ્નેહપૂર્વક નીહાળે છે. પછી જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને સર્વે સ્નાનવિધિ કહેવી. સ્નાનગૃહથી નીકળે છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
અહીં બાહુબલિ આદિ ૯૯ ભાઈઓના રાજ્ય પોતાના કરવા વડે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશે છે, તે બીજે પ્રસિદ્ધ છે, છતાં સૂત્રકારે કહેલ નથી. એ પ્રમાણે વિચરતા તેને જ ઉત્પન્ન થયું તે કહે છે –
પછી તે ભરતને રાજ્યની ધુરા સંભાળતા, અન્ય કોઈ દિને ઉક્ત વિશેષણ વિશિષ્ટ સંકલ્પ ઉત્પન્ન થયો. તે સંકલ્પ કહે છે – મેં પોતાના બળ-વીર્યપુરુષાકારપરાક્રમથી લઘુ હિમવંતગિરિ અને સમુદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતક્ષેત્રને જીતેલ છે. તો મારે મારા પોતા માટે શ્રેયસ્કર છે કે મહારાજ્યાભિષેક કરાવવો જોઈએ. એમ વિચારીને ભરત રાજ્યાભિષેકની વિચારણા કરે છે. હવે પછીનું કાર્ય કહે છે – તે સસ્પષ્ટ છે. સિંહાસને બેસીને જે કહ્યું તે સ્પષ્ટ છે. શું કહ્યું ?
દેવાનુપ્રિય ! મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતેલ છે. તો હે દેવાનુપ્રિયો ! તમે મારા મહારાજ્ય અભિષેક કશે. આવશ્યક ચૂર્ણાદિમાં તો ભક્તિથી સુ-નરો તે મહા રાજ્યાભિષેકને માટે વિજ્ઞપ્તિ કરતાં ભરતે અનુમતિ આપી, તેમ કહેલ છે. આ જ વિધેયજનવ્યવહાર છે કે સ્વામીની સેવા માટે તેઓ સ્વયં જ ઉપસ્થિત થાય છે. પરંતુ અહીં ભરત પોતે અનુચર દેવાદિને અભિષેક કરવા કહે છે, તે અમારા જેવા મંદબુદ્ધિને સમજાતું નથી. હવે જે રીતે તેઓએ અંગીકાર કર્યુ, તે કહે છે પછી તે ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજા યાવત્ સાર્થવાહ આદિ લેવા. ભરતરાજાએ આમ કહેતા - x - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને, અનંતરોક્ત અર્થને વિનયથી અંગીકાર કરે છે. - ૪ - ૪ - ત્યારપછી ભરતે જે કર્યુ, તે કહે છે – તે પૂર્વવત્.
-
ત્યારપછી તે ભરત અટ્ટમભક્ત પરિપૂર્ણ થતાં આભિયોગ્ય દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીના ઈશાનખૂણામાં, કેમકે તે અત્યંત પ્રશસ્ત છે, ત્યાં અભિષેકને માટે મંડપ વિકર્યો, વિક્ર્વીને મારી આજ્ઞા પાછી સોંપો.
૧૦૮
ત્યારપછી તે આભિયોગ્ય દેવોને ભરતે આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થયો આદિ પદો પૂર્વવત્. હે સ્વામી ! જેમ તમે આજ્ઞા કરો છો તેમ અમે સ્વામીના ચરણોમાં રહીને કરીશું, એવા પ્રકારે વિનયથી વચનને સ્વીકારે છે. સ્વીકારીને વિનીતા રાજધાનીના ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈક્રિય સમુદ્ઘાત કરવાને માટે પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશોને દૂરથી કાઢે છે. તે સ્વરૂપને કહે છે
-
સંખ્યાત યોજન દંડ જેવા ઉપ-નીચે લાંબો, શરીર જેવો પહોળો, જીવપ્રદેશથી - શરીરથી બાહ્ય કાઢે છે, કાઢીને તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ દવિ છે – રત્ન - કર્કેતનાદિ, વજ્ર, વૈસૂર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિ-રસ, અંજન, અંજનપુલક, જાત્યરૂપ, અંક, સ્ફટિક લેવા. તેમાં જે બાદર-અસાર પુદ્ગલોને છોડે છે અને સાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી ઈચ્છિત નિર્માણને માટે બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કરીને, બહુામરમણીય ભૂમિભાગ
Page #62
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૨
૧be
વિકુર્તે છે. • x • x -
રક્તાદિના પુદ્ગલો દારિક છે, તે વૈક્રિય સમુઠ્ઠાતમાં કઈ રીતે ગ્રહણ યોગ્ય છે ? અહીં રત્નાદિનું ગ્રહણ પુદ્ગલોની સારતા માત્રના પ્રતિપાદનાર્થે છે, તે પુદ્ગલો ગ્રહણાર્થે નહીં. તેથી રત્નાદિની જેમજ જાણવા અથવા દારિકો પણ તે ગ્રહણ કર્યા પછી વૈક્રિયપણે પરિણમે છે. તેથી દોષ નથી.
પૂર્વ વૈક્રિય સમુઠ્ઠાતના જીવપ્રયત્નરૂપત્વથી ક્રમશઃ મંદ-મંદતર ભાવ પામીને ક્ષીણ શક્તિત્વથી ઈષ્ટ કાર્ય અસિદ્ધ થાય. હવે સમભૂભાગમાં તેઓએ જે કર્યું, તે કહે છે - તે બહસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મહાનું અભિષેકમંw વિકર્ષે છે. તે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલ છે. અહીં રાજપનીય ઉપાંગમાં રહેલ સુભદેવ યાનવિમાન છે તે ગંધવર્તીભૂત સુધી લેવું. તેથી જ સૂમકારે જ સાક્ષાત્ કહેલ છે કે પ્રેક્ષાગૃહમંડપ વર્ણન લેવું. • x -
તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં આ દેશમાં એક મહા-મોટી અભિષેકપીઠ વિકર્યો છે, તે રજના અભાવે સ્વચ્છ અને સૂક્ષ્મ પુદ્ગલોથી નિર્મિત હોવાથી ગ્લણ છે. વાપી મિસોપાનપ્રતિરૂપક વર્ણનની માફક અહીં વર્ણન, તોરણના વર્ણન સુધી જાણવું.
હવે અભિષેકપીઠ ભૂમિનું વર્ણનાદિ પ્રતિપાદન કરતાં કહે છે - તે અભિષેકપીઠનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તે સમભૂભાગ મધ્ય એક મોટું સિંહાસન વિકર્ષે છે, વર્ણન વિજયદેવના સિંહાસનવતુ માળાના વર્ણન સુધી કહેવું - x આ જ અર્થનું નિગમન કરતાં કહે છે - ભરતની આજ્ઞા પછી તે દેવો ઉકત અભિષેક મંડપ વિકર્યું છે. વિક્ર્વીને ભરત રાજા પાસે જાય છે, આજ્ઞા પાછી સોપે છે. - x -
હવે આ સમય ઉચિત ભરતનું કૃત્ય કહે છે - x - પછી ભરત રાજા અભિષેક્ય હસ્તિ ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ ચાલ્યા. હવે અતિદેશ કરતાં કહે છે - વિનીતામાં પ્રવેશતા જે પાઠ કહેલો તે જ પાઠ નિષ્ક્રમણ કરતાં પણ જાણવો * * બાકી સ્પષ્ટ છે - x • પછી ભરત સજા સુભદ્રા સ્ત્રીરના સાથે, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકાઓ, ૩૨,ooo જનપદ કલ્યાણિકા, ૩૨,ooo બત્રીશબદ્ધ નાટકો સાથે પરિવરીને અભિષેક મંડળમાં પ્રવેશે છે. પ્રવેશીને અભિષેક પીઠે આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરીને આભિયોગિક દેવો મનતુષ્ટિ ઉત્પાદનના હેતુથી આ જ સૃષ્ટિ ક્રમે પૂર્વના મિસોપાન પ્રતિરૂપકથી ચડે છે ચડીને સિંહાસન પાસે આવે છે. આવીને પૂર્વાભિમુખ ઔચિત્યની બેસે છે.
શ્વે અનુસાર રાજાદિ જે રીતે આવ્યા, તે કહે છે - તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. વિશેષ એ - અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં ઉત્તરથી ચડતાં જાણવા - X - X • પછી તે ભરત રાજા અભિયોગ્ય દેવોને બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મારા માટે મણિ-સુવર્ણરત્નાદિનો ઉપયોગ કરાયેલી એવી મહાé, મહા પૂજાયુક્ત, મોટા ઉત્સવને યોગ્ય,
૧૧૦
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ મહાન રાજ્યાભિષેકની સામગ્રી લાવો. આજ્ઞા કરાયેલા તેઓ શું કરે છે ?
તે આભિયોગિક દેવોને ભરત રાજાએ એમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-ચિત આદિ આનંદલાયક લેવો. યાવત પદથી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવd કરી, મસ્તકે અંજલિ કરીને દેવો ‘તહતિ’ કહી આજ્ઞા વચનને વિનયપૂર્વક સાંભળે છે. વ્યાખ્યા-પૂર્વવતું.
હવે અતિદેશસત્ર કહે છે - આ પ્રકારે અભિષેક સૂત્ર છે. જેમકે – જંબુદ્વીપ વિજયના દ્વારાધિપતિ દેવના ત્રીજા ઉપાંગમાં કહેલ છે, તે રીતે અહીં જાણવું. અહીં સવભિષેક સામગ્રી કહેવી. તે આગળ જિનજન્માધિકારમાં કહેવાશે. તેમાં તે માં સાક્ષાત્ કહેલ છે. તો પણ કંઈક અહીં કહીએ છીએ - ૧૦૦૮ સોનાના કળશો તથા રૂપાના, મણીના કળશો ઈત્યાદિ આઠ જાતિના કળશો, એ રીતે મૂંગાર, દર્પણ,
ચાલ, પાણી, સપ્રતિષ્ઠક, મનોલિકા, વાતકફ ચાવતુ - xx- ધુપકડછાં પ્રત્યેક ૧૦૦૮-૧૦૦૮ વિકૃર્વે છે. વિક્ર્વને સ્વાભાવિક અને વૈક્રિય એવા આ પદાર્થો ગ્રહણ કરીને ક્ષીરોદમાંથી જળ અને ઉત્પલો પણ ગ્રહણ કરે છે. એ રીતે પુકરોદયી લે છે. પછી ભરત અને ઐરાવતના માગધાદિ ત્રણે તીર્થના જળ અને માટી લે છે. પછી તે બંનેની મહાનદીનું જળ અને માટી લે છે. પછી લઘુ હિમવતાદિના બધાં તૂવર, પુષ્પાદિ. પચી પડાદ્રહ અને પુંડકિદ્રહના જળ અને કમળ, એમ બધાં ક્ષેત્રની મહાનદીના જળ અને માટી ઈત્યાદિ - ઈત્યાદિ • * * * * * * લઈને એકઠા થાય છે. એકઠા થઈને જ્યાં દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રમાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે. આવીને રાજધાનીને પ્રદક્ષિણા કરીને અભિષેક મંડપમાં રાજા ભરત પાસે આવે છે. આવીને તે પૂર્વોક્ત મહાઈ, મહાઈ, મહાઈ, રાજયાભિષેક સામગ્રી મૂકે છે.
હવે ઉત્તકૃત્ય કહે છે - પછી તે ભરત રાજાને ૩૨,૦૦૦ રાજા શોભનનિર્દોષગુણોપેત તિથિ-ક્તિ, અકેંન્દુ, દગ્ધાદિ દુષ્ટ તિથિથી ભિન્ન તિથિ, કરણ-વિવિષ્ટ દિવસ, દુર્દિન ગ્રહણ ઉત્પાત દિવસોથી ભિન્ન દિવસ, નક્ષત્ર-રાજ્યાભિષેકોપયોગી કૃત્યાદિ તેર નમો સિવાયના -x- મુહૂર્ત-અભિષેક માટે કહેલ ન સમાન. અહીં વિશેષથી કહે છે - ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, તેનું વિજય નામે મુહૂર્ત, અભિજિત નામે ક્ષણ. આ ભાવ છે - મુહતના બીજા પર્યાય પંદર ક્ષણાત્મક દિવસમાં આઠમી ક્ષણ - x • તેમાં પૂર્વોક્ત સ્વાભાવિક અને ઉત્તરપૈક્રિય શ્રેષ્ઠ કમળ આધારભૂત સ્થિતિ જેમાં છે તે તથા સુગંધી પાણીની પ્રતિપૂર્ણ વડે [તે અભિષેક કરાયો - x - x • જિન જન્માભિષેક પ્રકરણમાં વ્યાખ્યા કરેલ છે, તે અહીં સાક્ષાત્ દર્શિત છે. • - X -
ઉક્ત વિશેષણ વિશિષ્ટ કળશો વડે સર્વ જળ, સર્વ માટી, સર્વ ઔષધિ આદિ વસ્તુ વડે મહાન, વિશાળ, રાજ્યાભિષેકથી અભિસિંચિત કરે છે. અભિષેક - જેમ જીવાભિગમ ઉપાંગમાં વિજયદેવનો કહ્યો છે, તેમ અહીં પણ જાણવો. અભિષેક કરીને દરેકે દરેક રાજા બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે જલિ કરી, તેવી ઈષ્ટકાંત યાવત વાણીથી અભિનંદતા, અભિખવતા રાજાનો જય-જયકાર કરે છે. ઈત્યાદિ બધું વિનીતામાં પ્રવેશતા ભરતના અર્થાર્થી પ્રમુખ ચાચકજન વડે જે આશીર્વચન
Page #63
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૨
૧૬
કહેવાયા, તે બધું અહીં કહેવું. * * * * *
(શંકા અહીં અભિષેક સૂત્ર વિજયદેવના અતિદેશ સૂરથી કહ્યું છે, બીજા આદર્શોમાં ૧૦૮ સુવર્ણ કળશો ઈત્યાદિ કહેલ છે. અહીં વૃત્તિમાં ૧૦૦૮ સુવર્ણ કળશો કહ્યા છે, તો તેમાં વિરોધ કેમ ન આવે? [સમાધાન] જીવાભિગમની વૃત્તિમાં તે જ વિભાગથી બતાવે છે. ૧૦૦૮ સોનાના કળશો, ૧oo૮ રૂપાના કળશો, ૧oo૮ મણિના કળશો ઈત્યાદિ પાઠના આશયથી અહીં લખેલ છે, તેમાં દોષ નથી. જે ૧૦૮ સંખ્યાજ હોત તો બીજા ગ્રંથોમાં પણ ૧૦૦૮ એમ ન કહ્યું હોત. પરંતુ વિદુર્વણા અધિકારમાં ૧oo૮ કળશો અને અભિષેક ક્ષણે ૧૦૮ કળશો એમ પણ વિચારી શકાય.
બાકી પર્ષદાની અભિષેક વક્તવ્યતા - ૩૨,૦૦૦ રાજાએ કરેલ અભિષેક પછી ભરત રાજાને સેનાપતિરd, ગાથાપતિરક્ત, વર્ધકીરદન, પુરોહિત રત્ન, 3૬૦ રસોઈયા, ૧૮-શ્રેણી પ્રશ્રેણિજનો, બીજા પણ ધમાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ રાજાનો અભિષેક કરે છે. તેમાં પણ તેમજ કળશાદિને જાણવા - x • પછી ૧૬,ooo દેવો અભિષેક કરે છે. છેલ્લો અભિષેક અભિયોગિક દેવોનો કરેલો જાણવો - x • x - ઋષભ ચરિત્રાદિમાં દેવકૃત અભિષેક પૂર્વે જાણવો.
- હવે અહીં જે વિશેષ છે, તે કહે છે – આભિયોગિક દેવોની સિવાયના વડે અભિષેક પછી રૂંવાટીવાળા સુકુમાલ ગંધ કાપાયિક વય વડે શરીર લુછે છે, સરસ ગોશીર્ષ ચંદન વડે શરીરને લેપન કરે છે. પછી શ્વાસના વાયુથી પણ ઉડી જાય તેવા ચાર, વર્ણ-સ્પર્શયુક્ત, ઘોડાની લાળ માફક શ્વેત, અંતે સુવર્ણ ખચિત, આકાશ
ફટિક સદેશ પ્રભાવાળા અહત, દિવ્ય દેવદૂષ્યને પહેરાવે છે, હા-અર્ધહા-એકાવલિમુક્તાવલિ રત્નાવલી ઈત્યાદિ - X - X - આભરણો પહેરાવે છે. ' હવે ઉક્ત સાક્ષીસૂની કિંચિત્ વ્યાખ્યા - સુરભિ ગંધ કષાય દ્રવ્ય વડે પરિકર્મિત લઘુ શાટિકા વડે ભરતના શરીરના અવયવોને લુંછે છે. લુંછીને સરસ ગોશીર્ષ ચંદનનું લેપન કરે છે. કરીને દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. તે વસ્ત્ર કેવું છે ? નાકના ઉપવાસથી ઉડી જાય તેવું પાતળું. - x •x • રૂપના અતિશયથી ચાહેર, અથવા ચક્ષરોધક ધનવપણે. અતિશયવાળા વર્ણ અને સ્પર્શથી યુક્ત, ઘોડાના મુખની લાળથી પણ કોમળ • અતિ વિશિષ્ટ મૃદુવ-લઘુ ગુણ યુક્ત, ધવલ, તેની છેડા સુવર્ણથી ભરેલા છે તેવું, અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષ સમાન.
તે દેવો ચવર્તીને હાર પહેરાવે છે. એ રીતે અર્ધહાર, એકાવલી, મોતીની મુક્તાવલી, સુવર્ણ-મણિમય કનકાવતી, રનમય રત્નાવલી, સુવર્ણના વિચિત્ર મણિ રનમય શરીપ્રમાણ આભરણ વિશેષ, અંગદ, ગુટિક, કટક, દશે આંગળીમાં વીંટી, કટિ ભરણ, ઉતરાસંગ, શૃંખલક, મુરવી, કંઠ મુરવી, કુંડલ, ચુડામણી, નયુકત મુગટ પહેરાવે છે.
ત્યારપછી દર્દર અને મલય સંબંધી જે સુગંધ-શુભ પરિમલ જેમાં છે, તે તથા કેસર-કપૂર-કસ્તુરી આદિ ગંધવાન્ દ્રવ્યો વડે તે દેવો ભરતને સિંચે છે. અર્થાત
૧૧૨
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અનેક સુગંધી દ્રવ્ય મિશ્ર સનો છંટકાવ કરે છે એટલે કે ભારતને વાસિત કરે છે. -x-x• ગંધ-સુરભિચૂર્ણને ભરત ઉપર છાંટે છે. પુષ્પમાળા પહેરાવે છે. બીજું કેટલું કહીએ ? ગુંથીને બનાવેલ તે ગ્રંથિમ, જે સુગાદિ વડે ગુંથાય છે, ગુંથેલ એવીને વીટે તે વેષ્ટિમ, જેમ પુષ્પનો દડો. જે વંશ શલાકાદિમય પાંજરું, તેને પુષ્પ વડે પૂરવામાં આવે તે પૂરિત. સંઘાતિમ - જે પરસ્પર નાળથી બંધાય છે તે. એવા પ્રકારે ચતુર્વિધ માળાથી ભરતને કલાવૃક્ષ સદેશ અલંકૃત અને વિભૂષિત કરાયો. હવે અભિષેક કરીને શું કરે છે ?
ત્યારપછી તે ભરતરાજા મોટા-મોટા અતિશયયુકત રાજ્યાભિષેકથી અભિષિકત થઈ કૌટુંબિક પરપોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી તમે શ્રેષ્ઠ હાથી ઉપર બેસી વિનીતા રાજધાનીના શૃંગાટક, મિક, ચતુક, ચવરાદિમાં પૂર્વોક્ત મોટા-મોટા શબદથી બોલતા બોલતા, ઉત્સુક યાવત્ બાર વર્ષોનું કાળ માન જેવું છે, તે બાર વાર્ષિક પ્રમોદના હેતુત્વથી ઉત્સવ, તની ઘોષણા કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વ્યાખ્યા પૂર્વવતુ. તે આજ્ઞપ્તો જે રીતે પ્રવૃત્ત થયા તે કહે છે - પછી તે કૌટુંબિક પુરુષોને ભરતરાજાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-ચિત્ત આનંદિત અને હર્ષના વશથી વિકસીત હૃદયા થઈ વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલદીથી શ્રેષ્ઠ હાથીના કંઠે બેસી -x- સાવ ઘોષણા કરે છે, કરીને આ આજ્ઞા પાછી સોંપે છે.
હવે ભરતે શું કર્યું, તે કહે છે - પછી ભરત રાજા મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિપિત થઈને સિંહાસનેથી ઉભો થાય છે, ઉભો થઈને સ્ત્રીરન, ૩૨,૦૦૦ તું કલ્યાણિકા, ૩૨,000 જનપદ કલ્યાણિકા, ૩૨,000 બમીશબદ્ધ નાટકો સાતે સંપરિવરીને અભિષેક પીઠથી પૂર્વના ગિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે, ઉતરીને અભિષેક મંડપથી નીકળે છે, નીકળીને હસ્તિરન પાસે આવે છે. આવીને અંજનગિરિના કુટ સદેશ ગજપતિ ઉપર નરપતિ બેઠો. તેની પાછળ અનુચરો જે રીતે અનુસર્યા, તે કહે છે - તે સ્પષ્ટ છે. હવે જે યુક્તિથી ચકી વિનીતામાં પ્રવેશ્યો, તે કહે છે –
ત્યારપછી તે ભરતરાજાના હસ્તિન ઉપર બેઠા પચી આ આઠ-આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા. હવે અતિદેશ કરતાં કહે છે - જે જતાં - વિનીતામાં પ્રવેશતા પરિપાટી, નીચેના સૂત્રમાં કહેલ ભરતના વિનીતા પ્રવેશ વર્ણન છે, તે જ ક્રમે અહીં પણ સકાર રહિત જાણવું. ભાવ આ છે કે- પૂર્વે પ્રવેશમાં ૧૬,ooo દેવ, ૩૨,૦૦૦ રાજાદિનો સકાર, જે રીતે કહ્યો છે, તે અહીં ન કહેવો. - X - X• હવે ઘેર આવ્યા પછીની વિધિ કહે છે - આ સત્ર સ્વયં સિદ્ધ છે, એ પ્રમાણે રોજ નવો નવો રાજ્યાભિષેક મહોત્સવ કરાવતા, તેમને બાર વર્ષો વીતી ગયા. પછીનું કૃત્ય પૂર્વવતું.
શંકા-સુભૂમ ચક્રવર્તીએ, પરસુરામે હણેલ ક્ષત્રિયોની દાઢા વડે ભરેલા સ્વાલ જ ચકરત્નપણે પરિણમે છે, એમ સાંભળેલ છે, તો ચકરત્નનું અનિયત ઉત્પત્તિ સ્થાનકવ જાણવું, તો આ પ્રકરણમાં તેની ઉત્પત્તિ ક્યાં થાય છે ? તે શંકાથી કહે છે - ચૌદ રત્નાધિપતિ ભરતના જે રત્નો જ્યાં ઉત્પન્ન થયા છે તે રીતે કહે છે -
Page #64
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૩
૧૧૩
• સૂત્ર-૧૨૩ :
ભરત રાજાના ચકરન, દંડરન, અસિરા, છબરન આ ચાર એકેન્દ્રિય રનો આયુધગૃહશાળામાં ઉત્પન્ન થયા. ચર્મરન, મણિરન, કાકણિરન અને નવ મહાનિધિઓ એ બધાં શ્રીગૃહમાં ઉત્પન્ન થયા. સેનાપતિરન, ગૃહપતિપન, વર્ધકીરન, પુરોહિતરન આ ચાર મનુષ્ય નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા. અક્ષરન અને હસ્તિન, એ બંને પંચેન્દ્રિયરનો વૈતાગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા. સુભદ્રા રન ઉત્તરની વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થઈ.
• વિવેચન-૧૨૩ :
ભરતરાજાના ચકાદિ ચાર એકેન્દ્રિયરનો આયુધશાળામાં ઉત્પન્ન-પ્રાપ્ત થયા. એમ ઉત્તરસૂઝમાં પણ જાણવું. ચર્મરત્નાદિ અને નવ મહાનિધિઓ શ્રીગૃહમાં પ્રાપ્ત થયા. આ નિધિઓ શાશ્વતભાવરૂપ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તે શંકા તિરસ્ત થઈ. અહીં ઋષભયસ્ત્રિનો સાક્ષીપાઠ આપી પૂછે છે કે તેમાં વિરોધ કેમ ન આવે ? ઉત્તરમાં કહે છે - રાજાનું અહીં-તહીં રહેલ કોશદ્રવ્યને કોશ જ કહે છે, એવા લૌકિકવ્યવહારથી દોષ નથી. વૃિત્તિનું શેષ કથન સૂત્રાર્થ મુજબ છે, માટે નોંધેલા નથી. હવે ચકી વિશે કહે છે
• સૂત્ર-૧૨૪ -
ત્યારે તે ભરત રાજા ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજ, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકાઓ, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકાઓ, ૩૨,૦eo
મીબદ્ધ નાટકો, ૩૬o સોઈયાઓ, ૧૮-શ્રેણિ પ્રશ્રેણિ, ૮૪,ooo aો, ૮૪,ooo હાથીઓ, ૮૪,૦૦૦ હો, ૯૬ કરોડ પાયદળ, ૨,ooo yવટ, ,૦૦૦ જનપદ, ૯૬ કરોડ ગામ, ૯,ooo દ્રોણમુખ, ૪૮,ooo øણ, ૨૪,ooo કટ, ર૪,ooo મર્ડબ, ૨૦,૦૦૦ કર, ૧૬,૦૦૦ ખેડ, ૧૪,000 સંબાધ, ૫૬-અંતરોદક, ૪૯ કુરાજ્યો, વિનીતા રાજધાનીની એક તફ લધુ હિમવંત, ત્રણ તરફ સાગરની મર્યાદામાં પરિપૂર્ણ ભરત ક્ષેત્રના બીજા ઘણાં રાજ, ઈશ્વર, તલવર યાવતું સાવિાહ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, ભતૃત્વ, સ્વામીત્વ, મહતરક્તવ, આશ્ચર્ય સેનાપત્ય કરતા, પલન કરતાં - સિમ્યફ નિર્વાહ કરતો રાજ્ય કરે છે.]
[તે રાજ ભરd] અપહત નિહિત કંટક, ઉદ્ધત મલિત સર્વે બુને નિર્જિત ભરતાધિપ નરેન્દ્ર શ્રેષ્ઠચંદનથી ચર્ચિત શરીરી, શ્રેષ્ઠ હારથી રચિત વક્ષ:, શ્રેષ્ઠ મુગટથી વિભૂષિત, શ્રેષ્ઠ વસ્ત્ર-ભૂષણ ધાક, સર્વ ઋતુક સુરભિ કુસુમના શ્રેષ્ઠ માળાથી શોભિત મસ્તકવાળા, શ્રેષ્ઠ નાટક-નૃત્યના વૃંદ સાથે સપરિવૃત્ત, સવષધિત્સવનસવ સમિતિ સમગ્ર સંપૂર્ણ મનોરથ, હd અમિ માનમથન, પૂર્વકૃત્વ તપના પ્રભાવથી નિવિષ્ટ સંચિત ફળ રૂપ માનુષી સુખને ભોગવતો તે ભરત નામે હતો.
• વિવેચન-૧૨૪ :
છ ખંડ ભરતણોગને સાધ્યા પછી, તે ભરતરાજા ચૌદરત્નાદિથી લઈને સાર્થવાહ 2િ6/8]
૧૧૪
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર આદિ સુધીનાનું આધિપત્યાદિ કરતાં અને પાલન કરતાં માનુષ્ય સુખોને ભોગવે છે. બધું પૂર્વવતુ. વિશેષ એ - ૫૬ અંતરોદક-પાણીની અંદરના સંનિવેશ વિશેષ, પણ પ૬-અંતદ્વપ નહીં, કેમકે તેનું આધિપત્ય અસંભવ છે. ૪૯-કુરાજ્ય-ભિલ્લાદિના રાજ્યો. કેવી રીતે સુખપૂર્વક ભોગવે છે, તે કહે છે -
ઉપહત-વિનાશિત, વિહત-અપહત બધી સમૃદ્ધિમાં, કંટક-ગોત્રજવૈરી, ઉદ્ભૂતદેશથી બહાર કાઢેલ, મતિ-માનતાનિને પ્રાપ્ત, સર્વ મુ-ગોબજવૈરી. આ બધું કઈ રીતે થાય છે, તે કહે છે – નિર્જિત-ભગ્ન બલ સર્વશબુમાં, ઉક્ત બે પ્રકારના વૈરીમાં અહીં સર્વશગુમાં. • x -
કેવો ભરત? ભરતાધિપ નરેન્દ્ર, ચંદન વડે મંડિત કરાયેલ શરીરવાળો, શ્રેષ્ઠ હારથી જોનારના નયનને સુખકારી વક્ષઃવાળો, શ્રેષ્ઠ મુગટ પહેરેલો, શ્રેષ્ઠ વસ્ત્રઆભુષણ ઘારી, બધી ઋતુના સુગંધી પુષ્પોની માળા વડે શોભિત મસ્તકવાળો, શ્રેષ્ઠ પામાદિ સમુદાયરૂપ નાટબદ્ધ પાત્રો, પ્રધાન સ્ત્રીના વૃંદ સાથે સંપરિવૃત, પુનર્નવાદિ બધી ઔષધિ, કäતનાદિ બધો રસ્તો, બધી સમિતિ-અત્યંતરાદિ પર્વદા વડે સંપૂર્ણ. તેથી જ સંપૂર્ણ મનોરથ. ઠત - પુરુષાદિ ભ્રષ્ટપણાથી જીવતા મરેલા. શગુના માના મથનથી કેવું સુખ ભોગવે છે, તે કહે છે –
પૂર્વકૃત તપના પ્રભાવના નિકાચિતપણે સંચિતના ધુવ ફળવથી, કેવો ભરત ? આ ક્ષેત્રમાં પ્રથમ ભરતાધિપત્વથી પ્રસિદ્ધ નામ જેનું છે કે, વિશેષ્યપદ છે – “ત્યારે તે ભરતરાજા". • x -
હવે આ નરદેવના ધર્મદિવત્વની પ્રાપ્તિનું મૂળ કહે છે – • સૂl-૧૨૫ -
ત્યારે તે ભરતરાજ અન્ય કોઈ દિવસે જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને યાવતુ ચંદ્ર સર્દેશ પ્રિયદર્શન નરપતિ નાનગૃહથી નીકળે છે, નીકળીને
જ્યાં આદગૃહ છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂવભિમુખ બેઠો, બેસીને આદર્શગૃહમાં પોતાના પ્રતિબિંબને તો-જોતો રહે છે.
ત્યારે તે ભરતરાજ શુભપરિણામથી, પ્રશસ્ત આધ્યવસાયથી, વિશુદ્ધ થતી જતી લેયાથી, ઈહા-અપોહ-માણા-ગવેષણા કરતા તેના આવરણ કર્મોના હાયથી કમરજના નિવારક અપૂર્વરણમાં પ્રવેશતા અનંત અનુત્તર નિવ્યઘિાત નિરાવરણ સંપૂર્ણ પતિપૂર્ણ શ્રેષ્ઠ કેવલ-જ્ઞાન-દનિ ઉત્પન્ન થયા.
ત્યારે તે ભરd કેવલી જાતે જ આભરણ અલંકાર ઉતારે છે, ઉતારીને સ્વય જ પંચમુષ્ટિક લોચ કરે છે, કરીને આદગૃહથી નીકળે છે. નીકળીને અંતઃપુરની હીક મોટી નીકળે છે, નીકળીને ૧e,ooo રાજાઓ સાથે સંરિવરીને વિનીતા રાજધાનીની ઠીક મધ્યેથી નીકળે છે, નીકલીને પ્રદેશમાં સુખસુખે વિચરે છે. વિચરીને જ્યાં અષ્ટાપદ પર્વત છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાપદ પર્વત ઉપર ધીમે ધીમે ચડે છે. ચડીને મેઘઘન-સર્દેશ દેવ સાક્ષાત પૃથ્વીશિલાકનું પ્રતિલેખન કરે
Page #65
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૫ો
છે. કરીને સંલેખના ઝોષણાથી ઝોપિત થઈ ભોજન-પાનનો પરિત્યાગ કરી, પાદોપગમ અનશન કરી, કાળની આકાંક્ષા ન કરતો વિચરે છે.
૧૧૫
ત્યારે તે ભરત કેવલી ૩૭ લાખ પૂર્વ કુમારવાસમાં રહીને, ૧૦૦૦ વર્ષ માંડલિક રાજાણે વસીને, છ લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ જૂન મહારાજા [ચક્રવર્તી પણે વસીને, ૮૩-લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને, કંઈક ન્યૂન એક લાખ પૂર્વ કેવીપર્યાય પાળીને, તે જ બહુપતિપૂર્ણ શ્રામણ્ય પર્યાય પાળીને કુલ ૮૪-લાખ પૂર્વ સયુિ પાળીને નિર્જળ માસિક ભક્ત કરીને શ્રવણનક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં, વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મ ક્ષીણ થતાં કાલગત થયા મૃત્યુ પામ્યા]. તેમના જન્મ-જરા-મરણના બંધન છિન્ન થયાં, તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત-તત્કૃત્ થઈ સર્વ દુઃખથી મુક્ત થયા.
• વિવેચન-૧૨૫ -
પછી-૧૦૦૦ વર્ષ ન્યૂન છ લાખ પૂર્વ પર્યન્ત સામ્રાજ્યને ભોગવ્યા પછી તે ભરતરાજા અન્યદા કોઈ દિને સ્નાનગૃહે આવે છે. આવીને યાવત્ ચંદ્ર જેવો પ્રિયદર્શન નરપતિ સ્નાનગૃહથી નીકળે છે. નીકળીને પોતાના વેષ-સૌંદર્ય દર્શન માટે આદર્શગૃહમાં સિંહાસન પાસે આવે છે. આવીને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને આદર્શગૃહમાં પોતાને જોતા-જોતા તેમાં પ્રતિબિંબિત સર્વાંગસ્વરૂપને જોતો-જોતો રહે છે. અહીં સંપ્રદાય [પરંપરા] જણાવે છે. તે આ છે –
ત્યાં પોતાના દેહને જોતા ભરતની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ, તે આંગળીને ગલિત અંગુલિ જાણી, રાજા એકૈક આભરણને ઉતારે છે. અનુક્રમે તે ચક્રી પોતાના શરીરને જુએ છે, તો આંગળીનું તેજ ચાલ્યું ગયેલ જુએ છે. ત્યારે ભરત વિચારે છે કે – આમાં આંગળીની શોભા ક્યાં છે ? તે નરેશ્વર ભૂમિમાં પડેલ વીંટીને જુએ છે શું બીજા આભરણો વિના આ અંગની શોભા નથી ? તેણે બધાં
આભરણ ઉતાર્યા.
એ પ્રમાણે પ્રવૃત્ત તે ભરતને શું થયું? તે કહે છે – દેહ ઉપર રહેલા આભુષણોને ઉતાર્યા પછી, તે ભરતરાજાને શુભ પરિણામથી [વિચારે છે–] વિષ્ઠાદિ
મળ અને બહાર વહેતા સ્રોતોથી અંદરથી ક્લિન્ન આ શરીરની કંઈપણ શોભા નથી, આ શરીર કપૂર-કસ્તુરી આદિથી, ઉપર ભૂમિમાં નાંખેલ દૂધની જેમ દૂષિત થાય છે. સવારે સંસ્કારિત ધાન્ય મધ્યાહે નાશ પામે છે, તો આ રસનિષ્પન્ન કાચામાં શું સાર છે?
એ પ્રમાણે શરીરની અસારત્વ ભાવનારૂપ જીવ પરિણતીથી પ્રશસ્ત અધ્યવસાય - ઉક્ત સ્વરૂપ મન પરિણામથી, લેફ્સા-શુક્લાદિ દ્રવ્ય યુક્ત જીવ પરિણતિરૂપથી વિશુદ્ધય થતાં - ઉત્તરોત્તર વિશુદ્ધને પ્રાપ્ત કરતાં-કરતાં નિરાવરણ શરીરના વૈરૂપ્ય વિષયક ઈહા-અપોહાદિ કરતાં, કેવળ જ્ઞાનદર્શન નિબંધક ચાર ઘાતીકર્મોના ક્ષયથીસર્વથા જીવપ્રદેશથી આ પુદ્ગલ ખરી જતાં - x - કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા.
કેવા? કર્મની રજને દૂર કરનાર, કેવા ભરતને ? અપૂર્વકરણ - અનાદિ
૧૧૬
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
સંસારમાં પૂર્વે અપ્રાપ્ત ધ્યાન-શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું. અવગ્રહ પૂર્વક હાર્દિને કહે છે, તે આ રીતે – અરે ! આ નિરલંકાર શરીરની શોભા દેખાતી નથી તે અવગ્રહ. - ૪ - તે શોભા ઔપાધિકી છે કે નૈસર્ગિકી, એ અવગૃહિતાર્થ અભિમુખ મતિચેષ્ટા પર્યાલોચનરૂપ ઈહા - ૪ - ૪ - ઉત્કટ કોટિક સંશયરૂપત્વથી આ સંભાવનારૂપ નિશ્ચયકારણત્વના અવિરુદ્ધપણાથી, આ ઔપાધિકી જ છે, નૈસર્ગિકી નહીં. બાહ્ય વસ્તુના સંસર્ગજન્યપણાના પ્રત્યક્ષ સિદ્ધત્વથી કહ્યું, તે ઈહિત વિશેષ નિર્ણયરૂપ અપોહ છે. - ૪ - ૪ - આની - ૪ - અન્વય ધર્માલોચના તે માર્ગણા. - ૪ - આભરણને ધારણ કરવાની બુદ્ધિ ન થવી, તે ગવેષણા. - x -
હવે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી શું કરે છે, તે કહે છે – કેવલ જ્ઞાન પછી તે ભરતને શક્ર વડે આસન કંપવાથી અવધિજ્ઞાન વડે કેવલી જાણીને દ્રવ્યલિંગ-વેશ સ્વીકારવા વિનંતી કરી, જેથી હું[શ] વંદન કરી શકું. નિષ્ક્રમણ ઉત્સવ જાણી સ્વયં જ આભરણ-અલંકાર, વસ્ત્ર-માળારૂપ ત્યજે છે. અહીં અલંકારાદિ પૂર્વે ત્યજેલ હોવાથી કેશાલંકારને ત્યજવાથી બાકીના વસ્ત્ર, માળા, અલંકાર લેવા. સ્વયં જ પંચમુષ્ટી લોચ કરે છે, કરીને નીકટવર્તી દેવતા વડે આપેલ સાધુવેશ ગ્રહણ કરે છે.
પછી શક્રએ વંદન કરતાં આદર્શગૃહથી નીકળે છે, નીકળીને અંતઃપુર મધ્યેથી નીકળી, ૧૦,૦૦૦ રાજા સાથે પરિવરીને વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે, નીકળીને કોશલદેશમાં સુખે-સુખે વિચરે છે.
પછી શું કર્યુ ? તે કહે છે - અષ્ટાપદ પર્વતે આવે છે, આવીને ધીમે-ધીમે સુવિહિતગતિથી અષ્ટાપદ પર્વત ઉપર ચડે છે, ચડીને ધનમેઘ સદેશ, દેવોના આગમનથી રમ્યત્વથી છે, પૃથ્વીશિલાપક-આસન વિશેષને પડિલેહે છે. કેવલી હોવા છતાં વ્યવહારના પ્રમાણીકરણાર્થે વિધિ કરે છે. પડિલેહીને અહીં આરોહે છે, તેમ જાણવું.
શરીર-કષાયાદિ જેના વડે કૃશ કરાય છે તે સંલેખના-તપ વિશેષ, તેની ઝોષણા-સેવના, તેથી સેવિત કે ઝૂષિત-ક્ષતિ જે છે તે. જેણે ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરેલ છે તે. પાદોષગત-વૃક્ષના જમીનમાં રહેલ મૂલભાગ, તેના અપ્રકંપતાથી અવસ્થાન જેનું છે તે. કાળ-મરણને ન ઈચ્છતા, ઉપલક્ષણથી જીવિતને પણ ન ઈચ્છતા, રાગદ્વેષ રહિતપણે વિચરે છે. હવે ભરતના પર્યાયનું કાલમાન કહે છે –
તે ભરત કેવલી ૭૭-લાખ પૂર્વ કુમારભાવે વસીને, કેમકે ભરતના જન્મ પછી આટલો કાળ ઋષભસ્વામીએ રાજ્યને પાલન કરેલ હતું. ૧૦૦૦ વર્ષ માંડલિક રાજા - એક દેશાધિપતિપણે વસીને, હજાર વર્ષ ન્યૂન છ લાખ પૂર્વ ચક્રવર્તીપણે વસીને એમ કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને, એક લાખ પૂર્વમાં અંતર્મુહૂર્ત ન્યૂન કેવલી પર્યાય પામીને - ભાવ ચાસ્ત્રિ સ્વીકારીને અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામ્યા. તેથી લાખ પૂર્વ સંપૂર્ણ. અહીં ભાવ ચાસ્ત્રિની વિવક્ષા છે, દ્રવ્યચાસ્ત્રિની નહીં. - X -
૮૪ લાખ પૂર્વ સર્વસુ પાળીને એક માસ નિર્જળ ઉપવાસ કરીને - x * ભવોપગ્રાહી કર્મ ક્ષીણ થતાં કાળધર્મ પામ્યા. - ૪ - એ રીતે ભરતક્ષેત્રની નામોત્પત્તિ જણાવવા કહેલ ભરતચરિત્ર પૂર્ણ થયું. - X -
Page #66
--------------------------------------------------------------------------
________________
/૧૨૬
૧૧૭
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
• સૂઝ-૧૨૬ -
અહીં ભરતક્ષેત્રમાં મહદ્ધિક, મહાધુતિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે, છે, તેથી હે ગૌતમાં તે ભરતક્ષેત્ર કહેવાય છે. અથવા હે ગૌતમ / ભરતોનું શાશ્વત નામ કહેલ છે. જે કદિ ન હતું-નથી કે નહીં હોય એમ નથી પણ હતું . છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, ક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય ભરત ક્ષેત્ર છે.
વિવેચન-૧૨૬ :
ભરતeોગનો આ દેવ મહદ્ધિક, મહાધુતિક, મહાયશા, પલ્યોપમ સ્થિતિક ભરત નામે દેવ વસે છે. તેથી તે ભરતોત્ર કહેવાય છે. આ નામ ચૌગિક યુક્તિથી કહ્યું, હવે રૂઢિથી કહે છે – ભરત વર્ષ એ શાશ્વત નામ છે. નિર્નિમિત - અનાદિ સિદ્ધત્વથી - દેવલોકાદિવટુ છે. • x• તેથી ભરત ચકીના નામે કે ભરત દેવના નામે કે સ્વકીય છે ઈત્યાદિ - X - X -
મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
$ વક્ષસ્કાર-૪ છે
-X - X - X - o હવે લઘુ હિમવંતગિરિનું કથન :• સૂ-૧૨૭ :
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં લઘુહિમવંત નામક વધર પર્વત કયાં કહ્યો છે ? ગૌતમ) હેમવત વક્ષેત્રની દક્ષિણમાં, ભરત ક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે આ ભૂદ્વીપ હીપમાં લઇ હિમવંત નામે વર્ષધર પર્વત કહ્યો છે.
આ પૂર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કોટિણી પૂર્વી લવણસમુદ્ર પૃષ્ટ છે અને પશ્ચિમી કોટિથી પશ્ચિમ લવણસમુદ્ર સૃષ્ટ છે. ૧૦૦ યોજન ઉd ઉંચો, ૫ યોજના ભૂમિમાં, ૧૦૫ર • ૧૨૧૯ યોજન પહોળો છે. તેની બાહ પૂર્વ-પશ્ચિમ ૫૩૫o૧પ યોજન લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી ચાવતુ પશ્ચિમી કિનારે પશ્ચિમી વણસમુદ્રને ધૃષ્ટ ૨૪,૯૩ર યોજન અને આઈ ભાગથી કંઈક જૂન લાંબી કહી છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૫,૩૦-*/૧૯ યોજન પરિધિની અપેક્ષાથી કહેલા છે.
તે ટચસંસ્થાન સંસ્થિત, સર્વ સુવર્ણમય, સ્વચ્છ, ઋણ ચાવતુ પ્રતિરૂપ છે તેના બંને પડખે બે પવરવેદિકા, બે વનખંડથી વીંટળાયેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે. લઘુહિમવંત વરિ પર્વતની ઉપર બહુસ્મમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગ પુષ્કર હોય ચાવ4 વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે યાવત વિહરે છે.
• વિવેચન-૧૨૭ :
જંબૂદ્વીપમાં સુલ કે શુદ્ધ - મહાહિમવંતની અપેક્ષાથી લઘુ હિમવંત નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? વર્ષ - બંને પડખે રહેલ બે ક્ષેત્રને ધારણ કરે છે, તે વર્ષધર, અર્થાત બે ત્રની સીમા કરનાર ગિરિ, એવો જે પર્વત તે વર્ષધર પર્વત તીર્થકરોએ કહેલ છે. • x -
તે ૧૦૦ યોજન ઉર્વ ઉંચો, ૫ યોજન ભૂમિમાં - કેમકે ઉચ્ચત્વનો ચોથો ભાગ જમીનમાં હોય છે, ૧૦૫-૧૨૧૬ યોજન પહોળો, તેની ઉપપતિ-બૂદ્વીપના વ્યાસને બે વડે ગુણીને ૧૯૦ વડે ભાગાકારથી થાય. કેમકે લઘુહિમવંત ભરતથી બે ગણો છે. કરણવિધિ ભરતક્ષેત્રવતું.
તેની બાહા” પ્રત્યેક પૂર્વ-પશ્ચિમમાં ૫૩૫o યોજન અને ૧૫ll યોજનનો ૧લ્મો ભાગ લંબાઈથી કહેલ છે. સ્થાપના-પ૩૫o યોજન અને ૧૫ll કળા. આની વ્યાખ્યા વૈતાદ્યાધિકાર સૂત્રથી જાણવી કેમકે પ્રાયઃ બંને સમાન સૂગ છે.
તેની જીવા - ઉત્તરમાં લેવી. પૂર્વ-પશ્ચિમ લાંબી ચાવતુ પશ્ચિમમાં ઈત્યાદિ પૂર્વવતુ. - x• લંબાઈમાં ૨૪,૯૩ર યોજન અને અડધી કળા કહેલી છે. કંઈક ન્યૂન છે, આ ધૂન પણ જાણવા મટો વર્ગમૂળ કરીને બાકી ઉપરની રાશિ અપેક્ષાથી કહેવી.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪/૧ર૩
૧૧૯
તેની પરિધિ-લઘુ હિમવંતની જીવાનું ધનુપૃષ્ઠ દક્ષિણ બાજુ ૫,૨૩૦ યોજન અને ૪ કળા પરિધિથી કહેલ છે. અહીં જીવાનો જે નિર્દેશ છે તે સ્વસ્થ જીવાની અપેક્ષાથી સ્વસ્વ ધનુપૃષ્ઠના યથોક્ત માનથી ઉપપતિ છે. અન્યથા ન્યૂનાધિક માન સંભવે છે.
હવે પર્વતને વિશેષથી બતાવે છે - સુચક સંસ્થાન છે. સર્વ સુવર્ણમય આદિ પૂર્વવતું. વિશેષમાં પાવર વેદિકાદિ પ્રમાણ અને વર્ણન જાણવું. શિખર સ્વરૂપ પૂર્વવતુ. વિશેષ એ કે- બહુસમત્વ અહીં નદી સ્થાનથી અન્ય જાણવું. નહીં તો નદી શ્રોતનું સંસરણ ન થાય.
• સૂઝ-૧૨૮ :
તેના બહુમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું પદ્ધહ નામે દ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું છે. તે ૧ooo યોજન લાંબ ૫oo યોજન પહોળું, ૧૦ યોજન ઊંડુ, સ્વચ્છ, Gણ, રજતમય તટવાળું યાવતુ પ્રસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવતુ કહેવું. તે પાદ્રહની ચારે દિશામાં ચાર ઝિસોપાન પ્રતિરૂપક કહેલા છે, તેનું વર્ણન પૂર્વવતુ કહે..
" તે બસોપાન પ્રતિરૂપક આગળ પ્રત્યેક-પ્રત્યેક તોરણ કહેલ છે. તે તોરણો વિવિધ મણિમય છે. તે પદ્ધહના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પદ્મ કહેલ છે. તે એક યોજન લાંબુ-પહોળું છે, અડધું યોજન પહોળું છે, ૧ યોજના પાણીમાં છે, બે કોશ જળથી ઉય છે. સાતિરેક દશ યોજન સવગણી કહેલ છે. તે એક જગતીથી ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રકારનું પ્રમાણ જંબૂદ્વીપના પ્રકાર તુલ્ય છે, તેનો ગવાક્ષ કટકનું પ્રમાણ પણ તેમ જ છે. - તે પSનું વર્ણન આ પ્રમાણે છે – વજમય મૂળ, રિટરનમય કંદ, વૈડૂર્યમય નાલ, વૈડૂયમય બાહ્ય 2, જાંબૂનદમય અભ્યતર બ, તપનીયમય કેસરા, વિવિધ મણિમય પુષ્ઠરાસ્થિ ભાગ, સુવeમિયી કર્ણિકા છે. તે કર્ણિકા આયિોજન લંબાઈ-પહોળાઈથી, કોશ-જાડાઈથી, સર્વ સ્વણમયી અને સ્વચ્છ છે.
તે કર્ણિકાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકઈત્યાદિ. તે બહુસમ રમણીય ભૂમિભાગની બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, આધકોશ પહોળું, દેશોના કોશ ઉtd ઉચ્ચત્તથી છે. અનેક શત સંભ સંનિવિષ્ટ, પ્રસાદીય અને દર્શનીય છે.
તે ભવનની ત્રણ દિશામાં ત્રણ હારો કહેલા છે. તે દ્વારો પoo ધન ઉd ઉચ્ચત્વથી, ર૫૦ ધનુષ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે, શ્વેત સુવર્ણની શ્રેષ્ઠ સુપિકા યાવતુ વનમાળાઓ જાણવી.
તે ભવનમાં બહુસ્મમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર આદિ. તેના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે પીઠિક ૫૦૦ ધનુષ લાંબી-પહોળી, રપ૦ ધનુષ જડી, સર્વ મણિમયી, વચ્છ છે.
૧૨૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તે મણિમયી પીઠિકા ઉપર અહીં એક મોટું શયનીય કહેલ છે. શયનીચનું વર્ણન પૂર્વવત્ છે.
તે પw બીજ ૧૦૮ sો કે જે તેના અડધા ઉચ્ચત્ત પ્રમાણ માત્રથી ચોતથી સાંપશિક્ષિપ્ત છે. તે પuો અર્ધયોજન લાંબા-પહોળા, એક કોશ નડા, ૧૦ યોજન જળમાં, જળથી એક કોશ ઉસ, તિરેક દશ યોજન ઉચ્ચત્તથી છે. તે પsોનું વર્ણન આ પ્રમાણે - વમળ મૂળ યાવત્ સુવર્ણમયી કર્ણિકા છે. તે કર્ણિકા એક કોશ લંબાઈથી, આધકોશ પહોળાઈથી, સવકનકમયી, નિર્મળ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ ચાવતું મણીથી ઉપશોભિત છે.
તે પડની પશ્ચિમોતર, ઉત્તર, ઉત્તર-પૂર્વમાં અહીં “શી” દેવીના ૪ooo સામાનિક દેવોના ૪ooo sો કહ્યા છે. તે પડાની પૂર્વે અહીં શ્રી દેવીની ચાર મહરિકાના ચાર પsો કહેલા છે. તે પSIની દક્ષિણ-પૂર્વમાં શ્રીદેવીની અત્યંતર પપદના ૮ooo દેવોના ૮ooo કમળો કહેલા છે. દક્ષિણમાં મદયમ પદના ૧૦,ooo દેવોના ૧૦,ooo suો કહેલા છે. દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પદાના ૧ર,ooo દેવોના ૧૨,ooo કમળો કહેલા છે. પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત કમળો કહેલા છે. તે પSાની ચારે દિશામાં ચોતરફ અહીં શ્રીદેવીના ૧૬,ooo આત્મરાક દેશોના ૧૬,ooo કમળો કહેલા છે.
તે મૂળ કમળ, અત્યંતર-મધ્યમ અને બાહ્ય, મણ પા પરિક્ષેપથી ઘેરાયેલ છે. તે આ રીતે - અભ્યતર પEL પરિક્ષેપ ૩ર-લાખ પડા, મધ્યમ કા પરિક્ષેપ
-લાખ પડા, બાહ્ય પાપરિક્ષેપ ૪૮-લાખ પડા છે. એ રીતે ત્રણે મળીને ૧,ર૦ લાખ પડા છે તેમ કહ્યું છે.
ભગવતી પદ્ધહને પદ્ધહ કેમ કહે છે? ગૌતમા પદ્ધહમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં કમળો યાવત શતસમ્રપત્ર પsો છે. તે પદ્ધહાભા, પદ્ધહ વણભિા છે. અહીં “શ્રી” દેવી મહાદ્ધિક યાવત પચોપમસ્થિતિક વસે છે. એ કારણથી પદ્ધહ કહે છે અથવા યાવત પદ્ધહ એ શાશ્વત નામ કહેલ છે - ૪ -
• વિવેચન-૧૨૮ :
મધ્યવર્તી દ્રહના સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - તે લઘુ હિમવંતના બહુસમરમર્ણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગના અવકાશમાં એક મહાન પદ્મદ્રહ નામે પ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. ૧૦oo યોજના લાંબો, ૫૦૦ યોજન પહોળો, ૧૦ યોજન ઉંડો છે. સ્વચ્છ જળ હોવાથી તે નિર્મળ છે, સાસ્વાદિમયત્વથી ગ્લણ છે, જતમય કિનારા છે. તે સમતીર, વજમયપાષાણ, તપનીયતલ, સુવર્ણ શુભ્ર જીતમય વાલુકા, સુખે ચડ-ઉતર થાય તેવો, વિવિધ મણિથી સુબદ્ધ, ચતુષ્કોણ - X - X - ઈત્યાદિ યુક્ત પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તેની વ્યાખ્યા જગતી ઉપરના વાવ આદિ અધિકારવતું.
તે પાદ્રહ એક પડાવસ્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. તેનું વર્ણન પૂર્વવત્ - x • વિવિધ મણિમય એ વર્ણનના એક દેશથી પૂર્ણ તોરણ વર્ણન લેવું.
Page #68
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૮
૧૨૧
૧રર
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
હવે અહીં પાસ્વરૂપ કહે છે - એક યોજન લાંબુ-પહોળું, અડધું યોજના જાડ, દશ યોજન જળમાં, બે કોશ જળના અંતથી ઉંચુ, એમ સમગ્રતયા સાતિરેક દશ યોજન કહેલ છે. કેમકે જળના ઉંડાણથી ઉપરના ભાગ સુધી કમળના પ્રમાણના મીલનથી આટલું જ સંભવે છે.
તે પડા એક પ્રાકાર સમાનથી ચોતરફથી વીંટાયેલ છે. તે જગતીને જંબૂદ્વીપ જગતી પ્રમાણ જાણવી. આ પ્રમાણ જળના ઉપરથી જાણવું. કેમકે દેશ યોજન જળમાં રહેલ છે, તે પ્રમાણની વિવક્ષા કરી નથી, ગવાક્ષ સમૂહ પણ તે જ પ્રમાણથી ઉંચા વગેરે કહેવા.
હવે પડાનું વર્ણન - વજમય મૂળ-કંદની નીચે તીછ નીકળેલ જટાસમૂહ અવયવરૂપ, અરિષ્ઠરત્નમય, કંદ-મૂળનાળની મધ્યવર્તી ગ્રંથી, વૈડૂર્યમય નાલ-કંદની ઉપરનો મધ્યવર્તી ભાગ, વૈડૂર્યમય બાહ્ય પત્રો, બૃહત્ ક્ષેત્ર વિચારની નૃત્યાદિમાં ચાર
બો વૈર્યમય અને બાકીના ક્ત સુવર્ણમય કહ્યા. જાંબૂનદ-કંઈક લાલ સુવર્ણમય અત્યંતર દો, ક્ષેત્ર વિચારવૃત્તિમાં - પીળા સુવર્ણના કહ્યા છે તપનીયમય-બ્લાલસુવર્ણના, કેસરા-કણિકા, પુકરસ્થિ-કમળનો બીજ ભાગ, કનકમથી બીજ કોશ છે. હવે કર્ણિકાનું પ્રમાણ કહે છે –
તે કર્ણિકા અર્ધ યોજન લાંબી-પહોળી, એક કોશ બાહરાણી, સંપૂર્ણ કનકમથી • x • સ્વચ્છ, શ્લષ્ણાદિ જાણવી. વ્યાખ્યા પૂર્વવત્. - શયનીકાનું વર્ણન જીવાભિગમમાં આ રીતે છે - વિવિધ મણિના પ્રતિપાદ, મૂળ પાયાના વિશેષ ઉપસ્તંભ કરવાને માટેના પાયા તે પ્રતિપાદ કહેવાય. સોનાના મૂળ પાયા, જાંબૂનદમય ગાત્રઈષ આદિ, વજરત્ન વડે પૂરિત સાંધા, વિવિધ મણિમય વિશિષ્ટ વાન, રજતમય લૂલી, લોહિતાક્ષમય-ઉપધાનક અર્ધા ઓશીકા. તપનીયમય ગંડ-ઉપધાનિકા, તે શયનીય સાથે શરીરપ્રમાણ ગાદલું છે. તેના મસ્તક અને પગના ભાગે ઓશીકા છે. તે શયનીય બંને બાજુ ઉન્નત, મધ્યમાં નમેલ અને તે નમ્રપણાથી ગંભીર અને મોટી છે. ગંગાની રેતીના દળ જેવો પાદાદિ વ્યાસે અધોગમન છે. તેના જેવી છે. વિશિષ્ટ પરિકર્મિત કપાસનું વા, તેવો જે પટ્ટ, તેનું આચ્છાદન છે. • x - સુવિરચિત આચ્છાદન વિશેષ છે. મચ્છરડાંસાદિના નિવારણાર્થે મચ્છરદાની જેવું વસ્ત્ર વિશેષથી ઢાંકેલી છે. તેથી જ સુરમ્ય છે.
