Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009013/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમસટીકઅનુવાદ 22/1 પ્રજ્ઞાપના-૩ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0 ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ ૨૦૬૬ કા.સુ.પ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૨ માં છે. ૦ “પ્રજ્ઞાપના’-ઉપાંગસૂત્ર-૪ ના... -૦- પદ-૨૧-થી આરંભીને –૦— પદ-૩૬ (સંપૂર્ણ) — * - * — * - * — X — x = X — - ટાઈપ સેટીંગ ~ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 - મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • d ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૨ ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી આદિનાથ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ નવસારી Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૫-પ્રજ્ઞાપનાઉપાંગર્ણ-૪/૩ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૦ આ ભાગમાં “પ્રજ્ઞાપના” સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે, તેનો બીજો ભાગ છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં પન્નવUTI સૂત્ર કહે છે. સંસ્કૃત નામ પ્રજાપના છે. ગુજરાતી ભાષામાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા અંગસૂત્ર સમવાયનું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સમવાય બંને રંગસૂત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગસૂત્રોના ઉપાંગ રૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમની વૃત્તિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે, વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે નાવ પત્રવUT' એમ લખાયેલ છે. આ પ્રજ્ઞાપના સૂરમાં ૩૬-પદો (અધ્યયનો છે. જેમાં ચાર પદોમાં પેટા ઉદ્દેશા તથા ચાર પદોમાં પેટા દ્વારો છે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસીઠાંસીને ભર્યો છે. જેમાં સ્થિતિ, સંજ્ઞા, વ્યુત્ક્રાંતિ, યોનિ, ભાષા શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. શૈલી પ્રશ્નોત્તરની છે. છેિ પદ-૨૧-“શરીર” [અવગાહના સંસ્થાના -X - X - X -X -— -x -x - o પદ-૨૦ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૧ આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ-૨૦માં ગતિ પરિણામ વિશેષ ‘અંતક્રિયા' પરિણામ કહ્યા. અહીં નરકાદિ ગતિના પરિણામ વિશેષ શરીર સંસ્થાદિ કહે છે - • સૂત્ર-૫૦૯,૫૧૦ : [૫૦] વિધિ, સંસ્થાન, પ્રમાણ, યુગલોનો ચય, શરીર સંયોગ, દ્રવ્યપ્રદેશ અલબત્ત, શરીર અવગાહના અલબહુd. [૫૧] ભગવત્ ! કેટલા શરીરો છે ? ગૌતમ ! પાંચ - દારિક, વૈક્રિય, આહાક, સૈજસ, કામણ. - - - ભગવાન ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ - એકેન્દ્રિયo ચાવતુ પંચેન્દ્રિય દાશ્મિ શરીર • • • ભગવન ! એકેન્દ્રિયશરીર કેટલા ભેદ છે ? પાંચ – પૃથ્વીકાયo સાવત્ વનસ્પતિકાય એકેo દાશ્મિ શરીર. પૃથવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - સૂક્કo અને ભાદર પૃથવીકાય એકેo ઔદio શરીર, સુખ પૃથવીe એકેo ઔદto શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ પયપ્તિo અને અપરાપ્તિo સુમ પ્રણવી. એકે ઔદio શરીર. બાદર પ્રવીકાયિકો એમ જ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદાફિ શરીર સુધી સમજવું.. ભગવદ્ ! બેઈન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - પતિo અને અપતિ બેઈન્દ્રિય ઔદio શરીર એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવું. ભગવાન / પંચેન્દ્રિય ઔદાકિ શરીર કેટલા ભેદે છે બે ભેદ - તિચિ પાંચેન્દ્રિય અને મનુષ્ય પંચેo ઔદo શરીર તિયચ પંચેo ઔદા શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - જળચર, સ્થળચર, ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદાશ્મિ શરીર, • • • જલચર તિર્યંચ પંચેo ઔદા શરીર કેટa ભેટે છે ? ગૌતમ બે ભેદ - સંમૂર્હિમ અને ગર્ભo - સંમૂર્છાિમ જલચર તિચિ પંચેo ઔદo શરીર કેટલા ભેદે છે - પતિo અને અપયતio એ પ્રમાણે ગજ જલચર વિશે પણ કહેવું. આ આગમમાં પૂ.મલયગિરિજી ઉપરાંત પૂ.હભિદ્રસૂરિજી કૃત વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કરેલ છે. અમે પ્રજ્ઞાપનામ સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨૦માં પહેલા પાંચ પદો છે. ભાગ-૨૧-માં પદ-૬ થી ૨૦ છે. પ્રસ્તુત ભાગ-૨૨માં પદ૨૧ થી ૩૬ લીધાં છે. સામાન્યથી ઉપાંગ સૂત્રોના મતનિા નામ પ્રાપ્ત થતાં નથી. પણ આ ઉપાંગના કતરૂપે માર્યશ્યામી વાર્યનું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ dવાર્થસૂત્રની માફક તાવિક વિષયોની વિશિષ્ટ સંકલના રૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે. “કયાંક કંઈક છોડ્યું છે . ક્યાંક કંઈક ઉમેર્યું છે.” તે આ વિવેચન2િ2/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-I-/૫૦૯,૫૧૦ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે - ચતુuદo અને પરિસર્ષ સ્થo પંચે તિર્યંચ ઔદuo શરીર. • • • ચતુo સ્થo ચેઔદા શરીર કેટલા ભેદ છે ? બે ભેદે – સંમૂર્ણિમ અને ગર્ભજ ચતુo સ્થo પંચેo ઔદાળ શરીર, સમૂહ સ્થo ચતુo તિર્યંચ પંચેo ઔદા શરીર કેટલા ભેદ છે? બે ભેદે - પતિ અને અપતિ ગજ પણ એમ જ ગણવું. પરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદ – ઉરપરિસર્ષo ભુજ પરિસર્પo • • • ઉરપરિસર્ષ સ્થo તિર્યંચ પંચેo ઔદા શરીર કેટલા ભેદે છે ? બે ભેદે - સંમૂર્હિમ અને ગર્ભo • • • સંમૂર્ણિમ ઉરપરિસર્ષ સ્થo તિર્યંચ પંચેo ઔદા શરીર બે ભેદે - અપતિ અને પર્યાપ્તo એ પ્રમાણે ગર્ભજ ઉપસિપ૦ના પણ ચાર ભેદ જાણવા. - એમ ભુજપરિસર્પના પણ સંમૂર્છાિમ, ગર્ભજ, પર્યાપ્તા અને પયક્તિા એવા ચાર ભેદો જાણવા. બેચર૦ બે ભેદે - સંમૂર્ણિમ અને ગર્ભજ સંમૂર્છાિમ બે ભેદ - પર્યાપ્તા અને અપર્યાપ્તા. ગર્ભજ પણ એ જ બે ભેદે છે. ભગવદ્ ! મનુષ્ય પાંચેo ઔદio શરીર કેટલા ભેદે છે ? બે ભેદે - સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય પંચેo ઔદio શરીર. • • • ગર્ભજ મનુષ્ય શરીરના કેટલા ભેદ ? બે - પતિ અને અપયdo • વિવેચન-પo૬,૫૫o - વિધિ - શરીરના ભેદો, પછી સંસ્થાન, પછી શરીરનું પ્રમાણ, પછી કેટલી દિશાથી શરીરના પુદ્ગલોનો ઉપચય થાય ? પછી કયા શરીરના સદ્ભાવમાં કર્યું શરીર અવશ્ય હોય એ સંબંધ, પછી દ્રવ્યાર્થ, પ્રદેશાઈ, ઉભયપણે અલાબહત્વ પાંચે શરીરોનું, પછી પાંચે શરીરોની અવગાહનાનું અલાબહd. પહેલા વિધિદ્વારમાં શરીરના મૂળ ભેદો જણાવે છે - શરીર એટલે પ્રતિક્ષણ વિનશ્વર ભાવને ધારણ કરે છે. ગૌતમ ! મેં તથા અન્ય તીર્થકરોએ પાંચ શરીરો કહ્યા છે. તેને નામ માત્રથી કહે છે - (૧) દારિક :- ૩યાર • પ્રધાન, તે પ્રધાનપણું તીર્થકર અને ગણધરના શરીસ્વી અપેક્ષાએ જાણવું, કેમકે તેથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે. અથવા ૩ર - કંઈક અધિક હજાર યોજના પ્રમાણ હોવાથી બીજા શરીરની અપેક્ષાએ મોટું, આ મોટાપણું ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાથી જાણવું. કેમકે ઉતરવૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ હોય છે. (૨) વૈક્રિય - વિવિધ કે વિશિષ્ટ કિયા તે વિક્રિયા. તે નિમિતે થયેલ તે વૈક્રિયા - તે વૈક્રિય શરીર એક થઈ અનેકરૂપે થાય છે, અનેક થઈ એક થાય છે, સૂક્ષ્મ થઈ મોટું થાય, મોટું થઈ સૂફમ થાય છે, ખેચર થઈ ભૂમિચર થાય, ભૂમિચર થઈ ખેચર થાય દેશ્ય થઈ અદૃશ્ય થાય, અર્દશ્ય થઈ દૃશ્ય થાય ઈત્યાદિ. તે વૈકિય શરીર બે ભેદે :- પપાતિક - ઉપપાત નિમિતે થયેલ, તે દેવ અને નારકને હોય. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ લક્વિનિમિતક-મનુષ્ય અને તિર્યંચને હોય (3) આહાક - ચૌદ પૂર્વધર તીર્થકરની ઋદ્ધિ દર્શનાદિ પ્રયોજન વડે વિશિષ્ટ લબ્ધિથી કરાય તે આહારક, કહ્યું છે - કાર્ય ઉત્પન્ન થવાથી શ્રુતકેવલી, વિશિષ્ટલબ્ધિથી કરે તે આહારક શરીર. જેમાં પ્રાણીદયા, ઋદ્ધિદર્શન, સૂમપદાર્થ સમજવા, સંશય નિવારવા જિનેશ્વરની પાસે જવું, તે કાર્યો હોય છે. તે વૈક્રિય અપેક્ષાથી અતિ શુભ અને સ્વચ્છ સ્ફટિકશીલા માફક શુભ્ર પુદ્ગલ સમૂહ ચના છે. (૪) તૈજસ - તેજસ પુદ્ગલનો પરિણામ. જેનું ચિહ્ન છે એવું તથા ખાઘેલા આહારના પરિણામનું કારણ છે. વિશિષ્ટ લબ્ધિધારી આ તૈજસ શરીરથી તેજોલેશ્યા કાઢે છે. કહ્યું છે - સવને ગરમીથી સિદ્ધ, સાદિ આહાર પરિણામ ઉત્પાદકાદિ આ શરીર છે. (૫) કામણ - કર્મથી ઉત્પન્ન થયેલ તે કામણ શરીર. અર્થાત્ કર્મ પરમાણુ જ આત્મપ્રદેશ સાથે ક્ષીરનીર પેઠે પરસ્પર મળેલા અને શરીરરૂપે પરિણત થયેલા છે તે શરીર, કર્મના વિકાર તે કામણ. તે આઠ પ્રકારના વિચિત્ર કર્મોથી થયેલું છે. તેને બધાં શરીરનું કારણભૂત જાણવું. - x - કેમકે ભવ પ્રપંચ રૂપ અંકુરના બીજભૂત કાર્પણ શરીરનો મૂળથી નાશ થયો હોય તો બીજા શરીરોની ઉત્પત્તિ થતી નથી. આ શરીર જીવને એકગતિથી બીજી ગતિમાં જવામાં સાધક કારણરૂપ છે. તે આ રીતે - તૈજસ સહિત કામણ શરીર યુક્ત જીવ મરણ સ્થાન છોડી ઉપજવાના સ્થાને જાય છે. (પ્રશ્ન) જો તૈજસ યુક્ત કામણ શરીર સહિત જીવ બીજી ગતિમાં જાય છે, તો જતાં આવતાં દેખાતો કેમ નથી ? [ઉત્તર] કર્મ પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિને અગોચર છે. • x - હવે ઔદારિક શરીરના જીવની જાતિ અને અવસ્થાના ભેદથી ભેદો કહે છે - દારિક શરીર એક-બે-ત્રણ-ચારપાંચ ઈન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય ઔદાકિ શરીર પણ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ ભેદોથી છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પણ સૂક્ષ્મ અને બાદરના બે ભેદે છે. તે બંનેના પણ પMિા , અપર્યાપ્તા બે-બે ભેદો છે. એ પ્રમાણે અાપુ, તેઉ, વાયુ, વનસ્પતિના પણ ચાર-ચાર ભેદ છે. બધાં મળી એકેન્દ્રિય ઔદાકિ શરીરના વીશ ભેદ છે.. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય દારિક શરીરો પ્રત્યેક પર્યાપ્તા, અપર્યાપ્તાથી બે ભેદે છે. પંચેન્દ્રિય ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્ય બે ભેદે છે. તિર્યંચ પંચેo દારિક શરીર જળચર, સ્થળચર, ખેચર ભેદથી ત્રણ પ્રકારે છે. જળચર તિથિo પણ સંમર્ણિમ, ગર્ભજ બે ભેદે છે. તે બંનેના પદ્ધિા અને અપર્યાપ્તા બળે ભેદ છે. સ્થળચર તિર્યચ૦ ચતુષ્પદ અને પરિસર્પ બે ભેદે છે. ચતુષ્પદ સ્થળચર પણ સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. વળી તે પ્રત્યેકના પર્યાપ્તા, અપયપ્તિા બબ્બે ભેદો છે. પરિસર્પ સ્થળચર૦ના પણ ઉપરિસર્પ, ભુજપરિસર્પ એવા બે ભેદો છે. વળી તે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-I-/૫૦૯,૫૧૦ ૨૨ પ્રોકના સંમૂર્ણિમ અને ગર્ભજ એવા બે ભેદો છે. તેમાં પણ પMિા, અપર્યાપ્તા ભેદથી બન્ને પ્રકાર છે. બધાં મળીને પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના આઠ ભેદ થાય છે. ખેયર પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. તે પ્રત્યેકના પતિ, અપર્યાપ્ત બે પ્રકાર છે. જલચરના ચાર, ચતુષ્પદ સ્થળચરના ચાર, પરિસર્પ સ્થળચરના ચાર, ખેચરના ચાર. એમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કુલ વીશ ભેદો થાય છે. ઔદાકિ શરીરના ભેદો કહ્યા, હવે તેનું સંસ્થાન કહે છે – • સૂત્ર-૫૧૧ - ભગવના ઔદારિક શરીર કેવા આકારે છે ? ગૌતમ વિવિધ સંસ્થાનવાળું છે. કેન્દ્રિય ઔદાઓ ક્યાં આકારે છે ? વિવિધ આકારવાળું છે. પૃથ્વીકાયિક એકે ઔદio શરીર મસૂર ચંદ્રાકારના સાધભાગના જેવા સંસ્થાને છે. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃતીનું સંસ્થાન જાણવું. એમ પતિ-અપયક્તિા પણ સમજવા. ભગવાન ! અકાયિક એકેo ઔદo શરીર કેવા કરે છે ? પરપોટાના જેવા આકારવાનું છે. એમ સૂક્ષ્મ, ભાદર, પર્યાપ્તા, અપચાને જાણવા. ભગવન ! તેઉકાયિક એકેo ઔદા શરીર કેવ આકારે છે ? સોયના સમૂહના આકારે છે. ઓમ સૂમાદિ ચાર જાણવા. વાયુકાચિકોનું શરીર પતાકા સંસ્થાનવાનું છે. એમ સૂમાદિ ભેટે ચારે શરીર જાણવા. વનસ્પતિકાચિકોના શરીર અનેક પ્રકારના સંસ્થાનવાા છે, એમ સૂક્ષ્મ, બાદર, પતિ અને અપતિાનું શરીર જાણવું. બેઈન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારે છે ? તે કુંડ સંસ્થાનવાળું છે. એ રીતે પર્યાપ્તા-પિતાનું પણ જાણવું. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયના શરીર પણ જાણવા. ભગવન! પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિક શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ ! છ પ્રકારે છે, તે - સમચતુરઢ યાવતુ હુંડ સંસ્થાન. એ પ્રમાણે પયર્તિાઅપયતા જાણવા. ભગવાન ! સંમૂર્ણિમ તિર્યંચ પંચે ઔદાળ કેવું સંસ્થાન છે ? હુંડ સંસ્થાન. એમ પતા-પિતાનું જાણવું. ભગવન્! ગર્ભજ તિર્યંચ પાંચેo ઔદto શરીરનું સંસ્થાન ? તે છ પ્રકારના સંસ્થાનવાળું છે - સમચતુરસ્ય યાવતુ હુંડ. એમ પયપ્તા-અવયતાના શરીર જાણવા. એ પ્રમાણે ઔધિક તિર્યંચના નવ આલાવા કહ્યl. જલચર પચે તિર્યંચ દાળ કયા સંસ્થાને છે ? છ સંસ્થાન, સમચતુરણ્ય ચાવતુ હુંડ. એ પ્રમાણે પાતા-પિતા પણ છે. સંમૂર્છાિમ જલચર હુંડ સંસ્થાને છે, તેના પણ પ્રયતા આપતા એમ જ છે. ગજ જવર એ સંસ્થાને છે. એમ પતા-પર્યાપ્તા પણ છે. એમ સ્થલચરના પણ નવ સૂકો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જણવા. ચતુષ્પદ અને ઉરપરિસર્પ, ભજપરિસર્પ સ્થલચરના પણ નવ-નવ સુો. એમ ખેચરના પણ નવ સૂત્રો છે, વિશેષ છે કે – બધે જ સંમૂર્ણિમ હુંડ સંસ્થાને રહેલ છે. ગર્ભજ પણ છએમાં હોય છે. મનુષ્ય પંચેo ઔદio શરીર કેવા સંસ્થાનવાળું છે છ પ્રકારના સંસ્થાનવાળું - સમચતુરસ્ય યાવતુ હુંડ સંસ્થાનવાળું યતિા અને પતિના શરીર એમ જ જાણવા. ગર્ભજ તથા ગર્ભજ પ્રયતા અને પિયતાના એમ જ જાણવા. સંમૂર્ણિમ વિશે પૃચ્છા - ગૌતમ ! તેઓ હુંડ સંસ્થાનવાળા છે. • વિવેચન-૫૧૧ - ઔદાકિ સંસ્થાના વિવિધ સંસ્થાનવાળું છે. કેમકે જીવની જાતિના ભેદથી સંસ્થાનનો ભેદ છે. એકે ઔદારા શરીરને અનેક સંસ્થાન છે, કેમકે પૃથ્વી આદિ પ્રત્યેકના ભિન્ન સંસ્થાનો છે. તેમાં સૂક્ષ્માદિ ચારે પૃથ્વીe શરીર મસૂર ચંદ્રાકાર અર્ધભાગ આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ ચાર અyo શરીરો પરપોટાકારે છે. * * સૂમાદિ ચારે તેઉo સોયના જથ્થાની આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ વાયુo શરીર ધ્વજાકાર જેવાં છે. સૂક્ષ્માદિ વનસ્પતિo શરીરોની અનેક આકૃતિ છે, કેમકે દેશ, કાળ, જાતિનો ભેદ છે. વિકલેન્દ્રિયોના હુંડ સંસ્થાન છે. તિર્યંચ પંચે ઔદા શરીરો સામાન્યથી છ એ સંસ્થાનવાળા છે - સમચતુસ્ય, ચણોધ પરિમંડલ ઈત્યાદિ. તેમાં સમચતુરસ - સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત ચાર બાજુના શરીરના અવયવો યુક્ત. ચણોધ પરિમંડલ-વડના જેવા આકારવાળું, ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે હીન અર્થાત્ નાભિ ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે તેમ ન હોય. સાદિ - આદિ સહિત, નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત લક્ષણવાળો હોય. • x • x - ઉપરના ભાગે પ્રમાણ અને લક્ષણહીન. બીજા આચાર્યો માર ને બદલે પાર્થ એવો પાઠ કહે છે - શેમલાનું ઝાડ, વડ અને કાંડ પુષ્ટ હોય, ઉપર યોગ્ય વિશાળતા ન હોય, તેવું સંસ્થાન. મસ્તક, ડોક, હાથ, પગ આદિ શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય, છાતી-પેટ વગેરે પ્રમાણ અને લક્ષણ હીન હોય તે કુજ સંસ્થાન. છાતી-પેટ આદિ પ્રમાણ લક્ષણોપેત હાથ-પગ આદિ હીન હોય તે વામન સંસ્થાન. જ્યાં બધાં અવયવો પ્રમાણ અને લક્ષણ રહિત હોય તે હુંડ સંસ્થાન. એ પ્રમાણે સામાન્ય પંચેન્દ્રિય તિર્યચો માક પર્યાપ્તા, અપયર્તિા પ્રત્યેકનું સૂત્ર કહેવું, એમ ત્રણ સૂત્રો થયાં. એમ સંમૂર્ણિમ તિર્યંચ પંચેo ત્રણ સૂત્રો કહેવા. પણ તેઓના ત્રણે સૂત્રોમાં દારિક શરીરનું ફંડ સંસ્થાનવાનું કહેવું. * * * ગર્ભજ તિર્યંચ પંચેના ત્રણ સૂત્રો છે, પણ તેમાં છ એ સંસ્થાન કહેવા. એ પ્રમાણે સામાન્ય તિર્યંચ પંચે નવ આલાવા કહ્યા. આ જ ક્રમે જલચર, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ઉ૫રિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર તિર્યંચ પંચેo પ્રત્યેકના નવ-નવ સૂત્રો છે. બધાં મળીને નવ-નવ સૂત્રો કહેવા. બધાં મળીને તિર્યંચ પંચેન્દ્રિયના ૬૩-સૂત્રો અને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨-૨-/૫૧૧ મનુષ્યોના નવ સૂત્રો કહેવા. બધાં સંમૂર્છિમોને હુંડ સંસ્થાન, ગર્ભજને છ એ સંસ્થાન કહેવા. ૨૩ એ પ્રમાણે ઔદા શરીરના ભેદોના સંસ્થાનો કહ્યા. હવે ઔદારિક શરીરની અવગાહનાનું પ્રમાણ કહે છે – - સૂત્ર-૫૧૨ થી ૫૧૫ : [૫૧૨] ભગવન્ ! ઔદારિક શરીરની કેટલી મોટી શરીરની અવગાહના છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન કહી છે. એકેન્દ્રિય ઔદા શરીરની અવગાહના ઔધિક શરીવત્ કહેવી. ભગવન્ ! પૃથ્વી એકે ઔદા શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતમો ભાગ. એમ પતાઅપચાિની જાણવી. એમ સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તતા-અપચાની પણ જાણવી. એમ એ નવ ભેદ પૃથ્વીકાયિકના કહ્યા, તેમ અ॰ તેઉ વાયુના કહેવા. વનસ્પતિકાયિક ઔદા શરીની અવગાહના કેટલી છે? જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર યોજન પ્રમાણ છે. અપતાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસં ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસં ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર યોજન, બાદર અને પતિાની તે પ્રમાણે જ છે. પયપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો સંત ભાગ. સૂક્ષ્મ, તા, અપચતા ત્રણેની એ પ્રમાણે જ છે. ભગવન્ ! બેઈન્દ્રિય ઔદા શરીરની અવગાહના કેટલી છે? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસં૰ ભાગ, ઉત્કૃષ્ટ બાર યોજન. એમ બધે સ્થાને પયતાની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તાની અવગાહના સામાન્ય બેઈન્દ્રિય ઔદા માફક જાણવી. એમ તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, ચઉરિન્દ્રિયની ચાર ગાઉ છે. પંચે તિર્યંચની ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન પ્રમાણ છે. એમ સંપૂર્ણિમ, ગર્ભજ પણ છે. એમ નવ ભેદ કહેવા. એમ જળચરની પણ હજાર યોજન જાણવી. તેના નવ ભેદ કહેવા. સ્થળચરની છ ગાઉ ઉત્કૃષ્ટાવગાહના છે. પર્યાપ્તાની પણ છ ગાઉ. સંમૂર્ત્તિમ પતાની ઉત્કૃષ્ટ ગાઉ પૃથકત્વ, ગર્ભજિ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉં. સામાન્ય ચતુષ્પદ, પર્યાપ્તા અને ગર્ભજ પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ત્તિમ પતિાની ઉત્કૃષ્ટ ગાઉ પૃથવ્. એમ ઉરપરિસર્પની પણ ઔધિક, ગજ, પતાની હજાર યોજન સંમૂર્ત્તિમની યોજન પૃથકત્વ, ભુજપરિસર્પ ઔધિક, ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉ પૃથક્ત્વ, સંપૂર્ણિમની ધનુપ્ પૃથક્ક્ત્વ, ખેચરની ત્રણેની ધનુષ પૃથ જાણવી. એ સંબંધે ગાથા [૫૧૩ થી ૫૧૪] હજાર યોજન, છ ગાઉ, હજાર યોજન ભુજગની ગાઉ પૃથકત્વ, ધનુષ પૃથકત્વ-પક્ષીની અને ઉંચાઈમાં હજાર યો, ગાઉ પૃથકત્વ, યોજન પૃથકત્વ હોય છે. સંમૂર્ણિમ બંનેનું ધનુષ પૃથકત્વ પ્રમાણ છે. [અર્થ વૃત્તિથી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સમજવો. [૫૧૫] ભગવન્ ! મનુષ્ય ઔદા શરીરની કેટલી અવગાહના છે ? જઘન્ય અંગુલનો અસં ભાગ, ઉત્કૃષ્ટ ૩-ગાઉ. અપસપ્તિા અને સંમૂર્તિમોની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ છે. ગર્ભજની ઔધિકવત્ જાણવી. • વિવેચન-૫૧૨ થી ૫૧૫ ઃ ૨૪ ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અનંત ભાગ છે, તે ઉત્પત્તિના પહેલા સમયે પૃથ્વીકાયિકાદિની છે, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન, લવણસમુદ્રના ગોતીર્યાદિમાં રહેલ પાનાલ આદિને આશ્રીને સમજવી. તે સિવાય બીજે એટલું મોટું ઔદાકિ શરીર અસંભવ છે. એમ એકેન્દ્રિય સૂત્રમાં પણ જાણવું. - x - પૃથ્વીથી વાયુ સૂક્ષ્મ અને બાદર, પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા ઔદા શરીરની જઘન્ય, ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસં॰ ભાગ. એ રીતે પ્રત્યેક પૃથ્વીકાયાદિના નવ-નવ સૂત્રો થાય. - ૪ - ૪ - એમ વનસ્પતિના પણ નવ સૂત્રો થાય. પરંતુ ઔધિક, ઔધિક પર્યાપ્તા, બાદર, બાદર પર્યાપ્તા વનસ્પતિ સૂત્રોમાં જઘન્ય અંગુલનો અસં ભાગ, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ હોય. બાકીના પાંચ સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ ગુલનો અસં૦ ભાગ થાય. વિકલેન્દ્રિય પ્રત્યેકના ત્રણ-ત્રણ સૂત્રો છે. તેમાં ઔધિક અને પર્યાપ્તામાં બેઈન્દ્રિયોનું શરીર ઉત્કૃષ્ટથી બાર ગાઉ આદિ સૂત્રાર્થવત્ જાણવું. અપર્યાપ્તમાં અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ. જલચરાદિ ત્રણે પંરો તિયિોમાં પ્રત્યેના નવ-નવ સૂત્રો જાણવા. - X - બધાં અપર્યાપ્તા અંગુલનો અસંખ્યાત ભાગ, શેષ સ્થાનોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સામાન્ય તિર્યંચ પંચે અને જલચરમાં હજાર યોજન, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ગર્ભજ સ્થળમાં છ ગાઉ આદિ સૂત્રાર્થવત્ જાણવું - ૪ - સંગ્રહણીગાથા - ગર્ભજ જલચરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થ છ ગાઉ, ઉપરિસર્પ સ્થ૦ હજાર યોજન, ભુજપરિસર્પ સ્થ૰ ગાઉપૃથ, પક્ષી ધનુષ પૃથ, સંમૂર્ત્તિમ જલચરોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ હજાર યોજન, ચતુ૦ સ્થળ ગાઉ પૃથ, ઉરપરિસર્પ સ્થળ યોજન પૃથ, ભુજપરિસર્પ સ્થ૰ અને પક્ષીનું ધનુપ્ પૃથ૰ છે. મનુષ્ય સૂત્ર સાષ્ટ છે. પરંતુ ત્રણ ગાઉ શરીર દેવકુરુ આદિમાં જાણવું. એ પ્રમાણે ઔદારિક શરીના ભેદો, સંસ્થાનો, પ્રમાણ કહ્યા. હવે વૈક્રિયના ભેદો આદિ કહે છે - - સૂત્ર-૫૧૬ : ભગવન્ ! વૈક્રિયશરીર કેટલા ભેદે છે ? બે - એકેન્દ્રિય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. જો એકે વૈક્રિયશરીર છે તો શું વાયુ એકે વૈક્રિય છે કે અવાયુકાયિક ? વાયુ એકે વૈક્રિયશરી છે, અવાયુ॰ નથી. જો વાયુ એકે વૈક્રિય છે, તો તે સૂક્ષ્મ છે કે બાદર ? સૂક્ષ્મ નથી પણ બાદર વાયુ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨૧|--/૫૧૬ ઓકે વૈકિચશરીર છે. જે બાદર૦ છે તો શું પર્યાપ્ત ભાદર વાયુ, એકે વૈક્રિય શરીર છે કે આપતિo? પયત બાદર વાયુએકેo વૈક્રિયશરીર છે, પર્યાપ્ત નથી. છે પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું નૈરયિક પંચે વૈક્રિય શરીર છે કે ચાવત દેવ ચે વૈક્રિય શરીર ? તે નૈરયિકાદિ ચારે છે. જે નૈરયિક પાંચે. વૈક્રિય શરીર છે તો શું રનપભo યાવત આધસતમી પૃની નૈર પાંચ પૈક્રિય શરીર પણ છે ? સાતમાં પણ વૈક્રિય શરીર છે. જો રનપભા પૃdી નૈર પાંચે વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્તioને છે કે પતિને ? બંનેને છે. એ પ્રમાણે અધસપ્તમી પૃવી નૈરયિક સુધી આ બંને ભેદ્ય કહેવા. - જે તિચિ પો. વૈદિચશરીર છે, તો શું સંમૂર્ણિમાને છે કે ગજિને છે ? સંમૂ તિ પંચે વૈરું શરીર ન હોય, ગર્ભજ હોય. જે ગર્ભજ તિર્યંચ પંચે વૈ, શરીર હોય તો શું સંખ્યાતા વષયુકને હોય કે અસંખ્યાતા વષયુિકને ? સંખ્યાતા વષયુક ગર્ભજિતિ પંચે વૈક્રિય શરીર હોય, અસંખ્યાત ન હોય. જે સંખ્યાતા વયિક ગર્ભજિ તિ પંચે વૈ. શરીર હોય તો પતિને હોય કે અપતાનેof યતા સંખ્યાના વયિક ગર્ભજ તિo પાંચેક વૈ શરીર હોય તો શું તેવા જલચરને હોય, થલચરને હોય કે ખેચરને હોય? તે ત્રણે ગજિ પચે તિયચને પૈક્રિય શરીર હોય છે જલચર સંખ્યાતા વપયુષ ગજ પંચે. તિર્યંચ વૈ, શરીર છે, તો શું પદ્ધિને છે કે અપર્યાપ્તoને છે ? પયર્તિા જલચરને હોય, પર્યાપ્તાળને ન હોય. જે સ્થલચર રોઇ તિ ચાવતુ વૈયિ શરીર છે, તો શું ચતુષ્પદ હૈ. શરીર હોય કે પરિસ વૈ શરીર હોય ? બંનેને હોય. એમ બધાને જાણવું. ખેચર પાતાને હોય, અપયfપ્તાને નહીં. જે મનુષ્ય પંરી ઐક્રિય શરીર છે તો શું સંમત મનુષ્ય પંચો વૈક્રિય શરીર હોય કે ગર્ભw? સંમુર્ણિમને ન હોય, ગર્ભજ હોય છે ગર્ભજ મનુષ્ય પંચે. વૈચિશરીર છે તો શું કર્મભૂમિજ ગર્ભ હોય કે અકર્મભૂમિજ ગજ કે અંતર્લિંપજ ગભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય ? કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે વૈકિય શરીર હોય, અન્ય બે ન હોય જે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચો, 4. શરીર છે તો શું સંખ્યાતા વાયુને હોય કે અસંખ્યાતા વષયુિષ્કને ? સંખ્યાતા વયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે વૈકિય શરીર હોય, અસંખ્યાતા વષર્ક ન હોય. જે સંખ્યાના વષયુક કkeગ પંચે & % હોય તો શું પયતને હોય કે અપયતને હોય? પતાને હોય અને નહીં જે દેવ પંચે વૈક્રિય શરીર છે તો શું ભવનવાસી દેવ પંરો હૈ % છે ચાવતુ વૈમાનિક હોય. જે ભવન દેવ પંરી છે શરીર છે, તો શું અસુરકુમાર ભવ દેવ પરોવૈ શરીર હોય કે યાવત્ નિતકુમાર ભવન હોય ? સુ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 યાવત નિત બધાંને હોય. જે અસહ્ય દેવ પંરો વૈ* શરીર છે, તો શું પતિને હોય કે અપયપ્તિને હોય? પતિ અસુરુ દેવ પંરો, હૈશરીર પણ હોય, અપતિ પણ હોય. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. એમ આઠ પ્રકારના વ્યંતરો, પાંચ પ્રકારના જ્યોતિષ્કોને જાણવું. વૈમાનિકોના બે ભેદ - કોપw, કાdીત, કશોપણ બાર પ્રકારે, તેના પતિ-પતિા બે ભેદ. કપાતીત બે પ્રકારે – સૈવેયક, અનુત્તરૌપપાતિક, શૈવેયક નવ ભેદ, અનુત્તરપપાતિક પાંચ ભેદે છે. તેમના પયર્તિા-આપતા બે ભેદ છે. • વિવેચન-૫૧૬ : વૈક્રિય શરીર મૂળથી બે ભેદે – એકેન્દ્રિયનું, પંચેન્દ્રિયનું તેમાં એકેન્દ્રમાં વાયુકાય બાદર પથતિાને હોય, બીજાને વૈક્રિય લબ્ધિ સંભવ નથી. સૂમ પયપ્તિાઅપયપિતા, બાદર અપયક્તિા એ ત્રણ મશિને વૈકિય લબિધ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગ માબને છે. પંચેન્દ્રિયોમાં બધાં જ ગર્ભજ, સંખ્યાતા વયિકને છોડીને બાકીનાને નિષેધ સમજવો, કેમકે ભવસ્વભાવ થકી તેમને પૈક્રિય લબ્ધિ સંભવ નથી. ટ્વે સંસ્થાન – • સૂત્ર-પ૧૩ : ભગવાન ! વૈકિચશરીરનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ! અનેક પ્રકારનું છે. વાયુકાયિક કેન્દ્રિય ૐ શરીર કેવા સંસ્થાને છે ? પતાકા આકારે છે. નૈરયિક રો. વૈ શરીર સંસ્થાન કેવું છે? તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. ભવધારણીય છે કે હુંડ સંસ્થાને છે, ઉત્તર ઐક્રિય પણ હુંડ સંસ્થાને છે. રનપભા પૃથ્વી નૈરાયિક પંરો વૈ શરીર સંસ્થાન કેવું છે ? તે બે ભેદ છે બાકી બધું ઔધિકવતું. એમ ધસપ્તમી નૈરયિક સુધી ગણવું. તિયચ પરો. વૈકિચશરીર સંસ્થાન કેવું છે? અનેકવિધ સંસ્થાનવાળું છે. એ પ્રમાણે જલચર-સ્થલચખેચરનું પણ છે. સ્થલચરોમાં ચતુuદ, પરિસ-ઉરપરિસર્ય, ભુજપરિસનુિં પણ એમ જ છે એમ મનુષ્ય પંચ ઐક્રિયશરીર વિશે પણ જાણવું. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર સંસ્થાન કેવું છે? અસુરકુમારનું શરીર બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીયનું સમચતુસ્ત્ર અને ઉત્તરક્રિયનું અનેક પ્રકારે સંસ્થાન છે. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. એમ ભંતરમાં પણ જાણવું - x • એમ જ્યોતિષ્ઠો સંબંધે પણ જાણવું. એમ સૌધર્મથી અશ્રુત દેવ વૈચિશરીર પણ જાણવું. નૈવેયક અને કથાતીત વૈમાનિક દેવોને એક ભવધારણીય શરીર છે અને તે સમચતુરસ્ય સંસ્થાનવાળું છે. એમ અનુત્તરપાતિકને પણ છે. • વિવેચન-૫૧૭ - સૂત્ર સંગમ છેપણ તૈરયિકોને અતિ અશુભ કર્મોદયે બંને શરીર હુંડ સંસ્થાનવાળા હોય છે. તેમનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી જ મૂળથી છેદી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-/-/૫૧૭ નાંખેલ પાંખવાળા, ડોક વગેરેના રૂંવાટા ઉખેડી નાંખેલ પક્ષીના આકાર જેવું અતિ બીભત્સહુનું સંસ્થાન હોય. ઉત્તર વૈક્રિયા માટે સુંદર શરીર કરવા ધારે, પણ અશુભ નામ કમોંદયથી અતિ અશુભ થાય છે. તેથી તે પણ હુંડસંસ્થાન છે. તિર્યંચ પંચે અને મનુષનું વૈક્રિય શરીર અનેકવિધ સંસ્થાનવાળું છે, કેમકે તે ઈચ્છાનુસાર થાય છે. ભવનપતિથી અયુતવૈમાનિક સુધી દેવોનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી તવાવિધ શુભનામકર્મ ઉદય વડે સમચતુસ્ત્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય ઈચ્છાનુસાર થતું હોવાથી વિવિધ આકારે છે. વેચક, અનુત્તરમાં પ્રયોજન અભાવે ઉત્તર વૈક્રિય શરીર ન હોય, કેમકે તેમને ગમનાગમન, પરિચારણા હોતાં નથી - x • હવે અવગાહના – • સૂl-૫૧૮ - ભગવન વૈક્રિયશરીરની કેટલી મોટી અવગાહના છે ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજન, વાયુ એક ઐ શરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. નૈરયિક પંચે4. શરીરની કેટલી અવગાહના છે? તેમની બે ભેદે અવાહના છે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષ, ઉત્તરપૈાિ જઘન્ય પૂર્વવતુ. ઉત્કૃષ્ટ ૧ooo ધનુષ. રનપભા પૃedી નૈરયિકની શરીરાવગાહના ? બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. જઘન્ય બંનેમાં પૂર્વવતું. ઉત્કૃષ્ટ ભવધારણીય સાત ઘન, ત્રણ હાથ છ અંગુલ, ઉત્તરઐક્રિય ઉત્કૃષ્ટ ૧૫-ધન, અઢી હાથ. [અહીંથી ઉત્કૃષ્ટ અવગાહના કહી છે.) શર્કરાપભાની ભવધારણીય અવગાહના પંદર ધનુષ, અઢી હાથ, ઉત્તર વૈક્રિય-૩૧ ધનુષ, ૧-હાથ છે. તાલુકાપભાની ભવધારણીય અવગાહના ૩૧ધનુષ-ન-હાથ, ઉત્તરઐકિય - ૬ર ધનુણ-ર હાથ, પંકણભાની ભવધારણીય - ૬૨ દનુજ ૨ હાથ, ઉત્તરપૈક્રિય-૧૫ ધનુષ છે. ધૂમપભીની ભવધારણીય-૧૫ નુણ, ઉત્તરવૈક્રિય-૨૫૦ ધનુષ છે. તમ:પ્રભા પૃથ્વીની ભવધારણીય-૫૦ ધનુષ, ઉત્તર વૈચિ-૫oo દીનુણ છે. અધસપ્તમીની ભવધારણીય-૫૦૦ ધનુષ અને ઉત્તરપૈક્રિય૧૦૦૦ ધનુષ ઉત્કૃષ્ટથી જણાવી. જઘન્ય પૂર્વવતુ. તિચિ પરોવૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? જઘન્ય-અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ યોજના શતપૃથકત્વ. મનુષ્ય પંચે વૈ• શરીરની અવગાહના ? જઘન્ય પૂર્વવતુ, ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન. --- અસુરકુમાર ભવનવાસી દેવ પંચે શરીરની અવગાહના કેટલી છે ? તે બે ભેદ છે • ભવ ધારણીય, ઉત્તરપૈક્રિય. ભવધારણીય જઘન્ય આંગુલનો અસંe ભાગ, ઉત્કૃષ્ટ સાત હાથ, ઉત્તર વૈક્રિયમાં ઉત્કૃષ્ટ લાખ યોજન, જાજ પૂવવ4. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણવું. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ એમ સામાન્ય વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ-ઈરાન દેવોને જાણવું. ચાવતુ અશ્રુત કર્ભ સુધી ઉત્તરવૈક્રિય સમજવું પણ સનકુમારને ભવધારણીય અવગાહના ઉત્કૃષ્ટ છ હાથ, મહેન્દ્રને એમજ, બ્રહ્મલોક અને લાંતક દેવને પાંચ હાથ, મહાશુક અને સહસારને ચાર હાથ, આનતાદિચારને ત્રણ હાથ છે. રૈવેયક કાતીત વૈમઠ દેવ પંરો ઐશરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય પૂર્વવતુ, ઉત્કૃષ્ટ બે હાથ. એ પ્રમાણે અનુત્તરપપાતિક દેવ જાણવા. અવગાહના હાથ પ્રમાણ હોય. • વિવેચન-પ૧૮ - વૈક્રિય શરીર જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. તે નૈરયિકાદિને ભવધારણીય અપર્યાપ્તાવસ્થામાં અને વાયુકાયને પદ્ધિાવસ્થામાં હોય છે. ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન ઉત્તર પૈક્રિય દેવો અને મનુષ્યોને હોય છે. અહીં એકેન્દ્રિય વાયુકાયિક જાણવા, બીજાને તે લબ્ધિ સંભવ નથી. તેમને જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, કેમકે એટલું વૈક્રિયશરીર કરવાની તેની શક્તિ છે. સામાન્ય નૈરયિકમાં - જે વડે ભવધારણ કરાય તે ભવધારણીય - જન્મપાત, અવગાહના-શરીર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ, ઉત્તર વૈક્રિય અવગાહના ૧૦૦૦ ધનુષ પ્રમાણ છે, તે સાતમી નરકની અપેક્ષાઓ જાણવી. પછી પ્રત્યેક પૃથ્વી નૈરયિકની અવગાહના કહે છે - રત્નપ્રભામાં અંગુલનો અસંખ્યાત ભાગ પ્રથમ ઉત્પત્તિ સમયે જાણવું. ઉત્કૃષ્ટ સાત ધનુષ્ય ત્રણ હાથ, છ અંગુલ, પર્યાપ્તાવસ્થામાં જાણવું. આ ઉત્કૃષ્ટ પ્રમાણ પણ તેરમાં પ્રસ્તટ વિશે જાણવું. પૂર્વના પ્રસ્તોમાં ઓછું ઓછું શરીર હોય છે. તે આ રીતે – પ્રસ્તટ (૧) ગણ હાય, (૨) ધનુષ, ૨ હાથ, ll અંગુલ(૫) -ધનુષ-૧૦ અંગુલ, (૬) 3-ધનુર્ ૨ હાથ ૧૮ll અંગુલ, (૩) ૪-ધનુષ ૧-હાથ, 3 અંગુલ, (૮) ૪ ધનુણ ૩ ૧૧|| અંગુલ. (૯) ૫ ધનુષ, ૧ હાથ, ૨૦ અંગુલ, (૧૦) ૬-ધનુષ, ૪ll અંગુલ, (૧૧) ૬ ધનુષ ૨ હાથ ૧૩ અંગુલ, (૧૨) ૩ ધનુષ ૨૧. અંગુલ (૧૩) ૩ ધનુષ, ૩ હાથ છ અંગુલ. - X - X • એ રીતે પ્રત્યેક પ્રતરે પ૬/l અંગુલની વૃદ્ધિ થાય છે.. હરિભદ્રસૂરિ કહે છે - ઉત્તર વૈક્રિય શરીરવગાહના તથાવિધ પ્રયત્નથી પહેલા સમયે પણ ગુલનો સંખ્યાતમો ભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ અને શી હાથ છે. ઉત્તરૅકિય શરીરની અવગાહનાનું પરિણામ તેરમાં પતરમાં જાણવું. બાકીના પ્રતરોમાં પૂર્વોક્ત ભવધારણીય શરીરથી બમણી અવગાહના છે. શર્કરપ્રભાના ભાવધારણીય શરીર ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ, રસો હાથ છે. આ પરિણામ ૧૧માં પ્રdટે જાણવું. બાકીના પતરોમાં આ પ્રમાણે – પ્રતર (૧) ૩ ધનુષ, 3 હાથ, ૬-ગાંગુલ. (૨) ૮ ધનુષ, ૨ હાથ, ૯ અંગુલ. એ રીતે - X - X • ક્રમશ: ત્રણ હાથ અને ત્રણ અંગુલ ઉમેરતા જવા. એ રીતે પ્રતર પરિણામ પ્રાપ્ત થાય. • x Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-I-૫૧૮ ૨૯ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 -x• હવે ઉત્કૃષ્ટથી ઉત્તરપૈક્રિયનું પરિમાણ કહે છે - ૩૧ ધનુષ, ૧-હાથ. આ પ્રમાણ અગિયારમાં પ્રતનું જાણવું. બાકીના પતરોમાં પોતપોતાના ભવધારણીય શરીપ્રમાણ અપેક્ષાએ બમણું બમણું જાણવું. ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૩૧-ધનુષ, ૧-હાથ છે. એ નવમાં પ્રતરને આશ્રીને કહ્યું છે બાકીના પ્રતરોમાં આ રીતે – (૧) ૧૫ ધનુષ, ૨ હાથ, ૧૨ ગુલ, (૨) ૧૩ ધનુષ, ૨ હાય, all ગુલ * * * * એ રીતે પ્રત્યેક પ્રતરમાં સાત હાથ અને ૧૯ ગુલ ઉમેરતા જવાથી બધાં પ્રતરના પરિણામ મળશે. * * * * * ઉત્તર વૈકિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ-૬૨ ધનુષ, ૨-હાથ છે. આ પ્રમાણ નવમાં પ્રતરની અપેક્ષા છે. બાકીના પ્રતરોમાં પોતપોતાના ભવધારણીય શરીર પ્રમાણથી બમણું બમણું સમજવું. ચોથી પંકપ્રભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૬ર-ધનુષ ૨ હાથ છે. આ પ્રમાણ સાતમાં પ્રતરનું જાણવું. બાકીના પ્રતરોમાં આ પ્રમાણે છે – (૧) ૩૧ ધનુષ ૧ હાય, (૨) ૩૬ ધનુષ, ૧-હાય ૨૦ અંગુલ, (3) ૪૧ ધનુષ ૨ હાથ ૧૬ ગુલ, (૪) ૪૬ ધનુષ 3 હાથ ૧૨ ગુલ, (૫) પર ધનુષ ૮ અંગુલ, (૬) પ૭ ધનુષ, ૧ હાથ, ૪ અંગુલ, (૭) સૂત્રોકત પ્રમાણ. પ્રત્યેકમાં ૫ ધનુષ ૨૦ અંગુલની વૃદ્ધિ કરેલી છે * * * * * ઉત્તર વૈક્રિયનું ઉત્કૃષ્ટ પરિમાણ ૧૨૫ ધનુષ્પ હોય, તે સાતમાં પ્રત છે. ભવધારણીયથી બમણું જાણવું.. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૧૫-ધનુષ છે. તે પાંચમાં પ્રતરની છે પૂર્વના ચાર પતરોની આ પ્રમાણે – (૧) ૬૨ ધનુષ્ય ૨ હાથ, (૨) 9૮ ધનુણ ૧ વેંત, (3) ૯૩ ધનુષ 3 હાય, (૪) ૧૦૯ ધનુષ ૧ હાથ થ વેંત. દરેક પ્રતરમાં ૧૫-ધનુષ, રા હાથ વધારેલ છે. •x-x- ઉત્તર વૈક્રિયની અવગાહના ૨૫૦ ધનુષ છે. બાકી ભવધારણીયથી બમણું કહેવું. - છઠી ત:પ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૫૦ ધનુષ છે. તે બીજા પ્રતરમાં છે. (૧) ૧૫ ધનુષ, (૨) ૧૮lી ધનુષ પ્રત્યેક પ્રતરે ૬શા ધનુણ ઉમેર્યા છે. * * * * * ઉત્તવૈક્રિયનું પરિમાણ ઉત્કૃષ્ટથી ૫૦ ધનુ હોય છે. પ્રથમના બે પતરમાં સ્વ ભવધારણીયથી બમણી અવગાહના છે. સાતમી નક પૃથ્વીમાં ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે. ઉત્તર વૈક્રિય ૧૦૦ ધનુષ છે. • x - - તિર્યંચ પંચેo વૈo શરીર ઉત્કૃષ્ટ યોજન શતપૃથકવ. કેમકે તેમને તેથી વધુ મોટે રૅક્રિય શરીર કરવાની શક્તિ નથી. મનુષ્યોને સાધિક લાખ યોજન પૈક્રિય શરીર હોય છે, કેમકે વિષ્ણુકુમાર આદિએ તેવું શરીર કર્યાનું સંભળાય છે. પંચે તિર્યચ, મનુષ્યને જઘન્ય શરીર અંગુલનો સંખ્યાત ભાગ છે, અસંખ્યાત ભાગ નહીં. કેમકે તથાવિધ પ્રયત્નોનો સંભવ નથી. ભવનપતિથી ઈશાનદેવ પર્યન્ત પ્રત્યેકને જઘન્ય ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના અંગલનો અસંખ્યાતભાગ છે, તે ઉત્પત્તિ સમયે જાણવી. ઉત્કૃષ્ટ સાત હાથે છે, ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટાવગાહના લાખ યોજન છે. ઉત્તર વૈક્રિય અય્યત કલ્પ સુધી હોય છે. પછી વૈક્રિય ન સંભવે. શેષ સૂત્રાર્થવત્ છે. ભવધારણીય શરીર વિવિધ પ્રકારે હોય જુદું જુદું કહે છે - પંરતુ વિશેષતા એ છે કે - સનકુમાર કો ઉત્કૃષ્ટાવગાહના છ હાથ છે. એમ જ માહેન્દ્રમાં પણ કહેવું. આ પ્રમાણ સાત સાગરોપમ સ્થિતિક દેવોને આશ્રીને છે, બે-ત્રણ દિ સાગરોપમ સ્થિતિકને આ પ્રમાણે- ભવધારણીય શરીરવગાહના બે સાગરોપમવાળાને પુરા સાત હાથ, ત્રણ સાગરોપમવાળાને છ હાથ અને ૧૧ હાથ. ચાર સાગરોપમવાળાને ૬-૧૧ હાથ, પાંચ સાગરોપમવાળાને ૬-૧૧ હાથ અને છ સાગરોપમવાળાને ૬-૧૧૧ હાથ જાણવું. - X - X • અહીં જઘન્ય અવગાહના ભવધારણીયની બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રસિદ્ધ છે. તેને છોડીને ઉકૂટાવગાહના કહે છે— બ્રાહાલોક અને લાંતકમાં પાંચ હાથનું શરીર છે. જો કે લાંતક, બ્રહાલોકની ઉપર છે, સમશ્રેણીએ નથી, તો પણ શરીરપ્રમાણની વિચારણા હોવાથી દેવલોકની વિવક્ષા કરી નથી. કેમકે બન્ને દેવલોકે એક હાથ ઘટે છે. શેષ નૃત્યર્થ સૂત્રાર્થ મુજબ જાણવો. અહીં બ્રહ્મલોક અને લાંતકમાં જે પાંચ હાથ કહા, તે ચૌદ સાગરોપમાં સ્થિતિક દેવોને આશ્રીને જાણવું. બાકીના સાગરોપમસ્થિતિક દેવોને વિશે આ પ્રમાણે છે - સાત સાગરોપમે છ હાથ, આઠ સાગરોપમ - ૫-૬/૧૧ હાથ, નવ સાગરોપમે - ૫-૫૧૧ હાય, દશ સાગરોપમે પ-૪/૧૧ હાય, લાંતકમાં - ૧૧ સાગરોપમે - પ-2 હાય, બાર સાગરોપમે - પ-હાથ, તેર સાગરોપમે ૫-૫ હાથ ઉત્કૃષ્ટાવગાહના જાણવી. | મહાશુક અને સહસારમાં ઉત્કૃષ્ટ ચાર હાથ ભવધારણીય શરીર હોય છે. આ પ્રમાણ સહસાર કો રહેલ ૧૮-સાગરોપમ સ્થિતિક દેવોને આશ્રીને જાણવું. બાકીના સાગરોપમ સ્થિતિક દેવોમાં આ પ્રમાણે છે - મહાશુકમાં સ્થિતિ ચૌદ સાગરોપમે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર સંપૂર્ણ પાંચ હાથ, પંદર સાગરોપમે ૪-૧૧ હાથ, સોળ સાગરોપમે ૪-૧૧ હાથ, સત્તર સાગરોપમે ૪-૬/૧૧ હાથ અને સહસાર દેવોમાં ૧૩સાગરોપમ સ્થિતિકમાં ૪-૧૧ જ છે. આનતાદિ ચાર કો ત્રણ હાથનું ભવધારણીય શરીર હોય, તે અશ્રુત કલ્પ ૨૨-સાગરોપમસ્થિતિક દેવને આશ્રીને સમજવું, બાકીના સાગરોપમની સ્થિતિવાળાને આ પ્રમાણે છે - આનત ો પરિપૂર્ણ ૧૮ સાગરોપમે ઉત્કૃષ્ટ ચાર હાથનું ભવધારણીય શરીર હોય. ૧૯ સાગરોપમે 3-2૧૧ હાથ શરીર, પ્રાણત કો ૧૯-સાગરોપમવાળાને તેટલું જ, પ્રાણત કો ૨૦-સાગરોપમવાળાને 3-૧૧ હાથ શરીર, આરણ કલો ૨૦સાગરોપમવાળાને તેટલું જ, પણ ૨૧-સાગરોપમાવાયુવાળાને ૩-૧/૧૧ હાથ શરીર, યુત કજે ૨૧-સાગરોપમાયુકને તેટલું જ, ૨૨-સાગરોપમે પુરા ત્રણ હાથ શરીર છે. શૈવેયક કપાતીત દેવને એક ભવધારણીય શરીર હોય ઈત્યાદિ વિચાર કર્યો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-/-/૫૧૮ વિશેષ એ - ઉત્કૃષ્ટથી બે હાય પ્રમાણ શરીર હોય. તે ત્યાં ૩૧-સાગરોપમવાળાને આશ્રીને છે. બાકીના સાગરોપમ સ્થિતિકને આ પ્રમાણે ભવધારણીય શરીર જાણવું – પહેલા ત્રૈવેયકે-૨૨-સાગરોપમે ત્રણ હાય, ત્યાં જ ૨૩-સાગરોપમ સ્થિતિવાળાને ૨-૮/૧૧ હાથ શરીર, બીજું ચૈવેયક-૨૩-સાગરોપમે તેટલું જ, ૨૪-સાગરોપમે - ૨-૭/૧૧ હાથ શરીર, ત્રીજા ત્રૈવેયકે ૨૪-સાગરોપમે તેટલું જ, ૨૫-સાગરોપમવાળાને ૨-૬/૧૧ હાય શરીર, ચોથા ત્રૈવેયકે ૨૫-સાગરોપમવાળાને તેટલું જ, ૨૬-સાગરોપમવાળાને ૨-૫/૧૧ હાથ શરીર છે. પાંચમાં પ્રૈવેયકે ૨૬-સાગરોપમવાળાને તેટલું જ, ૨૭-સાગરોપમવાળાને ૨-૧૧ હાથ ભવધારણીય શરીર હોય. છટ્ઠા પ્રૈવેયકે ૨૭-સાગરોપમવાળાને એટલું જ, ૨૮-સાગરોપમવાળાને ૨-૩/૧૧ હાથ શરીર, સાતમાં ચૈવેયકે ૨૮-સાગરોપમે તેટલું જ, ૨૯-સાગરોપમવાળાને ૨-૨/૧૧ હાય શરીર. આઠમાં ત્રૈવેયકે ૨૯સાગરોપમવાળાને તેટલું જ, ૩૦-સાગરોપમવાળાને ૨-૧/૧૧ હાય શરીર. નવમાં ત્રૈવેયકે ૩૦ સાગરોપમવાળાને તેટલું જ છે, ૩૧-સાગરોપમવાળાને પરિપૂર્ણ બે હાથ શરીર હોય. ૩૧ એ પ્રમાણે અનુત્તર દેવોનું સૂત્ર કહેવું. ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ કહેવું. એ ૩૩-સાગરોપમ સ્થિતિક દેવને આશ્રીને જાણવું. વિજયાદિ ચાર વિમાને જેમની સ્થિતિ ૩૧-સાગરોપમ છે, તેમને સંપૂર્ણ બે હાથ પ્રમાણ શરીર છે. જેમની મધ્યમ ૩૨-સાગરોપમ સ્થિતિ છે, તેમને ૧-૧/૧૧ હાય શરીર છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં 33-સાગરોપમે એક હાથ શરીર છે. વૈક્રિય શરીરાવગાહના કહી, હવે આહારક શરીરૂ • સૂત્ર-૫૧૯ - ભગવન્ ! આહારક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! એકાકાર છે. જો એકાકાર છે, તો શું મનુષ્ય આહારક છે કે મનુષ્ય આહારક છે કે મનુષ્ય આહારક ? મનુષ્યાહાક શરીર છે, અમનુષ્યાહારક નથી. જો મનુષ્ય આહ છે, તો શું સંમૂર્ત્તિમ મનુ આહા છે કે ગર્ભજ મનુ આહર, સંમૂર્ત્તિમ નથી, ગર્ભજ મનુ આહ છે. જો ગર્ભજ મનુ આહ શરીર છે, તો શું કર્મભૂમિ, અકર્મભૂમિ કે તદ્વિપ ગર્ભજ મનુ આહ શરીર છે ? કર્મભૂમિ હોય, બાકીના બંનેને ન હોય. જો કર્મભૂમિજ ગર્ભજ મનુ આહા શરીર હોય તો શું સંખ્યાત વર્ષાયુને હોય કે અસંખ્યાતવને ? સંખ્યાત વર્ષાયુ કર્મભૂમિ-ભજ મનુ આહ શરીર હોય, અસંખ્યાન હોય જો સંખ્યાત વર્ષ ક ગર્ભજ મનુ આહા શરીર હોય તો પતિને હોય કે અપર્યાપ્તને હોય ? પર્યાપ્તને હોય, પતિને નહીં. જો પાપ્તિ સંખ્યાતા વર્ષ ક ગ આ શ છે, તો શું સભ્યદૃષ્ટિને હોય કે મિથ્યાર્દષ્ટિને કે મિશ્રદૃષ્ટિ ને હોય ? સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંખ્યાત વણુ કર્મભૂમિ ગર્ભજ આહારક શરીર હોય, મિથ્યાર્દષ્ટિ કે મિશ્રર્દષ્ટિને ન હોય. ૩૨ જો સભ્ય, પર્યાપ્ત સંખ્યાત ક ગર્ભજ મનુ આહા શરીર હોય તો શું સંયતને હોય કે અસંયત કે સંતસંયતને ? સંયત સભ્યદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુષ્ક ગર્ભજ કર્મભૂમિજ મનુષ્ય આહારક શરીર હોય, અસંય કે સંયતાસંયત ન હોય.ય જો સંયત સભ્ય પર્યાપ્ત સંખ્યાયુ ક ગર્ભજ મનુ આહા શરીર છે, તો શું પ્રમત્ત સંયત હોય કે અપ્રમત્ત સંય? પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુ ક ગ મનુ આહા શરીર હોય, પણ અપ્રમત્ત ન હોય. જો પ્રમત્ત સંયને હોય તો શું ઋદ્ધિ પ્રાપ્તને હોય કે ઋદ્ધિ અપાપ્તને? ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુ ક ગર્ભજ મનુ આહા શરીર હોય, પણ ઋદ્ધિ પ્રાપ્તને નાં હોય. ભગવન્ ! આહારક શરીર સંસ્થાન કેવું છે? સમચતુરસ. આહાક શરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય કંઈક ન્યૂન એક હાથ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ એક હાય. • વિવેચન-૫૧૯ : સૂત્ર સુગમ છે. સર્વ સાવધયોગોથી સમ્યક્ વિરામ પામે તે સંયત-સર્વવિરતિ ચારિત્રી. અસંયત-અવિરતિ સમ્યક્ દૃષ્ટિ, સંયતાસંયત-દેશવિરતિધર. પ્રમત-મોહનીયાદિ કર્મોદય પ્રભાવથી સંજ્વલન કષાય, નિદ્રાદિમાંના કોઈપણ પ્રમાદના યોગથી સંયમયોગમાં સીદાતા તે. તેઓ પ્રાયઃ ગચ્છવાસી હોય, તેમને ક્વચિત્ અનુપયોગ સંભવે છે. તેથી વિપરીત તે અપ્રમત. તે પ્રાયઃ જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક, યથાલંદકલ્પિક પ્રતિમા પ્રતિપન્ન હોય. નિરંતર ઉપયોગવાનૢ સંભવે છે. જિનકલ્પિકાદિ લબ્ધિનો ઉપયોગ ન કરે. કેમકે તેવો તેમનો કલ્પ છે. જે ગચ્છવાસી આહારક શરીર કરે તેઓ પણ ત્યારે પ્રમાદયુક્ત હોય છે, આહાસ્ક શરીર તજતાં પણ પ્રમાદવાળા હોય છે. કેમકે આત્મપદેશોનું ઔદાસ્કિને વિશે સંહરણ કરવા વડે વ્યાકુળપણું હોય. અંતર્મુહૂર્ત આહારક શરીર રહે. - ૪ - ૪ - અપ્રમત્તનો નિષેધ કર્યો છે. ઋદ્ધિપ્રાપ્ત - આમોંષધિ આદિ આત્મિક શક્તિને પ્રાપ્ત. તે સિવાય ઋદ્ધિ અપ્રાપ્ત. પ્રથમથી વિશિષ્ટ ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થનો પ્રતિપાદક, શ્રુતપ્રવેશક, શ્રુત સામર્થ્યથી તીવ્ર અને તીવ્રતર શુભ ભાવનાએ ચઢતો અપ્રમત્ત થઈ ઋદ્ધિ પ્રાપ્ત કરે. કહ્યું છે – અપ્રમત્ત, શ્રુતસાગરમાં પ્રવેશી અવધિ આદિ જ્ઞાન કે કોષ્ઠાદિ બુદ્ધિ પામે છે. તેને ચારણ, વૈક્રિયાદિ લબ્ધિ, માનસિક બળ આદિ ગુણો પ્રગટે છે. મન સંબંધી પર્યાયો જેને છે તે માનસ પર્યાય કે મનઃપર્યાય. કોષ્ઠબુદ્ધિ - કોઠાના ધાન્ય માફક જે બુદ્ધિ આચાર્યના મુખથી નીકળેલ સૂત્રાર્થને તે જ રૂપે ધારણ કરે અને કાલાંતરે વિસ્મૃત ન થાય તે. પદાનુસારી - એક સૂત્ર પદને જાણી બાકીનું ન સાંભળવા છતાં યથાર્થપણે જાણે. બીજ બુદ્ધિ-એક પણ અર્થપદને અનુસરી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-I-૫૧૯ ૩૪ બાકીનું ન સાંભળવા છતાં ઘણાં અર્થને જાણે છે. સૌથી ઉત્તમ પ્રક પ્રાપ્ત બીજબુદ્ધિ ગણઘરોને હોય છે, તેઓ ઉત્પાદાદિ ત્રિપદી સાંભળી દ્વાદશાંગીની, સ્થના કરે છે. ચારણ, વૈક્રિય, સર્વોષધિતાદિ લબ્ધિ પણ અપમત સંયતને પ્રાપ્ત થાય છે. વાર - અતિશય ચરણ ગમન શક્તિ, તે વિશિષ્ટ ગમન અર્થમાં છે. • x • ચારણ બે ભેદે જંઘાચારણ, વિધાચારણ. ચાસ્ત્રિ અને તપવિશેષના પ્રભાવથી જેમને ગમનવિશેષની લબ્ધિ ઉત્પન્ન થઈ છે, તે જંઘાયારણ. વિધા સામર્થ્યથી ગમન લબ્ધિ ઉત્પન્ન થઈ છે, તે વિધાચારણ, જંઘાચારણ ચકવરદ્વીપ સુધી જવા સમર્થ છે, વિધાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જવા સમર્થ છે. જંઘાચારણ સૂર્યના કિરણોની નિશ્રા કરીને જાય, વિધાચારણ પણ તેમ જ જાય. જંઘાચારણ છોક પગલે ચકવરદ્વીપે જાય, પાછા ફરતાં એક પગલે નંદીશ્વરદ્વીપે, બીજે પગલે સ્વ સ્થાને આવે. મેરુ પર્વત જાય તો એક પગલે પંડક વન, પાછાં ફરતાં એક પગલે નંદનવન, બીજા પગલે સ્વસ્થાને આવે. ચાસ્ત્રિાતિશયથી જંઘાચરણ થાય, લબ્ધિ ઉપયોગમાં પ્રમાદના સંભવથી તે ક્ષીણ થતાં પાછા ફરતાં બે પગલે આવે છે. વિધાયારણ એક પગલે માનુષોત્તર પતિ જાય, બીજા પગલે નંદીશરદ્વીપ જાય, ચોક પગલે સ્વસ્થાને પાછા ફરે. પહેલાં પગલે નંદનવન, બીજા પગલે પંડક વનમાં જાય, પાછા ફરતાં એક પગલે સ્વસ્થાને આવે, કેમકે વિધાના સામર્થ્યથી જાય, અભ્યાસથી વિઘા વધુ છૂટ થતા વધુ શક્તિનો સંભવ હોવાથી એક પગલે સ્વસ્થાને આવે છે. * * * * * * * જેના સર્વ વિષ્ટા મૂગાદિ ઔષધરૂપ છે, તે સર્વોષધિ લબ્ધિવાળો કહેવાય. - x• અહીં આદિ શબ્દતી આમાઁષધિ લબ્ધિ ગ્રહણ કરવી. માકર્ષ - સ્પર્શ, મૌfધ - રોગ નિવારક શક્તિ. અપ્રમત સંયત એ લબ્ધિ પ્રાપ્ત કરી, પછી પ્રમત્ત થાય, તેનું જ અહીં પ્રયોજન છે, માટે કહ્યું - ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત સંયત આહા. (શંકા) મનુષ્યને આહાક શરીર છે, એમ કહેવાથી મનુષ્યને ન હોય, તે સ્પષ્ટ છે, તો પણ નિરર્થક તે કથન કેમ કર્યુ? (સમાધાન) શિષ્યો ત્રણ પ્રકારે - (૧) ઉદ્ઘટિતજ્ઞ - અર્ચનું ઉદ્ઘાટન કરી જાણનાર બુદ્ધિમાનું. (૨) મધ્યમબુદ્ધિ - પૂર્વોક્ત થપિનિગમ્ય અને જાણે (3) પંચિત-વિસ્તારથી કહેલા અને જાણે, અન્ય રીતે નહીં, તેવા શિષ્યોના ઉપકાર માટે અપવિગમ્ય પ્રતિપક્ષરૂપ અર્થના નિષેધનું કથન કરેલ છે.