તેનો પહેલો પરિક્ષેપ કહે છે - તે પા બીજા ૧૦૮ પદો વડે, જે પદો મૂળપદાના પ્રમાણના અર્ધરૂપ ઉચ્ચત્વ, લંબાઈ, પહોડાઈ, જાડાઈ પ્રમાણમાં છે. તેને ચોતરફથી વેષ્ટિત છે. અહીં જળના ઉપરના ભાગમાં ઉચ્ચત્વનો વ્યવહાર પ્રાપ્ત વિવક્ષાથી અર્ધપ્રમાણ સંભવે છે, અન્યથા જળના અવગાહ સહિત ઉચ્ચત્વ વિવામાં ઉત્તરસણમાં સાતિરેક પાંય યોજન છે, તેમ વક્તવ્ય થાય. * * * * - અહીં શ્રીદેવીના ભૂષણાદિ વસ્તુ રહે છે, તે વિશેષ છે.
હવે બીજો પદ્મ પરિક્ષેપ કહે છે - મૂળપાના વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં, ઈશાન ખૂમામાં સર્વસંકલનાથી ત્રણે દિશામાં આ અંતરમાં શ્રીદેવીના ૪ooo સામાનિકોના ૪૦૦૦ પદો કહેલા છે. તે પાની પૂર્વદિશામાં શ્રીદેવીની ચાર મહરિકાના ચાર પદો
કહ્યા છે. અહીં પૂર્વ વર્ણિત વિજયદેવના સિંહાસન પરિવાર અનુસાર પર્ષદાદિ પદાર્ગો કહેવા, સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી.
- હવે બીજો પદ્મ પરિફોપ - તે મુખ્ય પાની ચારે દિશામાં ચોતરફથી, આ અંતરમાં શ્રીદેવીના ૧૬,ooo આત્મરક્ષકો ૧૬,ooo પડ્યો છે. તે આ રીતે – ૪ooo પૂર્વમાં, ૪૦૦૦ દક્ષિણમાં ઈત્યાદિ.
- હવે ઉક્તથી વ્યતિક્તિ બીજા પણ ગણ પરિવેષ છે, તે કહે છે - તે પદ્મ બીજા ત્રણ પા પરિપચી ચોતરૂથી વીંટળાયેલ છે. તે આ રીતે- અત્યંતર, મધ્યમ, બાહ્ય. તેમાં અત્યંતર ૫ા પરિક્ષેપમાં ૩ર-લાખ પદો, મધ્યમમાં ૪૪-લાખ પડો, બાહ્યમાં ૪૮લાખ પદો કહ્યા છે. આ પાપરિક્ષેપ આભિયોગિક દેવ સંબંધી જાણવા. તેથી જ ભિન્ન ત્રિક જણાવતું બીજું સ્ત્ર કહ્યું છે. અન્યથા ચારથી છ પરિક્ષેપ કહેત. [શંકા આભિયોગિક જાતિયોમાં એક આત્મરક્ષકો સમાન જ છે? [સમાધાન ઉચ્ચ-મધ્ય-નીચ કાર્ય નિયોજ્યવથી અભિયોગિકોમાં ભિન્નત્વથી પરિક્ષેપનું પણ ભિવ છે.
- હવે પરિક્ષેપરિકના પાનો સરવાળો કહે છે – ૧,૨૦ લાખ ૫ઘો થાય છે. છ પરિક્ષેપના મુખ્ય પદ્મ સાથે – ૧,૨૦,૫૦,૧૨૦ ૫ઘો થાય.
[શંકા] કમલ અને કમલિની પુષરૂપ હોય છે, મૂલ અને કંદ કમલિની જ હોય પણ કમળ નહીં, તો અહીં મૂળ-કંદ કેમ કહ્યા ? [સમાધાન અહીં કમળો વનસ્પતિ પરિમાણ નથી, પણ પૃથ્વીકાયના પરિમાણરૂપ કમલાકાર વૃક્ષો છે, તેથી કોઈ વિરોધ નથી. અહીં આધ પરિક્ષેપ પદોનું મૂળપદાથી અર્ધમાન સૂત્રકારે સાક્ષાત્ કહેલ છે. ઉત્તરોત્તર પરિક્ષેપ પધોનું પૂર્વ-પૂર્વ પરિક્ષેપ પદ્મોથી અર્ધ-અર્ધમાન યુક્તિથી થાય છે. અન્યથા અપદ્ધિ, મહદ્ધિ દેવોનું શોભન ન સંભવે.
અર્ધ-અર્ધમાન આ રીતે - મૂલપા યોજન પ્રમાણ આધ પરિક્ષેપમાં પદો બે કોશ, બીજામાં કોશ, ત્રીજામાં અર્ધ ક્રોશ, ચોથામાં ૫૦૦ ધનુષ, પાંચમામાં ૫૦ ધનુષ્પ, છઠ્ઠામાં ૧૨૫ ઘન માન થાય. મૂલ પાની અપેક્ષાથી સર્વ પરિક્ષેપમાં જળથી ઉંચો ભાગ પણ અર્ધ-અર્ધ ક્રમથી જાણવો. જેમકે મૂળ પાડા જળથી બે કોશ ઉંચું છે, પહેલાં પરિક્ષેપમાં એક કોશ ઉંચ, ઈત્યાદિ. એ રીતે મૂળ પાની અપેક્ષાથી પરિક્ષેપ પડાનોની જાડાઈ પણ અડધી-અડધી કહેવી.
* * * * અહીં છ પરિક્ષેપ, એ છ જાતિક પરિક્ષેપ લેવા. પહેલાં મૂળ પકાના અડધા પ્રમાણ, બીજું તેના ચોથો ભાગ, બીજું, તેનો અષ્ટ ભાગ, ચોથું - તેનો સોળમો ભાગ ઈત્યાદિ. ત્યારપછી તે પરિધિ પરિક્ષેપ પાસંખ્યા પદાવિસ્તાર પરિભાવીને જેમાં જેટલી પંક્તિ સંભવે છે, તે ગણિતજ્ઞએ કરવી જોઈએ. તેમાં તેટલી પંક્તિ વડે એક જ પરિક્ષેપ જાણવો. કેમકે પડદોની એક જાતિ છે. - X-X •x - પદા અવગાઢ કોત્ર સર્વસંખ્યાથી ૨oo૫ યોજન અને યોજનના તેર સોળશ ભાગ છે. તે આ રીતે
મૂલ પદાવગાહ યોજન એક ગતી બાર યોજન મૂળમાં પૃયુ છે. જગતી પૂપિર ભાગના વ્યાસના મળવાથી ર૫-યોજનો છે. તેથી તે પરિધિમાં પહેલો પરિક્ષેપ ૧૦૮ પડદોનું અવગાહ ફોગ ૨૭યોજન અને અર્ધયોજન પ્રમાણત્વથી તેમાં એક યોજનમાં ચારનો અવકાશ હોવાથી ચાર વડે ૧૦૮ને ભાંગતા આટલાં જ થાય. • x • તથા બીજો
Page #69
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૮
૧૨૩
પરિક્ષેપ ૩૪,૦૧૧ પરિક્ષેપ, અવગાહબ ૧૨૫ યોજનો અને ૧૧/૧દ ભાગ છે. ૩૪,૦૧૧ને ૧૬ વડે ભાંગતા ઉક્ત સશિ આવે. • X - X - ત્રીજું પરિક્ષેપ ૧૬,ooo પદ્મો, તેનું અવગાહફોન ૫૦ યોજન છે. - x - અહીં પંક્તિઓ સમવૃત જ કહેવી.
- હવે સોયો પરિક્ષેપ - ૩૨ લાખ પડશો, તેનું અવગાહ@ોગ ૧૨,૫00 યોજન છે. આને ૧૬ યોજન ભાગ પ્રમાણcથી યોજને ૫૬ માનવી છે. ૨૫૬ વડે ૩૨ લાખને ભાંગતા ૧૨,૫oo ની ઉક્ત સશિ આવી જશે. હવે પાંચમો પરિક્ષેપ-૪૦ લાખ પડો, તેનું અવગાહ x ૩૦૬ યોજન અને /૧દ ભાગ. આના ૧૦૨૪ માનથી ૪૦ લાખને ભાંગતા ચોકત પદારાશિ આવશે. છઠ્ઠા પરિક્ષેપમાં ૪૮ લાખ પડઘો છે. તેનું અવગાહ ોત્ર-૧૧૭૧ યોજન અને ૧૪/૧ ભાગ છે. આને - x • ૪૦૯૬ના માનથી, ૪૮-લાખને ભાંગતા યથો સશિ આવશે. * * * * * આ પરિક્ષેપ વૃતાકારથી જણવું. તે ફોનના બહત્વથી સંભવે છે. અહીં પંક્તિ દ્રહક્ષેત્રના લંબાઈ ચતુરૂત્વથી લંબાઈ-પહોડાઈના વિષમત્વ છતાં ૫૦૦ યોજન મયદા વડે જ કરવા યોગ્ય છે. એ રીતે જ શોભમાન થાય છે.
જો કે - આ પડદો પાર્થિવ પરિણામ પત્વથી શાકાત છે. તેમાં વનસ્પતિક ઘણાં પદો પણ ઉત્પન્ન થાય છે. • x - અન્યથા વજસ્વામીને શ્રીદેવીએ સમર્પિત અનુપમેય મહાપડા લાવીને પુરિકા પુરીમાં કઈ રીતે જિનપ્રવચન પ્રભાવના કરી ? એ શાશ્વત નથી, કેમકે ત્યાં જઈને શ્રીદેવી પાસેથી લાવેલ છે. આ વાત પરિશિષ્ટ પર્વમાં પણ કહેલી છે. * * * * આ જ બીજા પરિક્ષેપક સૂત્રનો પ્રત્યાયક છે. તેથી કહે છે - અહીં ૩૪,૦૧૧ કમળો ઉક્ત દિશામાં સમાય છે. તે ક્રોશમાન એક પંક્તિથી ત્યારે અવકાશ પ્રાપ્ત થાય. આવું ત્યારે બને જ્યારે મુલોઝની લંબાઈ અને વ્યાસ સાધિક ૧૨૬ પ્રમાણ હોય, તે બંને પ્રસ્તુતમાં નથી. તેથી યથાસંભવ પંક્તિ વડે બીજા પરિોપની પા જાતિ પૂરવી જોઈએ. એ રીતે અન્ય પરિક્ષેપમાં યથાસંભવ ભાવના કરવી જોઈએ. - X - X - X -
હવે પાદ્રહનામ નિરક્ત પૂછતાં કહે છે - ભદંત! કયા હેતુથી પડાદ્રહને પડાદ્રહ કહે છે. ગૌતમ ! પાદ્રહમાં તે-તે દેશમાં ઘણાં ઉત્પલ ચાવતું શતસહસ્ર પત્ર, પડાદ્રહ આકારે ચર્ચા ચતુરસ આકારે લાંબા છે. ત્યાં આવા વાનસ્પતિક પાર્વાહાકાર પડઘો ઘણાં હોય છે, માત્ર પાર્થિવ વૃતાકાર મહાપરો જ ત્યાં નથી, તેમ જાણવું. તથા પડાદ્રહની જેમ પ્રતિભાણ જેનો છે છે. તેથી તે આકાર અને વર્ણપણાથી પડાદ્રહ પ્રસિદ્ધ છે. તેથી જળાશય પણ પડાદ્રહ કહેવાય છે અથવા અનાદિકાળથી આ નામ છે.
બીજી રીતે કહે છે - શ્રીદેવી પડાવાસા અહીં વસે છે. તેથી શ્રી-નિવાસ યોગ્ય પડાના આશ્રયત્નથી પોપલક્ષિત પ્રહ, તે પાદ્રહ. હવે ગંગા નદીનું સ્વરૂપ કહે છે
• સુગ-૧૨૯ -
તે પ્રાદ્ધહના પૂર્વના તોરણથી ગંગા મહાનદી નીકળી પૂર્વ અભિમુખ ૫oo યોજન પર્વતમાં વહીને ગંગાવસ્કૂટે આવત કરીને પ૩ યોજન અને યોજનના
૯ ભાગ દાક્ષિણાભિમુખી પર્વતમાં ગંગા મોટા ઘટમુખની નીકળતી, મુકતાવવિહાર સંસ્થિત, સાતિરેક સો યોજનના પ્રપાતળી પડે છે. ગંગા મહાનદી
૧૨૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જ્યાંથી પ્રવર્તે છે, ત્યાં એક મોટી જીહિકા કહેલી છે. તે અહિંના અધયોજન લંબાઈથી, છ યોજના અને એક કોશ પહોળી, અર્ધ કોશ પડી, મગર મગરના પહોળા કરેલ મુખના આકારે સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ, ઋણ છે.
ગંગા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો ગંગાપધાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, પરિધિથી કંઈક વિશેષાધિક ૧૯૦ યોજન છે. ૧૦ યૌજન ઉદ્વેધ, સ્વચ્છ, Gષ્ણ, રજતમય કૂળવાળી, સમવીર, વજમય પાષાણ, વજdલ, સુવર્ણ શુભ રજતમય વાલુકા, વૈડૂર્યમણિ ફટિક પટલ પણીથી બનેલ છે, તેમાં પ્રવેશ કે નિમિ સુખેથી થઈ શકે છે. તેના ઘાટ અનેક પ્રકારે મણિઓથી બદ્ધ છે. તે વૃત્ત, અનુપૂર્વ સુજાત ના ગંભીર શીતળ જળથી યુકd, ex-ભિસ-મુણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહમ્રપત્ર, લક્ષમ, તેના પુN અને કેસરાથી સુકત, ભમરમધુર વડે પરિભોગવાતા કમળો, સ્વચ્છ-વિમલ-પદ્ય સલિલવાળા, પૂર્ણ, પ્રતિહસ્ત-ભમતાં મત્સ્ય, કાચબા અનેક પક્ષીગણના મિથુનના અહીંતહીં ભ્રમરથી અને ગુંજન થકી તે કુંડ ઘણો પ્રાસદીય લાગે છે.
તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિવૃત્ત છે. વેદિકા, વનખંડ અને પોનું વર્ણન કહેતું.
તે ગંગા પ્રપાતકુંડની ત્રણ દિશામાં ત્રણ થિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તે આ પ્રમાણે - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં. તે મિસોપાન પ્રતિરૂપકનું આવા સ્વરૂપે વર્ણન કહેલ છે – જમય નેમ, રિષ્ઠરનમય પ્રતિષ્ઠાન, વૈડુમય સંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, લોહિતાક્ષમય ભૂચિ, વજમય સંધિ, વિવિધ મણિમય આલંબન, આલંબન બાહાઓ છે.
તે કિસોંપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેકે પ્રત્યેક તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય છે, તે વિવિધમણિમય સાંભો ઉપર ઉપનિવિષ્ટ-સંનિવિષ્ટ છે. વિવિધ તારોના આકારે તેમાં ઘણાં પ્રકારે મોતી જડેલા છે. તે હમૃગ, વૃષભ, તુમ, નટ, મગર, પક્ષી, વાલક, કિaiટ, રુ શરભ, ચમાર, કુર, વનલતા, પspલતાના ચિત્રો વડે ચિત્રિત છે. તેના સ્તંભ ઉપર વજરનમયી વેદિકા પરિંગત છે, જે ઘણી રમ્ય લાગે છે. વિધાધર યમલયુગલ યંત્રયુક્ત સમાન, હજારો રનોની પ્રભાથી સુશોભિત, સહસ્રો ચિત્રોથી દેદીપ્યમાન, જોતાં જ આંખમાં વસી જાય તેવા છે. તે સુખ પરવાળા, સગ્રીકરણ, ઘંટાવલિના ચલિત થવાથી મધુર મનહર સ્વરવાળા અને પ્રાસાદીય છે.
તે તોરણો ઉપર ઘણાં આઠ-આઠ મંગલો કહ્યા છે. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવન્સ યાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણચામરdજ યાવતું શ્વેત ચામરdજે છે. જે સ્વચ્છ, Gણ, રાયપટ્ટ, વજમય દંડ છે અને નિર્મલ ગંધિક એવા કમળો છે, જે સુરમ્ય અને પ્રાસાદીયાદિ છે.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછો, પતાકાતિ પતાકા, ઘટા યુગલ,
Page #70
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૯
૧૫
ચામર યુગલ, ઉત્પલ, પન્ન યાવત્ શતસહસો છે, તે સર્વે રનમય, સ્વચ્છ ચાવત તિરૂપ છે.
તે ગંગાપપાતકુંડના બહુમધ્યદેશભાગમાં અહીં એક મહાન ગંગાદ્વીપ નામે હીપ કહેલ છે. તે આઠ યોજન લાંબો-પહોળો, સાતિરેક પચીશ યોજન પરિધિથી, બે કોશ જળથી ઉંચા, સવરનમય, સ્વચ્છ, Gણ છે. તે એક પછાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિત છે. તેનું વર્ણન કરવું. ગંગાદ્વીપ હીપની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. તે બહુમધ્યદેશબાગમાં અહીં ગંગાદેવીનું એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબ, અધકોશ પોળ દેશોન કોશ ઉર્ષ ઉચ્ચત્વથી, અનેકtત સ્તંભ સંનિવિષ્ટ ચાવતું બહુમધ્યદેશ ભાગમાં મણિપીઠિકામાં શયનીય છે.
તે કયા હેતુથી યાવતું શાશ્વત નામ કહેલ છે.
તે ગંગા પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી ગંગા મહાનદી નીકળી ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં જતી-જતી છooo નદીઓ તેમાં મળે છે. તેનાથી આપૂર્ણ થઈ ખંડપાતગુફાની નીચેથી વૈતાદ્ય પર્વતને ચીરતી દક્ષિણાદ્ધ ભરતહોમમાં જતીજતી દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રના બહુમuદેશ ભાગમાં જઈને પૂવઈભિમુખ વળીને ૧૪,ooo નદીઓના કુલ પરિવારયુક્ત થઈને જગતીને ચીરતી પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે.
ગંગા મહાનદીનો પ્રવાહ છ યોજના અને એક કોણ પહોળો, અધકોશ ઉંડો છે. ત્યારપછી માત્રામાં વધતી-વધતી સમુદ્ર મુખ પાસે ૬ યોજન પહોળી છે, ઉંડાઈ સવા યોજન હોય છે. તે બંને તરફ બે પાવર વેદિકા અને બે વનખંડો દ્વારા સંપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ છે. એ પ્રમાણે સિંધમાં પણ જાણવું યાવતુ પદ્ધહના પશ્ચિમી તોરણથી સિંધુ આવના કૂટથી વળીને દક્ષિણાભિમુખ થઈને સિંધુuપાતકુંડ, સિંધુદ્વીપ આદિ પૂર્વવત્ ચાવ તિમિત્ર ગુફાની નીચેથી વૈતાદ્ય પર્વતને ચીરીને પશ્ચિમાભિમુખથી વળીને ૧૪,ooo નદી સાથે મળીને જગતીને ચીરી પશ્ચિમી લવણસમુદ્રમાં યાવત મળે છે. બાકી બધું ગંગા નદી સમાન જાણવું.
તે પાદ્રહના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી ૨૭૬ યોજન, યોજનના ૬/૧૯ ભાગ વહીને ઉત્તરાભિમુખ પર્વતમાં જઈને મોટા ઘટમુખથી નીકળતા મુક્તાવલિહાર સંસ્થિત, સાતિરેક ૧oo યોજન અપાતળી પડે છે. રોહિતાંશા મહાનદી જ્યાંથી પડે છે, અહીં એક મોટી િિહૂકા કહી છે. તે જિહિકા એક યોજન લાંબી, ૧યોજન પહોળી, એક કોશ નડાઈ, વિવૃત્ત મગરમુખ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, રવચ્છ છે.
- રોહિતાંશા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાંશા પ્રપાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૧૨૦ યોજન લાંબો-પહોળો અને ૧૮૩ એજનમાં કંઈક જૂન પરિધિ છે. ૧ યોજન ઊંડો, સ્વચ્છ છે. તોરણ સુધી કુંડનું વર્ણન પૂર્વવતું છે. તે રોહિતાંશા અપાતકુંડના બહુમદવદેશ ભાગમાં અહીં એક મોટો રોહિતાંશ
૧૨૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર નામે દ્વીપ કહેલ છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો છે, સાતિરેક ૫૦-ગોજન પરિધિથી છે. જળતી બે કોશ ઉંચો, સર્વરનમય, સ્વચ્છ, Gણ છે. બાકી પૂર્વવત્ યાવત્ ભવનાદિ પૂર્વવત કહેવા. - તે રોહિતાંશપાતકુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળતી હૈમવત ક્ષેત્રમાં વહેતી-વહેતી ૧૪,૦૦૦ નદીઓથી પૂર્ણ થતી-થતી શબ્દાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની અર્ધયોજન દૂર રહીને પશ્ચિમ તરફ વળીને હૈમવત ક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરતી-કરતી કુલ ૨૮,ooo નદીઓ સાથે મળીને, જગતની નીચેથી ચીરતી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. રોહિતાંશાનદી જ્યાંથી વહે છે,
ત્યાં ૧ ચૌજન પહોળી, એક કોશ ઉડી છે. ત્યારપછી માત્રામાં વધતી-વધતી મુખના મૂળમાં ૧રપ યોજન પહોળી, ચા યોજન ઉંડી, બંને બાજુ બે પાવર વેદિકા અને બે વનખંડથી સંપરિવરેલ છે.
• વિવેચન-૧૨૯ :
તે પાદ્રહના પૂર્વના તોરણથી ગંગા નામે મહાનદી - પોતાના પરિવારરૂપ ૧૪,૦૦૦ નદીને સાથે લઈને સ્વતંત્રપણે સમુદ્રગામીત્વથી પ્રકૃષ્ણા નદી છે. એ પ્રમાણે સિધુ આદિમાં પણ જાણવું.
પ્રબૂઢ-નીકળીને, પર્વત ઉપર ૫oo યોજન છે. પર્વતે જઈને ગંગાવ નામક કુટ સમીપે, ગંગાવર્તન કૂટની નીચે વળીને. પ૨૩-૧૯ યોજન દક્ષિણાભિમુખી પર્વત જઈને, મોટો એવો જે ઘટ, તેના મુખની જેમ નિગમ જેવો છે તે. અર્થાત જેમ ઘટમુખથી જળ પ્રવાહ નીકળતા “ખુ-ખુ” એમ શબ્દ કરતાં, વળીને વહે છે. તેમ આ પણ વહે છે. મોતીનો જે હાર, તે આકારે રહેલ. સાતિરેક સો યોજન લઇ હિમવંતના શીખરથી આરંભીને ૧૦ યોજન ઉંડો પ્રપાતકુંડ સુધી ધારા પડવાથી આનું પ્રમાણ સાતિરેક સો યોજન થાય છે. પ્રપતિ-પ્રપાતકુંડને પામે છે.
દક્ષિણાભિમુખ જતાં પર૩mોજન આદિ આ રીતે - હિમવંત ગિરિના વ્યાસથી ૧૦૫ર યોજન, ૧૨-કળારૂપ, ગંગા પ્રવાહ વ્યાસ ૬-યોજન, ૧-કોશ માપથી શોધિત કરતાં ૧૦૪૬ ક્રોશ પાદોન ક્લાપંચક, પછી ૧૨-કળાથી શોઘતા સાત સપાદકલા ગંગાપ્રવાહ પર્વતના મધ્યભાગથી પડાદ્રહથી નીકળે છે તેથી આ દક્ષિણાભિમુખ ગંગા પ્રવાહથી - x • ગરિવ્યાસ ૧૦૪૬ યોજન, સપાદ કળા રૂપને અડધાં કરતાં ચોક્ત પ૨૩ યોજન થાય.
હવે જિહિકા - ગંગા નદી જે સ્થાનેથી પડે છે, ત્યાં એક મોટી જિલ્લિકા કહી છે. તે અધયોજન લાંબી, છ યોજન અને એક કોશ પહોળી છે. ગંગાના મૂળ વ્યાસના માપવાથી અર્ધકોશ જાડાઈથી પ્રસારિત જળચર વિશેષ મુખ છે, તે સંસ્થાને રહેલ છે. તે સર્વથા વ્રજમયી છે, ઈત્યાદિ.
હવે પ્રપાતકુંડ સ્વરૂપ - ગંગાનદી જ્યાં પડે છે ત્યાં એક મોટો ગંગા પ્રપાતકુંડ છે. ૬0 યોજન લાંબો-પહોળો છે ઈત્યાદિ - * * * * કંઈક અધિક ૧૯o યોજના પરિધિથી છે. જો કે સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચાર અને તેની વૃત્તિમાં મતભેદ છે, તેથી પ્રસ્તુત સૂરનો ગંભીરાર્થ બહુશ્રુતોએ વિચારવો - x• અથવા પ્રસ્તુત સૂટ પડાવવેદિકા સહિત
Page #71
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૯
૧૨૩
૧ર૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
કંડ પરિધિ વિવાથી પ્રવૃત છે, તેમ સંભવે છે. તેથી દોષ નથી. તવ કેવલિગમ્ય.
ઉદ્વેધ-ઉંડાઈ, અચ્છ-નિર્મળ, ગ્લણ-ગ્લણ પુદ્ગલથી નિષ્પાદિત, તમયરૂપાના કિનારા જેના છે તે. સમ-ગર્તાના સભાવથી વિષમ નહીં. * * * વજમય પાષાણની ભીંત જેની છે તે, વજમય તલયુક્ત. સુવર્ણ-પીળહેમ, સુભ-ફાયવિશેષમય વાલુકા. વૈડૂર્યમણિમય ફટિકરન્ન સંબંધી પટલમય તટ સમીપવર્તી ઉad પ્રદેશયુકત જળમાં પ્રવેશ કે નિર્ગમન સુખે થઈ શકાય છે તેવું તેના કિનારા મણિથી સુબદ્ધ છે. - X - X - વપ-કેદાર જળ સ્થાન, ગંભી-તળીયુ ન મળે તેવો, સંછન્ન-જળ વડે અંતરિત. અહીં બિસમૃણાલના સાહચર્યચી પદ્દિાની પનો જાણવા. બિસ-કંદ, મૃણાલપહાનાલ, ઘણાં ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સગંધિક ઈત્યાદિ વિકવર કમળો, કિંજક વડે ઉપશોભિત છે, ભ્રમર વડે કમલ અને કુમુદ ભોગવાઈ રહ્યા છે. અચ્છ-સ્વરૂપથી સ્ફટિકવતું, વિમલઆગંતુક મલરહિત. પથ્ય-આરોગ્યકરણથી જળ વડે પૂર્ણ. પડિહત્યઅતિપ્રભૂત મત્સ્ય અને કાચબા તેમાં ભમે છે. અનેક પક્ષીના યુગલો અહીં-તહીં ફરે છે. સારસાદિ જળચરના અવાજની અપેક્ષાથી મધુર સ્વર અને હંસ-ભ્રમરાદિના કજિતની અપેક્ષાથી નાદ કરે છે. - X - X - પ્રાસાદીય શબ્દથી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ લેવું.
( ધે પરાવરક્વેદિકાવર્ણન - તે સ્પષ્ટ છે. અહીં સુખેથી પ્રવેશ-નિર્ગમન કઈ રીતે થાય છે ? તે ગંગાપ્રપાતકુંડની ત્રણે દિશામાં ત્રણ સોપાન પ્રતિરૂપક કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત - x - mતીનું વર્ણન તુલ્ય હોવાથી કહ્યું. વિશેષ એ - ઉતરવા ચડવામાં આલંબનના હેતુરૂપ, અવલંબન બાહા-બંને પડખે આલંબન આશ્રયરૂપ ભિતો.
તે ઝિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેકમાં તોરણ કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય તંભો ઉપર રહેલ છે - x • સંન્નિવિષ્ટ - સમ્યક્ નિશ્ચલપણે અપદપરિહારથી નિવિટ. વિવિધ મુક્તાફળ આરોપિત જેમાં છે તે તથા વિવિધ તારિકારૂપથી ઉપચિત છે. તોરણોમાં જ શોભાર્થે તારિકા બંધાય છે તે લોકપ્રતીત છે. ઈહામૃગ-વર, ઋષભ-વૃષભ, વાલ-સર્પ, ફુડ-મૃગવિશેષ, શભ-અષ્ટાપદ, ચમરઅટવીની ગાય - X- આ બધાંના ચિત્રોથી ચિત્રિત છે. સ્તંભની ઉપવર્તી વજર્વેદિકાથી પરિકરિત છે, અભિરમણીય છે. વિશિષ્ટ શકિતવાળા પુરુષ વિશેષના સમશ્રેણિક યુગલથી સંચરતી એવી બે પુરુષ પ્રતિમાથી યુક્ત છે - ૪ -
અર્ચિ-મણિરત્નોની પ્રભા સહિત પરિવારણીય, હજારો રૂપક યુક્ત, અત્યથી પ્રમાણ જેનું છે કે, અત્યર્ય દેદીપ્યમાન, જોતાં જ આંખને ચોંટી જાય તેવું. બાકી સુબોધ છે. વિશેષ એ કે – ઘંટાવલિના વશથી ચલિત મધુર અને મનોહર સ્વર જેમાં છે તે. - x -
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરdજ છે. એ પ્રમાણે નીલ ચામર tવજાદિ પણ કહેવા. તે બધાં કેવા છે ? તે કહે છે. - આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ, ગ્લણ મુગલ સ્કંધ નિમપિત, રૂધ્યમય વજમય દંડની ઉપર પ જેમાં છે તે. રૂપાના પની મથે વજમય દંડ જેમાં છે તે. જલજ કુસુમોના પડા આદિવતું અમલ, પણ કુદ્રવ્ય ગંધ સંમિશ્ર ગંધ જેમાં વિધમાન નથી તે જલજામલગંધિકા. તેથી જ સુરમ્ય,
પ્રાસાદીય ઈત્યાદિ પૂર્વવતુ.
હવે ગંગાદ્વીપ વકતવ્યતા - તે ગંગાધપાતકુંડના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો ગંગાદેવીના આવાસભૂત દ્વીપ છે તે ગંગાદ્વીપ કહેવાય છે. તે આઠ યોજન લાંબો-પહોળો, સાતિરેક-૨૫-યોજન પરિક્ષેપચી, બે કોશ જળપર્યન્તથી ઉંચો છે. ચોતરફ વર્તતા જલ કે જળથી આવૃત્ત ક્ષેત્રનો દ્વીપ રૂપે વ્યવહાર છે. • x - તે ગંગાદ્વીપ એક પાવક્વેદિકા, એક વનખંડથી ચોતરફથી સંપવૃિત છે તેનું વર્ણન જગતીની પાવરવેદિકાવતુ જાણવું. હવે તેમાં જે છે, તે કહે છે –
ગંગાદ્વીપની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેના બહુમધ્યદેશ ભાગમાં ગંગાદેવીનું એક મોટું ભવન કહેલ છે. લંબાઈ આદિ શય્યાના વર્ણન પર્યા સૂત્ર ભવનાનુસાર જાણવું.
હવે નામનો અવર્થ કહે છે - તે સ્પષ્ટ છે. હવે ગંગા જે રીતે જેમાં સકે છે, તે કહે છે - તે ગંગાપ્રપાત કુંડના દક્ષિણના તોરણથી નીકળી ગંગા મહાનદી ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં જતા-જતા રૂooo નદી વડે આપૂર્ય-આપૂર્ય ભરતા ખંડપ્રપાતગફાની નીચે વૈતાદ્ય પર્વતને ભેદીને દક્ષિણાદ્ધ ભરતોમમાં જતાં-જતાં દક્ષિણાદ્ધ ભરતોનના બહુમધ્યદેશભાગમાં જઈને પૂર્વાભિમુખ વળીને ૧૪,ooo નદીથી સંપૂર્ણ આપૂરિત કરીને જંબૂદ્વીપના પ્રકારની નીચેથી ચીરીને પૂર્વના લવણસમુદ્રમાં અવતરે છે.
હવે આ જ પ્રવાહ-મુખનો પૃયુત્વ-ઉદ્વેધ દશવિ છે - ગંગા મહાનદી વહીને જે સ્થાનથી નદી વહેવાને પ્રવર્તે છે, તે પ્રવહ. પડાદ્રહના તોરણથી નીકળે છે. તેમાં છ યોજન અને એક કોશ પહોળું, અર્ધ ક્રોશ ઉહેધરી છે. મહાનદીમાં સર્વત્ર ઉદ્ધઘના પોતાના વ્યાસનો ૫૦મા ભાગ રૂપપણાથી છે. પડાદ્ધહ તોરણનો વ્યાસ પચી આટલાથી જેટલા ક્ષેત્ર તે વ્યાસ અનુવૃત છે તેટલા નથી પછી અર્થાતુ ગંગા પ્રપાત કંડથી નીકળીને પછી. આના વડે જે બીજે પ્રવહ શબ્દથી મકરમુખ પ્રણાલ નિર્ગમ કે પ્રપાતકુંડ તિર્ગમ કહેલ છે તે નથી. - x • x • એમ ઉદ્વેધમાં પણ જાણવું.
મામા-મામાના ક્રમે-કમે પ્રતિયોજન સમુદિત બંને પડખે દશ ધનુની વૃદ્ધિથી પ્રતિ પાર્વે પાંચ ધનની વૃદ્ધિ જાણવી. વધતાં-વધતાં મુખે-સમુદ્રપ્રવેશમાં ૬શા. યોજન વિકંભરી છે કેમકે પ્રવહમાનથી મુખમાતના દશગુણવથી છે. સકોશ યોજના ઉઘથી શા યોજન પ્રમાણ મુખ વ્યાસના ૫૦માં ભાગે આટલો જ લાભ થાય. બંને પડખે બે પાવર વેદિકા અને વનખંડો વડે સંપરિક્ષિત ગંગા છે.
પ્રતિયોજન દશ ધનુષની વૃદ્ધિ આ રીતે છે - x - ગંગાના પ્રવાહમાં વાસ છે યોજન, એક કોશ, મુખમાં ૬૨ યોજન-૨-કોશ છે. તેમાં મુખના ત્રાસથી પ્રવાહ વ્યાસ બાદ કરતાં ૫૬ યોજન, ૧ કોશ થાય. યોજનના ક્રોશ કરવા માટે ચાર વડે ગુણીને ઉપર એક કોશ ઉમેરતાં થશે-૨૨૫ ક્રોશ તેના ધનુષ કરવા ૨૦oo વડે ગુણતાં થશે ૪,૫૦,૦૦૦, પછી ૪૫,૦૦૦ વડે ભાંગતા ૧૦ ધનુષ આવે. એક વડે ગુણતાં-૧૦ થશે. આટલા સમુદિત બંને પડખે પ્રવહથી એક યોજન જતાં જળવૃદ્ધિ થાય. જો મૂલ બે યોજનથી વૃદ્ધિ જાણવી હોય તો ૧૦ ધનુષને બે વડે ગુણતાં ૨૦ થશે. આટલા પ્રવથી બંને બાજુ બે યોજન પછી વૃદ્ધિ થાય. તેનું અડધું તે-૧૦, આટલી એક
Page #72
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૯
૧ર૯
પાર્શ્વમાં વૃદ્ધિ થાય. એ પ્રમાણે બધે વિચારવું.
જેમ ગંગામાં અન્યત્ર અવતરે છે તેમ સિંધુનું સ્વરૂપ પણ જાણવું. ચાવતું તે પાદ્રહના પાશ્ચાત્ય તોરણથી સિંધુ મહાનદી નીકળી પશ્ચિમાભિમુખ ૫oo યોજના પર્વતમાં જઈને સિંધુ આવતુંને કૂટે વળીને પર૩-૧૯ ભાગ દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટમુખ પ્રવૃત્તિથી ચાવત્ પ્રપાતળી પડે છે. સિંધુમહાનદી જ્યાંથી પડે છે, અહીં મોટી જિલ્લિકા કહેવી. જ્યાં સિંધુ મહાનદી પડે છે, ત્યાં સિંધુ પ્રપાતકુંડ કહેવું. તેમાં સિંઘદ્વીપ કહેવો. તે ગંગાદ્વીપની પ્રભા અને વણભાવતુ સિંઘદ્વીપની પ્રભા અને વણભા પડઘો સિંધુદ્વીપ કહેવાય છે.
તે સિંધુ પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી સિંધુમહાનદી નીકળી ઉત્તરાદ્ધ ભરતોત્રમાં વહેતી-વહેતી હજારો નદી દ્વારા આપૂરિત કરે છે. તમિસાગુફાની નીચેથી, વૈતાદ્ય પર્વત ચીરીને દક્ષિણાઈ ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગે જઈને પશ્ચિમાભિમુખી થઈને ૧૪,ooo નદીથી પૂર્ણ જગતીને નીચેથી ચીરીને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. આ સિવાય પ્રવત મુખમાનાદિ ગંગાના માન સમાન જ જાણવા.
Q પડાદ્રહથી નીકળતી ત્રીજી નદીનું સ્વરૂપ કહે છે - સ્પષ્ટ છે. વિશેષ છે કે - ૨૭૬-૬/૧૯ યોજન એટલી હૈમવત ક્ષેત્રાભિમુખ પર્વતમાં જઈને હૈમવતના વ્યાસથી દ્રહનો વ્યાસ બાદ કરી બાકીના હિમવતુ વ્યાસને અડધો કરીને આટલા યોજનનો જ લાભ થાય. •x-x• x• ગંગાના ગિરિમધ્યવર્તી પૂર્વદિશાના તોરણથી નીકળી પ00 યોજન પૂર્વાભિમુખ જીને દક્ષિણદિક ગામિની પોતાના વ્યાસ સહિત ગિરિના વ્યાસનું અર્ધગામિત્વ છે. એ પ્રમાણમાં સિંધુ પણ ૫oo યોજના પશ્ચિમ અભિમુખ જઈને પછી આ ઉતરદિફ તોરણથી નીકળી ઉત્તગામિની દ્રહ વ્યાસ શુદ્ધગિરિ વ્યાસાર્ધ ગામી છે, એટલો ભેદ છે.
હવે આની જિલ્ફિકા કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે- લંબાઈમાં યોજન વિઠંભમાનમાં ૧રી યોજન, પહોળાઈ ક્રોશ છે કેમકે ગંગાની જિહિનાથી આ બે ગણી છે.
Q કુંડ સ્વરૂપ-પ્રાયઃ પ્રકટાર્થ છે. પરંતુ લંબાઈ-પહોળાઈમાં વીશ અધિક છે. કેમકે ગંગાપ્રપાત કુંડથી આ બેગણું છે. હવે દ્વીપ કહે છે - તે પ્રગટાર્થ છે • x • હવે આ જે તોરણથી નીકળી, જે ક્ષેત્રની સ્પર્શના, જેટલો નદી પરિવાર, જેમાં સંક્રમ છે, તે કહે છે - રોહિતાંશ પ્રપાત કુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી હૈમવત વર્ષમાં જતા-જતા ૧૪,૦૦૦ નદી વડે આપૂરિત થતાં શબ્દાપાતી વૃત વૈતાદ્ય પર્વતથી અધયોજન દૂર રહી પશ્ચિમાભિમુખી આવૃત થઈ, હૈમવંત ફોનને બે ભાગે વિભાગ કરી, ૨૮,૦૦૦ નદી વડે પરિપૂર્ણ જગતીની નીચેથી ચીરીને પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે.
આનો જ મૂલ વિસ્તાર કહે છે - સેહિતાંશા મૂળમાં ૧ી યોજના વિકંભરી, પૂર્વ ક્ષેત્રની નદીથી બમણાં વિસ્તારથી છે. ક્રોશ ઉદ્વેધથી છે. પછી માબાના ક્રમે ક્રમે પ્રતિયોજન સમુદિત બંને પડખે ૨૦ ધનુષની વૃદ્ધિથી પ્રતિ પાર્થ દશ-દશ ધનુ વઘતાં-વઘતાં સમુદ્ર પ્રવેશમાં ૧૨૫ યોજન વિખંભથી થાય - x • બાકી પૂર્વવતું. હવે 2િ6/9]
૧૩૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હિમવંત કૂટો વિશે કહે છે
• સૂગ-૧૩૦ :
ભગવાન ! લઘુ હિમવંત વધર પર્વતના કેટલા ફૂટ કહેલા છે ? ગૌતમ ૧૧-કૂટો કહ્યા છે. તે આ - સિદ્ધાયતન, લઘુહિમવંત, ભરત, ઈલાદેવી, ગંગાદેવી, શ્રી, રોહિતાંશ, સિંધુદેવી, સુરદેવી, હેમવત અને વૈશ્રમણ-કૂટ
ભગવન ! લધુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન નામક ફૂટ જ્યાં કહ્યો છે ? ગૌતમ ! પૂર્વ લવણસમુદ્રના પશ્ચિમે, લઘુહિમવંતકૂટની પૂર્વે આ સિદ્ધાયતનકૂટ નામે કૂટ કહેલ છે. તે પoo યોજન ઉd ઉંચો, મૂળમાં પoo યોજન, મધ્ય 3પ યોજન અને ઉપર ૫ યોજન પહોળો છે. મુળમાં ૧૫૮૧ યોજનથી કંઇક વિશેષ, મધ્યમાં કંઈક ન્યુન ૧૧૮૬ યોજના અને ઉપર કંઈક જૂન ૧૯૧ યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મૃદયે સંક્ષિપ્ત અને ઉપર પાતળો, ગોયુચ્છ આકારે, સર્વરનમય, નિર્મળ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટળાયેલ છે.
સિદ્ધાયતનકૂટની ઉપર બહટ્સમ મણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતું તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સિદ્ધાયતના કહેલ છે તે ૫૦ યોજન લાંબ, ૫ યોજન પહોળ. ૩૬ યોજન ઉક્ત ઉચ્ચત્વથી ચાવત જિનપતિમાં વર્ણન કહેવું.
ભગવાન લધુ હિમવંત વધિર પર્વતમાં લઘુહિમવતકૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ભરતકૂટની પૂર્વે સિદ્ધાયતનકુટની પશ્ચિમે આ લઘુહિમવત વધિર પર્વતમાં કહેલ છે. એ પ્રમાણે જે કંઈ સિદ્ધાયતનકૂટના ઉચ્ચત્વ-વિછંભપરિધિ છે યાવતુ બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતંસક કહેલ છે. તે ૬ર યોજન ઊંચો, ૩૧] યોજન પહોળું, ઘણું ઉંચુ ઉઠેલ છે. વિવિધમણિ-રનથી ચિત્રિત વાયુથી ઉડતી વિજય-વૈજયંતી પતાકા. અને છત્રપતિછત્ર યુક્ત, ઉંચા, ગણનતલને ઉલ્લંઘતા શિખર યુકત છે. તેની જાળીમાં જડેલ રન સમુહ તે પ્રાસાદ પોતાના નેત્રો ઉઘાડતો હોય તેવા છે. મણિરત્નની સુપિકા છે, તેના ઉપર વિકસિત શીતપત્ર-પુંડરીક-તિલકરની અનિંદ્રના ચિત્રો અંકિત છે. વિવિધ મણીમય માળાથી અલંકૃત છે. અંદર અને બહાર થGણ વજનન તપનીય રચિર વાલુકાના પ્રજાટ છે તેનો સ્પર્શ સુખદ, સશીકરૂપ, પ્રસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
તે પ્રાસાદાવાંસકની અંદર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ સપરિવાર સીંહાસન કહેવું.
ભગવન્! લઘુહિમવંતકૂટને લઘુહિમવંતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! લઘુહિમવંત નામક મહહિક રાવત દેવ વસે છે.
ભગવન્! લઘુહિમવંત ગિરિકુમાર દેવની લઘુહિમવંત નામે રાજધાની કયાં કહી છેગૌતમાં લઘુહિમવતની દક્ષિણમાં તીછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજ જંબુદ્વીપ દ્વીપની દક્ષિણે ૧૨,૦૦૦ યોજન જઈને અહીં વધુ હિમવતના
તા. દય
Page #73
--------------------------------------------------------------------------
________________
૪/૧૩૦
૧૬
૧૩૨
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
શિકુિમાર દેવની લધુ હિમવંતા રાજધાની કહી છે તે ૧૨,ooo યોજન લાંભીપહોળી છે. એ પ્રમાણે વિજય રાજધાની સર્દેશ કહેવી. એ પ્રમાણે બાકીના ફૂટોની વક્તવ્યતા પણ જાણવી. લંબાઈ, પહોળાઈ, પરિધિ પ્રાસાદદેવતા, સીંહાસન પરિવાર, તેના દેવદેવીઓ અને રાજધાની જાણવી. તેમાં લઘુહિમવત, ભરત, હૈમવત અને વૈશ્રમણ ફૂટોમાં દેવો રહે છે, બાકીના કૂટોમાં દેવીઓ રહે છે.
ભગવંતા તે લઘુહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે? ગૌતમ ! મહાહિમવંત ધિર પર્વતની અપેક્ષાથી લંબાઈ, ઉરd, ઉદ્વધ, પહોળાઈ અને પરિધિને આશીને કંઈક લઘુતર, સ્વતર તથા નિમ્નતર છે. અહીં લઘુહિમવંત દેવ મહહિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક વસે છે. એ કારણથી છે ગૌતમ! એમ કહે છે - લઘુ હિમવત વર્ષધર પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! લઘુ હિમવતનું એ શાશ્વત નામ કહેલ છે. જે હંમેશા હતુ-છે-રહેશે.
• વિવેચન-૧૩૦ :
લઘુહિમવંત આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – સિદ્ધાયતન કૂટ, લઘુ હિમવંત ગિરિકુમારદેવકૂટ, ભરતાધિપ દેવકૂટ, ઈલાદેવી સુરાદેવીના કૂટો, ૫૬ દિકકુમારીદેવી, વર્ગ મોનો દેવીકૂટ, ગંગાદેવી કૂટ આદિ.
હવે તેના સ્થાનાદિ સ્વરૂપને કહે છે – લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન કટ ક્યાં છે ? ઉત્તરસૂત્ર વ્યક્ત છે. વિશેષ એ-૫oo યોજન ઉંચો, મૂલમાં પ૦૦ યોજન વિસ્તાર ઈત્યાદિ સ્ત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. * * * * * આવો ભાવ છે. • ૧૧૮૫ યોજના પૂર્ણ, શેષ ત્રણ ક્રોશ, ૮૨૩ ધનુષ તેથી ક્યાંક ૧૧૮૬ યોજન કહે છે. તયા ઉપરના ૩૯૧ યોજનમાં કંઈક ન્યૂનમાં પણ આ ભાવ છે - 9૯૦ યોજના પૂર્ણ, શેષ બે કોશ, ૭૫ ધનુષ્પ તેથી કંઈક ન્યૂન ૩૯૧ યોજના કહ્યા. બાકી સ્પષ્ટ છે.
- હવે અહીં પરાવરવેદિકાદિ કહે છે - તે પ્રગટ છે. હવે અહીં જે છે તે ક્રમથી કહે છે - સિદ્ધાયતન આદિ. અહીં વૈતાદ્યના સિદ્ધાયતન કૂટની માફક અહીં વર્ણન લેવું. બીજું તેમાં કહેલ સિદ્ધાયતનાદિ વર્ણન કરવું. હવે અહીં જ લઘુહિમવંતગિરિના કૂટની વક્તવ્યતા કહે છે –
ભગવ' લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં લઘુ હિમવત્ કૂટ ક્યાં કહેલ છે? ઉત્તરસૂઝ પૂર્વવતુ. અતિદેશ સૂરમાં - સિદ્ધાયતન કૂટના ઉચ્ચવ, વિર્કભ, પરિક્ષેપ મુજબ અહીં હિમવત કૂટમાં પણ જાણવું. અહીં ઉપલક્ષણથી પાવર વેદિકાદિ અને સમભૂમિભાગ વર્ણન પણ જાણવું. તે ક્યાં સુધી કહેવું - બહુસમ મણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટો પ્રાસાદાવતંસક કહેલ છે. પ્રાસાદોની - લંબાઈથી બમણું ઉંચુ વાસ્તુ વિશેષમાં અવતંસક સમાન-શેખરક સમાન પ્રાસાદાવતુંસક અર્થાતુ પ્રધાન પ્રાસાદ. તે ૬ચા યોજન ઉંચા, ૩૧ી યોજન વિસ્તાર, સમચતુરસ હોવાથી સૂત્રકારે લંબાઈ જણાવી નથી, તેનો હેતુ વૈતાઢ્ય કૂર્તા પ્રાસાદાધિકારમાં નિરૂપિત છે, ત્યાંથી જાણવું.
તે પ્રાસાદ કેવો છે ? અભિમુખ્યતાથી સર્વતઃ વિનીગત ઉંચો-પ્રબળતાથી બધી દિશામાં પ્રવૃત છે. અથવા આકાશમાં ઉષ્ણત-પ્રબળતાથી ચોતરફ તીર્થી પ્રગૃત એવા પ્રકારે જે પ્રભા વડે બદ્ધ સમાન રહે છે. અન્યથા કઈ રીતે તે અતિ ઉંચે નિરાલંબ
રહે ? અહીં ઉપેક્ષાથી આમ સૂચવેલ છે - ઉદ્ધ, અધો, તીર્ણ લંબાઈથી જે પ્રાસાદપ્રભા, તે વળી રજૂઓ વડે બદ્ધ હોય અથવા પ્રબળ શ્વેતપ્રભાપટલતાથી પ્રકથિી રાતી એવી હોય. અનેક પ્રકારના જે મણી અને રનો, તેના વિવિધરૂપે કે આશ્ચર્યવાન, વાયુ વડે કંપિત અમ્યુદયસૂચક વૈજયંતી નામની જે પતાકા અથવા વૈજયંતીની પાશ્ચકણિકાથી પ્રધાન પ્રતાકા. ઉપર-ઉપર રહેલ છકો, તેના વડે યક્ત, ઉંચા, ૬. યોજન પ્રમાણ. તેથી જ ગગન તલને પણ ઉલ્લંઘતા શિખરો જેના છે તે. ઘરની ભીંતોમાં રહેલ જાલક-જાળી, તેની વચ્ચે વિશિષ્ટ શોભા નિમિતે રનોની રચના જેમાં છે તે. પાંજરાથી બહાર નીકળેલ સમાન. જેમ કોઈપણ વસ્તુ વાંસાદિના પ્રચછાદન વિશેષથી બહાર કરી, અત્યંત-અવિનષ્ટ છાયા હોય, તેમ તે પ્રાસાદાવતુંસક છે. અથવા જાલાંતરગત ન સમુદાય વિશેષથી તે ઉઘાડાતા તેમની જેવો છે. વિકસિત કમળ વિશેષ દ્વારાદિમાં રનાદિથી ચિત્રિત હોય તેવો છે. અંદર બહાર સ્નિગ્ધ છે. રક્ત સુવર્ણની જે રેતી તેના પ્રતા પ્રાંગણમાં છે. બાકી પૂર્વવતું.
હવે આના નામાર્થની વ્યાખ્યા કરે છે – ભગવત્ કયા કારણે લઘુહિમવંતકૂટ આ નામે ઓળખાય છે ? ગૌતમ! લઘુહિમવંત નામે મહદ્ધિક દેવ ચાવત્ અહીં વસે છે. * * * * *
હવે એની રાજધાનીની વક્તવ્યતા કહે છે - લઘુ કે શુદ્ધ હિમવતી રાજધાની ક્યાં છે ? સૂત્ર સ્પષ્ટ છે. લધુ હિમવંતકૂટ ન્યાયથી બાકીની ભરતકૂટાદિ વક્તવ્યતા પણ જાણવી. લંબાઈ, પહોળાઈ, પરિધિ અને ઉપલક્ષણથી ઉચ્ચત્વ પણ કહેવું. * * • અહીં દેવતા શબ્દ દેવજાતિવાચી છે, તેથી ભરતાદિ દેવો, ઈલાદેવી આદિ દેવી લેવા. • x x• અહીં ઈલાદેવી, સુરાદેવી પ૬-દિકકુમારી ગણની અંતર્વત જાણવી. આના કટોની વ્યવસ્થા પૂર્વ, પૂર્વની ઉત્તર, ઉત્તર, પશ્ચિમમાં જાણવી.
- હવે આ લઘુહિમવંત નામનું કારણ કહે છે - તે લઘુહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષધરની અપેક્ષાથી લંબાઈ આદિ બધામાં કંઈક લઘુતર-યોજન પ્રમાણથી આયામાદિની અપેક્ષાએ હ્રસ્વતર, ઉદ્વેધ અપેક્ષાથી ઓછો છે, બીજું અહીં લઘુ હિમવંત દેવ વસે છે બાકી પૂર્વવતું.
હવે આ વર્ષધરી વિભક્ત હૈમવતક્ષેત્રની વક્તવ્યતા - • સૂઝ-૧૩૧ -
ભગવન્! જંબૂલીપ દ્વીપમાં હેમવત નામે ફોઝ ક્યાં કહેલ છે ? ગૌતમ! મહાહિમવત વર્ષધર પર્વતની દક્ષિણે, લઘુહિમવત વર્ષધર પર્વતની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આ જંબૂદ્વીપ દ્વીપમાં હેમવત ક્ષેત્ર કહેલ છે.
- આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ ઉત્તર-દક્ષિણ પહોળું, પલ્ચક સંસ્થાન સંસ્થિત, બે તરફ લવણસમુદ્રને ઋષ્ટ, પૂર્વની કોટિણી પૂર્વ લવણસમુદ્રને ધૃષ્ટ, પશ્ચિમી કોટિથી પશ્ચિમ લવણસમુદ્રને ઋષ્ટ છે. ૧૦૫-૫૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૬૭૫૫/૧૬ યોજન લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વપશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વની કોટીથી પૂર્વ લવણસમુદ્રને સૃષ્ટ,
Page #74
--------------------------------------------------------------------------
________________
૪/૧૩૧
૧૩
પશ્ચિમમાં યાવત્ પૃષ્ટ, ,૬૭૪-૧૬/૧૯ યોજનથી કંઈક ન્યૂન લાંબી છે. દક્ષિણમાં તેનું ધનુપૃષ્ઠ પરિધિની અપેક્ષાથી ૩૮૭૪-૧૦/૧૯ યોજન છે.
ભગવન્! હેમવત ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યાવતર કેવો કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું સ્વરૂપ આદિ ત્રીજ આરા સમાન છે..
• વિવેચન-૧૩૧ :
ભગવન જંબદ્વીપ દ્વીપમાં હૈમવંત x ક્યાં કહેલ છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષઘર પર્વતની દક્ષિણે આદિ સ્પષ્ટ છે. • x • વિશેષ એ કે તે પથંકસંસ્થાને રહેલ છે, કેમકે લાંબુ ચોખ્ખણ છે. તથા ૨૧૦૫-૫/૧૯ ભાગ પહોળું છે. લઘુહિમવંતગિરિ કરતાં પહોળાઈમાં તે બમણું છે. હવે તેના બાહાદિ કહે છે – તેની બાહા આદિ સ્પષ્ટ છે અને સૂત્રાર્થમાં કહેલ છે. * * * * *
હવે તેનું સ્વરૂપ કહે છે - પૂર્વે વ્યાખ્યાત છે. વિશેષ એ કે ઉકત પ્રકારે બીજા સુષમદુઃષમ આરા જેવો તેનો સ્વભાવાદિ જાણવા.
હવે ફોગ વિભાગકારી પર્વતનું સ્વરૂપ નિર્દેશ છે – • સૂત્ર-૧૩૨ :
ભગવના હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામે વૃતવૈતાદ્ય પર્વત ાં છે? ગૌતમાં રોહિતા મહાનદીની પશ્ચિમે રોહિતાંશા મહાનદીની પૂર્વમાં, હૈમવંત બના બહુમધ્યદેશ ભાગમાં, અહીં શબ્દપાતી નામક વૃત્ત વૈતાઢય પર્વત કહેલ છે.
- આ પર્વત ૧ooo યોજન ઉચ્ચત્તથી, ર૫o યોજન ભૂમિમાં, સત્ર સમ, પથંક સંસ્થાના સંક્ષિત ૧ooo યોજન લાંબો-પહોળો, ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. તે સર્વ રતનમય અને નિર્મળ છે. એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે તરફથી સંપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડ વર્ણન કહેવું.
| શબ્દાપાતી વૃત્ત વૈતાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, તે ભરૂમમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ બાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે. જે રસ યોજન ઉM ઉંચુ, 30 યોજન લાંબુ-પહોળું યાવત્ સપરિવાર, સીંહાસન કહેવું.
ભગવદ્ ! તે શબ્દાતી વૃત્ત વૈતાદ્ય પર્વત કેમ કહેવાય છે 1 ગૌતમ શદાપાતી વૃત્ત વૈતાઢય શુદ્રા-ઝુદ્ધિા વાપીમાં યાવતું બિલપતિમાં ઘણાં ઉત્પલ,
દ્મ આદિ છે, જેની પ્રભા શબ્દાપાતી છે, વર્ણ શલ્કાપાતી છે, શબ્દાપાતી વણભિા છે, અહીં શબ્દાપાતી નામે મહર્તિક ચાવત મહાનુભાવ, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકો ચાવત રાજધાની મેરુ પર્વતની દક્ષિણે બીજ જંબદ્વીપમાં છે
• વિવેચન-૧૩૨ -
ભગવન્હૈમવત વર્ષમાં શબ્દાપાતી નામે વૃત્ત વૈતાદ્ય કયાં છે ? વૈતાઢ્યનો અવર્ષ પૂર્વે કહ્યો છે. અહીં ભરતાદિ ક્ષેત્રવર્તી વૈતાઢ્ય પર્વતવ વૃત કહ્યો નથી.
૧૩૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તેથી જ આતો કરેલ ફોગવિભાગ પૂર્વ અને પશ્ચિમથી થાય છે. જેમ પૂર્વ અને પશ્ચિમ હૈમવંત છે. - ૪ -
આ ગિરિ ક્ષેત્રને બે ભાગમાં કઈ રીતે વિભક્ત થાય છે ? પ્રસ્તુત ક્ષેત્ર વ્યાસ જ બંને પડખે રોહિતા અને રોહિતાંશા નદીઓ વડે રુદ્ધ છે, કેમકે મધ્યમાં છે. હવે નદી રુદ્ધ ક્ષેત્રને વજીને બાકીનું ક્ષેત્ર આને બે ભાગમાં કરે છે, તે અર્થમાં વૈતાદ્ય શબ્દની પ્રવૃત્તિ છે. એ પ્રમાણે બાકીના વૃતવૈતાદ્યોમાં પણ સ્વસ્વ શોત્ર સ્વરવ નદીના આલાવાથી ભાવવું. દિશાના વિભાગનું નિયમન સુલભ છે, માટે કહેતા નથી.
આ પર્વત ૧૦૦૦ યોજન ઉd ઉચ્ચવવી છે, ૫૦ યોજન ઉઠેઘથી છે, સર્વત્ર તુલ્ય છે. કેમકે અધો-મધ્ય-ઉર્વ દેશોમાં હજાર-હજાર યોજન વિસ્તારથી છે. તેથી જ પલંક સંસ્થાન સંસ્થિત છે. પલંક-લલાટ દેશપ્રસિદ્ધ વંશ દલથી નિમપિત ધાન્યના આધારરૂપ કોઠી. તે ૧૦00 યોજન લાંબો-પહોળો, ૩૧૬૨ યોજનથી કંઈક વિશેષ કહેલ છે. તે સંપૂર્ણ રનમય છે, કેટલાંક વૃતવૈતાદ્યને રજતમય કહે છે. પર તે આ ગ્રંથ સાથે વિરુદ્ધપણે છે.
હવે પાવરવેદિકા- તે વ્યક્ત છે. હવે નામાર્થ નિરૂપણ-તે પૂર્વવત્ છે. પૂર્વોક્ત ઋષભકૂટ પ્રકરણવ વ્યાખ્યા કરવી. વિશેષ એ - અહીં ઋષભને સ્થાને “શબ્દાપાતી" શબ્દ પ્રયોજતા શબ્દાપાતીપભા, શબ્દાપાતી વર્ણના ઉત્પલાદિ વડે શબ્દાપાતી વ્રતવેતાર્યા નામ જાણવું અથવા અહીં શબ્દાપાતી નામે મહદ્ધિક ચાવતુ દેવ વસે છે.
હવે શબ્દાપાતિ દેવને વિશેષથી કહે છે – શબ્દાપાતી દેવ, પ્રસ્તુત ગિરિમાં ૪૦૦૦ સામાનિક દેવો ચાવત્ પદથી વિજય દેવનું વર્ણન સૂઝ સર્વે પણ જાણવું. ક્યાં સુધી ? રાજધાની, મેરની દક્ષિણમાં બીજા જંબુદ્વીપ દ્વીપમાં છે. - x - પૂર્વમાં જે યોજિત છે, તે ઘણું કરીને વિજયદેવ પ્રકરણાદિ સૂત્રમાં આમ જ કહ્યું છે. • x - ઈત્યાદિ. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્યને બીજા ગ્રંથોમાં અધિપ:સ્વાતિ નામે કહેલ છે, તે મતાંતર કે નામાંતર જાણવું. હવે હૈમવત વર્ષનો નામાર્થ પૂછે છે -
• સૂત્ર-૧33 -
ભાવના હૈમવત ને હૈમવત ક્ષેત્ર કેમ કહે છે? ગૌતમાં લઘુહિમવતમહાહિમવંત વર્ષધર પર્વતણી બંને તરફ સમવઢ, નિત્ય હેમ-સુવર્ણ આપે છે, હેમ આપીને નિત્ય હેમ-સુવન પ્રકાશે છે. હૈમવત નામે અહી મહહિક, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમાં કૈમવત ક્ષેત્રને હૈમવતોગ કહે છે.
• વિવેચન-૧33 :
કયા અર્થથી ભગવન્! હૈમવત ફોનને હૈમવત ક્ષેત્ર કહેલ છે ? લઘુ હિમવંત અને મહાહિમવંત વર્ષઘર પર્વતો વડે દક્ષિણ અને ઉત્તર પામિાં સમવગાઢ છે. તેથી હિમવત એવું આ હૈમવત છે. અથ લઘુ હિમવંત અને મહાહિમવંતના અપાંતરાલમાં જે ક્ષેત્ર છે, તેના વડે અનુક્રમે બંને બાજુ-દક્ષિણ ઉત્તર પડખે સીમા કરેલી છે તે બંને સંબંધી કે પછી ત્રણે કાળમાં સુવર્મ આપે છે અર્થાત ત્યાં યુગ્મી મનુષ્યોને બેસવાને માટે સુવર્ણમય શિલાપટ્ટકનો ઉપયોગ થાય છે. તે ઉપચારચી આપે છે નિત્ય હેમપ્રકાશે છે, તેથી તેમના નિત્ય યોગથી દૈમવત. - x - વળી અહીં હૈમવત્ નામે
Page #75
--------------------------------------------------------------------------
________________
૪/૧૩૩
૧૩૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
મહદ્ધિક દેવ વસે છે. તેના યોગથી હૈમવત્ - x -
હવે આની જ ઉત્તરથી સીમાકારી વર્ષધરપર્વતની વિરક્ષા - • સૂઝ-૧૩૪ :
ભગવાન ! જંબૂદ્વીપમાં મહાહિમવંત નામે વર્ષધર પર્વત કયાં છે ? ગૌતમ ! હરિવર્ષની દક્ષિણે, હેમવત ક્ષેત્રની ઉત્તરે, પૂર્વ લવણ-સમદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમદ્રની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાહિમવત નામે વર્ષધર કહે છે.
તે પુર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, દર્શક સંસ્થાને રહેલ, બંને તરફ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વી કોટીથી ચાવતું સૃષ્ટ, પશ્ચિમી કોટીથી પશ્ચિમી લવણરામદ્રને ઋષ્ટ છે. તે રoo યોજન ઉd ઉચ્ચવથી, પ૦ યોજન ભૂમિમાં ૪ર૧૦-૧૯ યોજન વિસ્તારથી છે.
તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૨૭૬-fl¢ યોજન લાંબી છે તે જીવા ઉત્તસ્થી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વી કોટીથી પૂર્વ લવણસમુદ્રને પૃષ્ટ, પશ્ચિમી યાવતુ પૃદ, પ૩,૯૩૧-૪/૫૯ યોજનાથી કઈક વિશેષાધિક લાંબી છે. તેનું દાન દક્ષિણણી પછ૯૩-
૧૯ યોજન પરિધિથી છે. તે રૂચક સંસ્થાન સંસ્થિત, સર્વ રામય, સ્વચ્છ, બંને પડખે બે પાવક્વેદિકા અને બે વનખંડથી સંપરિવૃત્ત છે.
મહાહિમવત વર્ષઘર પર્વતની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતુ વિવિધ પંચવણમણી અને તૃણ વડે ઉપશોભિત છે યાવતું દેવ-દેવીઓ ત્યાં બેસે છે - સુએ છે.
• વિવેચન-૧૩૪ :
સૂત્ર પૂર્વવત્ જાણવું. વિશેષ એ-૨૦૦ યોજન ઉંચો છે, કેમકે લઘુ હિમવંત વર્ષધરથી બે ગણો ઉંચો છે, પ0 યોજન ભૂમિમાં છે. મેરુ સિવાયના મનુષ્યોમ ગિરિ વડે સ્વ ઉચ્ચત્વના ચતુથાશ ઉદ્વેધ હોય છે. તે ૪૨૧૦-૧૦/૧૬ યોજન વિસ્તારથી છે, તે હૈમવત્ ક્ષેત્રથી બમણું છે.
આના બાહાદિ ત્રણે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - અહીં આ સર્વરનમય કહેલ છે. બીજે પીતસ્વર્ણમય કહેલ છે, તે મતાંતર જાણવું. આ કારણે જંબૂદ્વીપ પટ્ટ આદિમાં પીળો વર્ણ દેખાય છે. હવે સ્વરૂપની વિભાવના • બધું જગતીની પાવરવેદિકાવનખંડવર્ણકવતુ ગ્રહણ કર્યું. - હવે દ્રહનું સ્વરૂપ કહે છે -
• સૂગ-૧૩૫ -
મહાહિમવતના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મહાપદ્ધહ નામે પ્રહ કહેલ છે. તે ર૦૦૦ યોજન લાંબુ ૧ooo યોજન પહોળું અને ૧૦ યોજન ઊંડુ છે. તે સ્વચ્છ, રજતમય કિનારાયુક્ત છે. એ પ્રમાણે લંબાઈ-પહોળાઈ સિવાય પડાદ્ધહની વકતવ્યતા જ અહીં જાણતી. તેમાં મધ્યે બે યોજનમાણ પા છે. આથી ચાવતું મહાપદ્ધહ વણઉભા છે અહીં 'હ્રી' નામે દેવી પાવતુ પલ્યોપમસ્થિતિક વસે છે. એ કારણથી ગૌતમ! એ પ્રમાણે કહેલ છે.
અથવા હે ગૌતમ ! મહાપદ્ધહનું શાશ્વત નામ કહેલ છે, જે કદાપી ન
હતું તેમ નહીં ઈત્યાદિ
તે મહાપાદ્ધહના દક્ષિણી તોરણથી રોહિતા મહાનદી નીકળતા ૧૬૦૫૫યોજન દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટ-મુખથી નીકળતી મુકતાવલિ હાર સંસ્થિત, સાતિરેક ર૦૦ યોજનના પ્રપાતળી પડે છે. રોહિતા નદી જ્યાંથી પડે છે, અહીં એક મોટી જિલ્લિકા છે તે જિલ્ફિકા એક યોજન લાંબી, ૧ યોજના વિકંભથી, એક કોશની જstઈથી, વિવૃત્ત મગરમુખના આકારે રહેલ, સર્વ જમય, સ્વચ્છ છે
રોહિn મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાપuત નામે કુંડ છે. તે ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. ૩૮૦ યોજનથી કંઈક ન્યૂન પરિધિથી, ૧૦ યોજન ઉંડો, સ્વચ્છ, Gણાદિ વર્ણન પૂર્વવતું. તેનું તલ વજમા, વૃત્ત, સમતીર છે યાવતુ તોરણ સુધી કહેતું.
તે રોહિત પ્રપાત કુંડના બહુમદદેશ ભાગમાં અહીં એક મોટો રોહિતદ્વીપ નામે દ્વીપ કહેલ છે. તે ૧૬mોજન લાંબો-પહોળો, સાતિક ૫oોજન પરિધિથી, જળના અંતથી બે કોશ ઉંચો, સર્વ જમય અને સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સાંપરિવરેલ છે.
રોહિતદ્વીપની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. તે બહુસમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ આદિ પૂર્વવત્ કહેવું
તે રોહિતાપાતકુંડની દક્ષિણના તોરણથી રોહિતા મહાનદી નીકળતી હૈમવત હોમમાં જતી-જતી શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની આઈયોજન દૂરથી પ્રવભિમુખી વળીને હૈમવત હોગને બે ભાગમાં વિભકત કરતી ર૮,ooo નદીઓથી સહિત જગતીને નીચેથી ચીરતી પૂર્તી લવણ સમુદ્રમાં મળે છે. રોહિતા નદીના રોહિતાંશાની માફક પ્રવાહ અને મુખ કહેવા યાવતુ સંપરિવરેલ છે.
તે મહાપા કહના ઉત્તરના તોરણથી હરિકાંતા મહાનદી નીકળી ૧૬૦૫૫/૧૯ યોજન ઉત્તરાભિમુખ પર્વતમાં જઈને મોટા ઘટમુખથી નીકળી મુક્તાવલિહાર આકારે સાતિરેક ર૦૦ યોજનના પ્રવાહથી પડે છે હરિકાંતા મહાનદી જ્યાં પડે છે. ત્યાં એક મોટી ાિહિકા કહી છે. તે બે યોજન લાંબી, ૫-જોજન પહોળી, અધયોજન જાડી, વિસ્તૃત મગરના મુખના આકારે રહેલ, સર્વ રનમયી, સ્વચ્છ છે.
હરિકાંતા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો હરિપ્રપાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૨૪o યોજન લાંબો-પહોળો, 9૫૯ યોજનની પરિદિવાળો, રવજી છે એમ કુંડવક્તવ્યતા તોરણ સુધી જાણવી.
તે હરિકાંત પ્રપાત કુંડના બમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો હરિકાંતદ્વીપ નામે દ્વીપ છે. તે કરચોજન લાંબો-પહોળો, ૧૦૧ યોજન પરિધિવાળો, બે કોશ જહાંતથી ઉંચો, સર્વ રનમય, સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી યાવતુ પરિવરેલ છે. વર્ણન કહેવું. પ્રમાણ, શયનીય અને અર્થ કહેવો.
તે હરિપ્રપાત કુંડના ઉત્તરના તોરણથી ચાવત્ નીકળતી હરિવર્ષ ક્ષેત્રમાં
Page #76
--------------------------------------------------------------------------
________________
૪/૧૫
૧૩૩
૧૩૮
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
વહેતી એવી વિકટાપાતી વૃત્તવૈતાદ્યના એક યોજના દૂરથી પશ્ચિમાભિમુખ વળીને હરિવર્ષ ફોમને બે ભાગમાં વિભકત કરતી ૫૬,ooo નદીઓ વડે પૂર્ણ થઈ, જગdી નીચેથી ચીરતી પરિમ લવણયમદ્રમાં મળે છે. હરિકાંતા મહાનદી પ્રવાહમાં
પ-યોજન વિસ્તારથી, અયિોજન ઉંડાઈથી છે. ત્યારપછી મામાથી વૃદ્ધિ પામતીપામતી સમુદ્ર મુખ પાસે ર૫o યોજન વિસ્તારથી પાંચ યોજન ઉદ્વેધથી, બંને પડખે બે પાવરવેદિકા, બે વનખંડોશી પરિવરેલ છે.
• વિવેચન-૧૩૫ -
મહાહિમવંત ઈત્યાદિ પ્રાયઃ પાદ્રહણ મુજબ કહેવા. હવે અહીં દક્ષિણદ્વારેથી નીકળતી નદીનો નિર્દેશ કરે છે - મહાપા દ્રહના દક્ષિણી તોરણેથી રોહિતા મહાનદી નીકળતા - ૧૬૦૫-૫/૧૯ યોજન દક્ષિણાભિમુખી પર્વતથી જઈને મોટા ઘટમુખથી નીકળે છે આદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પણ સાતિરેક કહ્યું તે સેહિતાપપાતકુંડના ઉદ્ધઘની અપેક્ષાથી જાણવું. પ્રપાતળી પડે છે. - x • x • બાકીનું બધું સેહિતાંશાના આલાવાથી કહેવું.
ધે તે જ્યાંથી પડે છે, તે બતાવે છે – રોહિત આદિ પૂર્વવતું. હવે જ્યાંતી પડે છે તે કહે છે – સેહિતા પૂર્વે વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ એ - ૧૨૦ યોજન ગંગાપપાત કુંડથી બમણી લંબાઈ-પહોળાઈથી છે, 3૮૦ યોજનથી કંઇક જૂન, તે ન્યૂનત્વ કરણથી ૩૭૯ યોજન, ૧-ક્રોશ અને કેટલાંક ધનુષ અધિક પરિધિ છે. - હવે એની દ્વીપ વક્તવ્યતા- સ્પષ્ટ છે. વિશેષ એ- ગંગા દ્વીપચી બમણી લંબાઈપહોળાઈથી ૧૬-યોજન રોહિતદ્વીપ પ્રમાણ છે. - x - શેષ વિઠંભાદિ પ્રમાણ તેમજ છે. અર્થાત અર્ધકોશ વિસ્તાર, દેશોન કોશ ઉચ્ચવણી, ૪ શબ્દથી રોહિતાદેવી શયતાદિ વર્ણન કહેવું. “રોહિતદ્વીપ નામ” » જાણવું. હવે તેનું લવણગામીત્વ કહે છે -
તે રોહિતા પ્રપાતકુંડના દક્ષિણી દ્વારથી રોહિતીનદી નીકળી સમુદ્ર મુખાપાસે આવે છે. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતના અર્ધ યોજનથી અસ્પષ્ટ રહે છે. હૈમવત ક્ષેત્રના બે ભાગ કરતી, ૨૮,ooo નદી વડે પૂર્ણ, ભરતનદીથી બે ગણી નદી પરિવાપણાથી છે. જંબૂલીપ કોને ચીરીને પૂર્વ ભાગથી લવણસમુદ્રમાં મળે છે. ***
હવે અહીંથી ઉત્તર ગામિની નદી ક્યાં અવતરે છે? તે સ્પષ્ટ છે. અહીં “સર્વ રનમય" પાઠ ઘણાં આદશોંમાં લિપિ પ્રમાદથી આવેલ સંભવે છે. ગ્રંથોમાં બધે જિલિકાને વજમયત્વથી કહેલ છે. કેમકે પ્રાયઃ જળાશય વજમયવથી જ યુક્ત હોય છે.
હરિકાંતા પ્રપાતકુંડ ૨૪૦ યોજન લાંબો-પહોળો, ૩૫૯ યોજના પરિધિથી છે. ત્રણ સૂત્રો પૂર્વવતુ જાણવા. વિશેષ - વિકટાપાતી વૃત વૈતાઢ્યથી યોજન દૂરથી પશ્ચિમમાં વળીને હરિવર્ષ ક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતાં પ૬,૦૦૦ નદીથી પરિપૂર્ણ, કેમકે હૈમવત ક્ષેત્રની નદીથી બે ગણો નદી પરિવાર છે. પશ્ચિમ ભાગે લવણમાં મળે છે.
હવે તેના પ્રવાહાદિનું પ્રમાણ કહે છે - હરિકાંતા મહાનદી પ્રવહ-દ્રહ નિગમમાં ૨૫ યોજન વિસ્તારથી, અર્ધયોજન ઉંડી, પછી માત્રાથી ક્રમે ક્રમે પ્રતિયોજન બંને પડખે વધતી-વધતી ૪૦ ધનુષ્ય, અર્થાત્ બંને પડકે ૨૦-૨૦ ધનુષ્ય વધે છે અને
સમુદ્રના પ્રવેશમાં તે ૫૦ યોજન વિસ્તાચી, પાંચ યોજન ઉંડી, બંને તરફ બે પરાવર્વેદિકા અને બે વનખંડોથી પરિવરેલ છે. - હવે તેના કૂટની વક્તવ્યતા -
• સૂગ-૧૩૬ -
ભગવાન્ ! મહાહિમવત વર્ષધર પર્વતમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ કૂટો કહેલા છે. તે આ પ્રમાણે - સિદ્ધાયતન, મહાહિમવત, હૈમવત, રોહિત, હી, હરિકાંત હરિવર્ષ, સૈફૂર્ય. એ રીતે લઘુહિમવતકૂટની જે વકતવ્યતા છે, તે બધી જ અહીં શણની.
ભગવન્! તે મહાહિમવંત વધિર નામે કેમ ઓળખાય છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષધર પર્વત, લઘુહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાથી લંબાઈ, ઉંચાઈ, ઉંડાઈ, વિસ્તાર પરિધિથી મહત્તર અને દીર્ધતર છે. અહીં મહહિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક મહાહિમવંત નામક દેવ યાવતુ વસે છે.
• વિવેચન-૧૩૬ -
મહાહિમવંત વર્ષધર પર્વતમાં કેટલા કૂટો છે ? સૂત્ર સુગમ છે કૂટાનો નામ - સિદ્ધાયનકૂટ ઈત્યાદિ છે. તે રનમય છે અને મહા હિમવંતાદિ દેવ-દેવી તેના સ્વામી છે. કુટોનું ઉચ્ચત્વાદિ, સિદ્ધાયતન અને પ્રાસાદોનું પ્રમાણ, તેના સ્વામી, રાજધાની આદિ બધું અહીં કહેવું. માત્ર તે દેવ-દેવી અને રાજધાનીના નામોમાં તફાવત છે.
હવે મહાહિમવંતનો નામાર્થ નિરૂપેલ છે, તે સ્પષ્ટ છે. વિશેષ છે - લઘુહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા તે મોટો છે. યોજના વિચિત્રપણાથી લંબાઈની અપેક્ષાથી દીતિર, ઉંચાઈથી મહત્તક છે * * ઈત્યાદિ - X • હવે હરિવક્ષિત્રનો અવસર છે
• સૂઝ-૧૩૭ :
ભગવન જંબદ્વીપ દ્વીપમાં હરિવર્ષ નામે ક્ષેત્ર કહેલ છે. ગૌતમ ! નિષદ વધિર પર્વતની દક્ષિણે, મહાહિમવંત વષધર પર્વતની ઉત્તર પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ ક્ષેત્ર કહેલ છે. એ પ્રમાણે ચાવતુ પશ્ચિમી કોટિથી પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શે છે.
તે ક્ષેત્ર ૮૪ર૧-૧/૧૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૧૩૩૬૧ યોજન અને ૬ કળા લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ ભાંભી, બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કોટિણી પૂર્વના યાવતુ લવણસમુદ્રને સ્કૃષ્ટ છે. તે ૭૩,૯૦૧ યોજન અને ૧ણા કળા લાંબી છે. તેની ધન દક્ષિણમાં ૮૪,૦૧૬-૪/૫૯ યોજનની પરિધિથી છે..
ભગવાન ! હરિવર્ષ ક્ષેત્રના આકાર, ભાત, પ્રત્યાવતાર કેવા કહેલ છે ? ગૌતમ બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવતું મણી અને તૃણોથી ઉપશોભિત છે. તથા મણી અને વૃક્ષોના વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ કહેવા. હરિવર્ષ હોમના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં દ્રા-ક્ષદ્રિકા છે. એ પ્રમાણે જે સુષમા આરાનો અનુભવ છે. તે બધો સંપૂર્ણ અહીં કહેવો.
ભગવન ! હરિવર્ષ ક્ષેત્રમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! હરીતા મહાનદીની પશ્ચિમે, હરિકાંત મહાનદીની પૂર્વે
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
૪/૧૩૩
૧૩૯ હરિવર્ષના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં વિટાપાતી નામે વૃત્ત વૈતાઢય પર્વત કહેલ છે. એ પ્રમાણે જે કંઈ શબ્દાપાતીના વિર્ષાભ, ઉંચાઈ, ઉંડાઈ, પરિધિ, સંસ્થાન વન છે, તે જ વિકટાપાતી વ્રત્ત વૈતાયનો કહેવો. વિશેષ એ – અરણદેવ, પuો યાવત વિકટાપાતી વણભિા, અરુણ અહીં મહર્વિક દેવ છે એ પ્રમાણે ચાલતુ દક્ષિણમાં રાજધાની છે, તેમ જાણવું.
ભગવના હરિવર્તિ “હરિવર” કેમ કહે છે?d ગૌતમાં હરિવર્ષમાં મનુષ્યો અરણ, અરણ આભાવાભ છે, કોઈ શંખદલ સર્દેશ શેત છે. અહીં મહદિક યાવતું પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમાં એ પ્રમાણે કહેલ છે.
• વિવેચન-૧૩૭ :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – ૮૪ર૧ યોજન, ૧-કળા પહોળો છે. કેમકે તે મહાહિમવંતથી વિસ્તારમાં બમણો છે. તેના બાહા આદિ ત્રણ સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનું સ્વરૂપ પૂછે છે - ભગવન્! હરિવર્ષ ક્ષેત્રના આકાર-ભાવ-પ્રત્યાવતાર કેવા છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં અતિદેશ વાકય છે - મણિ અને તૃણોથી શોભે છે. તથા મણી અને તૃણોના વણિિદ પદાવર વેદિકાનુસાર કહેવા.
ધે જલાશયના સ્વરૂપની નિરૂપણ કરે છે - x • ક્ષેત્રના સસવથી તે-તે દેશ પ્રદેશમાં ક્ષત્રિકાદિ જળાશયો છે. અહીં એકદેશના ગ્રહણથી બધાં જ વાપીજળાશય આદિનો આલાવો લેવો. હવે કાળનો નિર્ણય કહે છે - ઉક્ત પ્રકારે કહેતા તે ક્ષેત્રમાં, જે અવસર્પિણીના બીજા-સુષમા આરાનો અનુભવ છે, તે સંપૂર્ણ કહેવો. કેમકે સુષમા પ્રતિભાવ નામક અવસ્થિત કાળનો ત્યાં સંભવ છે.
( ધે આ ક્ષેત્રનો વિભાજકગિરિ કહે છે - ઉત્તરસૂત્ર આ રીતે - હરિસલિલા મહાનદીની પશ્ચિમે, હરિકાંતા મહાનદીની પૂર્વે, હરિવર્ષોગના ઠીક મધ્યદેશ ભાગમાં વિકરાપાતી વૃતવૈતાદ્ય પર્વત કહેલ છે. હવે અતિદેશ સૂત્ર કહે છે – એ પ્રમાણે વિકટપાતી વૃત વૈતાદ્યના વર્ણન મુજબ શબ્દાપાતીના વિકુંભાદિનું વર્ણન કહેવું. ૨ કારથી ત્યાંનો પ્રાસાદ, તેના સ્વામી, રાજઘાની આદિ લેવા.
વિકટાપાતી પ્રભા, વિકટાપાતી વણભાથી વિકટાપાતી નામ છે. અરણ અહીંનો દેવ છે, તે આધિપત્ય અને પાલન કરે છે. તેના યોગથી તે નામ પ્રસિદ્ધ છે. વિસર્દેશ નામક દેવથી વિકટાપાતી નામ કઈ રીતે થાય ? અરુણ વિકટાપાતીનો પતિ છે. સામાનિકાદિ પણ આ નામે જ પ્રસિદ્ધ છે, તેના સામર્થ્યથી વિકટાપાતી કહ્યું. જેમાં સુસ્થિત લવણોદના અધિપતિ ગૌતમ ગૌતમદ્વીપ કહે છે. •x • એ રીતે મેરુની દક્ષિણ દિશામાં રાજધાની જાણવી.
હવે હરિવર્ષનો નામાર્થ પૂછે છે – પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરમાં - હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાંક મનુષ્યો અરુણ-રક્તવર્ણી છે - x - અરુણ અવભાસે છે. કેટલાંક શંખના ખંડવત અતિશેત સદેશ છે તેના યોગથી હરિવર્ષ ક્ષેત્ર કહે છે. શો અર્થ છે ? ‘રિ’ શબ્દથી સુર્ય અને ચંદ્ર, ત્યાં કેટલાંક મનુષ્યો સર્ય જેવા લાલ છે. અહીં ઉગતો. સૂર્ય લેવો, કેટલાંક ચંદ્ર જેવા શેત છે. હરિ જેવા હરિત મનુષ્યો, -x - તેના યોગથી ક્ષેત્ર “હરિ” એમ કહે છે. - x • અથવા હરિવર્ષ નામે અહીં દેવનું આધિપત્ય છે,
• x • તેના યોગથી હરિવર્ષ.
હવે આ ક્ષેત્ર નિષધની દક્ષિણે કહેલ છે, તેથી નિષધ• સૂગ-૧૩૮ :
ભગવાન ! જંબૂદ્વીપદ્વીપમાં નિષધ નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે, હરિવર્ષ ક્ષક્ષેત્રની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે અહીં જંબૂઢીપદ્વીપમાં નિષધ નામે વર્ષધર પર્વત કહેલ છે.
તે પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, બંને તરફ લવણસમુદ્રને સ્કૃષ્ટ, પૂર્વકોટિણી સાવ4 પશ્ચિમીને ઋષ્ટ યાવત ઋષ્ટ છે. તે ૪૦૦ યોજન ઉદd ઉંચો, ૪૦e ગાઉ ભૂમિમાં, ૧૬,૮૪ર યોજન, કળા વિસ્તારથી છે.
તેની બાહા પૂર્વ-પશ્ચિમમાં ર૦,૧૬ષ યોજન, શા કા લાંબી છે. તેની જીવા ઉત્તરમાં યાવતુ ૯૪,૧૫૬ યોજન, રકળાની લાંબી છે, તેની દીનુ દક્ષિણમાં ૧,૨૪,૩૪૬ યોજન, ૯-કળાની પરિધિયુક્ત છે. તે સૂચક સંસ્થાન સંસ્થિત, સર્વ તપનીયમય, સ્વચ્છ છે. તે બંને પડખે, બે પstવરવેદિકા અને બે વનખંડો વડે સંપરિવરેલ છે.
નિષધ વધિર પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ દેવો-દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે.
તે બહુરામ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં એક મોટો તિથિંછિ દ્રહ નામે પ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીમ, ૪૦૦૦ યોજન લાંબો, ર૦૦૦ યોજન પહોળો, ૧૦ યોજન ભૂમિમાં, સ્વચ્છ, ઋણ, રજતમય કિનારાવાળો છે.
તે તિગિચ્છિદ્રહની ચારે દિશામાં શિસોપાન પ્રતિરૂપક છે. એ પ્રમાણે ચાવતુ લંબાઈ-પહોળાઈ સિવાય જે મહાપદ્ધહની વકતવ્યતા છે, તે જ તિથિંછિદ્ધની વક્તવ્યતા છે. શેષ વર્ણન પદ્ધહ પ્રમાણ છે. અહીં “વૃતિ' નામે પલ્યોપમસ્થિતિક દેવી વસે છે. તેથી હે ગૌતમ ! તે તિથિંછિદ્રહ કહેવાય છે.
• વિવેચન-૧૩૮ -
પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરસૂત્રમાં – મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં, હરિવર્ષની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં નિષેધ વર્ષધર પર્વત છે. ૪૦૦ યોજન ઉદd ઉચ્ચત્વથી, ૪૦૦ ગાઉ જમીનમાં, મેરુ સિવાયના મનુષ્ય ક્ષેત્ર ગિરિના સ્વ ઉચ્ચત્વનો ચતુથઈશ ઉદ્વેધ હોય છે. ઈત્યાદિ. - હવે બાહાદિ ત્રણ સૂત્ર - તેમાં ચાવત પદથી પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને ઋષ્ટ છે. ઈત્યાદિ કહેવું. - x • હવે નિષધને જ વિશેષણથી કહે છે - રુચક આદિ. ચાવતુ પદની ચોતરફથી આદિ લેવા. બાકી પૂર્વવત્. પછી દેવકીડાદિ વર્ણન કરે છે.
હવે દ્રહ વકતવ્યતા- તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
૪/૧૩૮
૧૪૬
૧૪.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
અહીં એક મોટો તિબિંછિ-પુપની જીથી પ્રધાન દ્રહ કહેલ છે. પ્રાકૃતમાં પુપરજ શબ્દનું ‘તિબિંછિ' એમ નિપાત છે. બાકી બધું પૂર્વવતું. હવે અતિદેશ સુગથી સોપાનાદિ વર્ણન –
તે તિબિંછિ દ્રહની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક છે. એ રીતે બ્રહ વર્ણન કરતાં • x • ચાવતુ પરિપૂણ જે મહાપડાદ્રહની વક્તવ્યતા લંબાઈ-પહોળાઈ સિવાય છે, તે તિબિંછિ દ્રહની વકતવ્યતા છે. તેને જ વ્યકતરૂપે કહે છે - મહાપદાદ્રહમાં રહેલ પદ્મ-ધૃતિ દેવી કમળોનું પ્રમાણ ૧,૨૦,૫૦,૧૨૦ છે. અન્યથા અહીં પધોની લંબાઈ-પહોળાઈરૂપ પ્રમાણના મહાપાદ્રહના પોથી બમણાંપણામાં વિરોધ આવે. દ્રહનું પ્રમાણ ઉદ્વેધરૂપ જાણવું. અર્થ સિંગિંછિ દ્રહનો કહેવો. - x • હવે આમાંથી દક્ષિણે જે નદી વહે છે, તે કહે છે –
• સત્ર-૧૩૯ :
તે તિબિંછિદ્રહના દક્ષિણ દ્વારેથી “હરિ” નદી વહેતી 9૪ર૧ યોજન-૧ કા દક્ષિણાભિમુખી પર્વત થઈને મોટા ઘટમુખથી નીકળીને યાવતું સાતિરેક woo યોજનના પ્રપાતળી પડે છે. એ રીતે જે હરિકાંતાની વકતવ્યતા છે, તે જ
હરી”ની જાણવી. જિલ્લિકા, કુંડ, દ્વીપ, ભવનનું તે જ પ્રમાણ છે. અર્થ પણ કહેવો ચાવ4 જગતીની નીચે ચીરીને ૫૬,ooo નદીઓ વડે પૂરિત થઈ લવણસમુદ્રમાં પ્રવેશે છે. પૂર્વવત્ જ પ્રવાહ અને સમુદ્રમુખે પ્રમાણ, ઉદ્વેધ, જે હરિકાંતાનો છે તે ચાવતુ વનખંડથી પરિવરિત છે.
તે તિબિંછિદ્રહના ઉત્તરના દ્વારેથી સીતોદા મહાનદી વહેતી એવી 9૪૨૧ યોજન, ૧-કલા ઉત્તરાભિમુખી પર્વતમાં જઈને મહાઇટમુખથી નીકળી ચાવતુ સાતિરેક ૪ao યોજનના પ્રપાતળી પડે છે. સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટી જિલ્લિકા કહી છે. તે ૪૦૦ યોજન લાંબી, ૫oોજન પહોળી, એક યોજન જડી, વિવૃત્ત મગર મુખના આકારે રહેલ, સર્વ જમણી, સ્વચ્છ છે.
સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો સીતોદાપપાતકુંડ નામે કુંડ કહેલ છે. તે ૪૮૦ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ કંઈક ન્યૂન ૧૫૧૮ યોજન છે. સ્વચ્છ છે, એ પ્રમાણે કુંડની વકતવ્યતા તોરણ સુધી જાણવી.
તે સીતોદા પ્રપાતકુંડના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટા સીતોદા દ્વીપ નામે હીપ કહેલ છે. તે ૬૪ યોજન લાંબો-પહોળો, ર૦ર૦ યોજન પરિધિથી, જatતથી બે કોશ ઉંચો, સર્વ જમય સ્વચ્છ છે. બાકી પૂર્વવતુ, વેદિકા-વનખંડભૂમિભાગ-ભવન-શયનીય અને અર્થ પૂર્વવત્ કહેવો.
તે સીસોદા પ્રપાકુંડના ઉત્તરના દ્વારેથી સીતોદામહાનદી વહેતી એવી દેવકમાં વહેતી-વહેતી ચિત્ર-વિચિત્રકૂટો, પર્વતો, નિષધ-દેવકુર-સૂર-સુલસવિધdwભદ્રહને બે ભાગમાં વિભક્ત કરતી ૮૪,ooo નદીઓથી આપૂરિત થd, ભદ્રશાલ વનમાં વહેતી વહેતી મેરુ પર્વતથી બે યોજન દૂરથી પશ્ચિમાભિમુખ વળીને વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતને નીચેથી ચીરીને મેરુ પર્વતની પશ્ચિમે પશ્ચિમે વિદેહ કૅઅને બે ભાગમાં વિભાજીત કરતી-કરતી એકૈક ચક્રવર્તી વિજયમાં
૨૮,ooo નદીઓથી આપૂરિત થઈ, કુલ ૫,૩૨,ooo નદીથી આપૂરિત થઈ જયંત દ્વારની નીચેથી જગતને ચીરીને પશ્ચિમી લવણસમદ્રમાં પ્રવેશે છે.
સીતોદા મહાનદી પ્રવાહમાં પ0 યોજન વિસ્તારથી, એક યોજન ઉંડી, ત્યારપછી માત્રાથી વધતી-વધતી સમુદ્રના મુખે ૫oo યોજના વિસ્તારથી, ૧૦ યોજન ઉંડાઈથી, બંને બાજુ બે છાવરવેદિકા અને બે વનખંડશી સંપરિવરેધ છે.
ભગવન નિષધ વધર પર્વતના કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! નવ કૂટો કહ્યા છે, તે આ પ્રમાણે - સિદ્ધાયતન, નિષધ, હરિવર્ષ, પૂર્વ વિદેહ, હરિ, ધૃતિ, સીસોદા, પશ્ચિમ વિદેહ અને સુચકફૂટ. જે કંઈ લઘુહિમવંત ફૂટની ઉંચાઈ, વિસ્તાર, પરિધિ પૂર્વ વર્ણિત છે અને રાજધાની, તે બધું જ અહીં જાણવું.
ભગવન! તેને નિષધ વર્ષધર પર્વત કેમ કહે છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતમાં ઘણાં ફૂટો નિષધ સંસ્થાને અને વૃષભસંસ્થાને રહેલ છે, નિષધ અહીં મહહિક ચાવતું પત્રોમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણે હે ગૌતમ!. તેને નિષધ વર્ષધર પર્વત કહે છે.
- વિવેચન-૧૩૯ :
તે તિબિંછિદ્રહના દક્ષિણી તોરણથી ‘હરિ’ નામે, જેનું બીજું નામ હરિસલિલા છે, તે મહાનદી વહેતી એવી ૩૪૨૧-૧૧ યોજન દક્ષિણાભિમુખી પર્વતથી જઈને ઈત્યાદિ પૂર્વવત્ - X - X •
હવે અતિદેશ સૂત્ર કહે છે - ઉકત પ્રકારે જે હરિકાંતાની વક્તવ્યતા છે, તે જ “હરિ" મહાનદીની જાણવી. જિહિકા, હરિકુંડ, હરિદ્વીપ, ભવનનું તે જ પ્રમાણ હરિકાંતાના પ્રકરણથી જાણતું. અર્થ પણ હરિદ્વીપ નામનો કહેવો. બધું જ હરિકાંતા પ્રકરણ સમાન જાણવું.
અહીંથી જે ઉત્તરથી નદી વહે છે, તે કહે છે – તે સ્પષ્ટ છે. પર્વતમાં જવું આદિ હરિત્ નદી વત્ જાણવું. હવે જિહિકાનું સ્વરૂપ કહે છે – “સીતોદા' આદિ પૂર્વવતુ. વિશેષ એ – લંબાઈ ચાર યોજન છે. કેમકે હરિત્ નદીથી બમણી જિલ્લિકા છે. ૫. યોજન વિસ્તારથી. હરિ નદીના પ્રવાહથી બમણો સીતોદા પ્રવાહ છે. એ રીતે જાડાઈ પણ બમણી જાણવી. - - હવે કુંડનું સ્વરૂપ •x - અહીં કુંડની યોજના સંખ્યા હરિકુંડથી બમણી કહેવી.
હવે સીસોદા દ્વીપનું સ્વરૂપ કહે છે - અહીં સીતોદાદ્વીપ લંબાઈ-પહોળાઈથી ૬૪ યોજન, પૂર્વ નદીદ્વીપથી બમણાપણાંથી છે. ૨૦૨ યોજના પરિધિ છે. અહીં સૂરમાં ન કહેવા છતાં કરણના વેશથી કંઈક સાધિકત્વ જાણવું. જળથી ઉપર બે કોશ, સર્વ વજમય, સ્વચ્છ છે. બાકી બધું ગંગાદ્વીપ પ્રકરણમાં કહેલ જાણવું. તેમાં વેદિકા, વનખંડ, ભૂમિભાગ, શયનીય કહેવા. ગંગાદ્વીપવતુ શીતોદાદ્વીપનો અર્થ કહેવો.
- હવે જે રીતે સમુદ્રમાં જાય છે, તે કહે છે - તે શીતોદા પ્રપાતકુંડના ઉત્તરના દ્વારથી શીતોદા મહાનદી વહેતી દેવકુરમાં જાય છે. ચિત્ર-વિચિત્રકૂટ, પૂર્વ-પશ્ચિમ કુલવર્તી પર્વત, નિષધ આદિ પાંચે દ્રહોને વિભક્ત કરતી, તેની મદયેથી વહે છે. અહીં વિભાગ યોજના આ પ્રમાણે છે - ચિત્ર વિચિત્રકૂટ અને પર્વતની મધ્યેથી વહેવાથી
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૪/૧૩૯
૧૪3 ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં કરીને અને વિચિત્રકૂટર્સે પશ્ચિમમાં કરીને દેવકરમાં વહે છે. પાંચે દ્રહો સમશ્રેણીવર્તી એકૈકરૂપે બે ભાગ કરીને વહે છે.
અહીં અંતરાલમાં દેવકુરવર્તી ૮૪,000 નદીઓથી આરિત થઈ મેરના પહેલા વન-ભદ્રશાલવનમાં જાય છે. મેરુ પર્વતથી બે યોજન દૂરથી શીતોડા આઠ કોશના અંતરાલયી છે. ત્યાંથી પશ્ચિમાભિમુખી વળીને વિધુત્પભ વક્ષસ્કાર પર્વતને નૈઋત્ય ખૂણામાં કોપક પર્વતને નીચેથી ચીરીને મેરુ પર્વતની પશ્ચિમે પશ્ચિમ વિદેહને બે ભાગમાં વિભક્ત કરે છે. એકૈક ચકવર્તી વિજયથી અઠ્ઠાવીશ-અટ્ટાવીશ હજાર નદીને આપૂર્તિ કરતા-કરતા, તે આ રીતે - દક્ષિણકૂલગત આઠ વિજ્યમાં બબ્બે મહાનદી ગંગા-સિંધ નામે છે, તે ચૌદ-ચૌદ હજાર નદી પરિવાર, એ રીતે ઉત્તરકિનારાવત તીરકતવતી નામની બે નદી સપરિવાર, એ રીતે બધી મળીને નદી પરિવાર વિશેષણ દ્વાચી કહે છે - ૫,૩૨,000 નદીઓ વડે પરિપૂર્ણ છે. તેથી કહે છે - આના ઉભયકૂલવર્તી સોળ વિજયમાં ૨૮,૦૦૦ નદીઓ પ્રમાણે ૪,૪૮,ooo નદીઓ થાય. આ રાશિમાં કુરકોમની ૮૪,૦૦૦ નદીઓ ઉમેતા ચોક્ત પ્રમાણ થાય. બાકી પૂર્વવતું.
ધે વિઠંભાદિ કહે છે - શીતોદા મહાનદી દ્રહ નિર્ગમમાં ૫૦ ોજન વિસ્તારથી છે, કેમકે હરિત નદીના પ્રવાહથી આ પ્રવાહ બમણો છે. એક યોજન ઉંડી છે. કેમકે ૫o યોજનનો ૫૦મો ભાગ એક જ છે. પછી માત્રાના કમથી પ્રતિયોજન સમૃદિત બંને પડખે ૮૦ ધનની વૃદ્ધિ, પ્રતિપાશ્ચ ૪૦ ધનુની વૃદ્ધિ થાય. વધતાં-વધતાં સમુદ્રના પ્રવેશે પ00 યોજન પ્રવહ વિકંભ અપેક્ષાથી મુખ વિકુંભના દશ ગુણાથી છે. દશ યોજન ઉઠેધ છે, આધ પ્રવહ ઉદ્વેધની અપેક્ષાથી આ દશગુણવથી છે.
- ધે નિષેધમાં કૂટ વક્તવ્યતા કહે છે - સિદ્ધાયતન કૂટ, નિષઘવર્ષધરના અધિપતિનો વાસકૂટ, હરિવર્ષોગ પતિનો કૂટ, પૂર્વવિદેહ-પતિકૂટ ઈત્યાદિ. ચકચકવાલગિરિ વિશેષાધિપતિ દ. આ વક્તવ્યમાં અતિદેશ સુણ કહે છે - જે લઘુહિમવંતમાં 'કૂટોના ઉચ્ચવ-વિકંલસહિત પરિક્ષેપ છે તે. 2 શબ્દથી કૂટનું વર્ણન પૂર્વ વર્ણિત છે. તે અહીં જાણવું. ૫૦૦ યોજન ઉચ્ચત્વ, મૂલ, વિર્કલ ઈત્યાદિ, રાજધાની પણ અહીં જણવી. જેમ લઘુ હિમવંત ગિરિકૂટની દક્ષિણે તીંછ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો જતાં બીજા જંબૂદ્વીપ ક્ષદ્ધહિમવતી રાજધાની છે, તેમ અહીં નિષધા રાજધાની છે.
હવે આના નામાર્યનો પ્રશ્ન કરતાં કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – નિષધ વર્ષધર પર્વતમાં ઘણાં કૂટો નિષધ સંસ્થાન સંસ્થિત છે. તેમાં નિત્ય સ્કંધ કે પૃષ્ઠ ઉપર આરોપિત ભારને સહે તે નિષધ-વૃષભ, તે સંસ્થાને રહેલ. આ જ બીજા પર્યાયિથી કહે છે - વૃષભ સંસ્થિત. અહીંનો દેવ નિષધ છે - x • x • ઈત્યાદિથી નિષધ નામ છે. - x - હવે મહાવિદેહ –
• સૂત્ર-૧૪o :
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ નામે ક્ષોત્ર યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં ભૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ નામે ક્ષેત્ર કહેલ છે.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે પૂર્વ-પશ્ચિમ લાંબ, ઉત્તર-દક્ષિણ પહોળું, પક સંસ્થાન સંસ્થિત, બંને તરફ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વ સાવ સૃષ્ટ, પશ્ચિમી કોટિથી પશ્ચિમી યાવ4 ધૃષ્ટ, 33,૬૮૪ યોજન, ૪ન્કા વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમમાં 33,959 યોજન, કળા લાંબી છે.
તેની જીવા બહુમuદેશ ભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પવની કોટિણી પૂર્વના યાવતુ પૃષ્ટ, એ રીતે પશ્ચિમથી ચાલતું સૃષ્ટ, એક લાખ યોજન લંબાઈથી છે. તેનું ધતુ બંને પડખે ઉત્તર-દક્ષિણથી ૧,૫૮,૧૧૩ યોજન-૧૬ કળાથી કંઈક વિશેષ પરિધિથી છે.
મહાવિદેહ ક્ષેત્રમાં ચતુર્વિધ ચતુuત્યાવતાર કહેલ છે, તે પ્રમાણે - પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, દેવકુ ઉત્તરકુરુ.
ભગવન! મહાવિદેહ ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતુ કૃત્રિમ અને કૃત્રિમ મિણી આદિથી શોભિત છે.)
ભગવા મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ-પ્રવ્યવહાર કહેલ છેમનુષ્યોના છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ૫૦૦ ધનુષ ઉઠળ ઉચ્ચત્વથી, જઘન્યથી અંતમુહ-ઉત્કૃષ્ટમી પૂરકોટિ અwયુ પાળે છે. પાછળીને કેટલાંક નક્કગામી યાવતું કેટલાંક સિદ્ધ થઈને ચાવતું સર્વે દુઃખોનો અંત કરે છે.
ભગવન્! મહાવિદેહ ક્ષેત્રને “મહાવિદેહક્ષેત્ર” કેમ કહે છે. ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર, ભરત-ઐરવત-હૈમવત-કૈરચવત-હરિવર્ષ-રમ્યફ વર્ષ ોગોથી લંબાઈ, પહોળાઈ, વિક્રંભ, સંસ્થાન, પરિધિની અપેક્ષાથી વિસ્તીર્ણતર, વિપુલતર, મહોતતર અને સુપ્રમાણતર છે. અહીં વિશાળ દેહવાળા મનુષ્યો વસે છે. અહીં મહાવિદેહ નામે મહદ્ધિક યાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે છે ગૌતમ ! એમ કહે છે - મહાવિદેહ ક્ષેત્ર નામ છે. અથવા હે ગૌતમ ! મહાવિદેહ હોમનું શાશ્વત નામ કહેલ છે. જે કદિ ન હતું તેમ નહીં, ઈત્યાદિo.
• વિવેચન-૧૪૦ :
સૂત્ર સ્વયં યોજવું. વિશેષ એ - મહાવિદેહ નામે ચોથું વર્ષક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષઘર પર્વતના ચોથો ક્ષેત્ર વિભાગકારી અર્થાતુ દક્ષિણથી. “નિષધ" આદિ સ્પષ્ટ છે. વિશેષ આ - પલ્ચક સંસ્થાને છે, કેમકે ચોણ લાંબુ છે. વિસ્તારથી ૩૩,૬૮૪-૧૯ યોજન છે કેમકે નિષદ વિતંભતી બમણો વિકુંભ છે.
હવે બાહાદિ ત્રણ કહે છે - તે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ ભાગથી બાહા પ્રત્યેક 33,૩૭૬-૧૯ યોજન લાંબી છે. • x • મોટા ધનુપૃષ્ઠથી વિદેહના દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધ સંબંધી ૧,૫૮,૧૧૩ યોજન અને ૧૬. કળા એમ પરિમાણથી લઘુ ધન:પૃષ્ઠ નિષધાદિ સંબંધી ૧,૨૪,૩૪૬ યોજન, ૯-કળા પરિમાણને શોધતાં 33,૩૬૩ યોજન, ફી કળા આવે. તેનું અડધું ૧૬,૮૮૩ યોજન, ૧al કળા. એ પ્રમાણે વિદેહની બાહા સંભવે છે, અહીં 33,ooo આદિપ કહી, તે કઈ રીતે? બધે વૈતાઢ્યાદિમાં પૂર્વબાહા અને પશ્ચિમ બાહા જેટલી દક્ષિણમાં છે, તેટલી ઉત્તરમાં પણ
Page #80
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૦
૧૪૫
છે. પરંતુ અહીં તે સંમિલિત કરીને કહી નથી, અહીં સમિલિત જ કહેલ છે. * * *
હવે તેની જીવા કહે છે - તે વિદેહની જીવાના બહુમધ્યદેશ ભાગમાં થતું વિદેહમધ્યમાં, બીજા ક્ષેત્ર અને પર્વતોમાં ચરમપદેશ પંકિતની જીવા લીધી છે, અહીં મધ્યપ્રદેશની પંક્તિ લીધી છે. આ જંબૂદ્વીપમધ્ય છે, તેથી લંબાઈથી લાખ યોજના પ્રમાણ, મધ્યમથી પરત જંબૂદ્વીપના સર્વત્ર દક્ષિણથી કે ઉત્તરથી લાખથી જૂન-ન્યૂન માનવથી છે.
હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે - વિદેહના બંને પડખે આને કહે છે – ઉત્તર કે દક્ષિણ પાર્શમાં ૧,૫૮,૧૧૩-૧૬/૧૯ થી કંઈક વિશેષ પરિધિ છે. બીજે ૧૬. કળા કહે છે, તે “કંઈક વિશેષાધિક'' પદથી સંગ્રહિત છે.
અહીં અધિકાર્ય સૂચના બીજું કરણ કહે છે – જંબૂદ્વીપની પરિધિ-3,૧૬,૨૨૭, યોજન, ૩ ક્રોશ, ૧૨૮ ધનુષ, ૧૩. અંગુલ છે. તેમાં યોજનાશિને અડધી કરતાં પ્રાત-૧,૫૮,૧૧૩ યોજન છે, શેષ લા ઈત્યાદિ - X - ગણિત કરતાં ૧૬-કળા, અડધી કળાના ધનુષાદિ ગણિતથી ચોક્ત સંખ્યા થાય.
- હવે વિદેહક્ષેત્રના ભેદી કહે છે – મહાવિદેહ ક્ષેત્ર ચાર પ્રકારે છે - પૂર્વ વિદેહાદિ અન્યતરના મહાવિદેહપણાચી વ્યપદેશ કરાયેલ છે. તેથી જ ચાર-પૂર્વ, પશ્ચિમ વિદેહ અને દેવ-ઉત્તરકુર ક્ષેત્ર વિશેષમાં સમવતાર વિચારણીયવથી છે. અથવા આ ચતુર્વિધનો પર્યાય છે. તેમાં પૂર્વવિદેહ જે જંબૂઢીગત મેરુનો પૂર્વ વિદેહ છે. એ રીતે પશ્ચિમથી તે પશ્ચિમ વિદેહ છે. દક્ષિણમાં દેવકુરુ નામે વિદેહ, ઉત્તરમાં ઉત્તરકુર વિદેહ છે.
[શંકા પૂર્વ-પશ્ચિમ વિદેહના સમાન ક્ષેત્રાનુભાવપણાથી મહાવિદેહ કહેલ છે. દેવકુફ-ઉત્તરકુર તો અકર્મકભૂમિ છે, તો કઈ રીતે મહાવિદેહપણે વ્યપદેશ કર્યો છે ? [સમાધાન] પ્રસ્તુત ક્ષેત્રનું ભરતાદિ અપેક્ષાથી મહાભોગપણાથી છે. મહાકાય મનુષ્યના યોગત્વથી અને મહાવિદેહના દેવાધિષ્ઠયત્વથી મહાવિદેહ વાચ્યતા સમુચિત જ છે.
હવે તેના સ્વરૂપનું વર્ણન- ‘મહાવિદેહ' આદિ પૂર્વવતું. અહીં ચાવત્ શબદથી આલિંગપકર ચાવત વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે ઉપશોભિત છે. મનુષ્યનું સ્વરૂપ પૂર્વવતુ. આ બંને સૂત્રો વડે આનું કર્મભૂમિવ કહ્યું, અન્યથા ખેતી આદિ પ્રવૃતને તૃણાદિનું કૃત્રિમ અને ત્યાં જન્મેલ મનુષ્યોને પંચગતિની પ્રાપ્તિ ન થાય.
હવે આના નામાર્થનો પ્રશ્ન છે તે પૂર્વવતુ જાણવો. ઉત્તર આ પ્રમાણે - ગીતમાં મહાવિદેહ ક્ષેત્ર ભરતાદિ ગોપી લંબાઈ આદિથી મોટું છે. અહીં રાઈ - પરિધિ. લંબાઈથી મહારક છે, કેમકે જીવાનું પ્રમાણ લાખ યોજન છે. વિસ્તારથી વિસ્તીર્ણતરક જ છે. કેમકે સાધિક ૮૪,૬33 યોજન પ્રમાણ છે. સંસ્થાન-પશંકરૂપે વિપુલતક છે, બંને પાર્શની ઈષ તુચ પ્રમાણપણે છે. હૈમવતાદિ પથંક સંસ્થિત હોવા છતાં પૂર્વ જગતીકોણના સંવૃત્તવણી પૂર્વ-પશ્ચિમનું વૈષમ્ય છે. પરિધિથી સુપમાણતરક જ છે. કેમકે ધનુ:પૃષ્ઠની જંબુદ્વીપ પરિધિના અર્ધમાનવણી છે. તેથી જ મહા-અતિશય, વિશાળ શરીરથી મહાવિદેહ અથવા મહા-અતિશય વિશાળ ફ્લેવર જેનું છે તે.
આવા પ્રકારે ત્યાંના નુષ્યો છે, તેથી કહે છે - ત્યાં વિજયોમાં સર્વદા ૫૦૦ ધનુષ [26/10]
૧૪૬
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉંચા અને દેવકઃ-ઉત્તકમાં ત્રણ ગાઉ ઉંચા છે. તેથી મહા વિદેહ મનુષ્યના યોગથી આ પણ મહાવિદેહ ક્ષેત્ર છે - x-x-x- અથવા મહાવિદેહ નામે દેવ અહીં આધિપત્ય અને પાલન કરે છે. તેનાથી તેના યોગથી મહાવિદેહ છે. બાકી પૂર્વવતું.
હવે ઉત્તરકુરુને કહેવાને પહેલા ગંધમાદનવાકાર ગિ—િ • સૂર-૧૪૧,૧૪ર :
[૧૧] ભાવના મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, મેરુ પર્વતની ઉત્તરપશ્ચિમે, ગંધિલાવતી વિજયની પૂર્વે ઉત્તફરની પશ્ચિમે - અહીં મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર પર્વત છે.
તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, ૩૦,૨૦૯ યોજન, ૬-કળા લાંબો છે. નીલવંત વધિર પર્વતની પાસે ૪ao યોજન ઉtd ઉત્તથી, oo ગાઉ ઉધથી, પoo યોજના વિસ્તારથી છે, ત્યારપછી માત્રાથી ઉત્સધ અને ઉદ્ધધની પરિતૃહિદ્રથી વધતાં-વધતાં, વિર્લભ ઘટાડાથી ઘટતાં-ઘટતાં મેરુ પર્વત પાસે થoo યોજન ઉtd ઉંચો, પno ગાઉ જમીનમાં, અંગુલના અસંખ્યાત ભાગ વિકુંભથી કહેલ છે.
તે ગજkત સંસ્થાન સંસ્થિત, સર્વરનમય, સ્વચ્છ છે. બંને પક્ષમાં બે પાવરવેદિકા અને બે વનખંડોથી ચોતરફથી પરિવરેલ છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ઉપર બહુમ રમણીય ભૂમિભાગમાં ચાલતુ દેવો-દેવીઓ બેસ છે
ગંધમાદન વાકાર પર્વતમાં કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ / સાત ફૂટો કહ્યા છે, તે આ - સિદ્ધાયતન, ગંધમાદન, ગંધિલાવતી, ઉત્તરકુરુ સ્ફટિક, લોહિતાક્ષ અને આનંદ-કૂટ.
ભગવાન ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાયતન ફૂટ નામે કૂટ કયાં કહેલ છે? ગૌતમાં મેર પર્વતની ઉત્તરપશ્ચિમમાં, ગંધમાદનકૂટની દક્ષિણપૂર્વમાં, અહીં ગંધમાદન વક્ષસ્કાર પતિનો સિદ્ધાયતન ફૂટ નામે કૂટ કહેલ છે. જે રીતે લઘુહિમવંતમાં સિદ્ધાયતની કુટનું પ્રમામ છે, તે જ બધું અહીં કહેવું.
એ પ્રમાણે વિદિશામાં ત્રણે કુટો કહેવા. ચોથો પિકની ઉત્તર પશ્ચિમમાં, પાંચમો દક્ષિણમાં, બાકીના ઉત્તર દક્ષિણમાં, સ્ફટિક અને લોહિતાક્ષ કૂટોમાં ભોગકરણ અને ભોગવતી દેવીઓ, બાકીનામાં સર્દેશ નામવાળા દેવો નિવાસ કરે છે. છ માં ઉત્તમ પ્રાસાદો અને વિદિશામાં રાજધાનીઓ છે.
ભગવતા તેનું 'ગંધમાદન વક્ષકાર પર્વત એવું નામ કેમ છે? ગૌતમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ગંધ જેવી કે - કોઠપુટ આવતું પીસાતા-ફૂટાdiવિખેરાતા-પરિભોગ કરાતા યાવતુ ઉદર, મનોજ્ઞ યાવતુ ગંધ નીકળે છે, શું તેના જેવી એ ગંધ છે? ના, એ અર્થ સમર્થ નથી. ગંધમાદન પર્વત આનાથી ઈષ્ટતરક ચાવતુ ગંધ કહેલ છે. આ કારણથી હે ગૌતમાં તેને ગંધમાદન વક્ષસ્કર પર્વત કહે છે. અહીં ગંધમાદન નામે મહર્વિક દેવ રહે છે. અથવા આ નામ શાશ્વત છે.
[૧૪] ભગવત્ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ નામે કુરુ ક્યાં કહેલ છે?
Page #81
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૧,૧૪૨
૧૪૩
૧૪૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
ગૌતમ મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહં ઉત્તકુરુ નામે કુરુ કહેલ છે.
તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્રાકારે રહેલ, ૧૧,૮૪૨ યોજન, કલા વિસ્તારથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ વક્ષસ્કાર પર્વતને ઋષ્ટ છે. પૂર્વની કોટિણી પૂર્વના વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ, એ પ્રમાણે પશ્ચિમી યાવતુ પશ્ચિમી વક્ષસ્કાર પર્વતને ધૃષ્ટ છે. તે પ૩,ooo યોજના લાંબી છે.
તેનું ઘનુ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન, ૧૨-કળા પરિધિ છે.
ભગવન્! ઉત્તરફા ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. એ પ્રમાણે પૂર્ણ વણિત જેવી સુષમસુષમાની વકતવ્યતા છે, તે જ યાવતું પાગંધા, મૃગગંધા, અમમા, સહા, તેતલી, શનૈશ્ચરી કહેવું.
• વિવેચન-૧૪૧,૧૪૨ :
મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર-મધ્યમાં બે ક્ષેત્રને ગોપવીને રહેલ હોવાથી વક્ષસ્કાર, તર્જાતિય આ વક્ષકાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમાં નીલવંત નામક વર્ષઘર પર્વતના દક્ષિણ ભાગે, મેરની ઉત્તર પશ્ચિમમાં, તેના અંતરાલવર્તી દિશાભાગથી વાયવ્ય ખૂણામાં, ગંધિલાવતી - શીતોદા ઉત્તરકુલવર્તી આઠમી વિજયના પૂર્વે, ઉત્તર-નૂરના - સર્વોત્કૃષ્ટ ભોગ ભૂમિક્ષેત્રના પશ્ચિમે, અહીં મહાવિદેહ ફોગમાં ગંધમાદન નામે પક્ષકાર કહેલ છે.
તે પર્વત ઉત્તરદક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ દિશામાં પહોળો, ૩૦,૨૦૯-૧૯ યોજન લાંબો છે. અહીં જો કે વર્ષધરાદિસંબંધ મૂલ પક્ષકાર પર્વતના સાધિક-૧૧,૮૪૨ યોજન પ્રમાણ કુરુક્ષેત્રમાંઆટલી લંબાઈ ન હોય, પણ આના વકભાવ પરિણતવણી વધ ફોમ અવગાહિતપણાથી સંભવે છે. નીલવંત વર્ષધર પતિ પાસે ૪oo યોજન ઉંચા.. ૪૦૦ ગાઉ ભૂમિમાં, ૫૦૦ યોજન પહોળો છે. પછી માત્રાના ક્રમથી ઉંચાઈ અને ઉંડાઈની વૃદ્ધિથી વધતાં-વધતાં અને વિકંભની પરિહાનિથી ઘટતાં-ઘટતાં મેરુની સમીપે ૫oo યોજન ઉંચાઈ, ૫oo ગાઉ ઉંડા, અંગુલનો અસંખ્યાતભાગ વિકંભ છે.
ગજદંત પ્રારંભે નીયા, અંતે ઉંચારૂપે સંસ્થિત છે. તે સંપૂર્ણ રતનમય છે. જંબૂદ્વીપ સમાસમાં સુવર્ણમય કહ્યા છે.
હવે આનું ભૂમિ સૌભાગ્ય કહે છે - ગંધમાદન વક્ષસ્કાર ઉપર બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે. • x• હવે કૂટ કથન-સ્પષ્ટ છે, વિશેષ એ કે સ્ફટિકરનમયવથી સ્ફટિકકૂટ, લોહિતરક્ત વર્ણવણી લોહિતાક્ષ કૂટ, આનંદ નામક દેવનો કૂટ તે આનંદકૂટ, - X - X - જેમ વૈતાઢ્યાદિમાં સિદ્ધાયતનકૂટ સમુદ્ર નજીક પૂર્વથી છે, પછી ક્રમથી બાકીના રહેલ છે, તેમ અહીં મેરુ નજીક સિદ્ધાયતન કૂટ મેરથી વાયવ્ય દિશામાં ગંધમાદન કૂટની અનિદિશામાં છે જેમ લઘુ હિમવંતમાં સિદ્ધાયતન કૂટતું પ્રમાણ છે, તે જ આ બધાં સિદ્ધાયતન આદિ કૂટોનું કહેવું. વર્ણન પણ તેની જેમ જ છે.
બાકીના કૂટોની વ્યવસ્થા અહીં ભિન્ન પ્રકારે મનમાં કરીને કહે છે - સિદ્ધાયતન અનુસાર વાયવ્ય ખૂણામાં ત્રણ કૂટો સિદ્ધાયતન આદિ કહેવા. * * * અર્થાતુ મેરના વાયવ્યમાં સિદ્ધાયતન ફૂટ છે. તેથી વાયવ્યમાં ગંધમાદન કૂટ, તેથી ગંધિલાવતી કૂટ અગ્નિ ખૂમામાં છે. અહીં ત્રણ વાયવ્ય દિશામાં સમુદિત કહ્યા છે. ચોથો ઉત્તરકુર ફૂટ બીજા ગંધિલાવતી કૂટની ઉત્તરપશ્ચિમમાં, પાંચમો ટિક કૂટની દક્ષિણમાં છે. • x - [અહીં એક પ્રશ્નોત્તર છે તેનો અર્થ આ છે -] ચોયાની ઉત્તરમાં, છઠ્ઠાની દક્ષિણમાં, છઠો પાંચમાંની ઉત્તરે, સાતમો છટ્ટાની ઉત્તરે અર્થાતુ પરસ્પર ઉત્તર-દક્ષિણમાં છે. અહીં ૫oo-યોજન વિસ્તારવાળા કૂટો જે ક્રમથી ઘટતાં પણ પ્રસ્તુત ગિરિશ્નોત્રમાં સમાય છે. તેમાં સહસાંક કૂતરીતિ જાણવી.
હવે આના અધિષ્ઠાતાનું સ્વરૂપ નિરૂપે છે - પાંચમા અને છઠ્ઠા-સ્ફટિકકૂટ તથા લોહિતાક્ષકૂટમાં ભોગંકરા અને ભોગવતી બે દિકકુમારી છે. બાકીના કૂટોમાં સદેશ નામના દેવો વસે છે. છમાં સ્વ-સ્વ અધિપતિને વસવા યોગ્ય પ્રાસાદાવલંસકો છે. તેમની રાજધાનીઓ અસંખ્યાત યોજન પછી જંબૂદ્વીપમાં વિદિશામાં છે. - હવે નામાર્થ પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર-ગંધમાદન પર્વતની જે ગંધ, તે કોઠપુર, તગરપુટાદિના સૂર્ણ કરાતા, વીખેરતા ઈત્યાદિથી કે એક ભાંડથી બીજા ભાંડમાં સંતરાતા, મનોજ્ઞ ગંધ નીકળે છે. આમ કહેતા શિષ્ય પૂછે છે – શું આવી ગંધ ગંધમાદનની હોય ? ભગવંતે કહ્યું – આ અર્થ યોગ્ય નથી.” ગંધમાદનની ગંધ ઉક્ત ગંધો કરતાં ઘણી ઈષ્ટતર, કાંતતરાદિ છે. તે કાર્યથી ગૌતમ એમ કહેલ છે કે - ગંધ વડે સ્વયં મદવાળા ત્યાંના દેવ-દેવીના મનને કરે છે, માટે ગંધમાદન કહેવાય છે. • x - - બાકી પૂર્વવતું.
હવે ઉત્તરકુરનું નિરૂપણ કરે છે – મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુર નામે કુરુ ક્યાં કહેલ છે ? મેરની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. તેનો વિસ્તાર ૧૧,૮૪૨-૨ યોજન કહે છે. તેની ઉપપતિ - મહાવિદેહનો વિઠંભ-33,૬૮૪-૧૯ યોજન, તેમાંથી મેરુનો વિકંભ બાદ કરી, પ્રાપ્ત સંખ્યાને અડધી કરતાં ઉક્ત અંક સશિ પ્રાપ્ત થાય છે.
[શંકા] વપત્ર, વર્ષધર પર્વતની ક્રમ વ્યવસ્થા પ્રજ્ઞાપકની અપેક્ષાથી હોય છે. જેમકે - પ્રાપકને નજીક ભરત છે, તેથી હિમવંત ઈત્યાદિ છે, તો વિદેહના કથન પછી ક્રમ પ્રાપ્ત દેવકરને છોડીને કેમ ઉત્તરકુરનું નિરૂપણ કર્યું ? (સમાધાન] વિદેહ ચતમુખ પ્રાયઃ હોવાથી, બધું પ્રદક્ષિણાથી વ્યવસ્થાપ્યમાન સિદ્ધાંતમાં સંભળાય છે. તેથી પહેલા ઉત્તરકુરુ કથન છે, ભરતની નીકટ વિધુપ્રભ અને સૌમનસને છોડીને ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કારની પ્રરૂપણા, ભરતની નીકટના વિજયને છોડીને કચ્છ, મહાકચ્છાદિ વિજયનું કથન છે. હવે તેની જીવાને કહે છે -
તે ઉત્તરકુરની જીવા ઉત્તરમાં નીલવંત વર્ષધર નજીક કુટની ચરમ પ્રદેશ શ્રેણિ પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ પૂર્વ-પશ્ચિમે વક્ષસ્કાર પર્વતને ધૃષ્ટ ચે. તેનું વિવરણ કરે છે - પૂર્વ કોટિણી પૂર્વના માલ્યવંત વક્ષકારને ઋષ્ટ ઈત્યાદિ - x • ૫૩,ooo યોજન લાંબી, તે કઈ રીતે? મેરુની પૂર્વે ભદ્રશાલવનની લંબાઈ ૨૨,૦૦૦ યોજન, એ
Page #82
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૧,૧૪૨
૧૪૯
૧૫o
જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
રીતે પશ્ચિમમાં પણ છે. કુલ ૪૪,૦૦૦ તેમાં ૧૦,ooo યોજન મેરના ઉમેરતા ૫૪,૦૦૦ થશે. એકૈક વાકારનું પર્વત નજીક પૃથુવ ૫૦૦ ોજન, તેથી બે વાકાનું ૧૦૦૦ યોજન, તે બાદ કરતાં ઉક્ત ૫૩,ooo આવશે.
હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે – ૬૦,૪૧૮-૧૨૧૯ યોજન પરિધિ છે – એકૈક વક્ષસ્કાર પર્વતની લંબાઈ ૩૦,૨૦૯-૧૯ છે. તેથી બે વક્ષસ્કારમાં ઉક્ત પ્રમાણ આવે. હવે તેની સ્વરૂપ પ્રરૂપણા-ગૌતમ ! તેનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. ભરતના પ્રકરણમાં વણિત જે સુષમ સુષમાની-પહેલા આરાની વતવ્યતા, તે જ સંપૂર્ણ કહેવી. • x • હવે ઉત્તરકુરવર્તી ચમકપર્વતોની પ્રરૂપણા -
• સૂત્ર-૧૪૩ થી ૧૪૫ :
[૧૪] ભગવન ! ઉત્તરકુરુમાં ચમક નામે બંને પર્વતો ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી ચરમતથી - ૮૩૪-'Iક યોજના અંતરે સીતા મહાનદીના બંને કુલે અહીં યમક નામે બે પર્વતો કહેલા છે.
તે ૧ooo યોજન ઉd ઉંચા, ૫o યોજન ભૂમિમાં, લંબાઈ-પહોળાઈથી મૂલમાં ૧ooo યોજન, મધ્યમાં ૩૫o યોજન અને ઉપર પoo-યોજન છે. તેની પરિધિ-મૂળમાંસાધિક ૩૧૬ર યોજન, મધ્યમાં-સાધિક ૩૭ર યોજન, ઉપર સાધિક ૧૫૮૧ યોજન છે. મૂળમાં વિસ્તીમ, મધ્યે સંક્ષિપ્ત ઉપર પાતળા, યમક સંસ્થાન સંસ્થિત, સર્વે કનકમય, સ્વચ્છ, ઋક્સ તથા પ્રત્યેક-પ્રત્યેક પાવર વેદિકાથી પરિવૃત્ત અને વનખંડથી પરિવૃત્ત છે. તે પાવર વેદિકા બે ગાઉ ઉદ્ઘ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુષ્ટ્ર વિસ્તારથી છે. વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું.
તે યમક પર્વતોની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, યાવતું તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશભાગમાં અહીં બે પ્રાસાદાવર્તસકો કહેલ છે. તે પ્રાસાદાવાંસકો ૬ યોજન ઉd ઉંચા, ૩૧ યોજન લંબાઈ-પહોળાઈથી છે, પ્રાસાદ વન સપરિવાર સીંહાસન સુધી કહેવું. ચાવતું અહીં યમકદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,ooo ભદ્રાસન કહેલા છે.
ભગવન ! યમક પર્વત એવું નામ કેમ છે? ગૌતમ! યમક પર્વતમાં તેતે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ક્ષુદ્રા-ક્ષદ્રિકામાં, વાવોમાં યાવત બિલપતિઓમાં ઘણાં ઉત્પલો યાવતુ યમક વર્ણની ભાવાા છે, ચમક નામે બે મહહિક દેવો છે. તેઓ ત્યાં ૪ooo સામાનિકોનું ચાવતું ભોગવતા વિચરે છે. કારણે છે ગૌતમ! તેને યમક પર્વતો કહે છે. અથવા આ શાશ્વન નામ યાવ4 ચમકાવત છે.
ભગવાન ! ચમક દેવોની યમિકા રાજધાની ક્યાં કહી છે? ગૌતમ ! જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, બીજા જંબૂદ્વીપમાં ૧૨,ooo યોજન જઈને અહીં યમકદેવોની સમિકા રાજધાની છે.
તે ૧૨,૦૦૦ યોજન લાંબી-પહોળી, ૩૭,૯૪૮ યોજનથી કંઈક વિશેષ પ્રસિધિથી છે. પ્રત્યેક રાજધાની પાકારશી પરિવૃત્ત છે. તે પ્રકારો ૩elf યોજના ઉtd ઉંચા, મૂળમાં ૧ યોજના વિસ્તૃત, મધ્યમાં | યોજન, ઉપર ૩ોજન આઈકોશ વિસ્તૃત છે. મૂલમાં વિસ્તૃત, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળા, બહારથી
વૃd, અંદરથી ચતુસ્ત્ર, સર્વરનમય અને સ્વચ્છ છે.
તે પ્રકારો વિવિધમણિના પંચવણ કપિશિકિોળી ઉપશોભિત છે. તે આ રીતે – કૃષ્ણ યાવત શુક્લ. તે કપિશીર્ષકો અધકોશ લાંબા, દેશોન આઈકોશ ઉd ઉંચા, ૫૦૦ ધનુણ જડા, સર્વ મણિમય, સ્વચ્છ છે.
યમિકા રાજધાનીની પ્રત્યેક બાહામાં ૧૨૫-૧૫ હારો કહેલ છે. તે દ્વારો ૨. યોજન ઉd ઉચા, ૩ યોજન પહોળા અને ૩ યોજના પ્રવેશમાં છે. શેત સુવર્ણ સુપિકા એ પ્રમાણે રાજ-પ્રનીય વિમાન વક્તવ્યતાનું દ્વાર વન ચાવતું આઠ-આઠ મંગલો છે.
યમિકા રાજધાનીની ચારે દિશામાં પoo-oo યોજનના અંતરે ચાર વનખંડો કહેલા છે. તે આ પ્રમાણે – અશોકવન સપ્તપર્ણ વન, ચંપકવન, આમવન તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજન પહોm છે. તે પ્રત્યેક પ્રાકારણી પવૃિત છે, વનખંડ, ભૂમિ, પ્રાસાદાવર્તસકો પૂવવ4 કહેવા.
- યમિકા રાજધાનીમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, વર્ણન પૂવવિ4. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં બે ઉપરિકાલયન કહેલ છે. તે ૧૨oo યોજન લાંબા-પહોળા, ૩૯૫ યોજનની પરિધિવાળા, અધકોશ જડાઈથી, સર્વે નંબૂનદમય, સ્વચ્છ છે. તે પ્રત્યેક પાવરવેદિકાથી પરિવૃત્ત, તે પ્રત્યેક વનખંડનું વર્ણન પૂર્વવત્ છે. ગિસોપાન પ્રતિરૂપક, ચારે દિશામાં તોરણ અને ભૂમિભાગ કહેવો.
તેના બહમધ્યદેશ ભાગમાં અહીં એક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે ૬. યોજન ઉધવ ઉંચા છે, ૩ યોજન લાંબા-પહોળા છે, ઉલ્લોક-ભૂમિભાગસપરિવાર સીંહાસનનું વર્ણન કરવું.
પાસાદ પંકિતઓમાં પહેલી પંક્તિ ૩ યોજન ઉdઉંચી, સાતિક ૧૫ યોજન લાંબી-પહોળી છે. બીજી પ્રાસાદ પંકિત તે પ્રાસાદ અવતંસકોમાં સાતિરેક ૧૫ll યોજના ઉદ4 ઉંચી, સાતિરેક all યોજન લાંબી-પહોળી છે. તે પાસાદાવાંસકોમાં ત્રીજી પાસાદપંક્તિ સાતિરેક II યોજન ઉM ઉંચી, સાતિરેક all યોજન લાંબી-પહોળી છે. તેમાં સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન પૂર્વવત્ છે.
તે મૂલ પ્રાસાદાવર્તાસકના ઈશાન કોણમાં અહીં ચમકના દેવોની સુધમસિભા કહેલી છે. તે ૧ યોજન લાંબી, ૬ઈ યોજન પહોળી, નવયોજન ઉd ઉંચી, અનેકશત સ્તંભ ઉપર રહેલ છે સભાનું વર્ણન કરવું. તે સુધમસભાની ત્રણ દિશામાં દ્વારો કહેલા છે. તે દ્વારો બે યોજન ઉM ઉંચા, ચોક યોજન પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. વર્ણમાલા સુધીનું વર્ણન પૂર્વવતું.
તે દ્વારોમાં પ્રત્યેકની આગળ ત્રણ મુખમંડળે કહેલા છે. તે મુખમંડળે ૧ યોજન લાંબા, ૬. યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉM ઉંચા છે, યાવ4 દ્રો, ભૂમિભાગ સુધી પૂરત છે પ્રેક્ષાગૃહ મંડપનું પ્રમાણ મુખમંડપવહુ છે, ભૂમિકા-મણિપીઠિકા પૂર્વવત. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અધયોજન જાડી, સર્વ મણીમયી છે. સીંહાસન પર્યત વર્ણન કરવું.
Page #83
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫૧
૧૫ર
જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
પેક્ષાગૃહમંડપની આગળ જે મસિપીઠિકા છે, તે મણિપીઠિકા બે યોજના લાંબી-પહોળી, એક યોજના ઘડી, સર્વે મણિમયી છે. તેની ઉપર પ્રત્યેકમાં ત્રણ રૂપો છે. તે પો બે યોજન ઉd ઉચા, બે યોજન લાંબા-પહોળા, શંખતલ ચાવતુ આઠ-આઠ મંગલો પૂર્વવત.
તે રૂપોની ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલી છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અધયોજન ઘડી છે. જિનપ્રતિમાની વક્તવ્યતા કહેવી. રચૈત્યવૃક્ષોની મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, યોજન જાડી, ચૈત્યવૃક્ષોનું વર્ણન કરવું. - તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, આયિોજન પડી છે. તેની ઉપર પ્રત્યેકમાં મહેન્દ્રધ્વજ કહેલ છે. તે Bll યોજન ઉtd ઉંચો, આધકોશ જમીનમાં, અધકોશ ાડો, વજમય, વૃત્ત છે. વેદિકા, વનખંડ, ઝિસોપાન અને તોરણોનું વર્ણન કહેવું.
- તે સુધમાં સભાઓમાં ૬ooo મનોગુલિકાઓ કહેલ છે. તે આ રીતે - પૂર્વમાં રહoo, પશ્ચિમમાં રહેoo, દક્ષિણમાં ૧oo, ઉત્તરમાં ૧ooo રાવતુ માળાઓ રહેલી છે. એ પ્રમાણે ગોમાનસિકા કહેવી. વિશેષ એ કે - ધૂપઘટિકાઓ કહેવી.
તે સુધમસભામાં બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે. મણિપીઠિકા બે યજન લાંબી-પહોળી, એક યોજના ઘડી છે. તે મણિપીઠિકાની ઉપર માણવક ચૈત્યdભ છે, તે મહેન્દ્રધ્વજ પ્રમાણ છે. તેની ઉપર અને નીચે છ કોશ વજીને જિનદાઢા કહેલી છે. માણવકની પૂર્વે સપરિવાર મહાનિ, પશ્ચિમમાં શયનીય, શયનીયની ઉત્તર-પૂર્વ દિશાભાગમાં લઘુમહેન્દ્રધ્વજ, મણિપીઠિકા રહિત મહેન્દ્રધ્વજ મામ છે. તેની પશ્ચિમે ચોફાલ નામે પ્રહરણ કોશ છે. ત્યાં ઘણાં પરિધરન આદિ ચાવત રહેલા છે.
સુધમસિભાની ઉપર આઠ-આઠ મંગલો છે. તેની ઉત્તરપૂર્વમાં સિદ્ધાયતન છે, જિનગૃહસંબંધી વર્ણન પૂર્વવત છે. વિશેષ એ કે - આના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજના જાડી છે. તેની ઉપર પ્રત્યેકમાં દેવછંદક કહેલા છે, તે બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે યોજન ઉtd ઊંચા, સર્વ રનમય છે, જિનપતિમાં વર્ણન ધૂપકડછાં સુધી કહેવું. એ પ્રમાણે બાકીની સભાઓ યાવતુ ઉપાત સભામાં શયનીય અને ગૃહ સુધી વર્ણન પૂર્વવત.
અભિષેક સભામાં ઘણાં અભિષેક પાત્ર છે. આલંકારિક સભામાં ઘણાં આતંકલ્કિ પાત્ર છે. વ્યવસાય સભામાં પુસ્તકરત્ન છે. નંદા પુષ્કરિણી, બલિપીઠ બે યોજન લાંબા-પહોળા તથા એક યોજના ઘડી છે.
[૧૪] ઉપપાત, સંકલ્પ, અભિષકે, વિભૂષણ, વ્યવસાય, આચનિકા, સુધમસિભામાં ગમન, પરિવારણા ઋહિત.
[૧૪૫ નીલવંત પર્વતથી યમક પર્વતોનું જેટલું અંતર છે, તેટલું જ ચમક-દ્રહોનું અન્ય દ્રહોથી અંતર છે.
• વિવેચન-૧૪૩ થી ૧૪૫ -
ભદંત! ઉત્તરકુમાં ચમક નામે બે પર્વત ક્યાં કહેલા છે ? ગૌતમ! નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી ચરમાંતથી આરંભીને જાણવું. અહીં, અર્થાતુ દક્ષિણાભિમુખી. ૮૩૪ યોજન અને યોજનના *I અંતરાલથી, સીતા મહાનદીના બંને કૂલોમાં અતુ એક પૂર્વ કૂલમાં અને એક પશ્ચિમ કૂલમાં. અહીં ચમક નામે બે પર્વત કહેલ છે. તે. ૧૦૦૦ યોજન ઉરિત ઉંચા, ૫ યોજન ઉંડા છે, કેમકે ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં અવગાહે છે.
મૂળમાં હજાર યોજન લાંબો-પહોળો કેમકે વૃતાકાર છે મધ્યમાં-ભૂતલથી પ૦૦ યોજન જઈને ૩૫o યોજન લાંબો-પહોળો, ઉપહજાર યોજન ગયા પછી પno યોજન લાંબો-પહોળો. મૂળમાં ૧૬ર યોજનથી કંઈક અધિક ઈત્યાદિ સ્વયં જાણવું. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળા, બંને ચમક, તેના સંસ્થાને સંસ્થિત અથતિ પરસ્પર સદેશ સંસ્થાન છે. અથવા ચમકા નામે પક્ષી વિશેષ, તેના સંસ્થાને સંસ્થિત થતુ પરસ્પર સદેશ સંસ્થાન છે. અથવા ચમકા નામે પક્ષી વિશેષ, તેના સંસ્થાને સંસ્થિત. તેનું સંસ્થાન મૂળથી આરંભીને સંક્ષિપ્ત-સંક્ષિપ્ત પ્રમાણcવથી ગોપુછવતુ જાણવું. તે સંપૂર્ણપણે કનકમય છે, બાકી સ્પષ્ટ છે.
આઠસો આદિ અંકની ઉત્પત્તિ આ પ્રમાણે - નીલવંત વર્ષધરના બંને યમકના પહેલા ચમકના પહેલું દ્રહનું બીજું, પહેલા અને બીજા દ્રહનું બીજું, બીજા અને ત્રીજા દ્રહનું ચોથું, ત્રીજા અને ચોથા દ્રહનું પાંચમું, ચોથા અને પાંચમાં દ્રહનું છછું, પાંચમાં દ્રના વક્ષસ્કાર ગિરિ પર્યતનું સાતમું, આ સાતે અંતર સમપ્રમાણ છે. તેથી કુરના વિકંમતી ૧૧૮૪ર યોજન અને ૨-કલા રૂ૫ હજાર યોજન બંને યમકની લંબાઈ, તેટલું જ પ્રમાણ લંબાઈનું પાંચે દ્રહોનું છે. તે બદાં મલીને ૬ooo યોજન શોધિત થતાં ૫૮૪ર યોજન અને ૨-કળા તેને સાત ભાગ કરતાં ૮૩૪-* - * - થાય.
અનંતરોક્ત વેદિકા અને વનખંડ પ્રમાણાદિ - તે સ્પષ્ટ છે. • x • તે બંને ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં પૂર્વોક્ત સર્વ ભૂભાગવર્ણક લેવો. ક્યાં સુધી ? તેના બહુસમરમણીય ભૂભાગના બહુ મધ્યદેશભાગમાં બે પ્રાસાદાવાંસકો કહેવા. હવે તેનું ઉચ્ચત્વ કહે છે - સંપૂર્ણ વિજયદેવ પ્રાસાદ, સિંહાસનાદિ બંને સૂત્રો કહેવા. વિશેષ આ • યમકદેવનો આલાવો કહેવો.
હવે આના નામાર્થે પ્રશ્ન કરે છે - પ્રસ્તત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં બંને ચમકાર્વતમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ક્ષુદ્ર શુદ્રિકામાં યાવત્ બિલ પંક્તિમાં ઘણાં ઉત્પલો, કુમુદ આદિ કહેવા તથા યમકપ્રભા લેવી. તેમાં ચમક પર્વત, તેની પ્રભા, તથા યમક વણ સદેશ વર્ણ. અથવા ચમક નામક બે મદ્ધિક દેવો યાવતુ વસે છે, તેથી યમક નામ છે. બાકી પૂર્વવતું.
હવે આની રાજધાનીનો પ્રશ્ન - ભદંત ચમકદેવની યમિકા નામે રાજધાની કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે બીજા જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જઈને આ રાજઘાની છે. તે ૧૨,000 યોજન લાંબી-પહોળી, 39,૯૪૮ યોજનથી કંઈક વિશેષ પરિધિથી છે. અહીં બન્ને પ્રકારથી પરિવરેલ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫૩
તે પ્રાકારો કેવા છે ? તે બંને પ્રકારો ઉall યોજન ઉદર્વ-ઉચ્ચવથી, મૂળમાં ૧ણા યોજન છે, તેમાં ૧રી યોજન વિસ્તાર, મધ્યમાં ૬ઈ યોજન છે કેમકે મૂળ વિસ્તારથી મધ્યનો વિસ્તાર પ્રમાણથી અડધો હોય. ઉપર 3 યોજન આઈ કોશ વિસ્તારથી છે, કેમકે મધ્યના વિસ્તારથી અડધાં પ્રમાણમાં છે. મૂળમાં વિસ્તીર્ણ આદિ પૂર્વવતુ. ખૂણાને લક્ષ્યમાં ન લેતાં બહારથી તે વૃત છે, ખૂણાને લક્ષ્યમાં લેતા, તે અંદરથી ચોખણ છે, બાકી પૂર્વવત્ જાણવું.
હવે આના કપિશિર્ષકનું વર્ણન કહે છે - તે બંને પ્રાકારો વિવિધ મણિના પારાગ-સ્ફટિક-મરકત-અંજનાદિ પાંચ પ્રકારે વર્ષો જેમાં છે તે. તે કપિશીર્ષકપ્રાકારાગ્ર વડે શોભિત છે. કૃષ્ણ સાવત્ શુક્લ વર્ણ યુક્ત છે. હવે આ કપિશીર્ષકોનું ઉચ્ચત્વાદિ માન કહે છે - સૂત્ર સ્વયં સિદ્ધ છે. હવે આના કેટલા દ્વારા કહેલા છે - બંને યમિકા રાજધાનીના એકૈક બાહામાં પાર્શમાં સવાસો-સવાસો દ્વારા કહેલા છે. તે દ્વારા ૬શા યોજન ઉદd ઉંચા છે. ૩૧ી યોજન પહોળા છે. તેટલાં જ પ્રવેશમાં છે. શ્વેત શ્રેષ્ઠ કનક રૂપિકાઓ છે. લાઘવ માટે અતિદેશથી કહે છે - રાજપષ્મીય સૂત્રમાં જે સૂયભિ નામે વિમાન છે, તેની વક્તવ્યતામાં જે દ્વાર વર્ણન છે, તે અહીં પણ લેવું, જ્યાં સુધી ? આઠ-આઠ મંગલો સુધી. વિજયદ્વાર પ્રકરણમાં સૂત્રથીઅર્થથી લખેલ હોવાથી અહીં અતિદિષ્ટ સૂત્ર લખતાં નથી. અતિદિષ્ટવનું બંને સ્થાન સામ્ય હોવાથી લખતા નથી.
ધે આના બહિર્ભાગમાં વનખંડ વક્તવ્યતા - યમિકા રાજધાનીની ચારે દિશામાં - x • અતિ પૂર્વાદિમાં પાંચસો-પાંચસો યોજનાનો અપાંતરાલ કરીને ચાર વનખંડો કહેલાં છે. તે આ રીતે – અશોકવન, સપ્ત પર્ણ વન, ચંપકવન અને આમવન. હવે તેના આયામાદિ કહે છે - તે વનખંડો સાતિરેક ૧૨,ooo યોજના લાંબા, ૫૦૦ યોજન વિખંભથી, પ્રત્યેક-પ્રત્યેક પ્રાકારો વડે પરિક્ષિત છે. કૃષ્ણા એ પદથી ઉપલક્ષિત જંબુદ્વીપ પાવર વેદિકાના પ્રકરણમાં લિખિત પૂર્ણ વનખંડ વર્ણન, ભૂમિ ને પ્રાસાદાવતંસક પૂર્વવત્ કહેવા.
ભૂમિ આ પ્રમાણે - તે વનખંડમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકર યાવત્ વિવિધ પંચવર્ણી તૃણો અને મણી વડે ઉપશોભિત છે. પ્રાસાદ સુણ - તે વનખંડોના બહ મધ્ય-દેશ ભાગમાં પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે, તે શા યોજન ઉંચુ, ૩૧ી યોજન પહોળું, અતિ ઉંચુ જાણે હસતું હોય તેવું છે. તે બહસમરમણીય ભૂમિભાગમાં ઉલ્લોક, સપરિવાર સીંહાસન પૂર્વવતું. ત્યાં ચાર દેવો મહર્તિક ચાવતુ પત્યોપમ સ્થિતિક રહે છે, તે આ પ્રમાણે- અશોક, સપ્તવર્ણ, ચંપક અને આમ. અશોકવન પ્રાસાદમાં અશોક નામે દેવ છે, એ રીતે ત્રણેમાં પણ તે-તે નામે દેવો વસે છે.
( ધે આ બંનેના અંતભગનું વર્ણન કહે છે – ચમિકા રાજધાનીના તર્પણ ભાગમાં બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. વર્ણન સૂગના પદોમાં કહેલ છે. તે ગ્રહણ કરવું. અહીં સૂત્રમાં ઉપકારિકા લયન ન દેખાતું હોવા છતાં રાજપમ્નીય સૂત્રમાં સૂયભિવિમાનના વર્ણનમાં, જીવાભિગમમાં વિજયા સજધાનીના વર્ણનમાં દેખાય
૧૫૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ છે. • x • x • તેિને બે વૃત્તિ મુજબ નોંધીએ છીએ-].
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં આ અંતરમાં બે ઉપકાસ્કિાલયન કહેલ છે. પ્રાસાદાવસંતકને ઉપસ્તંભ કરે તે ઉપકારિકા - રાજધાનીના પ્રભુ પ્રાસાદાવર્તનકાદિની પીઠિકા. બીજે આ ઉપકાર્ય-ઉપકારિકા એમ પ્રસિદ્ધ છે. • x • તે લયન-ગૃહ સમાન, તે પ્રત્યેક રાજધાનીમાં હોવાથી બે કહી છે. તે ૧૨૦૦ યોજના લાંબા-પહોળા અને ૩૭૯૫ યોજના પરિધિ. હજાર ધનુપમાણ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ છે. પ્રત્યેક પતિ ઉપકારિકાલયન પાવર વેદિકાથી પરિવૃત્ત છે, પ્રત્યેકમાં બે વનખંડો પણ કહેવા. તે જગતીની પડાવવેદિકામાં રહેલ વનખંડ અનુસાર છે.
ગિસોપાન પ્રતિરૂપક • આરોહ અવરોહ માર્ગ, તે પૂવિિદ ચારે દિશામાં જાણવા, તોરણો ચારે દિશામાં અને ભૂમિભાગ ઉપકારિકા લયન મધ્યે રહેલ કહેવો. તે સૂત્રો જીવાભિગમ નામે ઉપાંગમાં કમથી આ પ્રમાણે છે - તે વનખંડ દેશોન બે યોજન ચકવાલ વિઠંભથી ઉપકારિકાલયન સમ પરિધિથી છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે, વર્ણન પૂર્વવતું.
તે મિસોપાનકની આગળ પ્રત્યેકમાં તોરણો કહેલા છે. વર્ણન પૂર્વવતું. તે ઉપકારિકાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ યાવતુ મણી વડે ઉપશોભિત છે, તેમ કહેવું. વ્યાખ્યા સુગમ છે.
હવે ચમકદેવના મૂલ પ્રાસાદનું સ્વરૂપ કહે છે - તે ઉપકારિકા લયનની બહુ મધ્યદેશભાગમાં અહીં એક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે ૬શા યોજન ઉંચો, ૩૧ યોજન લાંબો-પહોળો છે. વર્ણન વિજય પ્રાસાદની માફક કહેવું. ઉલ્લક-ઉપરનો ભાગ, ભૂમિભાગ-અઘોભાગ, સિંહાસન સપરિવાર-સામાનિકાદિ પરિવાર ભદ્રાસન વ્યવસ્થા સહિત છે. - X - - હવે આના પરિવાર પ્રાસાદની પ્રરૂપણા કહે છે - મૂલ પ્રાસાદાવતુંસકાનુસાર પરિવાર પ્રાસાદ પંક્તિઓ જીવાભિગમથી જાણવી. અહીં પંક્તિઓ, મૂલપાસાદથી ચારે દિશામાં પદોની સમાન પરિક્ષેપરૂપ જાણવી. પણ સૂચિશ્રેણિરૂપ ન જાણવી. તેમાં પ્રથમ પ્રાસાદ પંક્તિ પાઠ-તે પ્રાસાદાવસક બીજા ચાર પ્રાસાદાવતુંસક, જે મળ પ્રાસાદથી અધઉચ્ચત્ત પ્રમાણ માત્રથી છે, તેના વડે ચોતરફથી સંપરિવૃત્ત છે. અહીં ઉચ્ચવ શબ્દથી ઉત્સધ લેવો, પ્રમાણ શબ્દથી લંબાઈ-પહોળાઈ લેવી. તેથી મૂલ પ્રાસાદની અપેક્ષાથી અર્ધ ઉંચાઈ, લંબાઈ, પહોળાઈ છે.
આના ઉચ્ચત્વાદિ સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે - ૩૧મી યોજન ઉચ્ચસ્વયી છે. ૬શા યોજનનું અર્ધ કરતાં આ જ સંખ્યા આવે. સાતિરેક-અર્ધ ક્રોશ અધિક, ૧૫ યોજન વિઠંભ અને આયામથી છે.
હવે બીજી પ્રાસાદ પંક્તિ, તે પાઠ આ રીતે છે - તે પ્રાસાદ-વાંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી બીજા ચાર પ્રાસાદાવાંસકો વડે ચોતફથી સંપરિવરેલ છે. તે પહેલી પંક્તિગત ચાર પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર પ્રાસાદાવાંસકો કે જે મળ પ્રાસાદથી ચોથા ભાગના પ્રમાણવાળા અને પ્રથમ પંક્તિના પ્રાસાદોથી અર્ધ પ્રમાણથી છે, તેનાથી પરિવરેલ છે. આ સર્વ સંખ્યાથી ૧૬-પ્રાસાદો થાય. આનું ઉચ્ચત્વાદિ
Page #85
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૩ થી ૧૪૫
સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે
તે પ્રાસાદ સાતિરેક – અર્ધક્રોશ અધિક, ૧૫૭॥ યોજન ઉંચા સાતિરેક - ક્રોશ ચતુર્થાંશ અધિક, અર્ધ અષ્ટ યોજન આયામ-વિખંભ.
હવે ત્રીજી પંક્તિ - તેનું સૂત્ર આ પ્રમાણે છે – તે પ્રાસાદાવતંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ-પ્રમાણ માત્રથી ચાર પ્રાસાદાવતંસકો ચોતરફથી પરિક્ષિપ્ત છે. તે બીજી પરિધિમાં રહેલ ૧૬-પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ-વિખંભઆયામ વડે, મૂલ પ્રાસાદની અપેક્ષાથી આઠમો ભાગ ઉચ્ચત્વાદિથી ચોતરફથી વીંટાયેલ છે. તેથી ત્રીજી પંક્તિગત ૬૪ પ્રાસાદો છે. આનું ઉચ્ચત્વાદિ સૂત્રકાર કહે છે –
તે ૬૪ પ્રાસાદો સાતિરેક ૮॥ યોજન ઉંચા છે, સાતિરેકત્વ પૂર્વવત્. અઢી સાતિરેક ૮ કોશ વિભ્રંભ-લાંબી, આનું બધું વર્ણન અને સિંહાસન-સપરિવાર પૂર્વવત્. અહીં પંક્તિ પ્રાસાદોમાં સિંહાસન પ્રત્યેકમાં એક-એક છે. મૂલપ્રાસાદમાં મૂલ સિંહાસન, સિંહાસન પરિવારયુક્ત આદિ ક્ષેત્રસમાસવૃત્તિમાં શ્રી મલયગિરિ અનુસાર છે તથા પહેલી તૃતીય પંક્તિમાં મૂલપ્રાસાદમાં પરિવારમાં ભદ્રાસનો, બીજી પંક્તિમાં પરિવારમાં પદ્માસનો છે એમ જીવાભિગમમાં છે. વિસંવાદનું સમાધાન બહુશ્રુતો જાણે. જો કે જીવાભિગમમાં વિજયદેવ પ્રકરણમાં તથા ભગવતીજી વૃત્તિમાં અમર પ્રકરણમાં પ્રાસાદપંક્તિ ચતુષ્ક છે, તો પણ અહીં યમકામાં ત્રણ પંક્તિ જાણવી. ત્રણ પંક્તિનો પ્રાસાદ સંગ્રહ ૪।૧૬।૬૪ છે. મૂલપ્રાસાદ સહિત સર્વ સંખ્યાથી ૮૫ પ્રાસાદો છે.
હવે સુધર્માસભાનું નિરૂપણ – તે બે મૂલ પ્રાસાદાવાંસકના ઈશાન ખૂણામાં અહીં યમકદેવને યોગ્ય સુધર્માંસભા કહેલ છે. સુધર્માનો શબ્દાર્થ—શોભન દેવોના
માણવક સ્તંભવર્તી જિનસક્રિય આશાતના ભયથી દેવાંગનાના ભોગના વિરતિ
અનેક શત સ્તંભ
પરિણામરૂપ જ્યાં છે તે વસ્તુતઃ શોભનધર્મ - રાજધર્મ. નિગ્રહ-અનુગ્રહ સ્વરૂપ જેમાં છે તે. તે ૧૨ યોજન લાંબી, ૬। યોજન પહોળી, નવયોજન ઉંચી છે. - ૪ - સભાવર્ણન જીવાભિગમમાં કહેલ છે તે આ પ્રમાણે સંનિવિષ્ટ, ઉંચી, વજ્રવેદિકા તોરણ, સુંદર રચિત શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ સંસ્થિત પ્રશસ્ત ધૈર્ય વિમલ સ્તંભ, વિવિધ મણિમય સુવર્ણ રત્ન ખચિત ઉજ્વલ બહુસમ સુવિભક્ત ભૂમિભાગમાં ઈહામૃગ, ઋષભ, તુરંગ, નર, મગર, પક્ષી, સર્પ, કિંનર, રુરુ, સરભ, ચમર, કુંજર, વનલતા, પાલતાથી ચિત્રિત એવી સ્તંભ પરની વજ્રમય વેદિકાથી અભિરામ છે
-
૧૫૫
—
-
- વિધાધરના સમલયુગલ યંત્ર યુક્ત હોય તેવા, અર્ચીસહસથી દીપ્ત, હજારો રૂપયુક્ત, દીપતી, દેદીપ્યમાન, ચક્ષુમાં વશી જાય તેવી, સુખ સ્પર્શયુક્ત, અશ્રીક રૂપવાળી, કિંચન-મણિ-રત્નમય સ્તુપિકાઓ, વિવિધ પંચવર્ણી ઘંટા-પતાકાથી પરિમંડિત અગ્ર શિખર યુક્ત, ધવલ, મરીચિ ક્વચને છોડતી, લીંપણ-ગુંપણ યુક્ત, ગોશીર્ષસરસ-સુરભિ-રક્ત ચંદન-દર્દથી દીધેલ પંચાંગુલિતલ, ચંદન કળશોથી યુક્ત, ચંદનઘટથી રચેલ તોરણ-પ્રતિદ્વાર દેશ-ભાગ, લાંબી લટકતી માળાઓથી યુક્ત, પંચવર્ણી સરસ સુરભિને છોડતાં પુષ્પના પુંજોપચાર યુક્ત, કાલો અગરુ-પ્રવર કુંઠુરુ-તુરુની બળતા ધૂપથી મઘમઘવાથી અભિરામ, સુગંધ શ્રેષ્ઠ ગંધિકાથી ગંધવર્તીભૂત, અપ્સરાગણ સંઘયુક્ત,
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૧૫૬
દિવ્ય વાધના શબ્દયુક્ત, સર્વ રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
અહીં ઉક્ત સૂત્ર વ્યાખ્યા સિદ્ધાયતના તોરણાદિ વર્ણનમાં સુલભ છે. વિશેષ આ – અપ્સરોગણ એટલે અપ્સરાના પરિવાશેનો જે સંઘ-સમુદાય, તેના વડે રમણીયપણે આકીર્ણ, ત્રુટિત-વાધ, તેના શબ્દો વડે સમ્યક્-શ્રોત્ર મનોહાપિણે, નદિતા-શબ્દવાળી.
હવે તેના કેટલાં દ્વારો છે ? તે બંને સુધર્માંસભાની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલા છે, પશ્ચિમમાં દ્વારનો અભાવ છે. તે દ્વારો પ્રત્યેક બે યોજન ઉંચા, એક યોજન વિધ્યુંભથી, એક યોજન પ્રવેશમાં છે, શ્વેત આદિ પદથી સૂચિત પરિપૂર્ણ દ્વારવર્ણન કહેવું.
હવે મુખમંડપાદિ ષટ્કનું નિરૂપણ - તે દ્વારોની આગળ પ્રત્યેકમાં ત્રણ મુખમંડપો કહેલા છે. અર્થાત્ સભાદ્વારગ્રવર્તી મંડપો છે. તે મંડપો ૧૨॥ યોજન લાંબા, ૬ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉંચા છે. આનું અનેક સ્તંભ સંનિવિષ્ટ આદિ વર્ણન સુધર્મા સભાવત્ સંપૂર્ણ જાણવું. તે વર્ણન દ્વારો અને ભૂમિભાગ સુધી કહેવું. અહીં જો કે દ્વારાંત સુધી જ સભા વર્ણન છે, તેના અતિદેશથી મુખમંડપ સૂત્રમાં પણ તેટલી માત્રામાં જ આવે છે, તો પણ જીવાભિગમાદિ મુખમંડપ વર્ણન, ભૂમિભાગવણક હોવાથી અહીં અતિદેશ છે.
હવે પ્રેક્ષામંડપને લાઘવાર્થે કહે છે
પ્રેક્ષાગૃહમંડપ અર્થાત્ રંગમંડપ, તે મુખમંડપોક્ત પ્રમાણ જ છે. તે બધું દ્વારાદિ ભૂમિભાગ સુધી કહેવું. આમાં મણિપીઠિકા કહેવી. આ અર્થનું સૂચક એવું આ સૂત્ર છે -
-
તે મુખમંડપની આગળ પ્રત્યેકમાં પ્રેક્ષાગૃહ મંડપ કહેલ છે તે પ્રેક્ષાગૃહમંડપ ૧૨ યોજન લાંબા યાવત્ બે યોજન ઉર્ધ્વ-ઉચ્ચત્વથી યાવત્ મણિનો સ્પર્શ. તેના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વજ્ર મય અક્ષાટક કહેલ છે. તે બહુમધ્યદેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત્ વિશેષ આ - અક્ષાટક એટલે ચોખૂણાકાર મણિપીઠિકાનો આધાર વિશેષ.
આના પ્રમાણાદિ અર્થને કહે છે – તે મણિપીઠિકા યોજન લાંબી-પહોળી, અર્ધયોજન જાડી, સર્વ મણિમયી, સીંહાસનાદિ કહેવા. અહીં સિંહાસન સપરિવાર કહેવું. બાકી સ્પષ્ટ છે.
હવે સ્તૂપ કહે છે – તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ મણિપીઠિકા છે. અહીં ત્રણે પ્રેક્ષાગૃહમંડપ દ્વાર દિશામાં એકૈકના સદ્ભાવથી ત્રણે લેવા. હવે આનું પ્રમાણ કહે છે – તે સ્પષ્ટ છે. - ૪ - બીજા ઉપાંગોમાં સ્તૂપ મણિપીઠિકાના બમણાં પ્રમાણથી જોતાં આ સમ્યક્ પાઠ લાગે છે કેમકે આદર્શોમાં લિપિપ્રમાદ સુપ્રસિદ્ધ જ છે.
હવે સ્તુપ વર્ણન કહે છે તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક સ્તૂપ કહેલ છે. જીવાભિગમાદિમાં ચૈત્યસ્તૂપ બે યોજન ઉંચા, બે યોજન લાંબા-પહોળા છે. દેશોન બે યોજન લાંબા-પહોળા જાણવા. અન્યથા મણિપીઠિકા અને સ્તૂપ અભેદ જ થાય. - x - તે શ્વેત - ૪ - શંખદલ, વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, રત્નના ઢગલાં સમાન, સર્વપ્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ જાણળા. ક્યાં સુધી જાણવા ?
-
Page #86
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫
૧૫૮
જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
અષ્ટ-અષ્ટમંગલ પર્યન્ત જાણવા.
હવે તેની ચારે દિશામાં જે છે, તે કહે છે - તે સ્તૂપોની પ્રત્યેક ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન જાડી છે. અહીં જિનપ્રતિમા કહેવી. તેનું સૂત્ર આ પ્રમાણે - તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકે પ્રત્યેકમાં ચાર જિનપ્રતિમાઓ, જિનોત્સધ પ્રમાણ માત્ર, પદાસને રહેલી,
તૃપાભિમુખ બેઠેલી રહી છે. તે આ - ઋષભ, વર્ધમાન, ચંદ્રાસન, વારિષેણ. આનું વર્ણન પૂર્વે વૈતાદ્યમાં સિદ્ધાયતન અધિકારમાં કહેલ છે.
અહીં ચૈત્યવૃક્ષનું વર્ણન જીવાભિગમથી કહેલ કહેવું - તે આ પ્રમાણે છે – તે ચૈત્યવૃક્ષનું આ પ્રમાણે વર્ણન કહેલ છે – વજમૂલ, જતની સુપ્રતિષ્ઠિત વિડિમા, રિટમય કંદ-વૈદૂર્યના રુચિર સ્કંધો, સુજાત શ્રેષ્ઠ જાત્યરૂપ પહેલી વિશાળ શાખા, વિવિધ મણિ-રત્ન, વિવિધ શાખા-પ્રશાખા, વૈર્ચના પત્ર, તપનીય પ્રબિંટ, જાંબુનદ
ક્ત મૃદુ સુકુમાર પ્રવાલ પલ્લવ શ્રેષ્ઠ અંકુર ધર, વિચિત્ર મણિરન સુરભિ કુસુમ ફળાદિયુક્ત શાખા, છાયા-પ્રભા-શ્રી-ઉધોત સહિત, અમૃતના સ જેવા સવાળા ફળો, મને અને નયનને અધિક શાંતિદાયી, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
- ઉકત સૂગની વ્યાખ્યા - તે ચૈત્યવૃક્ષોનું આવુંમ વર્ણન કહેલ છે – તેના મૂલ વજરત્નમય છે, રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમાબહુ મધ્યદેશ ભાગમાં ઉર્વ નીકળેલી શાખા જેમાં છે, જેનો કંદ રિઠ રત્નમય છે. તેનો સ્કંધ વૈડૂર્યનમય રુચિર છે. મૂલદ્રવ્ય શુદ્ધwધાન-રૂપામય તેની મૂળભૂત વિશાળ શાખા છે. વિવિધ મણિરત્નમય મૂળ શાખામાંથી નીકળેલી શાખા છે, શાખામાંથી નીકળેલી પ્રશાખા તેમાં છે. તથા વૈડૂર્યમય મો તેમાં છે. તપનીય સુવર્ણમય પ્રવૃત તેમાં છે - x - જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય રક્તવર્ણ, અત્યંત કોમળ, કંઈક ઉગેલ ભાવરૂપ પ્રવાલ, જાતપૂર્ણ પ્રથમ પભાવરૂપ પલ્લવ, વરાંકુરને તે ધારણ કરે છે. વિચિત્ર મણિ-રત્નમય સુગંધી પુષ્પો અને ફળોના ભારથી તમે જેની શાખા છે. શોભન છાયા ઈત્યાદિ બધું પૂર્વવત જાણવું.
તે ચૈત્યવૃક્ષો બીજા ઘણાં તિલક, લવક, છકોપગત, શિરીષ, સતવર્ણ, દધિપણું, લોu ધવ ચંદન નીપ કુટજક પનસ તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પારાપત રાજવૃક્ષ નંદિqક્ષથી ચોતરફથી સંપવિરેલ છે. આ વૃક્ષોમાં કેટલાંકને નામકોશથી અને કેટલંકને લોકથી જાણવા. * * - તે તિલકાદિ વૃક્ષો બીજી ઘણી પદાલતા યાવતું શ્યામલતા વડે ચોતરફથી પરિવરેલ છે. યાવતુ શબ્દથી અહીં નાગલતા, ચંપકલતાદિ પણ ગ્રહણ કસ્વા. તે પદાલતાદિ નિત્ય કુસુમિત ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ સુધી જાણવું.
- તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ આઠ મંગલો, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ, છત્રાતિ છત્રો ઈત્યાદિ ચૈત્યતૂપવત્ કહેવા.
હવે મહેન્દ્રધ્વજ કહે છે - તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અધયોજન જાડી છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકપ્રત્યેકમાં મહેન્દ્ર ધ્વજ કહેલ છે. તે યોજન ઉd ઉંચો છે. અર્ધક્રોશહજાર ધનુ ઉદ્વેધ-ઉંડાઈથી, તેટલાં જ બાહરાવી છે. વજમય-વૃત એ પદથી ઉપલક્ષિત પરિપૂર્ણ જીવાભિગમાદિ વર્ણન લેવું.
તે આ પ્રમાણે - વજમય તથા વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે તથા જે રીતે સુશ્લિષ્ટ થાય છે, એમ પરિધૃષ્ટ સમાન ખરશાણથી પાષાણ પ્રતિમાવતું સુશ્લિષ્ટપરિધૃષ્ટ તથા સુકુમાર શાણ વડે પાષાણ પ્રતિમાવત તથા કંઈપણ ચલિત ન થવાથી તથા અનેક પ્રધાન પંચવર્ણા હજારો લઘુપતાકા વડે પરિમંડિત હોવાથી તે અભિરામ છે, બાકી પૂર્વવતું. * * *
મહેન્દ્ર ધ્વજ કહ્યો, હવે પુષ્કરિણી, તે વેદિકા વનખંડ ઈત્યાદિ સુધીના સૂત્રનો સંગ્રહ કરવો. તે આ પ્રમાણે - તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી કહી છે. તે પૈસા યોજન લાંબી, ૬ઈ યોજના જાડાઈ, ૧૦ યોજન ઉંડી, સ્વચ્છ, શ્લષ્ણુ છે પુષ્કરિણીનું વર્ન કરવું. પ્રત્યેકે પ્રત્યેક પરાવરવેદિકાથી પરિવૃત છે, તે પ્રત્યેક વનખંડથી પરિવૃત છે. વર્ણન કરવું.
તે નંદા પુષ્કરિણીની પ્રત્યેકની ત્રણે દિશામાં ગિસોપાનપ્રતિરૂપક કહેલા છે. તે ગિસોપાન પ્રતિરૂપક અને તોરણનું વર્ણન છત્રાતિછત્ર સુધી કહેવું. અહીં જગતીની પુષ્કરિણીવ બધું કહેવું.
હવે સુધમસિભામાં જે છે, તે કહે છે - તે બંને સુધમસભામાં છ હજાર મનોમુલિકા-પીઠિકા કહેલ છે. તે આ રીતે-પૂર્વમાં ૨૦eo, પશ્ચિમે ૨૦૦૦, દક્ષિણમાં૧૦૦૦ અને ઉત્તરમાં-૧૦૦૦. યાવત્ પદથી આમ લેવું - મનોગુલિકામાં ઘણાં સુવર્મરૂધ્યમય ફલકો કહેલા છે. તે સુવર્ણરૂપ્યમય ફલકોમાં ઘણાં વજમય નાગદંતકો કહ્યા છે, તે વજમય નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્રથી બાંઘેલ પુષ્પોની માળા યાવતુ શુક્લ સૂત્રથી બાંઘેલ પુષ્પોની માળા છે. તે માળામાં તપનીયમય લંબૂષક રહેલ છે. તે બધું વિજયદ્વારવત્ કહેવું.
અનંતરોક્ત ગોમાનસિકા મને અતિદેશથી કહે છે - એ પ્રમાણે - મનોગુલિકા ન્યાયથી ગોમાનસિ-શધ્યારૂપ સ્થાન વિશેષ કહેવું. વિશેષ એ કે – દામના સ્થાને ધૂપનું વર્ણન કહેવું.
હવે આના જ ભૂ ભાગનું વર્ણન કહે છે - તે બંને સુધમ સભામાં અંદર બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં મણિવર્ણ આદિ કહેવા. ઉલ્લોક પણ પાલતાદિથી ચિત્રિત છે. અહીં વિશેષથી જે વક્તવ્યતા છે, તે કહે છે - અહીં સુધમસિભાના મધ્ય ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહેવી, તે બે યોજન લાંબીપહોળી, એક યોજન જાડી છે. તે બંને મણિપીઠિકાની ઉપર પ્રત્યેકમાં માણવક નામે ચૈત્યસ્તંભ મહેન્દ્રધ્વજ સમાન, પ્રમાણથી યોજન પ્રમાણ છે વર્ણન મહેન્દ્રવજવતું જાણવું. ઉપર અને નીચેના છ કોશને છોડીને મધ્યના ૪ll યોજનમાં જાણવી. ત્યાં જિન સક્રિય છે. વ્યંતરજાતિક જિનદાઢાનું ગ્રહણ અનધિકૃતુ હોવાથી (અરિહંતની) સકિશ લેવા. કેમકે સૌધર્મ-ઈશાન-ચમ-મ્બલિ તેનું ગ્રહણ કરે છે, તે કહેવાયેલ છે. બાકી વર્ણન જીવાભિગમો જાણવું.
તે આ પ્રમાણે - તે માણવક ચૈત્યના સ્તંભની ઉપર અને નીચે છ કોશ વર્જીને મધ્યના અર્ધપંચમ યોજનોમાં અહીં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહેલા છે. ત્યાં ઘણાં વજમય નાગદંતકો કહેલા છે. તેમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તેમાં ઘણાં
Page #87
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫૯
વજમય ગોલક-વૃત સમુદ્ગકો કહેલાં છે. તેમાં ઘણાં જિન સથિ મૂકેલા હોય છે. તે ચમકદેવો અને બીજા પણ ઘણાં વ્યંતર દેવો-દેવીને અર્ચનીય, વંદનીય, પુજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ તથા પર્યાપાસનીય છે.
ઉક્ત સત્રની વ્યાખ્યા - પ્રાય: પ્રસ્તુત સુગમાં સાક્ષાત દેટવથી અનંતર જે વ્યાખ્યાત છે. મધ્યમાં અર્ધપંચમ યોજનમાં અર્થાત્ બાકી યોજનમાં જાણવા. અહીં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહેલા છે. તે લકોમાં ઘણાં વજમય નાગદંતકો છેo ઈત્યાદિ બધું ઉપર સૂત્રાર્થમાં કહ્યું છે, તેથી ફરી લખતા નથી. વિશેષ એટલું - ગૌલક અથતુિ વૃત, સમુગક-ડાબલો, ચમક-જમક રાજધાનીમાં રહેતાચંદનાદિ વડે ચર્ચનીય, તૃત્યાદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, વાદિથી સકારણીય, બહુમાન વડે સન્માનનીય.
આ જિન સકિચની આશાતનાના ભયથી ત્યાં દેવ-દેવીઓ સંભોગાદિ આદતા. નથી કે મિત્ર દેવાદિ સાથે હાસ્ય ક્રીડાદિ કરતા નથી. [શંકા] જિનગૃહોમાં જિનપ્રતિમાનું દેવોને અર્ચનીયપણું હોવાથી આશાતના ત્યાગ બરાબર છે, તેમના સભાવ સ્થાપનારૂપથી આરાધ્યતા • x • છે, તેવું જિનદાઢાદિમાં નથી, તેથી ઉક્ત કથન કઈ રીતે યોગ્ય છે ? પૂજાના સાંગો પણ પૂજ્ય છે ઈત્યાદિ કારણે યોગ્ય છે. આ અર્થમાં પૂજ્ય શ્રી રત્નશેખર સૂરીની શ્રાદ્ધ વિધિ વૃત્તિમાં પણ સંમતિ છે. [અહીં વૃત્તિકાણીએ શ્રાદ્ધવિધિની વૃત્તિના ૧૫-૧aોક નોંધેલ છે, જે કથાંશ અમે અહીં લીધેલો નથી.)
હવે પ્રસ્તુત સૂત્ર કહે છે - માણવક ચૈત્ય તંભની પૂર્વ દિશામાં સુધમસભામાં સપરિવાર બે સિંહાસન છે. બંને યમક દેવના પ્રત્યેકનું એકૈક છે. તેનાથી પશ્ચિમ દિશામાં શયનીયનું વર્ણન છે. તે અહીં શ્રીદેવીના વર્ણન અધિકારમાં કહેલ છે. શયનીયની ઉત્તરપૂર્વ દિશામાં બે લઘુમહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ મહેન્દ્ર ધ્વજવત્ છે. ૬ll યોજન ઉંચો અને અર્ધક્રોસ જાડાઈથી છે.
(શંકા) જો એ પૂર્વોકત મહેન્દ્રધ્વજતુલ્ય છે, તો આ લઘુ વિશેષણ કેમ ? મણિપીઠિકારહિત હોવાથી લઘુ, કેમકે બે યોજન પ્રમાણ મણિપીઠિકાની ઉપર રહેલા હોવાથી કહેલ છે.
તે બંને લઘુમહેન્દ્રdજ એકૈક રાજધાની સંબંધી, તેની પશ્ચિમમાં ગોપાલ નામે પ્રહરણ કોશ છે. તેમાં ઘણાં પરિધરન્ન આદિ પ્રહરણો રાખેલા છે. સુધમાં સભા ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ યાવતુ ઘણાં સહસ પત્રો સર્વરનમય છે.
સુધર્મસભા પછી શું છે? તે બંને સુધમસભાની ઈશાને બે સિદ્ધાયતન કહેલા છે. કેમકે પ્રત્યેક સભામાં એકૈક છે. તે સુધમસભામાં કહેલ જિનગૃહપ્તા પાઠ મુજબ જાણવા. તે સિદ્ધાયતન ૧ી યોજન લાંબા, ઈ યોજન પહોળા, ૯ યોજન ઉંચા આદિ છે. જેમ સુધર્મામાં ત્રણ-પૂર્વ, દક્ષિણ, ઉત્તરવર્તી દ્વારો છે, તેની આગળ મુખમંડપો, તેની આગળ પ્રેક્ષામંડપો, તેની આગળ સૂપ, તેની આગળ ચૈત્યવૃa, તેની આગળ મહેન્દ્રધ્વજ, તેની આગળ નંદા પુષ્કરિણી, પછી ૬૦૦૦ મનોગુલિકા આદિ કહેવા. * * *
હવે સુધમસભામાં કહેલ સભા ચતકનો અતિદેશ કહે છે - x • એ રીતે સુધમસભા મુજબ બાકીની ઉપપાત સભાદિનું વર્ણન જાણવું. ક્યાં સુધી ? ઉપપાનસભા
૧૬૦
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સુધી. જેમાં દેવો ઉત્પન્ન થાય તે ઉત્પાતસભા, શયનીય વર્ણન પૂર્વવતું. તથા દ્રહ વકતવ્ય, નંદા પુષ્કરિણી પ્રમાણ, તે ઉત્પન્ન દેવના શુચિવ અને જલક્રીડા હેતુ છે. પછી અભિષેક સભા - નવા ઉત્પન્ન દેવના અભિષેક મહોત્સવ સ્થાનરૂપ. અભિષેક્સઅભિષેક યોગ્ય પાત્ર. તતા અલંકાર સભા - અભિષિકd દેવનું ભૂષણ પરિધાન સ્થાન. ત્યાં ઘણાં અલંકાર યોગ્ય પાત્ર રહે છે. વ્યવસાયસભા - અલંકૃત દેવને શુભ અધ્યવસાય અનુચિંતન સ્થાનરૂપ, પુસ્તકરત્ત ત્યાં હોય છે. - X- સર્વ રનમયાદિ છે.
નંદા પુષ્કરિણીમાં, બલિહોપ પછીના કાળે સુધમસિભામાં અભિનવ ઉત્પst દેવના હાથ-પગ ધોવાના હેતુભૂત છે. અહીં સૂત્રમાં પહેલા કહ્યા છતાં નંદાપુષ્કરિણી પ્રયોજન ક્રમવશથી પછી વ્યાખ્યા ન કરે છે. જેમ સુધમસભાથી ઈશાન દિશામાં સિદ્ધાયતન છે, તેમ તેની ઈશાન દિશામાં ઉપપાતસભા છે. એ રીતે પૂર્વ-પૂર્વથી પછીપછી ઈશાનમાં કહેવું ચાવત્ બલિપીઠથી ઈશાનમાં નંદાપુષ્કરિણી છે. * * * * *
યમિકા સજધાની કહ્યા પછી, તેના અધિપતિ ચમક દેવોની ઉત્પતિ આદિ સ્વરૂપ કહેવા સૂત્રકૃત્ સંગ્રહ ગાથા કહે છે - ઉપપાત-ચમકદેવની ઉત્પત્તિ કહેવી. પછી અભિષેક-ઈન્દ્રાભિષેક, પછી અલંકાર સભામાં અલંકાર પહેરવા, પછી વ્યવસાયપુરતક રન ઉદ્ઘાટનરૂપ, પછી સિદ્ધાયતનાદિ અર્યા, પછી સુધર્મામાં ગમન, પરિવાર કરણ-સ્વ સ્વ દિશામાં પરિવારની સ્થાપના, જેમકે-ચમક દેવના સિંહાસનના ડાબા ભાગે ૪000 સામાનિકના ભદ્રાસનની સ્થાપના, અડદ્ધિ-સંપદા, રૂપ નિષ્પત્તિ - X -
હવે ચમકદ્રહ જેટલા અંતરે પરસ્પર સ્થિત છે, તેના નિર્ણય માટે કહે છે - જેટલા અંતરે નીલવંત-ચમક છે, તેટલા અંતરે-૮૩૪-ક યોજનરૂપ દ્રહો જાણળા.
હવે કહોના અંતરનું જે પ્રમાણ કહ્યું, તે દશવિ છે - • સૂત્ર-૧૪૬ થી ૧૫o -
[૧૪] ભગવના ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ કહે છે? ગૌતમાં યમકના દક્ષિણી ચમતથી ૮૩૪-ક યોજનના અંતરે, સીતા મહાનદીના બહમધ્યદેશ ભાગમાં અહીં નીલવંત નામે પ્રહ કહેલ છે. તે દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે જેમ પદ્ધહનું વર્ણન કર્યું તેમ વર્ણન જણવું. ભેદ એટલો કે - બે કાવર વેદિકા અને બે વનખંડી સંપરિવૃત્ત છે. નીલવંત નામે નાગકુમાર દેવ છે, બાકી પૂર્વવત્ ગણવું. નીલવંત દ્રહની પૂર્વપશ્ચિમમાં દશ-દશ યોજનોના અંતરે અહીં ર૦ કંચન પર્વતો કહ્યા છે. તે ૧oo યોજન ઉર્જા ઉંચા છે.
[૧૪] તે મૂળમાં ૧૦૦ યોજન, મધ્યમાં-૭પ યોજન, ઉપર ૫૦ યોજનના વિસ્તારવાળા છે.
[૧૪] તેની પરિધિ મૂળમાં ૩૧૬ યોજન, મધ્યમાં-૩૭ યોજન અને ઉપર-૧૫૮ યોજન છે.
[૧૪૯] પહેલો નીલવંત, બીજે ઉત્તરકુટ ત્રીજો ચંદ્ર, ચોથો ઐરવત, પાંચમો માહ્યવંત છે.
[૧૫] એ પ્રમાણે પૂર્વવત અર્થ-પ્રમાણ કહેવા. દેવો (ચાવત) પલ્યોપમ સ્થિતિક છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૪/૧૪૬ થી ૧૫૦
૧૬૧
૧૬૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
વિવેચન-૧૪૬ થી ૧૫૦ :
ઉત્તકરમાં નીલવંત નામે પ્રહ ક્યાં કહેલ છે ? ચમકના દક્ષિણી ચરમાંતથી ૮૩૪-* યોજનાના અંતરે છે. શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં નીલવંત નામે પ્રહ છે. દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. • x • પડાદ્રહના વર્ણનવત્ જાણવું. વિશેષ એ કે. બે પદાવરવેદિકા અને બે વનખંડથી પરિવૃત છે. - X • એમાં પ્રવેશતા કે નીકળતા, શીતા મહાનદીના બે ભાગ કરવાથી બંને પાર્શ્વવર્તી વેદિકા વડે યુક્ત છે. અર્થ નીલવંત વર્ષધર સમાન તે-તે પ્રદેશમાં શતપત્રાદિ છે અથવા નીલવંત નાગકુમાર દેવ અહીંનો અધિપતિ છે તેથી નીલવાનું દ્રહ. પડાદ્રહ સમાન પડાની માને સંખ્યા અને પરિપાદિ જાણવા.
- હવે કંચનગિરિની વ્યવસ્થા કહે છે – નીલવંત દ્રહના પૂર્વ-પશ્ચિમ પાર્શ્વમાં પ્રત્યેકમાં દશ-દશ યોજનના અંતરે દક્ષિણ-ઉત્તર શ્રેણી વડે પરસ્પર મૂલમાં સંબદ્ધ, અન્યથા ૧૦૦ યોજન વિસ્તારના આ ૧૦૦૦ યોજના માનમાં દ્રહની લંબાઈનો અવકાશ અસંભવ છે. ૨૦ કાંચન પર્વતો કહ્યા. ૧૦૦ યોજન ઉંચા છે.
બે ગાથા વડે તેનો વિકંભ અને પરિધિ કહે છે - મૂળમાં ૧oo યોજન, મૂળથી ૫૦ યોજન ઉંચે જઈને-૩પ યોજન, શિખર તલે પ૦-પોજન વિસ્તાસ્થી તે કાંચન નામે પર્વત છે. - X - X -
ધે સંખ્યાના ક્રમથી પાંચે દ્રહોના નામો કહે છે - પહેલો નીલવંત, બીજો ઉત્તરકટ ઈત્યાદિ હવે અનંતરોક્ત કાંચન પર્વતના આ દ્રહાદીની સ્વરૂપે પ્રરૂપણા માટે લાઘવાર્થે એક સૂત્ર કહે છે નીલવંત દ્રહ મુજબ ઉત્તરકર કહોને પણ જાણવા. પાવર વેદિકા, વનખંડ, બસોપાનપ્રતિરૂપક ઈત્યાદિ વકતવ્યતા કહેવી.
ઉત્તરકુર આદિ દ્રહોનો અર્થ- ઉત્તરકુર દ્રહાકાર ઉત્પલ આદિના યોગથી અને ઉતકરદેવ સ્વામીત્વથી ઉત્તરકુરદ્ધહ નામ છે ચંદ્ર દ્રહાકાર, ચંદ્રહવર્ણ ચંદ્ર અહીંનો દેવ-સ્વામી છે, તેથી ચંદ્રદ્ધહ. એરાવત-ઉત્તર પાર્શ્વવર્તી ભરતોત્ર સમાન ક્ષેત્ર વિશેષ, તેવી પ્રભા, આરોપિત જયા-ધનુ આકારે છે. ઉત્પલાદિ અને ઐરાવત અહીંનો દેવ છે. એ રીતે માલ્યવંત દ્રહ પણ જણવો - x - અહીં પહેલાનો સ્વામી નાગેન્દ્ર અને બાકીનાના વ્યંતરેન્દ્ર છે.
કાંચન પર્વતનું વર્ણન યમક પર્વતવત્ જાણવું. અર્થ-કાંચનવર્ણી ઉત્પલ અને કાંચન નામે દેવ-સ્વામી છે, માટે કાંચન પર્વત. પ્રમાણ-100 યોજન ઉંચો ઈત્યાદિ • x • અથવા પ્રમાણ પ્રત્યેક દ્રહનું-૨૦, પ્રતિપાર્વે-૧૦, સર્વ સંગાથી-૧૦૦, અહીં પલ્યોપમાં સ્થિતિક દેવ છે. અહીં રાજધાની કહેલ નથી, તો પણ ચમક રાજધાનીવત્ કહેવી.
હવે સુદર્શના નામક જંબૂની વિવક્ષા - • સૂત્ર-૧૫૧ થી ૧૬૨ :
(૧૫૧] ઉત્તરમાં જંબુ પીઠ નામે પીઠ ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષઘર પર્વતની દક્ષિણે, મેરની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, સીતા મહાનદીના પૂર્વ કિનારે ઉત્તર ક્ષેત્રમાં ભૂપીઠ નામક પીઠ કહેલ છે. તે પo૦ યોજન લાંબી-પહોળી, કંઈક વિશેષ ૧૫૮૧ યોજન-પરિધિથી [26/11]
છે. તેના બહુમધ્ય દેશ ભાગમાં ૧ર-ચોજનની જાડાઈ છે, ત્યારપછી મામાથી પ્રદેશની પરિહાનિથી ઘટતાં-ઘટતાં ચરમ અંતમાં બે-બે ગાઉ જડાઈ છે, સર્વાંબુનમય, સ્વચ્છ છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીટાયેલ છે વક,
તે જંgીઠની ચારે દિશામાં આ ચાર સૌપાનાપતિરૂપક કહેલ છે. તોરણ સુધી વણન કરવું. તે જંબુપીઠના બહુમધ્ય દેશ ભાગમાં અહીં મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, અર્ધયોજન ભૂમિમાં છે. તેનો સ્કંધ બે યોજન ઉદ-ઉંચો, આયિોજન જાડો છે. તેની શાખા છ યોજન ઉtd ઉંચી છે, બહુમધ્યદેશ ભાગમાં આઠ યોજન લાંબી-પહોળી છે, એ રીતે તે સાધિક આઠ યોજન છે.
તેનું આવા સ્વરૂપનું વર્ણન છે - વજમયમૂલ, રજતની સુપ્રતિષ્ઠિત વિડિમા ચાવતુ હૃદય અને મનને સુખદાયી, પ્રાસાદીયાદિ છે.
જંબુ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા છે. તે શાખાના બહુ મધ્યદેશ ભાગમાં અહીં સિદ્ધાયતન કહેલ છે. તે એક કોશ લાંબુ, ઈ કોશ પહોળું, દેશોન કોશ ઉtd ઉંચ, નેકશત સ્તંભ ઉપર રહેલ યાવતુ હારો પoo ધનુણ ઉદd છે, યાવ4 વનમાલા, મણિપીઠિકા પoo ધનુષ લાંબી-પહોળી, ૫૦ ધનુષ જડી છે. તે મણિપીઠિકા ઉપર દેવછંદક છે, જે પo૦ ધનુષ લાંબોપહોળો, સાતિરેક ૫oo ધનુષ ઉd ઉંચો છે. ત્યાં જિનપતિમાનું વર્ણન જણવું.
તેમાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે, તે એક કોશ લાંબe પૂર્વવતું, વિશેષ-અહીં શયનીય છે. બાકીની શાખા ઉપર પ્રાસાદાવdચક, સપરિવાર સીંહાસનો કહેવ.
તે જંબુ ભાર પાવરપેરિકાથી ચોતરફથી પરિવરેલ છે, વેદિકા વર્ણન કહેવું. તે જંબુ બીજ ૧૦૮ જંબુ, કે જે અર્ધ ઉચ્ચત્તવાળા છે, તેનાથી ચોતરફથી વીંટાયેલ છે. વર્ણન કરવું. તે જંબુ છ પSાવરવેદિકાથી પરિવૃત્ત છે. તે જંબૂસુદશનાની ઈશાને-ઉત્તરે-વાયવ્યમાં અહીં અનાદૃત દેવના ૪૦૦૦ સામાનિકોના ૪૦eo જંબૂ કહેલા છે તેની પૂર્વે ચાર અગ્રમહિષીના ચાર જંબૂ કહેલા છે. [વે આ રીતે |
[૧૫] અગ્નિ-દક્ષિણ-મૈત્ર8ત્યમાં આઠ-દશ-બાર હજાર જંબુ છે.
[૧૫] પશ્ચિમમાં સાત અનિકાધિપતિના સાત જંબુ છે. ચારે દિશામાં કુલ ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ જંબુ છે.
[૧૫૪] જંબૂ 3oo વનખંડોથી ચોતરફથી પરિવૃત્ત છે. જંબૂની પૂર્વે ૫૦ યોજને રહેલ પહેલા વનખંડમાં જતાં એક ભવન છે. તે એક કોશ લાંબુ, આદિ વણન પૂર્વવત શયનીય કહેતું. એમ બીજી દિશામાં પણ ભવનો છે.
જંબૂની ઈશાને પહેલું વનખંડમાં ૫૦ યોજન જઈને અહીં ચાર પુષ્કરિણી કહી છે, તે આ પ્રમાણે – પII, Wપભા, કુમુદા, કુમુદપભ. તે એક કોશ લાંબી, ઈકોશ પહોળી, પo૦ ધનુષ ઉઠેધથી છે. વકિ.
તેની મધ્યે પ્રાસાદાવતુંસક છે, તે એક કોશ લાંબુ, અર્ધકોશ પહોળું,
Page #89
--------------------------------------------------------------------------
________________
૪/૧૫૧ થી ૧૬૨
૧૬૩
દશોન કોશ ઉર્ધ્વ ઉંચુ છે, સપરિવાર સિંહાસન વર્ણન કરવું. એ પ્રમાણે બાકીની વિદિશામાં [પુષ્કરિણી છે, તેની ગાથા–]
[૧૫૫,૧૫૬] પડ, પાપભા, કુમુદા, કુમુદપભા, ઉત્પલગુલ્યા, નલિના, ઉત્પલા, ઉત્પલોવલા... ભૂંગા, ભૃગપ્રભા, અંજના, કજ્જલપ્રભા, શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદા, શ્રીનીલયા.
[૧૫] જંબૂની પૂર્વ ભવનની ઉત્તરમાં-ઈશાનમાં પ્રાસાદાવાંસક, દક્ષિણમાં એક ફૂટ કહેલ છે, તે આઠ યોજન ઉર્ધ્વ ઉંચા, બે યોજન ભૂમિમાં, મૂલમાં આઠ યોજન લાંબા-પહોળા, બહુ મધ્યદેશ ભાગમાં છ યોજન, ઉપર ચાર યોજન લાંબા-પહોળા છે.
[૧૫૮,૧૫૯] તેના શિખરની પરિધિ મૂલે-મો-ઉપર ક્રમશઃ સાધિક પચીશ, અઢાર, બાર યોજન છે તે મૂલમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે, સર્વ કનકમય, સ્વચ્છ છે. વેદિકા-વનખંડનું વર્ણન કરવું. એ પ્રાણે બાકીના કૂટો પણ છે. જંબૂના બાર નામો આ છે
-
[૧૬૦,૧૬૧] સુદર્શના, અમોઘા, સુપબુદ્ધા, યશોધરા, વિદેહજંબુ, સોમનસા, નિયતા, નિત્યમંડિતા, સુભદ્રા, વિશાળા, સુજાતા, સુમના.
[૬૨] જંબૂ ઉપર આઠ આઠ મંગલો છે... ભગવન્ ! જંબૂસુદર્શના એવું નામ કેમ છે ? ગૌતમ ! જંબૂ-સુદર્શનામાં અનાદત નામે જંબૂઢીયાધિપતિ વસે છે, તે મહર્ષિક છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકોનું ચાવત્ હજારો આત્મરક્ષક દેવોનું, જંબુદ્વીપ દ્વીપની જંબૂ-સુદર્શનાનું, અનાદતા નામે રાજધાનીનું બીજા પણ ઘણાં દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરતાં વિચરે છે. તેથી તે ગૌતમ ! એમ કહ્યું. અથવા હે ગૌતમ ! જંબૂસુદર્શના યાવત્ હશે જ, ધ્રુવ-નિયત-શાશ્ર્વતાવત્ વસ્થિત છે.
ભગવન્ ! નાત દેવની અનાદતા નામે રાજધાની ક્યાં કહી છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે જે કંઈ પૂર્વ વર્ણિત યમિકા પ્રમાણ છે, તે જાણવું યાવત્ ઉપપાત, અભિષેક સંપૂર્ણ કહેવો.
• વિવેચન-૧૫૧ થી ૧૬૨ :
ભદંત ! ઉત્તકુમાં જંબૂપીઠ ક્યાં કહી છે ? - X - નીલવંત પર્વતની દક્ષિણે, મેરુ પર્વતની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે - સીતા મહાનદીના પૂર્વકૂલે - ઉત્તરકુરુના પૂર્વાદ્ધમાં, તેમાં પણ મધ્ય ભાગમાં અહીં ઉત્તકુરુમાં જંબૂપીઠ નામે પીઠ કહેલી છે. ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. - x - સબ્વેતુ - સર્વથી ચરમ અંતમાં, મધ્યમાં ૨૫૦ યોજન ઉલ્લંઘતા. બે કોશ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ ઈત્યાદિ.
અનંતરોક્ત જંબૂપીઠ એક પાવર્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપવૃિત્ત છે. બંને પણ વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્. તે જઘન્યથી પણ ચરમાંતે બે કોશ ઉચ્ચ છે, સુખે ચડ-ઉતર કેમ થાય ? તે કહે છે – જંબૂપીઠની ચારે દિશામાં - ૪ - ચાર ત્રિસોપાન પ્રતિરૂપક છે. આ ત્રણે મળીને બે કોશ ઉચ્ચ થાય છે. એક કોશ વિસ્તીર્ણ છે. તેથી જ પ્રાંત બે કોશના બાહત્યથી પીઠથી ચડતા
૧૬૪
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉતરતા સુખાવહ છે, દ્વારભૂત વર્ણન તોરણ સુધી કહેવું. - x -
તે મણિપીઠિકાની ઉપર અહીં જંબૂ-સુદર્શના નામે કહેલ છે આઠ યોજન ઉર્ધ્વ-ઉંચા, અર્ધયોજન ભૂમિમાં છે. હવે આ જ ઉચ્ચત્વના આઠ યોજનના વિભાગથી બે સૂત્રો વડે દર્શાવે છે - તે જંબૂના કંદથી ઉપરની શાખા પ્રભવ પર્યન્ત અવયવ બે યોજન ઉર્ધ્વ-ઉચ્ચ, અર્ધયોજન જાડી, તેની શાખા-પર્યાય નામ વિડિમા, મધ્ય ભાગથી નીકળી ઉર્ધ્વગત શાખા છ યોજન ઉર્ધ્વ-ઉરચ થાય. બહુમધ્યદેશ ભાગમાં પ્રકરણથી જંબૂ લેવું. આઠ યોજન લાંબા-પહોળાથી, તે જ આ સ્કંધના ઉપરના ભાગથી ચારે દિશામાં પ્રત્યેકમાં એકૈક શાખા નીકળે છે, તે ક્રોશન્ટૂન ચાર યોજન છે. તેથી પૂર્વાપર શાખાના ધૈર્ય સ્કંધ બાહસ્ય સંબંધી અર્ધયોજન ઉમેરતા આ સંખ્યા આવે. અહીં બહુમધ્ય દેશ ભાગ વ્યવહાકિ લેવો. - ૪ - અન્યથા વિડિમામાં બે યોજન જતાં નિશ્ચયપ્રાપ્ત મધ્યભાગના ગ્રહણમાં પૂર્વાપર બે શાખાના વિસ્તાનો ગ્રહણ સંભવે છે, કેમકે વિષમ શ્રેણીત્વ છે. અથવા બહુ મધ્યદેશ ભાગ શાખા લેવી. કંદાદિના પરિમાણ મીલનથી સાતિરેક આઠ યોજન આવશે. હવે તેનું વર્ણન કહે છે— તે જંબૂનું આવા સ્વરૂપે વર્ણન છે – તેનું મૂલ વજ્રમય છે, રજતમચી સુપ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્યદેશ ભાગે ઉર્ધ્વ નીકળેલ શાખા છે યાવત્ પદથી ચૈત્યવૃક્ષનું વર્ણન સંપૂર્ણ કહેવું. ક્યાં સુધી ? મનને અધિક સુખકારી, પ્રાસાદીય, દર્શનીય આદિ. હવે
તેની શાખાઓ કહે છે –
જંબૂ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા કહી છે, તે શાખાના બહુ મધ્યદેશભાગમાં ઉપરની વિડિમા શાખામાં તે અધ્યાહાર છે. બાકી સુલભ છે. વૈતાઢ્યના સિદ્ધકૂટમાં સિદ્ધાયતન પ્રકરણથી જાણવું. હવે પૂર્વ શાખા આદિમાં જ્યાં જે છે, ત્યાં તે કહે છે – તે ચાર શાખામાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, સિદ્ધાયતન સમાન છે. અર્ધકોશ વિખંભ, દેશોન ક્રોશ ઉચ્ચત્વથી છે. પ્રમાણ અને દ્વારાદિ વર્ણન કહેવું. વિશેષ - અહીં શયનીય કહેવું. બાકી દક્ષિણ આદિની શાખામાં પ્રત્યેકમાં એક-એક એમ ત્રણ પ્રાસાદાવતંસકો, સપરિવાર સીંહાસન જાણવા, તેનું પ્રમાણ ભવનવત્ છે. ત્યાં ખેદને દૂર કરવા ભવનોમાં શયનીય, પ્રાસાદમાં આસ્થાનસભા છે.
[શંકા] ભવનોની વિષમ લંબાઈ-પહોળાઈ, કેમકે પદ્મદ્રહાદિ મૂલ પદ્મભવનાદિમાં તેમ કહેલ છે. પ્રાસાદની સમ લંબાઈ-પહોળાઇ, દીર્ધ વૈતાઢ્ય કૂટ, વૃત્તવૈતાઢ્ય, વિજયાદિ રાજધાની, બીજા પણ વિમાનાદિ અને પ્રાસાદમાં સમ ચતુરાત્વથી સમ લંબાઈ-પહોળાઈ સિદ્ધાંત સિદ્ધ છે, તો અહીં પ્રાસાદોના ભવનની તુલ્ય પ્રમાણતા કઈ રીતે ઘટે?
[સમાધાન] તે પ્રાસાદો કોશ સમ ઉંચા, અર્ધકોશ વિસ્તીર્ણ છે તેમ ક્ષેત્રવિચારમાં પણ કહ્યું છે, - x - જંબુદ્વીપ સમાસ પ્રકરણાદિમાં પણ આવી સાક્ષી છે. " x - x - x - અહીં જે મતભેદ જોવા મળે છે, તેનો ગંભીર આશય અમે જાણતાં નથી. - • હવે પદ્મવવેદિકાદિનું સ્વરૂપ
જંબૂ બાર પાવરવેદિકા વડે - પ્રાકાર વિશેષ રૂપથી ચોતરફથી પવૃિત્ત છે. વેદિકાનું વર્ણન પૂર્વવત્. આની મૂલ જંબૂને પશ્ર્વિરીને સ્થિત જાણવું. જે પીઠની
Page #90
--------------------------------------------------------------------------
________________
૪/૧૫૧ થી ૧૬૨
૧૬૫
પરિવેષ્ટિકા છે, તે પૂર્વે કહેલ છે. હવે તેનો પહેલો પરિક્ષેપ કહે છે – મૂલ જંબૂ બીજા ૧૦૮ જંબૂવૃક્ષોથી, મૂલ જંબૂના અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા જંબૂથી ચોતરફથી પરિવેટિવ છે. ઉપલક્ષણથી તેનો ઉદ્વેધ, લંબાઈ, વિસ્તાર પણ અર્ધપ્રમાણમાં જાણવો. તેથી કહે છે - તે ૧૦૮ જંબૂ, પ્રત્યેક ચાર યોજન ઉંચા, એક ક્રોશ અવગાહથી એક યોજના ઉચ્ચ સ્કંધ, ત્રણ યોજન વિડિમા, સર્વાગ્રણી ઉચ્ચવ સાતિરેક ચાર યોજન છે. તેની એકૈક શાખા અર્ધક્રોશહીન બે યોજન દીર્ધ ક્રોશપૃયુત્વ સ્કંધ થાય છે. - X - અહીં અનાદંત દેવના આભરણાદિ રહે છે. તેનું વર્ણન જણાવવા કહે છે - તેનું વર્ણન મૂલજંબૂ સમાન જ છે.
હવે આની જેટલી પાવરવેદિકા છે, તે કહે છે – પૂર્વવત, પણ વિશેષ આ • પ્રતિ જંબૂવૃક્ષમાં છ-છ પાવર વેદિકા છે. આ ૧૦૮ જંબૂમાં આ સૂત્રમાં તથા જીવાભિગમ આદિમાં પણ જિનભવન, ભવન-પ્રાસાદ વિચારણા કોઈએ કરી નથી. ઘણાં બહુશ્રુતો, શ્રાદ્ધ પ્રતિક્રમણ ચૂર્ણિકાર આદિ મૂળ જંબૂવૃક્ષાના તે પહેલાં ભવના ખંડના આઠ કૂટો જિનભવન સાથે ૧૧૭ જિનભવનો માનતા, અહીં પણ એકૈક સિદ્ધાયતના પૂર્વોક્ત માનવી માને છે. અહીં સત્ય શું ? તે કેવલી જાણે.
ધે બાકીના પરિક્ષેપને કહેવા ચાર સૂત્રો કહે છે – જંબૂ સુદર્શનાની ઈશાનમાં, ઉત્તરમાં અને વાયવ્યમાં અહીં ત્રણે દિશામાં. જંબૂઢીપાધિપતિ દેવના ૪ooo સામાનિકોના ૪૦૦૦ જંબુ કહેલાં છે. ગાયાબંધથી પર્ષદાના દેવતા જંબુ કહે છે. અગ્નિ-દક્ષિણનૈઋત્ય દિશામાં અનુક્રમે આઠ-દશ-બાર જંબૂઓ કહ્યા છે. તેનાથી અધિક કેન્યૂન નહીં.
અનિકાધિપતિના જંબૂ અને બીજા પરિક્ષેપના જંબૂ ગાથા વડે કહે છે - ગજાદિ સૈન્યના સાત અધિપતિના સાત જંબૂ પશ્ચિમમાં હોય છે બીજો પરિક્ષેપ પૂર્ણ થયો, હવે ત્રીજો કહે છે - આત્મરક્ષક દેવો, સામાનિકથી ચાર ગણાં, ૧૬,ooo જંબૂ છે. એકૈક દિશામાં ચાર-ચાર હજાર. - x - જોકે આ પરિક્ષેપ જંબૂનું ઉચ્ચત્વાદિ પ્રમાણ પૂર્વાચાર્યોએ વિચારેલ નથી, તો પણ પાદ્રહ પડાપરિક્ષેપ મુજબ પૂર્વ-પૂર્વ પરિક્ષેપના જંબુ, ઉત્તર-ઉત્તર પરિક્ષેપના જંબુથી અર્ધ પ્રમાણમાં જાણવા. • X -
- હવે આના જ ત્રણ વનનો પરિક્ષેપ કહે છે - તે આના પરિવારમાં જાણવા. 300 યોજન પ્રમાણથી વનખંડ વડે ચોતરફ સંપરિવૃત્ત છે. તે આ રીતે - અત્યંતર, મધ્યમ, બાહ્યથી. હવે અહીં જે છે, તે કહે છે – જંબૂના સપરિવારના પૂર્વથી પnયોજન પહેલાં વનખંડમાં જઈને અહીં ભવન કહેલ છે. તે એક ક્રોશ લાંબુ છે. ઉચ્ચવ આદિના કથન માટે અતિદેશ કહે છે - તે જ મૂલ જંબૂની પૂર્વ શાખાના ભવન સંબંધી વર્ણન જાણવું. અનાદંત યોગ્ય શયનીય કહેવું. એમ દક્ષિણાદિ દિશામાં પોત-પોતાની દિશામાં ૫o-યોજના ગયા પછી વનમાં ભવન કહેવું. હવે વનમાં વાપીનું સ્વરૂપ –
જંબની ઈશાનદિશામાં પહેલું વનખંડ ૫o-ચોજન ગયા પછી ચાર પુકારણી કહી છે. એ સૂચિશ્રેણીથી રહેલ નથી, પણ પોતાની વિદિશાના પ્રાસાદને વીંટાઈને રહી છે. તેથી પ્રદક્ષિણાકારે તેના નામો આ રીતે છે - પૂર્વમાં પદા, દક્ષિણમાં-પાપભા ઈત્યાદિ. એ રીતે વિદિશાની પણ કહેવી. તે એક કોશ લાંબી, અર્ધકોશ પહોળી,
૧૬૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૫૦૦ ધનુષ ઉઠેધથી છે.
હવે વાપી મોના પ્રાસાદના સ્વરૂપને કહે છે - તે ચારે વાપી મધ્ય પ્રાસાદાવતંસક કહેલ છે - x - ચારે વાવમાં કેક પ્રાસાદ છે, તેથી ચાર પ્રાસાદો છે. તે એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા, દેશોનકોશ ઉંચા છે. વર્ણન મૂલ જંબૂની દક્ષિણશાખાના પ્રાસાદવતુ જાણવું. આમાં અનાદૃતદેવની ક્રીડાર્સે સપસ્વિાર સિંહાસન કહેવું. જીવાભિગમમાં અપરિવાર કહેલ છે. એ રીતે અગ્નિ આદિ વિદિશામાં વાપી અને પ્રાસાદો કહેવા.
આ વાપીઓના નામો જણાવવા બે ગાથા કહી છે - પાદિ, આ બધી પણ ગિસોપાન, ચાર દ્વારો, વેદિકા, વનખંડ યુક્ત જાણવા. હવે અગ્નિ દિશામાં ઉત્પલ ગુભ, પૂર્વમાં નલિના ઈત્યાદિ જાણવું. હવે આ વનના મધ્યવર્તી કૂટોને સ્વરૂપથી કહે છે - જંબના આ જ પહેલા વનખંડમાં પર્વ ભવનની ઉત્તરમાં, ઈશાન ખૂણામાં પ્રાસાદાવતુંસકની દક્ષિણમાં અહીં કૂટ કહેલ છે. આઠ યોજન ઉદર્વ-ઉંચા, બે યોજના ઉદ્વેધથી, વૃતત્વથી જે લંબાઈ છે, તે જ પહોળાઈ છે. મૂળમાં આઠ યોજન લાંબાપહોળા, બહુ મધ્યદેશ ભાગમાં - ભૂમિથી ચાર યોજન જતાં, છ યોજન લાંબાપહોળા, શિખરના ભાગે ચાર યોજન લાંબા-પહોળા છે.
હવે તેની પરિધિના કથન માટે પધ કહે છે - અડધભકૂટના આલાવા મુજબ કહેવું. વિશેષ એ કે – સાધિક ૫-યોજન મૂલમાં પરિધિ આદિ અનુક્રમે યોજવું. • x - આ ગાળામાં બાષભકૂટ સમત્વથી કહેલ હોવાથી ૧૨-યોજનો, આઠ મધ્યે કહેલ છે. તવ બહુશ્રુત જાણે. આમાં પ્રત્યેકમાં જિનગૃહ એકૈક વિડિમાવત જિનગૃહ તુલ્ય છે. હવે શેષકૂટ વક્તવ્યતા -
ઉક્ત રીતિથી વર્ણપ્રમાણ, પરિધિ આદિની અપેક્ષાથી બાકીના પણ સાતે કુટો જાણવા. સ્થાનવિભાગ આ છે - પૂર્વ દિશાભાવિ ભવનની દક્ષિણે, અગ્નિ દિશાના પ્રાસાદાવતુંસકની ઉત્તરે બીજો કૂટ, દક્ષિણ દિશાના ભવનની પૂર્વથી
અગ્નિદિશાના પ્રાસાદાવતંતકની પશ્ચિમમાં તૃતીય ઈત્યાદિ - X - X •x - વૃત્તિમાં કહ્યા મુજબ સમજી લેવું.
હવે જંબૂના નામોને જણાવે છે – જંબૂ સુદર્શનાના બાર નામો કહેલા છે - શોભન ચા અને મનને આનંદકત્વથી દર્શન જેનું છે તે સુદર્શન, અમોઘ-સફલ - * * * * અતિશયથી પ્રબુદ્ધ-ઉર્દૂલ, સકલ ભુવનમાં વ્યાપક યશને ધારણ કરે છે, તે યશોધર, * * * વિદેહમાં જંબૂને વિદેહજંબૂ કેમકે વિદેહ અંતર્ગતુ ઉત્તરકુરમાં નિવાસ છે. સૌમનસ્યના હેતુથી સૌમનસ્ય, સુભદ્રા-શોભન કલ્યાણભાજી • x • વિશાલ-વિસ્તીર્ણ સુજાતા-શોભન જન્મ જેના છે તે-અર્થાત જન્મદોષરહિતા, જેના હોવાથી મન શોભન થાય છે તે સુમના. - ૪ -
જંબૂ ઉપર આઠ - આઠ મંગલો છે, ઉપલક્ષણથી વજ, છત્ર દિ સૂત્રો કહેવા. હવે સુદર્શના શબ્દ પ્રવૃત્તિ નિમિત પૂછે છે - પ્રસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરસૂત્રમાં- જંબૂ સુદનામાં અનાદત નામે જંબૂઢીપાધિપતિ - ન આદૈતા-આદર વિષયી કરાયેલ, બાકીના જંબૂદ્વીપના દેવો અપેક્ષાથી અનાદૈત નામે મહદ્ધિક આદિ દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકો યાવત્ આત્મરક્ષક ઇત્યાદિનું આધિપત્યાદિ કરતાં ચાવત્ વિવારે
Page #91
--------------------------------------------------------------------------
________________
૪/૧૫૧ થી ૧૬૨
૧૬૭
છે, તેથી એમ કહે છે – જંબુસુદર્શના. તેનો અર્થ શો ? અનાદૈત દેવની સમાન પોતાનું મહર્તિકવ દર્શન અહીં કૃત આવાસ. શોભન કે અતિશય દર્શન-વિચારણા અનંતરોક્ત સ્વરૂપ ચિંતન, ચાવતુ અનાદંત દેવનું જેના હોવાથી છે તે સુદર્શના. જો કે અનાદેતા રાજધાની પ્રશ્નોત્તર સૂત્રમાં સુદર્શના શબ્દ પ્રવૃત્તિ નિમિત પ્રશ્નોત્તર સૂત્ર નિગમન સૂકાંતર્ગત ઘણી પ્રતોમાં છે, તો પણ - x + વાચકો ન મુંઝાય તે માટે અમે સૂત્રપાઠમાં લખેલ છે. • x -
ધે બીજું ગૌતમ ! સાવત્ શબ્દથી જંબૂ સુદર્શના એ શાશ્વત નામ છે. જે કદાપિ ન હતું તેમ નહીં ઈત્યાદિ. નામનું શાશ્વતપણું દેખાયું. હવે પ્રસ્તુત વસ્તુનું શાશ્વતપણું છે કે નહીં તે શંકાને નિવારવા કહે છે – જંબૂ સુદર્શના આદિ પછી રાજધાનીની વિવા-તેમાં જેમ પૂર્વે યમિકા રાજધાનીનું પ્રમાણ કહ્યું, તે જ જાણવું ચાવતુ અનાદત દેવનો ઉપપાત અને અભિષેક સંપૂર્ણ કહેવો.
હવે ઉત્તરકુર નામાર્ચ પૂછવાને કહે છે – • સૂત્ર-૧૬૩ થી ૧૬૫ -
[૧૬] ભગવદ્ ! તેને ઉત્તરકુરુ કેમ કહે છે ? ગૌતમ ! ઉત્તરકુરુમાં ઉત્તરૂર નામક મહર્તિક ચાવ4 પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે કારણે છે. ગૌતમ “ઉત્તર” એમ કહે છે. અથવા આ નામ શાશ્ચત છે..
ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત નામે વક્ષસ્કાર પર્વત ક્યાં કહે છે ? ગૌતમ! મેરુ પર્વતની ઈશાને નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ઉત્તરકુરની પૂર્વે વલ્સ ચક્રવર્તી વિજયની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. જેમ ગંધમાદનનું પ્રમાણ અને વિષ્ઠભ છે તેમ કહેવું. ફર્ક એટલો કે સર્વ વૈડૂર્યમય છે, બાકી બધું તેમજ છે. ચાવતુ ગૌતમ! નવ ફૂટો કહ્યા છે -
[૧૬] સિદ્ધાસતન, માલ્યવંત, ઉત્તસ્કુરુ કચ્છ, સાગર, રજત, શીતોદ, પૂર્ણભદ્ર, હરિસ્સહ-ફૂટ જાણવા.
[૧૬] ભગવન્! માલ્યવંત વક્ષસ્કારપર્વતમાં સિદ્ધાયતન નામે કૂટ કર્યા કહેલ છે ? ગૌતમ મેર પર્વતની ઈશાને, માલ્યવંત કુટની નૈઋત્યમાં આ સિદ્ધાયતન કૂટ કહેલ છે. તે પo૦ રોજન ઉd-ઉંચો છે, બાકીનું પૂર્વવતુ ચાવતુ રાજધાની, એ પ્રમાણે માઘવત, ઉત્તરફ, કચ્છકૂટ પણ જણાવા. આ ચારે કૂટો દિશા, પ્રમાણથી સમાન જાણવા. કુટ સર્દેશ નામક દેવો છે.
ભગવાન ! માલ્યવંતમાં સાગરકૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! કચ્છકૂટના ઈશાને, રજતકૂટની દક્ષિણે, અહીં સાગરકૂટ નામે કૂટ કહેલ છે. તે પoo યોજન ઊંd ઉંચા છે. બાકી પૂdવતું. ત્યાં સુભોગા દેવી છે. રાજધાની, ઈશાનમાં જકૂટ-ભોગમાલિની દેવી, રાજધાની ઈશાનમાં. બાકીના કૂટો ઉત્તર દક્ષિણમાં જાણવા, સમાન પ્રમાણ છે.
• વિવેચન-૧૬૩ થી ૧૬૫ - પ્રનસૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉત્તરકુરુ નામે અહીં દેવ વસે છે, તેથી ઉત્તરકુર
૧૬૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કહ્યું. જે ઉત્તકુરની પશ્ચિમમાં છે, તે માલ્યવંત, જેનું બીજું નામ ગજાંતાકાર ગિરિ છે, તે કહે છે -x - મેરુ પર્વતની ઈશાને નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તસ્કની પૂર્વે, કચ્છ વિજયની પશ્ચિમે, મહાવિદેહમાં માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેલ છે. • x • જેમ ગંધમાદનના પૂર્વોક્ત વાકાર ગિરિના પ્રમાણ અને વિકુંભ છે, તેમજ જાણવું. ફકી માબ એ કે - સંપૂર્ણ વૈર્યરત્નમય છે. ઉત્તર સૂત્રમાં કહેવા છતાં સિદ્ધાયતન કૂટ જે કરી કહેવાયો છે તે સિદ્ધ અને માલ્યવંત ગાવામાં સર્વ સંગ્રહ માટે છે.
- સિહાયતન કૂટ, માલ્યવત્ કૂટ, આ વક્ષસ્કારાધિપતિનો નિવાસ કૂટ તે ઉત્તરકુર ફૂટ, કચ્છ વિજયાધિપતિનો કચ્છકૂટ, સાગર કૂટ, રજતકૂટ જે બીજે ચકકૂટ કહેવાય છે. શીતાદેવીનો સીતાકૂટ, પૂર્ણભદ્ર વ્યંતરેન્દ્રનો કૂટ તે પૂર્ણભદ્રકૂટ, ઉત્તર શ્રેણી અધિપતિ વિધુત્ કુમારેન્દ્રનો હરિસ્સહ કૂટ. હવે તેની સ્થાન પ્રરૂપણા
- X - મેર પર્વતની ઈશાને, નીકટના માલ્યવંત કૂટની તૈ&ત્યમાં, અહીં સિદ્ધાયતન કૂટ કહેલ છે. તે ૫૦૦ યોજન ઉંચો, બાકી મૂલ વિઠંભાદિ કહેવા, તે ગંધમાદન સિદ્ધાયતનકૂટવત્ કહેવા. ચાવતુ રાજધાની કહેવી. સિદ્ધાયતન કૂટના વર્ણનમાંના કૂટ અને સિદ્ધાયતનાદિ વર્ણક બંને સૂત્રો કહેવા. તેમાં સિદ્ધાયતનકૂટમાં રાજધાની સૂઝ ન આવે તેથી રાજધાની સૂત્ર છોડીને બાકીનું સૂત્ર કહેવું. અહીં ચાવત્ શબ્દ સંગ્રાહક નથી, પણ અવધિવાચી છે. - ૪ -
લાઘવાર્થે અતિદેશ કહે છે – એ પ્રમાણે સિદ્ધાયતન કૂટની રીતથી માલ્યવંત કૂટ, ઉત્તરકુરકૂટ, કચ્છકૂટની વક્તવ્યતા જાણવી. હવે આ પરસ્પર સ્થાનાદિથી તુલ્ય છે કે નહીં, તે કહે છે - આ સિદ્ધાયતન કૂટ સહિત ચારે પરસ્પર દિશા અને વિદિશારૂપ પ્રમાણ વડે તત્ય જાણવા. અર્થાત પહેલો સિદ્ધાયતનકૂટ મેરની ઈશાને છે પછી તે દિશામાં બીજો મારવવંતકુટ, તે જ દિશામાં ત્રીજો ઉત્તરકૂટ, તે જ દિશામાં કચ્છકૂટ, છો ચારે વિદિશામાં રહેલ, પ્રમાણથી હિમવંત કુટ મુજબ પ્રમાણશી છે. કૂટ સમાન નામક દેવો છે. અહીં સિદ્ધકૂટ સિવાયના ત્રણે કૂટોમાં કૂટનામક દેવો જાણવા. સિદ્ધાયતન કૂટમાં તો સિદ્ધાયતન જ છે. * * * * * હવે બાકીના કૂટોનું સ્વરૂપ કહે છે -
ઉત્તરસૂત્રમાં – કચ્છકૂટની ઈશાને, રજતકૂટની દક્ષિણે, અહીં સાગરકૂટ નામે કૂટ કહેલ છે તે ૫oo યોજન ઉંચો, બાકીના મૂલવિકંભાદિ પૂર્વવતું. અહીં સુભોગા નામે દિકકુમારી દેવી છે. તેની રાજધાની મેરની ઈશાને છે. આંતકૂટ છઠ્ઠો, પૂર્વથી ઉત્તરમાં અહીં ભોગમાલિની દિકકુમારીદેવી છે, રાજધાની ઈશાનમાં છે, બાકીના સીતા આદિ કુટો-પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરમાં અને ઉત્તર ઉત્તરથી પૂર્વ પૂર્વમાં અર્થાત દક્ષિણમાં છે. બધાં હિમવંત કૂટ પ્રમાણવથી સમાન છે.
• સૂત્ર-૧૬૬ :
ભગવન્! માલ્યવંતમાં હરિસ્સહ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! પુણભદ્રની ઉત્તરે, નીલવંતની દક્ષિણે અહીં હરિસ્સહ નામે કૂટ કહેલ છે. તે ૧ooo યોજન ઉM-ઉંચો, ચમક પ્રમાણપતુ જાણવો. રાજflીની ઉત્તરમાં અસંખ્યાત દ્વીપ પછી, બીજ જંબૂદ્વીપ-દ્વીપની ઉત્તરમાં ૧૨,000 યોજન જઈને અહીં હરિસ્સહ દેવની હરિસ્સહા નામે રાજધાની કહેલી છે તે ૮૪,ooo યોજન લાંબી-પહોળી,
Page #92
--------------------------------------------------------------------------
________________
૪૧૬૬
૧૬૯
૨,૬૫,૬૩૬ યોજન પરિધિથી છે બાકી જેમ સમરાંચા રાજધાની છે, તેમ પ્રમાણ કહેવું. તે મહદ્ધિક, મહાધુતિક છે.
ભગવના તેને માલ્યવંત વક્ષસ્કાર પર્વત કેમ કહે છે? ગૌતમ! માલ્યવંત વક્ષકાર પર્વતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં સકિા, નવમાલિકા યાવત્ મગતિકા ગુલ્મો છે. તે ગુલ્મો પંચવર્તી કુસુમને કુસુમિત કરે છે. તે માલ્યતંત વક્ષસ્કાર પર્વતના બહુ સામરમણીય ભૂમિભાગને વાયુ દ્વારા કલ્પિત અગ્ર શાખાથી મુકત પુષ્પના પુંજોપચાર યુક્ત કરે છે. અહીં માલ્યવંત નામે મહકિ યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમ! એમ કહેલ છે. અથવા તે ચાવત્ નિત્ય છે.
• વિવેચન-૧૬૬ ઃ
ભદંત ! માલ્યવંત વક્ષસ્કાર ગિરિમાં હરિાહકૂટ ક્યાં છે ? પૂર્ણભદ્રની ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે છે. તે ૧૦૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો, બાકીનું યમકગિરિ પ્રમાણથી જાણવું. તે આ છે – ૨૫૦ યોજન ઉદ્વેદથી મૂળમાં, ૧૦૦૦ યોજન લાંબોપહોળો છે - ૪ - ૪ - આના અધિપતિની બીજી રાજધાનીથી દિશા પ્રમાણાદિથી વિશેષ છે, તેની વિવક્ષા – રાજધાની ઉત્તરમાં છે. તેનું વર્ણન - મેરુ પર્વતની ઉત્તરમાં તીછાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજા જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરમાં ૧૨,૦૦૦ યોજન
જઈને અહીં હરિસહ દેવની હરિાહા રાજધાની કહેલ છે. તે ૮૪,૦૦૦ યોજન લાંબી-પહોળી, ૨,૬૫,૬૩૨ યોજનની પરિધિચી છે. બાકી-જેમ રામરેન્દ્રની રાજધાની ભગવતી સૂત્રમાં કહી છે, તે પ્રમાણ પ્રાસાદાદિનું કહેવું.
અહીં મહદ્ધિક, મહાધુતિક શબ્દોથી આના નામ નિમિત્ત પ્રશ્નોત્તર સૂચવેલ છે. જેમકે - ભગવન્ ! તેને હરિસહકૂટ કેમ કહે છે ? ત્યાં ઘણાં ઉત્પલો, પો હરિસ્સહકૂટ સમાન વર્ણવાળા છે યાવત્ હરિાહ નામે દેવ ત્યાં વસે છે, તેથી અથવા તે શાશ્વત નામ છે. હવે વક્ષસ્કારના નામાર્થે પ્રશ્ન કરે છે –
ઉત્તરમાં - માલ્યવંત વક્ષસ્કાર પર્વતમાં તે-તે સ્થાનમાં ઘણાં સરિકા, નવમાલિકા ચાવત્ મગદંતિકા ગુલ્મો છે. તે ક્ષેત્રાનુભાવથી સદૈવ પંચવર્તી પુષ્પો ઉત્પન્ન કરે છે. માલ્યવંત પર્વતના બહુ સમ રમણીય ભૂમિભાગને વાયુથી કંપિત આદિ પૂર્વવત્. તેથી માલ્ય-પુષ્પ, નિત્ય જ્યાં હોય છે, તે માલ્યવંત. માલ્યવંત દેવ અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, માટે માલ્યવંત.
વિદેહ બે છે – પૂર્વ અને પશ્ચિમ. મેરુની પૂર્વે છે, તે પૂર્વ વિદેહ, તે સીતા મહાનદીના દક્ષિણ-ઉત્તર ભાગથી બે ભાગમાં વિભક્ત છે, એ રીતે જે મેરુની પશ્ચિમમાં છે, તે પશ્ચિમ વિદેહ છે. તે પણ સીતોદાને બે ભાગમાં વિભક્ત કરે છે. એ રીતે વિદેહના ચાર ભાગો દર્શાવેલા છે. તેમાં વિજય વક્ષસ્કારાદિ - x - નિરૂપે છે— તેના એક ભાગમાં યથાયોગ્ય માલ્યવંતાદિ ગજદંત વક્ષસ્કાર ગિરિની નીકટ એક વિજય તથા ચાર સરળ વક્ષસ્કારો અને ત્રણ અંતર્નદી છે. આ સાતના છ અંતરો છે. - ૪ - ૪ - તેથી અંતરમાં એકેકના સદ્ભાવથી છ વિજયો, આ ચાર વક્ષસ્કારાદિ, એકૈક અંતર્નદી અંતતિથી ચાર પર્વતના અંતરમાં સંભવે છે, તેથી અંતર્નદી ત્રણ છે, એ વ્યવસ્થા સ્વયં જાણી લેવી તથા વનમુખની અવધિ કરીને એક
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
વિજય, તેથી પ્રતિ વિભાગમાં આઠ વિજય, ચાર વક્ષસ્કાર, ત્રણ અંતર્નદી, એક વનમુખ જાણવા.
-
અહીં આ ભાવના છે – પૂર્વ વિદેહમાં માલ્યવંત ગજદંત પર્વતની પૂર્વે, સીતાની ઉત્તરે એક વિજય, તેની પૂર્વે પહેલો વક્ષસ્કાર, તેની પૂર્વે બીજી વિજય, તેની પૂર્વે પહેલી અંતર્નાદી - ૪ - ૪ - એ ક્રમે આઠમી વિજય સુધી કહેવું. પછી એક વનમુખ
જગતી નીકટ છે.
૧૭૦
એ પ્રમાણે સીતાની દક્ષિણે પણ સૌમનસ ગજદંત પર્વત પૂર્વે પણ આ વિજયાદિક્રમ કહેવો. એ જ રીતે - x - બાકીના જાણવા. હવે પ્રદક્ષિણા ક્રમે નિરૂપતા, પ્રથમ વિભાગમુખમાં કચ્છવિજય –
- સૂત્ર-૧૬૭ થી ૧૬૯ -
[૧૬૭] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં કચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં જંબૂઢીપ
દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, પાંક સંસ્થાને સંસ્થિત છે. તે ગંગાનદી, સિંધુનદી અને વૈતાઢ્ય પર્વતથી છ ભાગમાં વિભકત છે. તે ૧૬,૫૯૨-૨/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન પહોળી છે.
કચ્છ વિજયના બહુમધ્યદેશ ભાગમાં અહીં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે, તે કચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે તે આ - દક્ષિણ કચ્છ અને ઉત્તકચ્છ.
-
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામક વિજય ક્યાં કહી છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારપર્વતની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધ્વકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, ૮૨૭૧-૧/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન પહોળી, પલ્ટંક સંસ્થાન સંસ્થિત છે.
ભગવન્ ! દાક્ષિણાર્ધ કચ્છની વિજયના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે આ - સાવત્ કૃત્રિમ અને અકૃત્રિમ વડે શોભિત છે.
ભગવન્ ! દાક્ષિણા કચ્છ વિજયના મનુષ્યના કેવા આકાર-ભાવપ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ છ ભેદે છે યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છવિજયમાં વૈતાઢ્ય નામે પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! દાક્ષિણાર્ધ્વ કચ્છ વિજયની ઉત્તરે, ઉત્તરાઈ કચ્છની દક્ષિણે, ચિત્રકૂટની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પર્વતની પૂર્વે, અહીં કચ્છવિજયમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ
Page #93
--------------------------------------------------------------------------
________________
૪/૧૬૭ થી ૧૬૯
પહોળો, બંને તરફ વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ-પૂર્વની કોટિથી યાવત્ બંને તસ્કૃ પૃષ્ટ, ભરતના વૈતાઢ્ય સદેશ, વિશેષ એ કે - બે બાહા, જીવા અને ધનુપૃષ્ઠ ન કહેવું. તે વિજયના વિખુંભ સદેશ લંબાઈથી, વિષ્ઠભ-ઉરાવ-ઉદ્વેધ પૂર્વવત્ તથા વિધાધર અને આભિયોગિક શ્રેણી પૂર્વવત્. વિશેષ એ કે – પંચાવન
પંચાવન વિધાધર નગરાવાસ કહેલા છે. આભિયોગિક શ્રેણીમાં સીતાનદીની ઉત્તરની શ્રેણીઓ ઈશાનદેવની છે, બાકીની શક્રની છે.
[૧૬૮] ફૂટો-સિદ્ધ, કચ્છ, ખડક, માણિ, વૈતાઢ્ય, પૂર્ણ, તમિસગુફા, કચ્છ, વૈશ્રમણ અને વાઢ્ય.
[૧૬૯ ભગતના જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરા કચ્છ નામે વિજય ક્યાં કહી છે? ગૌતમ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, માાવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, ચિત્રકૂટવક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહીં જંબુદ્વીપ દ્વીપમાં કચ્છવિજય કહી છે યાવત્ સિદ્ધ થાય છે તે બધું પૂર્વવત્.
ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધ્વ કચ્છમાં વિજયમાં સિંધુકુંડ નામે કુંડ કહેલ છે? ગૌતમ ! માહ્યવંત વાસ્કાર પર્વતની પૂર્વે, ઋષભકૂટની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકુડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, યાવત્ ભવન, અર્થ અને રાજધાની જાણવા. ભરતના સિંધુકુડ સશ બધું જાણવું યાવત્ તે સિંધુકુંડની દક્ષિણ તોરણથી હિંદુ મહાનદી વહેતી ઉત્તરપૂર્વ કચ્છ વિજયમાં વહેતી-વહેતી ૩૦૦૦ નદીઓ વડે આપૂતિ થતી-થતી તમિસ ગુફાની નીચેથી વૈતાઢ્ય પર્વતને ચીરીને, દક્ષિણ કચ્છ વિજયમાં જઈને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. સિંધુ મહાનદી પ્રવાહમાં અને મૂલમાં ભરતની સિંધુ સર્દેશ પ્રમાણથી યાવત્ બે વનખંડથી પરિવરેલ છે.
૧૭૧
ભગવન્ ! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભકૂટ નામક પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! સિંધુકુંડની પૂર્વે, ગંગાકુંડની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં ઉત્તરાર્ધકચ્છવિજયમાં ઋષભકૂટ નામે પર્વત કહેલ છે. આઠ યોજન ઉર્ધ્વ ઉંચો, આદિ પ્રમાણ પૂર્વવત્ યાવત્ રાજધાની છે, માત્ર તે ઉત્તરમાં કહેવી.
ભગવન્ ! ઉત્તરાર્ધ્વચ્છ વિજયમાં ગંગાકુંડ નામે કુડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ઋષભ કૂટ પર્વતની પૂર્વે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબ, અહીં ઉત્તરાર્ધ્વ કચ્છમાં ગંગાકુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો આદિ પૂર્વવત્ ાવત્ જેમ સિંધુ ચાવત્
વનખંડથી પરિવરેલ છે.
ભગવન્ ! કચ્છ વિજયને કચ્છવિજય કેમ કહે છે ? ગૌતમ ! કચ્છવિજયમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ગંગા મહાનદીની પશ્ચિમે, સિંધુ મહાનદીની પૂર્વે, દક્ષિણારૂં કચ્છ વિજયના બહુમધ્ય દેશભાગમાં અહીં
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
તેમા નામે રાજધાની કહેલ છે. તે વિજયા રાજધાની સશ કહેવી. તે તેમા રાજધાનીમાં કચ્છ નામે રાજા ઉપજે છે. તે મહા હિમવંત યાવત્ બધું વર્ણન ભરત સમાન કહેવું. માત્ર નિષ્ક્રમણ ન કહેવું. બાકી બધું કહેવું યાવત્ માનુષી સુખ ભોગવે છે. અથવા 'કચ્છ' નામધારી અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે ગૌતમ ! કચ્છ વિજય કહે છે યાવત્ નિત્ય છે.
૧૭૨
• વિવેચન-૧૬૭ થી ૧૬૯
ભદંત ! જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે વિજય ક્યાં છે ? સીતા નદીની ઉત્તરે, નીલવંત પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે ચક્રવર્તી વિજેતવ્ય ભૂ વિભાગરૂપ વિજય છે. આ સંજ્ઞા અનાદિ પ્રવાહથી છે. તેથી આ અન્વર્થ માત્ર દર્શન છે, પણ સાક્ષાત્ પ્રવૃત્તિ નિમિત્તે ઉપદર્શન નથી. ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, પલ્ચક સંસ્થાન સંસ્થિત કેમકે ચતુસ છે. ગંગા-સિંધુ નદી અને વૈતાઢ્ય પર્વતથી
છ ખંડ કરાયેલ છે.
એમ બીજી પણ વિજયો કહેવી. પરંતુ સીતાની પૂર્વે કચ્છાદિ, સીતોદાની પશ્ચિમે પક્ષ્માદિ, ગંગા-સિંધુ વડે છ ભાગ કરાયેલ છે. સીતાની પશ્ચિમે વત્સાદિ, સીતોદાની પૂર્વે વપ્રાદિ ક્દા અને રક્તવતી વડે છ ભાગ કરે છે. ઉત્તર દક્ષિણ લાંબી - ૧૬૫૯૨-૨/૧૯ યોજન લાંબી છે. તે આ રીતે – વિદેહનો વિસ્તાર-૩૩,૬૮૪ યોજન અને ૮-કળારૂપમાંથી સીતા કે સીતોદાનો વિકંભ ૫૦૦ યોજન શોધિ કરી, બાકીનાના અર્ધા કરતાં યયોક્ત પ્રમાણ આવે. - ૪ - ૪ - પૂર્વ-પશ્ચિમમાં - ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન. તે આ રીતે – મહાવિદેહમાં બંને કુરુ, મેરુ, ભદ્રશાલવન, વક્ષસ્કાર, અંતર્નદી, વનમુખ સિવાય બધે વિજય છે. તે પૂર્વ-પશ્ચિમતુલ્ય વિસ્તારવાળી છે. બધાં વક્ષસ્કાર મળીને ૪૦૦૦ યોજન, બધી અંતર્નાદી ૭૫૦ યોજન, બે વનમુખ મળીને ૫૮૪૪-યોજન, મેરુ-૧૦,૦૦૦ યોજન, ભદ્રશાલ વન-૪૪,૦૦૦ યોજન બધાં મલીને ૬૪,૫૯૪ને જંબુદ્વીપ વિસ્તારમાંથી બાદ કરતાં-૩૫,૪૦૬ યોજન, વિજય-૧૬ છે, ૧૬વડે ભાંગતા-કંઈક ન્યૂન ૨૨૧૩ યોજન થાય. આટલો વિજયનો વિષ્ફભ થાય.
આ ભરતવત્ વૈતાઢ્યથી બે ભાગ કરેલ છે તેની વિવક્ષા – કચ્છ વિજયના બહુમધ્યદેશ ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. જે કચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરીને રહેલ છે - દક્ષિણાદ્ધકચ્છ અને ઉત્તરાર્ધ્વ કચ્ચ. '=' શબ્દથી ઉભયની તુલ્યકક્ષતા જણાવે છે.
દક્ષિણાદ્ધ કચ્છને સ્થાનથી પૂછે છે - ૪ - ૪ - વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં, સીતાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પૂર્વે, અહીં જંબુદ્વીપમાં દક્ષિણાર્ણકચ્છ વિજય છે, વિશેષણ પૂર્વવત્ જાણળા. ૮૨૭૧-૧/૧૯ યોજન લાંબી છે. તેમાં - ૧૬,૫૯૨ યોજન અને ૨-કળામાંથી ૫૦ યોજન પ્રમાણમાં વૈતાઢ્યનો વ્યાસ બાદ કરી, શેષ સ્કમના અર્ધા કરતા ઉક્ત સંખ્યા આવે.
આ કર્મભૂમિરૂપ છે કે અકર્મભૂમિરૂપ ? દક્ષિણાર્ધ્વ ભરત પ્રકરણ સમાન અહીં નિર્વિશેષ વ્યાખ્યા કરવી. હવે મનુષ્યનું સ્વરૂપ-તે સ્પષ્ટ છે. હવે વૈતાઢ્યના સ્થાન
Page #94
--------------------------------------------------------------------------
________________
૪/૧૬૭ થી ૧૬૯
૧૩ વિશે પ્રશ્ન - સ્પષ્ટ છે, ફર્ક એ કે - બે તરફ માલ્યવંત અને ચિત્રકૂટ વક્ષસ્કારને સ્પષ્ટ છે - પૂર્વની કોટિણી પૂર્વના વાકાર પર્વતને, પશ્ચિમી કોટિથી પશ્ચિમી વક્ષસ્કારને સ્પર્શે છે. * * * ભરતના વૈતાઢ્ય સદેશ છે કેમકે જતમય અને રુચક સંસ્થાના સંસ્થિત છે. વિશેષ આ - બે બાહા, જીવા, ધનુપૃષ્ઠ ન કહેવા, કેમકે અવકક્ષેત્રવર્તી છે. લંબ ભાગ ભરતના વૈતાઢય સમાન નથી, તેથી કહે છે - વિજયના કચ્છાદિનો જે વિલંભ તેના સર્દેશ લંબાઈ છે. અર્થાત્ વિજયનો જે વિડંભ છે, તે આની લંબાઈ છે, યોજન-૫૦ વિડંભ, રપ-ઉંચો, ૨૫-ઉદ્વેધ ઉચ્ચવના પહેલાં ૧૦-યોજન જતાં. વિધાધર શ્રેણી પૂર્વવતુ ફર્ક એ કે- ૫૫-૫૫ વિધાધર નગરાવાસ કહેલ છે. આભિયોગ્ય શ્રેણી પૂર્વવત્ જાણવી. - x - સર્વ વૈતાદ્ય આભિયોગ્ય શ્રેણિ વિશેષ -
સીતાનદીની ઉત્તર દિશામાં રહેલ આભિયોગ્ય શ્રેણી ઈશાન ઈન્દ્રની છે, સીતા નદીની દક્ષિણમાં રહેલ શકેન્દ્રની છે. - x - x • પછી કૂટની વક્તવ્યતા કહેલ છે. હવે તેના નામો કહે છે - પૂર્વમાં પહેલો સિદ્ધાયતનકૂટ, પછી પશ્ચિમ દિશાને આશ્રીને આ આઠે કૂટો કહેવા - બીજો દક્ષિણ કચ્છાદ્ધ કૂટ, બીજો ખંડપ્રપાતગુફાકૂટ, ચોથો માણિભદ્રકૂટ, બાકી વ્યક્ત છે. પરંતુ વિજય વૈતાદ્યમાં બીજાથી આઠમાં બધાં કટોમાં પોત-પોતાની વિજયના નામે કૂટ છે, જેમકે દક્ષિણ કચ્છાદ્ધ કૂટ. બાકીના ભરત વૈતાકૂટ સમાન નામથી છે. - હવે ઉત્તરાદ્ધ કચ્છ - દક્ષિણાદ્ધ કચ્છવત જાણવી. હવે તેના અંતર્વર્તિ સિંધમુંડની વક્તવ્યતા - સ્પષ્ટ છે. - x - ભરતના સિંધૂકુંડ સર્દેશ બધું જાણવું. ગંગાના આલાવા મુજબ બધું કહેવું. તેમાં કષભકૂટની વક્તવ્યતા કહી, હવે ગંગાકુંડ પ્રસ્તાવનાર્થે કહે છે - સિંધૂકુંડના આલાવો સંપૂર્ણ કહેવો. પરંતુ પછી ગંગાનદી ખંડપ્રપાત ગુફાની નીચેથી વૈતાદ્યને ભેદીને દક્ષિણમાં સીતામાં પ્રવેશે છે.
[શંકા ભરતમાં નદી મુખ્યત્વથી ગંગાને વર્ણવીને સિંધુને વર્ણવી, અહીં સિંધુને વર્ણવીને તે વર્ણવે છે, એ કઈ રીતે કહ્યું? [સમાધાન અહીં માલ્યવંત વક્ષસ્કારથી વિજય પ્રરૂપણાના પ્રકારત્વથી તેના નીકટવર્તી સિંધૂકુંડના પહેલા સિંધુ પ્રરૂપણા, પછી ગંગાની.
ભગવદ્ ! તેને કચ્છ વિજય કેમ કહે છે ? સિગાર્ચ મુજબ જાણવું. વિશેષ આ - ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામે ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે, તે છ ખંડનો ભોક્તા છે. તેથી લોકમાં “કચ્છ” એમ કહેવાય છે. અહીં વર્તમાનકાળથી સર્વદા યથાસંભવ ચક્રવર્તીની ઉત્પત્તિ જાણવી, નિયત કાળથી નહીં. * * * * * નિષ્ક્રમણ અથ4િ પ્રવજ્યાનો સ્વીકાર વજીને કહેવો. ભરતયકીએ સર્વવિરતિ ગ્રહણ કરેલી, પણ કચ્છનો ચકી તે ગ્રહણ કરે, તેવો નિયમ નથી. અથવા અહીં ‘કચ્છ' નામ દેવ છે, તેથી તેના અધિષ્ઠિતપણાથી કચ્છ વિજય કહે છે, યાવતુ આ નામ નિત્ય છે • x - હવે ચિત્રકૂટ વક્ષસ્કાર –
• સૂત્ર-૧૩૦ -
ભગવના જંબૂદ્વીપ હીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામે વાસ્કાર પર્વત કયાં કહેલ છે? ગૌતમાં સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વધિર પર્વતની દક્ષિણે,
૧૩૪
જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ કચ્છવિજયની પૂર્વ સુકછ વિજયની પશ્ચિમે અહીં બુદ્ધીષ દ્વીપમાં મહાવિદેહમાં ત્રિકૂટ વકાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો ૧૬,૫૨ યોજન, કળા લાંબો, ૫oo યોજન પહોળો છે. નીલવત વર્ષધર પર્વત પાસે ૪૦૦ યોજન ઉ-ઉંચો અને ૪૦e ગાઉ ભૂમિગત છે. ત્યારપછી મમાથી ઉરોધ અને ઉકેદાની પવૃિદ્ધિની વધતાં-વધતાં સીતા મહાનદી પાસે ૫oo યોજના ઉદ-ઉંચો, પ૦ ગાઉ ભૂમિંગત છે. તે અશ્વસ્કંધ સંસ્થાન સંસ્થિત, સવરનમય, સ્વચ્છ, Gણ યાવત પ્રતિરૂપ છે. બંને પડખે બે પstવરવેદિક અને બે વનખંડોથી તે પરિવૃત છે. બંનેનું વર્ણન પૂર્વવત.
ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે ચાવ4 બેસે છે. ભગવદ્ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતમાં કેટલાં ફૂટો કહેલ છે ? ગૌતમ / ચાર ફૂટો કહયા છે - સિદ્ધાયતન ફૂટ, ચિત્રકૂટ, કચ્છકૂટ, સુકચ્છકૂટ. પરસ્પર ઉત્તર-દક્ષિણમાં સમાન છે. પહેલું સિદ્ધાયતન ફૂટ, સીતા નદીની ઉત્તરે, ચોથો સુચ્છકૂટ નીલવંત વધર પર્વતની દક્ષિણે અહીં ચિત્રકૂટ નામે મહહિક દેવની ચાવતુ રાજધાની પૂર્વવત કહેવી..
વિવેચન-૧eo -
સૂત્ર સુલભ છે. વિશેષ એ - લંબાઈ ૧૬,000 યોજનાદિ, વિજયની સમાન જ છે. કેમકે વિજયના વિજય વક્ષસ્કાર તુચ લંબાઈવાળા છે. વિકંભ ૫oo યોજન છે, તે વિશેષ. કેમકે જંબૂદ્વીપના વિકંભરી ૯૬,૦૦૦ બાદ કરતાં બાકીના ૩oooને આઠ વક્ષસ્કારથી ભાંગતા, ૫oo યોજન જ આવે. - X - X - વૃિત્તિનું શેષ ગણિત પૂર્વ સૂઝમાં આવી ગયો છે. માટે અહીં કરી નોૌપ્ત નથી.) તથા નીલવંત વર્ષધર પર્વત સમીપમાં ૪oo. યોજત ઉર્વ-ઉંચો, ૪૦૦ ગાઉ ઉદ્વેધથી છે. પછી માત્રાની વૃદ્ધિથી ક્રમથી ઉત્સધઉદ્ધઘની વૃદ્ધિથી વધતાં-વધતાં સીતા મહાનદીની પાસે પoo યોજન થાય છે. - ૪ - તેથી અશ્વસ્કંધ સંસ્થાને રહેલ, ક્રમથી ઉંચો, સર્વ રનમય, બાકી પૂર્વવતું.
હવે આના શિખર સૌભાગ્યને કહે છે - ચિત્રકૂટ આદિ સ્પષ્ટ છે. હવે કૂટ સંખ્યા પૂછે છે – આ ચાર કૂટો ઉત્તર-દક્ષિણ ભાવથી પરસ્પર તુલ્ય છે. પહેલું સિદ્ધાયતન કૂટ, બીજું ચિત્રકૂટ ઈત્યાદિ. તો સીતા નીલવંતથી કઈ દિશામાં છે ? સીતાની ઉત્તરથી ચોથો નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી, એમ સૂત્રપાઠોક્ત ક્રમ બલથી બીજો ચિત્ર નામે, પહેલાથી પછી જાણવો. • x • ઈત્યાદિ. * * *
સંપ્રદાય-સૌથી પહેલો સિદ્ધાયતનકૂટ, મહાનદીની સમીપે ગાયમાન્યવથી દ્વિતીય સ્વસ્વ વાકાર નામક - x - ઈત્યાદિ. હવે આનો નામાર્થ કહે છે - અહીં ચિત્રકૂટ નામે દેવ રહે છે, તેના યોગથી ચિત્રકૂટ નામ છે. આની રાજધાની મેરની ઉત્તરે છે. એમ આગળના વક્ષસ્કારોમાં યથાસંભવ કહેવું. -- હવે બીજી વિજય
• સૂગ-૧૧ થી ૧૩ :
[૧૧] ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય કયાં કહેલ છે ? ગૌતમ! સીસોદા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગાથાપતિ મહાનદીની પશ્ચિમે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં
Page #95
--------------------------------------------------------------------------
________________
૪/૧૭૧ થી ૧૭૩
૧૭૫
જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં સુકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, કચ્છ વિજયની જેમ સુકચ્છ વિજય કહેવી. વિશેષ એ કે ક્ષેમપુરા રાજધાની, સુકચ્છ નામે રાજા થશે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાથાપતિકુંડ કયા કહેલ છે ? ગૌતમ ! સુકચ્છ વિજયની પૂર્વે, મહાકચ્છ વિજયની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબે, અહીં જબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાથાપતિ કુંડ કહેલ છે. જેમ રોહિતĒશકુંડ કહ્યો તેમજ યાવત્ ગાથાપતિદ્વીપમાં ભવન, તે ગાથાપતિકુંડના દક્ષિણ દ્વારથી ગાથાપતિનદી નીકળીને મુકચ્ચ અને મહાક વિજયને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી ૨૮૦૦૦ નદીઓ સહિત દક્ષિણમાં
સીતા મહાનદીમાં પ્રવેશે છે. ગાથાપતિ મહાનદી પ્રવાહે અને મુખમાં સર્વત્ર સમાન છે. તે ૧૨૫ યોજન પહોળી, અઢી યોજન ઊંડી, બંને પાર્શ્વમાં બે પડાવવૈદિકા, બે વનખંડોથી સાવતુ બંનેનું વર્ણન કરવું.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામે વિજય ાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વઘર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, પદ્મકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગાથાપતિ મહાનદીની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામે વિજય કહેલ છે. બાકી કચ્છવિજયમાં કહ્યા મુજબ વત્ મહાકચ્છમાં કહેવું. અહીં મહાકચ્છ મહકિ દેવ અને અર્થ કહેવો.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં પશ્નકૂટ વક્ષસ્કારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, મહાકચ્છની પૂર્વે, કચ્છાવતીની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પશ્નકૂટ નામે વક્ષસ્કાર કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ચિતકૂટની જેમ જાણવું યાવત્ બેસે છે. પશ્નકૂટમાં ચાર ફૂો કહેલા છે, સિદ્ધાયતનકૂટ. પશ્નકૂટ, મહાપદ્મકૂટ, કચ્છાવતીકૂટ એ પ્રમાણે સાવત્ અર્થ. અહીં પશ્નકૂટ નામે મહર્જિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી કહ્યું.
ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં કચ્છગાવતી નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, હાવતી મહાનદીની પશ્ચિમે, પશ્નકૂટની પૂર્વે અહીં મહાવિદેહોત્રમાં કચ્છગાવની નામે વિજય કહી છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે. બાકી કચ્છ વિજય મુજબ જાણવું યાવત્ કચ્છગ્ગાવતી નામે અહીં દેવ છે.
ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં દ્વહાવતી કુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! આવર્ત વિજયની પશ્ચિમે, કચ્છગાવતી વિજયની પૂર્વે, નીલવંતના દક્ષિણી નિતંબે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં દ્વહાવતી નામે કુંડ કહેલ છે. બાકી ગાથાપતિકુંડવત્ યાવત્ અર્થ જાણવું. તે દ્રહાવતી કુંડના દક્ષિણદ્વારથી દ્રહાવતી
મહાનદી નીકળતી કચ્છવતી અને આવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરતી. કરતી દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશ છે, બાકી ગાથાપતિ મુજબ જાણવું.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં આવત્ત નામે વિજય ાં કહી છે ? ગૌતમ !
૧૭૬
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, નલિનકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, દ્રહાવતી મહાનદીની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત નામે વિજય કહેલ છે. બાકી કચ્છ વિજયવત્ જાણવું.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, મંગલાવતી વિજયની પશ્ચિમે, આવર્તવિજયની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ નામે વક્ષસ્કારપર્વત
કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ચિત્રકૂટની જેમ યાવર્તી ભેરે છે, સુધી કહેવું.
ભગવન્ ! નલિનકૂટમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! ચાર ફૂટો કહેલા છે, તે આ રીતે – સિદ્ધાયતન ફૂટ, નલિનકૂટ, આવકૂટ, મંગલાવકૂટ આ ફૂટો ૫૦૦ યોજન ઉંચા છે, રાજધાનીઓ ઉત્તરમાં છે.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવઈ નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, નલિનકૂટની પૂર્વે, પંકાવતીની પશ્ચિમે અહીં મંગલાવર્ત નામે વિજય કહેલ છે. કચ્છ વિજયવત્ આ પણ કહેવું યાવત્ મંગલાવઈ નામે દેવ અહીં વસે છે, તેથી કહે છે.
ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં પંકાવતીકુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મંગલાવર્તની પૂર્વે, પુષ્કલ વિજયની પશ્ચિમે, નીલવંતના દક્ષિણી નિતંબે અહીં પંકાવતી યાવત્ કુંડ કહેલ છે. તે ગાથાપતિકુંડના પ્રમાણવત્ જાણવું યાવત્ મંગલાવર્ત અને પુકલાવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરવી-કરતી બાકી પૂર્વવત્ ગાથાપતિકુંડ મુજબ જાણવું.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવર્ત નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, પંકાવતીની પૂર્વે એક શૈલ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે અહીં પુકલાવત્ત નામે વિજય કહેલ છે. કચ્છવિજયની માફક તે કહેવી યાવત્ પુણ્ડલ નામે મહર્જિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તેથી આ નામ છે.
ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં એક શૈલ નામક વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે? ગૌતમ! પુકલાવર્ત ચક્રવર્તી વિજયની પૂર્વે, પુલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમે, નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, અહીં એકીલ નામે વાસ્કાર પર્વત કહેલ છે. ચિત્રકૂટ સમાન જાણવું યાવત્ દેવો ત્યાં બેસે છે ચાર ફૂટો છે, તે આ રીતે – સિદ્ધાયતનકૂટ, એકીલ ફૂટ, પુકલાવકૂટ, પુકલાવતી ફૂટ. કૂટો પૂર્વવત્ ૫૦૦ યોજન ઉંચા છે યાવતુ ત્યાં એકીલ નામે મહદ્ધિક દેવ છે.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવતી નામે ચક્રવર્તી વિજય યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, ઉત્તરીય સીતામુખવનની પશ્ચિમે, એકીલ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે વિજય કહેલી છે. તે ઉત્તરદક્ષિણ લાંબી છે, એ પ્રમાણે કચ્છવિજયવત્ કહેવું યાવત્ પુલાવતી દેવ અહીં વસે છે
Page #96
--------------------------------------------------------------------------
________________ 138 જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ 4/11 થી 133 137 ભગવાન! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીનું ઉત્તરનું સીતામુખવન નામે વન કહેલ છેગૌતમાં નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પુકલાવતી ચકવર્તી વિજયની પૂર્વે અહીં સીતામુખવન નામે વન કહેલ છે. તે ઉત્ત-ક્ષિણ લાંબુ, પૂર્વપશ્ચિમ પહોળું, 16,52-19 યોજન લાંબુ, સીતા મહાનદીની પાસે ર૪ર યોજન પહોળું છે. ત્યારપછી માત્રાથી ઘટતાં-ઘટતાં નીલવંત વધિર પર્વતની પાસે 6/19 યોજન પહોળું છે. તે એક પાવરવેદિક અને એક વનખંડથી પરિવરેલ છે, વર્ણન પૂર્વવતુ, સીતામુખવન ચાવતું દેવો બેસે છે. એ પ્રમાણે ઉત્તરનું પાW સમાપ્ત થયું. વિજય વર્ણન કર્યું. વિજયોની રાજધાનીઓ આ પ્રમાણે છે - [1] ક્ષમા, ક્ષેમપુરા, અરિષ્ટા, અરિષ્ટપુસ, બગી, મંજૂષા, ઔષધિ અને પુંડરીકિણી. [13] ૧૬-વિધાધરઐeણી, ૧૬-આભિયોગ્ય શ્રેણી, બધી ઈશાનેન્દ્રની છે. બધી વિજયોનું વકતવ્યા કચ્છ વિજય સમાન યાવતું અર્થ છે. સદેશ નામક રાજ છે. વિજયમાં ૧૬-વાકર પર્વતોની વક્તવ્યતા ચિત્રકૂટવત્ છે. વાવતું ચાચાર ફૂટો, બાર નદીઓની વકતવ્યતા ગાથાપતિ નદી સમાન છે, યાવતું બંને પડખે બે પકાવરવેદિકા અને વનખંડ છે. વક. વિવેચન-૧૦૧ થી 13 :કચ્છ તુલા વક્તવ્યતાથી બધું સુગમ છે. વિશેષ - ક્ષેમપુરા રાજધાની, ત્યાં સુકચ્છ ચક્રવર્તી રાજા થશે. બાકી પૂર્વવત્ બધું કથન કર્યું. સુકચ્છ કહ્યું. હવે પહેલી અંતર્નાદીનો અવસરે છે - ભગવન ! જંબૂદ્વીપમાં ગ્રાહાવતી અંતર્નાદીનો કુંડ-પ્રભવસ્થાન ગ્રાહાવતીકુંડ ક્યાં કહેલો છે ? ગૌતમ! સુકચ્છ વિજયની પૂર્વે ઈત્યાદિ સૂાર્થવ જાણવું] રોહિતાંશ કુંડની માફક આ પણ 120 યોજન લાંબી-પહોળી છ ઈત્યાદિ જાણવું. ક્યાં સુધી કહેવું ? ગ્રાહાવતી, દ્વીપ, ભવન સુધી તે અર્થથી સૂગ કહેવું. તેથી કહે છે - ભગવન્! ગાથાપતી દ્વીપ એવું નામ કેમ છે ? ગૌતમ ! ગાથાપતી દ્વીપમાં ઘણાં ઉત્પલો ચાવત્ સહમ્રપત્રો ગાયાપલીદ્વીપ સમાન પ્રભા અને વર્ણવાળા છે, ઈત્યાદિ. હવે અહીંથી જે નદી વહે છે, તે કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - ગ્રાહા-તંતુનામક જલચર મહાકાય છે, તેથી આ ગ્રાહાવતી છે. * x * અહીંથી મહાનદી વહીને સુકચ્છ અને મહાકચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરી, 28,000 નદીઓ સહિત મેરુની દક્ષિણ દિશામાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. ધે આના વિકંભાદિ કહે છે - ગ્રાહાવતી મહાનદીના કુંડથી નીકળી સીતાનદીના પ્રવેશમાં સર્વત્ર સમાન વિસ્તાર અને ઉદ્વેધ છે. એ જ કહે છે - 125 યોજન વિાકંભ, ચા યોજન ઉદ્વેધ, કેમકે ૧૨૫નો ૫૦મો ભાગ શી-જ થાય. પૃથુત્વ પૂર્વવતુ. - X * તેમાં મેરુ પાસે ભદ્રશાલવનની લંબાઈ 54,000 યોજન, 16 વિજયનું પૃથુવ 35,406 યોજન, વક્ષસ્કાર આઠના-૪૦૦૦, મુખ-વનદ્વયનું 5844. બધું મળીને 99250 યોજન. તેને જંબૂદ્વીપના વિકૅભમાંથી બાદ કરતાં 350 ચોજન રહે, [26/12] તેને છ અંતર્નાદીથી માંગતા 15 યોજન થાય. લંબાઈ વિજયો મુજબ * * | પ્રિનો 45,000 યોજન લંબાઈ સર્વેનદીની કહી, તે વચન કઈ રીતે સંબદ્ધ થશે? [સમાધાન આ વચન ભરતની ગંગાદિનું સાધારણ છે, * X - થોમસમાસવૃત્તિમાં કપ્ત છે કે - આ ગ્રાહાવતી આદિ સર્વે નદીઓ સબ કુંડથી નીકળી સીતા અને સીતાદાના પ્રવેશમાં પ્રમાણ વિઠંભ અને ઉદ્વેધકહીને, જે ફરી ધાતકીખંડ, કરાદ્ધ અધિકારમાં નદીઓનો હીપેઢીએ બમણો વિસ્તાર કહેલ છે. જેમ જંબૂદ્વીપમાં રોહિતા આદિ, ગ્રાહાવતી આદિનો બાર અંતદીનો સર્વસંખ્યા 16 નદીનો પ્રવાહ વિઠંભ ૧રયોજન, સાઈ ઉદ્વેધ ક્રોશ એક સમુદ્ર પ્રવેશમાં ગ્રાહાવત્યાદિનો મહાનદી પ્રવેશે વિડંબ 125 યોજન, ઉદ્વેધ રા યોજન છે. તેની પૂર્વ-પર વિરોધ નથી. *x* એમ બીજે પણ લઘવૃત્તિમાં તે અભિપ્રાય વર્તે છે. બંને સ્થાને તવ તો સર્વવિદ જ જાણે. પણ આમાં સમ સમવિઠંભવ વિશે આગમવતુ ઉક્તિ પણ અનુકૂળ છે. - X - હવે ત્રીજી વિજયનો પ્રશ્ન કહે છે - તે સ્પષ્ટ છે. યાવતુ પદથી “ત્યાં અરિહા રાજધાનીમાં મહાકચ્છ નામે રાજા ઉત્પન્ન થશે. તેને સંપૂર્ણ ભરત સમાન કહેવો. તિકમણ વજીને બાકી બધું કહેવું. મહાકચ્છ નામક કહેવો. આ ચાલાવાથી મહાકચછે. શબ્દનો અર્થ કહેવો. હવે હાકૂટપ્રશ્ન - સ્પષ્ટ છે. આ બીજો વક્ષસ્કાર છે, ચિત્રકૂટના અતિદેશથી ચાવતુ પદથી લંબાઈ સૂત્રાદિ સુધી રમણીય ભૂમિ પર્યન્ત બધું કહેવું. હવે કૂટ વક્તવ્યતા કહેવી - તે સ્પષ્ટ છે, વિશેષ એ કે - ચિત્રકૂટવક્ષાત્કાર કૂટ ન્યાયથી કહેવું ચાવત શબ્દથી ઉત્તર-દક્ષિણમાં પરસ્પર સમ લેવું. બાકૂટ શબ્દાર્થ * ત્યાં બ્રહ્મટ નામે પલ્યોપમ-સ્થિતિક દેવ વસે છે. તે સુગમ છે. * * હવે ચોથી વિજય તે સ્પષ્ટ છે, પરંતુ દુહાવતી અંતર્નાદીના પશ્ચિમે કચ્છગાવતી વિજય માલુકાકચ્છાદિ જેમાં અતિશય છે તે. બાકી પૂર્વવતું. હવે આ અનંતરોક્ત વિજય, જેની પશ્ચિમમાં તે અંતર્નાદીને લક્ષમાં રાખી કહે છે - આવર્ત નામે પૂર્વ દિશાવર્તી વિજયની પશ્ચિમે, કચ્છાવતી વિજયની પૂર્વે ચાવત્ પ્રહાવતી કુંડ કહેલ છે. બાકી ગ્રાહાવતી કંડ કથનથી જાણતું. વિશેષ એ કે - કહાવતીદ્વીપ, કહાવતીદેવી ભવન, કહાવતી પ્રભ પાદિના યોગથી કહાવતી નામાર્થ જાણવો. દુહા-અગાધ જળાશય જેમાં રહે છે તે. હવે જે રીતે તે મહાનદીમાં પ્રવેશે છે, તે પૂર્વે કહેલ છે. હવે પાંચમી વિજય - સ્પષ્ટ છે, પછી બીજો વાકાર - બંને સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - બીજા સૂત્રમાં 500 યોજન પ્રમાણ છે. પછી છઠ્ઠી વિજય, પછી પકાવતી બીજી અંતર્નાદી, તેને કહે છે - પ્રાયઃ પૂર્વવતું. વિશેષ એ કે - અતિશય પંક જેમાં છે તે પંકાવતી. પછી સાતમી વિજય, પછી ચોથો વક્ષસ્કાર - તે સ્પષ્ટ છે. વિશેષ એ - પુકલાવર્ત સાતમી વિજય છે, તે ચક્રવર્તી વડે વિજેતવ્ય હોવાથી ચક્રવર્તી વિજય કહેવાય છે. હવે આઠમી વિજય-પ્રગટાર્ય છે. માત્ર ઉત્તર બાજુની સીતાનદીના મુખવનમાં કહેવાનાર સ્વરૂપની સીતાનદી અને નીલવંત પર્વત મથેના મુખવનની પશ્ચિમમાં છે. દક્ષિણના સીતા મુખવનથી આ વાયવ્યમાં છે તેથી ઉત્તરમાં - એમ ગ્રહણ કરવું. હવે
Page #97
--------------------------------------------------------------------------
________________ 4/131 થી 103 139 180 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર અનંતરોત સીતામુખવનને લક્ષીને કહે છે - સીતામુખ નામે વન ક્યાં કહેલ છે ? અહીં સીતામુખ વડે સીસોદા વનમુખ બંને ઉત્તરમાં છે, તેમ કહી દક્ષિણનું સીતામુખવન નિષેધેલ છે. તે આ રીતે - ચાર મુખ વન છે - (1) સીતા અને નીલવંત મળે, (2) સીતા અને નિષધ મળે, (3) સીતોદક - નિષેધ મળે. (4) સીતોદા-નીલવંત મળે. આ બધામાં પહેલું હોવાથી સીતાથી ઉત્તરે કહ્યું. [બાકી સૂત્રાર્થવ4] વનમુખ નિષધ અને નીલવંત સમીપે અવિકુંભ છે, સીતા અને સીસોદાના ઉભયકુલ પાર્શમાં જગતીના અનુરોધથી પૃથુ વિકંભ છે તેથી કહેલ છે - પૂર્વ અને પશ્ચિમમાં નીષધ કે નીલવંતથી આરંભીને જગતી વક્રગતિથી સીતા કે સીસોદાને પ્રાપ્ત થાય છે. તેના અનુરોધથી દશવિ છે - સીતા મહાનદી અંતે 2922 યોજન વિડંભ, પૂર્વવત્ વિજય, પક્ષકાર આદિનું પ્રમાણ-૯૪,૧૫૬ છે. તે જંબૂદ્વીપના પરિમાણથી બાદ કરતાં શેષ-૫૮૪૪ થાય. બે વનમુખ હોવાથી, બે વડે ભાંગતા-૨૯૨૨ થાય. અહીં ૨૩એ અશુદ્ધ પાઠ છે. આ પૃયુ પરિમાણ સર્વત્ર નથી. * x * તે માત્રા વડે શ-ચાંશથી ઘટતાં-ઘટતાં હાનિને પામીને નીલવંત વર્ષધર પર્વતને અંતે એક કળા પૃથુ રહે છે. અહીં કરણ-મુખવનનો સર્વ લઘુ વિડંભ વર્ષધર પાર્ષે છે. પછી વર્ષધરની જીવાથી આ કરણ રહે છે. તે આ રીતે - નીલવંત જીવા 94,156 યોજન અને કળા. તેમાંથી પૂર્વોક્ત 16 વિજય, ૮-વક્ષસ્કાર ઈત્યાદિ બાદ કરતાં-૯૪,૧૫૬ બાદ થશે, -કળા રહેશે, બે વન છે તેથી બે વડે ભાંગતા-૧-કળા રહે. * * * * * Q-પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિષધ કે નીલવંતથી આરંભીને જગતી વક્રગતિથી સીતા-સીટોદાને પ્રાપ્ત થાય. જગતીના સંસ્પર્શવર્તી અને વનમુખ, તેના અનુરોધથી વર્ષધર સમીપે તેનો થોડો વિતંભ છે. સીતા-સીતોદા પાસે તે ઘણો છે. આ ઈષ્ટ સ્થાને વિકેભ જાણવા માટે, સૂત્રમાં ન કહ્યા છતાં પ્રસંગ ગતિથી કરણ કહે છે - યોજનાદિ ગયા પછી ગુરુપૃથુત્વથી ર૯૨૨ રૂપે ગુણવા. ગુણિત યોજન રાશિની કળા કરવા માટે૧૯ વડે ગુણવા. તેમાં ગુરyયુગણિતની કળા શશિ ઉમેરાય છે. પછી “કળા'-કરેલા વનની લંબાઈ પરિણામ સશિથી હરાતા ઈષ્ટ સ્થાને વનમુખ વિકુંભ પ્રાપ્ત થાય. [રાશિ ગણિત વૃત્તિથી સમજવું.. હવે આની પડાવસ્વેદિકાદિ વન માટે કહે છે - સ્પષ્ટ છે. તે મુખવન એક પાવરવેદિકા અને એક વનખંડથી સંપરિવૃત છે. પછી સીતામુખવનનું વર્ણન કહેવું - કૃષ્ણ, કૃણાવભાસ આદિ. ક્યાં સુધી ? દેવો બેસે છે, સુવે છે સુધી. * * * આ પાવર વેદિકા જગતીવ, મુખવન વ્યાસ જ તર્લીન છે. જેમાં વનવ્યાસનું કલાપ્રમાણ છે. તેમાં વિજય વ્યાસ રુંધાય છે. અન્યથા વિજયાદિ વડે જંબૂદ્વીપના પરિપૂર્ણ લક્ષપૂર્તિમાં બંને બાજુ જગતી આદિનો શો અવકાશ છે. * x - હવે ઉપસંહાર કહે છે વિજયાદિના કથનથી ઉત્તર દિશાવર્તી પાર્શ સમાપ્ત થયું. પૂર્વે ચાર વિભાગ વડે ઉદ્દિષ્ટ વિદેહ ક્ષેત્રના પૂર્વી ઉત્તરપાર્થનું વિજયાદિ કથનની અપેક્ષાથી પૂર્ણ નિર્દિષ્ટ છે. હવે પ્રતિવિજયમાં એકૈક રાજધાની નિર્દેશતા કહે છે - અહીં વિજયનું જે ફરી કથન છે, તે રાજધાનીની નિરૂપણાર્થે છે - રાજધાની આ છે - કચ્છવિજયના ક્રમથી નામ વડે આ રીતે જાણવું - ક્ષેમા, ક્ષેમપુરા ઈત્યાદિ. આ સીતાની ઉત્તરે, વિજયોની દક્ષિણદ્ધિ મધ્ય ખંડોમાં જાણવી. હવે આનું શ્રેણિ સ્વરૂપ કહે છે - ઉક્ત આઠ વિજયમાં ૧૬-વિધાધર શ્રેણીઓ જાણવી. કેમકે પ્રતિવેતાય બે શ્રેણીઓ સંભવે છે. આ વિધાધર શ્રેણીમાં પ્રત્યેક દક્ષિણોતર પાર્શ્વમાં ૫૫-નગરો કહેવા. કેમકે વૈતાદ્યની ઉભયે સમભૂમિકવ છે. આભિયોગ્ય શ્રેણિઓ 16 કહેવી. આ બધી આભિયોગ્ય શ્રેણિ ઈશાનેન્દ્રની છે. કેમકે તે મેરુના ઉત્તરદિશાવર્તી છે. * * * * * * * હવે શેષ વિજય, વક્ષસ્કાર આદિના સ્વરૂપની પ્રરૂપણા માટે લાઘવતા હેતુ અતિદેશ સૂત્ર કહે છે - બધા વિજયોમાં “કચ્છ” વક્તવ્યતા કહેવી. મર્થ - વિજયોનું નામ નિરુક્ત, વિજ્યોમાં તે-તે વિજય સદંશ નામવાળા રાજા જાણવા. તથા ૧૬-વક્ષસ્કાર પર્યન્ત ચિત્રકૂટ વકતવ્યતા જાણવી ચાવત ચાર કૂટો હોય છે. તથા બાર અંતર્નાદી, ગ્રાહાવતીની વક્તવ્યતાથી જાણવી. ઈત્યાદિ * x - હવે બીજો વિદેહ વિભાગ - * સૂગ-૧૩૪ થી 137 : [14] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીમાં દક્ષિણમાં સીતામુખવન નામે વન ક્યાં કહેલ છે ? એ રીતે ઉત્તરના સીતામુખ વનની માફક દક્ષિણનું પણ કહેવું. વિશેષ એ * નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, સીતા મહાનદીની દક્ષિણ, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, વત્સવિજયની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીમાં દક્ષિણે સીતામુખવન નામે વન કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબુ ઈત્યાદિ બધું પૂર્વવતું. વિશેષ એ - નિધ વધિર પર્વત પાસે ૧-કળા નિર્કમથી કૃષ્ણ, કૃષ્ણાવભાસ ચાવતુ મા ગંધtiણને છોડતા યાવતુ બેસે છે. બંને પડખે ને પરાવરવેદિકા, વન કહેવા ભગવના જંબૂઢીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામે વિજય કયાં કહી છે? ગૌતમાં નિષધ વધિર પર્વતની ઉત્તરે, સીતા મહાનદીની દક્ષિણે, દક્ષિણના સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ ધક્ષકાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષોત્રમાં વન્સ નામે વિજય કહેલ છે, પ્રમાણ પૂર્વવત, સુશીમા અજધાની. ત્રિકૂટ ધક્ષકાર પર્વત, સુવસ વિજય, કુંડલા રાજધાની.. તdજલા નદી, મહાવરાવિય, અપરાજિતા, રાજધાની.. વૈશ્રમણકૂટ વક્ષસ્કાર પર્વત, વરસાવી વિજય, પ્રભંકરારાજધાની.. મજહાનદી, રમ્યવિજય, અંકાવતી રાજધાની.. જન વIકાર પર્વત, રમ્યફવિજય, પSIMવતી રાજધાની. ઉન્મત્ત જલા મહાનદી, અણીય વિજય, શુભા રાજધાની.. માdજન વક્ષસ્કર પર્વત, મંગલાવતી વિજય, નસંચયા રાજધાની.. એ પ્રમાણમાં જેમ સીતા મહાનદીનું ઉત્તરી પાર્શ્વ છે, તેમ દક્ષિણી પાર્શ્વ કહેવું. ઉત્તરની જેમ દક્ષિણી સીતામુખવન કહેતું. વાકારકૂટ આ પ્રમાણે છે - ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માdજન...નદીઓ આ છે - તતજહા, માજવા, ઉન્મત્તજal. [15] વિજયો આ પ્રમાણે - વત્સ, સુવત્સ, મહાવત્સ, ચોથી વચ્છકાવતી, મ્ય, રમ્યક, રમણીય, મંગલાવતી.
Page #98
--------------------------------------------------------------------------
________________ 4/134 થી 177 181 [16] રાજધાનીઓ આ પ્રમાણે - સુશીમા, કુંડલા, અપરાજિતા, પલંગ, કાવતી, પદ્માવતી, શુભ, રતનસંચયા. [17] વત્સવિજયના દક્ષિણમાં નિષધ, ઉત્તરમાં સીતા, પૂર્વમાં દક્ષિણી સીતામુખવનપશ્ચિમમાં ત્રિકૂટ પર્વત છે, સુશીમા રાજધાની છે, પ્રમાણ પૂર્વવતું. વસૂવિજય પછી મિક્ટ પછી સવઃ વિજય, એ કમથી તdજલા નદી, મહાવત્સવિય, વૈશ્રમણકૂટ ધક્ષકાર પર્વત, વત્સાવતી વિજય, મજલા નદી, રમ્ય વિજય, અંજન વક્ષસ્કાર પર્વત. મ્યફ વિજય, ઉન્મત્તલા નદી, મણીય વિજય, માતંજલ વક્ષસ્કાર પર્વત અને મંગલાવતી વિજય છે. * વિવેચન-૧૩૪ થી 137 : ભદેતા જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણી સીતામુખવના અથતિ સીતા-નિષધ મધ્યવર્તી. અતિદેશ સૂત્ર વડે ઉત્તરસૂઝ સ્વયં કહેવું. *x * હવે બીજ મહાવિદેહ વિભાગમાં વિજયાદિ વ્યવસ્થા કહે છે - નિષધ પર્વતની ઉત્તરે, સીતા નદીની દક્ષિણે, દક્ષિણી સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં વસ વિજય છે. સુશીમા સજધાની, વિજય વિભાજક ત્રિકૂટ વણાકાર પર્વત છે. [શેષ વૃત્તિ સૂત્રાર્થ મુજબ જ છે.] આ વિજયની રાજધાનીઓ - સીતા દક્ષિણ દિશામાં રહેલ રાજધાનીપણાથી, વિજયના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં જાણવી. હવે વિજયાદિનો વ્યાસાદિ દર્શાવવા છતાં કોઈ પ્રકારે પાર્વોમાં પરસ્પર ભેદ ન થાય, તે આશંકા નિવૃત્તિ માટે કહે છે - પૂર્વોક્ત પ્રકારે સીતા મહાનદીના ઉત્તર પાર્ગ માફક દક્ષિણી પાર્શ કહેવું. - આ પાર્શ કઈ રીતે વિશિષ્ટ છે ? દક્ષિણ બાજુના સીતામુખવનાદિ, આના વડે જેમ પહેલા વિભાગના કચ્છ વિજય આદિ કહ્યા, તેમ બીજા વિભાગના દક્ષિણ બાજુના સીતામુખવનાદિ કહ્યા છે. આ કહેવાનાર વક્ષકારકૂટો છે. કૂટ શબ્દથી અહીં પર્વત લેવા. તે આ રીતે- ત્રિકૂટ ઈત્યાદિ. વિજયાદિ રાજધાનીના સંગ્રહ માટે એકૈક પધ છે. તે સરળ છે. - X - પર્યસત્રથી પ્રાપ્ત છતાં વન્ય વિજય દિગ્નિયમમાં વિચિત્રત્વથી સૂગ પ્રવૃત્તિ બીજી રીતે કહે છે - વત્સવિજયના નિષધની દક્ષિણે, તેની જ સીતાનદીની ઉત્તરે આદિ સ્પષ્ટ છે. * x - હવે પ્રકરણ બળથી વસ જ લક્ષ્ય કરાય છે. સુશીમાં રાજધાની, પ્રમાણ અયોધ્યા સંબંધી જ, * * * હવે આ વિજયાદિનો સ્થાન ક્રમ દર્શાવ્યો, તે સુગમ છે. વિશેષ એ કે - વત્સ પછી ત્રિકૂટ એમ જાણવું. - x * હવે સૌમનસ્ય ગજદંત ગિરિ - * સૂત્ર-૧૭૮ થી 182 : [18] ભગવન જંબૂદ્વીપ હીપના મહાવિદેહ ક્ષેત્રમાં સોમનસ નામે વણાકાર પર્વત કયાં કહેલ છે? ગૌતમ નિષધ વષધર પર્વતની ઉત્તરે, મેરુપર્વતની અનિ દિશામાં, મંગલાવતી વિજયની પશ્ચિમે, દેવકુરની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ોગમાં સોમનસ નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, માલ્યવંત વક્ષસ્કાર પર્વત સમાન છે. વિશેષ એ કે 182 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર - સર્વરનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. નિષધ વઘર પર્વતની પાસે 400 યોજન ઉદd ઉંચો, 4oo ગાઉ ભૂમિગત, બાકી પૂર્વવત કહેતું. વિશેષ એ કે - અર્થ - ગૌતમ / સોમનસ વક્ષસ્કાર પર્વત ઘણાં દેવો-દેવીઓ જે સૌમ્ય, સુમનસ્ક છે તે અહીં બેસે છે ઈત્યાદિ. સૌમનસ નામે અહીં મહર્વિક દેવ યાવત્ વસે છે. તે કારણે હે ગૌતમ! ચાવતું નિત્ય છે. - સૌમનસ વક્ષસ્કાર પર્વત કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ ! સાત કૂટો કહેલા છે, તે પ્રમાણે - [19] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુરુ વિમલ, કંચન, વશિષ્ટ નામક સાત ફૂટો જાણવા. [18] આ બધાં કૂટો પ૦૦ યોજન ઉંચા છે. આ કૂટોની પૃચ્છા દિશાવિદિશામાં ગંધમાદન સર્દેશ કહેવી. ફર્ક એ કે - વિમલકૂટ તથા કંચનકૂટ ઉપર સુલત્સા અને વસુમિત્રા દેવીઓ રહે છે. બાકીના ફૂટોમાં સદેશ નામક દેવો છે. મેરની દક્ષિણે તેની રાજધાનીઓ છે. ભગવન! મહાવિદેહ ક્ષેત્રમાં દેવફ્ટ નામે કર ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેર પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, વિધુત્વભ વક્ષસ્કાર પર્વતની પૂર્વે સોમનસ વક્ષકાર પર્વતની પશ્ચિમે - અહીં મહાવિદેહ ફોગમાં દેવકર નામે કર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, ૧૧૮૪ર યોજન, રકળા પહોળો છે ઉત્તરની વકતવ્યતા સમાન ચાવ4 પામેધ, મૃગ, અમમ, સહ, તેતલી, શનૈશ્ચરી મનુષ્યો સુધી કહેવું. [181] ભગવન / દેવકમાં ચિત્રકૂટ-વિચિત્રકૂટ નામે બે પવતો ક્યાં કહેલ છે ? ગૌતમ નિષધ વધર પર્વતના ઉત્તરીય-ચરમાંતથી 834-*/ યોજનના અંતરે, સીતોદક મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે, અહીં ચિત્ર અને વિચિત્રકૂટ નામે બંને પર્વતો કહ્યું છે, યમક પર્વતો માફક બધું કહેવું. રાજધાની મેરની દક્ષિણે છે. [18] દેવકરનો નિષધદ્રહ નામે પ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ તે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વતના ઉત્તરીય ચરમાંતથી 834-*/ યોજનના તટે, સીતોદા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં અહીં નિષધદ્રહ નામે દ્રહ કહેલ છે. એ પ્રમાણે જેમ નીલવંત, ઉત્તરકુર ચંદ્ર, ઐરાવત, માલ્યવંત દ્રહોની વકતવ્યતા છે, તેમજ નિષધ, દેવકુરુ સૂર, સુલસ, વિધુતભની જાણવી. રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે. * વિવેચન-૧૭ થી 182 : પ્રશ્ન સુલભ છે. ઉત્તર - નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે ઈત્યાદિ સૂઝાઈવ જાણવું. જે સપ્રપંચ પહેલા વ્યાખ્યાનમાં ગંધ માદનનો અતિદેશ કર્યો, માલ્યવંતનું અતિદેશન તેની નીકટવર્તીપણાથી છે, તે સૂત્રકારની શૈલીના વૈવિષ્યને જણાવે છે. ફર્ક એ * આ સંપૂર્ણ જતમય છે, માલ્યવંત નીલમણિમય છે. આ નિષધ પર્વતને તે છે, માલ્યવંત નીલવંત પર્વતની સમીપે છે. અર્થમાં વિશેષતા- સૌમનસ વક્ષસ્કાર
Page #99
--------------------------------------------------------------------------
________________ 4/137 થી 183 183 પર્વતમાં ઘણાં દેવ-દેવીઓ સૌમ્ય-કાય કુચેષ્ટા હિત, સુમનસ-મનની કાનુગતા સહિત, વસે છે. સુમનસોના આવાસથી સૌમનસ. સૌમનસ નામે અહીં મહાદ્ધિક દેવ છે તેથી સૌમનસ - 4 - કૂટોનો પ્રશ્ન-સમનસ પક્ષકાર પર્વતમાં સિદ્ધાયતન કૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ઈત્યાદિ રૂ૫. જેમ પહેલા વક્ષસ્કાગંધમાદનના સાત કૂટો છે, તેમ અહીં પણ છે. * x * કૂટોની દિશા, વિદિશાની વક્તવ્યતા - મેરની નીકટ દક્ષિણપૂર્વમાં સિદ્ધાયતનકૂટ, તેની દક્ષિણ પૂર્વમાં બીજો સૌમનસ કૂટ, તેની દક્ષિણપૂર્વમાં ત્રીજો મંગલાવતી કૂટ, આ ત્રણ કૂટો વિદિશામાં છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વમાં, પાંચમાં વિમલકૂટની ઉત્તરમાં ચોથો દેવકુકૂટ, તેની દક્ષિણે પાંચમો વિમલ કૂટ, તેની પણ દક્ષિણે છઠ્ઠો કાંચનકૂટ, આની પણ દક્ષિણે અને નિષધની ઉત્તરે સાતમો વાસિષ્ઠ કૂટ છે. બાકી સૂગાર્યવત્ જાણવું.] ' હવે દેવકર-xમેર પર્વતની દક્ષિણે, નિષદ પર્વતની ઉત્તરે આદિ સૂત્રાર્થવતું. * x * જેમ ઉત્તરકુરની વક્તવ્યતા છે, તેમ અહીં કહેવી. ક્યાં સુધી? સંતાન વડે અનુવર્તમાન સુધી. વર્તમાનકાળ નિર્દેશ ત્રણે કાળમાં આમના અસ્તિત્વની પ્રતિપાદનાર્થે છે. તે પાગંધ આદિ છ મનુષ્યજાતિભેદ છે. તેની વ્યાખ્યા પૂર્વોક્ત સુષમાસુષમાથી જાણવી. ધે ઉત્તરકુના તુલ્યત્વથી બંને યમક સમાન ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતો સ્થાનથી પૂછે છે - દેવકુટુમાં ચિત્ર-વિચિત્રકૂટ ક્યાં છે ? સ્પષ્ટ છે - યમકપર્વતો તુલ્ય જાણવું, તેના અધિપતિ ચિત્ર-વિચિત્ર દેવની રાજધાનીઓ દક્ષિણમાં છે, હવે બ્રહ પંચકનું સ્વરૂપ કહે છે - સ્િમાર્યવત્ જાણવું.] તેમના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરની દક્ષિણે છે. હવે તેની જંબૂપીઠતુરા વૃક્ષપીઠ ક્યાં છે ? તે પૂછે છે - * સૂત્ર-૧૮૩ થી 186 - [18] ભગવન / દેવકુમાં કૂટ શાલ્મલી નામે પીઠ ક્યાં કહી છે ? ગૌતમ! મેરુ પર્વતની મૈત્રકન્ય દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત પ્રભ વાકાર પર્વતની પૂર્વે સીતોદા મહાનદીની પશ્ચિમે, દેવકુરના પશ્ચિમદ્ધિના બહુમધ્યદેશ ભાગમાં અહીં દેવકમાં કૂટ શાલ્મલી પીઠ નામે પીઠ કહેલ છે. જેમ જંબ-સુદર્શનની વકતવ્યતા છે, તે જ શભલીમાં કહેવી, માત્ર નામ-ગરૂડદેવ છે, રાજધાની દક્ષિણમાં, બાકી પૂર્વવત્ યાવતું દેવકર અહીં પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ! દેવકર કહે છે. આદિ. [18] ભગવન્! જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિધુતપ્રભ નામે વણાકારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુ પર્વતની નૈઋત્યમાં, દેવકુરાની પશ્ચિમે, પદ્મ વિજયની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ હોઝમાં વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, એ પ્રમાણે માલ્યવંતવત કહેવું. વિશે, એ કે - સતપનીયમય, સ્વચ્છ ચાવત ત્યાં દેવો બેસે છે. 184 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ભગવાન વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતમાં કેટલા કૂટો કહેલ છે ? ગૌતમ ! નવ કૂટો કહેલ છે - સિદ્ધાયતનકૂટ વિધુતભકૂટ, દેવકુફૂટ, પશ્નકૂટ, કનકકૂટ, સ્વસ્તિક ફૂટ, સીસોદા ફૂટ, શતજવલકૂટ, હરિકૂટ. [18] સિદ્ધ, વિધુતુ, દેવકુ પક્ઝ, કનક આદિ ઉપર મુજબના ફૂટ, [186) હરિકૂટ સિવાયના કૂટો પoo યોજન જાણળા. આ કૂટોની પૃચ્છા, દિશ-વિદિશામાં જાણવી, માલ્યવંતના હરિસ્સહ કૂટવ કહેવું. દક્ષિણની સમસ્યા રાજધાની માફક હરિકૃટા રાજધાની જાણવી. કનક અને સ્વસ્તિક ફૂટમાં તારિણ અને બલાહક દેવ છે, બાકીના કૂટોમાં સર્દશનામવાળા દેવો છે. તેમની રાજધાનીઓ દક્ષિણમાં છે. ભગવાન ! તું કેમ કહે છે કે - વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત નામ છે ? ગૌતમા વિધુતપ્રભ વાકાર પર્વત વિધુતની જેમ ચોતરફ આવભાસે છે, ઉોત કરે છે, પ્રભાસે છે, વિધુતાભ અહીં પલ્યોપમસ્થિતિક દેવ યાવત્ વસે છે. એ કારણથી હે ગૌતમ ! તે વિધુતભ કહે છે, અથવા તે ચાવત્ નિત્ય છે. * વિવેચન-૧૮૩ થી 186 : સૂત્ર પૂર્વવતુ. વિશેષ આ - કુટાકાર એટલે શિખાકાર, શામલી તેની પીઠ. ઉત્તરસૂઝમાં - મેરુ પર્વતની તૈત્યમાં ઈત્યાદિ (સૂકાર્યવત] અહીં પ્રજ્ઞાપક નિર્દિષ્ટ દેશમાં દેવકુરુમાં કૂટશાભલી પીઠ કહેલ છે. એ રીતે જંબૂ-સુદર્શના સમાન, શાભલીની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ આ - પૂર્વે વર્ણિત બાર જંબૂનામ રહિત કહેવું. શાભલીના બીજા નામો નથી. અનાદેતના સ્થાને ગરુડ દેવકહેવો. અથ ગરુડજાતિય વેણુદેવ કે ગરુડવેગ નામક દેવ. *x* સૂત્રમાં ન કહ્યા છતાં આ પણ જાણવું. આના પીઠ અને કૂટો, પ્રાસાદ ભવન અંતરાલવર્તી તમય છે, પણ જંબૂવૃક્ષ સ્વર્ણમય છે. આ શાભલી વૃક્ષમાં અહીં-તહીં વેણુદેવ અને વેણુદાલીના ક્રીડા સ્થાનો છે. * x - બાકી જંબૂ પ્રકરણમાં કહેલ જે વિશેષ છે તે દશર્વિલ છે તે દેવકુર નામે દેવ વસે છે સુધી કહેવું. તે કારણે દેવકુરુ કહે છે. હવે ચોથો વાકાર અવસર-સ્પષ્ટ છે, કેમકે માલ્યવંતનો અતિદેશ છે. વિશેષ આ - સંપૂર્ણ રક્તસુવર્ણમય છે. હવે કૂટવક્તવ્યતા- તેમાં ઉત્તરસૂઝમાં સિદ્ધાયતના કૂટ, વિધુપ્રભ, દેવકર આદિ કૂટો (સૂત્રાર્થવત] હરિનામે દક્ષિણ શ્રેણીના અધિપતિ વિઘકમારેન્દ્રનો કટ તે હરિક, ઉકત કુટના નામો સંગ્રહ ગાથા વડે કહેલ છે. આ કૂટો 500 યોજન ઉંચા છે. ભગવદ્ ! વિધુતભમાં સિદ્ધાયતન કૂટ ક્યાં છે ? એવા પ્રકારે પ્રશ્નમાં દિશા-વિદિશામાં જાણવું. યથાયોગ અવસ્થિત આધારપણાથી કહેવું. તેથી કહે છે - મેરુની નૈઋત્યમાં, મેરુ નીકટ પહેલો સિદ્ધાયતન કૂટ છે, તેની નૈઋત્યે વિધુપ્રભ, એ રીતે દેવકૂરુ અને પદ્મ એ ચારે કૂટો વિદિશાવર્ત છે. ચોથાની નૈઋત્યમાં અને છટ્ટાની ઉત્તરમાં પાંચમો કનકકૂટ છે, તેની દક્ષિણે છઠ્ઠો સૌવસ્તિક, તેની દક્ષિણે સાતમો સીસોદાકૂટ એ ક્રમે કૂટો રહેલ છે. * x * - માગવંત વક્ષસ્કારના હરિસ્સહ ફૂટ સમાન હરિકૂટ જાણવો. તે 1ooo યોજન ઉચ્ચ, 250 યોજન અવગાઢ ઈત્યાદિ, તથા પૃથુ વિષયક, આaોપ-પરિહાર પૂર્વવત્.
Page #100
--------------------------------------------------------------------------
________________ 4/183 થી 186 185 186 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વિશેષ આ * આઠમાંથી દણિ અર્થાત્ નિષધનજીક. આની રાજધાની દક્ષિણની ચમચંયા રાજધાનીવતુ જાણવી. કનક અને સ્વસ્તિક કૂટમાં વારિપેણા અને બલાહક બે દિકકુમારી દેવી છે, બાકીના વિધુપ્રભાદિમાં કૂટ સદેશ નામવાળા દેવો અને દેવીઓ છે. રાજધાની દક્ષિણમાં છે. જો કે ઉત્તરકુરુ વક્ષસ્કાર યથાયોગ સિદ્ધ-હરિસ્સહકૂટ વજીને કૂટાધિપ રાજધાનીઓ અનુક્રમે વાયવ્ય અને ઈશાનમાં છે, તેમ દેવકરના બે પક્ષકાર યથાયોગ સિદ્ધ અને હરિકટ વજીને કટાધિપ રાજધાનીઓ યથાક્રમે અગ્નિ અને નૈઋત્યમાં જાણવી. તો પણ પ્રસ્તુત સૂત્રના પ્રતિમાં તેમ ન કહીં હોવાથી અમે રાજધાનીને દક્ષિણમાં લખી છે. * - હવે નામ નિમિત્ત પૂછે છે - વિધપ્રભ વણાકાર પર્વત વિધુતવ લાલસુવર્ણમયપણે છે. જોનારની આંખોને ગમી જાય તેવો આ વિઘુપ્રકાશ છે. દીયતાથી નીકટની વસ્તુને પ્રકાશે છે. રવયં પણ શોભે છે, તેથી વિધુત સમાન પ્રભા, તે વિધુપ્રભ. ઈત્યાદિ * x - હવે મહાવિદેહનો દક્ષિણમાં પશ્ચિમ નામે ત્રીજો વિભાગ - * સૂત્ર-૧૮૭ થી 193 : [18] એ પ્રમાણે (1) પમ વિજયમાં અશ્વપુરા રાજધાની, અંકાવતી. વક્ષાર પર્વત, (2) સુપદ્મવિજય, સહપુરા રાજધાની, ક્ષીરોદરા મહાનદી, (3) મહાપમ વિજય, મહાપુરા રાજધાની, પદ્માવતી વક્ષસ્કાર પર્વત, (4) પમકાવતી વિજય, વિજયપુરા રાજધાની, શીતસોતા મહાનદી, (5) શંખવિજય, અપરાજિતા રાજધાની, આelીવિષ વક્ષસ્કાર પર્વત, (6) કુમુદ વિજય, અજી રાજધાની, અંતવાહિની મહાનદી, () નલિન વિજય, અશોકા રાજધાની સુખાવહ વક્ષસ્કાર પર્વત, (8) નલિનાવતી વિજય, વીતશોકા રાજધાની છે. દક્ષિણાત્ય સીતોદા મુખ વનખંડ સમાન ઉત્તરી સીતોમુખ વનખંડ છે. (1) વ વિજય, વિજયા રાજધાની, ચંદ્ર વાસ્કાર પર્વત, (2) સુવા વિજય, જયંતી રાજધાની, ઉમમાલિની નદી, (3) મહાવપવિજય, જયંતીરાજધાની, સૂર્ય વક્ષસ્કાર પરવત, (4) વહાવતી વિજય, અપરાજિતા રાજધાની, ફેણમાલિની નદી, (5) વ_વિજય, ચક્યુરારાજધાની, વક્ષસ્કાર પર્વત, (6) સુવણુવિજય, ખગપુરી રાજધાની, ગંભીમાલિની અંતર્નાદી, (3) ગંધિતવિજય, અવધ્યા રાજધાની, દેવ વક્ષસ્કાર પર્વત, (8) ગંધિલાવતી વિજય, અયોધ્યા રાજધાની. એ પ્રમાણે મેરુ પર્વતની પશ્ચિમી પાર્શ્વ કહેવો. ત્યાં સીતોદા નદીના દક્ષિણી કૂલે આ વિજયો છે - [188] પમ, સુપરૂમ, મહાપર્મ, ધમકાવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી... [189] આ રાજધાનીઓ કહી છે - અશ્વપુરા, સીપુરા, મહાપુરા, વિજયપુર, અપરાજિતા, અરજ, અશોકા વીતશોકા [19] આ વક્ષસ્કારો છે - અંક, પદ્મ, આelવિષ, સુખાવહ. એ પ્રમાણે આ કમથી બન્ને વિજયો ફૂટ સર્દેશ નામક કહેવી. દિશા-વિદિશાઓ, સીતોદાનું મુખવન, સીતોદાનું દક્ષિણી અને ઉત્તરીય કહેવું. સીસોદાના ઉત્તરપાક્ય વિજયો - [19] વપ, સુવા, મહાતપ, તપાવતી, વલ્થ, સુવભુ, ધિલ, ગંધિલાવતી... [1] આ રાજધાનીઓ - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરા, ખગપુરા, અવધ્યા અને અયોધ્યા. [19] આ વાકારો - ચંદ્રપર્વત, સૂર્ય પર્વત નાગ પર્વત, દેવપતિ. આ નદીઓ છે, જે સીતોદા મહાનદીના દક્ષિણીકૂલે છે - ક્ષીરોધ, સહોતા. અંતર વાહિની નદીઓ - ઉર્મમાલિની, ફેણ માલિની, ગંભીરમાલિની, ઉત્તરીય વિજયમાં છે. આ ક્રમે બન્ને કૂટો વિજય સદંશ નામક કહેવા. બન્ને કૂટો અવસ્થિત છે. તે આ - સિંહદ્વાયતનકૂટ પર્વતસદેશનામ કૂટ. વિવેચન-૧૮૭ થી 193 - ત્ર સ્પષ્ટ છે, છતાં અહીં લિપિ પ્રમાદથી ભ્રમના નિરાસ માટે શબ્દ સંસ્કાર મામથી લખીએ છીએ - પમ વિજય, અશ્વપુરી રાજધાની ઈત્યાદિ સીતોદા મુખવનખંડ સુધી સૂત્રાર્થ મુજબ જાણવું.] હવે ચોથા વિભાગનો અવસર છે - ઉક્ત ન્યાયથી દક્ષિણી સીતામુખવના અનુસાર ઉતરદિગુભાવી સીસોદા મુખવન ખંડમાં કહેવું. જેમ સીતાનું ઉત્તરીય મુખવન કહ્યું તેમ વ્યાખ્યા કરવી. ચોથા વિભાગના વિજયાદિ આ છે - પવિજય, વિજયા રાજધાની ઈત્યાદિ ત્રિાર્થ મુજબ જાણવું એ પ્રમાણે ઉક્ત આલાવાથી સીતોરાકૃત બંને વિભાગમાં રહેલ વિજયાદિનું નિરૂપણ કરવું. મેરનું પશ્ચિમી પાર્શ્વ કહેવું. હવે અહીં સંગ્રહ કહેલ છે, જે પૂર્વે વિસ્તૃત છે. વિશેષ એ - તે સંગ્રહમાં વિવતિ કરવા યોગ્ય છે. તે ભાષાકમથી - અંક એટલે અંકાવતી, પક્ષ્મ-પદ્માવતી. હવે બત્રીશે વિજયોના નામ લાવવાનો ઉપાય કહે છે - ઉક્ત રીતે ક્રમે વિભાગ તુટ્યગત વિજય આનુપૂર્વમાં બે વિજયો ફૂટસદંશ ગ્રામ કહેવા. સ્વસ્વ વિજય ભેદ વક્ષસ્કારગિરિ, ત્રીજા-ચોથા કૂટ સર્દેશ નામક લેવા. તે આ રીતે - ચિત્રકૂટ વક્ષસ્કારમાં ચારકૂટો મધ્ય પહેલું સિદ્ધાયતન કૂટ, પછી સ્વ વાકાર નામક, પછી ત્રીજો કચ્છ નામે, ચોથો સુકચ્છ નામે, તેથી કચ્છ-સુકચ્છ વિજયો અર્થ થાય. એમ બધે ભાવના કરવી. | દિશા-પૂર્વાદિ, વિદિશા-વિપરીત દિશા કહેવી. - x - તે આ રીતે - કચ્છ વિજય, સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધરની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કારની પૂર્વે. એ પ્રમાણે સુકચ્છાદિ વિજયોમાં સ્વસ્વ દિશાની વસ્તુ અનુસાર તે-તે દિશાનો નિયમ કરવો. એ રીતે સીસોદામુખવન કહેવું. તે વિભાગથી કહે છે - સીતોદાની દક્ષિણે અને ઉત્તરે. હવે ચોથા વિભાગમાં રહેલ વિજયાદિનો સંગ્રહ - સીતોદામાં આદિ.. * * * * * હવે સરલ વક્ષસ્કાર કૂટોમાં નામ વ્યવસ્થા ઉપાય કહે છે - અહીં પરિપાટી અર્થવી વક્ષસ્કાર અનુપૂર્વીસી બળે કૂટો વિજયના નામ સમાન કહેવા. અથત પ્રતિપક્ષકારે ચાર-ચાર કૂટો છે, તેમાં પહેલાં બે નિયત છે. તે સૂત્રકાર જ કહેશે. બીજા બે અનિયત છે. તેમાં જે-જે પક્ષકાર ગિરિ, જે-જે વિજયોને વિભક્ત
Page #101
--------------------------------------------------------------------------
________________ 4/187 થી 193 183 કરે છે, તેની મળે જે પાશ્ચાત્ય વિજય છે, તે નામક, તે વક્ષસ્કારમાં બીજો કૂટ, જેજે અગ્રિમ વિજય, તેને નામે ચોથો કૂટ છે. બન્ને અવસ્થિત કૂટ છે-સિદ્ધાયતન અને પર્વત સમાન નામનો કૂટ, અર્થાત્ વક્ષસ્કાર સદેશ નામક છે. કોઈપણ વક્ષસ્કારમાં આ નામો ફરતાં નથી, તેથી અવસ્થિત છે. - x * તેમાં સિદ્ધાયતનનો અવસ્થિત જ છે. પણ પર્વત સમાન નામકવ ધર્મથી અવસ્થિત છે. * * * * * ધે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ વિભાગકારી મેરુની પૃચ્છા - * સૂત્ર-૧૯૪ થી 196 : [194] ભગવત્ ! જંબૂદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ નામે પર્વત ક્યાં કહેલો છે ? ગૌતમાં ઉત્તરકુરની દક્ષિણે, દેવકુરની ઉત્તરે, પૂર્વ વિદેહ ક્ષોત્રની પશ્ચિમે, પશ્ચિમવિદેહ ક્ષેત્રની પૂર્વે જંબૂદ્વીપના ઠીક મધ્ય ભાગમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મેર નામક પર્વત કહેલ છે. a 9,0eo યોજન ઉtd-ઉંચો, 1000 યોજન ભૂમિમાં, મૂળમાં 10,090101 યોજન અને ભૂમિતલે 10,000 યોજન પહોળો છે. પછી માત્રાથી ઘટતાં-ઘટતાં ઉપરના તાલે 1ooo યોજન પહોળો રહે છે. તેની પરિધિ મૂલમાં 31910- 59 યોજન છે. ભૂમિતલે 3163 યોજન, ઉપરીતલે સાધિક-૩૧૬ર યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળો, ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત, સર્વરત્નમય, સ્વચ્છ, Gણ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન કરવું. ભગવાન ! મેર પર્વતમાં કેટલાં વનો કહેલાં છે ? ગૌતમ ! ચાર વનો કહ્યા છે, તે - ભદ્રશાલવન, નંદનવન, સોમનસ વન અને પંડકવન. ભગવન્! મેર પર્વતમાં ભદ્રશાલવન નામે વન ક્યાં કહેલ છે? ગીતમાં ધરણિતલે અહીં મેરુ પર્વતમાં ભદ્રશાલ નામે વન કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તરદક્ષિણ પહોળું છે. તે સૌમનસ, વિધુત્વભ, ગંધમાદન, માલ્યવંત વક્ષસ્કાર પર્વત ને સીતા-સીતોદા મહાનદીઓ વડે આઠ ભાગમાં વિભક્ત છે. મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમે બાવીસ-બાવીશ હાર લાંબુ, ઉત્તર-દક્ષિણ અઢીસો-અઢીસો યોજના પહોળું છે. તે એક છાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું - કૃષ્ણ, કૃષ્ણાવભાસ છે યાવતું ત્યાં દેવો બેસે છે, સુવે છે. - મેરુ પર્વતની પૂર્વે ભદ્રશાલ વનમાં પ0 યોજન જઈને અહીં એક મોટું સિવાયતન કહેલ છે. તે યોજન લાંબુ, ૫-જોજન પહોળું, ૩૬-યોજન ઉd ઉચ, અનેકશત સંભ ઉપર રહેલું છે. વર્ણન પૂર્વવતું. તે સિદ્વાયતનની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલાં છે. તે દ્વારો આઠ યોજન ઉtd-ઉંચા, ચાર-ચોજન પહોળા, ચાર યોજન પ્રવેશમાં છે, તેના શિખર શ્વેત છે યાવત્ વનમાલા, ભૂમિભાગ કહેતો. તેના બહુમધ્યદેશ બાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહેલ છે. તે 8 યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સવરનમય, સ્વચ્છ છે. તે 188 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મણિપીઠિકાની ઉપર દેવછંદક આઠ યોજન લાંબ-પહોળું, સાતિરેક આઠ યોજન ઉtd-fસ યાવત જિનપતિમા વર્ણન પૂર્વવતું. દેવછંદક યાવતુ ધૂપકડછ કહેવા. મેર પર્વતની દક્ષિણે ભદ્રશાલવનમાં 50 યોજન જતાં ચારે દિશામાં પણ મેરના ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો કહેવા. મેરુ પર્વતની ઈશાને ભદ્ધશાGવનમાં ૫૦-પોજન જઈને અહીં ચાર નંદા પુષ્કરિણીઓ કહેલી છે - પsul, પાપભા, કુમુદા, કુમુદપભા. તે પુષ્કરિણીઓ પ૦-પોજન લાંબી, ૫-પોજન પહોળી, 10 યોજન ઉંડી છે વન-વેદિકા અને વનખંડોનું પૂર્વવત્ કહેવું. ચારે દિશામાં તોરણો યાવતુ તે પુષ્કરિણીમાં બહુ મધ્યદેશભાગમાં અહીં એક દેવેન્દ્ર દેવરાજ ઈશાનનો પ્રસાદવર્તસક કહેલ છે. તે પoo યોજન ઉtdઉચો, 5e યોજન પહોળો, અતિ ઉચો, એમ સપરિવાર પ્રાસાદાવતંસક કહેવો. મેરની અનિ દિશામાં પુષ્કરિણી, ઉત્પલકુભા, નલીના, ઉત્પલા, ઉત્પલોવલા પુષ્કરિણી પૂર્વવત પ્રમાણમાં છે. મધ્યે શક્રનો પ્રાસાદાવર્તસક સપરિવાર છે, પૂર્વવતુ પ્રમાણથી છે. મેરુની નૈઋત્યમાં પુષ્કરિણીઓ - મૂંગા, ભૃગનિભા, અંજના, અંજનીપભા છે. શક્રેન્દ્રનું ત્યાં સપરિવાર સાસન છે. મેરની ઈશાને પુષ્કરિણીઓ - શ્રીકાંતા, શ્રીચંદા, શ્રીમહિમા, શ્રીનિલયા છે. ઈશાનેન્દ્ર પ્રાસાદાવતંસક, સીહાસનાદિ છે. ભગવાન ! મેરુ પર્વતમાં ભદ્રશાલવનમાં દિશાહસ્તિકૂટ કેટલા કહેલ છે ? ગૌતમ! આઠ દિશાહજિકૂટો કહેલા છે, તે અ [195] પuોત્તર, નીલવંત સુહસ્તિ, જનાગિરિ, કુમુદ, પલાસ, વાંસ અને રોયનાગિરિ (એ આઠ છે.] 196] ભગવત્ / મેરુ પર્વતના ભદ્રશાલવનમાં પsોત્તર નામે દિશાહસ્ત્રિકૂટ ક્યાં છે ? ગૌતમ / મેર પર્વતની ઈશાને, પૂર્વની સીતાની ઉત્તરે, અહીં પsોતર નામક દિશાહસ્તિકૂટ કહેલ છે. તે ૫૦૦-વોજન ઉM-ઉંચો, પce ગાઉ જમીનમાં છે, પહોળાઈ અને પરિધિ લધુ હિમવંત સર્દેશ કહેવો. પ્રાસાદો પૂર્વવત્ પોતર દેવનો નિવાસ છે, રાજધાની ઈશાનદિશામાં છે. એ પ્રમાણે નીલવંત દિશાહસ્તિકૂટ, મેરની અગ્નિમાં, પૂર્વ સીતાની દક્ષિણે છે. ત્યાં નીલવંત દેવ, રાજધાની નિમાં છે. એ પ્રમાણે સુહસ્તિ દિશlહસ્તિકૂટ મેરુની નિમ, દક્ષિણી સીસોદાની પૂર્વે છે. અહીં સુહસ્તિ દેવ છે, રાજધાની અનિદિશામાં છે. ઓપમાણે અંજનાગિરિ દિશાહસ્તિકૂટ મેરની નૈઋત્યમાં, દક્ષિણી સીતોદાની પશ્ચિમે છે, જનાગિરિદેવ, રાજધાની નૈઋત્યમાં છે. એ પ્રમાણે કુમુદ વિદિશાહસ્તિકૂટ મેરની નૈઋત્યમાં, પશ્ચિમી સીતોદાની દક્ષિણે છે. કુમુદ નામે દેવ, રાજધાની નૈઋત્યમાં છે. એ પ્રમાણે પલાશ વિદિશાહસ્તિકૂટ, મેરુની વાયવ્યમાં, પશ્ચિમી સીતોદાની ઉત્તરે છે. પલાશ દેવ, રાજધાની વાયવ્યમાં છે. એ પ્રમાણે અવતંસ વિદિશાહસ્તિકૂટ મેટની વાયવ્યમાં, ઉત્તરીય સીતા
Page #102
--------------------------------------------------------------------------
________________ 4/194 થી 196 189 10 જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ મહાનદીની પશ્ચિમે છે. અવતંસ દેવ, રાજધાની વાયવ્યમાં. એ પ્રમાણે રોચનાગિરિદિશાહસ્તિકૂટ મેરની ઈશાને, ઉત્તરીય સીતાનદીની પૂર્વે છે. રોયનાગિરિદેવ, રાજધાની ઈશાનમાં છે. * વિવેચન-૧૯૪ થી 196 - પ્રશ્ન પૂર્વવતું. ઉત્તરસૂત્રમાં - ઉત્તરકુરની દક્ષિણે, દેવકરની ઉત્તરે ઈત્યાદિ સિગાર્ણવતું તે મેરુ 9,000 યોજન ઉંચો, 1000 ભૂમિમાં, કુલ એક લાખ યોજન છે, તેની ચૂલા ૪૦-યોજન અધિક છે. ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં હોવાનો નિયમ મેરુ પર્વતને વજીને જાણવો. મૂલમાં-કંદમાં-૧૦,૦૯૦ યોજન, 10/11 અંશ છે. ક્રમથી ઘટતાં આનો વિકૅભ ધરણીતલે સમ ભાગે 10,000 યોજન પહોળો છે. મૂળથી હજાર યોજન ઉર્વ જતાં 90-10/11 યોજન ઘટે છે. પછી માત્રાથી ઉંચાઈમાં - x * યોજને હાનિથી - x - ઘટતાં-ઘટતાં શિરો ભાગે જ્યાં ચૂલિકા છે, ત્યાં માત્ર 1000 યોજન પહોળો રહે છે. સમભૂતલથી 9,ooo યોજન ઉંચે જઈને પૃથવમાં રહેલા 9000 યોજન ગુટિત થાય છે. હવે તેની પરિધિ - મૂળમાં 31,10-11 યોજન છે. ઈત્યાદિ [સૂત્રાર્થ મુજબ જાણવું.] - X - મૂળમાં વિકંભ-૧૦,૦૯૦-૧૦/૧૧ છે. તેમાં યોજનરાશિના ૧૧ભાગ કરવાને, 11 વડે ગુણવા. ઉપરના 10 ભાગ ઉમેરવા. તેથી 1,11,ooo આવે. પછી આ રાશિનો વર્ણ કરતાં 12,32,10,00,000 થાય, તેને દશ વડે ગુણીને પછી વર્ગમૂળ કાઢતાં 3,51,012 આવે. તેના યોજન કરતાં - 31,610 યોજન અને 2 શ થાય. શેષ ૫૩૫૮૫૬/go૨૦૨૪થી અડધાંથી અધિકપણાથી ઉશ. સમભૂતલગત પરિધિ પણ 31,623 યોજન થશે. ઈત્યાદિ - 4 - જો કે સર્વથા રનમય એ પ્રાયઃવચન છે, અન્યથા ત્રણ કાંડના વિવેચનમાં આધકાંડ-પૃથ્વી, ઉપલ, શર્કરા, વજમયત્વ અને બીજી કાંડમાં જાંબૂનદ મયવ ન કહેવાય. બાકી પૂર્વવતુ. હવે અહીં પડાવવેદિકાદિ કહે છે - સ્પષ્ટ છે. અહીં આરોહ-અવરોહમાં ઈટસ્થાનમાં વિસ્તારાદિ કરણ, સૂરમાં કહેલ નથી. પણ પછીના ગ્રંથોમાં હોવાથી વૃત્તિકારશ્રીએ દશવિલ છે. જેનો અનુવાદ અમે અહીં છોડી દીધેલ છે - X - X - હવે શિખરથી અવરોહ કરણયોજનાદિકમાં ૧૧-વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તેના સહિત તે પ્રદેશમાં મેરુ વ્યાસ સમાન છે. ઈત્યાદિ વૃિત્તિમાં છે, જે અમે લીધેલ efથી.) પછી મેરના મૂળથી આરોહ અને શિખરચી અવરોહમાં વિઠંભ વિષયક હાનિ-વૃદ્ધિને જાણવાને માટે આ કારણ છે - ઉપરના અને નીચેના વિસ્તારનો વિશ્લેષણ કરતાં, તેની મધ્યવર્તી પર્વતની ઉંચાઈથી ભાંગ કરતા, જે મળે તે હાનિ-વૃદ્ધિ. તેથી ઉપરનો વિસ્તાર 1000 યોજન, નીચેનો વિસ્તાર 10090-111 યોજન છે, તે બાદ કરતાં મણે 9090 યોજન-૧૦ અંશ રહેશે. ઈત્યાદિ ગણિતથી પ્રતિયોજને - 1/11 ની હાનિ-વૃદ્ધિ થાય છે. મેરુના એક પાર્શમાં ૧/૧ર યોજન હાનિ-વૃદ્ધિ થાય. ( ધે ઉચ્ચત્વ જાણવા માટે આ કરણ છે - મેરના જે ભૂતલ આદિ પ્રદેશમાં જે જેટલો વિસ્તાર છે. તેમાં મૂળ વિસ્તાચી બાદ કરી, જે શેષ આવે, તેને ૧૧-વડે ગુણતાં જે થાય તે પ્રમાણ ઉસેધ જાણવો. તેથી 1,00,990 માંથી 1000 બાદ કરતાં 9,99 થાય. જે 1/11 ભાગ છે, તેને 11 વડે ગુણતાં 110 થાય, તે 11 વડે ભાંગતા 10 યોજન આવે, તે પૂર્વ રાશિમાં ઉમેરતાં એક લાખ યોજન થશે. આટલી ઉંચાઈ થાય. એ રીતે મધ્યભાગાદિનું ઉચ્ચત્વ પરિણામ કહેવું. અહીં ૧૧-લક્ષણ છેદ અને કેમ શેષ વડે ગુણાય છે ? ૧૧-યોજનના અંતે ૧યોજન, 1100 યોજનના અંતે 1oo યોજન, 11,ooo યોજનના અંતે-૧ooo યોજના ઘટે છે. તે ૧૧-લક્ષણ છેદ. તેનાથી ઉચ્ચસ્વ જાણવા માટે વિસ્તાર શેષને ગુણીયો, અન્યથા 1009-10/11 ભાગ યોજનના એ પ્રમાણે વિસ્તારથી કંદથી આરોહણમાં ધરણીતલે 90 યોજન 10/11 ભાગ કઈ રીતે ગુટિત થાય? [શંકા] બે મેખલા, પ્રત્યેક ફરતાં 5oo યોજન વિસ્તાર નંદન અને સૌમનસવનના સદ્ભાવથી છે, પ્રત્યેકમાં 1000 યોજન એકસાથે બુટિત થઈ, કઈ રીતે ૧૧-ભાગની પરિહાનિ થાય ? (સમાધાન] કગતિથી થાય. તે કર્ણપતિ શું છે ? કંદથી આરંભી, શિખર સુધી એકાંત ઋજુરૂપે દવરિકા દત્તમાં જે અપાંતરાલમાં કંઈ પણ કેટલું આકાશ છે, તે બધું કર્ણ ગતિથી મેરમાં કહેવું. મેરપણાથી પરિકલ્પીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગપરિહાનિને વવિ છે. * * હવે તેમાં વનખંડની વકતવ્યતા કહે છે પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં ચાર વનો કહેલા છે - ભદ્રા - સત ભૂમિજાતત્વથી સળ તરશાખા જેમાં છે, તે ભદ્રશાલ અથવા ભદ્ર શાલા-વૃક્ષો જેમાં છે તે ભદ્રશાલ. જ્યાં દેવો આનંદ કરે છે તે નંદન દેવોને આ સૌમનસ દેવોપભોગ્ય ભૂમિ આદિથી સૌમનસ. ચોથું ખંડક-જિન જન્માભિષેક સ્થાનત્વથી સર્વ વનોમાં અતિશાયિત તે પંડક. આ ચારે પણ સ્વસ્થાનમાં મેરને ઘેરીને રહેલાં છે. આધવનનું સ્થાન પૂછે છે - તે ધરણીતલે અહીં મેરુમાં ભદ્રશાલનમાં વન છે. તેના ચાર વક્ષસ્કાર એ બે મહાનદીથી આઠ ભાગ થાય છે. જેમકે (1) મેરની પૂર્વથી, (2) મેરની પશ્ચિમથી (3) વિધુપ્રભ અને સૌમનસ મળે દક્ષિણથી, (4) ગંધમાદન અને માલ્યવંત મણે ઉત્તચી, (5) સીતોદાની ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ વિભાગથી ત્યાં, (6) પશ્ચિમચી જતાં પશ્ચિમખંડને દક્ષિણોત્તર ભાગથી ત્યાં. (3) સીતા મહાનદીથી દક્ષિણાભિમુખ જતાં ઉત્તરાખંડના બે ભાગ મળે. (8) પૂર્વમાં જતાં પૂર્વખંડ મળે છે. મેરુની પૂર્વથી અને પશ્ચિમથી બાવીસ-બાવીશ હજાર લાંબુ, કુરુની જીવા 53,000 યોજન, એકૈક વક્ષસ્કાર ગિરિના મૂલે પૃયુત્વ ૫૦૦-યોજન. તેથી કુલ 1000 યોજન, પૂર્વરાશિમાં ઉમેરતા થાય-૫૪,૦૦૦, તેમાંથી મેરુનો વ્યાસ બાદ કરતાં૪૪,ooo યોજન, તેનું અડધું-૨૨,000 યોજન થાય, અથવા આ ઉપપત્તિ પછી - સીતાવનમુખ 222 યોજન, અંતર્નાદી-છના 35 યોજન, આઠ વક્ષસ્કાર્તા 4000 યોજન, સોળ વિજયના-૩૫,૪૦૬ યોજન, સીસોદા વનમુખ-૨૯૨૨ યોજન, તે બધાં મળીને 46,000 યોજન. મહાવિદેહની જીવા લાખ યોજનમાંથી આ બાદ કરતાં - 54,000 યોજન થાય. આટલું ભદ્રશાલ વન ક્ષેત્ર, મેરુ સહિત જાણવું. તેમાં મેરના 10,000 યોજન બાદ કરતાં બાકી પૂર્વવત્ ગણિત થાય. દક્ષિણ અને ઉત્તરથી ભદ્રશાલ વન 50 યોજન સુધી દેવકુટુ-ઉત્તરકુરુમાં પ્રવિષ્ટ છે. - x -
Page #103
--------------------------------------------------------------------------
________________ 4/194 થી 196 191 12 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હવે આ વર્ણનનો અતિદેશ કરવાને કહે છે - પૂર્વવતું. હવે અહીં સિદ્ધાયતનાદિ વકતવ્યતા કહે છે - મેરુની પૂર્વથી 50 યોજન ભદ્રશાલવનમાં જઈને એક મોટું સિદ્ધાયતન કહેલ છે. [બાકી સૂત્રાર્થવત્ જાણવું હવે અહીં દ્વારાદિ વર્ણક સૂત્ર કહે છે - તે પૂર્વવતુ જાણવું. હવે ઉક્ત રીતિથી બાકીના સિદ્ધાયતનો બતાવે છે - મેરુ પર્વતની દક્ષિણતી ભદ્રશાલવનમાં ૫૦-ચોજન જઈને ઈત્યાદિ આલાવો છે. એમ મેરની ચારે દિશામાં પણ ભદ્રશાલવનમાં ચાર સિદ્ધાયતનો કહેવા. ધે તેમાં રહેલ પુષ્કરિણીની વક્તવ્યતા - સુગમ છે. તેના પ્રમાણાદિને કહે છે - મેરની ઈશાન દિશામાં ભદ્રશાલવનમાં ૫૦-યોજન ગયા પચી ચાર- નંદા નામે શાશ્વત પુકણિી કહેલી છે. પ્રદક્ષિણાક્રમે તેના નામો - પદા, પડાપભા, કુમુદા, કમુદપ્રભા. તે 5. યોજન લાંબી, ૨૫-યોજન પહોળી, ૧૦-ચોજન ઉંડી છે. વેદિકાદિ કચન પૂર્વવત્. ( ધે તેની મળે જે છે - તે કહે છે - અહીં એક મહાનું શ્રેષ્ઠ પ્રાસાદ ઈશાનેન્દ્રનો કહેલ છે. તે પ્રાસાદ ચાર પુષ્કરિણીથી ઘેરાયેલો રહેલ છે. તે પooયોજન ઉંચો, 250 યોજન પહોળો, સમચતુસ્ત્ર છે. પ્રાસાદ વર્ણન પૂર્વવતું. ઉક્ત અભિલાપાનુસાર સપરિવરા-ઈશાનેન્દ્ર યોગ્ય શયનીય, સિંહાસનાદિ પસ્વિારયુક્ત છે. હવે પ્રદક્ષિણામે બાકીની વિદિશાગત પુષ્કરિણી આદિની પ્રરૂપણાર્થે કહે છે - મેથી - ભદ્રશાલવનમાં ૫૦-યોજન જઈને, ઈત્યાદિ. વિશેષ આ - અગ્નિ દિશામાં તે ઉત્પલકુમાદિ પૂર્વકમથી - ઈશાનના વિદિશાગત પ્રાસાદ પ્રમાણથી છે. નૈઋત્ય વિદિશામાં પુષ્કરિણી-વૃંગાદિ છે, તે પ્રદક્ષિણા ક્રમે જાણવું. શકનું પ્રાસાદાવdાક, સપસ્વિાર સિહાસન. વાયવ્ય દિશામાં પુષ્કરિણી-શ્રીકાંતા આદિ, ઈશાનેન્દ્રનો પ્રાસાદાવતંતક. અહીં ઉતરદિશાના સંબદ્ધવથી ઈશાન અને વાયવ્યના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણ દિશાના સંબદ્ધવથી અગ્નિ અને નૈનત્ય દિશાના પ્રાસાદો શકેન્દ્રના કહેલાં છે. હવે દિગજકૂટ વક્તવ્યતા– ઈશાનાદિ વિદિશા વગેરેમાં હાથી આકારે કૂટો છે, તે દિગૃહસ્તિકૂટ, કૂટ શબ્દ કહ્યાં છતાં, આનો પર્વત પે વ્યવહાર છે, કષભકૂટ પ્રકરણ સમાન જાણવું. * * * પરોવર, નીલવંત, સુહસ્તિ, જનાગિરિ ઈત્યાદિ. હવે તેની દિyવ્યયવસ્થાને પૂછે છે - મેરના ભદ્રશાલવનમાં પોતર નામે દિગહતિકૂટ કયાં કહેલ છે ? મેરની પૂર્વ દિશાવર્તી સીતાની ઉત્તરે કહેલ છે - x * અથતુ ઈશાન સંબંધી ચાર વાવની મધ્યે રહેલ પ્રાસાદ, જિનભવન અંતરાલવર્તી છે. તેથી જ દિગૃહસ્તિકૂટો પણ મેથી 50 યોજન જઈને જ છે. કેમકે પ્રાસાદ જિનભવન સમશ્રેણિમાં સ્થિત છે. તે 500 યોજન પંચો, 500 ગાઉ ઉંડા ઈત્યાદિ છે. તે આ રીતે - મૂળમાં 500 યોજન, મધ્ય 395 યોજન, ઉપર 25 યોજન, વિકંભ છે. તથા મૂળમાં 1581 યોજન, મધ્યે 1186 યોજનથી કંઈક ન્યૂન, ઉપર-૭૯૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિ છે. પ્રાસાદ અને તેમાં રહેલ દેવનું તે જ પ્રમાણ જાણવું, જે લઘુહિમવંતકૂટના પ્રાસાદનું છે. અહીં બહુવચનથી કહેવાનાર દિગૃહસ્તિકૂટવર્તી પ્રાસાદોમાં પણ સમાન પ્રમાણ સૂચવવાનું છે. અહીં પોતર દેવ છે. તેની રાજધાની ઈશાનમાં, ઉકત દિગ્વત્તિ કૂટાધિપતિત્વથી છે. હવે બાકીનામાં પ્રદક્ષિણા ક્રમથી કહે છે - સ્પષ્ટ છે. વિશેષ એ કે - પશ્નોત્તર ન્યાયથી નીલવંત નામે દિગ્રહસ્તિકૂટ છે. તે મેની દક્ષિણ-પૂર્વમાં પૂર્વે, સીતાની દક્ષિણમાં છે. અહીં જિનભવન આગ્નેય પ્રાસાદો મણે જાણવું. અહીં નીલવંત દેવ સ્વામી છે, રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. એ પ્રમાણે સુહસ્તિ આદિ જાણવા. વિશેષ એ - મેથી દક્ષિણ દિશ્વર્તી સીતોદાની પૂર્વથી છે. અર્થાત આગ્નેય પ્રાસાદ અને દાક્ષિણાત્ય જિનભવના મધ્યવર્તી સહતિ દિગહતિકટ છે. અહીં સુહસ્તિ દેવ છે. રાજધાની દક્ષિણ પૂર્વમાં છે. એ પ્રમાણે સમ વિદિશાવર્ત દિગ્રહસ્તિકૂટાધિપોની એક વિદિશામાં બે રાજધાની આગળ પણ કહેવી. ચોથા દિગૃહસ્તિકૂટમાં દાક્ષિણાત્ય જિનગૃહ, નૈત્યના પ્રાસાદ મળે છે. પાંચમામાં-પશ્ચિમ અભિમુખ વહેતા સીતોદાની દક્ષિણે છે * x * એ રીતે ક્રમશઃ એકૈક જિનભવન, નૈઋત્ય-વાયવ્યના પ્રાસાદો મધ્યવર્તી છે. * * * * ઉક્ત વૃત્તિમાં ઘણાં પૂર્વાચાર્યોએ શાશ્વત જિનભવન સૂત્રોમાં જિનભવનો કહેલ છે. અહીં સૂત્રકારે કહેલ નથી. તત્વ કેવલિઓ જાણે. શ્રી રત્નશેખરસૂરિજીએ સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચારમાં પણ કહેલ છે કે - હસ્તિ કૂટ, કુંડ ઈત્યાદિમાં જિનભવન છે કે નહીં, તે ગીતાર્થો જાણે. આ ચાર વાવો, પ્રાસાદ, જિનભવન, કરિકૂટના સ્થાન વિશે આ વૃદ્ધ સંપ્રદાય છે - ભદ્રશાલ વનમાં મેરની ચારે દિશા, બે નદીના પ્રવાહ વડે રંધેલ છે. તેથી દિશામાં ભવનો ન હોય. પરંતુ નદીતટના નિકટ સ્થાને ભવનો, ગજદંત નિકટ રહેલ પ્રાસાદો અને વ્યવનપ્રાસાદના અંતરાલમાં દિગકૂટો છે. તે જ વિશેષથી કહે છે - મેરની ઈશાને ઉતસ્કરની બહાર સીતાના ઉત્તરદિશા ભાગમાં ૫૦-નોજને પ્રાસાદ છે. તેની ફરતી ચાર વાપી છે. ચોમ બાકીના પ્રાસાદોમાં પણ જાણવું. મેરુની પૂર્વમાં, સીતાની દક્ષિણે ૫૦-યોજને સિદ્ધાયતન છે. મેરુની દક્ષિણ પૂર્વે ૫૦-ગોજન જઈને, દેવકરની બહાર, સીતાની દક્ષિણે પ્રાસાદ છે. મેરની દક્ષિણે ૫૦-યોજન જઈને દેવકુરની મધ્ય, સીતોદાની પૂર્વે સિદ્ધાયતન છે. મેરુની પશ્ચિમ દક્ષિણે પ૦-પોજન જઈને, દેવકુરની બહાર, શીતોદાની દક્ષિણે, મેરુની પશ્ચિમે 50 યોજન જઈને સિદ્ધાયતના છે ઈત્યાદિ * x * x * ક્રમે જાણવું. * સૂત્ર-૧૯૭ : ભગવાન ! મેરુ પર્વતમાં નંદનવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી પoo યોજન ઉM જઈને અહીં મેર પર્વતમાં નંદનવન નામે વન કહેલ છે તે યoo ચૌજન ચકવાલ વિર્કમથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે. જે મેરુ પર્વતને ચોતરફથી સંપરિવૃત્ત રહેલ છે. નંદનવનની બહાર મેરુ પર્વતનો વિસ્તાર-૯૫૪-૬/૧૯ યોજન છે. બહાર તેની પરિધિ સાધિક 31,497 યોજન છે. અંદરનો વિસ્તાર 8944-4/19 યોજના છે, તેની પરિધિ 28316-819 યોજન છે. તે એક પાવર વેદિક્ષ દ્વારા અને એક વનખંડથી ચોતરફથી પરિવેષ્ટિત છે. ત્યાં દેવ-દેવીઓ ચાવત બેસે છે. મેરુ પર્વતની પૂર્વે એક મોટું સિદ્ધાયતન કહેલ છે. એ રીતે ચારે દિશામાં
Page #104
--------------------------------------------------------------------------
________________ 4/197 193 194 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ચાર સિંહદ્વાયતનો અને વિદિશામાં પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ પૂર્વવતું. સિહદાયતન, પુષ્કરિણી, પ્રાસાદાવતસક પૂર્વવત શક અને ઈશાન સંબંધી છે. પ્રમાણ પૂર્વવતુ જાણવું. ભગવાન ! નંદનવનમાં કેટલાં ફૂટો કહેલા છે ? ગૌતમ ! નવકૂટો કહેલા છે, તે આ - નંદનવનકૂટ, મેરકૂટ નિષધકૂટ, હૈમવત કૂટ, રજdફૂટ, ચકકૂટ સાગરચિતકૂટ વજકૂટ, બલકૂટ ભગવન્! નંદનવનમાં નંદનવનકૂટ નામે ફૂટ ક્યાં કહેલ છેગૌતમાં મેર પર્વતની પૂર્વે સિદ્ધાયતનની ઉત્તરશ્રી ઈશાનમાં, પ્રાસાદાવર્તસકની દક્ષિણે, અહીં નંદનવનમાં નંદનકૂટ કહેલ છે. બધાં ફૂટ પoo યોજન ઊંચાપૂર્વવર્ણિત કહેવા. ત્યાં મેઘકા દેવી છે તેની રાજધાની વિદિશામાં છે. વન પૂર્વાભિલાપથી જાણવું.. આ કૂટો આ દિશામાં પૂવય ભવનની દક્ષિણે, દક્ષિણપૂવી પ્રાસાદાવર્તસકની ઉત્તરે, મેર ફૂટ ઉપર પૂર્વમાં મેઘવતી રાજધાની છે. દક્ષિણી ભવનની પૂર્વે દક્ષિણપૂર્વ પાસાદાવલંસની પશ્ચિમે નિષધ ફૂટ ઉપર સુમેધા દેવી છે, તેની રાજધાની દક્ષિણમાં છે. દક્ષિણ ભવનની પશ્ચિમે, દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવર્તકની પૂર્વે હૈમવતકૂટમાં હેમમાલિનીદેવી છે. તેની રાજધાની દક્ષિણમાં છે. પશ્ચિમી ભવનની દક્ષિણે, દક્ષિણપશ્ચિમી પ્રાસાદાવર્તાસકની ઉત્તરે રજતકૂટ, સુવા દેવી, તેની રાજધાની પશ્ચિમમાં ચે. પશ્ચિમી ભવનની ઉત્તરે, ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવર્તાસકની દક્ષિણે-ચકકૂટ, વત્સમિશ્રાદેવી, રાજધાની પશ્ચિમમાં છે. ઉત્તરીય ભવનની પશ્ચિમે, ઉત્તરપશ્ચિમી પ્રાસાદા વર્તાસકની પૂર્વે સાગરચિત્તકૂટ, વજસેના દેવી, રાધાની ઉત્તરમાં છે. ઉત્તરીય ભવનની પૂર્વે, ઉત્તરપૂર્વી પ્રાસાદાવર્તસકની પશ્ચિમે વજકૂટ, બાલાહકા દેવી, રાજધાની ઉત્તરમાં છે. - ભગવાન ! નંદનવનમાં બલકૂટ નો કૂટ ક્યાં કહેલ છે? ગૌતમ / મેર પર્વતની ઉત્તર પૂર્વમાં અહીં નંદનવનમાં બલકૂટ નામે કૂટ કહેલ છે. એમ જે પ્રમાણ હરિસ્સહ ફૂટની પ્રમાણ અને રાજધાની છે, તેમજ બલકુટની છે. ફર્ક એ છે કે - બલ નામે દેવ છે, તેની રાજધાની ઉત્તરપૂર્વમાં છે. * વિવેચન-૧૯૭ : હવે બીજા વન વિશે પૂછતા કહે છે - ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી 500 યોજન ઉંચે જઈને - x - મેરુ પર્વતના આ પ્રદેશમાં નંદનવન છે. 5oo યોજન ચકવાલ-સમયકવાલનો જે વિકંભ-નવપરિધિ કેમકે સર્વત્ર સમપ્રમાણપણે વિકેભ છે, આના વડે વિષમ ચકવાલાદિનું ખંડન કર્યું. તેથી જ વૃત છે, તે લાડુની જેમ ધન પણ હોય, તેથી કહે છે - વલયાકાર અતિ મધ્યમાં પોલાણવાળ જે સંસ્થાન, તેના વડે સંસ્થિત છે. તે મેરુ પર્વતને ચોતરફ વિંટાઈને રહેલ છે. હવે મેરના બાહ્ય વિખંભાદિનું પ્રમાણ કહે છે - મેખલા વિભાગમાં જ પર્વતના 2i6/13]. બાહા-અત્યંતર રૂપ બે વિકંભ થાય છે. તેમાં મેરનો બાહ્ય વિરકુંભ - 9954-6/11 યોજન છે. તે આ રીતે - મેરુથી ઉંચે એક યોજન જતાં 111 યોજન વિકુંભ ઘટે. તેથી - x * 5oo યોજન જતાં - 45-511 યોજન સમભૂતલગત વ્યાસથી ઘટે છે. તેથી 10,000 યોજનમાંથી તેને બાદ કરતાં - 954-6/11 આવે. તે નંદનવનની બહાર અંતે સંભવે છે. તેથી બાહ્મગિરિ વિખંભ કહે છે. તથા 31439 યોજનથી કંઈક વિશેષાધિક બાહ્મગિરિ પરિધિ છે. અંતરિ વિઠંભ નંદનવનથી પૂર્વે જે ગિરિ વિસ્તાર છે, તે 8954-6/11 યોજનનું આટલું પ્રમાણ છે. આ બાહ્મગિરિ વિકુંભથી 1ooo યોજન ન્યૂન છે. તેથી ઉક્ત પ્રમાણ આવે છે. હવે પડાવરવેદિકા કહે છે - સૂણ સ્પષ્ટ છે. હવે સિદ્ધાયતન આદિ વક્તવ્યતા કહે છે - મેરની પૂર્વે અહીં નંદનવનમાં ૫૦-યોજન ગયા પછી, એક મોટું સિદ્ધાયતના કહેલ છે. તે ભદ્રશાલ વનાનુસાર ચારે દિશામાં ચાર સિદ્ધાયતન, વિદિશામાં પુષ્કરિણી છે. પ્રમાણ પણ તેમજ છે. પ્રાસાદાવાંસકો પણ x * પૂર્વવત્ શક-ઈશાનના જાણવા. અહીં પુષ્કરિણીના નામો સૂરકારે લખવાથી અથવા લિપિના પ્રમાદથી પ્રતોમાં દેખાતા નથી. ક્ષેત્ર વિચારાનુસાર નામો આ છે - નંદોત્તર, નંદા, સુનંદા, નંદિવર્ધના, નંદિપેણા, અમોઘા, ગોતૂપા, સુદર્શના તથા ભદ્રા, વિશાલા, કુમુદા, પંડરીકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા, જયંતી. કૂટો પણ મેરુથી તેટલાં જ અંતરે સિદ્ધાયતન પ્રાસાદાવતંસકો મધ્યવર્તી જાણવા. તેમાં જે વિશેષ છે તે કહે છે - ભદ્રશાલમાં આઠ કૂટો છે, અહીં નવ કૂટો છે. નામો જુદા છે. તેમાં પહેલાં પહેલાં કૂટનું સ્થાન પૂછે છે - તે સૂકાર્ય મુજબ જાણવું] અહીં પણ મેરથી ૫૦-યોજન જઈને તે ક્ષેત્રનિયમ કહેવો. * x * ઉચ્ચત્વ 5oo યોજન કહ્યા. દિગહસ્તિ કૂટમાં વર્ણવ્યા મુજબ ઉચ્ચત્વ, વ્યાસ, પરિધિ, વર્ણ, સંસ્થાન, રાજધાની દિશા આદિથી, તે અહીં પણ કહેવા. કેમકે સદેશપાઠ છે - X - X - દેવી, તેની રાજધાની આદિ સિગાર્યવતુ જાણવા.] * * * * -- હવે કહેવાનાર કૂટો અને દિશાને દશવિ છે - આ બધું જ ભદ્રશાલવનના આલાવા સમાન છે, વિશેષતા એ છે કે - પંચશતિક નંદનવન મેથી પ૦ યોજનના અંતરે રહેલ પંચશતિક કૂટ કંઈક મેખલાથી બહાર આકાશમાં સ્થિત બલકૂટવતું જાણવા. આ કૂટવાસી દેવીઓ આઠ દિકકુમારીઓ છે. નવમા કૂટને અલગથી પૂછે છે મેરથી 50 યોજન જઈને ઈશાનખૂણામાં ઐશાનપાસાદ છે, તેનાથી ઈશાન ખૂણામાં બલકૂટ છે - x * જેમ હરિસ્સહ કૂટ છે તેના પ્રમાણ-૧૦૦૦ યોજનરૂપ છે. * x * તેમ બલકૂટનું પણ જાણવું. તેની રાજધાની 84,000 યોજન છે, તેમ આની પણ છે. માત્ર અહીં બલ નામે દેવ છે. -- હવે ત્રીજા વતને કહે છે - * સૂત્ર-૧૮ : ભગવાન ! મેર પર્વતનું સૌમનસવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ! નંદનવનના બહસમ અણીય ભૂમિભાગથી 62,5oo યોજન ઉtd ઉંચે જઈને, અહીં મેરુ પર્વત સૌમનસ નામે વન કહેલ છે, તે પુoo યોજન ચક્રવાલ વિકંભથી,
Page #105
--------------------------------------------------------------------------
________________ 4/198 15 વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, જે મેરુ પર્વતને ચોતરફથી વીંટીને રહેલ છે. તે ૪૨૩ર-૧૧ યોજન બાહ્મગિરિ વિષ્ઠભથી, 13,511-6/19 બહાગિરિ પરિધિથી છે. 322-8, યોજના અંતર્પર વિર્કભથી અને 10349/ યોજના અંતરિ પરિધિથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન પૂર્વવતુ - કૃષ્ણ કૃષ્ણાવભાસ ચાવતુ દેવો બેસે છે. એ રીતે કૂટને લઇને બધું જ નંદનવનના કથન મુજબ કહેવું. તેમાં આગળ શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની પાસાદાવતંસકો છે.. * વિવેચન-૧૯૮ - ભગવના મેરમાં સૌમનસ વન કયાં છે ? ગૌતમનંદનવનના બહુસમરમણીય ભૂમિભાગથી આદિ (સુપાઈ વત જાણવું. વૃત્તિમાં જે વિશેષ છે, તે આ છે—| પહેલી મેખલાની જેમ, બીજી મેખલામાં પણ બે પ્રકારે વિઠંભ કહેવા. તેમાં બહિગિરિ વિઠંભ-૪૨૭ર૮/૧૧ યોજન છે. તેની ઉપપત્તિ આ પ્રમાણે - ધરણીતલથી સૌમનસ સુધી જતાં મેરની ઉંચાઈ 63,ooo યોજન અતિક્રાંત થતાં 11 ભાગથી પ૨30 આવે. આ રાશિ ધરણીતલે રહેલ મેરુ વ્યાસમાંચી૧૦૦૦૦માંથી બાદ કરતાં યશોકત પ્રમાણ આવે છે. બહિગિરિ પરિધિ-૧૩૫૧૧૬/૧૧ યોજન છે. અંતગિરિ વિકુંભ-૨૨૩૨-૮૧૧ યોજન છે. ઉપપત્તિ આ રીતે - બહિગિરિના વિકંભરી બંને બાજુ બે મેખલાનો વ્યાસ 500-5oo યોજન બાદ કરતાં ચચોક્ત પ્રમાણ આવશે. - X - નંદનવનમાં વાપીના નામો આ છે, તે જ ક્રમથી કહે છે - સુમના, સૌમનસા, સૌમનાંશા, મનોરમા તથા ઉત્તરકુ, દેવકર, વારિપેણા, સરસ્વતી તથા વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી તથા ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી. હવે ચોથું વન કહે છે - * સૂત્ર-૧૯ : ભગવન્! મેરુ પર્વતમાં પંડકવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી 35,000 યોજન ઉદ્ધ-ઉંચે જઈને, અહીં મેરુ પર્વતના શિખરતલે અંડકવન નામે વન છે. તે 494 યોજન ચક્રવાલ વિકંભથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, તે મેર ચૂલિકાને ચોતરફથી પરિવરીને રહેલ છે. તેની પરિધિ ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી પરિવૃત છે, યાવત્ કૃણાદિ ત્ર યુક્ત, યાવતુ દેવો ત્યાં આશ્રય લે છે. પંડકવનના બહુમધ્યદેશ ભાગમાં, અહીં મેટ્યૂલિક નામે ચૂલિકા કહેલ છે. તે 40 યોજન ઉદM-ઉંચી, મુળમાં ૧ર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન પહોળી, ઉપર ચાર યોજન પહોળી છે. મુલમાં સાતિરેક 37 યોજન, મધ્યમાં સાતિરેક-૫-યોજન, ઉપર સાધિક-૧ર-યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તર્ણ, 196 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મળે સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત, સર્વ વૈડૂમિય, વચ્છ છે. તે એક પરાવરવેદિકાથી પરિવૃત્ત છે ચાવ4 તેના ઉપર બહુમરમણીય ભૂમિભાગમાં બહુ મધ્યદેશભાગમાં ચાવત્ સિહાયતન છે. તે એક કોશ લાંબુ, અધકોશ પહોળું, દેશોન એક કોશ ઉtd-6યુ, અનેકશત સ્તંભો ઉપર રહેલ છે, યાવત્ ધૂપકડછાં છે. મેટ ચૂલિકાની પૂર્વે અંડકવનમાં ૫૦-ચોજન જઈને, અહીં એક મોટું ભવન કહેલ છે. જેમ સૌમનસમાં પૂર્વ વર્ણિત આલાનો ભવન-પુષ્કરિણી-પ્રાસાદાવતુંસક કહ્યું છે, તે જ આલાવો અહીં જાણવો. યાવતું શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના પાસાદાવતંસક, તે જ પરિમાણથી પૂર્વવત્ છે. * વિવેચન-૧૯ : પ્રસ્ત સ્પષ્ટ છે. ઉત્તરમાં સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી ઉપર 36,000 યોજન જઈને, ત્યાં મેર પર્વતના શિખરતલે પંડકવન છે, ઈત્યાદિ સિગાર્યવતું જાણવું.] જેમ નંદનવન મેરને ચોતરફથી પરિવૃત છે, તેમ આ મેચૂલિકાને પરિવરીને રહેલ છે. - X - જે પંડકરને વીંટાઈને રહેલ છે, તે ચૂલિકા ક્યાં છે ? પંડક વન મધ્યમાં બંને ચકવાલ વિલંભનો જે વિચાલ, તેના અંતરમાં મેરની ચૂલિકા-શિખા સમાન મેર ચૂલિકા કહેલ છે. પ્રમાણાદિ સ્િમાર્યવત્ છે] તે નીલવર્ણપણાથી સર્વ વૈડૂર્યમયી છે. - હવે સૂનમાં ન કહેલ છતાં વાચકોની અપૂર્વ અર્થ જિજ્ઞાસાથી ચૂલિકાના ઈષ્ટ સ્થાને વિકુંભ જાણવાનો પ્રસંગગતિ-ઉપાય લખીએ છીએ - જેમકે તેમાં અધોમુખ ગમનમાં આ કારણ છે - ચૂલિકાના સર્વોપરિભાગથી ઉતરીને જ્યાં યોજનાદિ અતિકાંત થતાં વિકંભજિજ્ઞાસાથી તે અતિક્રાંત યોજનાદિમાં પાંચ વડે ભાંગતા લબ્ધ સશિ ચાર વડે યુક્ત ત્યાં વાસ થાય. તેમાં ઉપરીતલથી 20 યોજન ઉતરીને 20 લઈ, તેને પાંચથી ભાંગતા ચાર આવે, તેમાં ચાર ઉમેરતાં આઠ થાય. તે વિકુંભ થયો. એમ બીજે પણ કહેવું. એ જ રીતે ઉર્ધ્વમુગતિથી વિકંભ જાણવાની રીત પણ બતાવી છે - x - જેમકે મૂળથી 20 યોજન ઉંચે જઈને, પછી 20 લેતા, તેને પાંચ વડે ભાંગતા ચાર યોજન આવે. તેને ૧૨-યોજનમાંથી બાદ કરતાં આઠ આવે. આટલો મૂળથી ઉપર ૨૦વોજનમાં વિઠંભ આવશે. - x - 4 - બાર યોજન પ્રમાણ ચૂલિકાના વ્યાસથી આરોહી 40 યોજન જતાં આઠ યોજન ગુટિત થાય, અવરોહતા તેટલાં જ વધે છે. તેથી બિસશિ આ રીતે થાય - 40/8/1 - મધ્યરાશિને અંત્યરશિયી ગુણી, એક વડે ગુણતા તે જ શશિ આવે, તેને આધ રાશિથી ભાંગતા - 15 આવે. - 4 - આના બહુસમરમણીય ભૂમિભાગ, સિદ્ધાયતનનું વર્ણન અતિદેશથી કહે છે. આ ચૂલિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. * x * તેના બહુમધ્યદેશ ભાગમાં સિદ્ધાયતન કહેવું. [વર્ણન સ્ત્રાર્થવત] અહીં પ્રસ્તુત વનમાં ભવન-પ્રાસાદાદિ વક્તવ્યવાનું સૂત્ર - મેર ચૂલિકાની પૂર્વે પંડકવનમાં 5 યોજન જઈને અહીં એક મોટું ભવન-સિદ્ધાયતન કહેલ છે. એમ ઉક્ત આલાવાથી જે સૌમનસ વનમાં પૂર્વે -
Page #106
--------------------------------------------------------------------------
________________ 4/199 197 નંદનવન પ્રસ્તાવમાં કહ્યું તે લાવો, કૂટને વજીને સિદ્ધાયતનાદિ વ્યવસ્થાઘાયક સમાન લાવો છે, તે જ અહીં ભવનાદિમાં જાણવો. - 4 - ગ્રંયાંતરથી અહીં વાપીના નામો કહે છે - ઈશાન પ્રાસાદમાં પંડા, પંડ્રપ્રભા, સુકતા, તાવતી આનેય પ્રાસાદમાં ક્ષીરસા, ઈરસા, અમૃતરસા, વારુણી. નૈઋત પ્રાસાદમાં શંખોતરા, શંખા, શંખાવ. બલાહકા છે. વાયવ્યપાસાદમાં - પુષ્પોત્તર, પુષ્પવતી, સુપુપા, પુષ્પમાલિની. હવે અભિષેકશિલાની વક્તવ્યતા કહે છે - * સૂત્ર-૨૦o : ભગવન / પાંડુકવનમાં કેટલી અભિષેક શિલાઓ કહેવી છે ગૌતમ ! ચાર અભિષેક શિલા છે, તે આ પ્રમાણે - પાંડુશિલા, પાંડુકંબલશિલા, કતશિલા, તર્કબલશિલા. ભગવતુ પંડકવનમાં પાંડુશિલા નામે શિલા ક્યાં કહી છે ? ગૌતમ / મેર ચૂલિકાની પૂર્વે પાંડુકવાનના પૂર્વ છેડે, અહીં પાંડુકવનાં પાંડુ શિલા નામે શિક્ષા કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, અર્ધ ચંદ્ર સંસ્થાના સંસ્થિત, 5oo યોજન લાંબી, ર૫o યોજન પહોળી, ૪-જોજન જડી, સવ સુવણમયી, સ્વચ્છ, વેદિકા-qનખંડથી ચોતરફથી પરિવરિત છે. વર્ણન પૂર્વવત્ seg. " તે પાંડુશિલાની ચારે દિશામાં ચાર મિસોપાનપતિરૂપક કહેલ છે, યાવત તોરણનું વર્ણન કરવું. પાંડુશિલાની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવતું ત્યાં દેવો આશ્રય લે છે. બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં ઉત્તર-દક્ષિણે અહીં બે સીંહાસન કહેલ છે, તે પoo ધનુણ લાંબા-પહોળા, 50 ધનુષ જાડા છે. સીંહાસન વર્ણન વિજયદુષ્ય વજીને પૂર્વવત કહેલું. તેમાં જે ઉત્તરનું સીંહાસન છે. ત્યાં ઘમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિના તીર્થક્રનો અભિષેક કરે છે. તેમાં જે દક્ષિણ બાજુનું સીંહાસન છે, ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો અને દેવીઓ વાદિ વિજયના તીર્થોનો અભિષેક કરે છે. ભગવત્ / હેડકવનમાં પાંડુ કંબલશિલા નામે શિલા કી કહેલ છે ? ગૌતમ મેર ચૂલિકાની દક્ષિણે પાંડુકલનમાં દક્ષિણ છેડે, અહીં હાંકવનમાં પાંડુકેબલ શિલા નામે શિલા કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ પહોળી, પૂર્વવવ પ્રમાણથી કથન કહેવું યાવત તેના બહુરામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન કહેલ છે. સિંહાસનનું પ્રમાણ પૂર્વવતું. ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો ભરતક્ષેત્રના તીર્થકરોનો અભિષેક કરે છે. ભગવાન ! પડુકવામાં અતશિલા નામે શિલા ક્યાં કહી છે? ગૌતમ! મેર ચૂલિકાની પશ્ચિમે, પાંડુકવનની પશ્ચિમી છેકે, અહીં iડકવનમાં તશિલા 198 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નામે શિલા કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે, ચાવત્ પ્રમાણ પૂર્વવતું, સર્વ તપનીયમયી, સ્વચ્છ છે. ઉત્તર-દક્ષિણમાં અહીં બે સીંહાસનો કહેલા છે. તેમાં જે દક્ષિણનું સ્ત્રહરાન છે, ત્યાં ઘણાં ભવનપત્યાદિ દેવો પ્રશ્ન આદિના તીર્થકરોનો અભિષેક કરે છે. તેમાં જે ઉત્તરતું સીંહાસન છે, ત્યાં યાવત્ વપાદિના તીર્થકરનો અભિષેક કરે છે. ભગવન! પાંડુકવનમાં ક્ત કંબલાશિના નામે શિલા ક્યાં કહેલ છે? ગૌતમાં મેર યુલિકાની ઉત્તરે, પાંડકવનના ઉત્તરના છેડે, અહીં પાંડુકવામાં તર્કબલા શિલા નામે શિલા કહેલી છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ પહોળી, સર્વ તપનીયમયી, સ્વચ્છ ચાવત મધ્યદેશ ભાગમાં સહાસન છે. ત્યાં ઘણાં ભવનપતી આદિ દેવદેવીઓ ચાવત ઐરાવતના તીર્થકરોને અભિષેક કરે છે. * વિવેચન-૨૦o ભગવન! પાંડુકવનમાં કેટલી અભિષેક-જિન જન્મસ્નાત્રને માટેની શિલા કહેલી છે ? ગૌતમ ! ચાર. તે આ - પાંડુશિલા આદિ. બીજે તેના નામ પાંડુકંબલા, અતિપાંડુકંબલા, રક્તકંબલા, અતિરક્ત કંબલા છે. હવે પહેલી શિલાનું સ્થાન-મેટુ ચૂલિકાની પૂર્વે ઈત્યાદિ * x * સ્િમાર્થવ જાણવું] - x * 500 યોજન મુખવિભાગે, 50 યોજન મધ્યભાગે, પરમ વ્યાસના સંભવથી અર્ધચંદ્રાકાર ક્ષેત્ર જ છે. તેથી જ આ પરમવાસના શરવથી લાંબુ, જીવાપણાથી પરિક્ષેપ ધનુપૃષ્ઠવવી તેને કરણ રીતિથી જાણવું. - x - = - તેની વકતા ચૂલિકા સમીપે છે, સરળતા સ્વ-સ્વ દિશાક્ષેત્ર અભિમુખ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું. ચાર યોજનની શિલા દુરારોહ છે, તેથી આરોહક કહે છે - તેની ચારે દિશામાં બસોપાન પ્રતિરૂપક કહેલ છે. તોરણ સુધી તેનું વર્ણન કહેવું. હવે તેનું ભૂમિ સૌભાગ્ય કહે છે - તે પાંડુશિલા ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવતું દેવો બેસે છે, સુવે છે ઈત્યાદિ. હવે અભિષેક વર્ણન કહે છે - ત્યાં ડીક મધ્યદેશ ભાગમાં બે અભિષેક સીંહાસન-જિનજન્માભિષેકને માટે પીઠ કહેલ છે. [વર્ણન સૂપ્રાર્થવતું તેમાં ઉપરના ભાગે વિજય નામે ચંદરવો ન કહેવો. કેમકે તે શિલા સીંહાસન અનાચ્છાદિતદેશમાં રહેલ છે. અહીં સીંહાસનની લંબાઈ-પહોળાઈ તુલ્ય હોવાથી સમચતુરસ કહેલ છે. અહીં એક જ સીંહાસનમાં અભિષેક થઈ શકે છે, તો શા માટે બે સહાસન કહેલા છે ? તે બે સિંહાસનમાં જે ઉત્તર બાજુનું સીંહાસન છે ત્યાં કચ્છાદિ આઠ વિજયના તીર્થકરો જન્મોત્સવાર્થે હવડાવે છે. જ્યારે દક્ષિણ બાજુના સિંહાસને વસાદિ આઠ વિજયના તીર્થકરોનો અભિષેક થાય છે. આ અર્થ છે - આ શિલા પૂર્વ દિશા અભિમુખ છે, ત્યાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં એક સાથે બે તીર્થકરોનો જન્મ થાય છે, તેમાં સીતાના ઉત્તર દિગવર્તી વિજયમાં જમેવ તીર્થકર ઉત્તર દિશાવર્તી સિંહાસન અભિષિક્ત કરાય છે. એ રીતે દક્ષિણ દિશાવર્તી વિજયમાં જન્મેલ તીર્થકરનો અભિષેક દક્ષિણ દિશાવર્ત સીંહાસને થાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________ 4/200 19 200 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હવે બીજી શિલા વિશે - મેરુ ચૂલિકાની દક્ષિણે ઈત્યાદિ સૂત્રાર્થ વતુ જાણવું. ઉક્ત આલાવાથી તે શિલાની લંબાઈ ૫૦૦-ન્યોજન, અર્જુન સુવર્ણ વર્ણાદિ કહેવા ચાવતુ બહુમધ્યદેશ ભાગમાં એક મોટું સીંહાસન છે, - x * x * ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો ભરત ક્ષેત્રોત્પન્ન તીર્થંકરનો અભિષેક કરે છે. [શંકા પૂર્વની શિલામાં બે સિંહાસન છે, અહીં એક કેમ ? આ શિલા દક્ષિણ દિશાભિમુખ છે, ત્યાં ભરતક્ષેત્ર છે. ત્યાં એક કાળે એક જ તીર્થકર ઉત્પન્ન થાય છે, તેના અભિષેક માટે એક સીંહાસન કર્યું. બીજી શિલા - આ સૂત્ર પૂર્વના શિલાના આલાવાથી જાણવું કેવળ વર્ષથી સંપૂર્ણ તપનીયમય - રક્તવર્ણ, બે સિંહાસન, તે પશ્ચિમ અભિમુખ છે, તેની સામેનું ક્ષેત્ર પશ્ચિમ મહાવિદેહ છે - સીતોદાના દક્ષિણ અને ઉત્તર રૂપ બે ભાગવાળું છે. ત્યાં પ્રત્યેક વિભાગમાં એકૈક જિનના જન્મનો એકસાથે સંભવ હોવાથી બે કહ્યા. તેમાં દક્ષિણના સિંહાસને પહ્માદિ આઠ વિજયના જિનેશ્વરને હવડાવે. ઉત્તર ભાગમાં રહેલ વપ્રાદિ આઠ વિજયમાં જન્મેલનો અભિષેક થાય. હવે ચોથી શિલા - બધું બીજી શિલાનુસાર કહેવું. વર્ણવી સર્વ તપનીયમય, શ્રી પૂજ્યએ બધી અર્જુન સ્વર્ણવર્મી કહી છે. અહીં ઐવત ક્ષેત્રના જિનેશ્વસ્ત્રો અભિષેક થાય ઈત્યાદિ - 4 - હવે મેરુના કાંડની સંખ્યા પૂછે છે - * સત્ર-૨૦૧ - ભગવાન ! મેરુ પર્વતના કેટલાં કાંડ કહ્યા છે ? ગૌતમ ! ત્રણ કાંડ કહા છે, તે આ - નીચેનો કાંડ, મધ્ય કાંડ, ઉપરનો કાંડ. ભગવના મેર પર્વતનો નીચલો કાંડ કેટલા પ્રકારે કહ્યો છે? ગૌતમ! 1ooo યોજન ઉંચાઈથી કહેલ છે. મધ્યમ કાંડની પૃચ્છા, ગૌતમ! 63,ooo યોજન ઉંચો કહેલ છે. ઉપલાકાંડની પૃચ્છા, ગૌતમ! 36,ooo યોજન ઊંચાઈથી કહેલ છે. એ પ્રમાણે પૂર્વાપર સહિત મેરુ પર્વત લાખ યોજના કહેલ છે. * વિવેચન-૨૦૧ - ભગવન ! મેર પર્વતના કેટલા કાંડ કહ્યા છે ? કાંડ એટલે વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદ-પર્વત ક્ષેત્રનો વિભાગ. ગૌતમાં ત્રણ કાંડ કહેલ છે. અધિસ્તન, મધ્યમ, ઉપરિતન પહેલો કાંડ કેટલાં પ્રકારે છે ? પૃથ્વી - માટી, ઉપલ-પાષાણ, વજ-હીરા, શર્મ-કાંકરા. એનાથી યુક્ત મેરનો કાંડ છે. આ પહેલાં કાંડ 1000 યોજન પ્રમાણ છે. [શંકા પહેલાં કાંડના ચાર પ્રકારથી આ 1000 યોજનને ચાર વડે ભાંગતા એકૈક પ્રકારના ચતુશ હજાર પ્રમાણ ક્ષેત્રતા થાય તથા વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદથી તે જ કાંડ સંખ્યા કેમ ન વધી જાય? સિમાધાન કવચિત્ પૃથ્વી કે ઉપલ કે વજ કે શર્કરા બહુલ. અર્થાત્ ઉકત ચાર સિવાય બીજા કીપણ અંકરનાદિ તેના આરંભક નથી, તેથી પૃથ્વી આદિ રૂપ વિભાગ અભાવથી નથી, કાંડ સંખ્યાના વધવાનો અવકાશ નથી [2] મધ્યકાંડ વસ્તુપૃચ્છા - સ્ફટિકરન, સુવર્ણ, રૂપું, શેષ પૂર્વવતું. હવે ત્રીજો ઉપલો કાંડ : તે એકાકાર અથત ભેદરહિત છે. સંપૂર્ણ જાંબુનદ-બાલ સુવર્ણમય છે. કાંડના પરિમાણથી મેરુ પરિમાણ કહે છે - મેરનો નીચલો કાંડ કેટલાં બાહલ્ય-ઉંચાઈથી કહેલ છે ? 1000 યોજન, મધ્યમકાંડની પૃચ્છા - સ્વયં કહેવી. ગૌતમ ! 63,000 યોજન ઉંચાઈ કહી. આના દ્વારા ભદ્રશાલ વન, નંદનવન, સૌમનસવન, બે અંતરમાં આ બધું મધ્યમકાંડમાં આવી જાય છે, જ્યારે સમવાયાંગમાં બીજો કાંડ વિભાગ 38,000 યોજન ઉંચો કહેલ છે, તે મતાંતર જાણવું. ઉપલો કાંડ 36,000 યોજન ઉંચો છે. એ રીતે બધાં મળીને એક લાખ યોજન સર્વ સંખ્યા છે. | (શંકા) ૪-યોજન પ્રમાણ એવી શિરસ્થ ચૂલિકા મેરુ પ્રમાણ મદયે કેમ કહી નથી ? ક્ષેત્રચૂલાપણાથી તેને ગણેલ નથી. પુરષની ઉંચાઈની ગણનામાં મસ્તકે રહેલા કેશપાશની જેમ ગણેલ નથી. - x - હવે મેરુના સિદ્ધાંત પ્રસિદ્ધ ૧૬-નામો કહે છે - * સૂટ-૨૦૨ થી 205 - રિહર ભગવાન ! મેરુ પર્વતના કેટલા નામો કહેલા છે ? ગૌતમ / ૧૬નામો કહેલા છે, તે આ પ્રમાણે - 203] સોળ નામો - (1) મેરુ (2) મનોરમ, (3) સુદર્શન, (4) સ્વયંપભ, (5) ગિરિરાજ, (6) રનોરઐય, (3) શિલોરચય, (8) લોકમણ, (6) મંદિર અને (10) નાભિ. [24] - (11) અચ્છ, (12) સૂયવર્ત (13) સૂર્યાવરણ, (14) ઉત્તમ, (15) દિશાદિ, (16) અવતસ. [ર૦૫] ભગવાન ! મેરુ પર્વતને મેરુ પર્વત કેમ કહે છે ? ગૌતમ ! મેરુ પતિ મેર નામક મહર્તિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણથી હે ગૌતમ! તેને મેરુ પર્વત કહે છે અથવા પૂર્વવતુ. * વિવેચન-૨૦૨ થી 205 - ભગવન્મેરુ પર્વતના કેટલો નામો કહેલા છે ? ગૌતમ! સોળ, મંદર આદિ, બે ગાયા છે. મંદર દેવના યોગથી મંદર. એ રીતે મેર દેવના યોગથી મેર. [શંકા] મેરના એ રીતે બે સ્વામી નહીં થાય ? (સમાધાનએક જ દેવના બે નામો સંભવે છે, તેથી કોઈ શંકા ન કરવી. નિર્ણય તો બહુશ્રુત જાણે. દેવોને પણ અતિ સુરૂપપણે રમણ કરાવે. તેથી મનોરમ. શોભન જાંબૂનદમયતાથી રત્નબહુલતાથી મનને સુખકર દર્શન જેવું છે, તેથી સુદર્શન. રનબહુલતાથી સ્વયં આદિત્યાદિ નિરપેક્ષ પ્રભા-પ્રકાશ જેનો છે તે, સ્વયંપભ. બધાં જ ગરિમાં ઉંચો હોવાથી અને તીર્થકર જન્માભિષેકના આશ્રયપણાથી રાજા હોવાથી ગિરિરાજ. રનોનો વિવિધતાથી પ્રબળપણે ઉપચય જેમાં છે તે નોઐય, તથા શિલાપાંડુશિલાદિના મસ્તક ઉપર સંભવે છે, તેથી શિલોચ્ચય. તથા લોકની મધ્ય, કેમકે સર્વલોક મણે વર્તે છે માટે લોકમધ્ય.
Page #108
--------------------------------------------------------------------------
________________ 4/202 થી 205 201 (શંકા) લોક શબ્દથી ચૌદ રાજલોકમાં પણ વ્યાખ્યાત છે. સમભૂતલથી રત્નપ્રભાથી અસંખ્યાત યોજન કોટિથી અતિકાંત હોવાથી લોકમળ, પણ ત્યાં મેરનો અસંભવ છે, તેથી ઉકત વ્યાખ્યા બાધિત છે. જે લોકશઉદથી તીછલોકનાં 1800 યોજન પ્રમાણ ઉચ્ચત્વ આમાં અંતલીનસ્વી છે, તો આનુ લોક મધ્યવર્તીત્વ કઈ રીતે સમજવું ? (સમાધાન) તીછરલોકમાં તીછ ભાગના સ્થાલ આકાર એક રાજ પ્રમાણ લંબાઈ-પહોળાઈની અહીં લોકશાહદથી વિવક્ષા કરતા તેની મધ્યે મૈયુ છે. * X - X * એ પ્રમાણે ‘નામ.' લોક શબ્દના સંયોજનથી લોકનાભિ. અહીં ભાવના પૂર્વવતુ જ છે. જી - સુનિર્મલ, કેમકે જાંબુનદ રનની બહુલતા છે. સમવાયાંગમાં પ્રસ્થ' એમ પાઠ છે. તેમાં આના વડે અંતરિત સૂર્યાદિ અસ્ત કહેલ છે. આ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાથી જાણવું. કાર્યનો કારણમાં ઉપચારથી રાત. સૂર્ય, ઉપલક્ષણથી ચંદ્રાદિ પ્રદક્ષિણાથી ફરે છે, જેને તે સૂયવિd. તથા સૂર્ય વડે, ઉપલક્ષણથી ચંદ્રગ્રહ-નાગાદિ વડે ચોતરફ ભ્રમણ શીલતાથી વીટે છે, માટે સૂર્યાવરણ. બધાં ગિરિમાં ઉન્નતવણી ઉતમ છે સમવયાંગમાં અહીં “ઉત્તર” એવો પાઠ છે. *X - X - X * દિશાની આદિ હોવાથી તે ‘દિગાદિ' કહ્યો. ચકાદિ દિશાવિદિશાનો પ્રભવ, અષ્ટપ્રદેશાત્મક રૂચક મેરુ મધ્યવર્તી છે, તેથી મેરને પણ ‘દિગાદિ' કહેલ છે. પ્રથમ * શિખર, ગિરિમાં શ્રેષ્ઠ. હવે તેનું નિગમન કહેવા-૧૬-કહ્યું. મહાવિદેહ કહ્યું. હવે નીલવંતગિરિ કહે છે - * સૂઝ-૨૦૬ થી 208 - (ર૦૬] ભગવન / જંબુદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વધર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે, રમ્યક્રવણની દક્ષિણે, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે અહીં બૂઢીપ દ્વીપમાં નીલવંત નામે વિિધર પર્વત કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું છે. નિષેધની વકતવ્યા મુજબ નીલવંતની કહેવી. વિશેષ એ કે - જીવા દક્ષિણે, ધન ઉતરે છે. ત્યાં કેસરીદ્રહ છે. દક્ષિણમાં તેમાંથી સીતા મહાનદી નીકળે છે, ત્યાંથી ઉત્તરકુરમાં વહેતી બંને ચમક પર્વત તથા નીલવંત-ઉત્તરકુરુ-ચંદ્ર-ઐરાવત-માલ્યવંતદ્રહને બે ભાગમાં વિભકત કરતી-કરતી, 84,ooo નદીઓ વડે આપૂરિત થતી-થતી ભદ્રશાલવનમાં વહેતી-વહેતી મેર પર્વતથી બે યોજન દૂરથી પૂર્વાભિમુખ વળીને, નીચે માલ્યવંત વક્ષસ્કાર પર્વતને ચીરતી મેરુ પર્વતની પૂર્વે પૂર્વ વિદેહક્ષેત્રને બે ભાગમાં વિભાજીત કરતી-કરતી એકૈક ચકવત/વિજયમાં અઠ્ઠાવીસ-બાવીશ હજાર નદીઓ વડે આપૂરિત થતી-થતી કુલ-૫,૩૨,૦૦૦ નદીઓ સહિત નીચે વિજયદ્વારની જગતીને ચીરતી પૂર્વ લવણસમુદ્રમાં પ્રવેશે છે બાકી બધું પૂર્વવતું. એ પ્રમાણે નારિકાંતા પણ ઉત્તરાભિમુખ વહેતી જાણવી. ફર્ક એટલો કે - ગંધાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની યોજનથી દૂર પશ્ચિમાભિમુખ વળીને જય, બાકી પૂર્વવત પ્રવહે અને મુખે-પ્રવેશે હરિકાંત સલિલા નદી સમાન બાકી બધું. 202 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર કહેવું. ભગવના નીલવંત વધિર પર્વતમાં કેટલાં કુટો કહેલા છે ? ગૌતમ ! નવ કુટો કહ્યા છે. તે આ પ્રમાણે - [20] સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, સીતા, કીર્તિ, નારી, આવરવિદેહ, રફ અને ઉપદનિ ફૂટ રિ૦૮) આ બઘાં ટો પoo યોજન ઊંચ છે. સજધાની ઉત્તરમાં. ભગવના નીલવંત વધર પર્વતને નીલવંત વધર પર્વત કેમ કહે છે? ગૌતમાં નીલ, નીલાવભાસ, નીલવંત નામે મહાહિક રાવત દેવ અહીં વસે છે. આ પર્વત સર્વ વૈવ્યમય છે, તેથી નીલવંત કહેવાય છે, ચાવતું આ નામ નિત્ય છે. * વિવેચન-૨૦૬ થી 208 - ભગવ! જંબુદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વર્ષધર પર્વત કેટલાં કહેલ છે ? સ્પષ્ટ છે. વિશેષ એ - રમ્ય ક્ષેત્ર મહાવિદેહથી પર યુગ્મી મનુષ્યના આશ્રયભૂત છે, તેની દક્ષિણે નિષદના સામ્યપણાથી કહે છે - નીષધની જેમ નીલવંતનું પણ કથન કરવું. વિશેષ એ - નવા - પરમ લંબાઈ દક્ષિણથી, ધનુપૃષ્ઠ ઉત્તી છે. અહીં કેસરી દ્રહ છે. [બાકી સૂત્રાર્થવત જાણવું] - x * x - બાકીના પ્રવાહ વ્યાસ-ઉંડવાદિ, નિષઘથી નીકળતી સીતોદાના પ્રકરણમાં કહેલ છે, તેમજ અહીં કહેવું. હવે આમાંથી જ ઉત્તરથી પ્રવૃત નારીકાંતા નદીનો અતિદેશ કરે છે. ઉક્ત ન્યાયથી નારીકાંતા પણ ઉત્તરાભિમુખી જાણવી. અર્થાત જેમ નીલવંતમાં કેશરીદ્રહથી દક્ષિણાભિમુખી સીતા નીકળીને, તેમ નારીકાંતા પણ ઉત્તરાભિમુખી નીકળીને, સમુદ્ર પ્રવેશ પણ તેમ હશે. તેવી આશંકાથી કહે છે - અહીં વિશેષતા એ છે કે - ગંધાપાતીથી યોજનથી દૂર પશ્ચિમાભિમુખ જઈને, ઈત્યાદિ બધું હરિકાંતા સલિલાવત્ કહેવું. " તે આ રીતે - રમ્ય ફોનને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી 56,000 નદીઓ સહિત જગતીને નીચેથી વિદારીને પશ્ચિમથી લવણસમુદ્રમાં પ્રવેશે છે. આમાં પ્રવાહ-મુખ-વ્યાસાદિ ન કહેવા. સમુદ્ર પ્રવેશમાં અધિક આલાવાને કહેલ છે. તેથી તેને પૃથક્ કહે છે - પ્રવહમાં અને મુખમાં જેમ હરિકાંતા નદી છે, તે આ રીતે - પ્રવાહમાં ૫યોજન પહોળી, મુખના ઉદ્વેધમાં અર્ધયોજન, મુખે 50 યોજન, પાંચ યોજન ઉદ્વેધથી છે. ઈત્યાદિ - 4 - હવે કૂટો વિશે પ્રશ્ન - નીલવંત વર્ષધર પર્વતમાં કેટલા કૂટો છે ? નવ કૂટો કહ્યા છે - સિદ્ધાયતન કૂટાદિ. તેની સંગ્રહ ગાયા સૂરમાં કહી છે. જેમકે - સિદ્ધસિદ્ધાયતન, નીલવંત-નીલવંત વક્ષકારાધિપતિ કૂટ, પૂર્વ વિદેહાધિપતિ કૂટ, સીતા દેવી કૂટ, કીર્તિ-કેસરીદ્રહ દેવીકૂટ, નારી-નારીકાંતાનદી દેવી કૂટ, અપરઅપરવિદેહાધિપતિ કૂટ, રમ્યક્ - રમ્યફ ત્રાધિપકૂટ, ઉપદર્શન કૂટ. આ બધાં કૂટ હિમવંતકૂટ વત્ જાણવા. 500 યોજન ઉંચા છે કૂટાધિપોની રાજઘાની મેરની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે - ચોથો વર્ષધર પર્વત,
Page #109
--------------------------------------------------------------------------
________________ ૪/ર૦૬ થી 208 203 નીલવર્સી, નીલપ્રકાશ, નીકટની વસ્તુને નીલવર્ણ કરે છે. તેથી નીલવર્ણ યોગથી નીલવંત ઈત્યાદિ - 4 - હવે પાંચમું ક્ષેત્ર કહે છે - * સૂત્ર-૨૦૯ થી 211 : રિ૦૯] ભગવાન ! જંબૂહીપ હીપમાં રમ્યફ નામે હોમ ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની ઉત્તરે, રુકિમની દક્ષિણે, પુd લવણસમદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે, એ પ્રમાણે જેમ હરિવર, કહ્યું, તેમ મ્યક્ ક્ષેત્ર પણ કહેવું. વિશેષ એ કે - દક્ષિણમાં આવી છે. ઉત્તરમાં ધનુ છે, બાકી પૂર્વવતું. ભગવદ્ ! રફ ત્રમાં ગંધાપાતી નામે વૃત્ત વૈતાદ્ય પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ નરકાંતાની પશ્ચિમે, નારિકાંતાની પૂર્વે ઓફ હોમના બહુમધ્યદેશ ભાગમાં, અહીં ગંધાપાતી નામે વૃત્ત વૈતાદ્ય પર્વત કહેલ છે. જેમ વિકટાપાતી છે, તેમ ગંધાપાતીની વકતવ્યતા કહેવી. અર્થ - ઘણાં ઉતાલો ચાવતુ ગંધાપાdી વણના, ગંધાપાતી પ્રભાવાળા પો છે, અહીં મહહિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ તે નામે વસે છે. રાજધાની ઉત્તરમાં છે. ભગવન! કયા કારણે તેને રમ્યફ વર્ષ-ક્ષેત્ર કહે છે? ગૌતમ! રમ્ય વર્ષ રમ્ય, રક, રમણીય છે. અહીં રમ્યફ નામે દેવ યાવત્ વસે છે. તે કારણે રમ્યફ વર્ષ કહે છે. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં રુકિમ નામે વધિર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! રમ્યક્રવાસની ઉત્તરે, ટૅરશ્યવત ક્ષેત્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં રુકમી નામે વાધિર પર્વત કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. એ પ્રમાણે જે મહાહિમવતની વકતવ્યા છે, તે જ કમીની પણ છે. વિશેષ એ કે - દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધતુ, બાકી બધું મહાહિમવંતવત છે. ત્યાં મહાપુંડરીક નામે પ્રહ છે. તેની દક્ષિણથી નરકાંત નદી નીકળે છે. તે રોહિdu નદીની જેમ પૂવ લવણસમુદ્રમાં મળે છે. યકૂલા નદી ઉત્તરથી રણવી, જેમ હરિકાંતા નદી કહી તેમ જાણવી. નરકાંતા નદી પણ પશ્ચિમથી વહે છે. બાકી પૂર્વવતું ભગવન / કમી વરિ પર્વતે કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ કુટો કહ્યા છે, તે આ પ્રમાણે - [10] સિદ્ધ, કમી, રમ્યફ નકાંતા, બુદ્ધિ, પ્યકૂલા, કૈરાગ્યવંત અને મણિકંચન, એ આઠ ફૂટ રુકમીમાં છે. [11] ઉકત બધાં કૂટો પooખ્યોજન ઉંચા છે, રાજધાની ઉત્તરમાં છે. ભગવન! ક્યા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ! કમી વાધિર પતિ રજd, રજતણ, રજતભાસ, સર્વ રજતમય છે. ત્યાં કમી નામે પલ્યોપમ સ્થિતિક દેવ યાવતુ વસે છે. તે કારણે હે ગૌતમ! એક કહે છે કે તે કમી ટિપી] પર્વત છે. 204 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ભગવન / જંબૂદ્વીપ દ્વીપમાં Èરણ્યવંત નામે વક્ષેિત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ / ટકમી પર્વતની ઉત્તરે, શીખરી પર્વતની દક્ષિણે, પૂવ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબૂદ્વીપ હીપમાં Èરચવત ક્ષેત્ર કહે છે. એ પ્રમાણે હૈમવત ક્ષેત્રવત્ ૐરણ્યવંત કહેવું, વિશેષ છે કે - દક્ષિણમાં જીવા, ધનુ ઉત્તરમાં, બાકી બધું પૂર્વવતુ ભગવાન ! હૈરાયવેત ક્ષેત્રમાં માલ્યવંતપર્યાયિ નામે વૃતવૈતાઢય પર્વત ક્યાં કહેલ છે? ગૌતમ ! સુવeકૂિલનદીની પશ્ચિમે, રૂશ્ચકૂલાદીની પૂર્વે અહીં હૈરયવંત હોમના બહુમધ્યદેશ ભાગમાં માલ્યવંત પર્યાય નામે વૃત્તવૈતાઢય પર્વત કહેલ છે. જેમ શબ્દાપાતી કહ્યો તેમ માલ્યવંત પયય પણ જાણવો. અર્શ-ઉત્પલ, પsuો માશવંત પ્રભાવાળા - માલ્યવંત વના-માલ્યવેતવણભિા છે, પ્રભાસ, નામે અહીં મહહિદ્રક. પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે કારણે રાજધાની ઉત્તરમાં છે. - ભગવના કયા કારણે તેને હૈરશ્યdd >> કહે છે ? ગૌતમી હૈરવંત મ કમી તથા શિખરી વરિ પર્વતોથી બે બાજુથી ઘેરાયેલ, નિત્ય હિરણ્ય દે છે, નિત્ય હિરણ્ય છોડે છે, નિત્ય હિરણ્ય પ્રકાશિત કરે છે, તથા હૈરાગ્યવંત નામે દેવ અહીં વસે છે, તે કારણે ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! હૈરમ્યવંતની ઉત્તરે, ઐરાવતની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે એ પ્રમાણે જેમ લઘુહિમવત પર્વત કહો, તેમ શિખરી પર્વત પણ કહેતો. વિશેષ એ કે - જીવા દક્ષિણમાં, ઘનુ ઉત્તરમાં, બાકી બધું પૂર્વવતુ. T શિખી પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેના દક્ષિણ દ્વારથી સુવકૂિલા મહાનદી નીકળે છે. તે રોહિતiા નદીની માફક પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે. એ પ્રમાણે જેમ ગંગાસિંધુ મહાનદીઓ છે, તેમજ અહીં રકતા અને સ્કdવતી મહાનદી જાણવી. સ્કતા પૂર્વમાં અને કdવતી પશ્ચિમમાં વહે છે. બાકી બધું પૂર્વવત કહેવું.. ભગવાન શિખરી વર્ષધર પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ પ્રમાણે - (1) સિદ્ધાયતન ફૂટ (2) શિખરી કૂટ, (3) ૐરણ્યવંત ફૂટ (4) સુવર્ણકૂલા ફૂટ (5) સુરાદેવી ફૂટ(૬) કતા કૂટ, (2) લક્ષ્મી કૂટ, (8) ક્તાવતી ફૂટ (9) ઈલાદેલી કૂટ, (10) ઐરાવત કૂટ અને (11) તિબિંછિ ફૂટ. બધાં ફૂટો પoo યોજન ઉંચા છે. તેમના અધિષ્ઠાતાની રાજધાની મેરની ઉત્તરમાં છે. ભગવન! કયા કારણે તેને શિખરીવધિર પર્વત કહે છે? ગૌતમાં શિખરી વધિર પર્વતમાં ઘણાં કૂટો શિબરી સંસ્થાન સંસ્થિત છે. તે સર્વે રનમય છે. તથા શિખરી નામે દેવ યાવતુ અહીં વસે છે. તે કારણથી તેને શિખરી પર્વત કહે છે. ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે વષ્ટિ ક્યાં કહેલ છે? ગૌતમાં શિખી પર્વતની ઉત્તમ, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે,
Page #110
--------------------------------------------------------------------------
________________ 06 જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં મહાપુંડરીક દ્રહ છે, તે મહાપાદ્ધહ સમાન જાણવો. અહીંથી નીકળીદક્ષિણ દ્વારેથી નકાંતા મહાનદી જાણવી. અહીં કઈ નદી કહેવી ? તે જણાવે છે . જેમ રોહિતા પૂર્વથી સમુદ્રમાં જાય છે - જેમ રોહિતા મહાહિમવંતના મહાપદ્મદ્રહથી દક્ષિણથી નીકળીને પૂર્વ સમુદ્રમાં જાય છે, તેમ આ પણ પ્રસ્તુત વર્ષધરથી દક્ષિણથી નીકળી પૂર્વમાં સમુદ્રમાં મળે છે. રૂાયકલા ઉત્તર તોરણથી નીકળતી જાણવી. જેમ હરિકાંતા હરિસ્વર્યક્ષેત્ર વાહિની મહાનદી પશ્ચિમ સમુદ્રમાં જાય છે. હવે નરકાંતાના સમાન ક્ષેત્ર વર્તિત્વથી હરિકાંતાથી રૂધ્યકૂલા પણ સેહિતાના અતિદેશથી કહેવી યોગ્ય છે તેથી કહે છે - ગિરિગંતવ્ય, મુખ, મૂલ, વ્યાસ, નદી સંપદાદિ તેમજ કહેવા. કેમકે સમાન ફોરવર્તી નદી પ્રકરણોક્ત જ છે. ઈત્યાદિ * x 4/209 થી 211 205 પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે ફ્રેમ કહેલ છે. ૌરવતમ સ્થાણુ ભહુલ, કંટક બહુલ છે. એ પ્રમાણે જેમ ભરતાઝની વકતવ્યતા છે. તેમજ ભધુ સંપૂર્ણ ઐરવતમાં પણ જાણવું. તે છ ખંડ સાધન સહિત, નિકમણ સહિત પરિનિવણિ સહિત છે. ફર્ક માત્ર એ કે - રવત નામે ચક્રવર્તી છે, ઐરાવત નામે ત્યાં દેવ છે. તે કારણે ઐરવતત્ર એવું નામ છે. * વિવેચન-૨૦૯ થી 211 - પ્રશ્ન સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં નીલવંતની ઉત્તરમાં, કિમ-હવે કહેવાનાર પાંચમો વર્ષધર પર્વતની દક્ષિણમાં, એ પ્રમાણે જેમ હરિવર્ષ તેમજ રમ્યક હોમ કહેવું. જે વિશેષ છે તે નવાં ઈત્યાદિથી સૂત્રકારે સાક્ષાત્ કહેલ છે, જે સ્પષ્ટ છે. હવે જે નારીકાંતાની કહી તે રમ્યક્ ફોગમાં જાય છે, ગંધાપાતી વૃત વૈતાદ્યને એક યોજન દૂરથી, તો આ ગંધાપાતી ક્યાં છે? તેમ પૂછે છે. ભગવની મ્યફ ફોમમાં ગંઘાપાતી વ્રત વૈતાદ્ય કયાં છે? ગૌતમાનકાંતા મહાનદીની પશ્ચિમે નારીકાંતાની પૂર્વે, રમ્ય વર્ષના બહુ મધ્યદેશ ભાગમાં અહીં ગંધાપાતી વૃતવેતાર્યા છે. જેમ વિકટાપાતી, હરિસ્વર્ણ ક્ષેત્ર સ્થિત વૃતવૈતાદ્યના ઉચ્ચસ્વ આદિ છે, તેમજ ગંધાપાતીના પણ કહેવા. જે સવિસ્તર નિરૂપિત શબ્દાપાતીનો અતિદેશ છોડીને વિકટાપાતીનો અતિદેશ કર્યો, તેમાં તુલ્ય ક્ષેત્ર સ્થિતિકત્વ હેતુ છે. અહીં જે વિશેષ છે, તે કહે છે - અર્થ આ રીતે - કહેવાનાર ઘણાં ઉત્પલો ચાવતુ ગંધાપતિ નામે બીજા વૃતવૈતાઢ્ય છે, તે વર્ષના અર્થાત્ ગંધાપાતી વર્ણ સમાનકેમકે રક્તવર્ણી છે, ગંધાપાતી વ્રત વૈતાઢય આકારના કેમકે બધે સમપણે છે, તે વર્ણ, તે આકારત્વથી ગંધાપાતી કહે છે. અહીં પા નામે મહદ્ધિક, પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તેથી તેના યોગથી, તેના સ્વામીત્વની ગંધાપાતી, વિદેશ નામ છતાં નામના અન્વર્યની ઉપપત્તિ, પૂર્વે કહેલ છે. - X - ( ધે રમ્ય ક્ષેત્રના નામનું કારણ કહે છે - ભગવન્! કયા કારણથી રમ્યોગને રમ્યત્ર કહે છે ? ગૌતમ ! રમ્યફ વર્ષ - વિવિધ કલ્પવૃક્ષોથી ક્રીડા કરે છે, સ્વર્ણમણિ ખચિત એવા પ્રદેશોથી અતિ રમણીયપણે રતિ વિષયતાને લાવે છે, માટે રમ્ય, રમ્યથી રમ્ય, રમણીય - આ ત્રણે એકાર્થિક શબ્દો છે. તે રમ્યતાના અતિશયના પ્રતિપાદનાર્થે છે. રમ્યક્ દેવ યાવતું ત્યાં વસે છે, તેથી રમ્યક, હવે પાંચમો વઘર - જંબૂલીપ દ્વીપમાં કમી નામે વર્ષઘર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! રમ્ય5 વર્ષની ઉત્તરમાં, કહેવાનાર હૈરાયવત શોત્રની દક્ષિણમાં, ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. રુકમી પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, એ પ્રમાણે જેમ મહાહિમવંત વર્ષધરની વક્તવ્યતા છે, તેમજ રુકિમની પણ જાણવી. પરંતુ દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધનુપૃષ્ઠ કહેવું. બાકી વ્યાસ આદિ બીજા વર્ષધરના પ્રકરણમાં કહેલ છે, તેમ જાણવા. હવે કૂટ વકતવતા કહે છે - ભગવન ! કિમ પર્વતમાં કેટલા કુટો કહેલા છે? ગૌતમ ! આઠ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે - પહેલો સમુદ્રની દિશામાં સિદ્ધાયતનકૂટ, પછી પાંચમાં વર્ષધરના સ્વામીનો રુકિમણૂટ, મ્યોકાધિપતિદેવનો મ્યકૂટ, નકાંતાદેવીકૂટ, બુદ્ધિકૂટ, મહાપુંડરીદ્રહ દેવીકૂટ, રૂકૂલનદી દેવીકૂટ, હૈરાગ્યવંત ક્ષેત્રાધિપતિ દેવનો હૈરમ્યવંતકૂટ, મણિકાંચન કૂટ. ઉક્ત બધાં કૂટ 500 યોજન ઉંચા છે. તે કૂટાધિપતિ દેવોની રાજધાનીઓ ઉત્તરમાં છે. હવે તેના નામ નિદાનને કહે છે - ભગવન્! કયા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ ! રુકમી વર્ષધર પર્વત, અહીં રુકમ-રૂઢ શબ્દો એકાર્યક છે, તેથી તે જયાં છે તે રુકમી, એ સદા રૂયમય, શાશ્વતિક છે. રૂપાની જેમ બધે અવભાસ-પ્રકાશ, ભાસ્વરવથી જેને છે તે. આ જ વાત કહે છે - સંપૂર્ણતયા રૂધ્યમય છે, રુકમી અહીં દેવતા છે, તેના હોવાથી, તેના સ્વામીત્વથી કમી એમ કહેવાય છે. હવે છઠ્ઠો વર્ષધર કહે છે - ભગવનજંબૂદ્વીપમાં હૈરમ્યવંત નામે ક્ષેત્ર કયાં કહેલ છે? ગૌતમાં કમી પર્વતની ઉત્તરમાં, કહેવાનાર શિખરી વર્ષધરની દક્ષિણમાં ઈત્યાદિ સૂણાર્થવતું. ઉક્ત આલાવાથી જેમ હૈમવત કહ્યું, તેમ હૈરાગ્યવંત પણ કહેવું. હવે માલ્યવંત પર્યાય વૃત્તવૈતાઢ્ય ક્યાં છે ? તે પૂછે છે ભગવનું !હૈરવંત ક્ષેત્રમાં માલ્યવંત નામે વૃતવૈતાદ્ય પર્વત ક્યાં છે ? ગૌતમ! સુવર્ણકુલામાં અહીં જ ફોત્રમાં પૂર્વગામી મહાનદીઓ છે, પશ્ચિમચી રૂધ્યકૂલા, અહીં પશ્ચિમનામી મહાનદીઓ છે. પૂર્વથી હૈરમ્યવંત વત્રિના બહુમધ્યદેશ ભાગમાં અહીં માલ્યવંત પયય નામે વૃત વૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ શબ્દાપાતી તેમ માલ્યવંત કહેવો. વિશેષ એ કે - અહીં અર્થ આ પ્રમાણે છે - ઉત્પલ-પઘ, ઉપલક્ષણથી શતપત્રાદિ, માલ્યવંત જેવી પ્રભાવાળા, માધવંત વર્ણના, માલ્યવંત વણભાવાળા છે. પ્રભાસ નામે અહીં પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી પૂર્વવતુ. તેની રાજધાની મેરુની ઉત્તરમાં છે, શબ્દાપાતીની દક્ષિણમાં છે.
Page #111
--------------------------------------------------------------------------
________________ 4/209 થી 211 ર09 ધે હૈરણ્યવંત નામનો અર્થ પૂછે છે - ભગવત્ કયા હેતુથી તેને હૈરાણવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ! ઠેરણ્યવંત ક્ષેત્ર કિમ અને શિખરી વર્ષધર પર્વતો વડે બંને તરફથી - દક્ષિણ અને ઉત્તર પાર્શથી સમાલિંગિત અર્થાત્ સીમા કરાયેલ છે. હવે કઈ રીતે આ બંને દ્વારા સમાલિંગિતપણાથી આનું હૈરચવત નામ સિદ્ધ છે ? કમી અને શિખરી, એ બંને પર્વતો યથાક્રમે રૂપ્ય અને સુવર્ણમય છે. તેમાં તેથી વિધમાન હિરણ્યશબ્દથી સુવર્ણ અને રૂપ્ય, પછી હિરણય-સુવર્ણ જેમાં વિધમાન છે, તેથી હિરણ્યવંત, શિખરી હિરણય-રૂય વિધમાન જેમાં છે તે હિરણ્યવંત-રકમી, બંને હિરણ્યવંત છે, તેથી આ બૈરયવંત કહ્યું. અથવા લોકો દ્વારા હિરણ્યના આસનપદાનાદિ વડે અપાય છે, અથવા દર્શન મનોહારીપણે તે-તે પ્રદેશમાં લોકો વડે હિરણ્ય પ્રકાશ કરાય છે. તેથી કહે છે - ત્યાં ઘણાં યુગલિક મનુષ્યોને બેસવા-સુવા આદિ રૂ૫ ઉપભોગ્ય યોગ હિરણ્યમય શિલાપકો છે અને દેખાય છે. તે મનુષ્યો તે-તે પ્રદેશમાં મનોહારી હિરણ્યમય નિવેશ છે. તેથી હિરણ્ય-પ્રશસ્ય-પ્રભૂત-નિત્યયોગી જેમાં છે તે હિરણ્યવતુ, તેથી જ હૈરણ્યવંત નામ છે. અથવા હૈરમ્યવત નામે અહીં પલ્યોપમસ્થિતિક દેવ આધિપત્ય અને પરિપાલના કરે છે, તેથી તેના સ્વામીપણાથી આ ક્ષેત્ર હૈરવંત નામે ઓળખાય છે. હવે છઠ્ઠો વર્ષધર પર્વત - ભગવન! જંબુદ્વીપદ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! હૈરયવંતની ઉત્તરે, ઐરાવત-કહેવાનાર સાતમા ક્ષેત્રની દક્ષિણે ઈત્યાદિ પૂર્વવતુ. એ પ્રમાણે ઉક્ત આલાવાથી જેમ લઘુહિમવંત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ આ * જીવા દક્ષિણમાં, ધનુ ઉત્તરમાં છે. બાકી બધું પૂર્વવતુ. લઘુ હિમવંત પ્રકરણમાં કહ્યા મુજબ છે. - તેમાં પંડરીક દ્રહ છે, તેમાંથી સુવર્ણકલા મહાનદી દક્ષિણથી નીકળેલ જાણવી. પરિવારાદિ સેહિતાંશા માફક જાણવો. તે પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે અને આ નદી પૂર્વમાં પ્રવેશે છે.. - એ પ્રમાણે ઉક્ત આલાવાથી સુવર્ણકૂલાના એક્તિાંશા અતિદેશ ન્યાયથી, જે પ્રમાણે ગંગા-સિંધ, તે પ્રમાણે રકતા-રક્તવતી જાણવી. તેમાં પણ દિશાને કહે છે - પૂર્વમાં ક્તા, પશ્ચિમમાં રક્તવતી. બાકી બધું ગંગાસિંધુ પ્રકરણમાં કહ્યા મુજબ સંપૂર્ણ જાણવું. હવે અહીં કૂટ વક્તવ્યતા - ભગવત્ ! શિખરી પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ રીતે પૂર્વમાં સિદ્ધાયતન કૂટ, પછી ક્રમથી શિખરી વર્ષધર નામથી - શિખરીકૂટ, હૈરયવત ક્ષેત્રદેવકૂટ, સુવર્ણકૂલાનદી દેવી કૂટ, સુરા દેવી દિકકુમારી કૂટ, રક્તાવર્તન કૂટ, લમીકૂટ-પંડરીક દેવી કુટ, તાવતી આવર્તન કૂટ, ઈલાદેવી દિકુમારી કૂટ, તિબિંછિદ્રપતિ કૂટ. એ પ્રમાણે આ બધાં કૂટો 500 યોજન ઉંચા જાણવા. લઘુહિમવંતકૂટ તુલ્ય વક્તવ્યતા જાણવી. એમના સ્વામીની રાજધાની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે - ભગવદ્ ! કયા કારણે તેને શિખરી વર્ષધર 208 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર પર્વત કહે છે ? ગૌતમ શિખરી પર્વત ઘણાં કુટો શિખરીવૃક્ષ, તે સંસ્થાને સંસ્થિત છે, તે સર્વ રનમય છે, તેના યોગથી શિખરી. શો અર્થ છે ? અહીં વર્ષધર પર્વતમાં જે સિદ્ધાયતન કૂટાદિ ૧૧-કૂટો કહે છે, તેથી અતિરિક્ત ઘણાં શિખરો વૃક્ષાકાર પરિણત છે. *x - અથવા અહીં શિખરી નામે મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે તેના સ્વામીકત્વથી શિખરી - હવે સાતમું વર્ષ-ક્ષેત્રનો અવસર - ભગવન્! જંબૂદ્વીપ દ્વીપમાં ઐવત નામે ક્ષેત્ર કયાં કહેલ છે ? ગૌતમ ! શિખરી વર્ષધરની ઉત્તરમાં, ઉત્તર દિશાવર્તી લવણ સમુદ્રની દક્ષિણમાં આદિ પૂર્વવતું. અહીં જંબૂદ્વીપમાં ઐરાવત નામે ફોન કહેલ છે. * x * જેમ ભરતની વક્તવ્યતા છે, તે જ અહીં પણ સંપૂર્ણ કહેવી. જેમ મેના દક્ષિણ ભાગમાં છે, તેમ સંપૂર્ણપણે ઉત્તર ભાગમાં પણ થાય છે. જેમકે વૈતાદ્ય વડે બે ભાગ કરાયેલ ભરત ઈત્યાદિ કહ્યા, તે પ્રમાણે રવત પણ જાણવું. તે કઈ રીતે ? એ કહે છે - સોમવUTI - છ ખંડરૂપ ઐરાવત ક્ષેત્રની સાધના સહિત. સનિષ્ક્રમણા - દીક્ષા લ્યાણકના વર્ણન સહિત, સપરિનિર્વાણ - મુક્તિગમન લ્યાણક સહિત. ફર્ક માત્ર એ કે - રાજનગરી ક્ષેત્રદિગુ અપેક્ષાથી ઐરાવત ઉત્તરાર્ધ મધ્યમાં તાપ ક્ષેત્રાદિશા અપેક્ષાથી આ પણ દક્ષિણાદ્ધ જ છે. કેવળ અહીં શારામાં ક્ષેત્ર-દિશા અપેક્ષાથી વ્યવહાર ક્ષેત્રદિફ છે. * x - તથા વૈતાદ્યની અહીં વિપર્યય નગર સંખ્યા, જગતીના અનુરોધથી ક્ષેત્રમંકીર્યથી તેમ કહ્યું. તે પ્રમાણે ઐરવત નામે ચક્રવર્તી વકતવ્યતા છે. શો અર્થ છે ? જેમ ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તી, તેનું દિગ્વિજય નિષ્ક્રમણાદિ નિરૂપેલ છે, તે પ્રમાણે ચૌરવનચક્રવર્તીનું કહેવું. આના વડે ભૈરવતના સ્વામીપણાના યોગથી ઐરાવત નામ સિદ્ધ છે. અથવા ઐરાવત એ નામ વડે અહીં મહદ્ધિક યાવતુ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે અધ્યાહાર છે. તેથી તેના સ્વામીપણાથી ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. એ નિગમન વાક્ય સ્વયં કહી લેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 0-ભાગ-૨૬-પૂર્ણ-o
Page #112
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.