- X - X - X - આહાક શરીરના ભેદાદિ કહ્યા. હવે તૈજસ શરીર – • સૂત્ર-૫૨૦,૫૨૧ : પિર ભગવાન ! તૈક્ત શરીર કેટલા ભેટે છે ? પાંચ ભેદ • એકેન્દ્રિય ચાવત પંચેન્દ્રિય સૈજસ શરીટ ઓકે તૈજસશરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદ • પૃedી ચાવતુ વન એક àશરીર. એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદાનુસાર તૈજસ શરીરનો પણ ચઉરિન્દ્રિય જીવો સુધી ભેદ કહેવો. ભગવાન ! પંચે તૈક્સ [22/3] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ શરીર કેટલા ભેદ છે ? ચાર ભેદ - નૈરયિ% યાવતુ દેવ તૈજસશરીર. નૈરયિકના ઐકિય શરીર માફક તૈજસના પણ બે ભેદ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઔદારિકશરીર વ4 ભેદો કહેવા. દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો, તેમ સવિિસદ્ધ સુધી કહેવો. ભગવાન ! તૈજસ શરીર કેવા સંસ્થાનવાળું છે ? અનેક પ્રકારે. કેન્દ્રિય વૈજય શરીર કેવા સંસ્થાનવાનું છે ? અનેક પ્રકારે. પૃવીકાયિક એક a & કેવા સંસ્થાને છે? મસૂર ચંદ્રાકારે. એમ ઔદારિક સંસ્થાનાનુસાર ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું. નૈરયિક તૈજસ શરીર કેવા સંસ્થાને છે ? વૈદિચ માફક કહેવું. પરોઢ તિચિ અને મનુષ્યો તેમના દારિક શરીર માફક કહેવા. દેવોનું તૈજસ શરીર સંસ્થાન ઐકિચશરીરવતુ અનુત્તરપાતિક સુધી કહેવું. [૫૧] ભગવત્ ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત તૈજસશરીરની શરીરાવગાહના કેટલી છે ? વિસ્તાર, જડાઈમાં શરીર પ્રમાણ મw. લંબાઈમાં જન્યથી અંગુલનો અસંખ્યાતભાગ. ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધી. મારમાંતિક સમુઘાતથી મુકત એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના કેટલી છે ? એમ જ છે. એમ યાવત પૃnloથી વનસ્પતિકાય સુધી જાણવી. મારણાંતિક સમુઘાતથી સમવહત બેઈન્દ્રિયની શરીરવગાહના ? વિસ્તારલડાઈ-જન્ય ભાઈ ઔધિકવ4. ઉત્કૃષ્ટ તીછરલોકથી લોકત સુધી. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. મારણાંતિક સમુઘાત યુક્ત નૈરસિકના તૈજસશરીરની શરીરવગાહના ? વિસ્તાર-જાડાઈ શરીર પ્રમાણ, લંબાઈ જઘન્ય સાધિક ૧ooo યોજન, ઉત્કૃષ્ટ સાતમી નસ્ક સુધી, તીખું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉલોકમાં પડકવનની પુષ્કરિણી સુધી હોય. મારણાંતિક સમુથી પંચે તિર્યંચના તૈજસ શરીરની અવગાહના ? બેઈન્દ્રિયવ4 જાણતી. ભગવાન ! ચાવતું મનુષ્યની ? મનુષ્યોથી લોકાંત સુધી. - અસુરકુમારની 7 વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રીજી નક પૃનીના અધો ચરમાંત સુધી, તીર્ણ ચાવ4 રવયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી, ઉપર ઈષતામારા પૃdી સુધી હોય છે, એમ નિતકુમાર સુધી તૈજસ શરીરવગાહના જાણવી. વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાન દેવોને એમ જ ભણવા. મારણાંતિક સમુદ્ધાતથી યુક્ત સનકુમાર દેવના તૈજસ શરીરની કેટલી અવગાહના છે ? વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યા ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાળ કળાનો બે તૃતીયાંશ ભાગ, તીણું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અશ્રુતકલ્પ સુધી, એ પ્રમાણે સહસ્ત્રાર દેવ સુધી જાણવું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-I-/પર૦,૫૨૧ ૩૫ ૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 મરણાંતિક સમુ યુક્ત અનિતદેહના હૈશરીરની અવ કેટલી છે ? વિસ્તાર-જાડાઈ-લંબાઈ ઉપર મુજબ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીજી મનુષ્યોગ, ઉંચે સુતકલ્પ સુધી. એમ આરણ સુધી જાણવું. શય્યત દેવને એમ જ સમજવું, પણ ઉપર પોત-પોતાના વિમાન સુધી હોય. મરણ સમુઘતિયુક્ત શૈવેયક દેવની તૈ& & અવગાહના ? વિસ્તાર, જાડાઈમાં શરીરમાણ, લંબાઈ જધન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીર્ણ મનુષ્યક્ષેત્ર પર્યન્ત ઉપર પોતપોતાના વિમાન સુધી હોય. અનુત્તરૌપાતિકને એમ જ જાણવું. ભગવાન ! કામણ શરીર કેટલા ભેદે છે ? પાંચ – એકેન્દ્રિય ચાવતું પંચેન્દ્રિય કામણ શરીર, એમ તૈજસશરીરનો ભેદ, સંસ્થાન, અવગાહના કહ્યા તેમ અનુત્તરપાતિક સુધી બધું કહેવું. • વિવેચન-૫૨૦,૫૨૧ : આ તૈજસ શરીર બધાંને અવશ્ય હોય છે. તેથી જેમ એકેન્દ્રિય ચાવત્ ચઉરિન્દ્રિયમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો. તેમ તૈજસશરીરનો ભેદ કહેવો. પંચે તૈજસ શરીરના વિચારમાં નાકથી દેવ પર્યન્ત ચાર ભેદે તૈજસશરીર છે. તેમાં નારકના તૈજસશરીરમાં વૈક્રિય શરીર માફક પયર્તિા-પિતાના બે ભેદો કહેવા, જેમકે , જો નૈર પંચે તૈજસ શરીર છે તો શું રત્નપ્રભા પૃથ્વી નૈયિક તૈજસ શરીર છે કે યાવત્ અધઃસપ્તમીe? ઈત્યાદિ •x•x - પંચેતિર્યંચ, મનુષ્યોને પૂર્વે દારિક શરીરનો ભેદવતુ અહીં પણ કહેવું. જેમકે - ભગવન્!તૈજસ શરીર તિર્યંચ પંચેન્દ્રિયનું કેટલા પ્રકારે છે ? ઈત્યાદિ. દેવાનો પૈક્રિયશરીરનો ભેદ કહ્યો, તેમ તૈજસશરીરનો ભેદ કહેવો. ૪ - તૈજસશરીરના પ્રકાર કહ્યા હવે તેનું સંસ્થાન કહે છે, તે સૂત્ર સુગમ છે. અહીં જીવ પ્રદેશાનુસારી તૈજસ શરીર છે. તેથી તે તે યોનિમાં ઔદારિક કે વૈક્રિય શરીરાનુસાર જીવપ્રદેશોનું જે સંસ્થાન હોય તે જ તૈજસશરીરનું સંસ્થાન હોય. જેમાં દેવ, નારકને વૈક્રિય, બાકીનાને ઔદારિક કહ્યા મુજબ હોય. Qતૈજસ શરીરની અવગાહના - તેમાં સ્વૈરયિક આદિ મારણાંતિક સમઘાતથી યુકત જીવોની વિવક્ષા કર્યા સિવાય સામાન્ય સંસારી જીવનું જસશરીર અવગાહનાથી, કહ્યું. તેમાં વિકુંભ-ઉદાદિનો વિસ્તાર, બાહચ-છાતી અને પીઠના ભાગની સ્થૂળતા, તે તૈજસશરીરવગાહના શરીપ્રમાણ છે. લંબાઈ જઘન્યથી ગુલનો અસંખ્યાતભાગ છે. આ અવગાહના તદ્દન પાસે રહેલા એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતાં એકૅની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટાવગાહના લોકાંતથી લોકાંત સુધી હોય. અર્થાત્ અધોલોકાંતથી ઉર્વીલોકાંત સુધી હોય. આ અવગાહના પ્રમાણ સૂક્ષ્મ કે બાદર એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું, બીજ જીવની અપેક્ષાએ નહીં, કેમકે બીજાને સંભવ નથી, - X - અધોલોકાંતે વર્તતો એકેન્દ્રિય ઉર્વલોકાંતે કે ઉdલોકાંતે વર્તતો એકેન્દ્રિય અધોલોકાંતે ઉત્પન્ન થવાને યોગ્ય હોય ત્યારે તેને મારણાંતિક સમુઠ્ઠાત કરતાં ઉપરોક્ત શરીરવગાહના હોય છે, એ કથન મુજબ પૃથ્વી આદિ પાંચેનો વિચાર કરવો - x • x - બેઈન્દ્રિય સત્રમાં લંબાઈ વડે જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ તૈજસ શરીરની અવગાહના હોય, જ્યારે આવો અપયપ્તિ બેઈન્દ્રિય પોતાની નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયાદિપણે ઉત્પન્ન થાય ત્યારે જાણવી અથવા જે શરીરમાં સમુઘાત કરે, તે સમદુઘાત વડે શરીરથી નીકળેલા તેજસ શરીરની અવગાહનાનો આયામવિઠંભથી વિચાર કરાય છે. પણ શરીર સહિત તૈજસ શરીરની અવગાહના વિચારાતી નથી. જો એમ ન હોય તો ભવનપત્યાદિની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ કહેવાશે, તેની સાથે વિરોધ આવશે. કેમકે ભવનપત્યાદિનું શરીર સાત હાથ આદિ પ્રમાણ છે. તેથી મોટા શરીરવાળા બેઈન્દ્રિય પોતાના નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે આ અવગાહના જણવી અને ઉત્કૃષ્ટ અવગાહના તીછલિોકથી ધો કે ઉર્વ લોકાંત જાણવી. તેટલી અવગાસ્ના બેઈન્દ્રિયના એકેન્દ્રિયમાં ઉત્પત્તિ આશ્રીને સમજવી. •x •x - તીછલોકના ગ્રહણનું કારણ એ છે કે- પ્રાયઃ બેઈન્દ્રિયનું સ્વસ્થન તીછલોક છે. અન્યથા અધોલોકમાં એક ભાગમાં અધોલૌકિક પ્રામાદિમાં પણ તથા ઉર્વલોકના એક ભાગમાં ખંડકવનાદિમાં પણ બેઈન્દ્રિયનો સંભવ છે, તેની અપેક્ષાએ આ અવગાહના સમજવી. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કહેવા. નૈસયિક સત્રમાં લંબાઈ વડે ઘન્યથી સાધિક ૧000 યોજન કહ્યા. તે આ રીતે - વલયમુખાદિ ચાર પાતાળ કળશો લાખ યોજન ઉંડા છે. તેની ઠીંકરી ૧૦૦૦ યોજન જાડી છે, તેઓની નીચેનો ત્રીજો ભાગ વાયુથી ભરેલો છે, ઉપરનો ત્રીજો ભાગ સંપૂર્ણ પાણીથી ભરેલો છે, વચ્ચેનો ત્રીજો ભાગ વાયુ અને પાણીના વધવા-ઘટવાના સ્વભાવવાળો છે. તેમાં જ્યારે કોઈ સીમંતકાદિ નકાવાસોમાં વર્તતો નૈરયિક જે પાતાળકળશ નજીક છે, તે પોતાના આયુફાયથી નીકળીને ૧૦૦૦ યોજન પ્રમાણ કળશની ભીંતને ભેદી પાતાળકળશના બીજા કે બીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે મારણાંતિક સમુઘાત કરતા નૈરયિક સાધિક હજાર યોજન પ્રમાણ જસ શરીરવગાહના હોય ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નાક સુધી તથા તીઈ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉર્વલોકમાં પડકવનની પુષ્કરિણી સુધી જાણવી. * * * જ્યારે નીચેની સાતમી નમ્રપૃથ્વીનો નારક સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે પંડકવનમાં પુષ્કરિણીનાં મસ્યરૂપે ઉત્પન્ન થાય ત્યારે હોય છે. તિર્યચજ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ તીછલોકથી લોકાંત સુધીની અવગાહના હોય છે. અહીં પણ બેઈન્દ્રિયવત્ વિચાર્યું. કેમકે એકેન્દ્રિયોમાં તિર્યંચ પંચની ઉત્પત્તિ સંભવે છે. મનુષ્યની સમય ક્ષેત્રથી લોકાંત સુધી અવગાહના હોય છે. જેમાં સમયપ્રધાન છે, તે સમયોગ. અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યાદિની ગમનક્રિયા વડે વ્યક્ત સમય Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-I-/પર૦,૫૨૧ ૩૩ નામે કાળદ્રવ્ય છે, તે સમયક્ષેત્ર એટલે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. ત્યાંથી ઉd, અધો લોકાંત પ્રમાણ મનુષ્યના તૈજસશરીરની અવગાહના હોય, કેમકે મનુષ્યનો પણ એકેન્દ્રિયમાં ઉત્પત્તિનો સંભવ છે. સમયક્ષેત્ર સિવાય અન્યત્ર મનુષ્યનો જન્મ અને સંહરણ અસંભવિત હોવાથી અધિક અવગાહના ન સંભવે. ભવનપતિથી ઈશાન દેવોને જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ હોય, કેમકે તે જીવો એકેન્દ્રિયોમાં ઉપજે છે. જ્યારે પોતાના આભરણાદિમાં આસક્તિ કે મુછવાળા થાય, તેના જ પરિણામવાળા થાય ત્યારે આભરણાદિ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે આ જઘન્યાવગાહના હોય. - X-X • ઉત્કૃષ્ટથી નીચે ત્રીજી નરકમૃથ્વીના અધો ચરમાંત સુધી, તીખું સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી તથા ઉર્વલોકમાં પપ્રાગભાણ સુધી હોય છે. તે આ રીતે - - ભવનપત્યાદિ દેવ પ્રયોજન વશ ત્રીજી નરકના ચરમાંત સુધી જાય, ત્યાં ગયેલો કોઈ સ્વ આયુાય થવાથી મરીને તીઠું સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંતે કે ઇષતપાભારા પૃથ્વીના અંત ભાગે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ ઉપર કહ્યા મુજબ તૈજસ શરીર અવગાહના હોય છે. સનકુમારની જઘન્ય અવગાહના કઈ રીતે? તેઓ તથા ભવસ્વભાવથી એકે કે વિકલેમાં ન ઉપજે, પણ તિર્યંચ પંચે અને મનુષ્યોમાં ઉપજે છે. તેથી મેટ આદિની વાવ વગેરેમાં સ્નાન કરતાં સવ ભવાયું ક્ષયથી ત્યાં જ પોતાની પાસેના મસ્યપણે ઉપજે ત્યારે ગુલનો અસંખ્યાતભાણપ્રમાણ હોય. અથવા પૂર્વભવ સંબંધી માનુષીસ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી અતિ અનુરાગથી આવીને આલિંગે છે, આલિંગીને તેના અવાચ્ય પ્રદેશમાં પોતાનું પુરષ ચિહ્ન નાંખી કાળ કરી પુરષ બીજરૂપ તેનાજ ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. ઉકાટથી નીચે લાખ યોજન ઊંડા પાતાળકળશોના બીજા વિભાગ સુધી હોય. તીખું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અમ્રુતકય સુધી હોય છે. તે આ રીતે - અન્ય દેવની નિશ્રાચી સનકુમારાદિ અમ્રુતકલા સુધી જાય, ત્યાં મસ્યાદિ જંતુ વાવ વગેરેમાં ન હોય, ત્યાં સ્વ આયુ ક્ષય થતાં તીછ સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે નીચે પાતાળ કળશોના વાયુ અને પાણીની વૃદ્ધિનહાનિ જેમાં છે એવા ત્રીજા વિભાગમાં મસાયાદિપણે ઉપજે ત્યારે તીંછ કે અધોલોક સુધી પૂર્વોક્ત ક્રમે તૈજસ શરીરની અવગાહના હોય છે. એમ સહસારદેવ સુધી કહેવું. આનતદેવની જઘન્ય તૈજસશરીર અવગાહના તેમજ છે. [શંકા નતાદિ દેવો મનુષ્યોમાં જ ઉપજે છે અને મનુષ્યો મનુષ્ય મનુષ્યોગમાં જ હોય તો તેની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ કઈ રીતે હોય ? કોઈ આમતદેવ મનુષ્ય સંબંધી પૂર્વભવની સ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી, નજીકમાં મૃત્યુ હોવાથી વિપરીત સ્વભાવથી, વિચિત્ર અત્રિથી, કર્મની ગતિ અચિંત્ય હોવાથી અને કામવૃત્તિ મલિન હોવાથી - x• અતિ અનુરાગથી આવી, ગાઢ આલિંગી, તેણીની યોનિમાં પુરુષ ચિહ્ન નાંખી અતિ મૂછાવાળો થઈ, આયુ ક્ષયે કાળ કરી તે સ્ત્રીના જ ગર્ભમાં મનુષ્ય ૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બીજમાં મનુષ્યપણે ઉપજે, મનુષ્યબીજ જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત રહે છે. • x • x • તેથી બાર મુહૂર્તમાં ભોગવેલી સ્ત્રીને આલિંગન કરી, મરી ત્યાં જ મનુષ્ય થાય. ઉત્કૃષ્ટથી અધોલૌકિક ગ્રામ સુધી, તીર્ણ મનુષ્ય ક્ષેત્ર સુધી, ઉપર અશ્રુતકા સુધી તેની અવગાહના જાણવી. આનતદેવ અન્યદેવની નિશ્રાથી અમ્રુત કો જાય, ત્યાં જઈ કાળ કરી અધોલૌકિક ગ્રામ કે મનુષ્ય ક્ષેત્રમાં પર્યન્ત ભાગે મનુષ્ય થાય. એમ પ્રાણત, આરણ અને અય્યત દેવો સંબંધે પણ જાણવું. અય્યત દેવને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી તૈજસ શરીરની અવગાહર્તા એ પ્રમાણે છે. પરંતુ સૂરમાં ઉંચે સ્વ વિમાન સુધી હોય છે, તેમ કહેવું. પણ અશ્રુતકા સુધી હોય તેમ ન કહેવું. કેમકે અયુતવાળાને અશ્રુત સુધી કેમ ઘટે ? તેથી ઉપર પોતાના વિમાનો સુધી એમ કહ્યું. રૈવેયક અને અનુત્તર દેવો તીર્થકરને વંદનાદિ પણ ત્યાં જ રહીને કરે, આગમનનો અસંભવ હોવાથી અંગુલનો અસંખ્યાતભાણ પ્રમાણ તેમનામાં ન ઘટે. પણ વૈતાઢ્ય પર્વતમાં વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થાય ત્યારે સ્વસ્થાનથી નીચે વિધાધર શ્રેણી સુધી જઘન્ય તૈજસ શરીરવગાહના હોય. તેથી વધુ જઘન અવગાહના ન સંભવે. ઉત્કૃષ્ટ અધોલૌકિક ગામ સુધી હોય, કેમકે તેથી નીચે ઉત્પત્તિ ન સંભવે. જો કે વિધાધર - વિધાધરી નંદીશ્વરદ્વીપ સુધી જઈ સંભોગ પણ કરે, તો પણ મનુષ્યક્ષેત્ર બહાર મનુષ્ય ગર્ભમાં ન ઉપજે. તેથી તીર્ણ મનુષ્ય ક્ષેત્ર સુધી કહ્યું. એ પ્રમાણે તૈજસ શરીર વિશે કહ્યું. તૈજસના નિત્ય સહચારીત્વથી હવે કામણ કહે છે - તે તૈજસ માફક જીવપદેશાનુસારી સંસ્થાનવાનું છે, તૈજસશરીર વ કામણ પણ કહેવું. આમ અનુત્તરૌપપાતિક સુધી કહેવું. હવે પુદ્ગલ ચયન કહે છે – • સૂત્ર-પ૨૨ : ભગવન / ઔદારિક શરીરના પુગલો કેટલી દિશાથી આવીને એકઠાં. થાય છે? ગૌતમ વ્યાઘાતના અભાવે છ દિશાથી, વ્યાઘાતને આશ્ચીને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાથી આવીને એકઠાં થાય છે. ભગવાન ! વૈકિય શરીરના યુગલો કેટલી દિશાથી આવીને એકઠા થાય ? અવશય છે દિશાથી એકઠાં થાય. એ પ્રમાણે આહારક શરીરમાં પણ જાણવું. તૈજસ અને કામણ શરીરને ઔદાવિત જાણતું. ભગવન્ઔદાકિ શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ઉપચયને પામે છે? ચયવતુ જ જાણતું ચાવતું કામણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય કે અપચયને પામે છે. ભગવાન ! જેને ઔદારિકશરીર છે, તેને ઐક્રિય હોય ? જેને વૈક્રિય શરીર છે, તેને શું ઔદરિસ્ક શરીર હોય? ગૌતમ! જેને ઔદારિક શરીર છે, તેને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૦. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ૨૧/-I-૫૨૨ વૈચિ શરીર કદાચ હોય - કદાચ ન હોય, જેને વૈક્રિય છે તેને ઔદારિક શરીર કદાચ હોય - કદાચ ન હોય. ભગવાન ! જેને ઔદારિક શરીર છે, તેને આહાક શરીર હોય ? જેને આહારક છે તેને ઔદારિક હોય ? ઔદારિક શરીરવાળાને આહારક શરીર કદાચ હોય-કદાચ ન હોય, આહાક શરીરવાળાને ઔદારિક શરીર અવશ્ય હોય. જૈને ઔદાકિ છે તેને તૈજસ શરીર હોય ? જેને વૈજસ છે તેને દારિક શરીર હોય? ઔદારિકવાળાને તૈક્સ શરીર અવશ્ય હોય, તૈજસવાલાને ઔદારિક શરીર કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે કામણ શરીર સંબંધે પણ જાણવું. જેને વૈક્રિય શરીર છે તેને આહારક હોય ? આહારક શરી છે તેને વૈક્રિય હોય તેમ * * * * - ન હોય. તૈજસ, કામણનો વિચાર ઔદારિક સાથે આહાકનો કર્યો, તેમ કરવો. તૈજસ શરીર છે, તેને કામણ હોય? કામણ શરીર છે. તેને તૈજસ હોય ? તે બંને અવશ્ય પરસ્પર હોય છે. - ૪ - • વિવેચન-૫૨૨ - ભગવન્! કેટલી દિશાથી આવી પુદ્ગલો સ્વયં ચય પામે છે? કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન હોય તો છ દિશાથી આવેલ પુગલોનો ચય થાય છે. જ્યાં બસ નાડીના મધ્ય ભાગમાં કે તેની બહાર રહેલ દારિક શરીરવાળાની એક પણ દિશા લોકથી પ્રતિબંધવાળી નથી, એવા તિવ્યઘાત સ્થળે રહેલાને અવશ્ય છે એ દિશાથી પગલોનું આગમન થાય છે. વાઘાત - અલોક વડે પ્રતિબંધ થવો. તે વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાથી, ચાર દિશાથી, પાંચ દિશાથી ચય થાય છે. કઈ રીતે ? દારિક શરીરી સૂક્ષમ જીવને જ્યાં ઉપર લોકાકાશ નથી, તીખું પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં લોકાકાશ નથી એવા સૌથી ઉપરના પ્રતરમાં અગ્નિકોણના લોકાંતે રહેલ જીવને અધો-પશ્ચિમ-ઉત્તરદિશા રૂપ ત્રણ દિશાથી આવેલા પુદ્ગલોનો ઉપચય થાય. કેમકે બાકીની ત્રણ દિશા અલોકથી વ્યાપ્ત છે. જો તે જીવ પશ્ચિમ દિશાને આશ્રીને રહે તો પૂર્વ સહિત ચાર દિશાથી પુદ્ગલોનું આગમન થાય, જ્યારે દ્વિતીયાદિ પ્રતરમાં રહે ત્યારે ઉર્વદિશા અધિક થાય, કેવળ દક્ષિણ દિશા અલોકથી પ્રતિબંધવાળી થાય છે. તેથી પાંચ દિશાથી પગલાગમન થાય છે. વૈક્રિય અને આહારક શરીર કસવાડીના મધ્યમાં જ સંભવે છે, બીજો લોકાંતમાં તેનો સંભવ નથી. તેથી બંનેમાં પુગલોનો ઉપચય અવશ્ય છ દિશાથી થાય છે. તૈજસ, કામણ શરીર સર્વે સંસારી જીવોને હોય, તેથી ઔદારિકમાં જેમ કહ્યું તેમ વ્યાઘાતથી કે નિવ્યઘાતથી બંને રીતે તૈજસ, કામણમાં જાણવું. જેમ ચય કહ્યો તેમ ઉપાય, અપચય પણ કેહવો. ઉપાય - ઘણો ચય થવો, કાપવા • હાની, શરીરથી પુદ્ગલ જુદું પડે છે. પુદ્ગલનો ચય કહ્યો, હવે શરીર સંયોગ કહે છે – જેને ઔદારિક શરીર છે, તેને વૈક્રિય હોય કે ન હોય. ઔદાકિ વાળો પૈક્રિય લબ્ધિથી શરીર બનાવે, તો તેને હોય છે, બીજાને નથી હોતું વૈકિયશરીરી દેવ-નારક હોય તો તેને દારિક ન હોય, મનુષ્ય-તિર્યંચ હોય તો દારિક હોય. આહારક શરીર પણ માત્ર ચૌદપૂર્વી આહારક લબ્ધિધરને સંભવે, તેથી કહ્યું કે આહાક હોય તેને દારિક અવશ્ય હોય. - X X - તૈજસ શરીર સાથે વિચારતાં ઔદારિવાળાને તો તૈજસ હોય જ. તૈજસવાળાને દાકિ ન પણ હોય, કેમકે દેવનારકને હોતું નથી. - x - એમ કામણ શરીર સાથે પણ વિચારવું કેમકે તૈજસ, કામણ બંને સહચારી છે. હવે વૈક્રિય શરીરના આહારકાદિ સાથે સંબંધનો વિચાર કરે છે - - વૈક્રિય અને આહાક શરીર પરસ્પર સાથે ન હોય, કેમકે એક કાળે તે બંનેનો અસંભવ છે. તૈજસ-કાશ્મણમાં ઔદારિક સાથે વિચાર્યું, તેમ વૈક્રિયમાં પણ કહેવું. ઈત્યાદિ • x • x - હવે દ્રવ્ય-પ્રદેશ-ઉભયથી અસાબદુત્વ• સૂત્ર૫૨૩,૫૨૪ : [૫૩] ભગવત્ ! ઔદારિક યાવત્ કામણ શરીરમાં દ્રવ્યાપિણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી અથ, બહુ છે ? ગૌતમ દ્વવ્યાપણે-સૌથી થોડાં આહાફ શરીરો, વૈક્રિય અસંખ્યાતગણ, દારિક અસંખ્યાતપણાં, તૈજસકામણશરીરો અનંતગણાં અને બંને પરસ્પર તુલ્ય છે. પ્રદેશાઈપણે - સૌથી થોડાં આહાક શરીરો, વૈકિય અસંખ્યાતપણાં, દારિક અસં, વૈજ અનંતગણો, કામ તેનાથી અનંતગણ છે. • • - દ્વવ્યાર્થ પ્રદેશાર્થપણે - સૌથી થોડાં આહારક શરીરો દ્વવ્યાપણે, વૈક્રિય દ્રવ્ય અસંખ્યાતગણાં, દારિ દ્રવ્ય અસં, દ્રવ્યાપ ઔદારિક કરતાં પ્રદેશiાર્થ રૂપ આહા અનંતગણાં, વૈકિય પ્રદેશાથ અo, ઔદારિક પ્રદેશા અસંતું તેથી તૈજસ-કામણ શરીરો દ્વવ્યાઠ અનંત અને પરસ્પર તુલ્ય, વૈજ પદે અનંત, કામણ પ્રદેશ અનંત છે. પિર૪] ભગવત્ ! આ દારિક યાવત્ કામણ શરીરોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ, જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અ છે ? ગૌતમ ! સૌથી થોડી ઔદરિફશરીરની જઘન્ય અવગાહના છે, તૈજસ-કાર્પણ શરીરની જઘન્ય અવ તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. વૈશ્વિની જઘન્ય અઅસંખ્યાતગણી છે, આહારક જઘન્ય અવ અાં, ઉત્કૃષ્ટ અવ વડે સૌથી થોડી આહારની અs, ઔદાકિની સંખ્યાતગણી અવ છે, ઐક્રિયની વ સંખ્યાત છે, તૈજસ-કાર્પણની અસંખ્યાતગણી અને પરસ્પરતુલ્ય અવગાહન છે. જદાન્યોત્કૃષ્ટ અવગાહના વડે - સૌથી થોડી ઔદ શરીરની જઘન Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧/-:/પ૨૩,૫૨૪ ૪૨. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વચ્ચેનો ભાગ પણ તૈજસશરીરથી વ્યાપ્ત છે. તેથી વિશેષાધિક છે. તેનાથી વૈક્રિયાની જઘન અવગાહના અસં છે. •x• તેનાથી આહારકની જઘન્ય અવ અસં છે. કેમકે કંઈક ન્યૂન એક હાથ છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં સૌથી થોડી આહારકોની કેમકે તે એક હાથ છે, તેનાથી ઔદાકિની સંખ્યા છે, કેમકે સાધિક હજાર યોજન છે, તેનાથી વૈક્રિયની સંખ્યા છે કેમકે સાધિક લાખ યોજન છે. તેનાથી તૈજસ-કાશ્મણની પરસ્પર તુલ્ય અને અસં છે કેમકે તે ચૌદ રાજલોક પ્રમાણ છે. જઘન્યોત્કૃષ્ટ અવગાહનામાં બધું સુગમ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અવગાહના છે. તૈજસ-કમની જઘન્ય અવ વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. વૈકિની જઘન્ય આઇ અસંખ્યાતગણી છે. આહારકની જઘન્ય અવ અસંહ, આહારકની જઘન્ય અ% થી તેની જ ઉત્કટ અdઠ વિશેષ છે, ઔદાકિની ઉત્કૃષ્ટ અ સંખ્ય6, વૈક્રિયની ઉત્કૃષ્ટ આ4 સંખ્યા તૈજસકામણની ઉત્કૃષ્ટ અ% અઅને પરસ્પર તુલ્ય છે. • વિવેચન-પ૨૩,૫૨૪ : સૌથી થોડાં આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે - શરીર માત્ર દ્રવ્યસંખ્યાથી થોડાં કેમકે ઉત્કૃષ્ટથી તેઓ બે હજારથી નવ હજાર હોય •x - તેથી વૈક્રિય દ્રવ્યા અio છે, કેમકે સર્વે નાસ્કો, દેવો તથા કેટલાંક પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યો અને બાદર વાયુનાયિકોને વૈક્રિયશરીર સંભવે છે. તેથી ઔદાકિ દ્રવ્યા અસં છે. કેમકે પૃથ્વીથી વનસ્પતિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોને ઔદારિક શરીર હોય છે, તેથી તૈજસકામણ દ્રવ્યાથી અનંત છે, કેમકે અનંતાનંત નિમોજીવોને પ્રત્યેકને તૈજસ અને કામણ શરીરો હોય છે, સહચારીત્વથી સ્વસ્થાને બંને તુલ્ય છે. પ્રદેશાર્થપણે - સૌથી થોડાં આહારક, વૈકિય અસંહ છે. અહીં છે કે વૈક્રિય યોગ્ય વMણાથી આહાર્યા વગણા પરમાણુ અપેક્ષાથી અનંતગણી છે, તો પણ થોડી વMણાથી આહારક થાય છે, કેમકે તે હસ્ત પ્રમાણ છે. અતિ ઘણી વૈક્રિય વર્ગણાથી વૈક્રિય શરીર થાય, કેમકે તે ઉત્કૃષ્ટ લાખ યોજન છે. અતિ થોડાં આહારક છે કેમકે તે સહપૃથકcવ છે, અતિ ઘણાં વૈશ્યિક છે - X - X • તેનાથી દારિક અસંહ છે, • x- તેથી તૈજસ શરીરો અનંતગણો છે કેમકે ઔદારિકથી દ્રવ્યાર્થ અનંતગણાં છે, તેથી કાર્પણ અનંતગણો છે કેમકે તૈજસ વર્ગણાથી કાર્પણ વર્ગણા પરમાણુ અપેક્ષાથી અનંતગણી છે. દ્રભાઈ-પ્રદેશાર્થપણાંના વિચારમાં સૌથી થોડાં આહારક શરીરે દ્રથાર્થપણે છે. તેનાથી વૈક્રિય કવ્યા અસં છે, તેનાથી ઔદારિક દ્રવ્યા અસં છે દ્રવ્યા ૌદા કરતા આહાક પ્રદેશાર્થ અનંતગણાં છે - x • તેનાથી પણ વૈક્રિય પ્રદેo અસં છે. તેનાથી ઔદારિક પ્રદે અસંઇ છે તેનાથી તૈજસ-કાશ્મણ દ્રવ્યા અનંતગણાં છે કેમકે તે અતિ મોટી અનંતસંખ્યાયી યુક્ત છે. તેથી પણ તૈજસ પ્રર્દ અંત - x - તેનાથી કાર્પણ શરીરો પરદે અનંત છે. એ પાંચે શરીરોનું દ્રવ્ય, પ્રદેશ, ઉભયથી અાબહd. હવે જઘન્ય, ઉત્કૃષ્ટ, ઉભય અવગાહનાથી અલ્પબદુત્વ સૌથી થોડી દારિક શરીરની જઘન્ય અવગાહના, કેમકે તે અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તેથી તૈજસ-કામણની જઘન્ય અવ વિશેષ અને પરસ્પર તુલ્ય છે, કેમકે મરણ સમુદ્ધાતયુક્ત પ્રાણીના પૂર્વ શરીરથી બહાર નીકળેલ તૌજસ શરીરની લંબાઈજાડાઈ-વિસ્તારથી અવગાહના વિચારાય છે. તેમાં જયાં ઉત્પન્ન થવાનો તે પ્રદેશ પણ ઔદારિક શરીરવગાહનાથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રદેશ તૈજસથી વ્યાપ્ત છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ --પર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 છે પદ-૨૨-“દિક્યા — x — — — — — છે એ પ્રમાણે પદ-૨૧ની વ્યાખ્યા કરી, હવે ૨૨મું શરૂ કરે છે. તેનો સંબંધ આ છે - પદ-૨૧માં ગતિ પરિણામ વિશેષ શીર વગાસ્નાદિ વિયારી, અહીં નાકાદિ ગતિ પરિણામ પરિણd જીવોની પ્રાણાતિપાતાદિ ૫ કિયા વિશેષ વિચારે છે– • સૂત્ર-પર૫ - ભગવા કેટલી કિસાઓ છે ગૌતમ પય - કાયિકી, અધિકરણિકી, પાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી. કાયિકી ક્રિયા કેટલા ભેટે છે બે ભેદ : અનુપરત કાયિકી, દુપયુક્ત કાયિકી. અધિકરણિકી ક્રિયા કેટલા ભેદ છે ? બે ભેદે • સંયોજનાધિકરણિકી, નિર્વતનાધિકરણિકી. પાàષિકી ક્રિયા કેટલા ભેટે છે ? ત્રણ ભેદ • જે રીતે પોતાની, ભીજાની કે બંનેની પરત્વે અશુભ મન કરે છે. પારિતાપનિકી ક્રિયા કેટલા ભેટે છે ત્રણ ભેદ – પોતાને, બીજાને, બંનેને આશાતા વેદના ઉદીરે. પ્રાણાતિપાત ક્રિયા કેટલા ભેદે છેત્રણ ભેદે - જે પ્રકારે પોતાને, બીજાને, બંનેને જીવિતથી જુદા કરે છે [પાંચ ક્રિયા કહી.. - વિવેચન-૫૨૫ : કવું તે ક્રિયા, કમબંધના કારણભૂત જીવની પેટા. તે પાંચ ભેદે - કાયિકી આદિ. જે ઉપચય પામે તે કાર્ય - શરીર, કાય નિમિતે થયેલ કે તેના વડે કરાયેલા ક્રિયા તે કાયિકી. જેના વડે નકાદિ દુર્ગતિમાં આત્મા સ્થપાય તે અધિકરણ-ક્રિયા વિશેષ અથવા ચક્ર, ખાદિ બાહ્ય વસ્તુ નિમિતે થયેલ કે કરાયેલ ક્રિયા છે અધિકણિકી. પહે-માર, કર્મબંધહેતુ અકુશલ એવા જીવ પરિણામ, તે નિમિત્તે થયેલ કે કરાયેલ કિયા તે પ્રાપ્લેષિકી. પરિતાપ-પીડા • x • તે પારિતાપનિકી. પ્રાણઈન્દ્રિયાદિ, તેનો અતિપાત • નાશ, તે સંબંધે કિયા તે પ્રાણાતિપાત ક્રિયા. તેમાં કાયિકી કિયા બે પ્રકારે - (૧) અનુપરત • દેશથી કે સર્વથી જે સાવધયોગથી નિવૃત થયો ન હોય, તેની કાયિકી ક્રિયા, આ ક્રિયા દક જીવને હોય, આ કિયા અવિરતિને જાણવી, દેશ કે સર્વ વિતિને નહીં. (૨) દુપયુક્ત - દુષ્ટ પ્રયુકત કાયાદિનો વ્યાપાર જેમને છે કે, આ કિયા પ્રમતસંયતને પણ હોય, કેમકે પ્રમતપણામાં અશુભ વ્યાપારનો સંભવ છે. આધિકરણિકી કિયા બે ભેદે - (૧) સંયોજનાધિકરણિકીપૂર્વે બનાવેલાં હળ, ગર, કાર્યપ્રાદિના સાધનો મેળવવા તે જ સંસારનો હેતુ છે. આ ક્રિયા પૂર્વે બનાવેલા હળ આદિના અવયવો જોડીને તૈયાર કરનારૂં હોય. (૨) નિર્વતનાધિકરણિકી • તલવાર, શક્તિ, ભાલા, આદિ શોને મૂળથી બનાવવા તે. અથવા પાંચ પ્રકારના ઔદાસ્કિાદિ શરીરોનું ઉત્પન્ન કર્યું છે. કેમકે દુwયુક્ત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે. પ્રાપ્લેષિકી ક્રિયા ત્રણ ભેદે છે - જે પ્રકારે જીવો પોતાના, બીજાના કે બંનેના ઉપર અંકુશલ મન ધારણ કરે, ગણ વિષયો છે માટે ત્રણ ભેદ કહા, જેમકે કોઈ મનુષ્ય કોઈ કાર્ય પોતે કર્યું, પરિણામ ભયંકર થાય ત્યારે અવિવેકરી પોતાના ઉપર અશુભ મન ધારણ કરે, એમ કોઈ બીજા ઉપર, કોઈ સ્વ-પર બંને તર્ફ તેવું મન કરે, પારિતાપનિકી પણ ત્રણ પ્રકારે છે - જે કારણે કોઈ મનુષ્ય કોઈ કારણથી અવિવેક વડે પોતાને જ દુ:ખરૂપ અસાતા વેદના ઉત્પન્ન કરે, કોઈ બીજાને કરે, કોઈ પોતાને-બીજાને બંનેને કરે. એમ ત્રણ ભેદ થયા. પ્રિ] જો એમ હોય તો લોચ કQો, તપ કરવો આદિ અનુષ્ઠાન ન કરવાનો પ્રસંગ આવશે. કેમકે તે સ્વ, પર, ઉભયને અશાતા વેદનાનું કારણ છે. [ઉત્તર] તે અયુકત છે, કેમકે પરિણામે હિતકર હોવાથી ચિકિત્સા માફક લોચ, તપાદિ અસાતા વેદનાનો હેતુ નથી. અશક્ય તપનો પ્રતિષેધ કરેલો છે, તેવો તપ કરવો કે જેથી મન અશુભ ચિંતવે નહીં, ઈન્દ્રિયોનો નાશ ન થાય, યોગ ક્ષીણ ન થાય. જેમ મન અને ઈન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને વશ રહે. તે પ્રમાણે જિનોનું આચરણ છે. પ્રાણાતિપાત ક્રિયા ત્રણ પ્રકારે છે, જેમ કોઈ અવિવેકી મનુષ્ય મૈસ્વપપાતથી પોતાને જીવિતથી જુદો કરે, કોઈ દ્વેષાદિથી બીજાના જીવનનો નાશ કરે, કોઈ સ્વપરના જીવનનો નાશ કરે, એ ત્રણ ભેદ કહા, આ જ કારણે ભગવતે અકાળ મરણનો નિષેધ કર્યો છે. * * * એમ ક્રિયાઓ કહી, હવે તે બધાં જીવોને હોય કે ન હોય ? • સૂત્ર-પર૬ : ભગવન! જીવો કિયાવાળા છે કે કિચારહિતી ગૌતમ જીવો તે બંને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? જુવો બે પ્રકારના - સંસારી અને સિદ્ધ. જે સંસારી છે તે જીવો ને ભેટે છે - શૌલેશપાપ્ત, તેથી પ્રાપ્ત. રીલેશી પ્રાપ્ત છે તે કિચારહિત છે. તેથી પ્રાપ્ત નથી તેઓ કિચાસહિત છે માટે એમ કહ્યું કે જીવો સક્રિય અક્રિય બને છે. ભગવના શું જવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે હા, ગૌતમ કરે છે. જીવો કોના વિશે પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે જીવનિકાયને વિશે કરે. શું બૈરયિકો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે? હા, કરે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવના શું જીવો મૃષાવાદથી ક્રિયા કરે હા, કરે. જીવો કોના વિશે મૃષાવાદથી ક્રિય કરે સર્વ દ્રવ્યોને વિશે કરે. એ પ્રમાણે નિરંતર નૈરયિકોને ચાવત વૈમાનિકોને જાણવું. ભગવન! અવો અદત્તાદાનથી ક્રિયા કરે હા, કરે એવો કોના વિશે અદત્તાદાની ક્રિયા કરે! ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોને વિશે કરે, ઓમ ઐરયિક યાવત વૈમાનિકોને જાણવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૨-I-પર૬ ભગવાન ! શું જીવો મેથુનથી ક્રિયા કરે ? હા, કરે. જીવો મેથુનથી કોને વિશે ક્રિયા કરે ? રૂપ કે રૂમ સહિત દ્રવ્યને વિશે કરે એમ નૈરસિકોને નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવત્ ! શું જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે ? હા, કરે. જીવો કોના વિશે પરિગ્રહ વડે ક્રિયા રે ? સર્વ દ્રવ્યને વિશે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જવું. એમ ક્રોધ, માન યાવતું મિથ્યાદર્શનશલ્ય વડે ક્રિયા કરે છે. એમ સવનિ વિશે જીવ અને નૈરયિકના ભેદ કહેવા. એમ ચાવત વૈમાનિક જાણવું. એ પ્રમાણે અઢાર દંડકો થાય છે. વિવેચન-પર૬ ; સૂત્ર સુગમ છે. પણ સંસાર સમાપન્ન- ચાર ગતિમાં ભ્રમણ કરવા રૂપ સંસારને મમ્ - એકતા વડે પ્રાપ્ત થયેલ, તેથી વિપરીત તે અસંસાર સમાપન્ન - સિદ્ધ જાણવી. ‘' શબ્દ અનેક ભેદ સૂચક છે. સિદ્ધો શરીર અને મનોવૃત્તિ અભાવે ક્રિયા રહિત છે. શૌલેશી - અયોગી અવસ્થા પ્રાપ્ત, તે સિવાયના - શૈલેશીને અપા. શૈલેશી પ્રાપ્ત સૂક્ષ્મ-બાદર કાય-વચન-મનો યોગનો રોધ કરેલ હોવાથી ક્રિયા હિત છે. જેઓ શૈલેશી પ્રાપ્ત નથી તેઓ સયોગી હોવાથી ક્રિયા સહિત છે. * * * હવે પ્રાણાતિપાત કિયા જે પ્રકારે થાય તે કહે છે - જીવો પ્રાણાતિપાત - પ્રાણાતિપાતના અધ્યવસાય વડે ક્રિયા સામર્થ્યથી પ્રાણાતિપાત ક્રિયા કરે છે ? થતુ પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે ? આ ઋજુ સૂઝ નયનો મત છે. * * * * * નિશ્ચિતપણે પ્રાણાતિપાત અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા થાય છે. કેમકે નિશ્ચયનયનું અવલંબન કરનારને પરિણામ પ્રમાણભૂત છે. તેવું આગમ વચના છે. • x • એમ પ્રાણાતિપાત ક્રિયા જેમ થાય તે કહ્યું. પછી કોના વિશે થાય છે ? સૂત્ર સુગમ છે. વિશેષ આ - મારવાના પરિણામ જીવને વિશે થાય, જીવને વિશે નહીં. જુમાં પણ સપની બુદ્ધિ હોય તો જીવન વિશે જ કહેવાય. તેથી પ્રાણાતિપાત ક્રિયા છે જીવતે વિશે કહી, તે જ નૈરયિકાદિ ચોવીશ દંડકમાં પણ કહે છે. • x - x • x • એમ પ્રાણાતિપાત ક્રિયાનું પ્રતિપાદન કર્યું. હવે મૃષાવાદ - સુગમ છે. પરંતુ ચચાસંભવ પ્રાણાતિપાતાદિ કિયા થાય છે. તે-તે પરિણામથી તે-તે ક્રિયા થાય છે. સનો અપલાપ અને અસત્ની પ્રરૂપણા તે મૃષાવાદ તે લોકાલોક વિષયક બધી વસ્તુ વિશે પણ સંભવે છે. તેથી તેને સર્વ દ્રવ્યને વિશે કહી. અહીં દ્રવ્યનું ગ્રહણ પર્યાયિનું સૂચક છે, તેથી પર્યાયિ વિશે પણ જાણવું. જે વસ્તુ ગ્રહણ કે ધારણ થઈ શકે તેનું જ ગ્રહણ થાય, બીજાનું નહીં, અદત્તાદાનક્રિયા ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્યને વિશે જ હોય. મૈથુન વિચાર ચિત્ર, કાષ્ઠાદિકૃત રૂપ અને રૂપસહિત સ્ત્રી આદિમાં હોય છે, મૈથુન કિયા રૂપ, રૂપસહિત દ્રવ્યોમાં હોય તથા પરિગ્રહ સ્વસ્વામીભાવ સંબંધે મૂછ, અતિ લોભથી સર્વ વસ્તુ વિશે થાય છે. તેથી પરિગ્રહ ક્રિયા સર્વ દ્રવ્યોને વિશે કહી. તેથી શાસ્ત્રમાં ૪૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અન્ય પહેલું વ્રત સર્વજીવ વિષયક, બીજું અને છેલ્લે સર્વ વસ્તુ વિશે તથા બીજું અને ચોથું સર્વ વસ્તુના એક દેશને વિશે છે. - ૪ - ક્રોધાદિ પ્રસિદ્ધ છે. કલહ-રાડો, અભ્યાખ્યાન-ખોટા દોપનું આરોપણ, * * * અભ્યાખ્યાનનો મૃષાવાદમાં પણ સમાવેશ થાય છતાં મોટો દોષ જાણી જુદું ગ્રહણ કર્યું. પૈશુન્ય - પરોક્ષમાં સાયા, ખોટા આરોપ કરવા, પરસ્પરિવાદ - ઘણાં સમક્ષ બીજાનાં દોષ કહેવા. માયામૃષાવાદ - કપટપૂર્વક જૂઠું બોલવું, મહા કર્મબંધનું કારણ હોવાથી માયા અને મૃષાવાદથી જુદું પાપાન કહ્યું. મિથ્યા દર્શનરૂપશલ્ય તેના વડે અઢાર દેડકો થાય - x - કેમકે પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકો છે. એમ જીવોની ક્રિયા અને તેમનો વિષય બતાવ્યો. હવે તેને આશ્રીતે જીવો એક કે બહુવચનથી કર્મબંધન કહે છે - • સૂત્ર-પર૭,૫૨૮ - [પર ભગવાન ! જીવ પ્રાણાતિત વડે કેટલી કમપકૃતિ બાંધે ? સાત કે આઠ ભાવે. એમ નૈરવિકથી વૈમાનિક છે. ભગવન! જીવો પ્રાણાતિપાત વડે કેટલી કમપકૃતિ બાંધે ? સાત પણ બાંધે, આઠ પણ બાંધે. નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કમપકૃતિ બાંધે ? બઘાં સાત બાંધનારા હોય કે બધાં સાત બાંધે અને કોઈ આઠ બાંધે અથવા સાત પણ બાંધે અને આઠ પણ બાંધે. એ પ્રમાણે અસુરકુમારથી નિતકુમાર, સુધી શad yવીકાયમી વનસ્પતિકાય ઔધિકad iણવા. બાકીના બધાં. નૈરપિકવતુ જાણવા. ઓમ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભંગ બધે કહેવા. આ પ્રમાણે મિશ્રાદનિશલ્ય સુધી કહેવું. એમ એકવચન, મહુવચનની છીશ દંડકો થશે. પિર૮] ભગવન જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાટ, કદાચ પાંચ ક્વિાવાળો હોય. એમ નૈરયિક ચાવતુ વૈમાનિક જાણવા. ભગવન જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ કદાચ ચાર, કદાચ પાંચ. એ પ્રમાણે નૈરયિકોથી નિરંતર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય આઠે કમપકૃતિ કહેવી. એમ એકવચન, બહુવચનમાં ૧૬-દંડકો થાય. ભગવાન ! જીવ જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ અને કદાચ અક્રિય હોય. જીવ નૈરિચકને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ તનિતકુમારો સુધી જાણવું. પૃથ્વીકાયથી વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને આશ્રીને જેમ જીવને આશ્રીને કહ્યું તેમ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨--/પ૨૭,૫૨૮ ૪૩ જીવ જીવોને આશીને કેટલી ક્રિયાવાળો હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય. જીવ નૈરયિકોને આશીને કેટલી ચિાવાળો હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ પહેલા દંડકવતુ બીજે દંડક કહેવો. જીવો એક જીવને આશીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય પણ હોય. જીવો એક નૈરયિકને આશ્રીને કેટલી કિયાવાળા હોય ? પહેલા દંડકવતુ વૈમાનિક સુધી કહેવું. જીવો જીવોને આAીને કેટલી ક્રિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય? જીવો નૈરસિકોને આશીને કેટલી કિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય અસુરકુમાર પણ એમ જ જાણવા. વૈમાનિક સુધી પણ એમ જ જાણવું. જેમ જીવોને આશ્રીને કહ્યું, તેમ ઔદારિક શરીરોને આશ્રીને કહેવું. નૈરશ્ચિક, જીવને આણીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ઝણ, કદાચ ચાર,. કદાસ પાંચ નૈરયિક નૈરચિકને આશ્રીને કેટલી કિયાવાળો હોય ? કદમ ઝણ, કદાચ ચાર એ પ્રમાણે ચાવત વૈમાનિક સમજવું. પરંતુ નૈરચિકને નૈરયિકોને અને દેવોને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. નૈરયિકો જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. એમ વૈમાનિક સુધી જાણતું. પરંતુ નૈરયિક અને દેવને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત નથી. નૈરયિકો જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ, ચાર કે પાંચ. ઔરસિકો નૈરયિકોને આશીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ કે ચાર. એમ વૈમાનિકોને આશ્રીને સુધી જાણતું. પરંતુ દાકિ શરીરને આશ્રીને કહ્યું. તેમ જીવોને આશ્રીને કહેવું. અસુકુમાર જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? નૈરયિકવવું અસુકુમારને પણ ચાર દેડકો કહેવા. એમ ઉપયોગથી વિચારવું. જીવ અને મનુષ્ય અક્રિય કહેવાય. બાકીના ન કહેવાય. બધાં જીવો ઔદારિક શરીર આશ્રિત પાંચ ક્રિયાવાળા હોય અને નૈરસિકો તથા દેવોને આશ્રીને પાંચ ક્વિાવાળા ન હોય. એમ એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એમ બધાં જીવાદિ મળીને ૧૦૦ દંડકો થાય છે. • વિવેચન-૫૨૭,૫૨૮ : સૂણ સુગમ છે. પણ આયુબંધના અભાવે સાત પ્રકૃતિ બાંધે, આયુનો બંધ કરે ત્યારે આઠ બાંધે. બહુવચનમાં અનેક જીવના બંધના વિચારમાં સામાન્યથી જીવપદને આશ્રીને સાત અને આઠ બંને પ્રકૃતિના બંધક જીવો ઘણાં હોય છે. તેથી બંને સ્થાને બહુવચનરૂપ એક જ ભાંગો હોય. નૈરયિક સૂત્રમાં સાત પ્રકૃતિના બંધક અવસ્થિત ૪૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જ હોય કેમકે હિંસાદિ પરિણામવાળા હંમેશાં ઘણાં જીવોને સાત પ્રકૃતિનો અવશ્ય બંધ થાય છે. જ્યારે એક પણ નાક આઠ પ્રકૃતિ બાંધનાર ન હોય ત્યારે ‘બધા સાતબાંધે' એ એક જ ભંગ હોય, જ્યારે એક આઠ પ્રકૃતિ બાંધે અને બાકીના સાત બાંધે ત્યારે “ઘણાં સાત પ્રકૃતિ બંધક, એક આઠ પ્રકૃતિ બંધક” એ બીજો ભંગ હોય. બંને જીવો ઘણાં હોય ત્યારે ત્રીજો ભંગ થાય. એમ ત્રણ ભાંગા વડે ભવનપતિઓ કહેવા. એકેન્દ્રિયો સામાન્ય જીવોની માફક કહેવા. બંને સ્થાનો બહુવચન આશ્રિત એક જ ભંગ કહેવો. કેમકે હિંસાદિ પરિણામ પ્રત્યેક પૃથ્વીકાયિકાદિ જીવો સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરનાર હંમેશાં ઘણાં હોય છે. બાકીના વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય સર્વેના ત્રણ ભંગ નૈયિકવતુ કહેવા. પ્રાણાતિપાતની માફક બધાં પાપસ્થાનકોના પ્રત્યેકના એકવચન અને બહુવચનના બન્ને દંડક મિથ્યાદર્શનશચ સુધી છે. જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કિયાવાળો થાય ? ઈત્યાદિ. પૂર્વ સૂત્ર સાથે આ સત્રનો સંબંધ શો છે ? જીવ પ્રાણાતિપાતથી સાત કે આઠ કર્મ બાંધે અને જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો તે જ પ્રાણાતિપાતને કરે છે, તે અહીં પ્રતિપાદન કરે છે. વળી પ્રાણાતિપાતના કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મથી તેના કારણભૂત પ્રાણાતિપાતની ઉત્પતિનો ભેદ બતાવાય છે અને પ્રાણાતિપાતની ઉત્પત્તિના ભેદથી બંધ વિશેષ પણ થાય છે. * * પ્રાણાતિપાતની ઉત્પત્તિનો ભેદ બતાવે છે - કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિયાવાળો હોય, તેમાં કાયિકી, આધિકરણિકી, પ્રાàપિકી ક્રિયા વડે ગણ ક્રિયા હોય છે. iff - હસ્ત, પાદાદિ અવયવોની પ્રવૃત્તિ. આધિકણિકી- ખગાદિ અધિકરણ સજ્જ કરી રાખવા. પ્રાપ્લેષિકી - ‘તેને મારીશ' એવું અપ્રશસ્ત મન કરવું. ચોથી પારિતાપનિકી- ખગાદિના ઘા વડે પીડા કરવી. પાંચમી ક્રિયા પ્રાણાતિપાત-જીવિતથી જુદા કરવા. એમ ચોવીશે દંડકમાં કહેવું - - x • એ પ્રમાણે એક જીવાશ્રિત દંડક કહ્યો. હવે ઘણા જીવોને આશ્રીને કહે છે - જીવો ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા થાય. કેમકે જ્ઞાનાવરણ કર્મ બાંધનાર જીવો હંમેશાં ઘણાં હોય માટે ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા પણ ઘણાં હોય એમ એક જ ભંગ થાય છે. જીવપદની માફક ચોવીશ દેડકમાં સ્વ-સ્વ સ્થાને પ્રત્યેકને ભાંગાનો અભાવ જાણવો. કેમકે જ્ઞાનાવરણીયાદિ બાંધતા નૈરયિકાદિ પણ હંમેશાં ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા ઘણાં હોય છે. • x જીવ, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? આ સૂત્રનો પૂર્વ સૂઝ સાથે શો સંબંધ છે ? અહીં કેવળ વર્તમાન ભવમાં રહેલા જીવતે જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધના ભેદના વિચારમાં કાયિકી આદિ ક્રિયારૂપ વિશેષણવાળો પ્રાણાતિપાતનો ભેદ કારણ છે. એટલે કર્મબંધ વિશેષતામાં પ્રાણાતિપાતની વિશેષતા કારણ છે એમ ન સમજવું. પણ કાયિકી આદિ ક્રિયાક્ષ વિશેષણવાળો અતીત ભવનો સંબંધ પણ કારણ છે. તેનો પૂર્વાર્ધકૃત ભાવાર્થ – Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨/-|-|૫૨૭,૫૨૮ આ સંસારાટવીમાં ભ્રમણ કરતાં સર્વ જીવો એ તે - તે સ્થાનોમાં શરીર, આયુધાદિ છોડ્યા છે, તે શસ્ત્રો વડે જ્યારે કોઈને સ્વયં પીડાદિ થાય, ત્યારે ભવાંતરમાં ગયેલ તેના માલિકને પણ તેનાથી નિવૃત્ત થયેલો ન હોવાથી ક્રિયાનો સંભવ છે, પણ તેનો ત્યાગ કરે તો સંભવ નથી. દૃષ્ટાંત-વસંતપુરે અજિતસેન રાજાના સેવક બે કુલપુત્રો છે. એક શ્રાવક, બીજો મિથ્યાદૅષ્ટિ. રાજાને રાત્રિએ બહાર જવાનું થયું, ઘોડે ચડતાં ખડ્ગો પડી ગયા, શ્રાવક કુલપુત્રને ખડ્ગ ન મળ્યું. બીજો બોલ્યો ‘ખડ્ગ નહીં મળે! શ્રાવકે અધિકરણ સમજી વોસિરાવ્યું, રાજપુરુષે ખડ્ગ લેનારને પકડ્યા. તેમણે રાજાના પ્રિય મનુષ્યને પકડ્યો, તે નાસવા જતાં મારી નાંખ્યો. પછી આરક્ષક તેને પકડીને રાજા પાસે લઈ ગયા, રાજાએ પૂછ્યું – તમે કોના માણસો છો ? તેમણે કહ્યું “અમે અનાથ છીએ.” કાલે ભિક્ષુકો હતા. પછી ખડ્ગો કોના છે ? તે તપાસ કરાવી. બંને કુલપુત્રોના ખડ્ગો છે, તેમ જાણ્યું. બંનેને પૂછતાં સત્ય વૃત્તાંત જાણ્યો. શ્રાવક કુલપુત્રે ખડ્ગ ન લેતાં, રાજાએ પૂછ્યું કે શા માટે લેતો નથી ? મેં તે ન મળતાં વોસિરાવી દીધેલ છે, માટે મારે લેવું ન કો. તેથી રાજાએ પ્રમાદી કુલપુત્રને શિક્ષા કરી, બીજાને છોડી મૂક્યો. દૃષ્ટાંત ઉપનય જેમ તે કુલપુત્ર પ્રમાદગર્ભિત ન વોસિરાવ્યાના દોષથી અપરાધ પ્રાપ્ત થયો, તેમ જીવ જન્માંતરમાં પ્રાપ્ત શરીર અને શસ્ત્રાદિ ન વોસિરાવતો અનુમોદના ભાવથી દોષને પ્રાપ્ત કરે છે. • x - હવે સૂત્રની વ્યાખ્યા – જીવ, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ્ કાયિકી આદિ ત્રણે ક્રિયાવાળો હોય, વર્તમાન ભવને આશ્રીને પૂર્વવત્ વિચારવું, અતીત ભવાપેક્ષાએ તેના શરીરનો કે શરીરના અંશનો ઉપયોગ હોવાથી કાયિકી ક્રિયા, તેણે તૈયાર કરાવેલા હળ આદિ, તલવારાદિ બીજાના ઉપઘાત માટે વપરાતાં હોવાથી કે શરીર પણ અધિકરણ છે માટે આધિકરણિકી ક્રિયા પણ હોય. તે સંબંધી અશુભ પરિણામનું પ્રત્યાખ્યાન ન હોવાથી પ્રાàષિકી એમ ત્રણ ક્રિયા હોય. કદાચ પાતિાપનિકી હોવાથી ચાર ક્રિયાવાળો હોય. કેમકે તેના શરીર કે શરીરના ભાગ વડે શરીરના ભાગરૂપ અધિકરણથી પરિતાપ કરાય છે. અથવા જ્યારે જીવિતથી વિયોગ કરાવે ત્યારે પ્રાણાતિપાત ક્રિયા લાગે. એમ કદાચ પાંચ ક્રિયાવાળો હોય. કદાચ અક્રિય પણ હોય. પૂર્વ જન્મના શરીર કે અધિકરણનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરે, તે જન્મના શરીર વડે કંઈ ક્રિયા ન કરે. આ અક્રિયપણું મનુષ્યની અપેક્ષાએ સમજવું. કેમકે તેને સર્વવિરતિપણું હોય છે. અથવા સિદ્ધની અપેક્ષાએ અક્રિયપણું જાણવું. - x - ૪૯ - આ અર્થ ચોવીશ દંડકના ક્રમથી વર્ણવે છે - તે સુગમ છે. ભાવાર્થ આ છે - દેવ, નારકોને આશ્રીને જીવ ચાર ક્રિયાવાળો જ હોય. કેમકે તેમના જીવિતનો ન વિયોગ ન થાય. - ૪ - સંખ્યાતવર્ષાયુ જીવોને આશ્રીને પાંચ ક્રિયાઓ હોય, કેમકે તેમને જીવિતથી વિયોગનો સંભવ છે. હવે ઘણાં જીવને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો હોય ? તે. આ દંડક પૂર્વવત્ વિચારવો. જીવો એક જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા 22/4 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હોય ? પહેલા દંડવત્ જાણવું. ઘણાં જીવોનો ઘણાં જીવોને આશ્રીને પ્રશ્ન પણ પાઠ સિદ્ધ છે - x - એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. પણ વૈરયિકો અને દેવોને આશ્રીને ત્રણ કે ચાર ક્રિયા કે અક્રિય કહેવા. બાકીના સંખ્યાત વર્ષાયુને પાંચ ક્રિયા પણ હોય, તેમ કહેવું. Чо હવે નૈરયિક પદને આશ્રીને કહે છે - નૈરયિક, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? એમ વૈમાનિક સુધી કહેવું. અહીં યાવત્ શબ્દથી નૈરયિક, જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ઇત્યાદિરૂપ બીજો દંડક કહેલો જાણવો. બધે ઔદાકિ શરીરી સંખ્યાત વર્ષાયુવાળાને આશ્રીને કદાચ ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ ક્રિયાવાળો હોય એમ કહેવું. બાકી - ૪ - ૪ - પૂર્વવત્ છે. (શંકા) નૈરયિક દેવોને આશ્રીને ચાર ક્રિયાવાળો કેમ હોય? [સમાધાન ભવનવાસી આદિ ત્રીજી નરક સુધી ગયેલા છે અને જશે. પૂર્વભવના મિત્રની વેદના શાંત કરવા કે પૂર્વભવના વૈરીને વેદના ઉપજાવવા જાય છે, અનંતકાળે આવું પણ થાય, ત્યાં ગયેલ દેવ નાસ્ક વડે બંધાય. [માટે ચાર ક્રિયા કહી.] (શંકા) નાકને બેઈન્દ્રિયાદિને આશ્રીને કાયિકી આદિ ક્રિયા કેવી રીતે હોય ? [સમાધાન] નાકે પૂર્વભવનું શરીર વિરતિ અભાવે વોસિરાવેલ નથી, વિવેકનો અભાવ ભવ નિમિત્તક હોય છે. તેથી તે જીવે બનાવેલ શરીર, જ્યાં સુધી શરીર પરિણામનો ત્યાગ સર્વથા ન કરે, ત્યાં સુધી અંશથી પણ શરીર પરિણામને પ્રાપ્ત પૂર્વ ભાવની અપેક્ષાથી ‘તેનું આ શરીર' એમ કહેવાય છે. તેથી તે શરીરનો એક ભાગરૂપ અસ્થિ આદિ જે કોઈ પ્રાણાતિપાત કરે, માટે પૂર્વે બનાવેલ શરીરનો જીવ કાયિકી આદિ ક્રિયાથી જોડાય છે. કેમકે તેણે તેને વોસિરાવેલ નથી. પાંચ ક્રિયાની ભાવના– શરીરનો વ્યાપાર થતો હોવાથી કાયિકી, શરીર અધિકરણ પણ છે, તેથી અધિકરણિકી, પ્રાāષિકી આદિ આ રીતે – તે જ શરીરના એક ભાગને અભિઘાતાદિ કરવામાં સમર્થ જોઈને કોઈપણ હિંસા કરવા તત્પર થયેલો અને હિંસાને પાત્ર બેઈન્દ્રિયાદિને વિશે જેને ક્રોધાદિનું કારણ ઉત્પન્ન થયું છે એવો આત્મા ‘આ શસ્ત્રઘાત કરવામાં સમર્થ છે, એમ વિચારી અતિશય ક્રોધાદિને પામી અને પીડા કરે, પ્રાણવિયોગ કરે ત્યારે તે ક્રિયાનું કારણ હોવાથી તેને પણ પ્રાદ્ધેષિકી આદિ યથાયોગ્યપણે લાગે છે. વૈરયિકપદની માફક અસુકુમારાદિ બધામાં ચાર ચાર દંડકો કહેવા. પણ જીવ, મનુષ્યમાં ‘અક્રિય હોય' તેમ પણ કહેવું. કેમકે વિરતિપ્રાપ્તિમાં શરીર વોસિરાવેલ હોવાથી શરીર નિમિત્તક ક્રિયાનો અસંભવ છે. બાકીના જીવોને તેમ નથી, માટે અક્રિય ન હોય. હવે કયા જીવને કેટલી ક્રિયા હોય તે બતાવે છે – • સૂત્ર-૫૨૯ : ભગવન્ ! ક્રિયા કેટલી છે ? પાંચ. - કાયિકી યાવત્ પ્રાણાતિપાતિકી, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨/-I-/૫૨૯ નૈરયિકોને કેટલી ક્રિયા છે ? પાંચ. કાયિકી યાવત્ પ્રાણાતિપાતિકી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જે જીવને કાયિકી ક્રિયા હોય, તેને અધિકરણિકી ક્રિયા હોય ? જેને અધિકરણિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? તે બંને ક્રિયા પરસ્પર આવશ્ય હોય, જેને કાયિકી ક્રિયા હોય તેને પાદ્વૈર્ષિકી હોય ? જેને પ્રાદ્ધેપિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? એમ જ સમજવું. જેને કાયિકી ક્રિયા હોય તેને પારિતપનિકી હોય અને પારિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી હોય? જેને કાયિકી ક્રિયા હોય તેને પારિતાપનિકી કદાચ હોય • કદાચ ન હોય. પાર્રિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય. એમ પ્રાણાતિપાત ક્રિયા પણ જાણવી. એમ પહેલાંની ત્રણ ક્રિયા પરસ્પર અવશ્ય હોય. પણ આદિની ત્રણ ક્રિયાવાળાને પછી બંને હોય કે ન પણ હોય. પણ પછી બંને ક્રિયાવાળાને પૂર્વની ત્રણ ક્રિયા અવશ્ય હોય. ભગવન્ ! જેને પારિતાપનિકી ક્રિયા હોય તેને પ્રાણાતિપાત ક્રિયા હોય અને પ્રાણાતિપાત ક્રિયા હોય તેને પરિતાપનિકી ક્રિયા હોય ? જેને પાર્રિતાપનિકી ક્રિયા હોય, તેને પ્રાણાતિપાત કદાચ હોય કે ન હોય. જેને પ્રાણાતિપાતક્રિયા હોય તેને પારિતાપનિકી અવશ્ય હોય. જે નૈરયિકને કાયિકી ક્રિયા હોય તેને અધિકરણિકી ક્રિયા હોય ? જીવમાં કહ્યું તેમ જ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય, તે સમયે અધિકરણિકી ક્રિયા હોય ? જે સમયે અધિકરણિકી હોય ત્યારે કાયિકી હોય? પહેલા દંડક મુજબ વૈમાનિકી સુધી આ દંડક જાણવો. ૫૧ જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય, તે અંશે અધિકરણિકી ક્રિયા હોય ઈત્યાદિ ? (પૂર્વવત્) વૈમાનિક સુધી કહેવું. જીવને જે પ્રદેશે કાયિકી ક્રિયા હોય, તે પ્રદેશે અધિકરણિકી ક્રિયા હોય ? આદિ. [પૂર્વવત્] વૈમાનિક સુધી જાણવું. આ રીતે ચાર દંડકો થયા. કાયિકી યાવત્ ભગવન્ ! કેટલી આયોનિકા ક્રિયા કહી ? પાંચ પ્રાણાતિપાત ક્રિયા. એમ વૈમાનિક સુધી જાણવું. જે જીવને કાયિકી આયોજિકા ક્રિયા હોય તેને આધિકરણિકી આયોજિકા ક્રિયા હોય? જૈને આધિકરણિકી આયોજિકા હોય તેને કાયિકી આયોજિકા ક્રિયા હોય ? એમ આવા પાઠથી જે સમયે - જે અંગે અને જે પ્રદેશે એમ ચાર દંડકો વૈમાનિકી સુધી કહેવા. ભગવન્ ! જે સમયે જીવ કાયિકી, અધિકરણિકી અને પાદ્વૈર્ષિકી ક્રિયાથી ધૃષ્ટ હોય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાથી યુક્ત હોય ? (૧) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પારિતાપનિકી ક્રિયાથી યુક્ત હોય અને પ્રાણાતિપાતક્રિયાથી યુક્ત હોય. (૨) કોઈ જીવ - જ્યારે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે પાતિાપનિકીથી યુક્ત હોય પણ પ્રાણાતિપાતથી યુક્ત ન હોય. (૩) કોઈ જીવ કોઈ જીવને આશ્રીને જ્યારે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, ત્યારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત તે બંને ક્રિયા વડે અયુક્ત હોય. • વિવેચન-૫૨૯ : સૂત્ર પૂર્વવત્ જાણવું. આ જ ક્રિયાઓ ચોવીશદંડકના ક્રમથી વિચારે છે - તે પાઠ સિદ્ધ છે. હવે આ ક્રિયાઓનો એક જીવને આશ્રીને પરસ્પર નિયત સંબંધ બતાવે છે - જેને કાયિકી હોય તેને અધિકરણિકી હોય? ઈત્યાદિ. અહીં કાયિકી ક્રિયા ઔદારિકાદિ શરીરને આશ્રીને હિંસા કરવાના સામર્થ્યવાળી વિશિષ્ટ ગ્રહણ કરવી. પણ કાર્પણશરીરાશ્રિત ક્રિયા ગ્રહણ ન કરવી. તેથી પહેલી ત્રણ ક્રિયાનો પરસ્પર નિયત સંબંધ છે. કેવી રીતે ? શરીર અધિકરણ પણ છે. કાય અધિકરણ હોવાથી કાયિકી હોય ત્યાં અવશ્ય અધિકરણિકી હોય, અધિકરણિકી હોય ત્યાં અવશ્ય કાયિકી હોય. તે વિશિષ્ટ કાયિકી ક્રિયા પ્રદ્વેષ હોય ત્યાં હોય માટે પ્રાદ્વૈર્ષિકી પણ સંબંધિત છે. પ્રદ્વેષ પણ શરીરમાં સ્પષ્ટ જણાય છે. જેમકે - મુખનું રૂક્ષપણું આદિ. પરિતાપ અને પ્રાણાતિપાતનું પ્રથમ ત્રણ ક્રિયાના સદ્ભાવમાં નિયતપણું શું નથી. કેમકે શિકારી, ઘાતપાત્ર પશુને ધનુષ્યી ફેંકેલા બાણથી વીંધે, તેથી તેનું પરિતાપ અને મરણ થાય, અન્યથા ન થાય, તેથી અનિયતપણું છે. પરિતાપ અને પ્રાણાતિપાતમાં પૂર્વની ક્રિયા અવશ્ય હોય કેમકે પૂર્વ ક્રિયા અભાવે આ બે ક્રિયા હોતી નથી. આ અર્થને વિચારી કાયિકી, બાકીની ચાર સાથે, અધિકરણિકી, ત્રણ સાથે અને પ્રાāષિકી ક્રિયા બાકીની બે ક્રિયા સાથે સારી રીતે કહેવી. - ૪ - પાતિાપનિકાના સદ્ભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય, જેમ બાણ આદિના ઘાતથી મૃત્યુ પામે તો હોય. જેને પ્રાણાતિપાત ક્રિયા હોય તેને પાર્રિતાપનિકી અવશ્ય હોય. ૫૨ હવે નૈરિયકાદિ ચોવીશ દંડકના ક્રમે ક્રિયાઓ પરસ્પર નિયત સંબંધ બતાવે છે - તે સૂત્ર પ્રસિદ્ધ છે. એમ એક દંડક કહ્યો. હવે કાળને આશ્રીને ઉપર કહ્યુ મુજબ બીજો દંડક કહે છે, તે પૂર્વવત્. અહીં સમયના ગ્રહણ વડે સામાન્ય કાળનું ગ્રહણ કરવું. પણ અત્યંત સૂક્ષ્મ પૂર્વોક્ત સ્વરૂપવાળો વૈશ્ચયિક સમય ન લેવો. કેમકે પરિતાપ કે પ્રાણાતિપાત બાણાદિના ફેંકવાથી હોવાથી તેનો કાયિકી ક્રિયાના પ્રથમ સમયે જ અસંભવ છે. આ બીજો દંડક કહ્યો. હવે ક્ષેત્રને આશ્રીને બે દંડકો કહે છે – જે દેશને આશ્રીને કાયિકી ક્રિયા થાય, તે દેશને આશ્રીને અધિકરણિકી ક્રિયા થાય ? ઈત્યાદિ. અહીં પૂર્વોક્ત સૂત્રવત્ જ કહેવું - x - આ ત્રીજો દંડક છે. જે પ્રદેશને આશ્રીને જીવને કાયિકી ક્રિયા હોય તે જ પ્રદેશને આશ્રીને અધિકરણિકી ક્રિયા હોય ? ઈત્યાદિ ચોથો દંડક છે. - x - હવે દંડકની સંકલના :- એ પ્રમાણે - જેને, જે સમયે, જે દેશે, જે પ્રદેશે એમ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨-I-/પ૨૯ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 ચાર દંડકો થાય. એ ક્રિયાઓ જેમ જ્ઞાનાવરણ આદિ કર્મબંધનું કારણ છે, તેમ સંસારનું પણ કારણ છે. કેમકે જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ સંસારનું કારણ હોવાથી, અને તે ક્રિયાઓ કર્મબંધનો હેતુ હોવાથી ઉપચારથી તે ક્રિયાઓ પણ સંસારનું કારણ છે, તે વાત સૂpકાર - આયોજિકા ક્રિયાના સૂરથી કહે છે. માનવી - જે જીવને સંસારમાં જોડે છે. - x • સુગમ છે. જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી પૃષ્ટ હોય ઈત્યાદિ • x • અહીં સમયના ગ્રહણથી સામાન્ય રીતે કાળ ગ્રહણ કરવો. પ્રશ્ન સૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં ત્રણ ભાંગા કહ્યા. જે સૂત્રમાં સ્પષ્ટ છે, (માટે ફરી કહેતા નથી.) તેમાં ત્રીજો ભંગ બાણ આદિનું લક્ષ ચૂકી જવાથી મૃગાદિને પરિતાપ, હિંસા અસંભવ હોય ત્યારે જાણવો. જે જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી અયુક્ત હોય, ત્યારે અવશ્ય બાકી બે ક્રિયાથી અયુક્ત જ હોય, કેમકે કાયિકી આદિ કિયાના અભાવમાં પરિતાપદિ શક્ય નથી. હવે બીજી રીતે ક્રિયા નિરૂપણ - • સૂત્ર-પ૩૦ : ભગવન ક્રિયાઓ કેટલી છે ? પાંચ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપત્યાયિકી, અપત્યાખ્યાન, મિથ્યાદર્શનપત્યયિકી. ભગવત્ ! આરંભિકી ક્રિયા કોને હોય ? કોઈપણ પ્રમત્ત સંયતને હોય. પારિગ્રહિક ક્રિયા કોને હોય ? કોઈ સંયતા સંયતને હોય. માયાપત્યયિકી ક્રિયા કોને હોય? કોઈપણ આપમત સંયતને હોય. અપરાણિનિક્રિયા કોને હોય ? કોઈપણ અપ્રત્યાખ્યાનીને હોય. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કોને હોય ? મિશ્રાદેષ્ટિને હોય. નૈરયિકને કેટલી ાિ હોય ? પાંચ કિયા - આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યાયિકી. એમ વૈમાનિક સુધી જાણતું. જે જીવને આરંભિકી ક્રિયા હોય, તેને અગ્રિહિક ક્રિયા હોય ? જેને પાક્ઝિહિકી ઉચા હોય તેને આરંભિકી હોય ? જેને આરંભિકી ક્રિયા હોય તેને પરિગ્રહિતી કદાચ હોય - કદાચ ન હોય. જેને પરિગ્રહિક ક્રિયા હોય તેને આરંભિકી અવશ્ય હોય. જેને આરંભિકી ક્રિયા હોય તેને માયા પ્રત્યયિકી ક્રિયા હોઠ ઈત્યાદિ પ્રા. જેને આરંભિકી ક્રિયા હોય તેને માયાપત્યયિકી અવશ્ય હોય. જેને માયા પ્રત્યાયિકી હોય, તેને આરંભિકી કદાચ હોય - કદાચ ન હોય. જેને આરંભિકી હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય - ઈત્યાદિ પ્રા. આરંભિકીવાળાને પ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. પ્રત્યાખ્યાનવાળાને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. એ પ્રમાણે મિરયાદર્શન પ્રત્યયિકી ક્રિયા સાથે યોગ કરવો. એમ પારિગ્રહિનીની ઉકત ત્રણે ક્રિયા સાથે વિચાર કરવો. જેને માયાપત્યયિકી ક્રિયા હોય તેને પછીની બે ક્રિયા કદાચ હોય • કદાચ ન હોય, જેને પછીની બે ક્રિયા હોય તેને માયાપત્યયિકી ક્રિયા અવશ્ય હોય જેને અપત્યાખ્યાનાિ હોય તેને મિથ્યાદર્શન પ્રત્યચિકી કદાચ હોય - કદાચ ન હોય, જેને મિચ્છાદન પ્રત્યાયિકી ક્રિયા હોય તેને ત્યાખ્યાન ક્રિયા હોય જ. નૈરયિકને પહેલાંની ચાર ક્રિયા પરસ્પર હોય છે જેને એ ચાર ક્રિયા છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ભજનાએ હોય જેને મિસ ક્રિયા હોય, તેને એ ચારે ક્રિયાઓ અવશ્ય હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જવું. પ્રવીકાયિકથી ચઉરિન્દ્રિય સુધીના જીવોને પાંચે ક્રિયા પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિચિને પહેલી ત્રણ ક્રિસ પરસ્પર અવશ્ય હોય. જેને તે ક્રિયાઓ હોય તેને ઉપરની બંને ક્રિયાઓ ભજનાએ હોય. જેને ઉપરની બે ક્રિયા હોય તેને આ ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય. જેને અપત્યાખ્યાન ક્રિયા હોય, તેને મિચ્છાદન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. જેને મિયા કિયા હોય, તેને અપત્યાખ્યાન ક્રિયા અવશય હોય. મનુષ્યને, જીવને કહ્યા મુજબ જાણવું. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકની માફક જાણવા. ભગવાન ! જે સમયે જીવને આરંભિકી કિસ હોય, તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય ? એ પ્રમાણે જેને, જે સમયે, જે અંશે, જે પ્રદેશે ચારે દંડક જાણવા. નૈરયિકવ4 સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. • વિવેચન-સૂત્ર-પ૩૦ : ક્રિયાઓ કેટલી છે ? ઈત્યાદિ. મf - પૃથ્વી આદિની હિંસા કરવી. કહ્યું છે - સંરંભ - સંકલા, સમારંભ - પરિતાપ ઉત્પન્ન કરનાર, આરંભ - ઘાત કરવો. જેનું કારણ આરંભ છે, તે આરંભિકી. પારિગ્રહિકી, તેમાં પરિપ્રદ - ધર્મોપકરણ સિવાયની વસ્તુનો સ્વીકાર અને ધમપકરણમાં મૂછી. પરિગ્રહરૂપ કે પરિગ્રહ વડે ઉત્પન્ન ક્રિયા. માયાપત્યયિકી, તેમાં માયા - વકતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા. • x • અપ્રત્યાખ્યાન-વિરતિના લેશમાત્ર પરિણામનો અભાવ. * x - મિથ્યાદર્શનતવરુચિનો અભાવ, તે જેનો હેતુ છે તે ક્રિયા. ઉક્ત ક્રિયા છે જેને હોય તે કહે છે – આરંભિકી ક્રિયા કોઈ પણ પ્રમતસંયતને હોય. અહીં પિ શબ્દ ભિકમ જણાવે છે. અન્યતર • કોઈપણ એક પ્રમત સંયતને પ્રમાદના સદ્ભાવમાં શરીરના દુપ્રયોગ વડે પૃથ્વી આદિની હિંસાનો સંભવ છે. અપ શબ્દ બીજા નીચેના ગુણસ્થાનકવર્તી જીવોને આરંભિકી ક્રિયાનું નિયતપણું બતાવવા માટે છે. • x - એ પ્રમાણે પછીના સૂત્રોમાં પણ આપ શબ્દના અર્થનો વિચાર યથાયોગ્યપણે કરવો. પારિગ્રહિતી સંયતાસંયતને પણ હોય છે, કારણ કે તેને પણ પરિગ્રહ હોય. માયાપત્યચિકી ક્રિયા અપ્રમતસંયતને પણ હોય. કઈ રીતે ? પ્રવચનના ઉોહને ઢાંકવાને વિશે -x - જાણવી. અપ્રત્યાખ્યાન ક્રિયા કોઈપણ અવિરતિને સમજવી. કંઈ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨-:/૫૩૦ પણ વિરતી ન કરે, તે અપત્યાખ્યાની જાણવો. સુબમાં કહેલ્લા એક અક્ષરની પણ શ્રદ્ધા ન કરે તેવા મિથ્યાદૃષ્ટિને મિથ્યાદર્શન કિયા હોય. આ જ ક્રિયાનું ચોવીશ દંડકના ક્રમે નિરૂપણ છે, તે સુગમ છે. હવે આ ક્રિયાના પરસ્પર નિયત સંબંધને કહે છે :- જેને આરંભિકી ક્રિયા હોય, તેને પારિગ્રહિક ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય. પ્રમત સંયતને ન હોય, બાકીનાને હોય. આરંભિકી વાળાને માયાપત્યયા અવશ્ય હોય, માયાપત્યયાવાળાને આરંભિક કદાચ હોય, કદાચ ન હોય - અપ્રમત્ત સંયતને ન હોય, બાકીનાને હોય. આરંભિકીવાળાને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય - પ્રમતસંયત અને દેશવિરતિને ન હોય, બાકીના અવિરતિ સમ્યગુર્દાટ્યાદિને હોય. અપ્રત્યાખ્યાનીને અવશ્ય આરંભ સંભવે, તેથી આરંભિકી ક્રિયા હોય. જેને આરંભિકી હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ હોય, કદાચ ન હોય. મિથ્યાટિને હોય, બીજાને નહીં. મિથ્યાદષ્ટિ અવિરતિ હોવાથી તેને અવશ્ય આરંભ સંભવે તેથી આરંભિક ક્રિયા હોય. એ રીતે આરંભિકીનો પારિગ્રહિક આદિ ઉપરની ચારે ક્રિયા સાથે પરસ્પર નિયતપણું વિચાર્ય, એમ પારિગ્રહિતીનો ત્રણ ક્રિયા સાથે, માયાપત્યયિકીનો બે કિયા સાથે વિચાર કર્યો. • x એ જ અર્થને ચોવીશ દંડકના ક્રમથી બતાવે છે - નૈરિચકને પહેલાની ચાર ક્રિયાઓ હોય છે, નૈરયિકાદિ ઉત્કૃષ્ટ અવિરતિ સભ્યર્દષ્ટિ ગુણસ્થાના સુધી હોય, પછી નહીં. તેની તેમને ચાર કિયા પરસ્પર નિયતપણે છે. મિથ્યાદર્શન પ્રતિ કદાચ હોય, કદાચ ન હોય. - x - મિથ્યાદૈષ્ટિને મિથ્યાદર્શન કિયા હોય, બાકીના જીવોને ન હોય. મિથ્યાદર્શનક્રિયાવાળાને પહેલાંની ચાર કિયા અવશ્ય હોય, કેમકે મિથ્યાદર્શનના સદભાવમાં આરંભિકી આદિ અવશ્ય હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. કેમકે પૃથ્વી આદિને મિથ્યાદર્શન ક્રિયા અવશ્ય હોય. પંચે તિર્યંચને પહેલાંની ત્રણ ક્રિયા નિયત હોય, કેમકે દેશવિરતિ સુધી આ ક્રિયાઓ હોય. પછીની બે ક્રિયામાં ભજના કહી. કેમકે તે દેશવિરતિને ન હોય, બાકીનાને હોય. ઉપરની બેમાં અપ્રત્યાખ્યાનક્રિયા અવિરતિ સભ્યદૈષ્ટિ સુધી હોય, મિથ્યા દર્શન ક્રિયા મિથ્યાર્દષ્ટિને હોય. ઈત્યાદિ • x - - હવે પંચે તિર્યંચને અપ્રત્યાખ્યાનક્રિયા સાથે મિથ્યાદર્શન ક્રિયાનું પરસ્પર નિયતપણું બતાવે છે - તે સૂત્ર વિચાર્યું. જીવપદમાં કહ્યું, તેમ મનુષ્યને કહેવું. ઈત્યાદિ વૃત્તિ સરળ છે. • સૂત્ર-પ૩૧ થી ૫૩૩ : [પ૩૧] ભગવન ! શું જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય ? હા, હોય. જીવોને કોના વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? છ જવનિકાયને વિશે. નૈરયિકોને પ્રાણવિસ્મણ હોય ? એ અર્થ સમર્થ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યોને જીવની માફક કહેવા એમ મૃષાવાદ યાવત માયા મૃષાવાદ વડે જીવને ૫૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અને મનુષ્યને જાણવા, બાકીનાને એ અર્શયુક્ત નથી. પરંતુ અદત્તાદાન, ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્ય વિશે, મૈથુન રૂપ અને રૂપસહિત દ્રવ્યો વિશે, બાકી બધાં સર્વ દ્રવ્ય વિશે જાણવા. જીવોને મિયાદશનશલ્ય વિરમણ હોય ? હા, હોય. કોને વિશે જીવોને મિશ્રદર્શનશલ્ય વિરમણ હોય ? સર્વ દ્રવ્યોને વિશે. એ પ્રમાણે નૈરયિક ચાવત્ વૈમાનિક જવા. પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને એ અર્થ યુક્ત નથી. [૫૩] પ્રાણાતિપાતની વિરતિવાળો જીવ કેટલી કમપકૃતિઓ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે કે એક બાંધે, કે બંધક પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. પ્રાણાતિપાતની વિરતીવાળા જીવો કેટલી કર્મપકૃતિ બાંધે ? ગૌતમ. (૧) બધાં જો સાત પ્રકૃતિ બાંધે અને એક પ્રકૃતિ બાંધે. (૨) બધાં સત બાંધે, એક બાંધે અને કોઈ આઠ બાંધે. (૩) ઘd સtતના બંધક અને એકના બંધક તથા એક આઠનો બંધક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને એક જ પ્રકૃતિ બંધક હોય. (૫) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને છ બાંધનાર હોય. (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને એક અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને અબંધક હોય - - - અથવા - - - (૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર તથા એક છ પ્રકૃતિ બાંધનાર હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ પ્રકૃતિ બાંધનાર, ઘણાં છ બાંધનાર હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનારા અને એક છ બાંધનાર હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને છ બાંધનાર હોય. • • • અથવા (૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક અબંધક હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં બંધક હોય. (૩) ઘણાં સtત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને એક બંધક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, અબંધક હોય. - - - અથવા - - - (૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર એક છ બાંધનાર અને અલંક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર અને બંધક હોય - અથવા (૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક, (૨) ઘણાં સાત બાંધનાર, ચોક બાંધનાર, એક Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦-૨૧/૫૩૦ થી ૫૩૩ આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાધનાર, ઘણાં છ બાંધનાર, એક અબંધક. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૫) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક બંધક હોય, (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૭) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક અબંધક હોય. (૮) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર અને અબંધક હોય. એ પ્રમાણે આઠ ભંગો થયા. ૫૭ બધાં મળીને ૨૭ ભંગો થાય. એમ મનુષ્યોને એ જ ૨૭ ભંગો કહેવા. એ રીતે પૃષાવાદવિરત યાવત્ માયામૃષાવાદ વિરત જીવ અને મનુષ્ય જાણવા. મિથ્યા-દર્શનશલ્ય વિસ્ત જીવ કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે, એક બાંધે, અબંધક હોય. મિથ્યાદર્શનશલ્ય વિસ્ત નૈરયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત અને આઠ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ બાંધે. મનુષ્યને જીવ માફક જાણવો. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને નૈરયિકવત્ સમજવો. મિથ્યાદર્શન શલ્ય વિરત જીવો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? પૂર્વોક્ત ૨૭-ભંગો કહેવા. મિથ્યાદર્શનશા વિરત નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા ઘણાં સાત બાંધે અને એક આઠ બાંધે. ઘણાં સાત અને આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યો જીવ માફક કહેવા. [૫૩૩] પ્રાણાતિપાત વિરત જીવોને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય-કદાચ ન હોય. પારિગ્રહિકી ક્રિયા ? એ અર્થ સમર્થ નથી. માયા પ્રત્યયિકી ક્રિયા ? કદાચ હોય - કદાચ ન હોય. અપ્રત્યાખ્યાન પ્રત્યયા ? એ અર્થ સમર્થ નથી. મિથ્યાદર્શનપયા ? એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિતવિરત મનુષ્ય પણ જાણવા. એ પ્રમાણે માયામૃષાવાદવિત સુધીના જીવ, મનુષ્ય જાણવા. ભગવન્ ! મિથ્યાદર્શન શલ્ય વિરત જીવને શું આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી જાણવું, મિથ્યાદર્શન પ્રત્યયિકી ન હોય. ભગવન્ ! મિથ્યાદર્શન શલ્ય વિરત નૈરયિકને શું આરંભિકી સાર્વત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય? આરંભિકી યાવત્ અપત્યાખ્યાન ક્રિયા હોય. મિથ્યાદર્શનપ્રત્યયા ન હોય. એમ સ્વનિતકુમાર સુધી જાણતું. પંચેન્દ્રિય તિર્યંચને આરંભિકી, માયા પ્રત્યયિકી ક્રિયા હોય, પત્યાખ્યાનક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. મિથ્યાદર્શન પ્રત્યયા ન હોય. મનુષ્ય જીવવત્ જાણવા. વ્યંતર, જ્યોતિષુ, વૈમાનિકને નૈરયિકવર્તી જાણવા. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આ આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં કઈ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક, પારિગ્રહિકી વિશેષાધિક, આરંભિકી વિશેષાધિક, માયાપત્યયિકી વિશેષાધિક છે. પ • વિવેચન-૫૩૧ : - x - પ્રાણાતિપાતાદિના વિરમણ વિષયભૂત છ કાયાદિનો પૂર્વે જ વિચાર કર્યો છે. માટે અહીં ફરી વિચારતા નથી. પ્રાણાતિપાતથી મૃષાવાદ સુધીની વિતી જીવ અને મનુષ્યને વિશે કહેવી. - ૪ - કેમકે મનુષ્ય સિવાય બીજાને ભવનિમિત્તક સર્વ વિરતિનો અભાવ છે. મિથ્યાદર્શન વિરમણમાં “સર્વ દ્રવ્યોને વિશે” કહ્યું પણ ઉપલક્ષણથી સર્વ પર્યાયો વિશે પણ સમજવું. કેમકે એક દ્રવ્ય કે પર્યાયને વિશે મિથ્યાત્વ હોય તો તેને મિાદર્શનના વિરમણનો અસંભવ છે. સૂત્રોક્ત એક પણ અક્ષરની અરુચિ થવાથી મનુષ્ય મિથ્યાĚષ્ટિ થાય છે. કેમકે “જિનોક્ત સૂત્ર અમને પ્રમાણ છે'' એવું શાસ્ત્ર વચન છે. મિથ્યાદર્શલશલ્ય વિરતિ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના જીવ સ્થાનોમાં હોય છે. - ૪ - કેમકે પૃથ્વી આદિમાં પ્રતિપામાન અને પ્રતિપન્ન બંનેનો અભાવ છે - એમ શાસ્ત્રવચન છે. કોઈક બેઈન્દ્રિયાદિને કરણાપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય, તો પણ મિથ્યાત્વાભિમુખ અને સમ્યકત્વ પ્રતિકૂળને હોય માટે તેમને પણ મિથ્યાદર્શનશલ્ય વિરતિનો નિષેધ છે. પ્રાણાતિપાત વિતને કર્મબંધ થવા કે ન થવા વિશે કહે છે – સૂત્રો સુગમ છે. ઉત્તર સૂત્રમાં જણાવે છે કે – બધાં જીવો સાત પ્રકૃતિ બાંધનાર અને એક પ્રકૃતિ બાંધનાર હોય. અહીં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય સાત પ્રકૃતિ બાંધે. તેમાં પ્રમત્ત, અપ્રમત્ત આયુના બંધ કાળે આઠ પ્રકૃતિ બાંધે. આયુનો બંધ કદાચિત્ હોય છે, તેથી કોઈ કાળે સર્વથા પણ ન હોય. વળી અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર કદાયિત્ ન પણ હોય, કેમકે તેનો વિરહ પણ કહેલો છે. એક પ્રકૃતિ બંધક ઉપશાંતમોહાર્દિવાળા છે. તેમાં ઉપશાંત કે ક્ષીણ મોહ કદાચ હોય કે ન હોય, સયોગી કેવલી હંમેશાં હોય છે. - ૪ - તેથી સાત પ્રકૃતિબંધક, એક પ્રકૃતિ બંધક ઘણાં હોય છે. એમ આઠ પ્રકૃતિ બંધ કરનાર આદિના અભાવમાં પહેલો ભંગ થાય છે. અથવા સાત પ્રકૃતિ બંધક અને એક પ્રકૃતિ બંધક ઘણાં હોય અને એક આઠ પ્રકૃતિનો બંધક હોય તે બીજો ભંગ. આઠ પ્રકૃતિ બંધક ઘણાં હોય તે ત્રીજો ભંગ. છ પ્રકૃતિ બંધક કદાચ હોય - કદાચ ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય - ૪ - તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે ષડ્વિધ બંધકના પણ બે ભંગો થાય. અબંધક તે અયોગી કેવલી, તે પણ હોય કે ન હોય, કેમકે તેમને ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય. તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે અબંધક પદ વડે બે ભંગો થાય. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨-I-/૫૩૦ થી ૩૩ ૬૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ત્રણ અવશ્ય કહેવી. અપ્રત્યાખ્યાન ભજનાએ જાણવી કેમકે દેશવિરતને ન હોય. ઈત્યાદિ •x - આરંભિકી આદિનું અNબહુત્વ - મિથ્યાદર્શનપત્યયા સૌથી થોડી છે, કેમકે મિથ્યાદ િજ હોય. અપ્રત્યાખ્યાન વિશેષ છે, કેમકે અવિરતિ સમ્યકર્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને હોય, પારિગ્રહિતી વિશેષ છે, કેમકે દેશવિરતને પણ હોય, આરંભિકી પ્રમuસંયતને પણ અને માયાપ્રત્યયા પ્રમતને પણ હોય માટે વિશેષ કહી. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ એમ એક પહેલો ભાંગો અને એક એકના સંયોગે બીજા છ અંગો મળી કુલ સાત ભંગો થાય છે. Q બ્રિકસંયોગી ભંગો- તેમાં સપ્તવિધ બંધક અને એકવિધ બંધક અવસ્થિત છે, કેમકે બંને હંમેશાં ઘણાં છે. તેથી પ્રત્યેક અષ્ટવિધ બંધક અને ષવિધ બંધક પદમાં એકવચનરૂપ પહેલો ભંગ. અષ્ટવિધ એકવચનમાં, ષવિધ બહુવચનમાં બીજો ભંગ, બે ભંગો તેના બહુવચનથી, એમ ચાર ભંગ. એમ જ ચાર ભંગો અષ્ટવિઘબંધ અને અલંઘકથી થાય. ચાર ભંગ પવિધબંધક અને બંધક વડે. બધાં મળી દ્વિકસંયોગી બાર ભંગો થાય. અષ્ટવિધ બંધક, પવિધબંધક, અબંધકરૂપ ત્રણના સંયોગે પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે આઠ ભેગો થયા. (શંકા) વિરતિવાળાને કેમ બંધ થાય? -x • વિરતિ બંધનો હેતુ નથી, પણ વિરતિવાળાને કષાય અને યોગો છે, તે બંધનું કારણ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિમાં પણ જે ઉદય પ્રાપ્ત સંજવલન કષાય અને યોગ છે, તેથી વિરતિર્વતને પણ બંધ થાય છે. પ્રાણાતિપાત વિરતને જેમ ૨૩-ભંગો કહ્યા તેમ મૃષાવાદ વિરત ચાવતુ માયામૃષાવાદ વિરતને પણ જાણવા. મિથ્યાદર્શન શલ્ય વિરતનું સૂત્ર સુગમ છે. પણ તે સાત, આઠ, છ, એકવિધ બંધક કે અબંધક હોય. મિથ્યાદર્શન શલ્ય વિરતિ ચારથી ચૌદ ગુણઠાણા સુધી હોય. ચોવીશ દંડકમાં મનુષ્ય સિવાય બધાં સ્થાનો સતવિધ કે અટવિધ બંધક હોય. પણ પડવિધબંધકાદિ ન હોય. જીવની જેમ મનુષ્યોમાં કહેવું કેમકે તેમને સર્વ ભાવો સંભવે છે. બહવચનમાં મિથ્યાદર્શનશલ્ય વિરત જીવો વિશે પૂર્વોક ૨૭-મંગો જાણવા. રયિકપદમાં ત્રણ ભંગ હોય - (૧) સMવિધ બંધકો, (૨) સMવિધ બંધકો અને અષ્ટવિધ બંધક, (3) સMવિધ અને અષ્ટવિધ બંધકો. એમ વૈમાનિક સુધી ત્રણ ભંગો કહેવા. - x - બ્ધ આરંભિકી આદિ ક્રિયામાં પ્રાણાતિપાત વિરતને કઈ ક્રિયા છે તે કહે છે. - આરંભિકી ક્રિયા પ્રમત સંયતને હોય, બીજાને નહીં, પરિગ્રહથી નિવૃત્ત હોવાથી પારિગ્રહિક ક્રિયા નથી. માયાપત્યયા ક્રિયા આપમતને કદાચ પ્રવચનની મલિનતાના રક્ષણ માટે હોય અપત્યાખ્યાન અને મિથ્યાદર્શન પ્રત્યયા સર્વથા ન હોય. પ્રાણાતિપાતવિરતના બે પદ છે – જીવ અને મનુષ્ય. જીવની જેમ મનુષ્યને કહેવા. * x• તેમ માયામૃષાવાદ વિરત સુધીના જીવ અને મનુષ્ય કહેવા. મિથ્યાદર્શન શલ્ય વિરત જીવમાં - x - પ્રમત્ત સંયત સુધી જ આરંભિકી હોય, પારિગ્રહિકી દેશવિરતિ સુધી જ હોય, માયાપત્યયા અનિવૃત્તિ બદાર સં૫રાય સુધી જ હોય, અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધી જ હોય. તેથી કદાચ હોય - કદાચ ન હોય કહ્યું છે. મિથ્યાદર્શન વિસતિવાળાને ન સંભવે. ચોવીશ દંડકમાં સ્વનિતકુમાર સુધી ચાર કિયા કહેવી. પંચે તિર્યંચને પહેલી Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/૧,૨૫૩૫,૫૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ # પદ-૨૩-“કર્મપ્રકૃતિ” છે - X - X - X – o બાવીશમું પદ કહ્યું, હવે તેવીશમાંનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે. - પદ-૨૨માં નારકાદિ ગતિપરિણામથી પરિણત જીવોની પ્રાણાતિપાતાદિ ક્રિયા વિચારી. હવે તેના કર્મબંધાદિ પરિણામ વિશેષ - • સૂત્ર-પ૩૪ - કેટલી કમપકૃતિ, કેવી રીતે બાંધે છે કેટલા સ્થાને બાંધે ? કેટલી પ્રકૃતિ વેદે ? કેનો કેટલા ભેદે અનુભાવ ? આટલા દ્વારો અહીં કહેશે. • વિવેચન-પ૩૪ - અધિકાર- (૧) કેટલી પ્રકૃતિઓ છે ? (૨) કયા પ્રકારે તે પ્રકૃતિ બાંધે છે ? (૩) કેટલા સ્થાનોએ બાંધે છે ? (૪) કેટલી પ્રકૃતિ વેદે છે ? (૫) કયા કર્મનો કેટલા પ્રકારે અનુભાવ છે ? તેમાં પ્રથમ અધિકાર નિરૂપે છે - છે પદ-૨૩, ઉદ્દેશોન 8 – X — X —-X – • સૂત્ર-પ૩૫,૫૩૬ * [3] ભગવન્! કેટલી કમપકૃતિ છે? આઠ છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. નૈરયિકોને કેટલી કપકૃતિ છે ? આઠ. એમ વૈમાનિકો સુધી કહેતું. પિst] ભગવતૃ ! જીવ આઠ કમપ્રકૃતિ કેવી રીતે બાંધે છે ? જ્ઞાનાવરણીય કમના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે. દર્શન કર્મના ઉદયથી દશન મોહનીયનો ઉદય થાય છે. દર્શનમોના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય, મિથ્યાત્વના ઉદયથી ગૌતમ ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિ બાંધે. નૈરયિક કઈ રીતે આઠ કર્મ પ્રકૃતિ બાંધે? ગૌતમ ! એમ જ જાણતું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. જીવો આઠ કર્મ પ્રકૃતિ કઈ રીતે બાંધે ? એમ જ એ રીતે વૈમાનિકો સુધી જાણવું. • વિવેચન-૫૩૫,૫૩૬ : કિયા” નામક પદમાં કેટલી કર્મપ્રકૃતિ છે. તે કહેલું છે, તો અહીં શા માટે ફરી પ્રશ્ન કર્યો ? વિશેષતા જણાવવા માટે. તે આ છે – પૂર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો કેટલી ક્રિયા વડે જોડાય છે, તે કહ્યું કિયા પ્રાણાતિપાતનું કારણ છે. પ્રાણાતિપાત જ્ઞાનાવરણીયાદિ કર્મ-બંધનું બાહ્ય કારણ છે, અને કર્મબંધ કાર્ય છે. અહીં તો જ્ઞાનાવરણીય કર્મ જ કર્મબંધનું આંતર કારણ છે - તે પ્રતિપાદન કરવાનું છે. ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ કહી છે, તેને જ્ઞાનાવરણીયાદિ નામથી જણાવે છે. (૧) જે વસ્તુ જણાય-પરિચ્છેદ કરાય તે જ્ઞાન અર્થાતુ સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં વિશેષને ગ્રહણ કરવારૂપ બોધ. જેના વડે આચ્છાદન કરાય તે આવરણ. જ્ઞાનનું આવરણ તે જ્ઞાનાવરણીય. (૨) જે વડે દેખાય તે દર્શન. સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં સામાન્યને ગ્રહણ કરવારૂપ બોધ. પદાર્થના આકાર સિવાય, અર્થ વિશેષતા ગ્રહણ કર્યા સિવાય સામાન્યનું ગ્રહણ તે દર્શન, તેનું આવરણ તે દર્શનાવરણ. (3) જે સુખાદિ સ્વરૂપે વેદાય-અનુભવાય તે વેદનીય. જો કે બધાં કમ વેદાય છે, તો પણ રૂઢિથી સાત-સાતા રૂ૫ કર્મ જ વેદનીય કહેવાય છે. (૪) આત્માને સત-અસત્તા વિવેકથી રહિત કરે તે મોહનીય. (૫) પોતે કરેલ કર્મ વડે બાંધેલ નકાદિ દુર્ગતિથી નીકળવાની ઈચ્છાવાળા પ્રાણીને પ્રતિબંધક બને તે આયુર્ણ અથવા એકથી બીજા ભવમાં ગમન કરતાં વિપાકોદયને પ્રાપ્ત થાય તે આયુષ. () ગત્યાદિ પર્યાયનો અનભવવામાં જીવને નમાવે, તત્પર કરે તે નામકર્મ. (૩) અનેક પ્રકારના ઉચ્ચ-નીચ શબ્દ વડે બોલાવાય તે ગોત્ર, ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પન્ન થવારૂપ પર્યાય, તે વિપાક વડે વેધ કર્મ પણ કાર્યમાં કારણના ઉપચારથી ગોમ કહેવાય. અથવા જે કર્મના ઉદયથી ઉચ્ચ-નીચ શબ્દ વડે આત્માને બોલાવાય તે ગોગ. (૮) જીવ અને દાનાદિનું અંતર પાડવા માટે પ્રાપ્ત થાય તે અંતરાય. દાનાદિ માટે તત્પર જીવને પ્રતિબંધક છે. (પ્રશ્ન) આમ ક્રમપૂર્વક જ્ઞાનાવરણીયાદિના કથનમાં કંઈ પ્રયોજન છે ? [ઉત્તર] છે. અહીં જ્ઞાન અને દર્શન જીવનું સ્વરૂપ છે. કેમકે તેના અભાવમાં જીવવનો અસંભવ છે. ચેતના જીવનું લક્ષણ છે. તે જ્ઞાન-દર્શનના અભાવે કેમ હોય ? જ્ઞાનદર્શનમાં જ્ઞાન પ્રધાન છે. કેમકે તેનાથી જ સર્વ શાસ્ત્રાદિના વિચારની પરંપરા પ્રવર્તે છે. વળી સર્વ લબ્ધિ પણ સાકારોપયોગી જીવને ઉપજે છે. દર્શનોપયોગીને નહીં. વળી જે સમયે જીવ સર્વ કર્મોથી મુક્ત થાય છે. તે સમયે જ્ઞાનોપયોગી હોય, દર્શનોપયોગી નહીં. તેથી જ્ઞાન મુખ્ય છે. માટે તેનું આચ્છાદક જ્ઞાનાવરણીય કર્મ પહેલાં કહ્યું. પછી દર્શનાવરણીય કર્મ કર્યું. કેમકે જ્ઞાનોપગરણથી પડી જીવ દર્શનોપયોગમાં આવે છે. આ બંને કર્મ પોતાના વિપાક દેખાડતાં અવશ્ય સુખ-દુ:ખરૂપ વેદનીયકર્મના વિપાકનું નિમિત્ત થાય છે . અતિ ઉપચિત જ્ઞાનાવરણકર્મનો વિપાકથી અનુભવતા સ્મતર વસ્તુને વિચાસ્વામાં પોતાને અસમર્થ માનતા ઘણાં માણસો ખેદ પામે છે અને જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન બુદ્ધિની પટુતાથી સૂક્ષ્મતર વસ્તુને જાણતાં, પોતાને શ્રેષ્ઠ માની સુખ વેદે છે. અતિ ગાઢ દર્શનાવરણના વિપાકોદયથી જન્માંધપણું આદિ ઘણું દુ:ખ અનુભવે છે. દર્શનાવરણના ક્ષયોપશમજન્ય પટુતાયુક્ત પ્રાણી સ્પષ્ટ ચક્ષુ આદિ ઈન્દ્રિયો સહિત યથાર્થપણે વસ્તુને જોતો આનંદ અનુભવે છે. તેથી દર્શનાવરણીય પછી વેદનીયને લીધું. વેદનીય કર્મ ઈષ્ટ - અનિષ્ટ વિષયવી સુખ-દુ:ખ ઉત્પન્ન કરે છે. તેથી ઈષ્ટઅનિષ્ટ વિષયથી સંસારીને અવશ્ય રાગદ્વેષ થાય છે. તે મોહનિમિતક છે. તે જણાવવા વેદનીય પછી મોર્નીય કર્મનું ગ્રહણ કર્યું. મોહનીય કર્મચી મૂઢ બનેલ પાણી બહુઆરંભપરિગ્રહાદિમાં આસક્ત થઈ નકાદિ આયુ બાંધે છે, તેથી મોહનીય પછી આયુ કર્મનું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/૧,૨/૫૩૫,૫૩૬ ગ્રહણ કર્યું. નાકાદિ આયુના ઉદયમાં અવશ્ય નકગત્યાદિ નામ કર્મ ઉદયમાં આવે છે, તેથી પછી નામકર્મ લીધું. નામકર્મના ઉદયમાં અવશ્ય ઉચ્ચ-નીચ ગોત્ર કર્મનો વિપાકોદય પામે, માટે પછી ગોત્રકર્મ કર્યું. ઉચ્ચ-નીચ ગોત્ર કર્મથી પ્રાયઃ દાન, લાભાદિ અંતરાયનો ક્ષયોપશમ કે ઉદય દેખાય છે, તેથી ગોઝ પછી અંતરાય કહ્યું. આ રીતે પ્રથમ દ્વાર કહ્યું. હવે બીજું દ્વાર કહે છે – કયા પ્રકારે જીવ આઠ પ્રકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણ કર્મ નિશ્ચિત પ્રાપ્ત થાય. તે વિશિષ્ટ ઉદયને પ્રાપ્ત થાય છે. અર્થાત ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અનુભવતો દર્શનાવરણીયને વેદે છે. કેમકે જેમનું અંતઃકરણ કજ્ઞાન વડે વાસિત છે તે વિપરીત દૃષ્ટિવાળા જણાય છે. દર્શનાવરણીય કર્મોદયથી દર્શનમોહનીય કર્મ વિપાકવસ્થારૂપ ઉદય વડે પ્રાપ્ત થાય છે. તેનાથી મિથ્યાત્વનો ઉદય થાય, તેનાથી જીવ આઠે કર્મપ્રકૃતિને બાંધે. એમ ઉક્ત ક્રમ પ્રાયઃ જાણવું - કેમકે કોઈક સમ્યગુર્દષ્ટિ આઠે કર્મ બાંધે છે અને કોઈક નથી બાંધતા ઈત્યાદિ • x • અહીં તાત્પર્યાર્ચ આ છે કે પૂર્વ કર્મના પરિણામના સામર્થ્યથી ઉતકર્મ બંધાય છે. કહ્યું છે કે - જીવના પરિણામરૂપ નિમિત્તથી પુદ્ગલો કર્મપણે પરિણમે છે, અને પુદ્ગલ કર્મના નિમિતે જીવ પણ તે પ્રમાણે પરિણમે છે. ઉક્ત કથન ચોવીશદંડકના ક્રમે કહે છે - નૈરયિક કયા પ્રકારે આઠ કર્મનો બંધ કરે ? ઈત્યાદિ સુગમ છે. બહુવચન વડે પણ સૂગ સુગમ છે. એમ બીજું દ્વાર કહ્યું. જીવ કેટલા સ્થાનોએ કર્મ બાંધે ? • સૂત્ર-પ૩૩ - જીવ કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? બે સ્થાને – રાગથી અને હેલથી. સવા બે ભેદ - માયા, લોભ. દ્વેષ બે ભેદે – ક્રોધ, માન, જીવથી વડે યુકત એ ચાર સ્થાને એ રીતે ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે. એમ નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. જીવો કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? બે સ્થાને. ઈત્યાદિ એમ જ છે. એ રીતે નૈરયિક ચાવતુ વૈમાનિક જાણવા. એમ દર્શનાવરણીયથી અંતરાય કર્મ સુધી ગણવું. એમ એકવચન-બહુવચનના ૧૬ દંડક છે. • વિવેચન-૫૩૭ : પ્રશ્ન સૂગ સુગમ છે. • x• રાગ, પ્રીતિલક્ષણ છે અને દ્વેષ અપતિરૂપ છે. તે બંને ક્રોધાદિથી અતિ ભિન્ન નથી. પણ તેઓમાં જ અાભવ થાય છે. * * * સંગ્રહનય કહે છે - ક્રોધ પીતિરૂપ પ્રસિદ્ધ છે. માન બીજાના ગુણને ન સહન કરવારૂપ હોવાથી અપતિરૂપ છે. બંને અપતિરૂપ હોવાથી સ્વેષ છે. લોભ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ છે. કોઈ વસ્તુની અભિલાષાથી મનુષ્ય બીજાને છેતરવારૂપ માયાને આચરે છે અને અભિલાષ પ્રીતિ સ્વભાવવાળો છે માટે માયા પ્રીતિરૂપ છે. બંને પ્રીતિરૂપ હોવાથી રાગરૂપ છે. - x • x - તે સંબંધે વ્યવહાર નય કહે છે – માયા બીજાને ઉપઘાતરૂપ છે, બીજાના ઉપઘાતનો પરિણામ સ્વેષરૂપ છે, માટે માયા પણ ६४ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ દ્વેષમાં અંતભવ થાય છે. ન્યાયપૂર્વક ઉપાર્જન કરવા વડે અર્થની આસક્તિ થવી તે બીજાના ઉપઘાતના પરિણામથી રહિત શુદ્ધ લોભ જ રાગ છે. તેથી વ્યવહારનયથી ક્રોધ, માન, માયા દ્વેષરૂપ છે. લોભ ાગરૂપ છે. -x - ઋજુસૂઝ નય કહે છે - ક્રોધ અવશ્ય અપ્રીતિરૂપ છે. બીજાને ઉપઘાતક હોવાથી હેપ કહેવાય છે. માન-માયા-લોભ બે પ્રકારે સંભવે - પ્રીતિરૂપ અને અપતિરૂપ. માન સ્વના ઉપયોગ સમયે સ્વગુણના બહુમાનથી પ્રીતિરૂપ છે, પરગુણના તેના ઉપયોગ વખતે માત્સર્યાદિ હોવાથી ચાપીતિરૂપ છે. માયા પણ બીજાને છેતરવાના ઉપયોગમાં હોય ત્યારે અપતિ રૂપ છે. પદ્રવ્ય ગ્રહણ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ છે. લોભ પણ આ રીતે - X • પ્રીતિ, પીતિ બંને રૂપ છે. * * * * * માયાદિ ત્રણે ઉભયરૂપ છે, જ્યારે પ્રીતિનો ઉપયોગ હોય ત્યારે તે રાગ છે, અપ્રીતિનો ઉપયોગ હોય ત્યારે દ્વેષ છે. * * * શકદાદિ ત્રણે નયો કહે છે - ક્રોધ અને લોભ એ બે જ કષાયો છે. માન અને માયાનો ક્રોધ અને લોભમાં સમાવેશ થાય છે. તે આ રીતે - માન, માયામાં બીજાને ઉપઘાત કરવાના હેતુભૂત અધ્યવસાયો છે. તે અપ્રીતિરૂપ હોવાથી ક્રોધ છે. સ્વગુણના ઉત્કર્ષરૂપ અને પરદ્રવ્યની મૂછરૂપ અધ્યવસાયો છે, તે લોભ છે. કારણ કે તે આસક્તિરૂપ છે. લોભ પણ બે પ્રકારે છે - પર ઉપઘાતરૂપ અને મૂછત્મિક - x - તેમાં પરોપઘાત કરવારૂપ અધ્યવસાય ક્રોધ છે, બધો ક્રોધ પીતિરૂપ હોવાથી દ્વેષમાં સમાવેશ થાય. કેવળ મૂછરૂપ ભાવ તે લોભ રાણરૂપ છે. • x • x • હવે ઉપસંહાર કહે છે - વીર્ય વડે ઉપસ્થિત કરાયેલ એટલે જીવવીર્ય વડે સહિત એ ચાર સ્થાનોએ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ચોવીશ દંડકના ક્રમે આ બાબત કહે છે – નૈરયિક ચાવતુ વૈમાનિકમાં જાણવું, ઈત્યાદિ સુગમ છે. • x • x - એ રીતે બીજું દ્વાર કહ્યું, હવે કેટલી પ્રકૃતિ વેદે ? – • સૂત્ર-પ૩૮ - ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? કદાચ વેદે, કદાચ ન વેદે. નૈરસિક જ્ઞાનાવરણીય કર્મ વેદે ? અવશ્ય વેદ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યને જીવની માફક કહેતા. જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદે ? એ પ્રમાણે વેદે જ એમ વૈમાનિક સુધી જાણવું. જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુ, નામ, ગોત્ર પણ એમ જ સમજવા, પણ મનુષ્ય પણ તેને અવશ્ય વેદે. એ રીતે એકવચન, બહુવચનના સોળ દંડકો જાણવા. • વિવેચન-પ૩૮ : જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? જેણે ઘાતી કર્મનો ક્ષય કર્યો નથી તે વેદે છે, ક્ષય કર્યો છે, તે વેદતો નથી. ચોવીશ દંડકમાં આ અર્થ વિચારણા સુગમ છે. મનુષ્ય Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/૪/પ૩૮ સિવાયના બધાં વેદે છે. કેમકે બીજાને ઘાતકર્મનો ક્ષય હોતો નથી. એકવચન માફક બહુવચનમાં પણ દંડક કહ્યો. જ્ઞાનાવરણીય માફક બાકીના કર્મો પણ વિચારવા. તેમાં વેદનીયાદિ ચારમાં વિકલા સમજવો. કેમકે સિદ્ધોને તેનું વેદન નથી, બાકીના બધાં જીવો વેદે છે. - x • અહીં પણ ૧૬-દંડકો થાય છે. ચોથું દ્વાર પૂરું થયું. હવે કયા કર્મનો કેટલો વિપાક છે, તે પાંચમું દ્વાર - • સૂpl-૫૩૯ : ભગવદ્ ! જીવે બાંધેલ, સ્પલ, ગાઢ સ્પર્શથી સૃષ્ટ, સંચિત, ચિત, ઉપસ્થિત આપકિ પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, ફળ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવે કરેલ, જીવે નિવર્તિત જીવે પરિણાવેલ સ્વયં ઉદય પાપ્ત, પરનિમિતે ઉદય પાપ્ત, તદુભય ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનો ગતિને - સ્થિતિને - ભવન - ૫ગલના પરિણામને પામીને કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? ગૌતમ! જીવે બાંધેલ જ્ઞાનાવરણ કર્મનો યાવતું પુદ્ગલ પરિણામને પામી દશ પ્રકારનો અનુભાવ કહો છે. તે આ પ્રમાણે – શ્રોતાવરણ, શ્રોતવિજ્ઞાનાવરણ, નેગાવરણ, નેત્રવિજ્ઞાનાવરણ, ધાણાવરણ, ઘાણવિજ્ઞાનાવરણ, સાવરણ, સવિજ્ઞાનાવરણ, સ્પણવિરણ, ઋવિજ્ઞાનાવરણ. જે યુગલને, યુગલોને, પુગલ પરિણામને અને વિસસા વડે પુગલોના પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જાણવા યોગ્ય ગણતો નથી, જાણવાની ઈચછાવાળો છતાં જાણતો નથી. જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કમના ઉદયથી આચ્છાદિત જ્ઞાનાવો પણ થાય છે. ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે. હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કમનો યાવત પુદગલ પરિણામ પામી દશ પ્રકારનો અનુભાવ કલ્યો છે. ભગવન! જીવે બાંધેલ દર્શનાવરણ કર્મનો યાવત યુગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? જીવે બાંધેલા દર્શનાવરણ કર્મ યાવતું પુગલ પરિણામને પામી નવ પ્રકારનો વિપાક કહ્યો છે - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પચલાપચલા, ત્યાનદ્ધિ, ચાદર્શનાવરણ, અચાદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ. જે પુગલ પુદ્ગલો, પુદ્ગલ પરિણામ કે સ્વભાવ વડે થયેલા પુગલ પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જેવા યોગ્ય વસ્તુને જોતો નથી. જોવાની ઈચ્છા છતાં જોતો નથી, જોયા પછી જોતો નથી. દર્શનાવરણીય કર્મના ઉદયથી આચ્છાદિત દર્શનવાળો થાય છે. એ દર્શનાવરણીય કર્મ છે. એ જીવે બાંધેલ દર્શનાવરણ કર્મનો ચાવતુ પુગલ પરિણામી વિપાક છે. ભગવાન ! જીવે બાંધેલા સાતા વેદનીય કર્મ ચાવત પુગલ પરિણામને પામી કેટલા પ્રકારે વિપાક છે? યાવત આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આ રીતે - મનોજ્ઞાાદ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞગંધ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ સ્પરd, મન સુખતા, કંચન સુખતા, કાયસુખતા. જે પુદ્ગલ, યુગલો, પુલ પરિણામ, 2િ2/5]. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વિસા પદગલ પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે શાતાકર્મનીય વેદે છે, ગૌતમ! તે સાતા વેદનીય કર્મ છે. • x • યાવત વિપાક છે. ભગવન્ ! અસાતા વેદનીય કર્મનો પ્રશ્ન - ઉત્તર તેમ જ છે. પરંતુ અમનોજ્ઞ શબ્દો યાવતું શરીર સંબંધી દુ:ખ. એ અસાતા વેદનીય કર્મ છે. એ સાત વેદનીય કર્મનો વિપાક છે. ભગવન જીવે બાંધેલ મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારે વિપાક છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય, કષાય વેદનીય અને નોકષાય વેદનીય. જે પગલ, યુગલો- પુલ પરિણામવિસા યુગલને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે. એ મોહનીય કમનો યાવત પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે. જીવે બાંધેલ આયુકર્મના વિપાકની પૃચ્છા - ગૌતમ ! ચાવતુ ચાર પ્રકારે વિપાક છે - નૈરચિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય, દેવાયું જે પુદ્ગલ, યુગલો, પગલપરિણામ, વિઢસા પુગલ પરિણામોને વેદે છે, તેઓના ઉદય વડે આયુકમને વેદે છે. એ આયુકર્મ છે. એ આયુષ કર્મનો ચાર ભેદે વિપાક છે. જીવે બાંધેલ શુભનામકર્મની પૃચ્છા - શુભનામકર્મનો ચૌદ પ્રકારે વિપાક છે - ઈષ્ટ શબ્દ, ઈટ રૂપ, ઈટગંધ, ઈટ રસ, ઈટ સ્પર્શ ઈટ ગતિ ઈષ્ટ સ્થિતિ, ઈષ્ટ લાવણય, ઈષ્ટ યશકીર્તિ, ઈષ્ટ બળ-વીર્ય-પુરુષકારપરાક્રમ, ઈષ્ટ સ્વર, કાંત સ્વર પિય સ્વર અને મનોજ્ઞ સ્વર, જે યુગલ, યુગલો, યુગલ પરિણામ, વિસતા યુગલ પરિણામને વેદે છે, તેમના ઉદય વડે શુભનામકર્મ વેદ છે. એ શુભનામ કર્મ, એ શુભનામ કમનો ચૌદ પ્રકારે વિપાક છે. દુઃખ નામકર્મની પૃચ્છા - એ પ્રમાણે છે. વિશેષ આ • અનિષ્ટ શબ્દ ચાવતુ હીનસ્વર, દીનસ્વર, અકાંત સ્વર જે વેદે છે ઈત્યાદિ બધું તેમજ છે ચાવતુ વિપાતુ છે. ઉચ્ચ ગોમ કમની પૃચ્છા - જીવે બાંધેલ ઉચ્ચગોમ કમનો આઠ પ્રકારે વિપાક છે - જાતિ, કુળ, બલ, રૂપ, તપ, કૃત, લાભ અને ઐશ્વર્ય વિશેષતા. જે યુગલ, યુગલો, પુગલ પરિણામ કે વિસસા પુદ્ગલોના પરિણામને વેદ છે, તેના ઉદય વડે - યાવત્ - આઠ પ્રકારે ઉચ્ચ ગોગનો વિપાક કો. નીચ ગોત્ર કમની પૃચ્છા - એમ જ જાણતું. પણ જાતિ યાવતું ઐશ્વર્યાનું હીનપણું - X • ચાવત આઠ પ્રકારે વિપાક કહ્યો. અંતરાયકર્મની પૃચ્છા - જીવે બાંધેલ અંતરાય કમનો યાવતુ પાંચ પ્રકારે વિક કહ્યો – દીનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, નીયતરાય. જે યુગલને ચાવત વિસસા પુગલના પરિણામને વેઠે છે, તેઓના ઉદય વડે અંતરાય કમને વેદે છે. એ અંતરાય કર્મ છે. એ અંતરાયકર્મનો પાંચ પ્રકારે વિપાક છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/૪/૫૩૯ ૬૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ • વિવેચન-પ૩૯ : જે જીવે રાગ-દ્વેષના પરિણામ વશ બાંઘેલે - કમરૂપે પરિણત થયેલા, પૃષ્ટઆત્મપ્રદેશ સાથે સંબંધને પ્રાપ્ત, ફરીથી ગાઢપણે બાંધેલ, અતિસ્પર્શ વડે સ્પશયેિલ, આવેટન-પરિવેપ્ટન રૂપે અતિ ઉપચયપૂર્વક ગાઢ બાંધેલા, અબાધાકાળ પછીના કાળે વેદનના યોગ્યપણે નિપેકને પ્રાપ્ત, ઉત્તરોત્તર સ્થિતિમાં પ્રદેશની હાનિ અને સની વૃદ્ધિ વડે અવસ્થિત, સમાન જાતિય બીજી પ્રકૃતિના દલિકના સંક્રમ વડે ઉપચય પ્રાપ્ત, કંઈક વિપાકાવસ્થા અભિમુખ, વિશિષ્ટ વિપાકાવસ્થા પ્રાપ્ત, ફળ અભિમુખ, ઉદયપ્રાપ્ત થયેલા - x x . કર્મ બંધનથી બદ્ધ જીવે કરેલ, જીવ ઉપયોગ સ્વભાવવાળો છે, તેથી ગાદિ પરિણત છે, તેથી કર્મ કરે છે. ગાદિ પરિણામ કર્મબંધથી બંધાયેલાને હોય છે, કર્મના વિયોગમાં હોતા નથી અન્યથા મુક્ત જીવોને પણ અવીતરાણત્વનો પ્રસંગ આવે. કર્મબંધનથી બદ્ધ જીવ કર્મનો કર્તા છે, તે કર્મ કત એવા આત્માને પ્રવાહથી અનાદિ છે. જીવ બંધ સમયે પ્રથમ સામાન્ય કર્મવર્ગણામાં પગલોને અનાભોગ વીર્ય વડે ગ્રહણ કરતો તે જ બંધન સમયે જ્ઞાનાવરણાદિ પણે વ્યવસ્થિત કરે છે. જ્ઞાનાવરણ આદિ રૂપે જે વ્યવસ્થાપન તેને નિર્વતન કહે છે. પ્રસ્વેષ, નિવાદિ રૂપ કર્મબંધના વિશેષ હેત વડે તે-તે ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત કરેલ, સ્વયં વિપાક પ્રાપ્ત હોવાથી ઉદયમાં આવેલા, અન્ય નિમિતથી ઉદયમાં આવેલા • x - કર્મનો વિપાક ગતિને આશ્રીને હોય છે. કેમકે કોઈ કર્મ કોઈ ગતિને પામીને તીવ્ર વિપાકવાળું હોય જેમકે નરકગતિમાં અસાધાવેદનીય તીવવિપાક્વાળું હોય છે. સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામીને અશુભકર્મ તીવવિપાકવાળું હોય છે. જેમકે - મિથ્યાવ. ભવને પામીને કોઈ કર્મ વિપાક બતાવે છે. જેમકે નિદ્રા, મનુષ્ય કે તિર્યંચ ભવમાં વિપાક બતાવે છે. આ સ્વતઃ ઉદયના કારણો બતાવ્યા. કેમકે કર્મ તે તે ગતિ, સ્થિતિ, ભવને પામીને સ્વયં ઉદયમાં આવે છે. હવે પરને આશ્રીને ક્રમનો ઉદય કહે છે - કાષ્ઠ, ટેકું, ખગ આદિ - X - વડે અસાતા વેદનીયાદિનો ઉદય થાય. પુગલ પરિણામથી • ખાધેલા આહારના અજીર્ણશી અસાતવેદનયી આદિ ગાય-x- એવા જ્ઞાનાવરણીયનો કેટલા પ્રકારે વિપાક છે ? દશ પ્રકારે . શ્રોત્રાવરણાદિ. શ્રોત્ર-શ્રોવેન્દ્રિયના વિષયભૂત ક્ષયોપશમ, શ્રોગવિજ્ઞાન-શ્રોબેન્દ્રિયનો ઉપયોગ. *** એ પ્રમાણે નેગાવરણ ઈત્યાદિ પણ વિચાર્યું. તેમાં એકેન્દ્રિયોને રસન, પ્રાણ, ચક્ષ, શ્રોત્રના વિષયરૂપ લબ્ધિનું પ્રાયઃ આવરણ હોય છે. પ્રાયઃ કહેવાનું કારણ બકુલાદિ નિષેધ કરવા છે. • x • જેમ સૂમ ભાવેન્દ્રિય જ્ઞાન દ્રવ્યેન્દ્રિયના અભાવમાં હોય તેમ દ્રવ્યકૃતના અભાવે પણ ભાવકૃત પૃથ્વી આદિને હોય માટે ‘પ્રાયઃ' શબ્દ મૂક્યો. બેઈન્દ્રિયને ધાણ, ચક્ષુ, શ્રોમેન્દ્રિયના, તેઈન્દ્રિયોને ચક્ષુ અને શ્રોના, ચઉરિન્દ્રિયને શ્રોબેન્દ્રિય સંબંધિત લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે. બધાંને સ્પર્શનેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે. તે કુષ્ઠાદિ વ્યાધિથી પીડિત શરીરીને જાણવું. પંચેન્દ્રિય છતાં જન્માંધ છે વાઓને ચક્ષુ વગેરે ઈન્દ્રિયોના લબ્ધિ, ઉપયોગનું આવરણ સમજવું. આવું આવરણ સ્વયં ઉદય પ્રાપ્ત કે પરનિમિતે ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મોદયથી થાય. બીજાએ ફેંકેલ ખગાદિ પુદ્ગલોને જે વેદે છે, એવા અભિઘાત સમર્થ પુદ્ગલો વડે, ખાધેલા આહારના પરિણામરૂપ અતિ દુ:ખોત્પાદક સાદિ પુદ્ગલ પરિણામને વેદે છે, તે વડે જ્ઞાન પરિણતિનો ઘાત થવાથી તથા સ્વભાવથી પગલોના શીત, આતપાદિ રૂપ પરિણામને વેદે છે, ત્યારે ઈન્દ્રિયોને ઉપઘાત ઉત્પન્ન કરવા દ્વારા તે પુદ્ગલ પરિણામથી જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જ્ઞાતવ્ય વસ્તુને ઈન્દ્રિયનો વિષય છતાં ન જાણે. કેમકે જ્ઞાનપરિણતિનો ઉપઘાત થયેલો છે. નિરપેક્ષ ઉદયમાં - વિપાક પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોના ઉદય વડે જાણવા યોગ્યને જાણતો નથી. જ્ઞાનપરિણામ વડે પરિણત થવાની ઈચ્છા છતાં જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જાણતો નથી. જાણીને પણ ન જાણે. જ્ઞાનાવરણીય કર્મ પુદ્ગલોદયથી આચ્છાદિત જ્ઞાનવાળો પણ થાય. દર્શનાવરણીય કર્મનો વિપાક - નવ પ્રકારે છે. નિદ્રા - જે અવસ્થામાં પ્રાણી સુખપૂર્વક જાણે છે. નિદ્રાનિદ્રા - દુ:ખપૂર્વક જાગે છે. પ્રચલા-ઉભા રહેનારને નિદ્રા, પ્રચલપચલા - ચાલતા નિદ્રા આવે ત્યાનમૃદ્ધિ - અતિ સંક્ષિપ્ત કર્મના વેદનમાં હોય તે મહાનિદ્રા તથા ચક્ષુદર્શનાવરણ - ચક્ષના સામાન્ય ઉપયોગનું આવરણ, ઈત્યાદિ. જે કોમળ શય્યા પદગલને વેદ, તેવા ઘણાં યુગલને વેદે, ખાધેલ આહારના પરિણામરૂપ પુદ્ગલને વેદે, સ્વભાવજન્ય પુદ્ગલ પરિણામરૂપ વર્ષાઋતુમાં વાદળાયુક્ત આકાશાદિને વેદે. તે વડે નિદ્રાદિના ઉદયથી દર્શન પરિણામનો ઉપઘાત થવાથી, તે પરાશ્રિત ઉદય કહ્યો. સ્વતઃ- દર્શનાવરણીય કર્મોદયથી પરિણતિનો વિઘાત થવાથી જોવાલાયક વસ્તુ ન જુએ, દર્શન પરિણામથી પરિણમનની ઈચ્છાવાળો છતાં જન્માંધપણાદિથી દર્શન પરિણામના ઉપઘાતથી ન જુએ. પૂર્વે જોઈને પછી ન જુએ. આચ્છાદિત દર્શનવાળો થાય. - સાતા વેદનીય કર્મનો વિપાક – આઠ પ્રકારે છે. મનોરા શળf • વાંસળી આદિના આગંતુક શબ્દો, •x - ઈશ્નરસાદિ મનોજ્ઞ સો, કપૂરાદિ મનોજ્ઞ ગંધ, સ્વ શ્રી આદિના મનોજ્ઞ રૂપો, શય્યાદિના મનોજ્ઞ સ્પર્શી, સુખકારક મન, કાન અને મનને સુખકારી વચન, સુખ શરીર, એ આઠ, સાતાવેદનીયાના ઉદયથી પ્રાપ્ત થાય છે. પરતે આશ્રીને - પુષ્પમાળા કે ચંદનાદિ પુદ્ગલને વેદે, દેશ-કાલાદિ યોગ્ય આહાર પરિણામરૂપ પુદ્ગલોને વેદે, સ્વાભાવિક શીતાદિના પ્રતિકારરૂપ પુદ્ગલોને વેદે, તેથી મનની સ્વસ્થતા થતાં સાતવેદનીય કર્મને અનુભવે છે. • x સ્વતઃ ઉદય તે મનોજ્ઞ શબ્દાદિ સિવાય પણ કદાચિત સુખ વેદે, જેમ તીર્થંકરના જન્માદિમાં નૈરયિક વેદે છે. - અસાધાવેદનીય-પૂર્વવત્ ઉત્તર, પંરતુ અમનોજ્ઞ શબ્દાદિ કહેવા. ગઘેડાના આગંતુક અમનોજ્ઞ શબ્દો, મનને અણગમતા સો, મૃત કલેવરદિની ગંધ, સ્ત્રી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/૫/૫૩૯ ૬૯ આદિના અમનોજ્ઞ રૂપ, કર્કશાદિ સ્પર્શો, મન-વચન-કાયાનું દુઃખ, જે કંટકાદિ પુદ્ગલ વેદે, તેવા ઘણાં પુદ્ગલો વેદે, અપથ્ય આહારાદિ પુદ્ગલ પરિણામને વેદે, અકાળે અનિષ્ટ શીતોષ્ણાદિ સ્વભાવિક પુદ્ગલ પરિણામને વેદે, તેને વડે મનને અસમાધિ થવાથી અસાતા વેદનીય કર્મ અનુભવે. આ પરને આશ્રીને ઉદય કહ્યો. સ્વને આશ્રીને અસાતા વેદનીય કર્મ પુદ્ગલોના ઉદયથી અસાતાને વેદે તે. મોહનીય કર્મનો વિપાક - પાંચ પ્રકારે છે, સમ્યકત્વ રૂપે વેદવા લાયક તે સમ્યકત્વ વેદનીય, ઈત્યાદિ. જે વેદતા પ્રશમાદિ પરિણામ ઉત્પન્ન કરે તે સમ્યકત્વ વેદનીય, દેવાદિમાં દેવાદિની બુદ્ધિ તે મિથ્યાત્વ વેદનીય, મિશ્ર પરિણામનું કારણ તે મિશ્રવેદનીય, ક્રોધાદિ પરિણામનું કારણ તે કષાયવેદનીય, હાસ્યાદિ પરિણામનું કારણ તે નોકષાયવેદનીય. જે પુદ્ગલના વિષયરૂપ પ્રતિમાદિને વેદે, તેવા ઘણાંને વેદે, તેવા આહાર પરિણામાદિને વેદે. જેમકે બ્રાહ્મી ઔષધિ આહાર પરિણામથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય. - ૪ - ૪ - x - એટલા વડે પને આશ્રીને ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છે - પ્રશમાદિને વેદે છે. તે આ મોહનીય કર્મ છે. સમ્યક્ત્વ વેદનીયાદિ કર્મ પુદ્ગલોના ઉદય વડે આયુષુ કર્મનો વિષાક ચાર પ્રકારે છે, નૈરચિકાયુષુ આદિ સુગમ છે. આયુકર્મનું અપવર્તન કરવાને સમર્થ જે શસ્ત્રાદિ પુદ્ગલને વેદે, ઘણાં શસ્ત્રાદિ વેદે, વિષમિશ્રિત અન્નાદિના પરિણામ રૂપ પુદ્ગલ પરિણામને વેદે, સ્વભાવથી આયુના અપવર્તનમાં સમર્થ શીતાદિ પુદ્ગલ પરિણામને વેદે, તે વડે વર્તમાન ભવાયુ અપવર્તન પામતાં નાકાદિ આયુ કર્મને વેદે છે. સ્વતઃ વેદનમાં તે-તે ભવાયુના પુદ્ગલોથી તેનુંતેનું આયુ વેદે છે. નામકર્મ બે ભેદે – શુભ અને અશુભ. શુભનામકર્મમાં ૧૪-પ્રકારે વિપાક છે - ઈષ્ટ શબ્દાદિ. આ શબ્દાદિ પોતાના જ લેવા, ઈષ્ટગતિ-હસ્તિ આદિ જેવી ગતિ, ઈષ્ટ સ્થિતિ - સહજ સ્થિતિ, ઈષ્ટ લાવણ્ય - કાંતિ વિશેષ, ઈષ્ટ યશોકીર્તિ-યશ વડે યુક્ત કીર્તિ, તેની વિશેષતા - દાન અને પુણ્યથી થાય તે કીર્તિ, પરાક્રમથી થાય તે યશ. ઈષ્ટ ઉત્થાનાદિ - તેમાં ઉત્થાન - શરીરની ચેષ્ટા વિશેષ, ર્મ - જુદા કરવું, વત્ત - શરીર સામર્થ્ય, વીર્ય - જીવથી ઉત્પન્ન થયેલ, પુરુષાર - અભિમાન વિશેષ, તે સ્વ વિશે હોય તો પરાક્રમ કહેવાય. ઈષ્ટસ્વર - બીજા ઘણાંની અપેક્ષાએ છે, કાંતવર - મનોહર, ઈચ્છવા યોગ્ય સ્વર, પ્રિયસ્વર - વારંવાર અભિલાષ યોગ્ય સ્વર, મનોજ્ઞ સ્વર - પ્રેમ ન હોવા છતાં પોતાના વિશે પ્રીતિ ઉત્પન્ન કનરાર સ્વર. જે વીણા, વિલેપન, ગંધ, તાંબુલ, શિબિકા, કુંકુમ, દાન, ઈત્યાદિ પુદ્ગલને વેદે છે, કેમકે વીણાદિના સંબંધથી ઈષ્ટ શબ્દાદિ થાય છે. તેનો માર્ગને વિશે પ્રસન્ન કરનારી, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો. જે વેણુ આદિ ઘણાં પુદ્ગલોને વેદે છે, બ્રાહ્મી આદિ આહારના પરિણામ રૂપ પુદ્ગલ પરિણામને વેદે છે, સ્વભાવિક શુભ મેઘાદિ પુદ્ગલોના પરિણામને વેદે છે. ઈત્યાદિથી શુભ નામકર્મને વેદે છે. - x - આ પરને આશ્રીને વિષાક કહ્યો, 90 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સ્વને આશ્રીને-શુભ નામ કર્મના ઉદયથી ઈષ્ટ શબ્દાદિનું વેદન છે. અશુભ નામકર્મ, શુભ નામકર્મથી વિપરીત જાણવું, ગોત્ર કર્મ - ગોત્ર બે ભેદે છે, ઉચ્ચ ગૌત્ર, નીચ ગોત્ર. તેમાં ઉચ્ચ ગોત્રના આઠ પ્રકારનો વિપાક કહે છે – જાત્યાદિ પ્રસિદ્ધ છે. જ્ઞાતિ અને ધુન જન્મ વડે વિશિષ્ટપણું, જે બાહ્યાદિ લક્ષમ પુદ્ગલને વેદે છે. જેમકે દ્રવ્યના સંબંધથી કે રાજા વગેરે વિશિષ્ટ પુરુષના સ્વીકારથી નીચ જાતિના કુળમાં ઉત્પન્ન થવા છતાં જાત્યાદિ સંપન્ન હોય તેમ લોકમાન્ય થાય. વત્ત - મલ્લની માફક લાઠી આદિ ભમાવે. રૂપ - ઉત્તમ વસ્ત્રાલંકારાદિથી. તપ - આતાપનાદિ લેનારને. શ્રુત - સ્વાધ્યાયાદિ કરનારને, નામ - ઉત્તમ રત્નાદિ યોગથી, પેશ્ર્વર્ય ધન, કનકાદિના સંબંધથી. જે એવા પ્રકારના પુદ્ગલો વેદે છે. જે દિવ્ય ફળાદિ આહારના પરિણામરૂપ પુદ્ગલ પરિણામને વેદે છે. સ્વાભાવિક પુદ્ગલ પરિણઆમને અનુભવે. એ રીતે ઉચ્ચ ગોત્રને વેદે. આ બધું પરને આશ્રીને કહ્યું. સ્વતઃ ઉદય - ઉચ્ચ ગોત્ર કર્મના ઉદય વડે જાતિ વિશિષ્ટતાદિ થાય છે. - ૪ - નીચ ગોત્રનો વિપાક - આઠ પ્રકારનો વિપાક જાતિ વિહિનતા આદિ છે. જે નીચ કર્મ કરવા રૂપ કે નીચ પુરુષના સંબંધ રૂપ પુદ્ગલને વેદે છે. જેમકે નીચકર્મથી આજીવિકા કરે, ચાંડાલી સાથે મૈથુન સેવે, ચાંડાલાદિ માફક મનુષ્યોને નિંદવા લાયક થાય. તે જાતિ અને કુળહીનતા. બળહીનતા - સુખશય્યાદિ સંબંધથી, રૂપવિહિનતા - ખરાબ વસ્ત્રના સંબંધથી, તપોવિહિનતા - પાસસ્થાદિના સંસર્ગથી, શ્રુતવિહિનતા - વિકથામાં તત્પર સાધુ જેવા લાગતાના સંસર્ગથી, લાભવિહિનતા - દેશ કાળને અયોગ્ય ખરાબ કરીયાણાના સંબંધથી. ઐશ્વર્યવિહિનતા - ખરાબ ગ્રહ, ખરાબ સ્ત્રીના સંસર્ગથી. એવા પ્રકારના ઘણાં પુદ્ગલોને વેદે છે. રીંગણાદિ આહાર પરિણામરૂપ પુદ્ગલ પરિણામને વેદે છે. તેનાથી ખરજ ઉત્પન્ન થતાં રૂપહીનતા કરે છે. સ્વાભાવિક તેવા પરિણામને વેદે, તેના પ્રભાવે નીચગોત્ર કર્મ વેદે છે. એ રીતે પરને આશ્રીને ઉદય કહ્યો. સ્વતઃ ઉદય-નીચ ગોત્ર કર્મના ઉદય વડે જાત્યાદિથી હીનપણાને અનુભવે. અંતરાય કર્મનો વિપાક - પાંચ પ્રકારે છે. અંતરાય - વિઘ્નરૂપ કર્મ. દાનાંતરાયાદિ કર્મના ફળો છે. જે તેવા પ્રકારના વિશિષ્ટ પુદ્ગલને વેદે છે. જેમકે રત્નાદિના સંબંધથી તેના વિષયે દાનાંતરાયનો ઉદય થાય, રત્નાદિના પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાંતરાયનો ઉદય થાય, ઉત્તમ આહારના સંબંધથી તેના વિષયે દાનાંતરાયનો ઉદય થાય, રત્નાદિના પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાંતરાયનો ઉદય થાય, ઉત્તમ આહારના સંબંધથી ભોગાંતરાયનો ઉદય થાય એ રીતે પાંચે અંતરાય વિચારવા. જે તેવા પ્રકારના ઘણાં પુદ્ગલોને વેદે છે ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - મંત્ર વડે સંસ્કારિત વાસક્ષેપાદિ સુગંધી પુદ્ગલના પરિણામથી સુબંધુ નામક પ્રધાન માફક ભોગાંતરાયાદિ થાય છે. સ્વાભાવિક શીતાદિ પુદ્ગલ પરિણામને વેદે - × » X - ઈત્યાદિ - ૪ - ૪ - Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૧/પ/પ૪૦ છે પદ-૨૩, ઉદ્દેશો-૨ . o ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૧-માં જ્ઞાનાવરણીયકર્મ વિપાક કહ્યો, અહીં જ્ઞાનાવરણીયાદિની ઉત્તર પ્રવૃત્તિ કહેવા ફરી મૂળ પ્રકૃતિ કહે છે – • સૂત્ર-પ૪૦ - ભગવાન ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય વાવ4 અંતરાય. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદ છે ? પાંચ - ભિનિભોધિક જ્ઞાનાવરણીય યાવત કેવળજ્ઞાનાવરણીય ભગવતા દર્શનાવરણીય કર્મ કેટલા ભેદે છે? બે ભેદ – નિદ્રા પંચક, દર્શન ચતુર્ક. નિદ્રપંચક કેટલા ભેદે છે ? પાંચ - નિદ્રા યાવત્ સ્થાનદ્ધિ. દર્શન ચતુક કેટલા ભેદે છે ? ચાર ભેદે - ચક્ષુદર્શનાવરણીય યાવત્ કેવળદર્શનાવરણીય. ભગવન્! વેદનીય કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - સતાવેદનીય, આસાતા વેદનીય. સાતા વેદનીય કેટલા ભેદે છે ? આઠ ભેદે • મનોજ્ઞ શબ્દો ચાવત કાય સુખ. સાત વેદનીય કર્મ કેટલા ભેદે છે ? આઠ ભેદે - અમનોજ્ઞ શબ્દો યાવતુ જાય દુઃખ. મોહનીયકર્મ કેટલા ભેદે છે? બે ભેદે - દર્શનમોહનીય, ચાસ્ત્રિ મોહનીય. દર્શન મોહનીય કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય. ચાસ્ત્રિ મોહનીય કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - કષાયવેદનીય, નોકષાયવેદનીય કષાય વેદનીય કર્મ કેટલા ભેદે છે ? સોળ ભેદ - અનંતાનુબંધી એવા ક્રોધ, માન, માયા, લોભ, અપત્યાખ્યાન ક્રોધાદિ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાયવેદનીય કર્મ કેટલા ભેદે છે ? નવ ભેદે - આવેદ, પુરુષ વેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, ગુસા. ભગવાન ! આયુષ્યકર્મ કેટલા ભેદે છે? ચાર, નૈરચિકાયુ ચાવ4 દેવાયુ. નામકર્મ કેટલા ભેદે છે? ૪ર-ભેદે છે. ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીર બંધન, શરીરસંઘયણ, સંઘાતન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ગુરલg, ઉપઘાત, પરાઘાત, અનુપૂર્વી, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, વિહાયોગતિ, કસ, સ્થાવર બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપયતિ, સાધારણ, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, શુભ, સુભગ, દુર્ભગ, સુવર, દુ:સ્વર, આદેય, અનાદેય, યશોકીર્તિ, યશોકીર્તિ, નિમણિ, તીર્થકર નામ કર્મ ગતિનામ કમ કેટલા ભેદ છે ? ચાર • નરસિકગતિ, તિર્યંચગતિ,. મનુષ્યગતિ, દેવગતિ. જાતિનામકર્મ કેટલા ભેદે છે? એકેન્દ્રિય જાતિનામ યાવતું પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પંચેન્દ્રિય જાતિનામ. શરીર નામકર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદારિક શરીર ચાવતું કામણશરીરનામ. શરીરંગોપાંગ નામ કર્મ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - દારિક શરીર ગોપાંગ વૈક્રિય શરીરંગો પાંગ, આહાક શરીરંગોપાંગ. શરીરલબંધ નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદારિક શરીર બંધન નામ ચાવ4 કામણ શરીર બંધન નામ. શરીર સંઘાત નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - દારિ યાવતું કામણશરીર સંઘાત નામ. સંઘયણ નામકર્મ કેટલા ભેદ છે ? છ ભેદે - વજaહાભનારા, ઋષભનારા, નારા, અનારાય, કીલિકા અને સેવાd સંઘયણ નામ. સંસ્થાન નામકર્મ કેટલા ભેદે છે ? છ ભેદ - સમચતુર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુજ અને હૂંડક સંસ્થાન નામ વર્ણનામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કૃષ્ણ વર્ણનામ યાવત શુક્લ વર્ણ નામ. ગંધનામકર્મ કેટલા ભેદ છે? બે ભેદે - સુરભિગંધ નામ, દુરભિગંધ નામ. સનામ કર્મ? પાંચ ભેદે - સુરભિગંધનામ યાવત્ મધુસનામ પનામ કર્મ? આઠ ભેદ - કર્કશ સ્પર્શ નામ યાવતુ લઘુ અનામ. ગરવધૂનામ એક પ્રકારે છે. ઉપઘાતનામ એક પ્રકારે છે, પરાઘાતનામ એક પ્રકારે છે, આનુપૂર્વ નામ ચાર ભેદે છે - નૈરયિકાનુપૂર્વી યાવ4 દેવાનપૂર્વનામ, ઉચ્છવાસનામ એક પ્રકારે છે, બાકીના સર્વ પ્રકૃતિ તીર્થકરનામ પર્યન્ત એક પ્રકારે છે. પણ વિહાયોગતિ બે ભેદે છે . પ્રશસ્ત વિહાયોગતિ નામ અને આપશસ્ત વિહાયોગતિ નામ. ભગવાન ! ગોત્ર કર્મ કેટલા ભેદે છે? બે ભેદે - ઉચ્ચગોઝ, નીચ ગોઝ. ઉચ્ચ ગોત્ર કેટલા ભેદે છે? આઠ ભેદે - જાતિવિશિષ્ટતા યાવત્ ઐશ્વર્યવિશિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણતું. પરંતુ જાતિ વિહિનતા યાવત્ ઐશ્ચર્ય વિહિનતા જાણવું. ભગવદ્ ! અંતરાય કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે • દાનાંતરાય રાવત વીયતિરાય. • વિવેચન-૫૪૦ : - x • ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. વસ્તુનું નામ માત્ર થકી કથન કરવું તે ઉદ્દેશ, વિસ્તારથી કહેવું તે નિર્દેશ, તે ન્યાયે પહેલા જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિનું સૂત્ર - અહીં આભિનિબોધિકાદિ શબ્દનો અર્થ ઉપયોગપદમાં કહેશે. વિગ્રહ આ રીતે - આભિનિબોધિક જ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે આભિનિબોધિક જ્ઞાનાવરણીય. દર્શનાવરણીયની ઉત્તર પ્રવૃતિઓ કહે છે - તેમાં નિદ્રા મા ધાતુ નિંદાના અર્થમાં છે, જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાને પામે તે નિદ્રા. અથવા કે ધાતુ સુવાના અર્થમાં છે, જે અવસ્થામાં ચપટી વગાડવા માત્રથી પ્રાણી જાગૃત થાય એવી ઉંઘ તે નિદ્રા, તે વિપાકથી વેધ કર્મ પ્રકૃતિ પણ નિદ્રા કહેહવાય. નિદ્રાથી અધિક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/-/૫૪૦ નિંદ્રા તે નિદ્રાનિદ્રા. તે અવસ્થામાં ઘણાં ઢંઢોળવાદિથી જાગૃત થાય છે, તેથી નિદ્રા કરતાં તેનું અધિકપણું છે. તે વિપાકી વેધ કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે. બેઠો કે ઉભો ડોલે, ઝોકાં ખાય તેવી નિદ્રા તે પ્રચલા. પ્રયતાથી અધિક તે પ્રચલાપચલા, તે ચાલનારને પણ ઉદયમાં આવે છે. - x - ત્યાનદ્ધિ-એકઠી થયેલી દ્રિઆત્મશક્તિ, જે નિદ્રાવસ્થામાં હોય છે. તે નિદ્રાના સદ્ભાવમાં પ્રથમ સંઘયણવાળા વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રવચનમાં એવી કથા સંભળાય છે કે કોઈ સ્થળે ત્યાનદ્ધિ નિદ્રાવાળો એક સાધુ હતો. તેને દિવસે એક હાથીએ રોક્યો, રખે ત્યાનદ્ધિ નિદ્રાના ઉદયમાં તેણે હાથીનાં દાંત ઉખેડી નાંખ્યા ઈત્યાદિ. ચક્ષુદર્શન-સામાન્ય અવબોધ, તેને આચ્છાદન કરનાર ચાદર્શનાવરણીય. અયક્ષ દર્શન - ચા સિવાયની ઈન્દ્રિયો અને મન વડે સામાન્ય અવબોધ, તેને આચ્છાદન કરનાર તે અયક્ષદર્શનાવરણીય. અવધિદર્શન - ઇન્દ્રિયાદિની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યનો સામાન્ય અવબોધ, તેનું આવરણ કરનાર કર્મ તે અવધિ દર્શનાવરણ. રૂપી-અરૂપી સર્વે દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોનો ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના સામાન્ય અવબોધ તે કેવળદર્શન, તેને આચ્છાદન કરનાર કર્મ તે કેવળ દર્શનાવરણીય. અહીં નિદ્રાદિ પાંચ પ્રકૃતિ ચક્ષુદર્શનાવરણાદિના ક્ષયોપશમ વડે પ્રાપ્ત દર્શન લબ્ધિનો ઉપઘાત કરે છે. દર્શનાવરણ ચતુક મૂળથી દર્શનલબ્ધિનો ઘાત કરે છે. - X - X - વેદનીય બે ભેદે – (૧) સાતા-સુખરૂપે વેદાય તે સાતવેદનીય, તેથી વિપરીત તે (૨) અસાતાવેદનીય અર્થાત્ જેના ઉદયથી શારીરિક, માનસિક સુખ વેદે તે સાતા વેદનીય, જેના ઉદયથી શારીરિક, માનસિક દુ:ખ અનુભવે તે અસતાવેદનીય • x મોહનીય કર્મ બે ભેદે – (૧) દર્શન મોહનીય - સમ્યકત્વ, dવરચિમાં મોહભાંતિ કરે છે. (૨) ચારિત્ર મોહનીય - સાવધ યોગથી નિવૃત્તિ અને નિરવધ યોગમાં પ્રવૃત્તિ વડે ગમ્ય શુભ આત્મપરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચાહ્મિમોહનીય. દર્શન મોહનીય ત્રણ પ્રકારે – (૧) સમ્યકત્વ વેદનીય - જિનેશ્વરે ઉપદેશેલા તત્વની શ્રદ્ધારૂપે વેદાય તે. (૨) મિથ્યાત્વ વેદનીય - જે જિને ઉપદેશેલા તત્વની અચિપ મિથ્યાત્વરૂપે વેદાય છે. (3) મિશ્રવેદનીય-જે જિનોw dવમાં રુચિ નહીં, તેમ અરુચિ નહીં એવા મિશ્રપરિણામથી વેદાય છે. પ્રિ સમ્યકત્વ મોહનીય કર્મને દર્શન મોહનીય કેમ કહ્યું ? તે તો પ્રશમાદિનું કારણ હોવાથી દર્શનમાં મોહ ઉત્પન્ન કરતું નથી. [ઉત્તર] અહીં સમ્યકત્વ વેદનીય મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિ છે. તેથી દેશ ભંગરૂપ અતિચારનો સંભવ છે, વળી તે પથમિક તથા ક્ષાયિક સમ્યગ્દર્શનમાં મોહ ઉત્પન્ન કરે છે માટે દર્શન મોહનીય કહેવાય. ચારિત્ર • સાવધ યોગથી નિવૃત્તિ, નિરવધ યોગમાં પ્રવૃત્તિ વડે ગમ્ય શુભ આત્મપરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચા»િ મોહનીય. તેના બે ભેદ છે - (૧). પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 કષાય વેદનીય-કષાયરૂપે વેદાય, (૨) નોકષાય વેદનીય - સ્ત્રીવેદાદિ નોકપાયરૂપે વેદાય. કપાય મોહનીય સોળ પ્રકારે છે. તેમાં અનંતાનુબંધી - અનંત સંસારસ્તો અનુબંધ કરાવનાર છે, તેનું સંયોજના એવું બીજું નામ પણ છે. જે વડે પ્રાણી અનંતા ભવોની સાથે જોડાય તે સંયોજના. કહ્યું છે કે – જે કષાયો અનંતભવોની સાથે જોડે તે અનંતાનુબંધી, જેમના ઉદયમાં સર્વથા કે દેશથી પ્રત્યાખ્યાન-વિરતિ ન હોય તે અપ્રત્યાખ્યાન. જેમના ઉદયથી * * સર્વવિરતિ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાય તે પ્રત્યાખ્યાનવરણ. - X - પરીષહ અને ઉપસર્ગની પ્રાપ્તિમાં ચારિત્રવાળાને કંઈક કષાયયુક્ત કરે તે સંજવલન અથવા શદાદિ વિષયોપામી જેથી વારંવાર કષાયયુક્ત થાય, તેથી ચોથા કષાયની સંજવલન એવી સંજ્ઞા કહેવાય છે • x - જળ-રેતી-પૃથ્વી-પર્વતની રેખા સમાન ચાર પ્રકારનો ક્રોધ છે. નેતરમ્ની લતા, કાઠ-અસ્થિ-શિલા સ્તંભ જેવું માન છે, વાંસની છાલ-ગોમૂમિકા-મેંઢાનું શિંગડું-કઠણ વાંસના મૂળ જેવી માયા છે. હળદર, ખંજન, કીચડ, કરમજી રંગ જેવો લોભ છે. તે ચારે પ્રકારના કષાયો પક્ષ, ચારમાસ, વર્ષ અને ચાવજજીવ સુધી રહેનારા છે અને તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકગતિના સાધનભૂત છે. સ્ત્રીવેદ-સ્ત્રીની પુરુષ માટેની અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ, તે સ્ત્રીવેદ. પરવેદી માટેની અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ. નપુંસક વેદ-સ્ત્રી અને પક્ષ બંને પ્રતિ અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ. જેના ઉદયે સનિમિત કે નિર્નિમિત હસે કે હસાવે તે હાસ્ય મોહનીય. તેનાથી વિપરીત તે અરતિ મોહનીય, જેના ઉદયે પ્રિય વસ્તુના વિયોગાદિ નિમિતે આકંદનાદિ કરે તે શોક મોહનીય. જેના ઉદયે સકારણ કે અકારણ ભય પામે તે ભયમોહનીય. જેના ઉદયે શુભ કે અશુભ વસ્તુની જુગુપ્સા કરે તે જુગુપ્સા મોહનીય. આ હાસ્યાદિ કષાયના સહચારી હોવાથી નોકષાય કહેવાય છે. તે કયા કષાયના સહચારી છે ? આદિના બારે કષાયોના. આદિના બારે કષાયોનો ક્ષય થવાથી હાસ્યાદિ સ્થિતિ સંભવતી નથી, કેમકે ત્યારપછી તુરંત તેનો ક્ષય કરવા માટે પ્રવૃત્તિ થાય છે. કષાયના સહચારી તે નોકષાય. નામકર્મ ૪ર-ભેદે છે - તનામ એટલે તથાવિધ કર્મરૂપથી પ્રાપ્ત કરાય તે ગતિ-નારકપણું આદિ પર્યાયનો પરિણામ. તે ગતિ ચાર ભેદે છે – નક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, તેનું કારણ ભૂતકર્મ તે ગતિનામ. નાતનામ - એકેન્દ્રિયાદિ જીવોના એકેન્દ્રિયવ આદિ સમાન પરિણામરૂપ કે જેનો એકેન્દ્રિયાદિ શબ્દ વડે વ્યવહાર થાય છે તે જાતિ, તેનું કારણભૂત કર્મ તે જાતિનામકર્મ. - x - ૪ - ક્ષીણ થાય તે શરીર, તે પાંચ ભેદે છે - દાકિ, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ. તેનું કારણ નામકર્મ તે ઔદારિકનામકર્માદિ. તેમાં જેના ઉદયથી ઔદાકિ શરીર યોગ્ય પગલો ગ્રહણ કરી દારિક શરીર રૂપે પરિણમાવે, પરિણમન કરી જીવ પ્રદેશો સાથે પરસ્પર એકમેકપણે સંબંધ કરે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/૫૪૦ એ રીતે બાકીના શરીરનામકર્મ વિચારવા. શરીરના મસ્તકાદિ આઠ અંગો છે - મસ્તક, છાતી, ઉદર, પીઠ, બે હાથ, બે સાથળ. આંગળી આદિ અવયવો ઉપાંગ છે. તેનું કારણ શરીરંગોપાંગ નામ છે તે ત્રણ ભેદે - ઔદાર્કિંગો પાંગ, વૈક્રિસંગોપાંગ, આહાકાંગોપાંગ નામ કર્મ. જેના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણત થયેલા પુદ્ગલોનો ગોપાંગ વિભાગરૂપે પરિણામ થાય છે. એ રીતે વૈક્રિય અને આહાક પણ કહેવા. તૈજસ અને કાર્પણ શરીર જીવપ્રદેશના સંસ્થાનને અનુસરતું હોવાથી તેને અંગોપાંગ સંભવ નથી. • • • જે વડે બંધાય તે બંધન, જે પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પરસ્પર અને તૈજસાદિ પુદ્ગલો સાથે સંબંધ કરનાર તે બંધન નામ. • x • તે પાંચ પ્રકારે છે : ઔદારિક બંધન નામ, વૈક્રિય બંધન નામ ઈત્યાદિ • x •. તેમાં જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા ઔદારિક પગલોનો પરસ્પર તથા તૈજસાદિ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે દારિક બંધન નામ, એ રીતે વૈકિય, આહારક, તૈજસ, કામણબંધનનામ કહેવા. જેના વડે ઔદાકિાદિ પદગલો પિંડરૂપે એકઠા કરાય તે સંઘાત નામ, તે પાંચ પ્રકારે – દાસ્કિ સંઘાતનામ, વૈક્રિય સંઘાતનામ, આહારક સંઘાતનામ, જસ સંઘાતનામ, કામણ સંઘાતનામ. તેમાં જેના ઉદયથી ઔદાકિ શરીર સ્વના અનુસાર પિંડW થાય તે ઔદારિક સંઘાત નામ. એ પ્રમાણે વેકિયાદિ શરીર સંઘાતનામ વિશે જાણવું. સંઘયણ - અસ્થિની યના વિશેષ. મૂળ ટીકાકારે પણ કહ્યું છે. જ્યy. એકેન્દ્રિયોને જ સેવાર્ય સંઘયણ કહ્યું છે તે ઉપચારથી જાણવું તેમ ટીકાકાર કહે છે, પણ શક્તિ વિશેષ નથી - X - આ અસ્થિ ચના દારિક શરીરને વિશેષ જ હોય છે. બીજા શરીરો અસ્થિરહિત છે. તે સંઘયણ છ પ્રકારે છે. વજsષભનારાય ઈત્યાદિ. વૈ3 - ખીલી, પE - વટવાનો પાટો, નારાā - મર્કટ બંધ. તેથી બે અસ્થિ મર્કટબંધથી બંધાયેલ હોય અને તેના ઉપર પાટાની આકૃતિવાળું બીજું અસ્થિ વીંટાયેલું હોય અને ત્રણ અસ્થિને ભેદનાર ખીલી નામે અસ્થિ જેમાં હોય તે વજાપમનારાય. જે કલિકારહિત હોય તે ઋષભનારાય, જ્યાં અસ્થિઓનો મર્કટ બંધ માત્ર જ હોય તે નારાય. જ્યાં કેવળ એક તરફ મર્કટ બંધ હોય અને બીજી બાજુ કાલિકા હોય તે અર્ધનારાય. જ્યાં અસ્થિ કેવળ કીલિકા વડે બંધાયેલ હોય તે કીલિકા સંઘયણ. માત્ર એકબીજા સ્પર્શીને રહી હોય અથવા તૈલાદિ સ્નેહના મર્દનાદિરૂપ સેવાની અપેક્ષા રાખે તે સેવાd સંહની. તેનું કારણભૂત સંઘયણ નામકર્મ પણ છ પ્રકારે હોય છે - વજAષભનારાય સંઘયણનામકમદિ. સંસ્થાન-આકાર વિશેષ, ગ્રહણ કરેલ - જOારૂપ કરેલ-જત્યારૂપ કરેલ અને બાંધેલા તે ઔદારિકાદિ પુદ્ગલોને વિશે જે કર્મના ઉદયથી આકાર વિશેષ થાય તે સંસ્થાન, આ સંસ્થાનનામ છ પ્રકારે છે – સમચતુરસ સંસ્થાન ઈત્યાદિ. તેમાં જે કર્મના ઉદયથી ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન થાય તે જગોધપરિમંડલ સંસ્થાના નામ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કર્મ, એ પ્રમાણે બધાં સંસ્થાન જાણવા. જે વડે શરીર સુશોભિત થાય તે વર્ણ. તેના પાંચ ભેદ છે – શ્વેત, પીળો, લાલ, લીલો, કાળો. તેનું કારણ નામકર્મ પણ પાંચ ભેદે છે - શ્વેતવર્ણનામકર્મ ઈત્યાદિ. તેમાં જેના ઉદયથી પ્રાણીના શરીરને વિશે બગલાની માફક શેતવર્ણ થાય તે શ્વેતવર્ણનામ. એ રીતે બાકીના વર્ણનામો જાણી લેવા. જે સુંઘાય તે ગંધ. તેના બે ભેદ સુરભિ, દુરભિ. તેનું કારણ ગંધનામ પણ બે ભેદે છે. જેમકે - સુરભિગંધ નામ કમદિ. જેના ઉદયે પ્રાણીના શરીરમાં કમળાદિ પેઠે સુગંધ ઉપજે છે તે. જેના ઉદયે પ્રાણીના શરીરમાં લસણાદિની જેમ દુર્ગા ઉપજે તે દુરભિગંધ નામ. જેનો આસ્વાદ કરાય તે રસ. તીખો, કડવો, તુરો, ખાટો, મધુર એમ પાંચ ભેદે છે, તેનું કારણ સનામ પણ પાંચ ભેદે છે – જેમકે તિક્તનામ, કટુનામ ઈત્યાદિ. જેના ઉદયે પ્રાણીના શરીરમાં મરી આદિ માફક તીખો રસ હોય તે તિત રસનામ ઈત્યાદિ. જે સ્પર્શેન્દ્રિયનો વિષય હોય તે સ્પર્શ. તે કર્કશ, મૃદુ, લઘુ, ગુ, સ્નિગ્ધ, સૂક્ષ, શીત, ઉણના ભેદે આઠ પ્રકારે છે. તેનું કારણ સ્પર્શનામ પણ આઠ પ્રકારે છે. જેના ઉદયથી પ્રાણીના શરીર વિશે પત્થરની જેમ કર્કશ સ્પર્શ હોય તે કર્કશ સ્પર્શનામ. એમ બાકીના સ્પર્શનામ પણ જાણી લેવા. જેના ઉદયથી પ્રાણીઓના શરીર ગુરુ-ભારે નહીં તેમ લઘુ-હલકાં પણ નહીં પરંતુ અગુરુલઘુ પરિણામવાળા હોય છે તે અગુરુ લઘુનામ. • • • જેના ઉદયથી શરીરમાં વધતા પડજીભ, ગાલવૃંદ, લંબક, ચોર દાંત વગેરે શરીરના અવયવો વડે પોતે જ હણાય કે સ્વયં ગળે ફાંસો ખાવો વગેરેથી આત્મઘાત કરે તે ઉપઘાત નામ. જેના ઉદયે પ્રતાપી મનુષ્ય પોતાના દર્શન માત્રથી કે વાકપટુતાથી મહાતૃપની સભામાં પણ જઈને સભ્યોને ક્ષોભ ઉત્પન્ન કરે અને પ્રતિવાદીની પ્રતિભાનો નાશ કરે તે પરાઘાતનામ. કોણી, હળ અને ગોમણિકાના આકારે અનુક્રમે બે, ત્રણ, ચાર સમય પ્રમાણ વિગ્રહગતિથી બીજા ભવમાં ઉત્પત્તિસ્થાને જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનસાર નિયત નમનનો ક્રમ તે આનુપૂર્વી. તે વિપાક વડે વેધ નામકર્મ તે આનુપૂર્વીનામ. તે ચાર પ્રકારે છે . નૈરયિકાનુપૂર્વીનામ ચાવત્ દેવાનુપૂર્વીનામ. જેના ઉદયથી આત્માને ઉચ્છવાસ અને નિઃશ્વાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસનામ. [પ્રશ્ન જો એમ છે તો ઉપવાસ પર્યાપ્તિ નામ કર્મનો ઉપયોગ ક્યાં છે ? (ઉત્તર) ઉપવાસ નામ કર્મના ઉદયથી ઉચ્છવાસ અને નિઃશ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા અને મૂકવા સંબંધી લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિ ઉગ્લાસ પર્યાપ્તિ સિવાયનું કાર્ય કરતી નથી. બાણને ફેંકવાની શક્તિવાળો છતાં ધનુને લીધાં સિવાય બાણ ફેંકી ન શકે તેમ ઉચ્છવાસ પર્યાપ્તિ ઉત્પન્ન કરવા તેના નામ કર્મનો ઉપયોગ છે એ પ્રમાણે બીજી પ્રકૃતિનો પણ યથા સંભવ વિચાર કરવો. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/-/૫૪૦ ઉ૮ જેના ઉદયથી શરીરને વિશે અનુણ છતાં ઉણ પ્રકાશરૂપ આતપ કરે તે તપનામ. તેનો વિપાક સૂર્યમંડળમાં પૃથ્વીકાયિકોને જ હોય છે, અનિને હોતો નથી. કેમકે સિદ્ધાંતમાં તેનો નિષેધ છે. અગ્નિમાં ઉણપણું ઉણસ્પર્શનામ કર્મના ઉદયે અને ઉત્કટ ક્તવર્ણનામના ઉદયથી પ્રકાશકપણું છે. જેના ઉદયથી પ્રાણીના શરીરે, દેવના ઉત્તર વૈક્રિય શરીર તથા ચંદ્ર-નક્ષત્રતારા વિમાનો, રત્ન, ઔષધિ માફક અનુષ્ણ પ્રકાશરૂપ ઉધોત કરે તે ઉધોતનામ. વિહાયોગતિ- આકાશમાં ગમન કરવું તે. [પ્રશ્ન આકાશ સર્વ વ્યાપી હોવાથી આકાશથી બીજે ગતિ સંભવ નથી, તો શા માટે ‘વિહાય” વિશેષણ કહ્યું ? શંકા બરાબર છે. પરંતુ જે ગતિ મણ કહેવામાં આવે તો નામકર્મની પહેલી પ્રકૃતિ પણ ગતિનામ છે, તેનો નિષેધ કરવા ‘વિહાય” વિશેષણ કહ્યું. પણ નારકાદિ પર્યાયના પરિણામરૂ૫ ગતિ તે વિહાયોગતિ. તે બે ભેદે - પ્રશસ્ત, અપશd. હંસ, હાથી આદિને પ્રશસ્ત ગતિ છે. ગઘેડા, ઉંટ આદિની અપશસ્ત ગતિ છે. તે વિપાકથી વેધ વિહાયોગતિ નામ કર્મ કહ્યું. 1ણ - ગરમી આદિથી પીડિત થયેલ વિવક્ષિત કોઈ એક સ્થાનકે ઉદ્વેગ પામી, છાયાદિનો આશ્રય કQા બીજે સ્થાને જાય તે બસ-બેઈન્દ્રિયાદિ જીવો. તે પયયના પરિણામથી વેધ નામકર્મ તે બસનામ. જેના ઉદયે ઉકત કરતાં વિપરીત સ્થિતિ હોય તે સ્થાવરનામ. તે એકેન્દ્રિય (સ્થાવર)ને હોય છે. જેના ઉદયથી જીવો નાદર થાય તે બાદર નામ. તે બાદપણું જીવનો પરિણામ વિશેષ છે. જેના ઉદયે પૃથ્વી આદિ એકૈક જીવનું શરીર ચક્ષુગ્રાહ્ય ન હોવા છતાં ઘણાં જીવોનો સમુદાય ચક્ષુથી ગ્રહણ થાય. તેનાથી વિપરીત તે સૂમનામ છે. તેના ઉદયે ઘણાં મળેલા જીવોનું શરીર પણ ચક્ષુગ્રાહ્ય થતું નથી. સૂક્ષ્મ • અતીન્દ્રિય. પતિક નામ - જેના ઉદયે પોતાને યોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરવામાં સમર્થ થાય તે, પયક્તિ એટલે આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરવા અને તેનું પરિણમના કરવામાં હેતુ આત્માની શક્તિ વિશેષ. તેથી વિપરીત અપર્યાપ્ત નામ છે. જેના ઉદયે એકૈક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય તે પ્રત્યેક નામ. જેના ઉદયે અનંત જીવોનું એક શરીર હોય તે સાધારણનામ. જેના ઉદયથી શરીરના અવયવ - શિર, અસ્થિ અને દાંતની સ્થિરતા હોય તે સ્થિરનામિ તેથી વિપરીત તે અસ્થિરનામ. જેના ઉદયથી નાભિની ઉપરના મસ્તકાદિ અવયવો શુભ-પ્રશસ્ત હોય તે શુભનામ. જેના ઉદયથી નાભિની નીચેના પગ વગેરે અવયવો અશુભ હોય તે અશુભનામ. જેમકે મસ્તક વડે જેનો સ્પર્શ કરવામાં આવે તો ખુશ થાય, પણ વડે સ્પર્શ કરાય તો તે ગુસ્સે થાય. [પ્રશ્નો સ્ત્રીના સ્પર્શથી સ્પર્શિત મનુષ્ય ખુશ થાય છે, તેનું શું ? [ઉત્તર) તેનું કારણ મોહનીય કર્મ છે. જેના ઉદયથી ઉપકાર ન કરવા છતાં પણ સર્વના મનને પ્રિય થાય તે સુભગ નામ. તેથી વિપરીત દુર્ભાગનામ - જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પિય થાય. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ3 જો કે સુગમાં પણ કોઈકને અપ્રિય પણ લાગે. જેમ - અભવ્યોને તીર્થકર અપ્રિય લાગે છે. જેના ઉદયથી જીવનો સ્વર સાંભળનારને પ્રીતિ થાય તે સુસ્વર નામ. તેથી વિપરીત તે દુ:સ્વરનામ. જેના ઉદયથી જે કરે અથવા બોલે તે સર્વલોક માન્ય કરે. જોવા માત્રથી લોક તેનો અભ્યત્યાનાદિ સત્કાર કરે તે આદેય નામ. તેથી વિપરીત અનાદેયનામ. જેના ઉદયથી યુક્તિયુક્ત બોલવા છતાં લોકમાન્ય વચન ન થાય ઈત્યાદિ - x • તપ, શૌર્ય, ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે સ્તુતિ થાય તે અશોકીર્તિ અથવા યશ એટલે સામાન્ય ખ્યાતિ. કીર્તિ-ગુણની સ્તુતિ-પ્રશંસા. અથવા સર્વ દિશા વ્યાપીર તે યશ, એક દિશા વ્યાપી તે કીર્તિ. તે જેના ઉદયથી થાય તે ચશોકીર્તિ નામ. જેના ઉદયથી મધ્યસ્થ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય ન હોય તે અયશોકીતિનામ. જેના ઉદયથી પ્રાણીઓને શરીરને વિશે પોતપોતાની જાતિ અનુસાર ચાંગો, પ્રત્યંગો પ્રતિનિયત સ્થાને હોય તે નિમણનામ, તેના ઉદયે-અભાવે મૃત્યવત્ અંગોપાંગાદિ નામ આદિ થાય છે. - જેના ઉદયથી અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ૩૪ અતિશય પ્રગટ થાય છે, તે તીર્થકર નામ. એ પ્રમાણે ૪ર-ભેદો થયા. હવે ગત્યાદિના અવાંતર ભેદો બતાવવા સૂનકાર કહે છે – તે પાઠ સિદ્ધ છે. જેના ઉદયથી ઉત્તમ જાતિ, કુલ, બલ, તપ, રૂપ, ઐશ્વર્ય, શ્રત, સકાર, અનુસ્થાન, આસન પ્રદાન આદિ સંભવે તે ઉચ્ચગોમ. જેના ઉદયે જ્ઞાનાદિયુક્ત છતાં પણ નિંદા પ્રાપ્ત કરે, હીન જાત્યાદિમાં ઉત્પન્ન થાય, તે નીચગોગ. - * શેષ સુગમ છે. હવે અંતરાયના ભેદો કહે છે - જેના ઉદય શક્તિ છતાં, ગુણવાનું પગનો યોગ છતાં, દાન મહાફળવાળું છે એમ જાણવા છતાં આપવાનો ઉત્સાહ ન થાય, તે દાનાંતરાય, જેના ઉદયે દાનગુણ પ્રસિદ્ધ દાતા પાસેથી આપવા લાયક વસ્તુ તેને ત્યાં વિધમાન છતાં ચાયના કુશળ અને ગુણવાનું છતાં યાચકન મેળવી શકે તે લાભાંતરાય. જેના ઉદયે ઉત્તમ આહાયદિ છતાં, પ્રત્યાખ્યાનના પરિણામ કે વૈરાગ્ય ન હોવા છતાં કેવળ કૃપણતાથી ભોગવી ન શકે તો ભોળાંતરાય, એમ ઉપભોગાંતરાય કર્મ પણ જાણવું. તેમાં એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ. જો ઉદયે નીરોગ શરીર છતાં, યુવાવસ્થા છતાં અા બળવાળો હોય કે બળવાન હોવા છતાં સાધવા યોગ્ય કાર્ય છતાં, હીન સત્વતાથી પ્રવૃત્તિ ન કરે તે વીર્યાન્તરાય. હવે કર્મની સ્થિતિનું પ્રતિપાદન કરે છે.• સૂત્ર-પ૪૧ - જ્ઞાનાવરણીય કમની કેટલા કાળની સ્થિતિ છે ગીતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ, બાધા કાળ 30 વર્ષ, આભાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનિષેક છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨//૫૪૧ નિદ્રા પંચક કર્મની કેટલા કાળની સ્થિતિ છે? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ’/ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમની છે. ૩૦૦૦ વર્ષ અબાધાકાળ, અબાધાકાળ હીન કર્મીસ્થતિ કર્મનો નિષેક છે. દર્શનચતુષ્ક કર્મની કેટલો કાળ સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૦-કોડાકોડી સાગરોપમ, અબાધાકાળાદિ પૂર્વવત્. E સાતા વેદનીયની ઈપિકિ બંધને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય બે સમયની સ્થિતિ છે. સાપરાયિક બંધને આશ્રીને જઘન્ય ૧૨-મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ છે. ૧૫૦૦ વર્ષ અબાધાકાળ છે. અસતાવેદનીયની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન 3/4 સાગરોપમ સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૩૦૦૦ વર્ષ અબાધાકાળ અને અબાધાકાળથી ન્યૂન સ્થિતિ કનિષેક કાળ સમજવો. સમ્યકત્વ વેદનીયની પૃચ્છા - જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમ સ્થિતિ. મિથ્યાત્વ વેદનીયની જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમ, ૭૦૦૦ વર્ષ અબાધા. સભ્યમિથ્યાત્વ વેદનીયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ. બાર કષાયોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કોડાકોડી સાગરોપમ, ૪૦૦૦ વર્ષ અબાધાકાળ યાવત્ નિષે સંજવલન ક્રોધ :- જઘન્ય બે માસ, ઉત્કૃષ્ટ ૪૦ કોડાકોડી સાગરોપમ, ૪૦૦ વર્ષ બાધાવાળા, સંજવલન માન :- જઘન્ય એક માસ, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સંજવલનમાયા :- જઘન્ય અર્ધમાસ, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સંજવલન લોભ :જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સ્ત્રીવેદની પૃચ્છા - પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના અઢી સપ્તમાંશ, ઉત્કૃષ્ટ-૧૫ કોડાકોડી સાગરોપમ, ૧૫૦૦ વર્ષ અબાધાકાળ. પુરુષવેદ :- જઘન્ય આઠ વર્ષ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ અબાધાકાળ નપુંસક વેદ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. હાસ્ય અને રતિ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ૧/ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી સાગરોપમ. ૧૦૦૦ વર્ષ અબાધાકાળ અરતિ, ભય શોક, જુગુપ્સા :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ જૂન - ૨/ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષનો અબાધાકાળ. નૈરયિકાયુની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટીનો ત્રીજો ભાગ અધિક ૩૩-સાગરોપમ. તિચાયુષુ - જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટીનો ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમ. એમ મનુષ્યાયુ, દેવાયુપ્ નૈયિવત્ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ નકગતિનામની પૃચ્છા - જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૧૦૦૦ સાગરોપમના બે સપ્તમાંશ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, અબાધાકાળ ૨૦૦૦ વર્ષ. તિર્યંચ ગતિનામ :- નપુંસકવેદ માફક સ્થિતિ છે. મનુષ્યગતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ. અબાધાકાળ ૧૫૦૦ વર્ષ. દેવગતિનામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧૦૦૦ સાગરોપમનો સાતમો ભાગ, ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદ સમાન. એકેન્દ્રિય જાતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ-૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ. બેઈન્દ્રિયજાતિનામ 1 :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૯/૩૫ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૧૮-કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. તેઈન્દ્રિય જાતિનામ :જઘન્ય સ્થિતિ બેઈન્દ્રિયવત્, ઉત્કૃષ્ટ ૧૮-કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. ચરિન્દ્રિયજાતિનામ :- જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૯/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ, અબાધાકાળ-૧૮૦૦ વર્ષ પંચેન્દ્રિય જાતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બધાકાળ. ૮૦ ઔદારિક શરીર નામમાં તેમજ જાણવું. વૈક્રિય શરીર નામ :- જઘ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન / સાગરોપમ સહ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. આહારક શરીર નામ :- જઘન્ય અંતઃ કોડાકોડી સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ તૈજસ અને કાણની પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ૨/૰ અને ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦ વર્ષ અબાધાકાળ. ઔદારિક-વૈક્રિય-આહારક શરીરંગોપાંગ. એ ત્રણેની સ્થિતિ ઉપરોક્ત જ જાણવી. પાંચ શરીરબંધન નામની સ્થિતિ પણ એમ જ છે. પાંચે શરીરસંઘાતની સ્થિતિ શરીરનામકર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. વજ્રઋષભનારા સંઘયણની સ્થિતિ રતિમોહનીય માફક છે. ઋષભનારાય સંઘયણ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૬/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૨-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧૨ વર્ષ અબાધાકાળ. નારાય સંઘયણ :જઘન્ય સ્થિતિ પલ્મોનો અસંખ્યાત ભાગ ન્યૂન /૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૪ કોડાકોડી સાગરોપમ, ૧૪૦૦ વર્ષ અબાધાકાળ. અર્ધનારાય સંઘયણ :- જઘન્ય પો અ ન્યૂન -/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૬ કોડાકોડી સાગરોપમ, ૧૬૦૦ વર્ષ બાધાકાળ. કીલિકા સંઘયણ :- જઘન્ય પલ્યોનો સં ન્યૂન ‘/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. સેવાર્ત સંઘયણ - પલ્યો અ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩/-/૫૪૧ ર૦૦૦ વર્ષ અબાધકાળ. સંઘયણની જેમ સંસ્થાન કમની પ્રકૃતિ કહેવી. શુકલવનામની પૃચ્છા :- જઘન્ય પલ્યોનો અહં ન્યૂન - */ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ બાધાકાળ. હારિદ્રવર્ણનામ :જઘન્ય પલ્યો. અસંભાગ ન્યૂન ૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડાબાર કોડાકોડી સાગરોપમ. ૧રપ૦ વર્ષ અબાધાકાળ. લોહિતવર્ણ નામ :- જઘન્ય સ્થિતિ પલ્યોનો અસ ભાગ ન્યૂન ૬/ર૮ સાગરોપમ, ઉકૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, ૧૫૦૦ વર્ષ બાકાળ. નીલવર્ણ નામ :- જઘન્ય સ્થિતિ પત્રોનો અ% ભાગ જૂન થર૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા સત્તર કોડાકોડી સાગરોપમ, ૧૭૫૦ વર્ષ અબાધાકાળ. કાળા વર્ણ નામકર્મની સ્થિતિ સેવાd સંઘયણનામ માફક જાણવી. સુરભિગંધ નામ :- શુકલવર્ણનામની સ્થિતિવતું. દુરભિગંધ નામની સ્થિતિ, સેવાd સંઘયણ માફક જાણવી. મધુરાદિ સની સ્થિતિ, વર્ણની સ્થિતિવત્ અનકમે કહેવી. આપશd અશોંની સ્થિતિ સેવાd સંઘયણ નામની જેમ અને પ્રશસ્ત શની સ્થિતિ શુકલવર્ણ નામવત કહેવી. અગુરુલઘુનામ કમની સ્થિતિ સેવાd સંઘયણનામવતુ જાળી. એ પ્રમાણે ઉપઘાતનામ અને પરાઘાત નામ કર્મની સ્થિતિ પણ સમજવી. નરકાના પૂર્વનામની પૃચ્છા - જઘન્ય સ્થિતિ પરાનો અસં ભાગ ના ૨, સાગરોપમ સહય, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ર૦૦૦ વર્ષ બાધાકાળ. તિર્યંચાનુપૂર્વની જઘન્ય સ્થિતિ પલ્મોનો અસં% જૂન સાગરોપમ, ઉત્કૃષ્ટ નસ્કાનુપૂવવ4. મનુષ્યાનુપૂર્વ - જઘન્ય સ્થિતિ પલ્યો નો અ ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, ૧૫oo વર્ષ અબાધ દેવાનપૂર્વ - જEાન્ય સ્થિતિ પલ્યોનો અસં ભાગ ન્યૂન / સાગરોપમ સહસ્ત્ર, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧ooo વર્ષ અબાધામ - ઉચ્છવાસનામ :- તિર્યંચાનુપૂર્વવતુ તપનામ :- પણ તેમજ છે. ઉધોત અને પ્રશસ્તવિહાયોગતિ જાજ - */ સાગરોપમ, ઉcકૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ, ૧ooo વર્ષ અભાધાકાળ. અપશસ્તવિહાયોગતિનામ :- જઘન્ય સ્થિતિ પલ્યોનો આ% ભાગ જૂન ૨, સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ. ગસ અને સ્થાવર નામકર્મ તેમજ જાણવું. સૂમનામ :જઘન્ય સ્થિતિ પલ્યો. અસં ન્યૂન રૂપ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી સાગરોપમ, ૧૮oo વર્ષનો બાધાકાળ. બાદર નામકર્મની સ્થિતિ આપણાત વિહાયોગતિવત કહેવી. એમ પયતિ નામની કહેવી, અપતિ નામની સૂક્ષ્મ નામની માફક જાણવી. પ્રત્યેક શરીરનામની પણ જ, સાધારણ શરીર નામની સૂમવત, સ્થિર નામની */g, અસ્થિર નામની /, શુભનામની / અશુભ નામની , સુભગ નામની ,, દુર્ભગ નામની , સુવર નામની */g, દુશ્વરનામની ૧૪, આયનામની ૧V, અનાદેય નામની , યશકીર્તિ નામની 2િ2/6] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ જઘન્ય સ્થિતિ આઠ મુહd, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ અબાધાકાળ જાણવો. અશોકીર્તિનામની પૃચ્છા - આપશસ્ત વિહાયોગતિ નામની સ્થિતિવતું, એ પ્રમાણે નિમણિ નામની સ્થિતિ કહેવી. તીર્થકર નામની સ્થિતિ - જઘન્ય અંત:કોડાકોડી સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ. એ પ્રમાણે જ્યાં */ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧ooo વર્ષ અભાધાકાળ, જ્યાં , ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ છે. ઉચ્ચગોત્ર સંબંધી પૃછા • જઘન્ય આઠ મુહૂd, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧૦૦૦ વર્ષ બાધાકાળ, નીચગોત્ર સ્થિતિની પૃચ્છા - આપશાવિહાયોગતિવત્ સ્થિતિ જાણવી. અંતરાયની સ્થિતિ જન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૩ooo વર્ષ અગાધાકાળ, અબાધાકાળ ન્યૂન કમસ્થિતિ, તે કર્મ નિષેક જાણવો. • વિવેચન-૫૪૧ - ભગવદ્ ! જ્ઞાનાવરણીયના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળ જ્ઞાનાવરણના ભેદથી પાંચ પ્રકારના કર્મની સ્થિતિ શું છે ? જઘન્ય તમુહૂર્ત. તે સર્વે જઘન્ય સ્થિતિ સૂમ સંપરાય ક્ષપકને પોતાના ગુણસ્થાનના છેલ્લા સમયે જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે, તે ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતા મિથ્યાર્દષ્ટિને જાણવી. પ્રસંગથી કહે છે - ૩૦૦૦ વર્ષ અબાધા વડે ન્યૂન કર્મ સ્થિતિ એ કમંદલિકોનો નિષેક છે. કેમકે કર્મની બે પ્રકારની સ્થિતિ છે - કર્મપણે રહેવા યોગ્ય સ્થિતિ અને અનુભવવા યોગ્ય સ્થિતિ. રહેવાની સ્થિતિ ૩૦-કોડાકોડી સાગરોપમ છે, અનુભવવા યોગ્ય ૩૦૦૦ વર્ષ જૂન છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિક જ્ઞાનાવરણીય બાંધ્યું હોય તો બંઘસમયથી ૩૦૦૦ વર્ષ સુધી ઉદયમાં આવી જીવને કંઈપણ બાધા ન કરે. પછીનો અનુભવવા યોગ્ય કર્મસ્થિતિ એ કર્મનો નિષેક છે. તે આ પ્રમાણે - પ્રથમ સ્થિતિમાં ઘણાં ક્રમદળ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષહીન, એમ કરતાં કરતાં તે સ્થિતિના છેલ્લા સમય સુધી કહેવું. અગ્રાયણી નામે બીજા પૂર્વમાં કર્મપ્રકૃતિ પ્રાભૃતના બંધ વિધાનમાં સ્થિતિ બંધાધિકારમાં ચાર અનુયોગ દ્વારો છે - સ્થિતિબંધ સ્થાન, અબાધાકંડક, ઉત્કૃષ્ટ નિષેક, અલાબહd. - X•x• અબાધાકાળ આ રીતે જાણવો - જેની જેટલી કોડાકોડી સાગરોપમ કરતાં ઓછો કાળ છે, તેવા આ સિવાય જઘન્ય અંતર્મુહૂર્તનો અબાધાકાળ, ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વકોટીનો ત્રીજો ભાગ સમજવો. એ રીતે અબાધાકાળ સ્વયં વિચારવો. પાંચ નિદ્રાનું સૂત્ર - જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન 39 સાગરોપમ છે. ભાવાર્થ આ છે - ચાર જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, સંજવલના લોભ, પાંચ અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. સકષાયીને સાતા વેદનીયની Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/-/૫૪૧ સ્થિતિ બાર મુહર્તની અને અકષાયીને બે સમયની છે. પહેલાં સમયે બંધ, બીજે સમયે ઉદય, બીજે સમયે કર્મનો નાશ થાય. યશોકીર્તિ અને ઉચ્ચગોરની આઠ મુહૂર્ત, પુરુષવેદ આઠ વર્ષ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું - x • x • પાંચ નિદ્રાની, ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૦ કોડાકોડી સાગરોપમ, go કોડાકોડીથી માંગતા 3 સાગરોપમાં થાય, તેમાં પલ્યોપમનો અસંહ ચૂત કરતાં ઉક્ત જઘન્ય સ્થિતિ આવે. સાતા વેદનીયની ઈયપિથિક બંધ આશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ રહિત સ્થિતિ બે સમય છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ છે. સમ્યકત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ ઉદયને આશ્રીને જાણવી પણ બંધને આશ્રીને ન જાણવી. કેમકે સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો બંધ હોતો નથી. પણ મિથ્યાત્વ પગલો જીવે સમ્યકતવ યોગ્ય ગણ પ્રકારના કરાય છે. જેમકે- સર્વ વિશુદ્ધ, અદ્ધ વિશુદ્ધ, અશુદ્ધ. તેમાં જે સર્વવિશુદ્ધ પુદ્ગલો છે, તે ‘સમ્યકત્વ વેદનીય’ કહેવાય. જે અદ્ધ વિશુદ્ધ પુદ્ગલો છે તે ‘સમ્યકત્વમિથ્યાત્વ વેદનીય’ અને અવિશુદ્ધ પગલો છે, તે મિથ્યાત્વ વેદનીય છે. માટે તે બેને બંધનો સંભવ નથી. પણ જ્યારે તે સમ્યકત્વ, મિશ્ર પુદ્ગલોની સ્વરૂપથી સ્થિતિનો વિચાર કરતાં ત્યારે તેની અંતર્મુહૂર્ણ ન્યૂન કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી. - x - ૪ - અનંતાનુબંધી ચતુક, અપ્રત્યાખ્યાન ચતુક, પ્રત્યાખ્યાન આવરક ચતુકરૂપ બાર કષાયમાં પ્રત્યેકની જઘન્યસ્થિતિ પલ્યો અસંહ ભાગ ન્યૂન ૪/૩ સાગરોપમ છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કોડાકોડી સાગરોપમ છે. સંજ્વલન કષાયની જઘન્યસ્થિતિ બે માસ આદિ પ્રમાણ છે, તે ક્ષપકને પોતાના બંધના છેલ્લા સમયે જાણવી. આવેદની જઘન્ય સ્થિતિ - દશ કોડાકોડી સાગરોપમે ૧/આવે તો પંદર કોડાકોડી સાગરોપમ સ્થિતિએ દોઢ સપ્તમાંશ આવે. હાસ્ય ષટકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. તે આ રીતે- હાસ્ય અને તિની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૧/9 સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ ૧૦૦૦ વર્ષ અબાધાકાળ, બાઘાકાળ ગૂન નિષેક કાળ જાણવો. ઈત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું - X - X - તિર્યંચાયુષ, મનુષ્ઠાયુની પૂર્વકોટીના ત્રીજા ભાગ વડે અધિક ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. તે આયુષનો બંધ કરનારા પૂર્વકોટી વયુિવાળા મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાઓ જાણવી. કેમકે બીજે એટલી સ્થિતિ અને પૂર્વ કોટીના બીજા ભાગની અબાધા પ્રાપ્ત થતી નથી. તિર્યંચગતિ નામની જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૨૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ જાણવી. મનુષ્ય ગતિ નામકર્મની જઘન્ય પલ્યો અio ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમની જાણવી. નક્કગતિની ૨ સાગરોપમ સહય છે. અર્થાત સાગરોપમના ૨૧ ને હાર વડે ગણવા. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. તેનો સૌથી જઘન્યબંધ અસંડી ૮૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પંચેન્દ્રિયને હોય છે. કેમકે અસંજ્ઞી પંચેનો જઘન્ય કર્મબંધ, એકેના જઘન્ય કર્મબંધથી ૧૦૦૦ ગણો છે. તેને વૈક્રિય શરીરના પ્રસંગે વિચારાશે. દેવગતિનામકર્મનો જઘન્ય બંધ ૧૩ સાગરોપમને હજાર વડે ગુણવાથી આવે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડોકાડી સાગરોપમ છે. પૂર્વોક્ત કરણ વડે એક સાગરોપમનો સાતમો ભાગ આવે. એને બંધ જઘન્યથી અiી પંચે ને હોય માટે ૧૦૦૦ ગણો છે. દેવગતિનામ સૂત્રમાં ઉત્કૃષ્ટ બંધ પુરુષવેદ માફક જાણવો. • x • બેઈન્દ્રિયાતનામ કર્મમાં જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન રૂપ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, કેમકે સૂક્ષ્મ અને વિકલનિકની સ્થિતિ ૧૮ કોડાકોડી સાગરોપમ છે - એવું શાઅવયન છે. તેમાં ૧૮ કોડાકોડીને મિથ્યાત્વની ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ભાગ આપવો. તેથી ૩૫ થશે. તેને પલ્યો અસં વડે ચૂત કરતાં સૂત્રોક્ત પરિમાણ આવશે. એમ તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિના સૂત્રો વિચારૂા. વૈક્રિય શરીરનામમાં જઘન્ય પલ્યોના અસંહ ભાગ ન્યૂન ? સાગરોપમ સ્થિતિ છે. વૈકિય શરીરનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમને પૂર્વોકત કરણથી શોધતા ; આવશે. પણ વૈકિય પક એકે અને વિકલેટ ન બાંધે. અસંજ્ઞી પંચે આદિ બાંધે છે. અસંજ્ઞી પંચે જઘન્ય બંધ રોકૅના બંધથી હજાર ગણો છે • x • તેથી જે જે સાગરોપમ છે તેને પૂર્વોક્ત કરણરૂપ હજાર વડે ગુણવાથી સૂત્રોક્ત પરિણામ થાય છે તેથી એ સાગરોપમ સહ્ય કહ્યું. આહાક શરીર નામની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતઃ કોડાકોડી સાગરોપમાં સ્થિતિ છે. પણ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગણું સમજવું. બીજા આહારકચતુર્કની જઘન્ય સ્થિતિ પણ અંતર્મુહૂર્ત માને છે, તેનો પાઠ પણ આપે છે, તેથી સત્ય શું ? તે કેવલી જાણે. પાંચ શરીરના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમાનની જેમ, તે જ ક્રમથી પાંચ શરીર બંધન, પાંચ શરીરસંઘાત પણ કહેવા, તે વાત સૂત્રકારે પણ કહી છે. વજsષભનારાય સંઘયણની સ્થિતિ રતિમોહનીયવતુ અતુિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન ૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. ઋષભનારાય સૂત્રમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૬/૩૫ સાગરોપમ છે. કેમકે મનારાયની ઉત્કટ સ્થિતિ ૧૨ કોડાકોડી સાગરોપમ છે. તેને મિથ્યાત્વની go કોડાકોડી સ્થિતિ વડે ભાંગવા. તે ૬/૩૫ આવશે. એ રીતે નારાય સંઘયણની જઘન્ય સ્થિતિ વિચારતા પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન રૂપ સાગરોપમ થશે. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪-સાગરોપમ છે. અર્ધનારાયની ૮૩૫ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ સાગરોપમ કોડાકોડી છે. કીલિકાની જઘન્ય સ્થિતિ પત્રોનો અસં ન્યૂન ૧૩૫ સાગરોપમ છે કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડાકોડી સાગરોપમ છે. સેવાd સુગમ છે. સંઘયણ માફક છ સંસ્થાનની સ્થિતિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/-/૫૪૧ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 પણ કહેવી. અન્યત્ર પણ કહ્યું છે. પહેલાં સંઘયણ અને સંસ્થાનની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. પછી-પછીના સંઘયણ અને સંસ્થાનમાં બબ્બે સાગરોપમની વૃદ્ધિ કરવી. હારિદ્રવર્ણનામમાં જઘન્યથી પલયોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૫/૮ સાગરોપમ સ્થિતિ જાણવી. કેમકે હારિદ્રવર્ણ નામની સાડાબાર કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. અન્યત્ર પણ કહ્યું છે – શુક્લ વર્ણ, સુગંધ, મધુર રસની ૧૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સુભગ નામ, ઉણ સ્પર્શ, અખ્તરસ, હારિદ્ર વર્ણની સ્થિતિમાં અઢી સાગરોપમની વૃદ્ધિ કરવી. તેને ૩૦ કોડાકોડી સાગરોપમ મિથ્યાત્વ સ્થિતિ વડે ભાગવા. * * * ૧૨.૫ ભાંગ્યા 90 કરતાં "ર૮ થશે. તેને પલ્યોના અસંહ ભાગે ન્યૂન કરતાં સૂત્રોકત પરિણામ આવે છે. આ જ પદ્ધતિ વડે લોહિતવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોના અસંઇ ન ૬૦ સાગરોપમ થશે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ છે. નીલવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોના અસંહ ન્યૂન ૮ સાગરોપમ થાય. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સતર સાગરોપમ છે. કાળા વણની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સુરભિગંધ નામની શુક્લવર્ણવત્ છે. કેમકે શુક્લ વર્ણ, સુરભિગંધ, મધુર રસની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ કહી છે. દુરભિગંધની સેવાd સંહનનવત્ સમજવી. મધુરાદિ સોની સ્થિતિ વર્ણો મુજબ અનુક્રમે કહેવી. તે આ રીતે - મધુર રસની જઘન્ય સ્થિતિ પત્રોન્ગો અસં ન્યૂન ૧૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી સાગરોપમ જાણવી. ૧૦૦૦ વર્ષ અબાધાકાળ હોય છે. અબાધારહિત કર્મ સ્થિતિ કર્મદલિક નિષેક છે. અશ્લસની જઘન્ય સ્થિતિ પલ્યોનો સં ભાગ ન્યૂન "/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા બાર કોડાકોડી સાગરોપમ છે. કષાયસની જઘન્ય સ્થિતિ પશોનો અસંહ જૂન ૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, કટુક સની જઘન્ય સ્થિતિ પલ્યોનો અio ન્યૂન ૨૮ સાગરોપમ, ઉcકૃષ્ટ સાડા સતર કોડાકોડી સાગરોપમ, તિક્ત રસની જઘન્ય પલ્યોનો અસંહ ભાગ ન્યૂન 2 સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. બધે અબાધાકાળ કહેવો. સ્પર્શ બે ભેદે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉણ રૂપ પ્રશસ્ત અને કર્કશ, ગુર, રણા, શીતરૂપ આપશસ્ત સ્પર્શે છે. પ્રશસ્ત સ્પર્શીની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૧, સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૧૦૦૦ વર્ષ. અપશd સ્પર્શની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસંહ જૂન ? સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૨000 વર્ષનો છે - X - X -- નકાનુપૂર્વી નામની જઘન્ય સ્થિતિ સહસ્રગણાં રે, સાગરોપમ છે. તેનષ્કગતિ માફક વિચારવી, મનુયાનુપૂર્વી નામમાં પત્રોનો અસંહ ન્યુન દોઢ સપ્તમાંશ સાગરોપમ છે. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-કોડાકોડી સાગરોપમ છે. અન્ય પણ કહેલ છે કે - x • મનુષ્યદ્વિક અને સાતવેદનીયની ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ જાણવી. દેવાનુપૂર્વી નામકર્મની પણ સ્થિતિ જઘન્ય પલ્યોના અસં ભાગ ન્યૂન સહામણાં " સાગરોપમ જાણવી. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. અન્યત્ર પણ કહ્યું છે કે- પુરુષવેદ, હાસ્ય -x- દેવદ્વિકની સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. • x - દેવાનુપૂર્વીનો જઘન્ય બંધ અસંજ્ઞી પંચે ને હોય. સુમનામકર્મમાં જઘન્ય પત્રોના સંત ન્યૂનJa૫ સાગરોપમ સ્થિતિ બેઈન્દ્રિય જાતિનામ માફક જાણવી. કેમકે સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ છે. એમ અપર્યાપ્ત અને સાધારણ નામ કમને જાણવું. બાદર, પર્યાપ્ત ને પ્રત્યેક નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન | સાગરોપમ છે, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. સૂત્રકારશ્રી કહે છે – બાદર નામની સ્થિતિ અપ્રશસ્તવિહાયોગતિ માફક જાણવી. એમ પર્યાપ્ત નામ સંબંધે પણ જાણવું. સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય પાંચકમની જન્ય સ્થિતિ પલ્યોનો અસંજૂન ૧૩ સાગરોપમ છે. યશોકીર્તિનામની જઘન્ય આઠ મુહૂર્ત છે, છ એ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. કેમકે સ્થિરાદિષટક અને દેવદ્વિકની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે, તેમ શાસ્ત્ર વચન છે. અસ્થિસદિ છની જઘન્યસ્થિતિ પલ્યોનો અio ન્યૂન ? સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમની છે એમ નિમણનામમાં પણ કહેવું. તીર્થકનામકર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. પિન જે તીર્થકરની જઘન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમ હોય તો તેટલી સ્થિતિ તિર્યંચોના ભવ સિવાય પૂર્ણ કરવી અશક્ય છે. માટે કેટલાંક કાળ સુધી તીર્થંકર નામકર્મની સતાવાળો પણ તિર્યંચ હોય, આગમમાં તો તિર્યંચમાં તીર્થકર નામની સત્તાનો નિષેધ કર્યો છે. તો આ કઈ રીતે બને ? જે અહીં નિકાચિત તીર્થંકર નામકર્મી છે, તેની સત્તાનો તિર્મય ભવમાં નિષેધ કર્યો છે, પણ ઉદ્ધતના અને અપવર્તના યોગ્ય તીર્થકર નામકર્મનો વિરોધ નથી. પાંચે અંતરાય સંબંધે પૃચ્છા - ઉત્તર પણ પાંચેનો છે. એ રીતે સામાન્યથી સર્વ પ્રકૃતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પરિમાણ કહ્યું. હવે એકેન્દ્રિયોને આશ્રીને સ્થિતિ કહે છે – • સૂગ-૫૪૨ : ભગવાન ! એકેન્દ્રિયો જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન / સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ / સાગરોપમ બાંધે. એ પ્રમાણે નિદ્રા પાક અને દર્શન ચતુર્કની પણ સ્થિતિ જાણવી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/-/૫૪ર ભગવન! એકેન્દ્રિયો સાતા વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યોનો અસં ન્યૂન દોઢ સાતમાંશ સાગરોપમ, ઉતકૃષ્ટ પપૂિર્ણ દોઢ સપ્તમાંશ, સાગરોપમ બાંધે. અસાતા વેદનીયની જ્ઞાનાવરણીય માફક જાણવી. એકેન્દ્રિયો સકવ વેદનીય કમની કેટલી સ્થિતિ બાંધે ? કંઈપણ ન બાંધે. કેન્દ્રિયો મિથ્યાત્વ વંદનીય કમની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમ બાંધે. એ મિશ્ર વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? કંઈ પણ ન બાંધ. એક બાર કષાયની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો અ% જૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ * સાગરોપમ બાંધે એ પ્રમાણે સંજવલન ક્રોધ ચાવત લોભની જાણવી. સ્ત્રીવેદની સાતા વેદનીયત જાણવી. કેન્દ્રિયો પુરુષવેદ કમની સ્થિતિ પલ્મોનો આ જૂન , સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તે જ સ્થિતિ બાંધે. નપુંસકવેદની જઘન્ય પલ્યો નો અરાં ભાગ ન્યૂન , સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેટલી જ પૂર્ણ બાંધે. હાસ્ય અને રતિની પરંપવેદ જેટલી બાંધે. અરતિ, ભય, શોક, જુગુપ્સાની સ્થિતિ નપુંસક વેદ જેટલી બાંધે. નૈરયિકા), દેવાયુ, નરક-દેવગતિનામ, વૈક્રિય - આહારક શરીરનામ, નરક-દેવાનુપૂર્વી, તીર્થક્ત નામ એ નવ પ્રકૃતિ ન બાંધે. તિચાયુની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્વ, ઉત્કૃષ્ટ ૭૦૦૦ અને ૧૦૦૦ના બીજ ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્પાયુની સ્થિતિ જાણવી. તિર્યંચગતિ નામની સ્થિતિ નપુંસકdદ જેટલી, મનુષ્યગતિ નામની સ્થિતિ સાત વેદનીય જેટલી સમજવી. એકે અને પંચો, નામની નપુંસક વેદની સ્થિતિ પ્રમાણે રણવી. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય નામની જન્ય સ્થિતિ પલ્યોનો અસ ભાગ ન્યૂન /i૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. ચઉરિન્દ્રિય નામની પણ જન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન ૧૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ બાંધે. એ પ્રમાણે જ્યાં સાગરોપમના કે કે */ કે ૨૮ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવી. જ્યાં જElન્ય એક કે દોઢ સપ્તમાંશ સ્થિતિ હોય ત્યાં તે જ ભાગ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ ન્યૂન કહેતો. ઉત્કૃષ્ટ તે જ ભાગ પરિપૂર્ણ બાંધે એમ જાણવું. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયની સ્થિતિવત કહેવી. ઉત્કૃષ્ટ તે જ પૂર્ણ કહેવી. • વિવેચન-૫૪૨ - એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? ઈત્યાદિ. અહીં નિયમ એવો છે કે જે કર્મની જે - જે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી છે, તે તે સ્થિતિ મિથ્યાત્વની 90 કોડાકોડી સાગરોપમ પ્રમાણ વડે ભાંગતા જે આવે તે પલ્યોપમના સંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ જાણવી. તે જ પલ્યોના અસં ભાગ સહિત ૮૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. એ રીતે બધાં સૂત્રો વિચારવા. શિષ્યના ઉપકારને માટે સ્થિતિનું પરિમાણ બતાવે છે. પાંચે જ્ઞાનાવરણ, નવે દર્શનાવરણ, પાંચે અંતરાય કર્મની એકેન્દ્રિયોને જઘન્ય સ્થિતિ પલ્યોનો અio ન્યૂન BI, સાગરોપમ હોય, ઉત્કૃષ્ટ તે જ 3 સાગરોપમ પરિપૂર્ણ જાણવા. સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વીનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોનો અસં ભાગ ન્યૂન ૧.૫ સાગરોપમ ઉત્કૃષ્ટ સંપૂર્ણ ૧./ સાગરોપમ છે. મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિ બંધ પડ્યોનો અસં ન્યૂન ૧}, સાગરોપમ ઉત્કૃષ્ટ પૂર્ણ | સાગરોપમાં છે. એકેને સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીયનો ઉદય અસંભવ છે માટે તેનો બંધ પણ કરતો નથી. ૧૬ કષાયોનો જઘન્ય બંધ પલ્યોનો અસં ન્યૂન */ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્ણ * સાગરોપમ જાણવો. પુરુષવેદ, હાસ્ય, રતિ, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિરાદિષક, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, શુકલવર્ણ, સુરભિ ગંધ, મધુર સ્ટ અને ઉચ્ચ ગોત્રનો જઘન્ય બંધ પલ્યોનો અસં. જૂન ૧૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમ જાણવો. ન્યગ્રોધ પરિમંડલ, પબનારાયનો જઘન્ય સ્થિતિ બંધ પડ્યો અio ન્યુન ૬૩ સાગરોપમ સાદિ સંસ્થાન અને નારાય સંઘયણમાં ઉપ સાગરોપમ. કતવણી અને કષાય, તૂરા રસનો ૬/ર૮ સાગરોપમ, પીતવર્ણ અને અશ્લસનો VIR૮ સાગરોપમ. નીલવર્ણ અને કટુરસનો ર૮ સાગરોપમ. નપુંસક વેદ, ભય, ગુણા, શોક, અરતિ, તિર્યચદ્ધિક, ઔદાકિ દ્વિક, હુંડક સંસ્થાન, છેલ્લું સંઘયણ, કૃષ્ણવર્ણ, તિક્તરસ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, અશોકીર્તિ, સ્થાવર, તપ, ઉધોત, અશુભ વિહાયોગતિ, નિર્માણ, એકે જાતિ, પંચે જાતિ, તૈજસ અને કાર્પણનો જઘન્ય સ્થિતિ બંધ સાગરોપમ છે. અહીં ચણોધ પરિમંડલથી કાશ્મણ સુધી બધે પલ્યોનો અસંત ન્યૂન” વાક્ય જઘન્યમાં ઉમેરવું અને બધે ઉત્કૃષ્ટ બંધ તેને પૂર્ણ સાગરોપમ છે. નકદ્ધિક, દેવદ્વિક, વૈક્રિય ચતુક, આહાર ચતુષ્ક અને તીર્થકર નામનો એકેન્દ્રિયોને બંધ હોતો નથી. આયુકર્મ વિચારતા એકેન્દ્રિયો તથાભવ સ્વભાવથી દેવાયુ કે નકામુ બાંઘતા નથી. પણ તિર્યંચાયુ કે મનુષ્યાબાંધે છે. તે જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટી વર્ષ બાંધે. ઉત્કૃષ્ટાયુ બંઘથી વિચારતા ૨૨,૦૦ વષય કેનન્દ્રિયો પોતાના આયુનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુનો બંધ કરતો હોય તે લેવા. તેથી ત્રિભાગ ૧૦૦૦ વર્ષ સહિત ૩૦૦૦ અધિક જાણવા. એ રીતે એકેન્દ્રિયોને આશ્રીને બંધ સ્થિતિ કહી. હવે બેઈન્દ્રિયોને આશ્રીને કહે છે • સૂત્ર-પ૪૩ : ભગવના બેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બંધ કરે છે ? ગૌતમ ! જાન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના પચીશ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/૫૪૩ EO ભાગ અને ઉત્કૃષ્ટથી તેટલો જ પૂર્ણ બંધ કરે. એમ નિદ્રાપંચકનો બંધ પણ જાણવો. એમ એકેન્દ્રિયો વ4 બેઈન્દ્રિયો પણ કહેવા. પરંતુ પલ્યોપમના આરું જૂન ચીશ ગણા સાગરોપમનો બંધ કહેવો. બાકી બધું તેમજ પૂર્ણ બંધ કરે છે. જેને એકેન્દ્રિય નથી બાંધતા તેને બેઈન્દ્રિયો પણ નથી બાંધતા. બેઈન્દ્રિયો મિસ્ત્રાવ વેદનીની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો અસ» જૂન પચીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલો જ બંધ કરે વિચાયુને જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્ણકોટી વર્ષનો બંધ કરે, એમ મનુષાયુનો પણ બંધ જાણવો. બાકી બધું એકેન્દ્રિયો માફક ચાવતુ અંતરાય કહેવું. તેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો આ ભાગ ન્યૂન પચાસગણાં / સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ બાંધે. કેન્દ્રિયોને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તેઈન્દ્રિયોને ૫૦ ગણા સાગરોપમ સહિત કહેવી. તેઈન્દ્રિય જીવો મિશ્રાવ વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પોઅસં ન્યુન ૫૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ પૂર્ણ ૫oસાગરોપમ. તિર્યંચાયુની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ દિવાના બીજા ભાગ સહિત ૧૬ દિન અધિક પૂર્વ કોટી વર્ષ બાંધે. એ પ્રમાણે મનુષ્પાયુની પણ જાણવી. બાકી બધું બેઈન્દ્રિયોવત્ અંતરાયકર્મ સુધી કહેવું. ભગવન ! ચઉરિન્દ્રિયો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ! જઘન્યથી પલ્યો અસં% ભાગ ન્યૂન સો સાગરોપમના ? અને ઉત્કૃષ્ટ તેટલી જ પરિપૂર્ણ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જે પ્રકૃતિની એકેને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે, તે પ્રકૃતિની ૧૦૦ ગણાં સાગરોપમ સહિત સ્થિતિ કહેવી. તિર્યંચાયુની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ બે માસ અધિક પૂવકોટી વર્ષની બાંધે. એમ મનુયાયુ સ્થિતિ જાણવી. બાકી બધું ભેઈન્દ્રિયવત્ કહેવું. પરંતુ મિથ્યાત્વ વેદનીયની જઘન્ય પલ્મોનો અસં% ભાગ જૂન ૧૦૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ તેટલી જ પરિપૂર્ણ બાંધે. બાકી બધું બેઈન્દ્રિયવત્ અંતરાય કર્મ સુધી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સ્થિતિ જાણવી. પણ તેની જઘન્યથી અંતમુહૂર્ણ બાંધે. એમ જ મનુષ્પાયુની સ્થિતિ પણ જાણવી. દેવાયુની સ્થિતિ નાસ્કાયુષ માફક જાણવી. અસંજ્ઞી પંરો જીવો નફગતિ નામ કમની કેટલી સ્થિતિ બાંધે? જEdી પડ્યો અ» ન હાર સાગરોપમના અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તે જ સ્થિતિ બાંધે. એમ તિચિગતિ નામની જાણવી. મનુષ્યગતિનામમાં એમ જ સમજવું. પણ જઘન્ય પલ્સનો અસં ભણ ન્યૂન હાર સાગરોપમના દોઢ સતમાંશ અને ઉકૂટ પૂરી સ્થિતિ બાંધે. એમ દેવગતિમાં જાણતું. પરંતુ પલ્યોનો અ ન્યૂન હાર સાગરોપમના / અને ઉત્કૃષ્ટ પૂરી તે જ સ્થિતિ બાંધે વૈક્રિય શરીર નામ કર્મ, જઘન્ય પલ્યોનો અસં ન્યૂન હજાર સાગરોપમના છે અને ઉત્કૃષ્ટ તે જ પરિપૂર્ણ બાંધે. સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય, આહારક શરીર નામ અને તિરિનામ કમનો કોઈપણ બંધ કરતાં નથી. બાકી બધું જોઈદ્રિયોવ4 જાણવું. પરંતુ જે પ્રકૃતિની સાગરોપમનો જેટલો ભાગ સ્થિતિ કહી છે, તે પ્રકૃતિની હજાર ગુણા સાગરોપમ સહિત કહેતી. ઓમ સર્વે પ્રકૃતિઓની અનુક્રમે સ્થિતિ અંતરાય સુધી જાણવી. ભગવન! સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ બાંધે. ૩ooo વર્ષ અબાધાકાળ. નિદ્ધાપંચકની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમાં દર્શનાવરણ ચતુર્કની જ્ઞાનાવરણીય માફક અને સાતા વેદનીયાની સામાન્ય વેદનીય કર્મ મુજબ ઈયfપથિક અને સાંપરાવિક બંધની અપેક્ષાએ કહેdી. સતાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકવત, સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઔધિકવતુ કહેવી. મિયાત્વ મોહનીયની જઘન્ય અંત:કોટાકોટી, ઉત્કૃષ્ટ go કોડાકોડી સાગરોપમ પ્રમાણ તથા 9000 વર્ષ અબાધાકાળ છે. બાર કષાયની સ્થિતિ જઘન્ય અંતઃ કોડાકોડી અને ઉત્કૃષ્ટ ૪૦-કોડાકોડી સાગરોપમ, vooo વર્ષ અબાધાકાળ છે. સંજવલન ક્રોધ, માન, માયા, લોભનો બે માસ, માસ, અમિાસ, અંતમુહૂર્ત એમ જઘન્ય સ્થિતિ બંધ છે, ઉત્કૃષ્ટ ભાર કાય માફક છે. ચાર આયુની, ઔધિક સ્થિતિ પ્રમાણે બાંધે. આહાક શરીર અને તીર્થકરનામની જધન્ય અને ઉત્કૃષ્ટ અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. પરપાવેદની જઘન્ય આઠ વર્ષ ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. યશોકીર્તિનામ અને ઉચ્ચ ગોત્રની એ પ્રમાણે જાણવી. પરંતુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયવતુ જાણવી. બાકી સર્વે સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધની જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે પ્રકૃતિની જે સામાન્ય સ્થિતિ કહી તે બાંધે છે. પણ વિશેષ એ કે – અબાધા અને નિષેક કહેવો નહીં. એમ સર્વે કર્મપકૃતિઓની સ્થિતિ અનુક્રમે અંતરાય કહેવું. ભગવન / સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીયની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ! જEIન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન હાર સાગરોપમના / અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એમ બેઈન્દ્રિયના પાઠ મુજબ અસંજ્ઞી પંચે કહેવા. પરંતુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી. તેને હજારગણાં સાગરોપમ સહિત કહેવી. મિયાત્વ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોનો આસ. ન્યૂન હજાર સાગરોપમ, ઉત્કૃષ્ટ તેટલાં જ પૂર્ણ સાગરોપમ. નરયિકાયુની સ્થિતિ જઘન્ય અંતર્મહત્તવિક ૧૦, ooo વર્ષ, ઉત્કૃષ્ટ પુવકિોટીનો ત્રીજો ભાગ અધિક પલ્યો અસં ભાગ બાંધે. ઓમ જ તિર્યંચાયુની Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૨/૫૪૩ ૯૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સુધી કહેવી. • વિવેચન-૫૪૩ : બેઈન્દ્રિય જીવો ઈત્યાદિ. અહીં આ પરિભાષા છે – જે જે કર્મપકૃતિની જેજે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી, તેને-તેને મિથ્યાત્વની 90 કોડાકોડી સ્થિતિ વડે ભાંગીને જે આવે તેને ૫-વડે ગુણતા જેટલા થાય તેટલા, પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરતાં સ્થિતિબંધ કરનારા બેઈન્દ્રિયોનું જઘન્ય સ્થિતિ પરિમાણ આવે છે અને પરિપૂર્ણ તેટલું જ ઉત્કૃષ્ટ સ્થિતિ પરિણામ છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિમાં સાગરોપમના 3ને સ્પ-વડે ગુણવા એટલે કે ૫ સાગરોપમના / પલ્યોપમના અસં ભાગે જૂન જઘન્યસ્થિતિ પરિમાણ હોય, તેટલું જ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિક હોય. તેઈન્દ્રિય સ્થિતિ બંધમાં ઉક્ત પદ્ધતિ, પણ પચાશે ગુણવા, ચઉરિન્દ્રિયના બંધમાં ૧૦૦ વડે ગુણવા, અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધમાં ૧૦૦૦ વડે ગુણવા. એ બધું સુગમ છે માટે સ્વયં જાણવું. માત્ર ગણિત આ રીતે કરવું. બેઈન્દ્રિયને ૫ સાગરોપમ ભાંગ્યા સાત અને તેને ત્રણ ગણાં કરવા. એ રીતે બધે જ કરવું. સંજ્ઞી પંચેન્દ્રિય બંધ સૂત્રમાં જ્ઞાનાવરણીયાદિનો જઘન્ય સ્થિતિ બંધ અંતર્મુહર્તાદિ કહો, તે ક્ષક્ષકને પોતાના સ્થિતિબંધના છેલ્લા સમયે જાણવો. નિદ્રાપંચક, સાતવેદનયી, મિથ્યાત્વ, બાર કષાયાદિનો ક્ષપણાની પૂર્વે બંધ થાય છે તેથી તેમને જાન્યથી પણ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ હોય. ઉત્કૃષ્ટ અતિ સંક્લેશવાળા મિથ્યાર્દષ્ટિને હોય ઈત્યાદિ - X - X - સંજ્ઞી પંચે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધ ક્યા જીવોને હોય ? • સૂત્ર-પ૪૪ - ભગવના જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે? ગૌતમાં કોઈપણ ઉપશમક કે ક્ષક સૂમસંપરાય છે, એ જ્ઞાનાવરણીય કર્મનો જન્મ સ્થિતિ બંધક છે. તે સિવાય બીજે જઘન્ય સ્થિતિનબંધક છે. એ રીતે મોહનીય અને આ સિવાય બીજ બધાં કર્મ માટે કહેવું. મોહનીય કમનો જન્ય સ્થિતિબંધક કોણ છે? કોઈપણ ઉપશામક કે ક્ષયક બાદર સંપરાય હોય છે. તે જઘન્ય સ્થિતિ બંધક છે, બીજી અજઘન્યસ્થિતિ બંધક છે. આયુકમનો જઘન્ય સ્થિતિ બંધક કોણ છે? સંક્ષેપ્યાદ્ધ પ્રવિષ્ટ, સર્વ નિરુદ્ધ આયુ, તે સૌથી મોટા આયુબંધના કાળના એક ભાગ રૂપ છે, તે આયુબંધના છેલ્લા કાળમાં વીતો પતિ-અપથતિ એવી સૌથી જન્ય સ્થિતિ બાંધે છે. તે જઘન્યસ્થિતિ બંધક છે • વિવેચન-૫૪૪ - જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતિબંધક કોણ ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ અન્યતર ઉપશમક કે ક્ષયક સૂમ સંપાયને બાંધે છે. તેની વ્યાખ્યા - જ્ઞાનાવરણનો બંધ ક્ષપક અને ઉપશમકને જઘન્યથી અંતર્મહત્ત હોય છે. - x - બીજે ક્ષપકની અપેક્ષાએ ઉપશમકને બમણો બંધ કહ્યો છે - x • તેથી વેદનીય કર્મના સાંપરાયિક બંધના વિચારમાં જઘન્ય સ્થિતિ બંધ ક્ષેપકને બાર મુહર્ત અને ઉપશમકને ચોવીશ મુહૂર્તનો હોય. નામ ગોત્રનો જઘન્ય બંધ ક્ષેપકને આઠ મુહૂd, ઉપશમકને સોળ મુહર્ત છે. પણ ઉપશમકને પણ બાકીના બંધની અપેક્ષાએ સૌથી જઘન્ય બંધ હોય છે. માટે તેના સત્રમાં કોઈપણ ઉપશમક કે ક્ષપક સમ સંપરાય જઘન્યબંધક છે, એમ કહ્યું. • x • ક્ષપક અને ઉપશમક સૂક્ષ્મ સંપરાય સિવાયના બીજા અજઘન્ય સ્થિતિબંધક છે. આયુબંધક - જીવો બે ભેદે છે (૧) સોપકમાયુ, (૨) નિરુપકમાયુ. - X - x • તેમાં દેવો, નૈરયિકો, અસંખ્યાતા વર્ષાયુક તિર્યંચો અને મનુષ્યો પોતાનું છે. માસનું આયુ બાકી હોય ત્યારે અવશ્ય પરભવાયુનો બંધ કરે છે. જે તિર્યંચ અને મનુષ્યો સંખ્યાતા વર્ષાયુવાળા છતાં નિરુપકમાયક છે, તેઓ પોતાનું ત્રીજા ભાગનું આયુ બાકી હોય ત્યારે અવશ્ય પરભવાયુનો બંધ કરે છે. જેઓ સોપક્રમાયુકવાળા છે, તેઓ કદાચ ત્રીજા ભાગનું આયુ બાકી છે એવા, અથવા બીજાના બીજા ભાગનું બાકી આયુવાળા, અથવા જેનો ન સંક્ષેપ કરી શકાય એટલો જ માત્ર આયુકાળ બાકી જેમને છે એવા પરભવનું આયુ બાંધે છે - x • x - x - આયુબંધનો કાળ આઠ આકર્ષ પ્રમાણ છે, તેનો એક આકર્ષપ્રમાણ સૌથી અપાયુ બાકી છે, માટે તે સંક્ષેપ ન કરી શકાય તેવા કાળમાં પ્રવિષ્ટ થયેલો અને આયુબંધના એક આકર્ષરૂપે છેલ્લા કાળમાં વર્તતો હોય છે. અહીં ચરમકાળ સમયના ગ્રહણથી પરમ સૂક્ષમ સમયનું ગ્રહણ ન કરવું. પણ ઉપરોક્ત કાળનું ગ્રહણ કરવું, કેમકે તેચ ઓછા કાળમાં આયુના બંધનો અસંભવ છે. તેથી વ્યુત્ક્રાંતિ પદમાં પૂર્વે કહ્યું છે કે- જીવો સ્થિતિનામ સહિત આયુનો જઘન્ય એક આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બંધ કરે છે. એક આકર્ષ વડે સર્વ જઘન્યાય બાંધે છે. સર્વ જઘન્ય- સૌથી નાની સ્થિતિ. તે સ્થિતિ કેવા પ્રકારની છે ? પતિ અને અપયત શરીર અને ઈન્દ્રિય પતિ પૂર્ણ કરવાને સમર્થ અને ઉયવાસાયપ્તિ પુરી કરવા અસમર્થ એવી સ્થિતિ બાંધે છે, તે • x• આ રીતે જાણી શકાય • સર્વ પ્રાણી પરભવનું આયુ બાંધીને મરણ પામે, તે સિવાય નહીં. પભવના આયુનો બંઘ ઔદારિક, વૈકિય, આહારક કામ યોગવર્તી પ્રાણીને હોય, પણ કાર્પણ કે ઔદારિક મિશ્રયોગમાં વર્તનારને નહીં. • x • વિશિષ્ટ ઔદારિકાદિ કાયયોગ શરીર અને ઈન્દ્રિય પતિ વડે પયક્તિાને હોય છે, પણ કેવળ શરીર પયતિથી પર્યાપ્તાને નથી હોતો. તેથી સિદ્ધ થાય છે કે શરી૫યક્તિ અને ઈન્દ્રિય પતિ વડે પર્યાપ્તાનું જ મરણ થાય છે, બીજાનું થતું નથી. માટે શરીર અને ઈન્દ્રિયપતિ પૂરી કરવાને સમર્થ એવી જઘન્ય સ્થિતિ બાંધે છે, પણ તેથી હીન સ્થિતિ ન બાંધે. હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધક સંબંધે પૂછે છે – • સૂત્ર-પ૪૫ - ભગવાન ! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે ? Page #54 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પ્રતિષેધ જાણવો. કેમકે તેમની ઉત્કટ સ્થિતિક નાટકોમાં ઉત્પત્તિ થતી નથી. મનુષ્ય સૂત્રમાં સમ્યગૃષ્ટિ કે મિથ્યાષ્ટિ બાંધે તેમ કહ્યું. કેમકે અહીં બે ઉત્કૃષ્ટાયુ છે - સાતમી નકનું અને અનુત્તર દેવનું કૃષ્ણલેશ્યી નાકાયુનો બંધ કરે શુક્લલચ્છી અનુત્તર દેવાયુનો બંધ કરે. અહીં સમ્યગ્દષ્ટિ અપમત યતિ સમજવો. ઉત્કૃષ્ટ સંકિલટ પરિણામી નાકાયુનો બંધ કરે છે. યોગ્ય વિશુદ્ધ પરિણામી અનુત્તર દેવાયુનો બંધ કરે છે. માનુષી સાતમી નસ્ક યોગ્ય આયુ ન બાંધે, પણ અનુત્તર દેવાયુ બાંધે છે, માટે તેના સૂરમાં બધું પ્રશસ્ત કહ્યું. અહીં અતિ વિશુદ્ધ આત્મા આયુનો બંધ કરતો જ નથી, માટે યોગ્ય વિશુદ્ધ પરિણામ કહ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ ૨૩/૨/-/૫૪૫ તિયચ બાંધે 1 તિર્યંચ શ્રી બાંધે ? મનુષ્ય બાંધે 7 માનુષી બાંધે ? દેવ બાંધે ? કે દેવી બાંધે ? ગૌતમ! તે બધા બાંધે. કેવો નાક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? સંજ્ઞા પંચેન્દ્રિય સર્વ પયતિથી પતિ, સાકારોપયોગી, જગતો, યુરોપયુક્ત, મિશ્રાદેષ્ટિ, કૃષ્ણલેયી, ઉત્કૃષ્ટ સંકિષ્ટ પરિણામી કે કંઈક મધ્યમ પરિણામી એવો નાર આ કર્મ બાંધે. કેવો તિચિ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કર્મભૂમજ કે કર્મભૂગ પ્રતિભાગી સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પતિથી પર્યાપ્ત, બાકીનું નૈરયિકવ4 કહેતું. એમ તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, મનુષ્ય સ્ત્રીમાં પણ જાણવું. દેવદેવી નૈરયિકવ4 કહેવા. એ પ્રમાણે આયુ સિવાયની સાતે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ કરે. ઉત્કૃષ્ટ કાળસ્થિતિક આયુકર્મ નૈરયિક બાંધે કે યાવત દેવી બાંધે? ગૌતમ / નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ-દેવી ન બાંધે. તિચિ, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી બાંધે. કેળે તિચિ ઉત્કૃષ્ટ સ્થિતિક આયુકર્મ બાંધે ? કમભૂમિજ, કર્મભૂમિજ જેવો, સંsી પંચેન્દ્રિય, સર્વ પતિ વડે પયક્તિ, સાકારોપયુકત, જગતો, થતોપયોગી, મિશ્રાદેષ્ટિ, પરમ કૃષ્ણલેયી, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામી તિર્યંચ બાંધે. કેવો મનુષ્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક આયુકમને બાંધે ? કર્મભૂમિ, કર્મભૂમિજવતુ યાવત મૃતોપયુક્ત, સમ્યગ્રષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણ કે શુકલલેસ્પી, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામી, અસંક્ષિપ્ત પરિણામી કે તેને યોગ વિશુદ્ધ પરિણામી, એવો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિક આવું કર્મ બાંધે. કેવી મનુષ્ય સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિક આયુકર્મ બાંધે ? કર્મભૂમિજા, કમભૂમિજાવતું, યાવત કૃતોપયોગી, સમ્યકૃષ્ટિ, શુકલલચી, તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળી એવી શ્રી ઉત્કૃષ્ટ સ્થિતિક આયુ કર્મ બાંધે. અંતરાય કમ જ્ઞાનાવરણીયવત્ જાણવું. • વિવેચન-૫૪૫ : સૂણ સુગમ છે. નૈરયિક સૂત્રમાં સાITY - સાકારોપયુક્ત, જાગૃત-જાગતો, કેમકે નાસ્કોને પણ કંઈક નિદ્રાનો અનુભવ હોય છે. શ્રુતના ઉપયોગવાળો એટલે શદગોચર જ્ઞાનના ઉપયોગવાળો. તિર્યય સૂત્રમાં કર્મભૂમિ-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, તેઓનો પ્રતિભાગ - સમાનપણું જેમને છે તેવા, જે કર્મભૂમિજા ગર્ભિણી તિર્યંચ સ્ત્રી, તેને કોઈક અપહરણ કરી અકર્મભૂમિમાં મૂકેલી હોય તેનાથી ઉત્પન્ન થયેલ કર્મભૂમક પ્રતિભાગી કહેવાય. બીજા કહે છે, કર્મભૂમિમાં જ ઉત્પન્ન થયેલને કોઈ અકર્મભૂમિમાં લઈ જાય ત્યારે કર્મભૂમગ પ્રતિભાગી કહેવાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિક આયુબંધ વિચારમાં તૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવી, દેવીનો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪/--/૫૪૬ પદ-૨૪-કર્મપ્રકૃતિબંધ છે. - X - X - X - X - o પદ-૨૩ની વ્યાખ્યા કરી, હવે ચોવીશની આરંભે છે, તેનો આ સંબંધ છે. - પદ-૨૩માં કર્મબંધાદિ રૂપ પરિણામો વિચાર્યા, તે જ હવે કહેવાનાર ચાર પદોમાં ક્યાંક વિચારે છે. તેમાં ૨૪મું પદ – • સૂત્ર-૫૪૬ : ભગવાન કેટલી કર્મપકૃતિઓ કહી છે? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય ચાવતું અંતરાય. એમ વૈમાનિક સુધી જાણતું. ભગવાન ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ કે છ કર્મપકૃતિ બાંધે. નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કમપકૃતિ ભવે ? સાત કે આઠ બાંધે. એમ વૈમાનિક સુધી જવું. પણ મનુષ્યને જીવ પ્રમાણે જાણવો. જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મપકૃતિ બાંધે ? બધાં જીવો સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક જ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ બાંધે. નૈરયિકો જ્ઞાનવરણીય કર્મ બાંધા કેટલી કમપકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ બાંધે, એમ ત્રણ ભંગો થયા. એમ નિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકો કેટલી કમપ્રકૃતિ બાંધે ? સાત બાંધે અને આઠ બાંધે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણ ભંગ છે. બધાં સાત બાંધે. અથવા સાત બાંધે અને એક આઠ બાંધે, અથવા સાત બાંધે અને આઠ બાંધે. ભગવાન ! મનુષ્યો જ્ઞાનાવરણીયનો બાંધ કરતાં કેટલી કમપકૃતિ બાંધે ? બધાં સાત પ્રકૃતિ બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે અને છ બાંધે, અથવા સાત બાંધે, એક આઠ કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, એક આઠ બાંધે અને છ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક જ કર્મ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ કર્મ બાંધે. એ નવ ભંગો થાય. બાકીના બંતરથી વૈમાનિક સુધીના દેવો નૈરયિકોની માફક સપ્તવિધાદિ બંધક કહેતા. એમ જેમ જ્ઞાનાવરણના બંધક કહ્યા, તેમ દર્શનાવરણનો પણ બંધ કરનાર અનાદિ એકવચન અને બહુવચન વડે કહેવા. વેદનીય કર્મ બાંધતો જીવ કેટલાં કર્મ બાંધે ? સાતનો બંધક, આઠનો બંધક, છનો બંધક અને એકનો પણ બંધક હોય. એમ મનુષ્ય સંબંધે પણ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 કહ્યું. બાકીના નૈરવિકાદિ જીવો સાત કમબંધક, આઠ કમબંધક છે, તે વૈમાનિક સુધી કહેવા. વેદનીય કર્મ બાંધતા જીવોની પૃચ્છા – બધાં જીવો સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને છ બાંધે તેવા હોય. બાકીના નાકાદિ ચાવતું વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિ બાંધે તે વડે કહેવા. પરંતુ મનુષ્યો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં મનુષ્યો (૧) સાતના બંધક અને એકના બંધક હોય, અથવા (૨) સાત બાંધે, એક બાંધે અને એક આઠ કર્મ બાંધે, (3) અથવા સાત બાંધે, એક બાંધે અને આઠ બાંધે, અથવા (૪) સાત બાંધે, એક બાંધે, એક છ કર્મ બાંધે. અથવા (૫) સાત બાંધે, એક બાંધે, છ કર્મ બંધક હોય. અથવા (૬) સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે, એક છ કર્મ બાંધે, (૭) અથવા સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે અને છ કર્મ બંધક હોય, (૮) અથવા સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, એક છ કર્મ બંધક હોય અથવા (સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, છ બાંધે. એ નવ ભંગો કહેવા. મોહનીયકર્મ બંધ કરતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? જીવ અને એકૅન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભંગો જામવા. જીવ અને એકેન્દ્રિયો સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધક પણ હોય.. આયુકર્મ બાંધતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? અવશ્ય આઠ પ્રકૃતિ બાંધે, એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચન વડે પણ સમજવું. • • • નામ, ગોત્ર અને અંતરાય કમનો બંધ કરતો જીવ કેટલી કપકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીયનો બંધ કરતાં જેટલી કમપકૃતિ બાંધે તેટલી કહેતી. એમ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. એમ બહુવચન વડે કહેવું. • વિવેચન-૫૪૬ :- કેટલી પ્રવૃતિઓ કહી ? ઈત્યાદિ સૂત્રપાઠ ફરીથી કથન તે વિશેષતા જણાવવા માટે છે. હવે કયું કર્મ બાંધતો કઈ કર્મપકૃતિ બાંધે એમ બંધના સંબંધનો વિચાર કરવા પહેલાં જ્ઞાનાવરણીય કર્મ સાથેનો સંબંધ વિચારે છે - તે સૂગ સુગમ છે, પણ આયષ બંધના અભાવકાળે સાત કર્મનો બંધ કરે છે. આયુ બાંધતા ઠ કર્મ બાંધે છે. મોહનીય અને આયુનો બંધ ન કરે ત્યારે છ કર્મનો બંધ કરે છે અને તે સૂક્ષ્મ સંપરાય છે. એક કર્મનો બંધક ન હોય કેમકે ઉપશાંત કષાયાદિ એક કર્મના બંધક હોય. કહ્યું છે - ઉપશાંત મોહ, ક્ષીણમોહ, કેવળજ્ઞાની એક કર્મનો બંધ કરે છે, તે બે સમય સ્થિતિક હોય. પણ સંપરાય કર્મના બંધક ન હોય, વળી ઉપશાંતકષાયાદિ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કેકમે તેનો બંધ સૂમ સંપરાયના છેલ્લા સમયે વિચ્છેદ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૪--૫૪૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 આ જ વાત નૈરયિકાદિના દંડકના ક્રમે વિચારે છે - - X - અહીં મનુષ્ય સિવાયના બધાં સ્થાને બે જ ભંગ જાણવા. સાત કર્મના કે આઠ કર્મના બંધક હોય, છ કર્મના બંધક રૂપ ત્રીજો ભંગ ન હોય • x - મનુષ્યના સ્થાને ત્રણ ભંગો કહેવા. • x " એમ વૈમાનિક સુધી કહેવું, પરંતુ મનુષ્યને જીવ માફક કહેવા. એમ એકવચના દંડક કહ્યો. પછી બહુવચનનો દંડક કહે છે -x - છ કર્મના બંધક હોય કે ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનું તેમને અંતર કહ્યું છે. હોય ત્યારે પણ એક, બે થી વધી ઉત્કૃષ્ટ - ૧૦૮ હોય. છ કર્મના બંધક આશ્રીને ત્રણ ભંગ થાય. નારકો છ કર્મના બંધક હોય જ નહીં, આઠ કર્મના બંધક કદાયિતુ જ હોય, તેથી બધાં સાત કર્મના બંધક એ પહેલો ભંગ કહ્યો, આઠ કર્મનો બંધક એક હોય કે ઘણાં હોય તે બીજા બે ભંગો જાણવા. આ જ ત્રણે ભંગ દશે ભવનપતિમાં કહેવો. પાંચે પૃથ્વી આદિમાં એક જ ભંગ હોય • x • વિકલૅન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં નૈરયિકવત્ ત્રણ ભંગો છે. મનુષ્ય સૂત્રમાં નવ ભંગો કહ્યા. કેમકે - આઠ અને છ કર્મના બંધક કદાચિત્ સર્વથા ન હોય, - X• આઠ કર્મનો બંધક એક હોય, ઘણાં હોય, છ કર્મના બંધક એક કે વધુ હોય એમ પાંચ ભેગો થયા. ત્રિકસંયોગીમાં ચાર બંગો, એમ બધાં મળી નવ ભંગો થયા. જ્ઞાનવરણીય માફક દર્શનાવરણીય પમ વિચારવું. વેદનીય કર્મના વિચારમાં ઉપશાંત મોહાદિ એક કર્મના જ બંધક હોય છે. બાકી બધું પૂર્વવતુ. મનુષ્ય પદમાં પણ તે જ પૂર્વોક્ત નવમાંગા કહેવા. કેમકે સાત કર્મ બંધક અને એક કર્મ બંધક હંમેશાં ઘણાં હોવાથી બીજા ભંગોનો સંભવ નથી. મોહનીય કર્મની વિચારણામાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં પ્રત્યેકને વિશે સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકનો એક જ ભંગ હોય છે. કેમકે બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે. છ કર્મ બંધક મોહનીય કર્મ ન બાંધે કેમકે મોહનીયનો બંધ અનિવૃત્તિ બાદર સંપરાય સુધી હોય છે. આયુ કર્મ બંધક હંમેશાં આઠ કર્મનો બંધક હોય છે. માટે તેમાં ભંગો નથી. નામ, ગોત્ર, અંતરાય સૂત્રો જ્ઞાનાવરણીય વત્ જાણવા. @ પદ૨૫-“કમવેદ'' છે. - X - X - X — o હવે પચીશમું પદ કહે છે, તેનું આદિ સૂત્ર આ છે – • સૂત્ર-૫૪૭ : ભગવન ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ આઠ છે - જ્ઞાનાવરણીય ચાવતું અંતરાય, એમ વૈમાનિક સુધી જામવું. ભગવાન ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી પ્રકૃતિઓ વેદે ? અવશ્ય આઠ વેદ. એમ નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે બહુવચનમાં પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય અંતરાય સુધી જાણવું. ભગવાન ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રવૃતિઓ વેદે ? ગૌતમ! સાત પ્રકૃતિ વેદ, આઠ પ્રકૃતિ વેદે કે ચાર પ્રકૃતિ વેદ. એ પ્રમાણે મનુષ્ય પણ વેદે. બાકીના નૈરવિકથી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મ પ્રકૃતિ વેદે. ભગવાન ! જીવો વેદનીય કર્મ બાંધા કેટલી કમપકૃતિઓ વેદે ? ગૌતમ! (૧) બધાં આઠ કર્મ વેદક અને ચાર કર્મ વેદક હોય. (૨) અથવા આઠ કર્મ વેદક, ચાર કર્મ વેદક અને એક સાત કર્મ વેદક હોય, (૩) અથવા આઠ કર્મ વેદક, ચાર કર્મ વેદક અને સtd કર્મ વેદક હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. • વિવેચ-૫૪૭ : ભગવદ્ ! કેટલી કર્મપ્રકૃતિ કહી છે ? ઈત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. હવે કયું કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ વેદે ? એ વિચારે છે - ભગવદ્ જીવ જ્ઞાનાવરણીય કર્મી બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ઈત્યાદિ સૂત્ર સુગમ છે. વેદનીય સૂત્રમાં સાત કમ વેદક, આઠ કર્મ વેદક અને ચાર કર્મ વેદક હોય. સાત કર્મ વેદક ઉપશાંત મોહ કે ક્ષીણ મોહ હોય છે, કેમકે બંનેને મોહનીયનો ઉદય નથી. આઠ કર્મ વેદક મિથ્યાષ્ટિથી સૂમ સંપરાય સુધીનો જીવો છે. કેમકે તેઓને અવશ્ય આઠે કર્મનો ઉદય છે. ચાર કર્મ વેદનારા સયોગી કેવલી છે. કેમકે તેમને ચાર ઘાતી કર્મનો ઉદય નથી. બહુ વચનમાં સાત કર્મ વેદનારા કદાચ હોય માટે ત્રણ ભંગો કહ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | 2િ2/7] Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/-/૫૪૮ Ø પદ-૨૬- કર્મવેદબંધ' છે — * — X — * - * - • હવે પદ-૨૬નો આરંભ કરે છે, તેનું આદિ સૂત્ર – -સૂત્ર-૫૪૮ - - ભગવન્ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે યાવત્ અંતરાય. એમ નૈરયિકોથી વૈમાનિકો કહેવા. EE જ્ઞાનાવરણ ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે ? સાતનો, આઠનો, છ નો અને એક કર્મનો બંધક હોય નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે? સાત કે આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્યને જીવ માફક કહેવો. જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મ બાંધે ? ૧-બધાં સાત કે આઠ કર્મ બંધક હોય, -અથવા સાત, આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક હોય, ૩-અથવા સાત, આઠ, છ કર્મ બંધક હોય, ૪-અથવા સાત, આઠ અને એક એક કર્મનો બંધક હોય. ૫-સાત, આઠ, એક કર્મ બંધક, હોય, ૬-સાત, આઠ, એક છ કર્મ, એક એક કર્મનો બંધક હોય, ૭-અથવા સાત, આઠ, એક છ, એક કર્મ બંધક હોય, ૮-અથવા સાત, આઠ, છે અને એક એક કર્મ બંધક હોય. અથવા ૯-સાત, આઠ, છ અને એક કર્મબંધક હોય. એ પ્રમાણે નવ ભંગો થાય. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજાને વૈમાનિક સુધી ત્રણ ભંગો હોય છે. એકે સાત કે આઠ કર્મબંધક હોય. મનુષ્યો જ્ઞાનાવરણ વેદતાં કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! ૧-બધાં સાત કર્મ બંધક હોય, ૨-અથવા સાત અને એક આઠ કર્મ બંધક હોય, ૩અથવા સાત અને આઠ કર્મ બંધક હોય, ૪-અથવા સાત અને એક છ કર્મબંધક હોય, ૫-અથવા છ કર્મ બંધક સાથે બે ભંગો હોય, ૬-૭ અથવા એક કર્મ બંધક સાથે બે ભંગો હોય, ૮ થી ૧૧-અથવા સાત, આઠ અને એક છ કર્મનો બંધક ઈત્યાદિ ચાર ભંગો હોય, ૧૨ થી ૧૫ અથવા સાત, એક આઠ કર્મ, એક એક કર્મનો બંધક ઈત્યાદિ ચાર ભંગો, ૧૬ થી ૧૯ સાત, એક છ અને એક એક કર્મબંધક હોય ઈત્યાદિ ચાર ભંગ, ૨૦ થી ૨૭ અથવા સાત, એક આછ, એક છ, એ એક કર્મ બંધક હોય ઈત્યાદિ આઠ ભંગ. એ પ્રમાણે ૨૭-ભંગો થાય છે. એમ જે રીતે જ્ઞાનાવરણીય વેદતો કર્મ પ્રકૃતિનો બંધ કહ્યો, તેમ દર્શનાવરણીય અને અંતરાય વૈદતા કહેવો. વેદનીય કર્મ વેદતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ, છ કે એક કર્મ બંધક અને અબંધક પણ હોય. એમ મનુષ્યો જાણવા. બાકીના નૈરયિકાદિ સાત કે આઠ કર્મના બંધક હોય. એમ વૈમાનિક સુધી કહેવું. - - • જીવો વેદનીય કર્મ વેદતા કેટલી પ્રકૃતિ બાંધે ? ૧-બધાં સાત કર્મ બંધક, પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આઠ કર્મ બંધક અને એક કર્મ બંધક હોય અથવા ૨-સાત, આઠ, એક અને એક છ કર્મ બંધક હોય. અથવા ૩-સાત, આઠ, એક અને છ કર્મ બંધક હોય, ૪-૫, બંધકની સાથે બે ભંગ હોય, ૬ થી ૯- સાત, આઠ, એક, એક છ કર્મ બંધક અને એક અબંધક ઇત્યાદિ ચાર ભંગો જાણવા. એ પ્રમાણે નવ ભંગો થાય. ૧૦૦ એકેન્દ્રિયો અભંગક છે. નૈરયિકથી વૈમાનિક સુધી ત્રણ ભંગો સમજવા. પણ મનુષ્યો વિશે પ્રશ્ન કરવો - બધાં સાત અને એક કર્મ બંધક હોય અથવા સાત, એક, એક છ કર્મનો બંધક, એક આઠ કર્મનો બંધક અને એક બંધક હોય. એમ ૨૭-ભંગો કહેવા. જેમ વેદનીય કહ્યું, તેમ આયુ, નામ અને ગ્લોર કહેવું. જ્ઞાનાવરણીય વેદતા કહેલ પ્રકૃતિ બંધ પ્રમાણે મોહનીય કર્મ કહેવું. • વિવેચન-૫૪૮ 1 કર્મ પ્રકૃતિ કેટલી કહી છે ? ઈત્યાદિ સૂત્રનો અર્થ સ્પષ્ટ છે, હવે કયું કર્મ વેદતો કઈ કર્મ પ્રકૃતિ બાંધે ? એમ ઉદયની સાથે બંધના સંબંધનો વિચાર કરતા સૂત્રકારશ્રી કહે છે – જીવ જ્ઞાનાવરણ કર્મ વેદતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ વેદતો એક પ્રકૃતિનો બંધ કરનાર ઉપશાંત મોહ કે ક્ષીણમોહ હોય, પણ સયોગી કેવલી ન હોય. કેમકે તેને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નથી. બહુવચનના વિચારમાં છ પ્રકૃતિ બંધ કરનારા સૂક્ષ્મ સંપરાયો અને એક પ્રકૃતિ બંધક ઉપશાંત અને ક્ષીણમોહ કદાચિત્ હોય છે. તે એકાદિ રૂપે વિકલ્પે હોય છે. તેથી કોઈવાર એક હોય, કોઈ વાર અનેક હોય, કોઈ વાર ન હોય. માટે એક અને અનેક બંને પ્રકારના અભાવમાં સાત કર્મ બંધક, આઠ કર્મ બંધક પણ હોય એ એક જ ભંગ હોય, કેમકે બંને જીવો હંમેશાં ઘણાં હોય. તેથી છ પ્રકૃતિનો પ્રક્ષેપ કરતાં એક અને બહુવચનથી બે ભંગ થાય. એ પ્રમાણે એક પસ્કૃતિના બંધકનો પ્રક્ષેપ કરતાં પણ બે ભંગો થાય છે. બંને પદનો સાથે પ્રક્ષેપ કરતા પૂર્વવત્ ચાર ભંગો થાય. - X - એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈરયિકાદિમાં બહુવચન આશ્રિત ત્રણ ભંગ થાય, કેમકે આઠ કર્મબંધક કદાચિત્ હોવાથી બે વિકલ્પો છે. એકેમાં ભંગોનો અભાવ છે. એટલે બીજા ભંગ થતાં નથી. મનુષ્યોમાં ૨૩-ભંગો થાય છે. કેમકે આઠ, છ, એક કર્મ બંધક કદાચ હોય અને એકાદિરૂપે વિકલ્પો હોય છે. તેમના અભાવમાં સાત કર્મબંધક એ પહેલો ભંગ હોય, અષ્ટવિધ બંધક પદનો પ્રક્ષેપ કરવાથી તેના એકવચન-બહુવચનના બે ભંગ થાય. પદ્ધિધ બંધકનો પ્રક્ષેપ કરતાં એક-અનેક બે ભંગો, એકવિધબંધક પ્રક્ષેપતા બે ભંગો, એમ સાત ભંગો થાય છે. અષ્ટવિધ અને ષડ્ વિધ બંધકના પ્રક્ષેપથી ચાર ભંગો, અષ્ટવિધ અને એકવિધને પ્રક્ષેપતા ચાર ભંગ, ષડ્વિધ અને Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-:/૫૪૮ ૧૦૧ ૧૦૨ એકવિધ બંધકનો પ્રક્ષેપતા ચાર ભંગ એમ ૧૯-ભંગો થયા. પછી અટવિધ, પવિધ, એકવિધ બંધકથી આઠ ભંગ, કુલ ૨૭-ભંગ થયા. વેદનીય સૂત્રમાં એક કર્મ બંધક સયોગી કેવલી પણ હોય, અબંધક અયોગી કેવલી છે - x • વેદનીય સૂત્રમાં એકવચન અને બહુવચનના વિચામાં જીવપદને વિશે નવ ભંગો થાય છે કેમકે તેમાં સાત, આઠ અને એક કર્મના બંધક હંમેશાં ઘણાં હોય, બહુવચનમાં પદ્વિધ બંધક અને અબંધકનો અભાવ છે, ત્યાં સાત, આઠ, એક કર્મ બંધકનો પહેલો ભંગ, પવિધને પ્રક્ષેપતા એકવચન, બહુવચન આશ્રીને બે ભંગ, એકવિઘબંધક પદના બે ભંગો, બંને પદને પ્રક્ષેપતાં ચાર ભાંગા થાય છે. મનુષ્યપદમાં ૨૩ ભંગો - સાત અને એકવિદ બંધક બહુવચન વડે હંમેશાં અવસ્થિત, તે સિવાય બીજા ત્રણે આઠ, છ કર્મ બંધક કે બંધક મનુષ્યો કદાચિતું હોય, એક કે અનેકરૂપે વિકો હોય, તેમના અભાવે સાત કર્મ બંધક હોય એ એક ભંગ ઈત્યાદિ સુગમ છે. મોહનીય કર્મ વેદતો જીવ સાત, આઠ, છ કર્મનો બંધક હોય, કેમકે સૂમ સંપરામાં પણ મોહનીયનો ઉદય સંભવે છે. એમ મનુષ્યપદમાં પણ કહેવું. નરકાદિ સ્થાનોમાં સાત કમબંધક કે આઠ કર્મ બંધક કહેવું કેમકે ત્યાં સૂમ સંપરાય ગુણ ઠાણું નથી. બહુવચનમાં જીવપદમાં ત્રણ ભંગો કહ્યા, તેમાં સૂક્ષ્મ સંપરાય કદાચ હોય અને બીજા બે હંમેશાં ઘણાં હોય. માટે પવિધ બંધકના અભાવમાં સાત અને આઠ કર્મના બંધક હોય એ એક ભંગ, ષવિધ બંધકને પ્રક્ષેપતા એકવચન-બહુવચનથી બે ભંગો છે. નૈરયિકથી સ્વનિતકુમાર સુધી સાત કર્મ બંદક હંમેશાં ઘણાં હોય, આઠ કર્મ બંધક કદાચ હોય અને તે પણ એક કે અનેક વિકલ્પ હોય. આઠ કર્મ બંધક પદ પ્રોપતા એકવચન-બહુવચન આશ્રીને બે ભંગો, પાંચે પૃથિવ્યાદિમાં બીજા ભંગોનો અભાવ છે. • x • વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો નૈરયિકવતુ ત્રણ ભંગ હોય. મનુષ્યોમાં નવ ભંગ હોય ઈત્યાદિ બધુ સુગમ છે. સૂત્રકારે કહ્યું છે કે જ્ઞાનાવરણીય વેદતા જે બંધ કહ્યો તે મોહનીય વેદતા પણ કહેવો. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 છે પદ-૨૭-“કર્મ વેદવેદક” છે. - X - X - X - X - o હવે સત્તાવીસમું પદ આરંભીએ છીએ, તેનું પહેલું સૂત્ર• સૂત્ર-પ૪૯ : ભગવન ! કેટલી કમ પ્રકૃતિ છે? ગૌતમ ! આઠ - જ્ઞાનાવરણ યાવતું અંતરાય. એમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેવું. ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મ વેદો જીવ કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! સાત કે આઠ વદે. એમ મનુષ્યમાં કહેવું. બાકીના બધાં એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ પ્રકૃતિ વેદે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણતું. ભગવાન ! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદત કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! બધાં જીવો આઠ કર્મ વેદક હોય, અથવા આઠ કર્મ વેદક અને એક સાત કર્મ વેદક હોય, અથવા આઠ કર્મ વેદક અને સાત કર્મ વેદક હોય. એમ મનુષ્યો પણ જાણવા. દર્શનાવરણીય અને અંતરાય સંબંધે એમ જ કહેવું. વેદનીય, આય, નામ, ગોત્ર કર્મ વેદતો કેટલી કમ પ્રકૃતિ વેદે જેમ બંધક વેદકને વેદનીય કર્મ કહ્યું, તેમ કહેવું. મોહનીય કર્મ વેદતો જીવ કેટલી કમાકૃતિ વેદે ? આઠ વેદે. એમ નૈરસિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચનમાં જાણવું. • વિવેચન-પ૪૯ : - x - કયું કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? એ પ્રમાણે ઉદયની સાથે ઉદયનો સંબંધ વિચારે છે. સૂત્ર સ્પષ્ટ છે. તેમાં સાત કમવેદક ઉપરાંત કે ક્ષીણ મોહ હોય છે. કેમકે તેમને મોહનીય કર્મના ઉદયનો સંભવ નથી. બાકીના સૂક્ષ્મ સંપરાયાદિ આઠ કર્મ વેદક હોય. એમ મનુષ્ય પદને વિશે પણ કહેવું. નૈરયિકાદિ અવશ્ય આઠ કર્મના વેદક હોય છે. બહુવચન વિચારમાં જીવ અને મનુષ્યપદમાં ત્રણ ભાંગા હોય છે. તેમાં આઠ કર્મ વેદક હોય તે પહેલો ભંગ, સાત કર્મ વેદક એક હોય ત્યારે બીજો ભંગ, સાત ક્રમ વેદક ઘણાં હોય ત્યારે ત્રીજો ભંગ. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કમવિદક જ હોય, માટે ભંગોનો અભાવ છે. કેમકે ત્યાં સાત કર્મ વેદકનો સંભવ છે, એમ દર્શનાવરણીય અને આંતરાય સૂત્ર સંબંધે કહેવું. વેદનીય સૂત્રમાં જીવપદ અને મનુષ્યપદમાં પ્રત્યેકને આશ્રીને આઠ કર્મનો, સાત અને ચાર કર્મનો વેદક હોય છે. તેમ કહેવું. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કર્મનો વેદક હોય છે - એ એક ભંગ. કેમકે તેઓમાં ઉપશાંત મોહલ્વાદિ અવસ્થા અસંભવ છે. તે જ વેદનીય સૂત્રમાં બહુવચનના વિચારમાં પ્રત્યેક જીવ અને મનુષ્યના ત્રણ ભાંગા સમજવા. તેમાં ‘આઠ કર્મના વેદક’ એ પ્રથમ ભંગ સર્વથા સાત કર્મના વેદકના અભાવે હોય છે. ઈત્યાદિ જાણવું. * * મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૨૭/--/૫૪૯ ૧૦૩ એમ આયુષ નામ, ગોત્ર કર્મના સૂત્રોનો વિચાર કરવો. મોહનીય વેદતો અવશ્ય આઠ કર્મની પ્રકૃતિઓને વેદક હોય છે, માટે જીવાદિ પચીશ સ્થાનકોમાં એક અને બહુવચનની અપેક્ષાએ બધે ભાંગાનો અભાવ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે પદ-૨૮-“આહાર'' . - X - X - X - o એ રીતે વેદ-વેદ પદ કહ્યું, હવે પદ-૨૮ આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ ૨૩માં નાકાદિ ગતિ પ્રાપ્ત જીવોના કર્મના વેદનારૂપ પરિણામ કહ્યા. હવે આહાર પરિણામ કહે છે - છે પદ-૨૮, ઉદ્દેશો-૧ થી મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ o તેમાં આ બે સંગ્રહણી ગાથાઓ છે - • સૂત્ર-૫૫૦ થી પ૫૩ : પિપ૦,૫૫૧] સચિત્તાહારી, આહારાર્થી, કાળ, શેનો આહાર, સર્વત, કેટલામો ભાગ, સર્વ યુગલ, કેવા રૂપે પરિણમે, એકેન્દ્રિય શરીરાદિ આહાર કરે ?, લોમાહાર, મનોભક્ષી એ પદોની વ્યાખ્યા કરવી. પિપર) નૈરચિકો સચિતાહારી, ચિત્તાહારી કે મિશ્રાહારી હોય? તેઓ સચિવ કે મિશ્રાહારી નથી, પણ અચિતાહારી છે. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી જાણવું. ઔદારિક શરીરી યાવત મનુષ્યો સચિત્ત, અચિત, મિત્ર એ ત્રણે આહારી હોય. નૈરયિકો આહારાર્થી હોય ? હા, હોય. નૈરયિકોને કેટલા કાળે આહારેચ્છા, ઉત્પન્ન થાય? ગૌતમાં નૈરયિકોને બે પ્રકારે આહાર છે - આભોગ નિવર્તિત અને અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિવર્તિત આહાર પ્રતિસમય નિરંતર હોય, આભોગ નિવર્તિત આહારની ઈચ્છા અસંખ્યાત સમયના અંતમુહૂર્ત થાય. નૈરયિકો શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી, કાળથી કોઈપણ સ્થિતિક, ભાવથી વર્મ-ગંધ-સાવાળા યુગલ સ્કંધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળ પગલો આહારે છે, તે શું એકવણ યાવતુ પંચવણ પગલો આહારે છે ? સ્થાન માણાથી એકવણ ચાવતું પંચવર્ણ યુગલો આહારે છે અને વિધાન માણાથી કાળા વર્ગના ચાવત શુકલ વર્ષના યુગલોનો આહાર કરે છે. વર્ષથી કાળા વણના પુગલોનો આહાર કરે છે, તે શું એકગુણ કાળા વણના ચાવત્ દશ ગુણ કાળા વણના, સંખ્યાત-અસંખ્યાત કે અનંતગુણ કાળા વર્ણના યુગલોનો આહાર કરે છે ? એક ગુણ યાવત અનંતગુણ કાળાવણ યુગલોનો આહાર કરે છે. એ પ્રમાણે ચાવતુ અનંતગુણ શુકલવર્ણ યુગલોનો પણ આહાર કરે છે. એમ ગંધ અને સરસમાં પણ જાણવું. ભાવથી જે સ્પર્શવાળા યુગલોનો આહાર કરે છે, તેમાં એક-બે-ત્રણ વાળાનો આહાર કરતો નથી. પણ ચારથી આઠ સ્પર્શવાળાનો આહાર કરે છે. વિધાનમાર્ગણાથી કર્કશ ચાવ4 રક્ષ યુગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩ જે કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે તે એકગુણ યાવત્ અનંતગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે, એમ આઠ સ્પર્શી કહેવા. યાવત્ અનંતગુણ સૂક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. ભગવન્ ! જે અનંતગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, તે સ્પષ્ટ કે અસ્પૃષ્ટ પુદ્ગલોનો આહાર કરે છે ? ગૌતમ ! સૃષ્ટનો આહાર કરે છે, અસ્પૃષ્ટ પુદ્ગલોનો નહીં - ઈત્યાદિ જેમ ભાષા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ છ દિશાથી આહાર કરે છે. ૧૦૫ બહુલતાથી વણથી કાળાં અને લીલાં, ગંધથી દુર્ગથી, રસથી કડવા અને તીખાં, સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત, રૂક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણ-ગંધ-રસ-સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણ-ગંધ-રસ-સ્પર્શગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોનો સત્મિા વડે આહાર કરે છે. ભગવન્ ! નૈરયિકો સર્વતઃ આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સર્વાત્મા વડે ઉચ્છવાસ લે છે - નિઃશ્વાસ મૂકે છે, વારંવાર આહાર કરે છે - પરિણમાટે છે - ઉશ્ર્વાસ લે છે - નિઃશ્વાસ મૂકે છે? ગૌતમ ! હા, બધું તે પ્રમાણે જ કહેવું. ભગવન્ ! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગે ભાવિકાળે આહાર કરે છે, કેટલા ભાગે આરવાદ કરે છે ? ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે, અનંતમાં ભાગનો આસ્વાદ લે છે. નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધાં પુદ્ગલોનો આહાર કરે છે કે કરતો નથી ? બધાં અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? તેમને શ્રોત્ર યાવત્ પશનન્દ્રિયપણે, અનિષ્ટ અકાંત - અપિયઅશુભ-અમનોજ્ઞ-મનોહર-અનિચ્છનીય-અનભિલાષિતપણે, અધોપણે પણ ઉર્ધ્વપણે નહીં, દુઃખરૂપે પણ સુખરૂપે નહીં, એ રીતે પરિણમે છે. [૫૫૩] ભગવન્ ! અસુરકુમારો આહારેચ્છાવાળા હોય? હા, હોય, નૈરયિકોવત્ અસુકુમારોને કહેવું યાવત્ તેમને વારંવાર પરિણમે છે. તેમાં આભોગ નિર્તિત આહાર જઘન્યથી એક દિવસે, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષે આહારેચ્છા થાય છે. સામાન્ય કારણથી વર્ણથી પીળા અને સફેદ, ગંધી સુગંધી, રસથી ખાટા અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગધ, ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી યાવત્ સ્પર્શનેન્દ્રિયપણે યાવત્ મનોહરપણે, ઈચ્છનીયપણે, અભિલતિપણે, ઉર્ધ્વપણે, લઘુપણે, સુખરૂપે વારંવાર પરિણમે છે, બાકી બધું નૈતિકવત્ સમજવું. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પણ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસ પૃથÒ આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિવેચન-૫૫૦ થી ૫:૫૩ : - ૪ - (૧) નૈરયિકો સચિત્તાહારી છે કે અચિત્તાહારી? (૨) આહારની ઈચ્છાવાળા, (૩) કેટલા કાળે આહારેચ્છા ઉપજે છે ? (૪) શેનો આહાર કરે છે ? (૫) સર્વતઃ નૈરયિકો સર્વાત્મ પ્રદેશ વડે આહાર કરે - ઈત્યાદિ. (૬) ગ્રહણ કરેલા પુદ્ગલોમાં કેટલાનો આહાર કરે ? (૭) જે પુદ્ગલો ગ્રહણ કર્યા, તે બધાંનો આહાર કરે કે ન કરે ? (૮) પરિણામરૂપ - જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે, તેને કેવા સ્વરૂપે પરિણમાવે. (૯) એકેન્દ્રિયાદિ શરીરરૂપ - નૈરયિકો એકેને આહારે કે પંચે (૧૦) લોમાહાર વક્તવ્યતા, (૧૧) મનોભક્ષીની વક્તવ્યતા. એ રીતે નામમાત્રથી કહેલાં પદોના અધિકારની વ્યાખ્યા કરવી. ૧૦૬ જે પ્રતિજ્ઞા કરી છે, તેનો નિર્વાહ કરવાની ઈચ્છાથી ઉદ્દેશ ક્રમને અનુસરીને નિર્દેશ થાય છે. - x - સચિત્તની વ્યાખ્યા-નૈરયિકો સચિત્ત-અર્ચિત્ત કે મિશ્ર આહાર કરે ? તેઓ અચિત્તાહાર કરે છે, કેમકે અહીં વૈક્રિય શરીરધારી વૈક્રિય શરીરના પોષણયોગ્ય પુદ્ગલોનો જ આહાર કરે છે અને તે અચિત જ હોય છે. પણ જીવે ગ્રહણ કરેલાં હોતાં નથી, માટે અચિત આહારી છે, એમ અસુકુમારથી સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા. ઔદારિક શરીરી, ઔદારિક શરીરને પોષણ યોગ્ય પુદ્ગલો આહારે છે, તે પુદ્ગલો પૃથ્વીકાયાદિના પરિણામ રૂપે પરિમમત થયેલ હોય છે, માટે સચિત્ત-અચિતમિશ્ર આહારી ઘટી શકે છે. તેથી પૃથ્વીથી વનસ્પતિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય એ બધાં સચિત્ત-અચિત્ત-મિશ્ર આહારી કહેવા. એ પહેલો અધિકાર કહ્યો. હવે બીજાથી આઠમા સુધીના સાત અધિકારો ચોવીશ દંડકના ક્રમે સાથે કહેવાની ઈચ્છાથી સૂત્રકાર પહેલાં નૈરયિકો સંબંધે કહે છે – નૈરયિકો આહારના અભિલાષી છે? હા, છે - x - કેટલા કાળે આહારની ઈચ્છા થાય ? નૈરયિકોનો આહાર બે ભેદે છે - આભોગ નિર્તિત - આલોચના, વિચાર. ઈચ્છા વડે ગ્રહણ કરેલો. તેનાથી ઉલટું અનાભોગ નિર્વર્તિત - ‘હું આહાર કરું' એવી વિશિષ્ટ ઈચ્છા સિવાય વર્ષાકાળે પુષ્કળ મૂત્રાદિ વડે અભિવ્યક્ત શીત પુદ્ગલોના આહારની માફક ગ્રહણ કરાયેલ હોય તે અનાભોગ નિર્વર્તિત. તેમાં જે અનાભોગ નિર્વર્તિત આહાર છે તે નૈરયિકોને પ્રતિસમય હોય. ભવપર્યન્ત નિરંતર ગ્રહણ કરે છે, એમ પ્રતિપાદન કરવા નિરંતર આહાર ગ્રહણ કરે છે એમ કહ્યું. - ૪ - વચ્ચે જરાપણ અંતર નથી તે બતાવવા અવિરહિત કહ્યું છે. પ્રતિસમય નિરંતર અનાભોગ નિર્વર્તિત આહારનું ગ્રહણ થાય તે ઓજાહારાદિ રૂપે સમજવું. જે આભોગ નિર્વર્તિત આહારની અભિલાષા છે તે અસંખ્યાતા સમયે થાય છે. જે અસંખ્યાતા સમયે થાય, તે જઘન્ય પદે પણ અંતર્મુહૂર્ત રૂપ છે, પણ તેથી ઓછું નથી. પછી પણ રહેતી નથી. કેમકે નૈરયિકોને “હું આહાર કરુ'' એવો જે અભિલાષ છે, તે ગ્રહણ કરેલા આહાર દ્રવ્યના પરિણામ વડે જે અતિ તીવ્ર દુઃખ થાય છે, અને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩ દુઃખ થવાથી અંતર્મુહૂર્ત પછી નિવૃત્ત થાય છે. - વૈરયિકો કેવો આહાર કરે છે ? દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે આહાર પ્રતિપાદન કરવા કહે છે – દ્રવ્ય - અનંતપ્રદેશી પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરે છે કેમકે તે સિવાયના સંખ્યાતપ્રદેશી આદિ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાં, કાળથી જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ, કોઈપણ સ્થિતિક. અહીં સ્થિતિ એટલે આહાર યોગ્ય સ્કંધના પરિણામરૂપે રહેવું. ભાવથી વર્ણાદિયુક્ત · કેમકે દરેક પરમાણુમાં એકૈક વર્ણ, ગંધ, રસ, બે સ્પર્શ હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરે છે. ભાવથી જે વર્ણવાળા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે, તે એકથી પાંચ વર્ણી પુદ્ગલોનો આહાર કરે ? ઈત્યાદિ પ્રશ્ન સૂત્ર સુગમ છે. સ્થાનમાર્ગણાને આશ્રીને - જેમાં વિશેષે રહે તે સ્થાન - એક, બે કે ત્રણ વર્ણવાળા આદિરૂપ સામાન્ય, તેની માર્ગણા - વિચારને આશ્રીને અર્થાત્ સામાન્ય વિચારને આશ્રીને. વ્યવહાર નથી એક વર્ણ, બે વર્ણ તે કથન છે. નિશ્ચયનયથી તો સૂક્ષ્મ છતાં અનંત પ્રદેશી કંધ પાંચ વર્ણવાળો જ હોય. ૧૦૩ વિધાન માર્ગણા - વિશેષ વિચારથી, કાળો -લીલો એવી વર્ણાદિ વિશેષતાથી, કાળા વર્ણી પુદ્ગલ દ્રવ્ય આહારે છે. - ૪ - ૪ - એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ સંબંધી સૂત્રો પણ જાણવા. - x - શું તે સ્પષ્ટ - આત્મપદેશોએ સ્પર્શેલા કે અસ્પૃષ્ટ - નહીં સ્પર્શેલા દ્રવ્યોનો આહાર કરે ? સૃષ્ટ દ્રવ્યોનો આહાર કરે ઈત્યાદિ. ભાષા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, તે આ પ્રમાણે - સ્પર્શેલા દ્રવ્યનો આહાર કરે છે. આત્મપ્રદેશો વડે અવાદ - અવગાહેલા દ્રવ્યોનો આહાર કરે છે - x - પણ ન અવગાહેલા દ્રવ્યોનો આહાર કરતો નથી. અવગાહેલા દ્રવ્યોમાં પણ અંતર રહિત સાક્ષાત્ અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે. - x - પણ પરંપરાવાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી. અનંતરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે, તે સૂક્ષ્મ દ્રવ્યોનો પણ આહાર કરે છે અને બાદર દ્રવ્યોનો પણ આહાર કરે છે. જે સૂક્ષ્મ અને બાદર દ્રવ્યોનો આહાર કરે છે, તે ઉર્ધ્વ-ઉપરના પ્રદેશમાં રહેલા, અધોનીચેના પ્રદેશમાં રહેલા અને તીર્છા પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો પણ આહાર કરે છે. વળી આ ઉર્ધ્વ, અધો કે તીર્છા પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ આહાર કરે છે. જે આદિ-મધ્ય-અંતમાં રહેલા દ્રવ્યોનો આહાર કરે છે, તે પમ સ્વવિષય-પોતાના વિષયભૂત દ્રવ્યોનો આહાર કરે છે, અવિષય દ્રવ્યોનો આહાર કરતો નથી. વળી જે સ્વ વિષયક દ્રવ્યોનો આહાર કરે છે, તે આહાર પણ અનુક્રમે કરે છે, ક્રમે રહિત આહાર કરતો નથી. અનુક્રમે જે દ્રવ્યનો આહાર કરે છે, તે પણ ત્રણ-ચાર કે પાંચ દિશાથી આવેલા દ્રવ્યોનો નહીં પણ નિયમા છ દિશાથી આવેલા દ્રવ્યો આહારે છે. [॰ અહીં પ્રથ્નોત્તર પદ્ધતિથી વૃત્તિકારશ્રીએ નોધેલ પાઠને અમે માત્ર વિધાનાત્મક રૂપે ઉપર મૂકેલ છે. હવે વૃત્તિકાથી તે સૂત્રની વ્યાખ્યા રજૂ કરે છે. પરંતુ અમે તેનો આવશ્યક સંક્ષેપા જ રજૂ કર્યો છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આત્મપ્રદેશોનો સ્પર્શ આત્મપ્રદેશ વડે અવગાઢ ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કર્યો છે. અવાજ - આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલ. નવાહ - અવગાઢ ક્ષેત્રની બહાર રહેલ. અનંતરાવા - આત્મ પ્રદેશોમાં વ્યવધાન સિવાય રહેલા દ્રવ્યો. પરંપરાવાદ - એક, બે, ત્રણ આદિ આત્મપ્રદેશો વડે અંતરવાળા દ્રવ્યો અણુ - થોડાં પ્રદેશવાળાં દ્રવ્યો, યાવર ઘણાં પ્રદેશવાળા દ્રવ્યો. અહીં અણુ કે બાદરપણું આહારને યોગ્ય સ્કંધોના થોડાં પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાએ જાણવું. એ રીતે ઉર્ધ્વ-અધો કે તીકંપણું પણ જેટલા ક્ષેત્રમાં નૈરયિક રહેતો હોય તેટલા ક્ષેત્રની અપેક્ષાથી જાણવું. આદિ, મધ્ય કે અંતમાં આહાર કરે છે ? એ પ્રશ્ન છે. તાત્પર્ય એ છે કે વૈરયિકો પોતાને ઉપભોગ્ય અનંતપ્રદેશી દ્રવ્યો અંતર્મુહૂર્ણ કાળ સુધી ગ્રહણ કરે છે, તો સંશય થાય કે ઉપભોગને યોગ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ કાળની આદિમાં – પ્રથમ સમયે આહાર કરે છે, મધ્ય સમયે આહાર કરે છે કે છેલ્લા સમયે આહાર કરે છે ? તે ત્રણે સમયમાં આહાર કરે છે. વિષય - પોતાના આહારને યોગ્ય દ્રવ્યો, વિષય - પોતાના આહારને અયોગ્ય દ્રવ્યો. આનુપૂર્વી - અનુક્રમ વડે, જેમ નજીક હોય તેમ. તેથી વિપરીત તે બનાનુપૂર્વી. - x - ઉપર, નીચે કે તીર્છા, જેમ નજીક હોય તેમ આહાર કરે છે, પણ નજીકના ક્રમને ઓળંગીને આહાર કરતો નથી. વિશ - લોકના નિષ્કુટને અંતે જઘન્ય પદે ત્રણે દિશામાં રહેલાં દ્રવ્ય જ પ્રાપ્ત થાય, બે કે એક દિશામાં રહેલ દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. અવશ્ય છ દિશામાંથી આવેલાં પુદ્ગલ દ્રવ્યો આહારે છે. કેમકે વૈરયિકો ત્રસનાડીના મધ્ય ભાગમાં રહેલા છે. ૧૦૮ - મોસમ - બહુલતાથી - ૪ - સામાન્ય કારણ, અને તે અશુભ વિપાક જ છે, તો પણ પ્રાયઃ મિથ્યાર્દષ્ટિ કૃષ્ણાદિ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે પણ ભવિષ્યના તીર્થંકરાદિ તેવાં દ્રવ્યોનો આહાર કરતાં નથી, માટે ‘બહુલતાએ’ એમ કહ્યું છે. વર્ણથી કાળાં અને નીલવર્ણવાળા ઈત્યાદિ સૂત્રાનુસાર જાણવું. આહાર કરતાં પુદ્ગલોના પુરાણ - પૂર્વના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણોને વિપરિણમાવી, પરિપીડન કરી, પરિશાટન કરી, પરિવિધ્વંસ કરી, એ ચારે પદો એકાર્યક અને વિનાશ અર્થના વાચક છે. તેમ જ ભિન્ન-ભિન્ન દેશના શિષ્યોના ઉપકારાર્થે છે. બીજા અપૂર્વ વર્ણાદિ ગુણો ઉત્પન્ન કરી, પોતાના શરીર ક્ષેત્રમાં રહેલ પુદ્ગલોને સર્વ આત્મપ્રદેશો વડે આહાર રૂપે ગ્રહણ કરે છે. વૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે ગ્રહણ કર્યા પછીના કાળમાં કેટલામાં ભાગ આહાર રૂપે ઉપયોગ કરે છે તથા આહારરૂપે ગ્રહણ કરેલાંને કેટલામાં ભાગે આસ્વાદે છે ? કેમકે આહારરૂપે ગૃહીત બધાં પુદ્ગલો આસ્વાદાતા નથી માટે જુદો પ્રશ્ન કર્યો છે. ગૃહીત પુદ્ગલોના અસંખ્યાતમા ભાગને આહાર પણે ગ્રહણ કરે છે. બીજા પુદ્ગલો પડી જાય છે. આહારપણે ગૃહીત પુદ્ગલોના અનંતમાં ભાગને આસ્વાદે છે, બાકીના પુદ્ગલ દ્રવ્યો આસ્વાદ લીધા વિના શરીર પરિણામને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩ ૧૦૯ પ્રાપ્ત થાય છે. આહારીત પુદ્ગલો કેવા સ્વરૂપે પરિણમે છે ? ઈત્યાદિ. અહીં વિશિષ્ટ ગ્રહણ સમજવું. તેથી જેના શેષ ભાગનો ત્યાગ કર્યો છે એવા અને કેવળ આહાર પરિણામને યોગ્ય પુદ્ગલ દ્રવ્યો છે તે આહારરૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલ સંબંધે અહીં પ્રશ્ન જાણવો. - X - X - X - X - તે બધાં પગલો આહારરૂપે ગ્રહણ કરે છે કે કરતો નથી ? તે બઘાં પગલોનો આહાર કરે છે, કેમકે અહીં કેવળ આહારના પરિણામને યોગ્ય બધાં પુદ્ગલો ગ્રહણ કરેલાં છે. નૈરયિકોએ ગૃહીત આહાર યુગલો તેને કેવા સ્વરૂપે વારંવાર પરિણામે છે ? શ્રોબેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય રૂપે, ધ્રાણેન્દ્રિય રૂપે, જિલૅન્દ્રિયરૂપે, સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે છે. ઈન્દ્રિયરૂપે પરિણામ પામતાં પુદ્ગલો એકાંત અશુભરૂપ છે. તેથી અનિષ્ટપણે ઈત્યાદિ કહ્યું છે. ઇ - મન વડે ઈચ્છેલા, તેનાથી વિપરત તે અનિષ્ટ. અહીં પરમાર્થથી શુભ છતાં કેટલાંકને અનિષ્ટ લાગે, તેથી કહે છે – એકાંતપણે, અત્યંત અશુભ વર્ણયુક્ત હોવાથી ન છવા યોગ્યપણે. તેથી જ અપ્રિયપણે - જોવા માત્રથી પણ પોતાને વિશે પ્રિય બુદ્ધિ ન ઉત્પન્ન કરનારા. અશુભ વણિિદ હોવાથી અશુભપણે વિપાક કાળે દુઃખદાયી હોવાથી મનને આનંદ ન આપનારા હોવાથી અમનોજ્ઞપણે, ભોજયપણે મનને પસંદ ન પડે તેવા અમનોહર. અનીણિતપણે - કેમકે ભોજ્યપણે ખાવાને ઈચ્છેલા નથી. જેને વિશે અભિલાષા થાય તે અભીષ્ટ, તેથી ભિન્ન છે અનભીપ્ટ. અર્થાત્ જે આહારપણે પુદ્ગલો ગ્રહણ કર્યા છે, તે તૃપ્તિનું કારણ થતાં નથી, તેથી ફરી અભિલાષાના વિષયપણે પરિણમતા નથી. તથા ભારેપણે, પણ લઘપરિણામરૂપે નહીં, ભારે પરિણામ હોવાથી દુઃખરૂપે, પણ લઘુ પરિણામ વડે ન પરિણમેલા હોવાથી સુખરૂપે નહીં, એ પ્રમાણે નૈરયિકોને તે પુદ્ગલ વારંવાર પરિણમે છે. એ જ આહારાર્થી આદિ સાત દ્વારોને ભવનપતિમાં વિચારવાની ઈચ્છાથી સૂનકારશ્રીએ કહ્યું કે – નૈરયિકવતુ તેમને વારંવાર પરિણમે છે, ત્યાં સુધી કહેવું. તેમાં અસુરકુમારની વિશેષતા બતાવવા સૂત્રકારશ્રી કહે છે - આભોગ નિવર્તિત આહારાદિ • x - એમ કહી સૂત્ર બનાવેલ છે. અસુરકુમારો આહારાર્થી છે ? હા, છે. તેમનો આહાર બે પ્રકારે - આભોગ નિર્વર્તિત અને અનાભોગ નિવર્તિત. અનાભોગ નિર્વર્તિત આહાર નિરંતર છે. આભોગ નિર્વર્તિત જઘન્યથી ચતુર્થભક્ત, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષ. ચતુર્થભક્ત એ આગમમાં એક દિવસની સંજ્ઞા છે. તેથી જઘન્યથી એક દિવસ ગયા પછી આહારેચ્છા થાય છે. તે દશ હજાર વર્ષાયુવાળાને જાણવું, ઉત્કટ હજાર વર્ષે આહારેચ્છા થાય તે સાગરોપમ આયુવાળાને જાણવું. અસુરકુમાર શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંતપદેશી, ક્ષેત્રથી અસંખ્યાતપદેશાવગાઢ, ઈત્યાદિ નૈરયિકવત્ જાણવું. સામાન્ય કારણથી પીત અને શુકલવર્ણ, ગંધથી સુગંધી, સચી ખાટાં અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉણગુણવાળાં - X - તથા વણિિદ વિપરિણમાવી યાવત્ ઈચ્છિતપણે, અભિલાષાના ૧૧૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિષયપણે, લઘુપણે, સુખરૂપે ચાવતું વારંવાર પરિણમે છે. અસુરકુમાસ્વતુ નાગકુમારી સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. પણ આભોગ નિવર્તિત આહારના વિચારમાં ઉત્કૃષ્ટથી બે થી નવ દિવસે આહારેચ્છા થાય છે. આ કથન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ કે તેથી વધુ આયુવાળા માટે સમજવું. હવે પૃવીકાયિક સંબંધે આ સાત અધિકાર કહે છે - • સૂત્ર-પ૫૪ - ભગવાન ! પૃedીકાયિકો હારાર્થી છે. હા, છે. ભગવન્! પૃવીકાયિકોને કેટલા કાળે આહારેચ્છા ઉપજે? તેને પ્રતિસમય નિરંતર આહારેા હોય. પૃeળી, શેનો આહાર કરે ? નૈરયિકતત કહેતું. યાવત કેટલી દિશાથી આવેલા પુદગલ દ્રવ્યોનો આહાર કરે છે? વ્યાઘાત સિવાય છ દિશાથી આવેલ અને વ્યાઘાતને આગ્રીન કદાચ ગણ કે ચાર કે પાંચ દિશાણી આવેલા યુગલ દ્રવ્યોનો આહાર કરે. પરંતુ અહીં સામાન્ય કારણ કહેવાનું નથી. વણથી કાળા, લીલા, પીળા, સફેદ વર્ણવાળાં, ગંધથી સુગંધી કે દુગનિધી, સથી તીખા, કડવા, તૂરા, ખાટા, મધુર સ્તવાળા, સ્પશથિી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉસ, સ્નિગ્ધ, સૂક્ષ સાશવાળા પુદ્ગલો તેઓના પૂર્વના વણગુણોને વિપરિણમાવી ઈત્યાદિ બધું નૈરયિકવ4 કહેવું. વાવ4 કદાચ નિઃશ્વાસ છે. પૃવીકાયિકો જે યુગલોને આહારપણે ગ્રહણ કરે તે યુગલનો કેટલામો ભાગ ભાવિ કાળે આહાર કરે છે. પરિણામને યોગ્ય કરે - આસ્વાદ લે છે ? અસંખ્યાતમો ભાગ આહારે, અનંતમો ભાગ આસ્વાદે છે. પૃથ્વી જે યુગલો આહારપણે ગ્રહે, શું તે બધાંનો આહાર કરે કે ન કરે ? નૈરયિકવ4 કહેવું, જે પગલો આહારપણે ગ્રહણ કરે, તેમને કેવા રૂપે વારંવાર પરિણમે ? સ્પર્શન ઈન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે. વનસ્પતિ સુધી એમ છે. • વિવેચન-૫૫૪ - પૃથ્વીકાયિકોના સૂત્રોનો પૂર્વવત્ વિચાર કરવો. પણ નિઘિાતમાં અવશ્ય છે દિશામાંથી આવેલા પદગલો આહારે છે. ચાયત - અલોકાકાશ વડે ખલના થવી. વ્યાઘાતથી લોકના નિકુટ આદિને વિશે કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશાથી આવેલા પુદ્ગલ દ્રવ્યો આહારે છે. જ્યારે પૃથ્વી નીચેના પ્રતમાં અનિખૂણામાં હોય ત્યારે અલોકના વ્યાઘાતથી અધોદિશાના પુદ્ગલોનો અભાવ હોય અગ્નિખૂણાને કારણે પૂર્વ અને દક્ષિણ દિશાના પગલોનો અભાવ હોય. તેથી તે ત્રણ દિશા સિવાયની ઉદd, પશ્ચિમ, ઉત્તર દિશાથી આવેલ પુદ્ગલોનો આહાર કરે. પૃથ્વી પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ દિશા અધિક ખુલ્લી થતાં ચાર દિશામાંથી, જ્યારે ઉપરના બીજા આદિ પ્રતરમાં પશ્ચિમ દિશામાં રહે ત્યારે અધોદિશા પણ ખુલ્લી થતાં પાંચ દિશાથી પુદ્ગલોનો આહાર કરે છે. બાકી બધું પૂર્વવત છે. વિશેષ એટલે કે - સામાન્ય કારણને આશ્રીને કહેવાનું નથી, ઈત્યાદિ સુગમ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧/-/૫૫૪ છે. શેષ વૃત્તિ સુગમ છે - ૪ • સૂઝ-પપપ : ભગવન / બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય ? હા, હોય. બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? નૈરપિકવતુ જાણવું. પરંતુ તેમાં જે આભોગ નિવર્તિત આહાર છે, તે સંબંધે સંખ્યાત સમય પ્રમાણ અંતમુહૂર્ત ગયા પછી વિવિધરૂપે આહારેચ્છા થાય છે. બાકી બધું પૃવીકાયિકવતુ યાવતું કદાચ નિઃશ્વાસ લે છે, ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે – અવશય છ દિશાથી આવેલ પુદ્ગલો આહારે છે. ભગવન / બેઈન્દ્રિય જીવો જે પુગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુગલોનો કેટલા ભાગ ભાવિકાળે આહારરૂપે પરિણમે છે અને કેટલો ભાગ આસ્વાદ લે છે - નૈરાયિકવ કહેવું. બેઈન્દ્રિય જીવો જે પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, શું તે બધાનો આહાર કરે છે કે કરતો નથી ? બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર કો – લોમાહાર, પ્રક્ષેપાહાર. લૌમાહારપણે ગ્રહણ કરેલા યુગલોનો સમગ્રપણે આહાર કરે છે અને પ્રક્ષેપાહાર યુગલોનો અસંખ્યાતમા ભાગે આહાર કરે છે. અનેક હજારો ભાગો સ્પર્યા વિના કે સ્વાદ લીધા વિના નાશ પામે છે. - સ્વાદ લીધા સિવાયના અને સ્પર્યા સિવાયના પગલોમાં કોણ કોનાથી અલ આદિ છે ? સૌથી થોડાં પુગલો સ્વાદ લીધા વિનાના, તેનાથી પચ્ચ વિનાના યુગલો અનંતગણાં છે. બેઈન્દ્રિયો જે યુગલો આહારપણે લે છે, તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? તેમને જિહેન્દ્રિય અને સ્પર્શનન્દ્રિયના વિવિધરૂપે વારંવાર પરિણમે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણતું. પરંતુ તેના હજારો ભાગો સંધ્યા-આસ્વાધા કે અસ્ત્ર વિના નાશ પામે છે. આ સંધ્યા-અસ્વાધા કે સ્પર્યા વિનાના યુગલોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડાં સંધ્યા વિનાના, આવાધા વિનાના અનંતગુણા, સ્પેશ્ય વિનાના યુગલો અનંતગણાં છે. તેઈન્દ્રિયોએ ગ્રહણ કરેલ આહાર યુગલો તેમને કેવા રૂપે પરિણમે છે? તે તેમને વાણ-જિલ્લા-સ્પર્શનેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉરિન્દ્રિયોને ચક્ષુ-ધાણ-જિલ્ફાસ્પન ઈન્દ્રિયના વિવિધ રૂપે તે યુગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઈન્દ્રિયો મુજબ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તેઈન્દ્રિયવત સમજવા. પરંતુ તેમાં આભોગ નિવર્તિત આહાર જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ બે દિવસે તેને હારેછા થાય છે. પંચેન્દ્રિય તિચોએ ગ્રહણ કરેલ યુગલો તેને કેવારૂપે પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા અને સ્પશન ઈન્દ્રિયરૂપે વારંવાર પરિણમે છે. મનુષ્યો પણ એમ જ સમજવા. પણ ભોગનિવર્તિત આહાર સંબંધે ૧૧૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જઘન્યlી અંતમહત, ઉત્કૃષ્ટ ત્રણ દિવસે આહારેચ્છા થાય છે. વ્યંતરો નાગકુમારવત જાણવા. એમ જ્યોતિષ દેવે પણ જાણવા. પરંતુ આભોગ નિવર્તિત આહારમાં જન્યથી દિવસમૃથકg ઉત્કૃષ્ટથી પણ તેમજ આહારેચ્છા થાય છે. એમ વૈમાનિકો પણ જાણવા પરંતુ આભોગ નિવર્તિત આહારમાં જન્યથી દિવસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી 31,ooo વર્ષે આહારેચ્છા થાય. બાકી બધું સુકુમારવ4 યાવત્ “તેઓને વારંવાર પરિણમે છે,” સુધી જાણવું. સૌધર્મ કક્ષમાં ભોગ નિવર્તિત આહાર સંબંધે જઘન્યથી દિવસ પૃથક્વ, ઉત્કૃષ્ટ બે હજાર વર્ષે આહારાભિલાષ થાય છે. ઈશાન કલાની પૃચ્છા – જાન્યથી સાધિક દિવસ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર વર્ષે આહારેચ્છા થાય. સનકુમાર-જન્યથી ર૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષે આહારેછા થાય. માહેન્દ્ર દેવોનો પ્રશ્ન - જEાન્ય 9000, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે બહાલોકમાં - જઘન્ય 9ooo, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે. લાંતકકલ્પ જઘન્ય ૧૦,ooo, ઉત્કૃષ્ટ ૧૪,ooo વર્ષે મહાશુક કો જઘન્ય ૧૪,ooo, ઉત્કૃષ્ટ ૧૭,ooo વર્ષે. સહસ્ત્રાર કો - જન્મ ૧૭,ooo, ઉત્કૃષ્ટ ૧૮,ooo વર્ષે. આનત ક - જઘન્ય ૧૮,૦eo, ઉત્કૃષ્ટ ૧૯,000 વર્ષે પ્રાણતકશે - જઘન્ય ૧૯,ooo, ઉતકૃષ્ટ ૨૦,૦૦૦ વર્ષે આરણકલો-જઘન્ય ૨૦,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૧,ooo વર્ષે. અશ્રુતકલ્પ જન્યર૧,૦eo, ઉત્કૃષ્ટ-રર,૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. અધો આધો પૈવેયકની પૃચ્છા - જઘન્ય ૨૨,ooo, ઉત્કૃષ્ટ ૩,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. એ પ્રમાણે જેટલા સાગરોપમનું આયુષ હોય, તેટલા હાર વર્ષો સવથિસિદ્ધ સુધી કહેવા. તે મુજબ આધોમધ્યમ રૈવેયકમાં ઉત્કૃષ્ટ ર૪,૦૦૦ વર્ષ, આધો ઉd dયકમાં ઉત્કૃષ્ટ ૫,ooo વર્ષે આહારેછા થાય. બધાંમાં જન્ય સ્થિતિ તે પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે આગળ પમ જધન્ય સ્થિતિ કહેવી. અધો મધ્યમ ઝવેયકમાં ઉત્કૃષ્ટ ૨૬,ooo વર્ષે મધ્યમ મધ્યમ શૈવેયકે ઉત્કૃષ્ટ-૨૭,૦૦૦ વર્ષ, મધ્યમ ઉદd શૈવેયકે ઉત્કૃષ્ટ-૨૮,ooo વર્ષે આહારેચ્છા થાય છે. ઉદd અધો નૈવેયકના દેવોને ઉત્કૃષ્ટ ર૯,ooo વર્ષે, ઉદ4મધ્યમ ઝવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૦,૦૦૦ વર્ષે ઉdઉંd શૈવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૧,ooo વર્ષે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત કણે પૃચ્છા - ગૌતમ ! જઘન્ય ૩૧,ooo, ઉત્કૃષ્ટ-33,ooo વર્ષે આહારેછા થાય. રવિિસદ્ધ દેવો વિશે પ્રn - અજઘન્યોવૃષ્ટ ૩૩,ooo વર્ષે આહાર ઈચ્છા થાય છે. • વિવેચન-પપપ ? ભગવન | બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય છે ? ઈત્યાદિ સૂગ સુગમ છે. પણ બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર છે - લોમાહાર અને પ્રોપાહાર, લોમવર્ષાદિકાળમાં શરીરમાં પુદ્ગલોનો પ્રવેશ, - x • મુખમાં કોળીયા લેવા તે પ્રક્ષેપાહાર, Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧/-/૫૫૫ ૧૧૩ તેમાં લોમાહારનો સમગ્રપણે આહાર કરે છે. કેમકે તે પુદ્ગલનો તેવો સ્વભાવ છે. પણ પ્રોપાહારનો અસંખ્યાતમો ભાગ આહાર કરે છે. ઘણાં દ્રવ્યો ન સ્પશર્મિલ, ન સ્વાદ લીધેલા નાશ પામે છે. તેમાં કેટલાંક અતિ સ્થૂળપણાથી, કેટલાંક અતિ સૂક્ષ્મપણાથી નાશ પામે છે. હવે અલ્પબવ કહે છે - અહીં આહારના એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આસ્વાધ હોય છે. તેમાં કેટલાંક આસ્વાદને પ્રાપ્ત થાય, કેટલાંક આસ્વાદને પ્રાપ્ત ન થાય. તેથી આસ્વાદને ન પ્રાપ્ત થયેલા પુદ્ગલો થોડાં જ છે, કેમકે ન સ્પશયેિલ પુદ્ગલોની અપેક્ષાએ તેઓ અનંતમાં ભાગના છે, ન ૫શયેલા પુદ્ગલો અનંતગણાં છે • x - બેઈન્દ્રિયમાં કહ્યું તેમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. કેમકે તેમની સમાન વક્તવ્યતા છે. પરંતુ જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે. તેના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર - અસંખ્યાતા ભાગો સુંધ્યા સિવાય, સ્પર્યા કે આસ્વાધા સિવાય નાશ પામે છે. અહીં એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આસ્વાદ્ય છે, તેનો અનંતમો ભાગ સુંઘવા યોગ્ય છે. માટે ઉક્ત અલાબહવ થાય છે. પંચેન્દ્રિય સૂત્રમાં અંતર્મુહૂર્ત જતાં આહારેચ્છા થાય છે. ઉત્કૃષ્ટથી બે દિવસ પછી આહારેચ્છા થાય છે. આ દેવકુર-ઉત્તરકુરના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાઓ સમજવું. મનુષ્ય સૂત્રમાં ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ ગયા પછી આહારેચ્છા થાય છે. તે પણ કુરુક્ષેત્રાપેક્ષાએ છે. વ્યંતર સૂત્રમાં નાગકુમાર માફક કહેવું, જ્યોતિક સૂગ પણ તેમજ જાણવું. વિશેષ એ કે - જઘન્ય કે ઉત્કૃષ્ટ દિવસ પૃથકવ પછી આહારેચ્છા થાય છે. જ્યોતિકો જઘન્યથી પણ પલ્યોપમના આઠમા ભાગના આયુવાળા હોય. તેથી બે દિવસથી નવ દિવસ ગયા પછી પુનઃ આહારેચ્છા થાય છે. વૈમાનિકમાં વિશેષ એ છે - જઘન્ય દિવસ પૃથકત્વ આહાર કહ્યો તે પલ્યોપમાદિ આયુવાળા માટે જાણવો, ઉત્કૃષ્ટથી 33,૦૦૦ વર્ષે કહ્યું તે અનુત્તર દેવાપેક્ષાઓ જાણવું. * * * * * હવે એકેન્દ્રિય શરીરાદિ સંબંધે અધિકાર - • સૂત્ર-૫૫૬ : ભગવન / નૈવિકો શું એકેન્દ્રિય શરીરનો આહાર કરે કે યાવતુ પંચેન્દ્રિય શરીરનો 1 ગૌતમ પૂર્વભાવની પ્રાપનાને આશ્રીને તે પાંચે શરીરનો આહાર, કરે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રીને અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે, એમ નિતકુમાર સુધી છે. પૃdીકાયિકો વિશે પૃચ્છા - પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એમ જ સમજવું. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવમ એકેન્દ્રિય શરીરોનો આહાર કરે. બેઈન્દ્રિયો પૂવભાવ પ્રજ્ઞાપનાથી તેમજ છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવશ્ય બેઈન્દ્રિય શરીરોનો આહાર કરે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પરંતુ વર્તમાન ભાવ પ્રજ્ઞાાપનામાં જેને જેટલી ઈન્દ્રિયો હોય છે તેટલી ઈન્દ્રિયવાળા શરીરનો આહાર કરે. બાકી [22/8] ૧૧૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બધું નૈરયિકો વત વૈમાનિક સુધી જાણવું. ભગવન્! મૈરયિકો લોમાહારી છે કે પ્રક્ષેuહારી છે ? લોમાહારી છે, પ્રક્ષેપાહારી નથી, એમ એકેન્દ્રિયો અને સર્વે દેવો કહેવા. બેઈનિદ્રયો યાવત મનુષ્યો લોમાહારી, પ્રક્ષેપાહારી બંને પણ હોય. • વિવેચન-૫૫૬ : પ્રશ્નસૂગ સુગમ છે. ઉત્તર - પૂર્વભાવની પ્રરૂપણાને આશ્રીને રોકે છે. તે ચઉ તથા પંચેન્દ્રિયના શરીરોનો પણ આહાર કરે છે. જ્યારે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલો અતીતકાળના ભાવનો વિચાર કરીએ ત્યારે કેટલાંક કોઈક કાળે કેન્દ્રિય શરીરરૂપે ચાવતુ પંચેન્દ્રિય શરીરરૂપે પરિણમેલા હતા. તેથી ભૂતકાળના પરિણામનો હાલ વર્તમાનમાં આરોપણ કરી વિવક્ષા કરીએ ત્યારે નૈરયિકો પાંચે શરીરોનો આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રરૂપણાથી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. - X - X - X • એમ ભવનપતિ સુધી કહેવું. પૃથ્વીકાયિક સૂત્રમાં વર્તમાન ભાવ પ્રરૂપણામાં અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ કહેવું. કેમકે તેઓ એકેન્દ્રિયો હોવાથી તેમના શરીરો એનયિો છે. એમ બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય સૂત્રમાં તેના-તેના શરીરોનો આહાર કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા. હવે લોમાહારની વિચારણા - સૂત્ર સુગમ છે. પરંતુ નૈરયિકોને વૈક્રિય શરીરોનો તથાવિધ સ્વભાવ હોવાથી પ્રોપાહાર ન હોય. લોમાહાર પણ પયતાને હોય, પતિાને નહીં. એમ નૈરયિકોને કહ્યા મુજબ એકેન્દ્રિયો તથા અસુરકુમારથી વૈમાનિક સુધી બધાં દેવો કહેવા. તેમાં એકેન્દ્રિયોને મુખ ન હોવાથી પ્રક્ષેપાહાર ન હોય. અસુકુમારદિને વૈક્રિય શરીરને લીધે તથાવિધ પ્રક્ષેપાહાર ન હોય. પરંતુ વિકલેન્દ્રિય, પંચે તિર્યંચ અને મનુષ્યો લોકાહારી અને પ્રક્ષેપાહારી બંને કહેવા. કેમકે બંને પ્રકારે આહાર તેમને સંભવે છે. હવે છેલ્લા અધિકારને કહેવા સૂત્રકાર જણાવે છે – • સૂત્ર-૫૫૩ - ભગવન નૈરયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ! ઓજાહારી હોય, મનોભક્ષી નહીં. એમ બધાં ઔદ્યારિક શરીરી જાણવા. વૈમાનિક સુધીના બધાં દેવો ઓજાહારી અને મનોભક્ષી હોય. તેમાં મનોભક્ષી દેવોને “અમે મન વડે ભક્ષણ કરવા ઈચ્છીએ છીએ” એવું ઈચ્છાપધાન મન થાય છે. તે દેવો એવો વિચાર કરે છે ત્યારે તુરંત જ ઈષ્ટ, કાંત ચાવતું મનોનુકૂળ પુદગલો તેમને મનોભક્ષણરૂપે પરિણમે છે. જેમ શીત યુગલો શીતયોનિક જીવને આશીને શીતયે પરિણમીને રહે, ઉષ્ણ યુગલો ઉ@યોનિક જીવને આણીને ઉણપે થઈને રહે, એમ તે દેવો મનોભક્ષણ કરે ત્યારે તેમનું આહારનું ઈચ્છાપધાન મન જલ્દીથી શાંત થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧/-/૫૫૮ ૧૧૫ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ પદ-૨૮, ઉદ્દેશો-૨ છે. છે ૦ આહારપદના ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની વ્યાખ્યા કરીએ છીએ. તેની આ અધિકાર સંગ્રહ ગાથા. • સૂત્ર-પ૫૮ - આહાર, ભવ્ય, સંજ્ઞા, વેશ્યા, દૌષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયતિ એ ૧૩ દ્વારો છે. • વિવેચન-૫૫૮ : (૧) સામાન્યથી આહાર અધિકાર, (૨) ભવ્ય વિશેષિત આહારાધિકાર, (3) સંજ્ઞી અધિકાર, (૪) લેશ્યાધિકાર, (૫) દૈષ્ટિ અધિકાર, (૬) સંયતાધિકાર, () કષાયાધિકાર, (૮) જ્ઞાનાધિકાર, (૯) યોગાધિકાર, (૧૦) ઉપયોગાધિકાર, (૧૧) વેદાધિકાર, (૧૨) શરીર અધિકાર, (૧૩) પતિ અધિકાર. અહીં ભવ્યાદિના ગ્રહણથી તેના વિપારૂપ ભવ્યાદિ પણ જાણવી. તેમાં પહેલો અધિકાર - છે પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૧ થી ૩ છે. વિવેચન-૫૫૮ : બોનસ્ - ઉત્પત્તિ સ્થાને આહાર યોગ્ય પુદ્ગલોનો સમૂહ, જેનો ઓજસરૂપ આહાર છે, તે ઓજાહારી. મન વડે ભક્ષણ કરવાના સ્વભાવવાળા તે મનોભક્ષી કહેવાય. નૈરયિકો ઓજાહારી છે, કેમકે તેમને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહારનો સંભવ છે. પણ મનોભક્ષી નથી. મનોભક્ષણ આહાર - તયાવિધ શક્તિથી મન વડે સ્વ શરીરની પુષ્ટિ કરનારા પુગલોનો આહાર કરાય, આહાર પછી તૃપ્તિ સહ સંતોષ પામે. તેવો મનોભક્ષણ આહાર નૈરસિકોને નથી. કેમકે તેવી શક્તિનો તેમને અભાવ છે. નૈરયિકોને કહ્યા પ્રમાણે પૃથ્વીકાયિકથી માંડી મનુષ્ય સુધીના બધાં ઔદારિક શરીરી જાણવા. તે આ પ્રમાણે – બધાં પૃવીકાયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, પણ મનોભક્ષી નહીં. એ રીતે બધાં દેવો કહેવા. * * * * * હવે દેવો જે પ્રકારે મનોભક્ષી છે, તે બતાવે છે – મનોભક્ષી દેવોનું મન આહારનો પ્રસ્તાવ હોવાથી આહાર વિશે આવા પ્રકારે થાય- “અમે મન વડે ખાવા ઈચ્છીએ છીએ.” તથાવિધ શુભ કર્મોદયથી તકાળ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ પુદ્ગલો મનોભક્ષણરૂપે પરિણમે છે. કેવી રીતે પરિણમે ? તે વિષયે દૃષ્ટાંત કહે છે - શીત પુદ્ગલો વિશેષથી શીત થઈને શીતયોનિ વાળા પ્રાણીના સુખને માટે થાય છે. - x • એ પ્રમાણે પૂર્વોક્ત રીતિથી તે દેવોએ મનોભક્ષણ કર્યું, તેથી તે દેવોનું ઈચછાપધાન મન તુરંત વૃદ્ધિ થવાથી શાંત થાય છે. - x - ૪ - અહીં ઓજાહારાદિના વિભાગને જણાવનારી સૂયગડાંગ નિર્યુક્તિની આ ગાથાઓ છે - ઓજાહાર શરીર વડે, લોમાહાર વચાના સ્પર્શ વડે, પ્રક્ષેપાહાર કોળીયા વડે થાય છે. બધાં અપયતિ જીવો ઓજાહારી જાણવા. પયક્તિા જીવો લોમાહારી અને પ્રોપાહારી વિશે જાણવા - હોય કે ન પણ હોય. એકેન્દ્રિયો, દેવો, નાકોને પ્રોપાહાર નથી. શેષ સંસારીને હોય છે. લોમાહારી એકેન્દ્રિયો, દેવો, નાચ્યો છે. બાકીના બધાને લોમાહાર, પ્રક્ષેપાહાર બંને હોય છે. આહારની આભોગનિવર્તિતા અને અનાભોગનિવર્તિતા – દેવોને અપર્યાપ્તાવસ્થામાં અનાભોગ નિવર્તિત ઓજાહાર હોય, પયક્તિાવસ્થામાં અનાભોગ નિવર્તિત લોમાહાર હોય છે. તતા મન વડે ભક્ષણ રૂપ આહાર આભોગ નિવર્તિત હોય અને પતાવસ્થામાં હોય છે. બધાં જીવોને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર અને પયદ્ધિાવસ્થામાં લોમાહાર હોય, તે પણ અનાભોગ નિવર્તિત હોય છે. નૈરયિકોને લોમાહાર આભોગનિવર્તિત પણ હોય. • સૂત્ર-૫૫૯ થી પ૬૧ - [પપ૯] ભગવાન ! જીવ આહારક હોય કે અનાહારક? ગૌતમ ! કદાચ આહારક, કદાચ આનાહારક. એ પ્રમાણે નૈરાયિક ચાવત્ અસુરકુમાર રાવ વૈમાનિક કહેવા. ભગવન!સિદ્ધ આહારક છે કે અનાહારક? આહારક નથી, અણાહારક છે. જીવો આહારક છે કે અનાહાફ? આહાફ પણ હોય અને આણાહારક પણ હોય. નૈરયિકો વિશે પ્રસ્ત – (૧) બધાં જ આહારક હોય, અથવા-ર- બધાં આહાહ અને એક અનાહારક હોય. અથવા-૩-ધણાં આહાક હોય, ઘણાં અનાહારક હોય. એ રીતે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ એ નિદ્રયો જીવોવ4 જાણવા.. સિદ્ધો ? તેઓ આહારક નથી, આણાહાક છે. [૫૬] ભગવદ્ ! ભવ્ય જીવ આહારક હોય કે અનાહારક? કદાચ આહારક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી જાણતું. ભવ્ય જીવો આહારક કે અનાહાક? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અભવ્યજીવ પણ એમ જ સમજવો. નોભવ્ય-નો ભવ્ય જીવ આહારક કે અનાહારક ? આહાફ ન હોય, અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા. | [૫૬૧] ભગવત્ ! સંજ્ઞી જીવો આહાક કે આનાહારક? ગૌતમ! કદાચ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૨/૧ થી ૩/૫૫૯ થી ૫૬૧ આહારક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી છે. પરંતુ એકેન્દ્રિયોવિકલેન્દ્રિયો વિશે પ્રશ્ન ન કરવો. ૧૧૩ ભગવન્! સંજ્ઞી જીવો આહારક કે અનાહારક ? જીવાદિ સંબંધે ત્રણ ભંગો વૈમાનિકો સુધી જાણવા. અસંતી જીવ આહારક કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અણાહાક. એમ નૈરયિકથી વ્યંતર સુધી જાણવું. જ્યોતિક અને વૈમાનિક સંબંધે પ્રશ્ન ન કરવો. અસંીજીવો આહારક કે અનાહારક? તેઓ આહારક પણ હોય, અનાહાક પણ હોય એ એક ભંગ જાણવો. અસંતી નારકો આહારક હોય કે નાહારક ? (૧) બધાં આહાક, (ર) બધાં અનાહાક, (૩) એક આહાકએક અનાહારક, (૪) એક આહાસ્ક ઘણાં અાહારક, (૫) ઘણાં આહારક, એક અનાહાક, (૬) ઘણાં આહારક ઘણાં અનાહાક. એમ છ ભંગો જાણવા. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. એકેન્દ્રિયોમાં બીજા ભંગો નથી. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય નિયોમાં ત્રણ ભંગો તથા મનુષ્ય, વ્યંતરોમાં છ ભંગો જાણવા. ભગવન્ ! નોસંી-નોઅસંજ્ઞી જીવ આહારક કે અનાહારક ? કદાચ આહારક-કદાચ અનાહાક. એમ મનુષ્ય વિશે પણ જાણવું. સિદ્ધ અનાહાક હોય. બહુવચનમાં નોસંજ્ઞી-નોઅસંતી જીવો આહારક પણ હોય, અનાહાક પણ હોય. મનુષ્યને વિશે ત્રણ ભંગો હોય છે સિદ્ધો અનાહારક હોય છે. • વિવેચન-૫૫૯ થી ૫૬૧ : પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર-કદાચ આહાસ્ય, કદાચ અનાહારક હોય. કેવી રીતે ? વિગ્રહગતિમાં, કેવલી સમુદ્દાતકાળે, શૈલેશી અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં અનાહારક હોય, બાકીની અવસ્થામાં આહારક હોય. એમ સામાન્યથી જીવ સંબંધે આહારનો વિચાર કરી, હવે નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે આહારકત્વ કહે છે – વૈરયિકનું સૂત્ર સુગમ છે. બહુવચનમાં પણ આ સંબંધે વિચાર કરે છે – જીવો આહારક છે, ઈત્યાદિ. પ્રશ્નસૂત્ર - ગૌતમ ! આહાસ્ક પણ હોય અને અનાહારક પણ હોય. તે આ રીતે – વિગ્રહગતિ સિવાય બાકીના કાળે બધાં સંચારી જીવો આહારક હોય, વિગ્રહગતિ તો ક્વચિત્ કોઈ કાળે કોઈ જીવની હોય. તે સર્વકાળે હોવા છતાં પણ અમુક જીવોની જ હોય. તેથી આહારક જીવો ઘણાં હોય. અનાહારક સિદ્ધો તો હંમેશાં હોય છે, તેઓ અભવ્યોથી અનંતગુણાં છે. વળી હંમેશાં એકૈક નિગોદનો અસંખ્યાતમો ભાગ પ્રતિસમય વિગ્રહગતિમાં વર્તે છે, તેઓ અનાહારક હોય છે. તેથી આહાસ્ક અને અનાહાક બંને બહુવચનમાં જાણવા. નાકોમાં કોઈ સમયે બધાં નાકો આહાસ્ક હોય, કેમકે ઉપપાતવિરહકાળમાં એમ થાય. વૈરયિકોનો ઉપપાત વિરહ બાર મુહૂર્તનો છે. એટલા કાળમાં પૂર્વોત્પન્ન અને વિગ્રહગતિ પ્રાપ્ત પણ આહારક થાય અને બીજો ઉત્પન્ન ન થવાથી અનાહારકત્વ ન E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (59) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ન સંભવે. અથવા ઘણાં આહારક અને એક અનાહારક હોય. તે - ૪ - આ રીતે નકમાં કદાચ એક જીવ ઉત્પન્ન થાય, કદાચ બે કે ત્રણ કે યાવત્ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય, તેમાં જે એક ઉત્પન્ન થાય તે પણ વિગ્રહગતિ પ્રાપ્ત હોવાથી અનાહાક હોય, બીજા પૂર્વોત્પન્ન હોવાથી બધાં આહાસ્ક હોય. ત્રીજો ભંગ આહાક અનાહાસ્ક બંને ઘણાં હોય. આ ભંગ, ઘણાં નાસ્કો વિગ્રહગતિ વડે વૈરયિકપણે ઉત્પન્ન થયા હોય ત્યારે જાણવો. બીજા ભંગો સંભવ નથી. એ પ્રમાણે અસુકુમારથી ાનિતકુમાર સુધી, બેઈન્દ્રિયથી વૈમાનિક સુધી પ્રત્યેકને વિશે ત્રણ ભંગો જાણવા. - ૪ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં પ્રત્યેકમાં આહારકો અને અનાહારકો પણ હોય. આ એક જ ભંગ હોય, કેમકે પૃથ્વી આદિ પ્રતિસમય અસંખ્યાતા, વનસ્પતિ પ્રતિ સમય અનંતા વિગ્રહગતિથી ઉપજતા હોવાથી અનાહાકમાં હંમેશાં બહુવચન સંભવે છે. તેથી સૂત્રકાર કહે છે – એમ વૈમાનિક સુધી કહેવું. પણ એકેન્દ્રિયો જીવોની માફક કહેવા, - ૪ - ૪ - સિદ્ધોમાં “અનાહાસ્કો’ હોય એ એક જ ભંગ કહેવો. કેમકે સર્વ શરીરના નાશથી તેમને આહાસ્કનો સંભવ નથી. ૧૧૮ બીજું ભવ્યદ્વાર - ભવસિદ્ધિક એટલે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ભવે જેની સિદ્ધિ થાય છે તે. ભવ્ય તે આહાસ્ક હોય કે અનાહારક પણ હોય, વિગ્રહગતિમાં અનાહાક, બાકી આહારક, એમ ચોવીશે દંડકમાં જાણવું - x - અહીં સિદ્ધ વિષયક સૂત્ર ન કહેવું. કેમકે તે મોક્ષપદને પ્રાપ્ત થયેલ હોવાથી તેનામાં ભવ્યપણું નથી. હવે તેના બહુવચન વડે આહારક-અનાહારકપણું કહે છે. જેમકે ભવ્યજીવો આહારક હોય ઈત્યાદિ. અહીં જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકને આશ્રીને બંને સ્થાને બહુવચનથી આહારકો પણ હોય અને અનાહાકો પણ હોય - એ એક જ ભંગ કહેવો. બાકીના નાકાદિમાં ત્રણ ભંગો હોય છે. [જે સૂત્રાર્થમાં કહેવાઈ ગયેલ છે] - x “ એક અને બહુ ભવ્યો વિશે આહારક અને અનાહારપણું કહ્યું તેમ અભવ્યો પણ કહેવા. કેમકે બંને સ્થાને એકવચન અને બહુવચનમાં બધે ભંગોની સંખ્યા સમાન છે. - ૪ - નોભવ્યનોઅભવ્ય અર્થાત્ જે ભવસિદ્ધિક નથી, તેમ અભવસિદ્ધિક પણ નથી તે સિદ્ધ છે. તેઓ ભવથી રહિત છે માટે ભવસિદ્ધિક નથી. વળી અભવસિદ્ધિક પણ નથી, કેમકે સિદ્ધિપદને પામેલ છે. તેથી અહીં માત્ર બે પદ વિચારવા - જીવપદ અને સિદ્ધિપદ. બંને સ્થાને એકવચનમાં ‘અનાહારક' હોય એ એક જ ભંગ અને બહુવચનમાં પણ બધાં અનાહારક હોય તે એક જ ભંગ હોય છે. સંજ્ઞીદ્વારમાં પ્રશ્નસૂત્ર સુગમ છે. સંજ્ઞી વિગ્રહગતિમાં અનાહારક હોય અને બાકીના સમયે આહારક હોય. [પ્રશ્ન] મનસહિત હોય તે સંજ્ઞી, વિગ્રહગતિમાં મન નથી તો સંજ્ઞી છતાં અનાહારક કેમ હોય ? [ઉત્તર] વિગ્રહગતિને પ્રા છતાં સંજ્ઞનું આયુર્વેદે છે માટે સંજ્ઞી કહેવાય. માટે સંજ્ઞી છતાં અનાહારક કહેવામાં કોઈ દોષ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૨/૧ થી ૩/૫૫૯ થી ૫૬૧ નથી. એ પ્રમાણે વૈમાનિક સૂત્ર કહેવું. પણ એકેન્દ્રિયો, વિલેન્દ્રિયો મનરહિત હોવાથી સંડ્તી નથી, માટે તેમનું સૂત્ર સર્વથા ન કહેવું. બહુવચનની અપેક્ષાએ જીવપદ અને નૈરયિકાદિપદમાં પ્રત્યેકને બધે ત્રણ ભંગો કહેવા (૧) બધાં આહાસ્ય, (૨) બધાં આહાસ્ક અને એક અનાહાક, (૩) ઘણાં આહારક-ઘણાં અનાહારક. - x - તેમાં સામાન્યથી જીવપદમાં પહેલો ભંગ હોય, કેમકે સર્વલોકની અપેક્ષાથી સંજ્ઞીપણે નિરંતર ઉપજે છે, એક સંજ્ઞીજીવ વિગ્રહગતિને પ્રાપ્ત થાય ત્યારે બીજો ભંગ, ઘણાં સંજ્ઞી જીવ વિગ્રહગતિ પ્રાપ્ત થાય ત્યારે ત્રીજો ભંગ, એ પ્રમાણે નૈરયિકાદિ પદોનો વિચાર કરવો. ૧૧૯ અસંજ્ઞી પણ વિગ્રગતિમાં અનાહારક, બાકીના સમયે આહાક હોય. એમ વ્યંતર સુધી કહેવું અર્થાત્ સામાન્ય જીવપદ માફક ચોવીશ દંડકના ક્રમે વ્યંતર સૂત્ર સુધી કહેવું. નારકો, ભવનપતિ, વ્યંતરો અસંજ્ઞી અને સંજ્ઞી બંનેથી આવી ઉત્પન્ન થાય. જેઓ અસંજ્ઞીથી આવે તે અસંજ્ઞી અને જેઓ સંદ્નીથી આવીને ઉપજે તે સંજ્ઞી કહેવાય. - ૪ - જ્યોતિષ્ક અને વૈમાનિકો સંજ્ઞીથી જ આવીને ઉત્પન્ન થાય, અસંજ્ઞીથી આવીને નહીં. માટે તેઓમાં અસંજ્ઞીપણાના વ્યવહારના અભાવે તેમનો પાઠ નથી. - x - બહુવચનના વિચારમાં સામાન્યથી જીવપદને વિશે એક જ ભંગ હોય. જેમકે આહારકો પણ હોય અને અનાહાકો પણ હોય. કેમકે પ્રતિસમય વિગ્રહગતિને પ્રાપ્ત અનંત એકેન્દ્રિયો હોવાથી તેઓ અનાહાપણે હંમેશાં પ્રાપ્ત થતા હોવાથી અનાહાકમાં હંમેશાં બહુવચન હોય. વૈરયિકપદમાં હંમેશાં છ ભંગો હોય છે. (૧) બધાં આહારક હોય, આ ભંગ જ્યારે અન્ય અસંજ્ઞી નારક ઉત્પન્ન થયા છતાં વિગ્રહ ગતિ પ્રાપ્ત ન હોય, પૂર્વોત્પન્ન બધાં અસંજ્ઞી નાસ્કો આહારક હોય ત્યારે ઘટે છે. (૨) બધાં અનાહારક હોય, જ્યારે પૂર્વોત્પન્ન અસંજ્ઞી નાક એક પણ ન હોય અને ઉત્પન્ન થતાં વિગ્રહગતિ પ્રાપ્ત નાકો ઘણાં હોય ત્યારે જાણવો. (૩) એક આહારક, એક અનાહારક હોય તેમાં ઘણાં કાળથી ઉત્પન્ન એક અસંજ્ઞી નાસ્ક હોય, હમણાં ઉત્પન્ન થતો પણ એક અસંજ્ઞી નારક વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે આ ભંગ ઘટી શકે. (૪) એક આહારક-ઘણાં અનાહાક-ઘણાં કાળનો ઉત્પન્ન એક અસંજ્ઞી નાસ્ક, અધુના ઉત્પન્ન બીજા અસંજ્ઞી નારકો વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે જાણવો. (૫) ઘણાં આહાસ્ક અને એક અનાહારક - ૪ - (૬) ઘણાં આહારક, ઘણાં અનાહાસ્ક હોય - ૪ - આ રીતે ઉક્ત છ ભંગો આ પ્રમાણે થાય (૧) કેવળ આહારકપદના બહુવચનથી પહેલો ભંગ, (૨) અનાહારક પદના બહુવચન વડે, (૩) આહારકઅનાહારક પ્રત્યેકના એકવચનથી, (૪) આહાસ્કના એકવચન, અનાહારકના બહુવચનથી, (૫) આહાસ્ક પદના બહુવચનથી અને અનાહાપદના એકવચનથી, (૬) બંનેના બહુવચનથી. E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (60) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આ છ ભંગો અસુરથી સ્વનિતકુમાર સુધી જાણવા. - ૪ - એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ છે. તેથી પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ પાંચેમાં અન્ય ભંગોનો અભાવ છે. તેથી એક જ ભંગ હોય – આહાસ્કો હોય અને અનાહાસ્કો હોય - ૪ - તે ઘણાં છે અને સિદ્ધો પણ છે. ૧૨૦ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રત્યેકને આશ્રીને ત્રણ ભંગો જાણવા. જે પ્રસિદ્ધ છે. - X - બેઈન્દ્રિયોમાં આ વિચાર છે – બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતો એક પણ જીવ વિગ્રહગતિમાં ન હોય ત્યારે પૂર્વોત્પન્ન બધાં આહારક હોય એ પહેલો ભંગ, ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. - ૪ - એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય પણ કહેવા. મનુષ્યો અને વ્યંતરમાં છ ભંગ હોય છે, તે નાવત્ જાણવા. - x + નોસંજ્ઞી-નોઅસંજ્ઞીના વિચારમાં ત્રણ પદ છે જીવ, મનુષ્ય અને સિદ્ધ. તેમાં જીવસંબંધે સૂત્ર કહે છે – નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહાસ્ય, કેમકે કેવળજ્ઞાનીને સમુદ્ઘાતાદિ અવસ્થાના અભાવમાં આહાપણું છે. કદાચ અનાહારપણું છે - તે સમુદ્દાત અવસ્થામાં, અયોગીપણામાં, સિદ્ધાવસ્થામાં જાણવું. સિદ્ધ અનાહારક છે. બહુવચનથી આહારક અને અનાહારક બંને હોઈ શકે છે. - ૪ - મનુષ્યોમાં ત્રણ ભંગો હોય. જેમકે કોઈ કેવલી સમુદ્ઘાતાદિ અવસ્થાને પ્રાપ્ત થયેલ ન હોય ત્યારે બધાં આહારક હોય. ઈત્યાદિ પૂર્વવત્ ત્રણ ભંગ. લેશ્યાદ્વારમાં સામાન્યથી સલેશ્તીસૂત્ર કહે છે – પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર૪ થી ૭ ક — • સૂત્ર-૫૬૨ થી ૫૬૫ - [૫૬] સલેશ્તી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અણાહાક. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! સલેશ્તી જીવો આહાસ્ક કે અણાહારક ? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. એમ કૃષ્ણ નીલ-કાપોતલેશ્ત્રીને પણ જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો જાણવા. તેજોલેશ્યામાં પૃથ્વી, પ્ અને વનસ્પતિકાયિકને છ ભંગો, બાકીના જેઓને તેજોવેશ્યા છે તેમને જીવાદિ સંબંધી ત્રણ ભંગ જાણવા. પદ્મ અને શુકલ લેફ્સામાં જીવાદિ સંબંધી ત્રણ ભંગ અલેશ્તી જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને એકવચન-બહુવચનથી આહારક નથી, પણ અનાહારક છે. [૫૩] ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવો આહાસ્ક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહારક હોય. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોને છ ભંગ હોય. સિદ્ધો અનાહારક છે. બાકીના જીવને ત્રણ ભંગો હોય છે. મિથ્યાદૃષ્ટિમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો સમજવા. સભ્યમિથ્યાદષ્ટિ જીવ? ગૌતમ ! Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૨/૪ થી ૭/૫૬૨ થી ૫૬૫ આહારક હોય, અનાહારક ન હોય. એમ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ એમ જાણવું. [૫૬૪] ભગવન્ ! સંયત જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહાસ્ય, કદાચ અનાહાક. એમ મનુષ્યમાં પણ કહેવું. બહુવચનમાં ત્રણ ભંગો જાણવા. અસંયતની પૃચ્છા કદાચ આહારક કે અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકે સિવાય ત્રણ ભંગો જાણવા. સંયતાસંયત જીવ, પંચે તિય અને મનુષ્ય હોય છે. તે એકવચન-બહુવચનથી પણ આહારક હોય છે, પણ અનાહારક હોતા નથી. નોસંયતનોઅસંયતનોસંયાસંયત, જીવ અને સિદ્ધ છે. તે બંને વચનથી આહારક નથી, અનાહારક છે. ૧૨૧ [૫૬૫] ભગવન્ ! સકષાયી જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહાક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. ક્રોધ કપાસી જીવાદિ વિશે એમ જ છે. પરંતુ દેવોમાં છ ભંગો હોય છે. માન અને માયા કપાસી દેવ અને નાસ્કોમાં છ ભંગો, બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. લોભકષાયી નારકોને છ ભંગો અને બાકી સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અકષાયીને નોસંજ્ઞીનોઅસંી માફક કહેવા. • વિવેચન-૫૬૨ થી ૫૬૫ ઃ લેશ્યા સૂત્ર, સામાન્યથી જીવ સૂત્રવત્ કહેવું. અહીં પણ સિદ્ધનું સૂત્ર ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્યી છે. બહુવયનથી જીવ અને પૃથ્વી આદિ એકે વિશે પ્રત્યેકને એક જ ભંગ હોય છે, આહાક પણ હોય અને અનાહાસ્ક પણ હોય, કેમકે બંને જીવો ઘણાં હોય છે. બાકીના નૈરયિકાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બધાં આહારક હોય ઈત્યાદિ પૂર્વવત્. - x - એમ જે રીતે સલેશ્મી સૂત્ર કહ્યું, તેમ કૃષ્ણનીલ-કાપોત લેશ્મીનું સૂત્ર પણ કહેવું. બધે સામાન્ય જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકના અન્ય ભંગો હોતા નથી. બાકીનાને ત્રણ ભંગો હોય છે. તેજોલેશ્યા સૂત્ર એકવચનમાં પૂર્વવત્. બહુવચનમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં છ ભંગો જાણવા, તેઓમાં તેજોલેશ્યા કઈ રીતે ? તેજોલેશ્મી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, પહેલા બે કલ્પના દેવોની પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પત્તિ થાય છે. આમ ભગવતી-પ્રજ્ઞાપના ચૂર્ણિમાં પણ કહ્યું છે. તે છ ભંગો આ રીતે – (૧) બધાં આહાસ્કો હોય, (૨) બધાં અનાહારક હોય, (૩) એક આહારક અને એક અનાહારક હોય, (૪) એક આહારક અને બધાં અનાહારક હોય ઈત્યાદિ છ. બાકીનાને જીવપદથી આરંભી ત્રણ ભાંગા જાણવા. * X + X - શું બધાં જીવોને સામાન્યથી જીવપદથી આરંભી ત્રણ ભંગો હોય કે કોઈકને હોય ? જેમને તેજોલેશ્યા હોય તેમને ત્રણ ભંગો કહેવા, બાકીનાને ન કહેવા. તેથી - કહ્યું કે નાક, તેજો, વાયુ, વિકલેન્દ્રિય સંબંધે તેજોલેશ્યા સૂત્ર ન કહેવું. E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (61) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પદ્મલેશ્યા, શુક્લલેશ્યા જેમને હોય છે, તેઓ સંબંધે તે વિશે સૂત્ર કહેવું. તેમાં પદ્મલેશ્યા અને શુક્લ લેશ્યા પંચે તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકોમાં કહેવું. બીજાને નહીં. માટે તે બંને લેશ્યામાં પ્રત્યેકને આશ્રીને ચાર પદ ચે – સામાન્ય જીવપદ, પંચેન્દ્રિય તિર્યંચપદ, મનુષ્યપદ, વૈમાનિક પદ. બધે એકવચનથી કદાચ આહારક, કદાચ અનાહાસ્ક હોય એ એક ભંગ. બહુવચનથી ત્રણ ભંગો હોય. જેમકે બધાં આહાસ્ક હોય ઈત્યાદિ પૂર્વવત્. - X - અલૈશ્યી, અયોગી કેવળી અને સિદ્ધો છે. તેથી અહીં ત્રણ પદ સમજવા. જેમકે સામાન્ય જીવપદ, મનુષ્ય, સિદ્ધ. બધે બંને વચન વડે અનાહાસ્કો જ કહેવા. અલેશ્તી જીવો, મનુષ્યો, સિદ્ધો બંને વચનની અપેક્ષાથી અનાહારક હોય છે. • હવે સમ્યગ્દષ્ટિ દ્વારની વ્યાખ્યા – અહીં સમ્યક્દષ્ટિ ઔપશમિક-સાસ્વાદનક્ષાયોપશમિક-વૈદક-ક્ષાયિક સમ્યકત્વ વડે જાણવા. કેમકે અહીં સામાન્ય સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરેલ છે. તે પ્રમાણે જ આગળ ભાંગાનો વિચાર કરવો. x - વેદક સમ્યક્દષ્ટિ, ક્ષાયિક સમ્યકત્વને પામતો સમ્યકત્વ મોહનીયના ચરમસમયવર્તી પુદ્ગલોને અનુભવતો હોય ત્યારે જાણવો. એકવચનમાં જીવાદિ બધાં પદોમાં પ્રત્યેકને આશ્રીને કદાચ આહારક-કદાચ અનાહારક હોય. પરંતુ પૃથિવ્યાદિમાં એ સૂત્ર ન કહેવું કેમકે તેમાં સમ્યગ્દષ્ટિ નથી - ૪ - બહુવચન સૂત્રમાં સામાન્યથી જીવપદમાં આહાસ્કોઅનાહારકો બંને હોય-એ એક જ ભંગ ઘટે. કેમકે બંને પ્રકારના સમ્યગ્દષ્ટિ હંમેશાં ઘણાં હોય છે. નાસ્ક, ભવનપતિ, તિર્યંચ પંચે મનુષ્ય, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં પ્રત્યેકને ત્રણ ભંગો હોય છે. જેમકે - કદાચિત્ બધાં જ આહાસ્કો હોય ઈત્યાદિ પૂર્વવત્. વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય, તેનો પૂર્વવત્ વિચાર કરવો બેઈન્દ્રિયાદિને સમ્યગ્દષ્ટિપણું અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનની અપેક્ષાએ જાણવું. સિદ્ધો અનાહાક હોય. કેમકે તેઓ ક્ષાયિક સમ્યકત્વ સહિત હોય. બાકીનાને ત્રણ ભંગો જાણવા. મિથ્યાર્દષ્ટિમાં એકવચનની અપેક્ષાએ બધે કદાચિત્ આહારક-કદાચ અનાહારક કહેવા. બહુવચનમાં જીવપદ અને પૃથિવ્યાદિમાં આહાસ્કો પણ હોય, અનાહારકો પણ હોય. કેમકે બંને જીવો તેમાં ઘણાં હોય છે. બાકી બધાં સ્થાને ત્રણ ભંગો કહેવા. અહીં સિદ્ધ સૂત્ર ન કહેવું, કેમકે સિદ્ધોને મિથ્યાત્વ ન હોય. - ૪ - મિશ્રર્દષ્ટિ આહારક હોય પણ અનાહારક ન હોય. કેમકે સંસારીને વિગ્રહગતિમાં અનાહારકત્વ હોય. પણ વિગ્રહગતિમાં મિશ્રૠષ્ટિત્વ ન હોય, કેમકે તે અવસ્થામાં કોઈ જીવ કાળ ન કરે. તેવું શાસ્ત્રવચન છે. તેથી તેમને અનાહાકપણું નથી. એમ ચોવીશે દંડકોમાં કહેવું. પણ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો ન કહેવા. કેમકે તેઓમાં મિશ્રદૃષ્ટિપણું અસંભવ છે. બહુવચનમાં પણ તેમ કહેવું. જેમકે ભગવન્ ! મિશ્રદૃષ્ટિ જીવો આહારક હોય કે અનાહાક? આહારક હોય પણ અનાહારક ન હોય. ઈત્યાદિ - ૪ - ૧૨૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮//૪ થી ૭/૫૬૨ થી ૫૬૫ ૧૨૩ સંયત દ્વારની વ્યાખ્યા - સંયતપણું મનુષ્યોને જ હોય. તેમાં બે પદ - જીવપદ અને મનુષ્યપદ. જીવપદનું સૂત્ર સુગમ છે. પરંતુ અનાહારકત્વ કેવલી સમુદ્યાત અવસ્થા કે અયોગીપણામાં જાણવું. બાકીના સમયે આહારકત્વ જાણવું. એમ મનુષ્ય સૂત્ર કહેવું. જેમકે સંયત મનુષ્ય આહાક હોય કે અનાહાક? - x - બહુવચનમાં મનુષ્ય પદ અને જીવપદ પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. તે આ પ્રમાણે - બધાં આહાણ્યો હોય - જ્યારે કોઈ પણ કેવલી સમુદ્ધાત કે યોગીપણાને પામેલ ના હોય ત્યારે આ ભંગ છે. અથવા બધાં આહારક હોય અને એક અનાહારક હોય ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. અસંયત સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે કદાયિત આહારક-કદાચિતુ અનાહાક હોય. બહુવચનથી જીવપદ અને પૃથિવ્યાદિષદમાં પ્રત્યેકને આશ્રીને આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય - એ ભંગ હોય. બાકીના નૈરયિકાદિ સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ સમજવા. સંયતાસંયત - દેશવિરતિધર. તેઓ પંચે તિર્યંચ અને મનુષ્યો હોય. બાકીના જીવો ન હોય, કેમકે બાકીનાને સ્વભાવથી જ દેશવિરતિ પરિણામ હોતા નથી. એ પ્રમાણે એઓને ત્રણ પદ હોય. સામાન્ય જીવપદ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય પદ. ત્રણેમાં બંને વચનથી આહારકો હોય. કેમકે બીજા ભવમાં જતાં અને કેવલી સમુદ્ગાતાદિ અવસ્થામાં દેશવિરતિ પરિણામનો અભાવ છે. નોસવંતનોઅસંયતનોસંયતાસંયતમાં બે પદ છે જીવપદ, સિદ્ધપદ. બંને સ્થાને બંને વચનમાં અનાહારકપણું જ હોય, આહારકપણું ન હોય. કેમકે સિદ્ધો અનાહારક હોય છે. હવે કષાયદ્વાર - સંકષાયી જીવ આહારક કે અનાહારક? એકવચન સૂત્ર સુગમ છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો. જીવપદમાં અને પૃથિવ્યાદિ પદમાં પ્રત્યેકને “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય' એમ કહેવું. કેમકે તે સ્થાનમાં આહારક અને અનાહારક બંને પ્રકારે સકષાયી જીવો ઘણાં હોય છે. ક્રોધકષાયી સામાન્ય સકષાયીવતુ જાણવો. તેમાં જીવપદ અને પૃથિવ્યાદિ પદોના ભાંગાનો અભાવ છે. બાકીના સ્થાને ત્રણ ભંગો જાણવા. પરંતુ દેવોમાં છ ભંગો જાણવા. કેમકે દેવો સ્વભાવથી જ ઘણાં લોભી હોય છે. પણ બહુ ક્રોધાદિવાળા હોતા નથી. તેથી ક્રોધકષાયી એકાદિ પણ હોય, માટે છ મૂંગો થાય છે (૧) કદાચિહ્ન બધાં આહાક હોય, કેમકે એક પણ ક્રોધકષાયી વિગ્રહગતિ પ્રાપ્ત ન હોય, (૨) કદાયિતુ બધાં નાહારક હોય છે કેમકે એક પણ ક્રોધ કષાયી છતાં આહાક ના હોય. અહીં કોધોદય માનાદિના ઉદયથી જુદો જ વિવક્ષિત છે. - x • (3) કદાચ એક આહાક - એક અનાહારક હોય. (૪) કદાચ એક આહાક અને ઘણાં નાહારક હોય ઈત્યાદિ • x • માન અને માયા કષાય સૂગ એકવચનમાં પૂર્વવત્ ૧૨૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જાણવું. બહુવચનમાં વિશેષતા કહે છે – દેવો અને નૈરયિકોમાં પ્રત્યેકને આશ્રીને છ અંગો - નૈરયિકો ભવ સ્વભાવથી બહુ ક્રોધી અને દેવો બહુ લોભી હોય તેવી તે બંનેને માન અને માયાકષાય સ્વય હોય, તેથી પૂર્વોક્ત છ મૂંગો થાય. જીવપદ અને પૃથિવ્યાદિમાં પ્રત્યેકને આશ્રીને અન્ય ભેગો થતા નથી, કારણ કે આહારક, અનાહારક માનકષાયી-માયાકષાયી પ્રત્યેક હંમેશાં તે-તે સ્થાનોમાં ઘણાં હોય છે. બાકીના સ્થાને ત્રણ ભંગો છે. લોભકષાયમાં એકવચનમાં તેમજ સમજવું. બહુવચનમાં વિશેષતા જણાવે છે - તેમાં નૈયિકોમાં છ ભંગો જાણવા, કેમકે તેઓમાં લોભ કપાય જાય છે. બાકીના જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પણ ત્રણ ભંગો જાણવા. દેવોમાં પણ ગણ મંગ, કેમકે તેઓમાં લોભની અધિકતા હોવાથી છ અંગો સંભવ નથી. જીવ અને કેન્દ્રિયોમાં પૂર્વવતુ એક જ ભંગ જાણવો. આહારકો પણ હોય • અનાહારકો પણ હોય. કષાયી - x • મનુષ્યો અને સિદ્ધો હોય છે. અકષાયી મનુષ્યો ઉપશાંત કપાયાદિ જાણવા, કેમકે તે સિવાયના સકષાયી હોય છે. તેથી તેમને પણ ત્રણ પદો હોય છે. જેમકે - સામાન્યથી જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. જીવપદ અને મનુષ્ય પદમાં એકવચનથી કદાચિત્ આહારક હોય - કદાયિતુ નાહારક હોય - એમ કહેવું. સિદ્ધપદમાં તો અનાહાક જ હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય - અનાહાકો પણ હોય, કેમકે કેવળી આહારકો અને સિદ્ધો અનાહારકો હંમેશાં ઘણાં હોય છે. મનુષ્યપદમાં ત્રણ ભંગો જાણવા - બધાં આહારકો હોય ઈત્યાદિ પૂર્વવતુ. (PROO E:\Maharaj SaheibAdhayan-40\Book-403 o પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૮ થી ૧૩ o 0 કષાયદ્વાર ગયું. હવે જ્ઞાનાદિ દ્વારો કહે છે - • સૂત્ર-પ૬૬ થી પ૧ : [૫૬૬) જ્ઞાની સમ્યગૃષ્ટિવત છે. આભિનિબૌધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં છ ભંગો સમજવા, બાકીના જીવોમાં જેમને આ જ્ઞાનો છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગો જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો આહારકો હોય, પણ નાહાક ન હોય. બાકીના જીવોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિ સંબંધે ત્રણ ભંગો જાણવા. મન:પર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો બંને વચન વડે આહારક છે પણ અનાહાક નથી. કેવળજ્ઞાની નોસંજ્ઞી નોઅસંશાવતું જાણવા. અજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાનીમાં જીવ, કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ છે. વિભંગાની પાંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે, આનાહાક નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧ બાકીના જીવાદિને ત્રણ ભંગ છે. [૫૬] સયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. મનોયોગી, વચનયોગી સભ્યમિથ્યાર્દષ્ટિવત્ કહેવા. પરંતુ વચનયોગ વિકલેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય છે. યોગી જીવ, મનુષ્ય, સિદ્ધ અનાહારક છે. [૫૬૮] સાકાર-અનાકારોપયુક્ત જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ, સિદ્ધો અનાહારક હોય છે. ૧૨૫ [૫૬૯] સવેદીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. સ્ત્રીવેદ-પુરુષવેદમાં જીવાદિ સંબંધે ત્રણ ભંગ અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. વેદીજીવ કેવળજ્ઞાની માફક જાણવો. [૫૭૦] સશરીરી જીવને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભંગો. બાકીના ઔદારિક શરીરી જીવો આહારક હોય - નાહાસ્ક ન હોય. વૈક્રિય અને આહાસ્ય શરીરી, તે જેમને છે, તે આહારક હોય - અનાહારક ન હોય. તૈજસકાણ શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો આહારક નથી પણ અનાહારક છે. [૫૧] આહાર પચર્યાપ્તિથી પ્રપ્તિ, શરી-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષામન પર્યાપ્તિથી પર્યાપ્તનો વિચાર કરતાં એ પાંચે પતિમાં જીવ અને મનુષ્ય પદને આશ્રીને ત્રણ ભંગો છે. બાકીના જીવો આહારક હોય પણ અનાહારક ન હોય. ભાષા અને મન પાપ્તિ પંચેન્દ્રિયોને હોય, બીજાને નહીં. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્તો બંને વચનથી પણ આહારક નથી, પણ શરીર પર્યાપ્તિથી આપતિ કદાચિત્ આહારક હોય, કદાચિત્ અનાહારક હોય. ઉપરની ચારે અપચતિઓમાં નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગો હોય છે. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. ભાષામન પર્યાપ્તિ વડે પતિા જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભંગો, નાક, દેવ, મનુષ્યોમાં છ બંગો કહેવા. સર્વે પદોમાં એકવચન-બહુવચનની અપેક્ષાથી જીવાદિ દંડકો પ્રન વડે કહેવા. જેને જે હોય તેને તેનો પ્રશ્ન કરવો, જેને જે નથી તેનો તેને પદ્મ ન કરવો. યાવત્ ભાષામન પર્યાપ્તિ વડે અપ્તિા દેવ અને મનુષ્યોમાં છ ભંગો અને બાકીના સ્થાનમાં ત્રણ ભંગો કહેવા. • વિવેચન-૫૬૬ થી ૫૭૧ : પૂર્વે સમ્યગ્દષ્ટિ કહ્યો, તેમ જ્ઞાની કહેવો. જેમકે - જ્ઞાની જીવ આહારક હોય કે અનાહારક ? કદાચિત્ આહારક-કદાચિત્ અનાહારક. ઈત્યાદિ વૈરયિકથી વૈમાનિક સુધી કહેવું – એકેન્દ્રિય ન કહેવા. જ્ઞાની જીવો આહારક કે અનાહારક ? કદાચિત્ આહાસ્ક પણ હોય - કદાચિત્ અનાહાસ્ક હોય. જ્ઞાની નૈરયિકો? (૧) બધાં આહાસ્ક, અથવા (૨) બધાં આહારક અને એક અનાહાસ્ક. અથવા (૩) આહાક E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (63) ૧૨૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ઘણાં અનાહારક. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. બેઈન્દ્રિય સંબંધે પૃચ્છા - બધાં આહાસ્ક હોય અથવા અનાહાક હોય અથવા એક આહાસ્ક અને એક અનાહારક હોય અથવા એક આહારક અને ઘણાં અનાહાસ્ક હોય અથવા ઘણાં આહારક અને એક અનાહારક હોય અથવા ઘણાં આહારક-ઘણાં અનાહારક હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા. બાકીના જીવો વૈરયિવત્ વૈમાનિક સુધી જાણવા. સિદ્ધોની પૃચ્છા - તેઓ અનાહારકો હોય. આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની એકવચનમાં પૂર્વવત્ જાણવા, બહુવચનમાં વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય. બાકીના જીવાદિ સ્થાનોમાં એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. તે આ − (૧) બધાં આહારક હોય, (૨) બધાં આહારક-એક અનાહાક, (૩) ઘણાં આહારક-અનાહાસ્ક. - ૪ - સૂત્ર સુગમ છે. પરંતુ જે જીવોને જ્ઞાન હોય તેમને ત્રણ ભંગો કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં ન કહેવા. અવધિજ્ઞાનમાં એકવચનમા તેમ જ જાણવું. બહુવચનમાં અવધિજ્ઞાની પંચે તિર્યંચો આહારક જ હોય. કેમકે પંચે તિર્યંચનું અનાહાપણું વિગ્રહગતિમાં હોય. તે સમયે તેઓને ગુણ નિમિત્તે અવધિજ્ઞાનનો સંભવ નથી. અપતિત અવધિજ્ઞાન સહિત દેવ કે મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગો છે - x - અવધિજ્ઞાની પંચે તિર્યંચો આહાક હોય, બાકીના સ્થાનોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગ જાણવા. મનઃપર્યવજ્ઞાન મનુષ્યોને જ હોય. તેથી તેના બે પદ છે – જીવપદ અને મનુષ્યપદ. બંને સ્થાને બંને વચનમાં મન:પર્યવજ્ઞાની આહારક જ કહેવા, પણ અનાહારક નહીં. કેમકે વિગ્રહગત્યાદિમાં મનઃ પર્યવજ્ઞાનનો સંભવ નથી. કેવલજ્ઞાની - x - માં ત્રણ પદ હોય સામાન્ય જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. તેમાં જીવ અને મનુષ્ય એક વચનથી કદાચિત્ આહાસ્ક હોય - અનાહાક હોય - એમ કહેવું. સિદ્ધપદમાં અનાહાક હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય અને અનાહાસ્કો પણ હોય. મનુષ્યપદમાં ત્રણ ભંગો હોય છે. સિદ્ધપદમાં બધાં અનાહાસ્કો હોય. અજ્ઞાની સૂત્ર-મતિ અને શ્રુત અજ્ઞાનીમાં એકવચનમાં પૂર્વવત્ જાણવું. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ઘણાં આહાકો-ઘણાં અનાહાસ્કો પણ હોય - એમ કહેવું. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. વિભંગજ્ઞાની સૂત્ર એકવચનમાં તેમજ છે, બહુવચનમાં વિભંગજ્ઞાની પંચે તિર્યંચો અને મનુષ્યો આહારક જ કહેવા. કેમકે તેમની વિગ્રહગતિથી ઉત્પત્તિ અસંભવ છે બાકીના સ્થાને એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય અસંભવ છે. હવે યોગદ્વાર - સામાન્યથી સયોગી એકવચનમાં તેમજ જાણવા. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયપદોને છોડી બાકીમાં ત્રણ ભંગો જાણવા. જીવ અને પૃથિવ્યાદિ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧ પ્રત્યેકને “આહાસ્કો પણ હોય-અનાહાકો પણ હોય.” એ ભંગ જાણવો. કેમકે તે સ્થાનોમાં બંને પ્રકારના જીવો ઘણાં હોય છે. મનયોગી - વચનયોગીને મિશ્રદૃષ્ટિ કહ્યા તેમ કહેવા. અર્થાત્ બંને વચનમાં આહાસ્કો જ કહેવા. વચનયોગ વિકલેન્દ્રિયોને પણ હોય. વિશેષ આ - મિશ્રર્દષ્ટિપણું વિલેન્દ્રિયોને નથી, માટે તેનું સૂત્ર નથી. વચનયોગ વિકલેન્દ્રિયોને છે. - ૪ - ૪ - ૪ - એમ કાયયોગવાળા પણ એકવચનબહુવચનમાં સયોગીવત્ જાણવા. અયોગી, મનુષ્યો અને સિદ્ધો હોય છે. તેથી અહીં ત્રણ પદ છે – જીવ, મનુષ્ય અને સિદ્ધ. ત્રણે સ્થાનોમાં અનાહારકપણું જ છે. હવે ઉપયોગદ્વાર - સાકારોપયોગ અને અનારાકારોપયોગ સૂત્રમાં પ્રત્યેકને એકવચનમાં બધે કદાચિત્ આહાસ્ક અને અનાહારક હોય - એમ કહેવું. સિદ્ધમાં તો અનાહાક હોય. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિમાં ઘણાં આહાક-ઘણાં અનાહાસ્ક હોય - એ ભંગ જાણવો. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. સૂત્રપાઠ - સાકારોપયોગી જીવ આહારક કે અનાહારક ? ઈત્યાદિ. ૧૨૩ વેદદ્વારમાં સામાન્ય વેદ સહિત સૂત્રમાં એકવચનમાં કદાચ આહારક અને કદાચ અનાહારક ભંગ જાણવો. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયોને છોડીને બાકીના સ્યાને ત્રણ ભંગો અને જીવ તથા એકેન્દ્રિયોમાં ઘણાં આહાક-ઘણાં અનાહાક હોય' એ સિવાયના ભંગોનો અભાવ જાણવો. કેમકે ત્યાં ઘણાં આહાસ્ક પણ હોય છે, ઘણાં અનાહાસ્ક પણ હોય છે. સ્ત્રીવેદ-પુરુષવેદ સૂત્ર એકવચનમાં તેમજ જાણવું. પરંતુ અહીં નાસ્ક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય ન કહેવા. કેમકે તેઓ નપુંસક હોય છે. બહુવચનમાં જીવાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. નપુંસક વેદમાં એકવચનથી તેમજ જાણવું. પરંતુ અહીં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓ નપુંસક વેદરહિત છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં ત્રણ ભંગો તથા જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયો પૂર્વે કહ્યા તેમ ભંગોનો અભાવ છે. અવેદીને કેવલી માફક કહેવા. જીવ અને મનુષ્યમાં એકવચનમાં કદાચ આહારક અને કદાચ અનાહાસ્ય હોય. બહુવચનમાં જીવપદમાં “ઘણાં આહારકો પણ હોય - ઘણાં અનાહારકો પણ હોય. મનુષ્યોમાં ત્રણ ભંગો જાણવા અને સિદ્ધપદમાં'' બધાં અનાહાસ્કો" હોય. શરીર દ્વારમાં – સશરીર સૂત્રમાં એકવચનથી બધે કદાચિત્ આહાકકદાચિત્ અનાહાક હોય. બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ જાણવા અને જીવ તથા એકેન્દ્રિયમાં પૂર્વવત્ ભંગોનો અભાવ સમજવો. ઔદાકિ શરીરમાં એવચનમાં તેમજ છે. પણ અહીં નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓને ઔદાકિ શરીર નથી. બહુવચનમાં જીવ અને મનુષ્યોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બધાં આહારકો હોય એ ભંગ જ્યારે કોઈપણ કેવળી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ કે અયોગી ન હોય ત્યારે - E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (64) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે. અથવા બધાં આહાસ્ક અને એક અનાહાસ્ક ઈત્યાદિ પૂર્વવત્. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય વિક્લેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચો આહાસ્ક જ કહેવા. કેમકે વિગ્રહગતિથી ઉત્તીર્ણ થયેલાને જ ઔદારિક શરીરનો સંભવ છે. વૈક્રિય અને આહાસ્ક શરીરી બધાં એકવચનમાં આહાસ્ક જ હોય. પરંતુ જેને આ શરીરો સંભવે છે, તે કહેવા. બીજા નહીં. - ૪ - ૪ - ૪ - બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં ત્રણ ભંગ અને જીવ તથા એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ જાણવો. અશરીરી સિદ્દો હોય છે તેમાં બે જ પદ છે. જીવો અને સિદ્ધો તે અનાહારક જ હોય. ૧૨૮ હવે પર્યાપ્તિદ્વાર - આગમમાં પાંચ પર્યાપ્તિઓ કહી છે, કેમકે ભાષા અને મનોપર્યાપ્તિની એકપણે વિવક્ષા કરી છે. આહારાદિ પર્યાપ્તિ વડે પર્યાપ્તાને વિચારતા - ૪ - એકવચનથી જીવ અને મનુષ્ય પદમાં કદાચ આહારક - કદાચ અનાહારક હોય. બાકીના સ્થાનોમાં આહારક હોય. બહુવચનમાં જીવ, મનુષ્યમાં ત્રણ ભંગો કહેવા. તેનો ઔદાકિ શરીરીવાળા સૂત્રવત્ વિચાર કરવો. બાકીના બધાં આહાસ્કો કહેવા. પરંતુ ભાષામન પર્યાપ્તિ પંચેન્દ્રિયોને જ હોય છે. માટે તેમાં ચઉરિન્દ્રિય સુધી ન કહેવું. આહારપર્યાપ્તિથી અપર્યાપ્તાના સૂત્રમાં એકવચન વડે બધા અનાહારક કહેવા. કેમકે તે જીવો વિગ્રહગતિમાં જ હોય છે. કેમકે ઉત્પત્તિસ્થાન પ્રાપ્ત જીવ પહેલાં સમયે જ આહાર પર્યાપ્તિ વડે પર્યાપ્ત હોય છે. જો એમ ન હોય તો આહાકપણું ન ઘટે. બહુવચનથી અનાહારકો હોય. શરીરપર્યાપ્તિથી અપર્યાપ્ત સૂત્રમાં એકવચનથી કદાચિત્ આહારક-કદાચિત્ અનાહારક હોય. તેમાં વિગ્રહગતિમાં અનાહારક અને ઉપપાત ક્ષેત્રને પામેલો શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી આહાસ્ક હોય છે. એ પ્રમાણે ઈન્દ્રિયશ્વાસોચ્છ્વાસ અને ભાષામન પર્યાપ્તિ વડે અપર્યાપ્ત સૂત્રોમાં પ્રત્યેકને એકવચનથી કદાચિત્ આહાસ્ક હોય - કદાચિત્ અનાહારક હોય - એમ કહેવું. બહુવચનથી ઉપરની શરીર અર્થાપ્તિ આદિ ચાર અપર્યાપ્તિઓનો વિચાર કરતાં નારક, દેવ, મનુષ્યોને પ્રત્યેકને છ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય, બધાં અનાહાકો જ હોય, એક આહા અને એક અનાહારક હોય ઈત્યાદિ - x - બાકીના નારક, દેવ, મનુષ્ય સિવાયના જીવોને જીવપદ અને એકેન્દ્રિય વિના ત્રણ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય અથવા બધાં આહાસ્કો અને એક અનાહારક હોય ઈત્યાદિ - ૪ - જીવ અને એકેન્દ્રિયમાં શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત પ્રત્યેકને આશ્રીને ભંગોનો અભાવ છે. કેમકે તેઓ આહારકો પણ છે - અનાહારકો પણ છે, કેમકે આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે. ભાષા-મનો૫ર્યાપ્તિથી અપર્યાપ્તા પંચેન્દ્રિયો જ હોય છે તેથી તેમને જ અપર્યાપ્તામાં લેવા. તેમાં બહુવચનથી જીવ અને પંચે તિર્યંચ પદમાં ત્રણ ભંગો કહેવા. પંચે તિર્થયો સંમૂર્ત્તિમો હંમેશાં ઘણાં હોય છે. જ્યાં સુધી બીજો પંચે તિર્યંચ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૮/ર૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧ ૧૨૯ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ (65) વિગ્રહગતિ ન પામે ત્યાં સુધી બધા આહારકો હોય - એ ભંગ હોય છે. એક વિગ્રહગતિને પ્રાપ્ત હોય ત્યારે બીજો ભંગ - બધા આહારક, એક નાહારક ઈત્યાદિ જાણવું - x - જીવપદ વિશે એ અપેક્ષાએ ત્રણ ભંગો જાણવા. નાક, દેવ અને મનુષ્યમાં પ્રત્યેકને છ ભંગો હોય, તે પૂર્વે કહેલા છે. હવે ભવ્યપદથી આરંભી પ્રાયઃ બંને વચનથી જુદા સૂત્રો જીવાદિ દંડકના ક્રમે કહ્યા નથી. તેથી તે સંબંધે સાયને જણાવતું સત્ર કહે છે - બધે બંને વચનથી એ જીવાદિ દંડકો કહેવા. શું બધે સામાન્યપણે કહેવા ? નહીં. જેને જે હોય તેને તે કહેવું. ક્યાં સુધી કહેવું ? ચરમ દંડકના કથન સુધી કહેવું. • x • ચાવતુ ભાષામનોપતિ વડે અપર્યાપ્તા નાક, દેવ, મનુષ્ય વિશે કહેવું. અહીં પ્રસ્તુત અર્થ વિચારવા પૂર્વાચાર્યોક્ત આ ગાથાઓ છે– આ ૧૧-ગાથાનો અર્થ આ પ્રમાણે છે – સિદ્ધ અને એકેન્દ્રિય સહિત જ્યાં જીવો છે, ત્યાં બીજો ભાંગો નથી, તેઓ સિવાયના જીવોમાં ત્રણ ભંગો છે. અસંજ્ઞી, દેવ, નાક, મનુષ્યોમાં છ અંગો છે. પૃથ્વીઅપ-વનસ્પતિમાં તેજોવૈશ્યાથી છ ભંગો છે. સર્વે દેવોમાં ક્રોધ-માન-માયાના છ ભંગો. નાકોના માન-માયા-લોભમાં છ ભંગો. મતિ-શ્રુત-સમ્યકત્વના છ અંગો અવશ્ય વિકલેન્દ્રિયને વિશે થાય છે. ઉપરની ચાર અપર્યાપ્તિમાં નાક, દેવ, મનુષ્યોને છ ભંગો. સંજ્ઞી, શુદ્ધલેશ્યા, સંયત, નીચલા ત્રણ જ્ઞાન, સ્ત્રી-પુરુષવેદમાં છ ભંગો. અવેદીને ત્રણ ભંગો. મિશ્રદષ્ટિ, મન-વચનયોગી, ચોથું જ્ઞાન, દેશવિરતિ, વૈકિચલબ્ધિધર, આહારક શરીરમાં અવશ્ય આહાક હોય. અવધિ અને વિભંગ જ્ઞાનમાં અવશ્ય આહાક જાણવા, પંચે તિર્યયો-મનુષ્યો વિર્ભાગજ્ઞાનમાં હોય. ઔદાકિ શરીરમાં પાંચે પયહુતિમાં જીવ અને મનુષ્યો વિશે ત્રણ ભંગો હોય. બાકીના બધાં આહારક હોય. નોભવ્યનોઅભવ્ય, અલેશ્વી, યોગી, અશરીરી તથા પહેલી અપતિમાં વર્તતા જીવો અનાહારક હોય. સંજ્ઞા-અસંજ્ઞા રહિત, અવેદી, અકષાયી, કેવળીને ત્રણ ભંગો છે - આ બધી ગાથા પૂર્વોક્ત અર્થને જણાવનારી હોવાથી તેનો ફરી વિચાર કરતાં નથી. એકવચનથી સિદ્ધો બધે અનાહારક છે. hayan-40\Book-40B (PROOF-1) @ પદ-૨૯-“ઉપયોગ” છે - X - X - X - છે એ પ્રમાણે આહાર નામે ૨૮-મું પદ કહ્યું. હવે ર૯માં પદનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પદ-૨૮માં ગતિ પરિણામ વિશેષ આહાર પરિણામ કહ્યો. અહીં જ્ઞાનપરિણામ વિશેષ ઉપયોગ • સૂર-પ૩ર : ભગવન ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - સાકાર ઉપયોગ, અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? આઠ ભેદ – અભિનિબોધિક જ્ઞાન સાકારોપયોગ યાવતુ કેવળજ્ઞાન સાકારોપયોગ, મતિ અજ્ઞાન સto યાવતું વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ. અનાકારોપયોગ કેટલા ભેદે છે? ચાર ભેદે - ચક્ષુદન અનાકારોપયોગ, અચ• અવધિ કેવળ દર્શન અનાકારોપયોગ. એ પ્રમાણે જીવોને કહેવું. નૈરસિકોને કેટલા ભેટે ઉપયોગ છે ? ગૌતમ બે ભેદ - સાકાર અને અનાકાર, નૈરચિકોનો સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? છ ભેદ - મતિ શ્રત અવધિજ્ઞાન સાકાર ઉપયોગ તથા મતિ-શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ. નૈરસિકોને અનાકારોપયોગ કેટલા પ્રકારે છે ? ત્રણ ભેદે - ચHEશનિ, અચશુદશીન, અવધિદર્શન અનાકારોપયોગ. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકોની પૃચ્છા-બે ભેદે છે. ચક્ષુદર્શન અને આરાસુદર્શન ચનાકારોપયોગ પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકવ4 કહેવા. સામાન્ય ઉપયોગવત મનુષ્યોને કહેવા. ભગવન! વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને કેટલા ભેદે ઉપયોગ છે ? નૈરયિકોવત્ છે. ભગવન ! જીવો સાકારોપયોગી છે, કે નિરાકારોપયોગી છે ? ગૌતમ! બંને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જે હેતુથી જીવો અભિનિબોધિક - શ્રત - અવધિ મન:પર્યવ-કેવળજ્ઞાન, મતિજ્ઞાન, ભૂતાન, વિર્ભાગજ્ઞાનની ઉપયોગવાળા છે, તે હેતુથી જીવો સાકારોપયોગી છે. જે હેતુથી જીવો ચક્ષુદનિાદિ ચારે દશનોપયોગી છે, તે હેતુથી જીવો નાકારોપયોગી છે, માટે એમ કહ્યું. ભગવન નૈરયિકો સાકારોપયોગી છે કે નિરાકારોપયોગી ? ગૌતમ ! તે બને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જે હેતુથી નૈરયિકો અભિનિબોધિક-કૃત-અવધિજ્ઞાન અને મતિજ્ઞાન, કૃત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના ઉપયોગવાળા છે, તે હેતુથી સાકારોપયોગી હોય છે. જે હેતુથી નૈરયિકો ચણ આદિ ત્રણે દર્શનવાળા છે, તે હેતુથી નૈરસિકો અનાકારોપયોગી છે. માટે ગૌતમ! એમ કહ્યું. * * એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જણાવું. પૃવીકાયિકો વિશે પૃચ્છા - ગૌતમ ! તેમજ કહેવું યાવત્ જે હેતુથી E:\Maharaj Saheibla મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 2િ2/9] Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૯/-/-/પર ૧૩૧ (66) (PROOF-1 ook-40B પ્રdી મતિ-સ્કૃત અજ્ઞાન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ સાકારોપયોગી છે. જે હેતુથી પૃedી. અચસુદન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ આનાકારોપયોગી છે, માટે ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જવું. ભગવન્! બેઈન્દ્રિયની પૃચ્છા - બે ઉપયોગ છે, સાકારોપયોગ, અનાકારોપયોગ. ભગવન! બેઈન્દ્રિયોનો સાકારોપયોગ કેટલા ભેદે છે ? ચાર, ભેદ : મતિ-શ્રુતજ્ઞાન, મતિ-ગૃત અજ્ઞાન. તેમનો આનાકારોપયોગ કેટલા ભેદ છે ? એક અચ@ાદન અનાકારોપયોગ, તેઈન્દ્રિયો એમ જ છે. ચઉરિન્દ્રિયો પણ એમ જ છે, પરંતુ અનાકારોપયોગ બે ભેદે છે - વજુ અને અચજીદ શનિાવરણ અનાકારોપયોગ. પંચેન્દ્રિય તિર્યંચ, નૈરયિકવતું જાણવા. મનુષ્યોને ઔધિક ઉપયોગવતું કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, નૈરાયિકવતું. ભગવન ! જીવો સાકારોપયોગી કે અનાકારોપયોગી ? બને છે. કઈ રીતે? જેથી જીવો પાંચ જ્ઞાન - ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. જેથી જીવો ચર દર્શનથી ઉપયોગી છે, તેથી અનાકારોપયોગી છે. તેથી કહ્યું કે – બંને ઉપયોગી છે. નૈરયિક, સાકારોપયોગી કે અનાકારોપયોગી ? બને છે. એમ કેમ કહ્યું? જેથી નૈરયિકો અભિનિભોધિકાદિ ત્રણ જ્ઞાન, મત્યાદિ ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. ચક્ષુ આદિ ત્રણ દર્શન ઉપયુક્ત છે, તેથી અનાકારોપયોગી છે. માટે તેમ કહ્યું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથવીકાયિકોની પૃચ્છા - પૂર્વવતુ બંને ઉપયોગ કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું. બેઈન્દ્રિયોની અર્થ સહિત તેમજ પૃછા કરવી - બેઈન્દ્રિય એકવચનવ4 કહેવું. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. વિશેષમાં ચક્ષુદર્શન અધિક કહેવું. પંચેન્દ્રિય તિચિ નૈરયિકોવનું જાણવા, મનુષ્યો જીવની ) માફક અને વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકો નૈરયિકોની માફક જાણવા. • વિવેચન-પર : ભદંત-પરમકલ્યાણયુક્ત. ઉપભોજન તે ઉપયોગ, જે વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત થાય તે ઉપયોગ, જીવનો બોધરૂપ તાત્વિક વ્યાપાર. તે કેટલા ભેદે છે ? આજTY - પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાનો પરિણામ. * * * આકાર સહિત તે સાવકાર, એવો ઉપયોગ, તે સાકારોપયોગ. અર્થાત્ સચેતન કે અચેતન વસ્તુમાં ઉપયોગ કરતો આત્મા જ્યારે પર્યાય સહિત વસ્તુ જાણે, ત્યારે તે ઉપયોગ સાકાર કહેવાય. તે ઉપયોગ કાળથી છાસ્થને અંતર્મુહૂર્ત અને કેવળીને એક સમયનો હોય છે. ઉકત સ્વરૂપનો આકાર જેમાં નથી તે અનાકારોપયોગ. • x • તે છવાસ્થને અંતમુહર્તાનો છે. પણ અનાકારોપયોગના કાળથી સાકારોપયોગ કાળ સંખ્યાતગણો જાણવો. કેમકે તે પર્યાયનો બોધ કરતો હોવાથી તેમાં ઘણો કાળ લાગે છે. પણ ૧૩૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કેવળીને અનાકારોપયોગ એક સમયનો છે. ત્ર - સ્વગત ભદેસૂચક. સાકારોપયોગના ભેદો કહે છે - મfa - અભિમુખ, જિ - પ્રતિનિયત સ્વરૂપવાળો, નિશ્ચિત બોધ તે આભિનિબોધિક. જેનાથી કે જેને વિશે બોધ થાય તે આભિનિબોધ - તેના આવરણ કર્મનો ક્ષયોપશમાં એવું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. તે ઈન્દ્રિય અને મનને નિમિતે થયેલ યોગ્ય દેશમાં રહેલ વસ્તુનો સ્પષ્ટ બોધ. એવા પ્રકારનો સાકારોપયોગ તે આભિનિબોધિક સાકારોપયોગ. શ્રુત-વાચ્ય વાચક ભાવથી શબ્દ સાથે સંબંધિત અર્થનું ગ્રહણ કરવામાં કારણભૂત બોધ વિશેષ. - x • શબ્દ અને અર્થનું પર્યાલોચન કરનાર ઈન્દ્રિય અને મનોનિમિત બોધ વિશેષ તે શ્રુતજ્ઞાન. ‘મવ' શબ્દનો અર્થ “નીચે' થાય છે. જેના વડે નીચે વિસ્તારવાળી વસ્તુનો બોધ થાય તે અવધ અથવા મર્યાદા, રૂપી જ દ્રવ્યો જાણવા પણે પ્રવૃત્તિ રૂપ મર્યાદા સહિત જે જ્ઞાન તે અવધિજ્ઞાન. પર - સર્વથા મેવ • ગમન કર્યું. મન વિશે કે મન સંબંધી સર્વથા જાણવું તે મન:પર્યવજ્ઞાન છે. આ જ્ઞાનનો વિષય અઢીદ્વીપ અને સમુદ્રોમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત દ્રવ્યો છે. વન - એક, કેમકે મત્યાદિ જ્ઞાન નિપેક્ષ છે. કેમકે છાશસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે કેવળજ્ઞાન ઉપજે છે. અથવા તેવત - શુદ્ધ. કેમકે તેના આવરણરૂપ કર્મ મેલ દૂર થયા છે. અથવા કેવળ-સંપૂર્ણ. અથવા કેવળ-અસાધારણ, કેમકે તેના જ્ઞાનનો વિષય અનંત છે. એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન તથા મતિ, શ્રુત, અવધિ જયારે મિથ્યાત્વથી મલિન થાય ત્યારે અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રત એજ્ઞાન, વિભંગ જ્ઞાન રૂપે તેમનો વ્યવહાર કરાય છે, બધે સાકારોપયોગ સાથે જોડવું. અનાકાર ઉપયોગના ભેદો – (૧) ચક્ષુઈન્દ્રિય વડે દર્શનરૂપ સામાન્યનું ગ્રહણ તે ચક્ષુદર્શન. (૨) અચક્ષુ-ચક્ષુ સિવાયની બીજી ઈન્દ્રિયો અને મન વડે સ્વ સ્વ વિષયનું સામાન્ય જ્ઞાન તે અયક્ષદર્શન. અવધિ-મર્યાદિત, માત્ર રૂપી દ્રવ્ય વિષયક દર્શન તે અવધિ દર્શન. કેવળ-સંપૂર્ણ જગતમાં રહેલી સર્વ વસ્તુનું સામાન્ય જ્ઞાન રૂપ દર્શન તે કેવળ દર્શન. આ બધાં સાથે “અનાકારોપયોગ’ જોડવું. (પ્રશ્ન) મન:પર્યવજ્ઞાનનું દર્શન કેમ નહીં ? મનના પર્યાય સંબંધે જે જ્ઞાન થાય તે મનના પર્યાયને જ વિશેષરૂપે ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. પર્યાય-વિશેષ, વિશેષ વિષયક જ્ઞાન જ કહેવાય પણ દર્શન કહેવાતું નથી, માટે મન:પર્યવ દર્શનનો અભાવ છે. એ પ્રમાણે જીવોને કહેવું. સામાન્ય ઉપયોગવત્ જીવોનો ઉપયોગ પણ બે પ્રકારનો જાણવો. તેમાં પણ સાકારઉપયોગ આઠ પ્રકારે અને અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે. અર્થાત્ જેમ પૂર્વે જીવપદ હિત ઉપયોગ સૂત્ર સામાન્યથી કહ્યું, તેમ જીવપદસહિત કહેવું. જેમકે જીવોનો ઉપયોગ કેટલા પ્રકારે છે, ઈત્યાદિ • * * * * ચોવીશ દંડકના ક્રમે ઔરયિકાદિનો ઉપયોગ કહે છે – નૈરયિકોનો ઉપયોગ કેટલા પ્રકારે ? નૈરયિક બે પ્રકારે- સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ. અવધિજ્ઞાન પણ ભવ નિમિતક અવશ્ય થાય -x- સમ્યગદષ્ટિને મત્યાદિ જ્ઞાન અને મિથ્યાદેષ્ટિને તે ત્રણ Sahei E:\Maharaj Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૯/-:/૫૩૨ ૧૩૩ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અજ્ઞાન હોય છે. એટલે સામાન્ય તૈરયિકને ઉપયોગ છ પ્રકારે સાકાર અને ચક્ષ આદિ ત્રણ પ્રકારે દર્શન હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીનો ઉપયોગસાકાર બે ભેદે, અનાકાર એક અચક્ષુદર્શન છે. કેમકે તેમને સમ્યગ્દર્શનાદિ નથી. એમ બધાં એકેન્દ્રિયો છે. બેઈન્દ્રિયનો ઉપયોગ સાકાર-ચાર ભેદે, અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદનપણાથી હોય, અનાકારોપયોગ એક જ હોય. તીન્દ્રિયોને તેમજ હોય. ચઉરિન્દ્રિયોને વધારામાં ચાદર્શનરૂપ અનાકારોપયોગ હોય. પંચે તિર્યંચોનો ઉપયોગ- સાકાર છ ભેદે અને અનાકાર ત્રણ ભેદે હોય છે. કેમકે કેટલાંક પંચે તિર્યંચોને અવધિજ્ઞાન-અવધિદર્શન સંભવે છે. મનુષ્યોને યથા સંભવ આઠે સાકારોપયોગ, ચારે અનાકારોપયોગ હોય છે. કેમકે તેમને સર્વે જ્ઞાનો સર્વે દર્શનોની લબ્દિ સંભવે છે. દેવો નૈરયિકવતુ જાણવા. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે જીવનો ઉપયોગ વિચાયોં. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-ર૯નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) છે પદ-૩૦-“પચતા” – X - X - X - X – છે એ પ્રમાણે - રમું પદ કહ્યું. હવે ૩૦ માંનો આરંભ કરે છે તેનો સંબંધ આ છે - પદ-૨૯માં જ્ઞાન પરિણામ વિશેષ ઉપયોગ કહ્યો, અહીં પણ જ્ઞાનપરિણામ વિશેષમાં પશ્યતા કહે છે – • સૂત્ર-પ૩૩ - ભગવાન ! પશ્યતા કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - સાકાર પચતા, અનાકાર પ્રયતા. સાકાર પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે – શ્રુતજ્ઞાનપશ્યતા, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુત જ્ઞાન, વિભેગાનિ પશ્યતા. અનાકાર પશ્યતા કેટલા ભેદે છે? ત્રણ ભેદે - ચEelo અવધિદર્શનo કેવલદન પશ્યતાં. એ પ્રમાણે જીવોને પણ કહેવું. નૈરયિકોને કેટલા પ્રકારે પશ્યતા છે ? બે ભેદે - સાકાર શ્યતા અને અનાકાર અભ્યતા. સાકાર પતા ચાર ભેદે છે – કૃતo, અવધિ જ્ઞાન પચતા, શુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાન પશ્યતા. તેમની નાકાર પચતા બે ભેદ - ચક્ષુદર્શન અવધિદર્શન પશ્યતા. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પૃથ્વીકાયિકોને કેટલા પ્રકારે પશ્યતા હોય છે ? એક સાકાર પચતા હોય • x • તે પણ શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા હોય. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિયોને કેટલા ભેદ પરચતા હોય ? એક સાકાર પશ્યતા હોય. એમ ઈન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયોને બે પ્રકારે પચતા હોય - સાકાર અને અનાકાર પશ્યતા. સાકારપયા બેઈન્દ્રિયવતુ જાણવી. અનાકાર પ્રયતા ? એક ચક્ષુદર્શનરૂપ કહેતી. મનુષ્યોને જીવવત કહેવા. બાકીના જીવો નૈરયિકવત વૈમાનિક સુધી કહેવા. ભગવન્! જીવો સાકારપશ્યતાવાળા છે કે આનાકાર પચતાવાળા છે ? ગૌતમ ! તે બને છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે હેતુથી જીવો શ્રુતઅવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાની છે, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે, તે હેતુથી સાકાર પશ્યતાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુવધિ-કેવળદની છે, તે હેતુથી આનાકાર પશ્યતાવાળા છે, માટે ગૌતમ ! હું કહું છું કે જીવો બંને ભેટે છે. ભગવન / નૈરયિકો સકારાશ્યતાવાળ છે કે આનાકાર પશ્યતાવાળા ? ગૌતમ! એમ જ જાણવું પણ સાકારપશ્યતામાં મન:પર્યવ, કેવળજ્ઞાની ન કહેવા. અનાકારમાં કેવળદર્શન ન કહેવું. પૃવીકાયિકો સાકારપશ્યતાવાળા અનાકાર પચતાવાળા છે ? માત્ર સાકાર પચતાવાળા છે. એમ કેમ કહો છો ? પૃથ્વી એક યુત ડાનરૂપ સાકાર vયતા છે. માટે ગૌતમ ! એમ કહ્યું. એમ વનસ્પતિકાયિક સુધી કહેતું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૦/-:/૫૩૩ ૧૩૫ ૧૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (89 બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા - તેઓ સાકાર૫રયતાવાળા જ છે. એમ કેમ કહો છો ? ગૌતમ બેઈન્દ્રિયોને બે પ્રકારે સાકાર પચતા છે . સુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન સાકાર થયtતા, તેથી એમ કહ્યું. એ પ્રમાણે તેઈન્દ્રિયોને જાણવા. સઉરિન્દ્રિયો વિષયક પ્રચછા - તે સાકાર૫રયતાવાળા પણ હોય, આનાકારપશ્યતાવાળા પણ હોય. એમ કેમ કહો છો ? ગૌતમ! જેથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શુત અજ્ઞાની છે, તેથી તે સાકાર પશ્યતાવાળા છે, જેથી તેઓ ચક્ષુદની છે તેથી અનાકારપતાવાળ છે, માટે ગૌતમ ! એમ કહ્યું છે. મનુષ્યો જીવવતું અને બાકીના જીવો નૈરપિકવતું વૈમાનિક સુધી જાણવા. • વિવેચન-૫૭૩ - પશ્યતા એટલે મૈકાલિક કે સ્પષ્ટ ઉપયોગ. તેમાં પહેલું સૂત્ર છે . પશ્યતા કેટલી છે ? અહીં દર્ ઘાતુ જોવાના અર્થમાં છે. તેનું પણ બન્યું ભાવમાં પરથના બન્યું. આ શબ્દ ઉપયોગની માફક સાકાર અને અનાકાર બોધનો પ્રતિપાદક છે. તથા ઉપયોગ વિશે પ્રશ્નોત્તર આ પ્રમાણે છે, ઉપયોગના બે ભેદે – સાકાર અને અનાકાર, તેમ પશ્યતા વિશે પ્રશ્નોત્તર એ પ્રમાણે જ જાણવા. સાકાર અને અનાકાર ભેદ સમાન છતાં ઉપયોગ અને પશ્યતામાં શો ભેદ છે ? જેથી જુદી કહી. (ઉત્તર) સાકાર-અનાકાર ભેદના પેટાભેદ સંખ્યારૂપ વિશેષતા છે. ઉપયોગ આઠ ભેદે છે, પશ્યતા છ ભેદે છે. કેમકે મતિજ્ઞાન-મતિ જ્ઞાનને પશ્યતા નથી માનતા. એમ કેમ ? અહીં પર્યતા એટલે પ્રેક્ષણ અર્થ છે. - x - સાકાર પશ્યતામાં અધિક દીર્ધકાળ પર્યન ઈક્ષણ-જોવું. અનાકાર પશ્યતા વિચાતા સ્પષ્ટરૂપ ઈક્ષણ તે પ્રેક્ષણ જાણવું. તેથી જે જ્ઞાન વડે ત્રણ કાળનો બોધ થાય, તે જ જ્ઞાન દીર્ધકાળનો વિષય હોવાથી સાકાર પશ્યતા શબ્દથી કહેવાય છે. મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન ઉત્પન્ન અને વિનાશને અપાત અર્થનું ગ્રહણ કd વર્તમાનકાળ વિષયક છે. • x • x• તે સાકારપશ્યતા વાચ્ય નથી. શ્રુતજ્ઞાનાદિ ત્રિકાળ વિષયક છે. જેમકે શ્રુતજ્ઞાન વડે અતીત અને અનાગત ભાવો જાણી શકાય છે. આગમ ગ્રન્થાનુસાર ઈન્દ્રિય અને મન નિમિતે જે વિજ્ઞાન થાય તેને જિનો શ્રુતજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાન પણ અતીત-અનામત અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળને જાણે છે. મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અતીત અને અનાગત કાળને જાણે છે અને કેવળજ્ઞાન સર્વકાળ વિષયક સુપ્રસિદ્ધ છે. શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ ત્રિકાળ વિષયક છે. કેમકે તે વડે પણ અતીત-અનાગત ભાવનું જ્ઞાન થાય છે. તેથી તે જ્ઞાનો સાકારપશ્યતા કહ્યા. જેમાં પૂર્વોક્ત સ્વરૂપવાળા આકારની ફૂરણા થાય તે બોધ વર્તમાનકાળ વિષયક હોય કે ત્રિકાળ વિષયક હોય. ત્યાં બધે ઉપયોગ શબ્દ પ્રવર્તે છે, માટે સાકારોપયોગ આઠ પ્રકારે છે. અનાકારોપયોગ ચાર પ્રકારે છે. જ્યારે અનાકાર પશ્યતા ત્રણ ભેદે છે, કેમકે અચક્ષુદર્શન અનાકારપશ્યતારૂપ નથી. * * * ook-40B (PROOF-1) ran-40\B અયક્ષદર્શનમાં સ્પષ્ટ ઈક્ષણ નથી, કેમકે આભા ચક્ષની જેમ બાકીની ઈન્દ્રિયો અને મન વડે જાણતો નથી. તેથી અચક્ષુદર્શન અનાકારપશ્યતારૂપ ન હોવાથી તેને અનાકારપશ્યતામાં ગણેલ નથી. એ રીતે ઉપયોગ અને પશ્યતાના ભેદમાં વિચિત્રતા હોવાથી બંને જૂદ છે. એ જ વિશેષતા કહેવા માટે સરકાર પહેલા સાકાર-અનાકાર ભેદો કહે છે – પશ્યતા બે ભેદે - સાકાર અને અનાકાર, ઈત્યાદિ • x • સામાન્યથી જીવપદના વિશેષણ રહિત પશ્યતા કહી, હવે જીવપદના વિશેષણ સહિત પશ્યતા કહે છે, તે આ પ્રમાણે - x - જીવોને કેટલા પ્રકારે પશ્યતા કહી - બે પ્રકારે, સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતા. • x • ઈત્યાદિ કહી, હવે ચોવીશદંડકમાં કહે છે - નૈરયિકોને કેટલા ભેદે પશ્યતા કહી છે ? ઈત્યાદિ સુગમ હોવાથી અને ઘણું કરીને ઉપયોગ પદમાં વિચારેલ હોવાથી પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણી લેવું. એ પ્રમાણે સામાન્ય અને વિશેષથી જીવોની પશ્યતા કહી. હવે પશ્યતા સહિત જીવોને જ વિચારવા માટે સૂત્રકાર કહે છે - ભગવનું ! જીવો શું સાકારદર્શી છે ? નવી - જીવનયુક્ત, પ્રાણ ધારણ કરનારા. ft - પ્રાર્થક છે. સાકાર૫શ્યતા જેમને હોય તે સાકારદર્શી અથવા સાકાસ્પશ્યતાવાળા. અહીં મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની કહેવાતા નથી ઈત્યાદિ. કેમકે નૈરયિકોને ચાuિ પ્રાપ્તિ ન હોવાથી મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન-દર્શન નથી. અહીં છદ્મસ્થને અનુક્રમે ઉત્પન્ન થતો સાકાર-અનાકાર ઉપયોગ ઘટે ચે, કેમકે તેઓ કર્મસહિત છે. કર્મસહિત જીવોને અન્ય ઉપયોગ સમયે અન્ય ઉપયોગ કર્મ વડે આચ્છાદિત હોવાથી ન ઘટે. અને કેવળજ્ઞાનીનો ચારઘાતી કર્મના ક્ષયથી થાય, તેથી સંશય થાય છે કે- તેને જ્ઞાનાવરણ, દર્શનાવરણનો ફાય થયેલો હોવાથી જે સમયે રાપભાદિને જાણે તે જ સમયે જુએ કે તેવા જીવ સ્વભાવથી અનુક્રમે જુએ છે ? માટે પૂછે છે કે • સૂત્ર-પ૩૪ - ભગવન્! કેવલી આ રતનપભા પૃadીને આકારો, હેતુઓ, ઉપમા, દષ્ટાંતો, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? જે સમયે જુએ, તે સમયે જાણે છે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. એમ કેમ કહ્યું? ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર અને દર્શન અનાકાર હોય છે. તે હેતુથી યાવતું તે સમયે સાકાર અને દર્શન અનાકાર હોય છે. તે હેતુથી રાવતું તે સમયે ન જાણે. એ પ્રમાણે નીચે સાતમી પૃતી સુધી ગણવું. એમ સૌધર્મ દેવલોક ચાવતુ ટ્યુત દેવલોક, વેચક, અનુત્તર વિમાન, ઈષત્પામારા પૃતી, પરમાણુ યુદ્ગલ. દ્વિદેશી ચાવતુ અનંતપદેશી આંધ સંબંધે કહેવું. ભગવન્! કેવલી આ રનપભા પૃથ્વીને અનાકાર, હેતુ, અનુપમા, Saheib Adi E:\Mai Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૦/-|-/૫૭૪ અદૃષ્ટાંત, અવર્ણ, અસંસ્થાન, પ્રમાણ, અપત્યાવતાર વડે જુએ છે, જાણતો નથી ? હા, ગૌતમ ! કેવલી યાવત્ જુએ છે, પણ જાણતો નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! તેમને દર્શન અનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે. તેથી એમ કહેવાય છે કે કેવલી આ રત્નપભા પૃથ્વીને અનાકાર વડે સાવત્ દેખે છે, પણ જાણતો નથી. એમ ઈષપામ્ભારા પૃથ્વી, પરમાણુ પુદ્ગલ અને અનંત પ્રદેશી કંધને દેખે છે, પણ જાણતો નથી. • વિવેચન-૫૪ : ૧૩૭ - પરમ કેવળજ્ઞાન અને દર્શન જેમને છે, તે કેવલી કહેવાય છે. ભવંત કલ્યાણયોગી. આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વીને આકારના ભેદો વડે, જેમકે - આ રત્નપ્રભા પૃથ્વીના ખકાંડ, પંકકાંડ, અકાંડ ત્રણ ભેદથી છે. ખરકાંડ સોળ ભેદે છે ઈત્યાદિ. હેતુ – યુક્તિ વડે, તે આ પ્રમાણે - શા કારણે રત્નપ્રભા કહેવાય છે ? કેમકે તેનો રત્નમય કાંડ છે, માટે રત્નપ્રભા કહેવાય - ૪ - ઉપમાઓ વડે, તે આ રીતે – રત્નપ્રભામાં રત્નપ્રભાદિ કાંડો વર્ણ વિભાગની અપેક્ષા વડે કેવા છે ? પારાગ મણિ જેવા વર્ણના છે ? ઈત્યાદિ. દૃષ્ટાંતો વડે - પ્રમાણ વડે જાણેલો છે વિવક્ષિત સાધ્ય અને સાધનના વ્યાપ્તિરૂપ સંબંધનો પરિચ્છેદ, જેમને વિશે તે દૃષ્ટાંત. - X + X - વર્ણો વડે - શુક્લાદિ વર્ણના વિભાગ વડે. તેઓના જ અધિક અને ઓછા સંખ્યાતા, અસંખ્યાતા, અનંતગુણ વિભાગ વડે વર્ણનું ગ્રહણ ઉપલક્ષણ - ગંધાદિનું સૂચક છે. તેથી ગંધ, રસ, સ્પર્શના વિભાગ વડે જાણવું. સંસ્થાનો વડે, તે રત્નપ્રભામાં ભવન અને નારકના સંસ્થાનો છે, જેમકે - તે ભવનો બહાસ્થી વૃત્ત અને અંદર ચોખૂણા છે, ઈત્યાદિ. એ રીતે નકાવાસ સંસ્થાનાદ કહે, પ્રમાણો વડે પરિમાણ વડે. જેમકે તે ૧,૮૦૦,૦૦ યોજન જાડાઈ તથા લંબાઈ-પહોળાઈમાં એક રાજપ્રમાણ છે. પ્રત્યવતારો વડે પ્રતિ-સર્વથા, અવતીર્ય-વ્યાપ્ત થાય જેઓ વડે તે પ્રત્યવતાર. તે અહીં ઘનોદધિ વગેરેના વલયો જાણવા. તે વલયો સર્વે દિશા અને વિદિશામાં આ રત્નપ્રભાને વીંટીને રહેલા છે. - જે સમયે આકારાદિ સહિત રત્નપ્રભાને જાણે છે, તે સમયે કેવળદર્શનથી દેખે છે એટલે કેવળ દર્શનનો વિષય કરે છે ? ગૌતમ ! એ અર્થયુક્તિયુક્ત નથી. • x - કેમકે - x - અહીં જ્ઞાન વડે જાણતો હોય તે ‘જાણે છે' એમ કહેવાય છે, દર્શન વડે જાણતો હોય તે ‘દેખે છે' એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર છે - x - વિશેષણોને ગ્રહણ કરતો હોય તે બોધ જ્ઞાન કહેવાય. દર્શન અનાકાર છે. કેમકે - વિશેષોને નિર્વિશેષપણે જાણવાત તે દર્શન. તેમાં જ્ઞાન અને દર્શન જીવને તેવા પ્રકારના સ્વભાવથી અંશતઃ ઉત્પન્ન થતાં નથી. - ૪ - તથા સ્વભાવથી જ્યારે જ્ઞાન હોય ત્યારે સર્વપ્રદેશમાં જ્ઞાન હોય, જ્યારે દર્શન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં દર્શન જ હોય. કેમકે જ્ઞાન અને દર્શન સાકાર અને અનાકારપણે પરસ્પર વિરુદ્ધ છે. - x - E:\Maharaj Sahelb\Adhayan-40\Book-40B (PROOF-1) (69) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તેથી જે સમયે જાણે છે, તે સમયે જોતો નથી. જે સમયે જુએ છે, તે સમયે જાણતો નથી. - X - ૧૩૮ - [શ્રી મલયગિરિજી કહે છે કે−] ઉક્ત કથન દ્વારા, વાદી સિદ્ધસેન દિવાકરે જે કહ્યું છે કે કેવલી એક સમયે જાણે અને જુએ છે' - તેનું પણ ખંડન કરેલ સમજવું. કેમકે આ સૂત્ર વડે સાક્ષાત્ યુક્તિપર્વક જ્ઞાન અને દર્શનના ઉપયોગને ક્રમશઃ સ્થાપેલ છે. એ પ્રમાણે શર્કરાપ્રભાથી તમસ્તમપ્રભા, સૌધર્મથી અનુત્તર વિમાન, ઈપપ્પા ભારા ઈત્યાદિ બધાંને વિચારવા. શેષ વૃત્તિ સુગમ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૧/-/-/૫૭૫,૫૭૬ પદ-૩૧-“સંજ્ઞી” છે — * — X — * — ૧૩૯ ૦ એ પ્રમાણે ‘પશ્યતા' નામે ૩૦-મું પદ કહે છે. હવે ૩૧-મું પદ કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં જ્ઞાનપરિણામવિશેષ જણાવ્યું, અહીં પરિણામની સામ્યતાથી સંજ્ઞા પરિણામ કહે છે. - સૂત્ર-૫૭૫,૫૭૬ ઃ [૫૫] ભગવન્ ! જીવો સંગી, અસંતી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોય ? ગૌતમ! જીવો એ ત્રણે ભેદે હોય. વૈરયિકો વિશે પ્રશ્ન – ગૌતમ ! નૈરયિકો સંજ્ઞી કે અસંજ્ઞી હોય, પણ નોસંજ્ઞીનોઅસંજ્ઞી ન હોય. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો વિશે પ્રશ્ન - ગૌતમ ! તેઓ સંજ્ઞી નથી, સંજ્ઞી છે, નોસંજ્ઞીનોસંજ્ઞી નથી. એ પ્રમાણે વિકલેન્દ્રિયો પણ જાણવા. મનુષ્યો, જીવવત્ જાણવા. પંચેન્દ્રિય તિર્યો અને વ્યંતરો નૈરયિકવત્ સમજવા. જ્યોતિક અને વૈમાનિકો સંજ્ઞી છે, અસંજ્ઞી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી નથી. સિદ્ધો સંબંધે પૃચ્છા - તેઓ સંદ્ની કે અસંજ્ઞી નથી, નોસંજ્ઞીનોઅસંી છે. [૫૬] નાક, તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, અસુરાદિ સંજ્ઞી અને સંડ્વી છે. વિકલેન્દ્રિયો અસંજ્ઞી છે. જ્યોતિક-વૈમાનિક સંજ્ઞી છે. (એ પ્રમાણે સૂત્રનો જ અર્થ કહેતી મા છે. • વિવેચન-૫૭૫,૫૭૬ : - ૪ - સંજ્ઞા-પદાર્થના ભૂત, વર્તમાન, ભાવી સ્વભાવનો વિચાર કરવો. તે સંજ્ઞા જેઓને છે, તે સંજ્ઞી કહેવાય છે. એટલે વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનના જ્ઞાનવાળા સંજ્ઞી જાણવા. ઉક્ત મનોવિજ્ઞાન રહિત તે અસંજ્ઞી. તેઓ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંમૂર્ત્તિમ પંચેન્દ્રિય હોય છે અથવા જે વડે પૂર્વે જાણેલો, વર્તમાન અને ભાવિ પદાર્થ સમ્યક્ જણાય તે સંજ્ઞા, તે જેમને હોય તે સંજ્ઞી - મન સહિત કહેવાય. તેથી વિપરીત તે અસંજ્ઞી. તેઓ હમણાં જ કહેલા એકેન્દ્રિયાદિ જાણવા. કેમકે એકેન્દ્રિયોને પ્રાયઃ સર્વથા મનોવૃત્તિનો અભાવ છે. બેઈન્દ્રિયાદિને વિશિષ્ટ મનોવૃત્તિ નથી. કેમકે તે બેઈન્દ્રિયાદિ વર્તમાનકાળવર્તી શબ્દાદિ અર્થને શબ્દાદિ રૂપે જાણે છે. ભૂત અને ભાવિ અર્થને નથી જાણતા. કેવળજ્ઞાની અને સિદ્ધ સંજ્ઞી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સંજ્ઞી-અસંજ્ઞી બંનેના પ્રતિષેધનો વિષય છે. જો કે કેવળજ્ઞાનીને મનોદ્રવ્યનો સંબંધ છે, પણ મનોદ્રવ્ય વડે તે ભૂત-વર્તમાન અને ભાવિ પદાર્થના સ્વભાવનો વિચાર કરતાં નથી, પરંતુ તેઓ બધાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થયેલો હોવાથી પર્યાલોચન સિવાય જ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે સાક્ષાત્ સર્વ વસ્તુને જાણે છે અને જુએ છે. તેથી તે સંજ્ઞી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સર્વકાળવર્તી સર્વ દ્રવ્ય અને પર્યાયના સમૂહને પ્રત્યક્ષ કરવામાં સમર્થ જ્ઞાન વડે સહિત છે. સિદ્ધ પણ E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (70) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સં નથી, કેમકે તેને દ્રવ્ય મનનો અભાવ છે, તેમ અસંજ્ઞી પણ નથી, કેમકે તે સર્વજ્ઞ છે. ૧૪૦ એ પ્રમાણે સામાન્યથી જીવપદમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી હોય છે. - ૪ - જીવો સંજ્ઞી પણ હોય છે. કેમકે નૈરયિકાદિ સંજ્ઞી છે. જીવો અસંજ્ઞી પણ છે. કેમકે પૃથિવ્યાદિ અસંજ્ઞી છે અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પણ છે, કેમકે તેમાં સિદ્ધ અને કેવલી છે. હવે તેમને ચોવીશ દંડકના ક્રમથી વિચારે છે - જે નૈરયિક સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞી કહેવાય. બીજા અસંજ્ઞી કહેવાય. વૈરયિકોને ચાસ્ત્રિ અભાવે કેવલીપણું ન હોય માટે નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોતા નથી. એમ બધાં ભવનપતિઓ કહેવા. કેમકે તેઓ અસંજ્ઞીથી પણ આવીને ઉપજે અને તેમને કેવલીપણાનો અભાવ પણ છે. મનુષ્યો, જીવવત્ કહેવા. એટલે તેઓ સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પણ હોય. ગર્ભજ સંજ્ઞી છે, સંમૂર્ત્તિમો અસંજ્ઞી છે. કેવલી નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે. પંચે તિર્યંચ અને વ્યંતરો નૈરયિકવત્ કહેવા. તેમાં સંમૂર્ણિમ પંચે તિર્યંચો અસંજ્ઞી અને ગર્ભજ સંજ્ઞી છે. વ્યંતરો અસંજ્ઞીથી આવીને ઉપજે તો અસંજ્ઞી, સંજ્ઞીથી આવીને ઉપજે તો સંજ્ઞી કહેવાય. બંને ચાસ્ત્રિ અભાવે નોસંી-નોઅસંજ્ઞી નથી. જ્યોતિષ્ક, વૈમાનિકો સંજ્ઞી જ હોય. પરંતુ અસંજ્ઞીન હોય, કેમકે તે અસંજ્ઞીથી આવીને ન ઉપજે, તેમ તેઓને ચાત્રિ પણ નથી, માટે નોસંી-નોઅસંજ્ઞી પણ નથી. સિદ્ધો પૂર્વોક્ત યુક્તિથી સંજ્ઞી કે અસંજ્ઞી નથી, પણ નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે. ઉક્ત સૂત્રના સુખે બોધ થવા માટે સંગ્રહણી ગાથા કહી છે. તે સુગમ છે. સૂત્રાર્થમાં નોંધી છે. તેમાં વિશેષ એ કે - વનચર એટલે વ્યંતરો, અસુરદ્દિ - સમસ્ત ભવનપતિ, વિત્તેન્દ્રિય - એક, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા અસંજ્ઞી હોય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨-I-/,૫૩૮ છે પદ-૩ર-“સંયમ” છે. - X - X - X - X - છે એ પ્રમાણે ૩૧-મું પદ કહ્યું. હવે ૩૨-મું પદ કહે છે. તેનો આ સંબંધ છે - ૩૧માં પદમાં સંજ્ઞીપરિણામ કહ્યા. અહીં ચાત્રિ પરિણામ વિશેષ સંયમને કહે છે. સંયમ નિરવધ યોગ પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિ રૂપ છે. તેનું સૂત્ર કહે છે– • સૂત્ર-પ૩૩,૫૮ : (૫૭૭] ભગવત્ / જીવો શું સંયત છે, અસંયત છે, સંયતાસંયત છે કે નોસંયતનોઅસંયતનોસંયતાસંયત છે ? ગૌતમ! તે ચારે છે. નૈરયિકો વિશે પ્રથન • તેઓ સંયત નથી, અસંયત છે, સંયતાસંયત નથી, નોસંયતનોઅસંગતનોસંયતાસંમત નથી. એમ ચઉરિન્દ્રિયો સુધી જવું. પંચેન્દ્રિયો તિચિ વિશે પૃચ્છા - સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, નોસંયત-નોસંયતનોસંયતાસંયત નથી. મનુષ્યો વિશે પૃચ્છા - સંયત, અસંયત, સંયતાસંગત પણ ચે. પણ નોસંયતનોઅસંયતનો સંયતાસંમત નથી. સંતર, જ્યોતિક અને વૈમાનિકો નૈરયિકોવ4 જાણવા. સિદ્ધોનો પ્રશ્ન - સંયત, અસંયત કે સંયતાસંયત નથી, પણ નોસંયતનોઅસંયતનોસંયતાસંયત છે. [૫૮] જીવો અને મનુષ્ય સંયત, અસંયત, મિશ્ર હોય. તિયચો સંતરહિત. છે. બાકીના અસંયત છે. વિવેચન-પ૩૩,૫૮ - સર્વ સાવધ યોગોથી સમ્યક્ષણે નિવૃત થયેલા હોય, અર્થાત્ ચાત્રિ પરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવધ યોગોમાં પ્રવર્તતા હોય તે સંયત-એટલે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત. તેનાથી વિપરીત તે અસંયત. હિંસાદિમાં દેશથી નિવૃત તે સંયતાસંયત જેઓએ ત્રણેનો પ્રતિષેધ કરેલ છે, તે સિદ્ધ કઈ રીતે ? સંયમ નિરવધ યોગ પ્રવૃત્તિ અને સાવધ યોગ નિવૃત્તિ છે. તેથી સંયતાદિ પર્યાયો યોગ આશ્રિત છે. સિદ્ધ ભગવંતો યોગ રહિત છે. કેમકે તેમને શરીર અને મનનો અભાવ છે, માટે સંયતાદિ ગણે અવસ્થાથી નિવૃત્ત છે એમ સામાન્યથી જીવપદમાં સંયતાદિ ચારે અવસ્થા ઘટે. સૂત્રકાર પણ કહે છે - જીવો સંયત પણ છે, કેમકે સાધુએ સંયત છે. અસંયત પણ છે, કેમકે નાકો અસંયત છે. સંયતાસંયત પણ છે, કેમકે પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો દેશથી સંયમી હોય. નોસંચત-નોઅસંયત-નોસંયતાસંયત પણ છે, કેમકે સિદ્ધોને ત્રણેનો પણ પ્રતિષેધ છે. ચોવીશ દંડક સૂત્રો સુગમ છે. અહીં સંગ્રહણી ગાથા કહે છે - સંતઈત્યાદિ. તાત્પર્ય એ છે કે- જીવપદ અને મનુષ્યપદમાં સંયતાદિ ત્રણે પદો ઘટે છે, પણ નથી ઘટતા એમ નથી. એ તાત્પર્યને જણાવનાર આ સૂત્ર છે. પરંતુ અન્ય પદનો નિષેધ કરતું નથી. જો એમ ન હોય તો જીવપદમાં સંયતાદિ ત્રણે અવસ્થાના પ્રતિષેધરૂપ ચોથું પદ પણ ઘટે છે. જે પ્રકારે પૂર્વે કહ્યું છે. તથા સંયતપદ રહિત ઉપલક્ષણથી ત્રણેના પ્રતિષેધ રહિત ૧૪૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પંચેન્દ્રિય તિર્યો છે. પ્રશ્ન સંયતપદ રહિત તિર્યંચ પંચેન્દ્રિયો કેમ કહેવાય ? કારણ કે તેઓમાં સર્વથા સંમતપણું ઘટે છે. જેમકે – સંમતપણું નિરવધ યોગની પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિરૂપ છે અને તિર્યંચોને પણ નિરવધ યોગમાં પ્રવૃત્તિ અને સાવધ યોગથી નિવૃત્તિ સંભવે છે. કેમકે તેઓ આયુષના છેલ્લા કાળે પણ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરી શુભ યોગોમાં વર્તતા દેખાય છે. વળી સિદ્ધાંતમાં તે તે સ્થાને તેઓ પોતાના વિશે મહાવ્રતોનું આરોપણ કરતાં સંભળાય છે. કહ્યું છે કેતિર્યંચોને રાત્રિનો નિષેધ કર્યો છે તો પણ તેઓમાં ઘણાંને સિદ્ધાંતોમાં મહાવતોનું આરોપણ સંભળાય છે. [સમાધાન] તે અયુક્ત છે. કારણ કે સમ્યક્ પ્રકારે વસ્તુતવનું જ્ઞાન નથી. અહીં સંયતપણું નિરવધયોગની પ્રવૃત્તિ અને સાવધયોગની નિવૃત્તિરૂપ આંતર ચાસ્ત્રિ પરિણામ સહિત જાણવું તે સિવાયનું નહીં. જેઓએ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરેલું છે તેવા અને મહાવ્રતોનું આરોપણ કરતાં તેઓને ભાવનિમિતે યાત્રિનો પરિણામ થતો નથી અને તે પરિણામ અચિંત્ય ચિંતામણી સમાન મનુષ્ય ભવમાં જ થાય છે. તે પણ કર્મના ક્ષયોપશમ વડે થાય, બીજી રીતે નહીં. માટે ભગવંતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. [મન] તે રીતે મહાવ્રતાદિની આરોપણરૂપ ચેષ્ટા કરતાં તિર્યંચોને આંતર ચારિક પરિણામ નથી - એમ શાથી જણાય ? [ઉત્તર) તેઓને કેવળજ્ઞાનાદિ નહીં થવાથી. જો તિર્યંચોને પણ ચાસ્ત્રિ પરિણામ સંભવે તો ક્યાંક ક્યારે કોઈકને ઉત્કૃષ્ટ ભાવે મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન પણ થાય. પણ તેવું સંભળાતું નથી. માટે જણાય છે કે તેમને ચાત્રિ પરિણામનો સંભવ નથી. • x • તેથી ચાસ્ત્રિ પરિણામનો અભાવ હોવાથી તેઓ સંયત પદ હિત છે. બીજા સંસારી જીવો અસંયતિપદ સહિત છે. E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROO મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૩/-/-/૫૭૯,૫૮૦ પદ-૩૩-“અવધિ'' — * - * — * — ૧૪૩ ૦ એ પ્રમાણે ૩૨-મું પદ કહ્યું. હવે ૩૩-મું પદ આરંભે છે, તેનો સંબંધ આ છે – ૩૨-માં પદમાં ચાસ્ત્રિ પરિણામ વિશેષ સંયમને કહ્યો. અહીં જ્ઞાન પરિણામ વિશેષ અવધિને કહે છે. તે અધિકાર - - સૂત્ર-૫૭૯,૫૮૦ : [૫૯] ભેદ, વિષય, સંસ્થાન, અત્યંતર, બાહ્ય, દેશાવધિ, હીયમાન અવધિ, વર્ધમાન અવધિ, પ્રતિપાતી, પતિપાતી એ દશ દ્વારો. [૫૮૦] ભગવન્ ! અવધિ કેટલા ભેટે છે ? ગૌતમ ! તે બે ભેટે છે. ભવપ્રત્યયિક, ક્ષાયોપશમિક. ભવપ્રત્યયિક બે છે – દેવો અને નૈરયિકો. ક્ષાયોપશમિક જે છે – મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો. • વિવેચન-૫૭૯,૫૮૦ : (૧) જેનો અર્થ પૂર્વે કહ્યો છે, તે અવધિજ્ઞાનનો પહેલા ભેદ કહેવાનો છે, પછી (૨) વિષય, (૩) પછી સંસ્થાન-અવધિજ્ઞાને પ્રકાશિત કરેલા ક્ષેત્રના જે ત્રાપા આદિ આકાર વિશેષરૂપ છે, તેનું કારણ અવધિજ્ઞાન હોવાથી અવધિના સંસ્થાનરૂપે કહેવાય છે. તથા અવધિ બે પ્રકારે (૪) અત્યંતરાવધિ - જે સર્વ દિશામાં પોતાના વિષયભૂત ક્ષેત્રનો પ્રકાશ કરે અને અવધિજ્ઞાની સાથે નિરંતર સ્વપ્રકાશ્ય ક્ષેત્ર સંબંધવાળું હોય તે. (૫) તેથી વિપરીત તે બાહ્યાવધિ. - અત્યંતરાવધિ બે ભેદે – અંતગત, મધ્યગત, અંતગત શબ્દના પૂર્વાચાર્યોએ ત્રણ અર્થો બતાવેલા છે. આત્મપ્રદેશોને અંતે રહેલ અવધિ. અહીં ઉત્પન્ન થતું કોઈપણ અવધિજ્ઞાન સ્પર્ધકરૂપે ઉત્પન્ન થાય છે. સ્પર્ધક એટલે ગવાક્ષના જાળીયા આદિથી બહાર નીકળેલ દીવાના પ્રકાશ માફક અવધિજ્ઞાનનો પ્રકાશવિશેષ. - X - આ સ્પદ્ધકો એક જીવને અસંખ્યાતા કે સંખ્યાતા હોય છે. - ૪ - તે વિચિત્ર સ્વરૂપવાળા હોય છે. તેમાંના કોઈ પર્યન્તવર્તી આત્મપ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કેટલાંક આગળના ભાગે, કેટલાંક પૃષ્ઠ ભાગે, કેટલાંક અધોભાગે, કેટલાંક ઉર્ધ્વભાગે, કેટલાંક મધ્યવર્તી આત્મપ્રદેશોમાં હોય છે. એ પ્રમાણે ઉત્પન્ન થતું અવધિજ્ઞાન, આત્માના અંત ભાગે રહેલ હોવાથી અન્તગત કહેવાય કેમકે અંતમાં રહેલાં તે આત્મપ્રદેશો વડે સાક્ષાત્ અવબોધ થાય. અથવા ઔદાકિ શરીરમાં અંતે રહેલું અવધિજ્ઞાન - તે અંતગતઅવધિ કહેવાય. કેમકે ઔદારિક શરીર અપેક્ષાએ એક દિશામાં રહેલા દ્રવ્યોનો બોધ થાય છે. - ૪ - અથવા બધાં આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોવા છતાં પણ ઔદારિક શરીરમાં અંતે કોઈપણ એક દિશામાં જેથી બોધ થાય તે અંતગત કહેવાય છે. (પ્રશ્ન) જો બધાં આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોય તો ચારે તરફ કેમ જોતો નથી ? (ઉત્તર) એક દિશામાં ક્ષયોપશમનો સંભવ છે દેશાદિ અપેક્ષાએ કર્મનો E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (72) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ક્ષયોપશમ વિચિત્ર હોય, તેથી બધા આત્મપ્રદેશોનો સ્વ સામગ્રીના વશથી આવો જ ક્ષયોપશમ થાય છે. જેથી ઔદાકિ શરીર અપેક્ષાએ એક વિવક્ષિત દિશામાં જુએ છે. - ૪ - ૪ - ૧૪૪ અથવા સર્વ આત્મપ્રદેશો વિશુદ્ધ છતાં ઔદાસ્કિ શરીરના અંતે એક દિશામાં જોવામાં રહેલું છે માટે અંતગત કહેવાય છે. એ બીજો પક્ષ છે. ત્રીજો પક્ષ છે - એક દિશામાં રહેલા તે અવધિજ્ઞાન વડે જે ક્ષેત્ર પ્રકાશિત થયું છે, તે ક્ષેત્રના અંતે અવધિ વર્તે છે. કેમકે ક્ષેત્રના અંતે અવધિજ્ઞાની રહેલ છે. તેથી અંતે એટલે એક દિશામાં રહેલ અવધિ જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રને પર્યન્તે રહેલ માટે અંતગત અવધિ. અંતગત અવધિજ્ઞાન ત્રણ ભેદે - આગળ, પાછળ, પડખે. જેમ કોઈ હાથમાં ગ્રહણ કરેલ અને આગળ ચાલતી દીવી વડે આગળના ભાગને જ જુએ, તેમ જે અવધિજ્ઞાનથી તેવો ક્ષયોપશમ થતાં આગળ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુએ છે તે પુરત: - અવધિજ્ઞાન. તે જ પુરુષ પાછળ હાથમાં ગ્રહણ કરેલ દીવીથી પાછળના ભાગને જ જુએ તેમ જે અવધિજ્ઞાન પાછળ સંખ્યાતા-અસંખ્યાતા યોજન સુધી જુએ તે પૃષ્ઠતઃ અવધિજ્ઞાન છે. જે અવધિ વડે એક કે બંને પડખે સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુએ તે પાશ્ર્વતઃ અવધિજ્ઞાન કહેવાય. આ કથનની પુષ્ટિ નંદિસૂત્રની ચૂર્ણીમાં પણ છે. - x - મધ્યગત અવધિ પણ ત્રણ પ્રકારે છે – અહીં દંડાદિના મધ્ય ભાગ માફક મધ્ય પ્રસિદ્ધ છે. તેમાં આત્મપદેશોના મધ્ય ભાગમાં રહેલ અવધિ મધ્યગત કહેવાય છે. આ અવધિજ્ઞાન સ્પર્ધક રૂપ છે અને સર્વ દિશામાં બોધનું કારણ મધ્યવર્તી આત્મપ્રદેશોનું અવધિજ્ઞાન જાણવું અથવા સર્વ આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોવા છતાં ઔદારિક શરીરના મધ્યભાગ વડે જ્ઞાન થાય છે. માટે મધ્યગત અવધિ કહેવાય. અથવા તે અવધિ વડે જે ક્ષેત્ર પ્રકાશિત છે, તે ક્ષેત્રની સર્વ દિશાઓમાં મધ્ય ભાગને વિશે રહેલું તે મધ્યગત અવધિ કહેવાય. કેમકે અવધિજ્ઞાની તે વડે પ્રકાશિત ક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલો છે. - ૪ - અથવા જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રના મધ્યભાગમાં અવધિજ્ઞાની પુરુષ હોય છે માટે તે મધ્યગત અવધિ કહેવાય છે. ઉક્ત ત્રણે વ્યાખ્યાનમાં જ્યારે અવધિ વડે પ્રકાશિત ક્ષેત્રનો અવધિજ્ઞાની સાથે સંબંધ હોય ત્યારે તે અત્યંતરાવધિ કહેવાય. કેમકે તે સર્વ દિશામાં પ્રકાશિત ક્ષેત્રના મધ્યભાગમાં રહેલો છે. આ ભેદ બાહ્ય અવધિમાં ન લેવો, કેમકે અત્યંતરાવધિમાં અંતર્ભાવ થાય છે. પરંતુ જ્યારે અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્ર વચ્ચે ત્રુટિત હોવાથી અવધિજ્ઞાની સાથે તેનો સંબંધ ન હોય, ત્યારે બાહ્ય અવધિ કહેવાય છે. આ ભેદ અહીં ગ્રહણ કરવો. પછી દેશાવધિ, પ્રતિપક્ષે સર્વાધિ કહેવાનો છે. દેશાવધિ અને સવિધિનું સ્વરૂપ - અવધિ ત્રણ ભેદે છે – સર્વજઘન્ય, મધ્યમ, સર્વોત્કૃષ્ટ, સર્વ જઘન્ય અવધિ તે દ્રવ્યથી તૈજસ અને ભાષા વર્ગણા વરો રહેલા અંતગત દ્રવ્યોને, ક્ષેત્રતી અંગુલના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, કાળતી Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૩/-I-/પ૩૯,૫૮૦ ૧૪૫ (13) આવલિકાના અસંખ્યાતમા ભાગ અતીત અને અનાગત કાળને જાણે છે. અહીં અવધિ, ક્ષેત્ર અને કાળને સ્વરૂપથી સાક્ષાત ન જાણે. કેમકે તે અમૂર્ત છે અને અવધિનો વિષય રૂપી દ્રવ્યો છે. ક્ષેત્ર અને કાળનું જ્ઞાન ઉપચારથી જાણવું. * * * દરેક દ્રવ્યના જઘન્યપદે પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ચાર પર્યાયોને જાણે છે. * * • દ્રવ્યો અનંત છે. આથી ઉપર પ્રદેશની-સમયની અને પર્યાયિની વૃદ્ધિ વડે વધતું અવધિજ્ઞાન મધ્યમ સમજવું. તે ત્યાં સુધી જાણવું કે ચાવત્ સર્વોત્કૃષ્ટ પરમાવધિ ન થાય. સર્વોત્કૃષ્ટ પરમાવધિ દ્રવ્યથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે, ક્ષેત્રથી લોકમાં લોકપ્રમાણ ખંડોને જાણે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ અતીતઅનાગત કાળને જાણે, ભાવથી અનંત પર્યાયોને જાણે છે. કેમકે દરેક દ્રવ્યના સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોને જાણે છે. • x • અહીં સર્વજઘન્ય અને મધ્યમ અવધિને દેશાવધિ કહેવાય અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ કે સવવધિ કહેવાય છે. તથા અવધિની હાનિ-વૃદ્ધિ કહેવાની છે. તેમાં તલાવિધ સામગ્રીના અભાવથી પૂર્વાવસ્થાથી હાનિને પ્રાપ્ત થતું તે હીયમાન અવધિ. • x • જેમ જેમ અધિકાધિક ઈંધન નાંખવા વડે અગ્નિની જ્વાલાનો સમૂહ વધતો જાય, તેમજ પૂર્વાવસ્થાથી યથાયોગ્યપણે વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાય થવાથી વધતું જાય તે વર્ધમાન અવધિ કહેવાય છે. પ્રતિપાતી અને અપતિપાતી. ‘ત્ર' શબ્દ અનુક્ત અર્થનો સમુચ્ચય કરનાર હોવાથી અનુગામિક અને નાનુગામિક અવધિ પણ કહેવા યોગ્ય છે. તેમાં પડવાના સ્વભાવવાળું હોવાથી-પ્રતિપાતી, જે અવધિ ઉત્પણ થઈ ક્ષાયોપશમને યોગ્ય કેટલોક કાળ રહી પ્રદીપની માફક સર્વથા નાશ પામે તે પ્રતિપાતી. હીયમાન અને પ્રતિપાતીમાં શો ભેદ ? પૂર્વાવસ્થાથી નીચે નીચે હાનિ પામતું તે હીયમાન અને એક કાળે નિર્મળ નાશ પામે તે પ્રતિપાતી. જે પડે નહીં તે પ્રતિપાતી, જે કેવળજ્ઞાન કે મરણ સુધી નાશ ન પામે તે પતિપાતી. ગમતા કરનારને સર્વથા અનુસરે તે આનુગામિક અથવા અનુગમ એ જેનું પ્રયોજન છે, તે આનુગામિક. જે લોચનની માફક જનારને અનુસરે તે આનુગામિક અવધિ કહેવાય. જે આનુગામિક નથી તે અનાનુગામિક સાંકળથી બાંધેલ દીવા માફક ગમન કરનાર પુરુષને અનુસરતું નથી. - એમ દ્વાર ગાથા કહી. હવે ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. પહેલાં અવધિના ભેદો કહે છે - X • (૧) ભવપ્રત્યયિક . જેમાં કર્મને વશવર્તી પ્રાણીઓ ઉત્પન્ન થાય તે ભવ-નાકાદિનો જન્મ. ભવ એ જ કારણ જેવું છે, તે ભવપ્રત્યય. અહીં પ્રત્યય શબ્દ કારણ અર્થમાં છે. • x " (૨) અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયાવલિકામાં રહેલા અંશના વેદવા વડે નાશ થવો તે ાય અને અનુદય અવસ્થામાં રહેલ કર્મના વિપાકોદયને રોકવે તે ઉપશમ. ક્ષય અને ઉપશમ વડે થયેલો તે “ક્ષાયોપથમિક’ નામે બીજો ભેદ જાણવો. [2210] (PROO ook-40B Saheib\Adhayan-401B E:\Maharaj ૧૪૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જે અવધિ જેઓને હોય છે તેઓને બતાવે છે - બે પ્રકારના જીવોને ભવપ્રત્યય અવધિ હોય - દેવો અને નાસ્કોને. દેવો ભવનપત્યાદિ ચાર ભેદે છે. નારકો • રત્નપ્રભાદિ સાત ભેદ છે. ‘ત્ર' શબ્દથી બીજા ભેદો વિષય અને સંસ્થાનમાં કહેશે. (પ્રપ્ત) અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં છે અને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં વર્તે છે, તો દેવાદિને ભવપ્રત્યય અવધિજ્ઞાન કેમ કહેવાય ? અહીં દોષ નથી, કેમકે ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ પરમાર્થથી ક્ષાયોપથમિક જ છે. પણ તે ક્ષયોપશમ દેવ અને નાકોના ભવમાં અવશ્ય હોય છે, તેથી “ભવપ્રત્યય' એમ કહ્યું, અહીં નંદીસૂત્રની ચૂર્ણિની સાક્ષી પણ આપી છે. બેને ક્ષાયોપથમિક અવધિ હોય છે – મનુષ્યો અને પંરોન્દ્રિય તિર્યચતે. ‘ત્ર' શબ્દ અનેક ભેદોનો સૂચક છે. આ બંનેને અવધિજ્ઞાન હોય જ તેમ નથી. તેથી ક્ષાયોપથમિકપણું સામાન્ય હોવા છતાં પણ ભવપત્યયથી ભિન્ન છે. બાકી બધાં ક્ષાયોપથમિક જ છે. એમ અવધિજ્ઞાનનો ભેદ કહ્યો. હવે તેનો વિષય – • સૂત્ર-પ૮૧ - ભગવન! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે અને જુએ ? ગૌતમ જઘન્યથી અર્ધ ગાઉં, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ોગને જાણે અને જુએ. ભગવદ્ ! રતનપભા પૃeતીના નૈરસિક અવધિજ્ઞાન વડે કેટલાં મને જણે અને જુએ ? જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને જાણે અને જુઓ. શર્કરાપભાના નૈરાયિકો જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાનથી જાણે-જુએ. વાલુકાપભા નૈરયિકો જઘન્ય અઢી, ઉકૃષ્ટ ત્રણ ગાઉં. પંકણભા નૈરયિક જન્ય બે, ઉત્કૃષ્ટ અઢી ગાઉં, ધુમાભા નૈરયિક જઘન્ય દોઢ, ઉત્કૃષ્ટ બે ગાઉં. તમ:પા પૃની નૈરયિકો જઘન્ય ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉં. અધઃસપ્તમી નૈરયિક જઘન્ય આઈ ગાઉં, ઉત્કૃષ્ટ એક ગાઉ અવધિજ્ઞાન વડે જાણે અને જુએ. અસુરકુમારો અવધિજ્ઞાનથી કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? જઘન્ય-૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો. નાગકુમારો જઘન્ય ૫-જોજન, ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે અને જુએ. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. - પંચેન્દ્રિય તિયચ કેટલું સ્ત્ર અવધિજ્ઞાનથી જાણે અને જુએ ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જણે-જુઓ. મનુષ્યો વિણે પૃચ્છા - જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણમક અસંખ્યાતા ખંડોને અવધિ વડે જાણે-જુએ. તો નાગકુમાર 91eidi. Page #81 -------------------------------------------------------------------------- ________________ 33/-I-૫૮૧ ૧૪૩ ૧૪૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 S જ્યોતિકો અવધિ વડે કેટલું ક્ષેત્ર જુએ - જાણે ? જાણી અને ઉત્કૃષ્ટ બંને સંખ્યાતા દ્વીપસમુદ્રો. સૌધર્મ દેવોની પૃચ્છા-જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ યાવત રતનપભાની ચરમ ભાગને તીર્ણ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યન્ત અને ઉદd પોત-પોતાના વિમાનો સુધી અવધિ વડે કાણ-જુએ. એમ ઈશાન દેવો પણ કહેવા. સનતકુમાર પણ તેમજ છે. પરંતુ નીચે બીજી શર્કરાપભા પૃedી નીચેના ચરમભાગ સુધી જાણે-જુએ મહેન્દ્ર દેવો એમજ જાણવા. - બ્રહાલોક અને લાંતક દેવ ત્રીજી વાલુકાપભાની નીચેના ચમ ભાગને જણે-જુએ. મહાશુક અને સહયાર દેશે પંકાભાના અધ ચરમતને જણે-જુઓ. આનતાદિ ચાર દેવો પાંચમી નકના આધો ચરમાંતને શB-જુએ. આઘો અને મધ્યમ શૈવેયક દેવો છઠ્ઠી પૃથ્વીના આધો ચરમાંતને, ઉપલી ગૈવેયકના દેવો જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સાતમી નરકના આધો ચરમાંત સુધી, તીખું અસંખ્યાતા દ્વીપસમુદ્રસુધી વર-વ વિમાનો સુધી, અનુત્તરપપાતિક દેવો સંપૂર્ણ લોકનાડીને અવધિવડે જાણે અને જુએ. • વિવેચન-૫૮૧ - સૂત્ર સુગમ છે, પણ સાતમી નરકમાં જઘન્યથી અવધિજ્ઞાન અડધો ગાઉ છે. રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ચાર ગાઉ છે. પ્રત્યેક નરકમાં નૈરયિકોના અવધિજ્ઞાનના વિષયનો વિચાર સૂત્રમાં કરે છે. તે સુગમ છે. ઉત્કૃષ્ટ પદના વિષયનો સંગ્રહ કરનારી બે ગાયા છે. રત્નપ્રભાદિમાં જઘન્ય અવધિ જ્ઞાન અનુક્રમે સાડા ત્રણ ગાઉ ઈત્યાદિ સૂગાર્ચ મુજબ જાણવું. ઉત્કૃષ્ટ પણ ચાર ગાઉ ઈત્યાદિ સૂરમાં કહ્યું. ભવનપતિ અને વ્યંતરોને અવધિનો જઘન્ય જે પચીશ યોજન પ્રમાણ વિષય છે, તે દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિને આશ્રીને જાણવો, બાકીનાની અપેક્ષાએ ન સમજવો. * * * મનુષ્યમાં ઉત્કૃષ્ટ જે અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાતા ખંડોને જાણે છે તે પરમાવધિ અપેક્ષાએ સમજવું. આ તો સામર્થ્ય માકનું વર્ણન છે. જો એટલા ક્ષેત્રમાં તેને જોવા લાયક વિષય હોય તો જુએ. પરંતુ છે નહીં. કેમકે અલોકમાં રૂપી દ્રવ્યો અસંભવ છે અને અવધિનો વિષય રૂપી દ્રવ્ય છે. જ્યાં સુધી સંપૂર્ણ લોકને જુએ ત્યાં સુધી અહીં કંધોને જ જુએ, જ્યારે અવધિ લોકમાં પણ પ્રસરે ત્યારે જેમ જેમ વધે, તેમ તેમ લોકમાં સૂક્ષ્મ સૂક્ષમતર સ્કંધોને જુએ છે, છેવટે પરમાણુને જુએ છે. - x-x- પરમાવધિ વડે યુક્ત અવશ્ય અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. પ્રિન] વૈમાનિકો જઘન્યથી જે અંગુલના અસંખ્યાતમા ભાગ મને કહ્યું, તેમાં બીજા શંકા કરે છે - અંગુલના અસંખ્યાતમો ભાગ ફત્ર વિષયક અવધિજ્ઞાન સૌથી જઘન્ય છે, સૌથી જઘન્ય અવધિજ્ઞાન તિર્યંચ અને મનુષ્યોમાં જ હોય, બીજાને હોતું નથી. તો - x - કેમ અહીં વૈમાનિકોને સર્વ જઘન્ય અવધિ કહ્યું? સૌધર્માદિ દેવોને પરભવવી આવેલ અવધિજ્ઞાન ઉત્પત્તિકાળે સંભવે છે, તે કદાચિત સર્વજઘન્ય ook-40B (PROOF-1) hayan-40\B પણ હોય. ઉત્પન્ન થયા પછી તો તે ભવમાં ઉત્પન્ન અવધિ હોય, માટે કંઈપણ દોષ નથી. આ વાત જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે. પોતાના વિમાન સુધી એટલે પોતાના વિમાનના શિખર અને સ્વાદિ પર્યન્ત હોય છે. હવે સંસ્થાન દ્વાર કહે છે – • સૂત્ર-પ૮૨,૫૮૩ - પિ૮ નૈરયિકોને અવધિજ્ઞનિ કે સંસ્થાનવાળું હોય ? ગૌતમ ! બાપાના આકાર જેવું. અસુરકુમારે વિશે પૃચ્છા-ાલા જેવા આકારે. એમ નિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિયો વિશે પ્રશ્ન - અનેક પ્રકારના આકારવાળું. એમ મનુષ્યોનું પણ જણવું. વ્યતરો વિશે પૃચ્છા - ઢોલના આકારે. જ્યોતિકો વિશે પૃચ્છા-તેનો આકાર ઝાલર જેવો છે. સૌધર્મ દેવની પૃચ્છા - ઉભા રહેલા મૃદંગ જેવા આકારે છે. આમ અચુત દેવો સુધી જાણવું. રૈવેયક દેવો વિશે પૃચ્છા - તેનો આકાર યુપની ચંગેરી જેવો છે. અનુત્તરપપાતિક સંબંધે પૃચ્છા • તેના અવધિજ્ઞાનનો આકાર જqનાલિકા જેવો છે. [૫૮] ભગવના નૈરયિકો અવધિજ્ઞાનના મધ્યવર્તી હોય છે કે બહાર હોય ? મધ્યવર્તી હોય, બહાર ન હોય. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોની પૃચ્છા - તેઓ મધ્યવર્તી ન હોય, બહાર હોય. મનુષ્યોની પૃચ્છા - મયવર્તી પણ હોય, બહાર પણ હોય, વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો નૈરયિકવતુ જાણવા. ભગવન ! નૈરમિકોને દેવધિ હોય કે સાવિધિ ? ગૌતમ ! દેશાવધિ હોય, સવવિધિ ન હોય. એમ નિતકુમારો સુધી જાણતું. પંચેન્દ્રિય તિર્યંચોનો પ્રશ્ન - દેશાવધિ હોય, સાવિધિ ન હોય. મનુષ્યો વિશે પ્રશન • તેમને દેશાવધિ અને સાવિધિ બંને હોય છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોને નૈરયિકોવ4 જાણવા. નૈરસિકોને અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગાર્મિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, આપતિપાતી, અવસ્થિત કે અનવસ્થિત હોય ? ગૌતમ ! આનુગામિક, આપતિપાતી, અવસ્થિત હોય છે, પરંતુ અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતીપાતી, અનવસ્થિત હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જણવું. પંચેન્દ્રિય તિચિહની પૃચ્છા-આનુગામિક પણ હોય યાવત્ અનવસ્થિત પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકને નૈરપિકવત્ કહેવું. • વિવેચન-૫૮૨,૫૮૩ - નૈરયિકોનું અવધિજ્ઞાન કેવા આકારનું છે ? કાપોકાષ્ઠનો સમુદાય વિશેષ. તે લાંબો અને ત્રિકોણ હોય છે તેવો આકાર નાસ્કીના અવધિજ્ઞાનનો હોય. ભવનપતિનું અવધિ પ્યાલા આકારે છે. તે લાટ દેશમાં ધાન્ય ભરવાનું પાત્ર વિશેષ છે. ઉપર નીચે લાંબો હોય છે. પંચે તિર્યંચ અને મનુષ્યને અનેક આકારે છે. • x • x • x - E:\Mahar Page #82 -------------------------------------------------------------------------- ________________ 33/-I-/૫૮૨,૫૮૩ ૧૪૯ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વ્યંતરોને પયહ આકારે અવધિ છે, પટણ-ઢોલ, તે બંને બાજુ વિસ્તીર્ણ, કંઈક લાંબો, ઉપર-નીચે સમાન પ્રમાણવાળો છે. જ્યોતિકોનું ઝાલર જેવું છે. ઝાલર-ચામડાથી મઢેલ, વિસ્તીર્મ, વલયાકૃતિ, વાધ વિશેષ. બારે દેવલોકમાં મૃદંગના આકારે છે. • x - રૈવેયકનું અવધિ પુષ્પોની શિખા સહિત ચંગેરી જેવું છે. અનુત્તરૌપપાતિક દેવોને યવનાલિકા આકારે છે. આ સંપૂર્ણ કથન ભાણકારે પણ કર્યું છે. સંસ્થાનોના પ્રતિપાદન કરવા વડે જણાવે છે કે - ભવનપતિ અને વ્યંતરોને ઉપર અધિક અવધિજ્ઞાન હોય. વૈમાનિકોને નીચે અને જ્યોતિક-નાકોને તીર્ણ વધારે અવધિજ્ઞાન હોય છે. તથા મનુષ્યો અને તિર્યંચોને વિચિત્ર અવધિજ્ઞાન હોય. - X - ૪ - નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો તેવા પ્રકારના ભવસ્વભાવથી અવધિના મધ્યવર્તી હોય છે, બહાર હોતા નથી. અથતિ ચોતક પ્રકાશવાળા.. સ્વસંબંધી અવધિવાળા હોય, પણ પદ્ધકવાળા કે વિછિન્નાવધિવાળા ન હોય પંચે તિર્યયો તયાવિધ ભવ સ્વભાવથી અવધિના મધ્યવર્તી ન હોય, પણ બહાર હોય અર્થાત્ તેઓ પદ્ધકાદિરૂપ અવધિવાળા હોય છે. દેશાવધિ, સર્વાવધિ વિચારમાં મનુષ્ય સિવાય બધાં દેશાવધિવાળા અને મનુષ્યો દેશાવધિ-સવવધિવાળા પણ હોય, કેમકે મનુષ્યોને પરમાવધિનો સંભવ છે. આનુગામિકાદિ વિચારમાં નાક, ભવનપત્યાદિ ચારે દેવો, આનુગામિક, પતિપાતી, અવસ્થિત અવધિવાળા છે. પરંતુ તેવા ભવસ્વભાવથી અનાનુગામિકાદિયુક્ત નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો આઠે પ્રકારે અવધિયુક્ત હોય છે. E:\Maharaj Saheib Adhayan-40\Book-40B (PROOF-1) (75) છે પદ-૩૪-“પ્રવિચારણા' 8 - X - X - X - X - X - છે એ પ્રમાણે 33-મું પદ કહ્યું, હવે ૩૪મું પદ આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વ પદમાં જ્ઞાનપરિણામ વિશેષ અવધિજ્ઞાન વિશે કહ્યું. અહીં પરિણામ સામ્યતાથી વેદપરિણામવિશેષ પ્રવીચાર કહેવાય છે. તેમાં સર્વ વક્તવ્યતા સંગ્રાહક આ બે ગાથા છે - • સૂત્ર-પ૮૪ થી પ૮૬ : [૫૮૪,૫૮૫) અનંતમતાહાર, આહાર વિશે આભોગાદિ, પુદગલોને જાણતા નથી, અધ્યવસાયકથન, સમ્યકત્વ પ્રાપ્તિ પછી કાય-ના-રૂપ-શબ્દ-મન સંબંધી પરિચરણા, અલાભgવ.. || [૫૮] નૈરયિકો અનંતરાહાક હોય ? પછી નિર્વતના, પછી પદિાન, પછી પરિણામપણું, પછી પશ્ચિારણા, પછી વિકુવા હોય? હા, ગૌતમ / નૈરયિકો અનંતરાહારક ઈત્યાદિ હોય. ભગતના અસુકુમારો અનંતરાહાક, પછી નિર્વતના, પછી જયદિાન, પછી પરિણામપણ પછી વિકુવણા, પછી પરિચારણા હોય ? હા, સુકુમારોને અનંતરાહા ઈત્યાદિ તેમજ હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવાન ! પ્રકાયિકો અનંતમહાક, પછી નિર્વતના, પછી પયદિન, પછી પરિણામપણું, પછી રિચારમાં, પછી વિકુણા હોય? પશ્ચિારણા સુધી તેમ હોય, વિકવણા ન હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરંતુ વાયુકાયિક, પંચેન્દ્રિયતિયચ, મનુષ્યોને નૈરપિકવતુ હોય. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવતુ જાણવા. • વિવેચન-૫૮૪ થી ૫૮૬ : અનંતર આહારક-ઉત્પત્તિ સમયે તુરંત જ સમયના પણ અંતર વિના આહાર કરનાર નૈરચિકાદિ કહેવા યોગ્ય છે. પછી આહારનું આભોગ-અનાભોગપણું કહેવું. જેમકે નૈરયિક આભોગ નિવર્તિત છે કે અનાભોગનિવર્તિત ? ઈત્યાદિ. પછી નૈયિકો આહારપણે ગૃહીત પુદ્ગલોને જાણતા નથી ઈત્યાદિ ચોવીશ દંડક ક્રમે કહેવું. પછી નૈરયિક આદિના ક્રમથી અધ્યવસાનો કહેવા. પછી સમ્યકત્વનો બોધ નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચારવો. પછી પરિચારણા વક્તવ્યતા કહેવી. કોના વિષયમાં ? કાય, સ્પર્શ, રૂપ, શબ્દ, મનમાં. પછી કાય પ્રવિચાર આદિનું અલાબદુત્વ કહેવું. ઉદ્દેશ મુજબ નિર્દેશ કરતાં – પહેલાં અનંતરાગત આહાર કથન કહે છે – નૈરયિકો પરમ કલ્યાણયોગી, પરમ સુખ યોગી. ઉત્પત્તિ ફોનની પ્રાપ્તિ સમયે જ આહાર કરનાર, હોય ? પછી અનુક્રમે તેમના શરીરની ઉત્પત્તિ થાય? ત્યારપછીથી યથાયોગ્યપણે અંગ અને પ્રત્યંગો વડ લોમાહાર આદિ દ્વારા ચોતરફથી પુદ્ગલ ગ્રહણ થાય છે ? પછી પુદ્ગલોનો ઈન્દ્રિયાદિ રૂપે પરિણામ થાય છે ? પછી યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૪/-/-/૫૮૪ થી ૫૮૬ ઉપભોગ થાય છે ? પછી વૈક્રિયલબ્ધિ વડે અનેક પ્રકારે - અનેક રૂપવાળા વૈક્રિય શરીર થાય છે ? એમ પ્રશ્ન કર્યો. ભગવન્ કહે છે – હા, ગૌતમ ! એ પ્રમાણે છે. એમ નૈયિકોની અનંતરાહારાદિની વક્તવ્યતા મુજબ અસુરકુમારાદિ દશે ભવનપતિ કહેવા. વિશેષ એ કે – અસુકુમારાદિને પહેલા વિક્ર્વણા અને પછી પ્રવિચાર હોય. કેમકે તેઓ પહેલાં ઈષ્ટ વૈક્રિયરૂપ કરે છે, પછી શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરે છે, એ નિયમ છે. બાકીના જીવો શબ્દાદિ વિષયના ઉપભોગની પ્રાપ્તિ થતાં હર્ષના વશથી અત્યંત વિશિષ્ટ શબ્દાદિના ઉપભોગની ઈચ્છાથી કે અન્ય કારણે વિપુર્વણા કરે છે. ૧૫૧ પૃથ્વીકાયના વિષયમાં પ્રશ્નસૂત્ર તેમજ કહેવુ. ઉત્તર સૂત્ર પરિચારણા સુધી કહેવું. કેમકે તેમને પણ સ્પર્શના ઉપભોગનો સંભવ છે. પણ તેમને વિધુર્વણા ન કહેવી, કેમકે તેમને વૈક્રિયલબ્ધિ અસંભવ છે. પૃથ્વી માફક વાયુકાય સિવાયના અકાયથી ચઉરિન્દ્રિય સુધી જાણવા. કેમકે તે બધાંને પણ વૈક્રિયલબ્ધિ નથી. વાયુકાયમાં વિશેષતા કહેવા વાયુકાય સહિત પંચે તિર્યંચ અને મનુષ્યોનું અતિદેશપણું બતાવે છે, નૈરયિકોની માફક વાયુકાયિકાદિ કહેવા. તેમને વૈક્રિય લબ્ધિનો સંભવ હોવાથી વિકુર્વણા પણ કહેવી. પણ તે વિકુર્વણા વિષયભોગ પછી હોય છે. અંતરાદિ દેવો અસુરકુમાવત્ જાણવા, તેથી તેમને પણ પૂર્વે વિકુર્વણા અને પછી પ્રવિચારમા કહેવી. કેમકે બધાં દેવોનો તેવો સ્વભાવ છે. હવે આહાર વિશે આભોગ વિચારવા કહે છે – • સૂત્ર-૫૮૭ : ભગવન્ ! નૈરયિકોનો આહાર શું આભોગ નિવર્તિત છે કે અનાભોગ નિવર્તિત ? ગૌતમ ! તે બંને પ્રકારે હોય. એ પ્રમાણે અસુકુમારથી વૈમાનિક સુધી જાણતું. પરંતુ એકેન્દ્રિયોનો આહાર આભોગ નિર્તિત નથી, પણ અનાભોગ નિવર્તિત હોય છે. ભગવન્ ! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને તેનો આહાર કરે કે ન જામે, ન દેખે અને આહાર કરે છે ? ગૌતમ ! તેઓ ન જાણે - ન દેખે અને આહાર કરે છે એ પ્રમાણે તેઈન્દ્રિયો સુધી જાણવું. ઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા - કેટલાંક જાણે નહીં - જુએ છે અને આહાર કરે છે. કેટલાંક જાણે નહીં - જુએ નહીં અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યંચો ? તેમાં (૧) કેટલાંક જાણે-જુએ-અને આહાર કરે. (૨) કેટલાંક જાણે-જુએ નહીં અને આહાર કરે. (૩) કેટલાંક ન જાણે - જુએ અને આહાર કરે. (૪) કેટલાંક ન જાણે - ન જુએ અને આહાર કરે છે. એ પ્રમાણે મનુષ્યો કહેવા. અંતર અને જ્યોતિષ્ક નૈરયિકોવત્ જાણવા. વૈમાનિક વિશે પ્રન – (9) કેટલાંક જાણે-જુએ અને આહાર કરે. (ર) કેટલાંક ન જાણે ન જુઓ અને આહાર કરે. એમ કેમ કહો છો? ગૌતમ! વૈમાનિક બે ભેટે છે માસી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન, અમાસી સભ્યદૃષ્ટિ ઉત્પન્ન એમ જે રીતે પહેલાં ઈન્દ્રિય - E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (76) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું - ૪ - ભગવન્ ! નૈરસિકોને કેટલાં અધ્યવસાયો છે ? ગૌતમ ! અસંખ્યાતા. તે પ્રશસ્ત છે કે આપશસ્ત? તે બંને છે. એમ વૈમાનિક સુધી જાણતું. ભગવન્ ! નૈરયિકો સમ્યકત્વાધિગામી છે, મિાત્વ અધિગામી છે કે મિશ્ર અધિગામી ? ગૌતમ ! તે ત્રણેના ધિગામી હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સાધિગમી નથી. મિશ્રાધિગમી નથી, મિથ્યાત્વાધિગમી છે. • વિવેચન-૫૮૭ : ૧૫૨ વૈરયિકોને આભોગ નિર્વર્તિત આહાર હોય ? ઈત્યાદિ. મનોવ્યાપાર પૂર્વક આહાર ગ્રહણ કરે ત્યારે આભોગ નિર્વર્તિત. તે સિવાય અનાભોગ નિર્વર્તિત આહાર હોય. તે લોમાહાર જાણવો. એ પ્રમાણે બાકીના જીવોનો આહાર કહેવો. પણ એકેન્દ્રિયો અતિ અલ્પ અને અસ્પષ્ટ મનોદ્રવ્યની લબ્ધિ હોવાથી સ્પષ્ટ મનોવ્યાપાર હોતો નથી. તેથી તેમને હંમેશાં અનાભોગનિર્વર્તિત જ આહાર છે. હવે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોના જ્ઞાન-દર્શનનો વિચાર કરે છે – જે પુદ્ગલોને નૈરયિકો આહારપણે લે, તેને જાણે - જુએ કે ન જાણે - ન જુએ ? તેઓ અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે લોમાહાર રૂપે અતિ સૂક્ષ્મ હોવાથી નાસ્કોના અવધિજ્ઞાનનો વિષય ન થાય. તેમ જુએ પણ નહીં કેમકે તે ચક્ષુઈન્દ્રિયનો વિષય નથી. બેઈન્દ્રિયો પણ ન જાણે, કેમકે તેઓ મિથ્યાજ્ઞાની છે. બેઈન્દ્રિયોને મતિ અજ્ઞાન છે, તે પણ અસ્પષ્ટ છે, તેથી પ્રક્ષેપાહારને સમ્યક્ ન જાણે, તેમજ ચક્ષુઈન્દ્રિયો ન હોવાથી જુએ પણ નહીં. એ રીતે તેઈન્દ્રિયો પણ જ્ઞાનદર્શન રહિત જાણવા. ચઉરિન્દ્રિયો કેટલાંક ન જાણે કેમકે મિથ્યાજ્ઞાની છે. તેમને બેઈન્દ્રિય સમાન કહેવા. પણ ચક્ષુઈન્દ્રિય વડે જુએ છે, કેમકે ચક્ષુઈન્દ્રિય હોય છે. કેમકે માખી આદિ ગોળ વગેરેને જુએ છે અને આહાર કરે છે બીજા કેટલાંક મિથ્યાજ્ઞાની ચરિન્દ્રિયો જાણતા નથી. અંધકારાદિને કારણે અનુપયોગના સંભવથી ન જુએ. પંચેન્દ્રિયતિર્યંચો સંબંધે લોમાહાર અને પ્રક્ષેપાહારને આશ્રીને ચભંગી જાણવી. તેમાં પ્રક્ષેપાહાર અપેક્ષાએ આ પ્રમાણે છે – (૧) સમ્યજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો પ્રક્ષેપાહારને જાણે છે, ચક્ષુઈન્દ્રિયથી જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાંક જાણે પણ અંધકારાદિથી અનુપયોગ થતાં જુએ નહીં. (૩) મિથ્યાજ્ઞાની હોય તે જાણે નહીં પણ ચક્ષુઈન્દ્રિયથી જુએ. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનથી જાણે નહીં. અંધકારાદિથી જુએ નહીં. લોમાહાર અપેક્ષાએ આમ કહેવું – (૧) વિશિષ્ટ અવધિજ્ઞાન અભાવે લોમાહારને ન જાણે પણ ઈન્દ્રિયના અતિ વિશુદ્ધ સામર્થ્યથી જુએ અને આહાર કરે. (૨) પૂર્વવત્ ન જાણે, સામર્થ્ય અભાવે ન જુએ. (૩) કેટલાંક જાણે નહીં પણ ઈન્દ્રિય સામર્થ્યથી જુએ છે. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનને કારણે ન જાણે, ઈન્દ્રિય સામર્થ્ય અભાવે ન જુએ. વ્યંતર અને જ્યોતિકો નૈરયિકવત્ જાણવા. કેમકે નૈરયિકોના અવધિજ્ઞાનની Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૪/-:/૫૮૭ ૧૫૩ ૧૫૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ માફક આ બંનેને પણ મનોભક્ષી હોવા છતાં આહારના પુદ્ગલો વિષય નથી. વૈમાનિકનું જુદું સૂત્ર કહ્યું. વૈમાનિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને આહાર કરે કે ન જાણે, ન જુએ અને આહાર કરે. ગૌતમ ! વૈમાનિકો બે ભેદે - માયી મિથ્યાદેષ્ટિ ઉપપન્નક, અમારી સમ્યક્ દૃષ્ટિ ઉપપHક. પૂર્વભવે માયા કરેલ. સ્થૂળ માયાથી બંધાયેલ મલિન કર્મ ઉદયમાં આવે છે. ત્યારે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન પણ સમીચીન ન હોય. તેઓ સમ્યગૃષ્ટિ ન સમજવા. જ વિપરીત દિ જિનપ્રણિત વસ્તુતત્વનો બોધ. એવા માયી મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન થયેલ. તેઓ ઉપરના વેયક બિકના અંત સુધી હોય. કેમકે તેમને યથાયોગ્યપણે મિથ્યાષ્ટિવ અને માયીપણું અવશ્ય હોય. તેનાથી વિપરીત અમારી સમ્યગૃષ્ટિ છે. તેઓ અનુત્તર વિમાનવાસી હોય છે. કેમકે તેઓને અવશ્ય સમ્યગદૈષ્ટિપણું અને પૂર્વભવના અતિ અા ક્રોધાદિ તથા ઉપશાંત કષાયપણું હોય છે. * * * * * * * માયી મિથ્યાદેષ્ટિ ઉત્પન્ન થયેલા ન જાણે - ન જુએ અને આહાર કરે. જે અમારી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવો છે, તે બે ભેદે – અનંતરોત્પન્ન અને પરંપરાત્પન્ન. અનંતરોત્પન્ન ન જાણે, ન જુયો આહાર કરે ઈત્યાદિ • x • x • ચાવત્ જે ઉપયોગ સહિત છે, તે જાણે - જુએ અને આહાર કરે છે. ઉપલી ત્રિકના ઉપરના રૈવેયક સુધીના દેવો મન વડે સંકલા માત્રથી ભક્ષણ યોગ્ય આહાર પરિણામી પુદ્ગલોને અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે પુદ્ગલો તેમના અવધિજ્ઞાનનો વિષય નથી અને ચક્ષ વડે જોતાં નથી, કેમકે ચક્ષનું તેવું સામર્થ્ય નથી. જે અમારી સમ્યગ્દષ્ટિ ઉપજ્ઞક - અનુત્તરવાસી દેવો છે, તે બે ભેદે - અનંતરોત્પન્ન, પપરોત્પન્ન. જેને ઉત્પન્ન થયે એક સમયનું અંતર પડેલ નથી તે અનંતરોત્પન્ન અને જેને ઉત્પન્ન થયાને દ્વિતીયાદિ સમયો થયા છે તેઓ પરંપરાત્પન્ન કહેવાય. તેમાં પહેલાં ન જાણે - ન જુએ કેમકે પહેલા સમયે અવધિજ્ઞાનોપયોગ અને ચાઈન્દ્રિય નથી. • x • પરંપરોપજ્ઞમાં અપયપ્તિા પણ ન જાણે - ન જુએ. ઈત્યાદિ બધું પૂર્વેના પદોમાં કહેવાયા મુજબ અહીં જાણવું. * * * * * * * (પ્રન) ઉપયોગ સહિત હોય તો પણ મનોભક્ષ્ય આહારના પુદ્ગલો કેમ જાણે ? આવશ્યકમાં પ્રથમ પીઠિકામાં કહ્યું છે કે – કામણ શરીરના દ્રવ્યોને જોતો ોગથી લોકના અસંખ્યાત ભાગોને જુએ, કાળથી કંઈક ન્યૂન પલ્યોપમ સુધી જુઓ. અનુત્તર દેવો તો સંપૂર્ણ લોકનાડીને જુએ છે. તેથી મનોભઠ્ય આહાર પરિણામ યોગ્ય પુગલોને પણ જાણે છે - x - ૪ - અધ્યવસાયના વિચારમાં પ્રત્યેક નૈયિકાદિને અસંખ્યાતા અધ્યવસાયો હોય છે. કેમકે પ્રતિસમય ઘણું કરી ભિન્ન ભિન્ન અધ્યવસાય હોય છે. હવે સમ્યકત્વાદિ પ્રાપ્તિનો વિચાર કહે છે - સમ્યકત્વની પ્રાપ્તિવાળા ઈત્યાદિ તૈરયિકો હોય તે પ્રશ્નઉત્તર ગમ છે. કેમકે ત્રણેની પ્રાપ્તિનો યથાયોગ્ય સંભવ છે. એમ વૈમાનિક સુધી કહેવું. પણ કેટલાંક એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયને સાસ્વાદન સમ્યકત્વ પણ હોય, પરંતુ (PROOF-1) Saheib\Adhayan-40\Book-40B તેઓ મિથ્યાત્વને સન્મુખ હોવાથી સમ્યકત્વ છતાં તેની સૂગકારે વિવક્ષા કરી નથી. હવે પરિચારણાનો વિચાર કરવા સૂત્રકાર કહે છે – • સૂત્ર-પ૮૮ થી ૫૯૩ - [૫૮] ભગવન / દેવો શું દેવી સહિત સપરિચાર છે, કે દેવી સહિત અપચિાર છે, કે દેવી રહિત પરિચાર સહિત છે, કે દેવી અને પરિચાર રહિત છે ? ગૌતમ! કેટલાંક દેવો-સદેવીસપરિચારી છે, કેટલાંક અદેવીક-સપચિારી છે, કેટલાંક દેવો દેવીક-અપરિચારી છે, પરંતુ દેવો સદેવીક-અપરિચારી ના હોય. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! ભવનપતિથી ઈશાન ક૫ સુધી દેવો સદેવીક-સપરિચરી હોય. સનતકુમારથી અશ્રુત કલ્પ સુધી દેવો અદેવીકસપરિવારી હોય. ઝવેયક અને અનુત્તરવાસી દેવો અદેવીક-અપરિચારી છે. પરંતુ કોઈ દેવો-દેવી સહિત અને પરિચાર રહિત ન હોય. માટે ગૌતમ ! તેમ કહ્યું. [૫૮૯] ભગવન / પરિચારણા કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કાયપરિચારણા, સ્પર્શ-પ-શબ્દ-મનપવિચારણા. ભગવન્! પાંચ પ્રવિચારણા કેમ કહી ? ગૌતમ ! ભવનપતિથી ઈશાનકલ્પ સુધીના દેવો કાયપવિચારી છે. બીજી-ચોથા કો સ્પર્શ પ્રવિચારી, પાંચમ-છઠ્ઠા નો રૂમ પવિચારી, સાતમા-આઠમાં કહ્યું શબ્દ પ્રવિારી, નતાદિ ચાર ક મન પવિચારી હોય છે. નૈવેયક અને અનુત્તરમાં દેવો અપનિયારી હોય, માટે તેમ કહ્યું. તેમાં જે કાય પ્રવિચારી છે, તેઓને ઈચ્છા-મન થાય કે - “અમે અસર સાથે કાય પવિચાર કરીએ” તે દેવો એમ સંકલ્પ કરે એટલે જદી અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર, મનોરમ ઉત્તર ક્રિય રૂપ કરી દેવો પાસે આવે છે. પછી તે દેવો તે અપ્રારા સાથે કાયપવિચાર કરે છે. [૫૯] જેમ શીત યુગલ શીતયોનિક પાણીને પામી અતિ શીતપણે પરિણત થઈને રહે, ઉણપુગલો ઉણયોનિક પ્રાણીને પામી અતિ ઉષ પરિણd થઈને રહે છે, તેમ તે દેવે વડે તે અપ્સરા સાથે કાયપરિચાર કરે ત્યારે ઈચ્છામના જલ્દી શાંત થાય. [૫૧] ભગવન્! તે દેવોને શુક યુગલો છે? હા, છે. તે પુગલો અસરાને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષ-ધાણ-રસના-સ્પર્શન ઈન્દ્રિયપણે, ઈષ્ટ-કાંત-મનોજ્ઞ-મનામપણે, સુભગ-સૌભાગ્ય-રૂપ-ભ્યૌવન-લાવણ્યપણે પુગલો વારંવાર તેઓને પરિણમે છે. [૫૨] તેમાં જે સ્પર્શ પરિચાસ્ક દેવો છે, તેમના મનમાં ઈચ્છા ઉપજે, એ પ્રમાણે કાયપરિચારવતું બધું જ તે પ્રમાણે કહેવું. તેમાં જે રૂપ પરિસ્થાક ઈચ્છા કરે, ત્યારે તે દેવ એમ મનમાં કરતાં પૂર્વવત રાવત ઉત્તર વૈક્રિયરૂપ વિફર્વે વિકુવને જ્યાં તે દેવ છે ત્યાં જાય, જઈને તે દેવની કંઈક સમીપે રહી, તેવા E:\Mahar Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૪/-/-/૫૮૮ થી ૫૩ ૧૫૫ (18) ઉદાર યાવત મનોરમ ઉત્તર વૈક્રિયરૂપને દર્શાવતી-દશવિતી ઉભી રહે, ત્યારે તે દેવો તે આસરાની સાથે રૂપ પરિચારણા કરે છે. બાકી પૂર્વવત્ ચાવતું વારંવાર પરિણમે છે. તેમાં જે શબ્દ પરિચક દેવો છે, તેમના મનમાં ઈચ્છા થાય કે - અમે સસરા સાથે શબ્દ વિચાર કરીએ ત્યારે પૂર્વવત્ યાવતુ વૈક્રિય રૂપ વિકુવીને દેવો પાસે આવે છે. આવીને તે દેવોની કંઈક સમીપે રહીને અનુત્તર એવા અનેક પ્રકારના શબ્દો બોલતી બોલતી ઉભી રહે છે. ત્યારબાદ તે અટારાની સાથે શબ્દ પ્રવિચાર કરે છે. બાકી બધું પૂર્વવત્ યાવતું વારંવાર પરિણમે છે. તેમાં જે મન પ્રવિચાસ્ક દેવો છે, તેઓ મનમાં ઈચ્છા કરે કે 'અમે આસસ સાથે મન વડે પવિચાર કરવા ઈચ્છીએ છીએ' ત્યારે તે અપ્સરાઓ જલ્દી ત્યાં આવી અનુત્તર અનેક પ્રકારે સંકલ્પો કરતી ઉભી રહે છે. ત્યારપછી દેવો તે અપ્સરાની સાથે મન વડે વિષય સેવન કરે છે, બાકી બધું પૂર્વવત, યાવત્ વારંવાર પરિણમે છે. પિs] ભગવના કાયપરિચારક યાવત મનપરિસ્થાક અને અપરિચારક દેવોમાં કોણ કોનાથી અલ્ય આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા દેવો અપરિસ્યાસ્ક છે, મન પરિચક સંખ્યાલગણાં, શબ્દ પરિચારક અસંખ્યાતપણાં, રૂપપરિચાક અસંખ્યાતગણાં, સ્પર્શ પચિાક અસંખ્યાતગણ, કાયપસ્મિારક અસં છે. - વિવેચન-૫૮૮ થી ૫૯૩ : સબ સુગમ છે, પરંતુ ભવનપતિથી ઈશાન ક૫ સુધીના દેવો દેવી સહિત છે. કેમકે ત્યાં દેવીઓની ઉત્પત્તિ છે. તેથી જ તેઓ વિષય સેવન કરનારા છે. કેમકે દેવીઓનો દેવો વડે યથાયોગ્ય પરિગ્રહ થવાથી ઈચ્છા થતાં શરીર વડે વિષય સેવન થાય છે. સનકુમાર અને માહેન્દ્ર, બ્રહ્મલોક અને લાંતક, મહાશુક્ર અને સહસાર તથા આનતાદિ ચાર કલામાં દેવો દેવી સહિત હોય છે. કેમકે ત્યાં દેવીની ઉત્પત્તિ નથી. તેઓ પરિચારણા યુક્ત છે. કેમકે સૌધર્મ અને ઈશાનની દેવીઓ સાથે અનુક્રમે સ્પર્શ-૫-શબ્દ-મન વડે વિષય સેવન થાય છે. વેચક અને અનુત્તરપપાતિક દેવો દેવી હિત હોય છે અને વિષય સેવન હિત હોય છે. કેમકે ત્યાં અત્યંત મંદ પુરુષવેદનો ઉદય હોવાથી મન વડે પણ વિષયસેવન સંભવ નથી, પરંતુ કોઈ દેવો તથાવિધ ભવસ્વભાવથી દેવી સહિત અને પરિચાર રહિત હોતા નથી. ઈત્યાદિ • x - x - શરીર વડે મનુષ્ય સ્ત્રીપુરુષ માફક મૈથુન સેવન જેમને છે તેવા અતિ ભવનપતિથી ઈશાન કલા સુધી દેવો સંકિલષ્ટ ઉદયવાળા પુરુષવેદ કર્મના પ્રભાવથી મનુષ્ય માફક મૈથુન સુખમાં લીન થતાં અને કાયક્લેશ જન્ય સર્વ અંગે સ્પર્શ સુખ પામી પ્રસન્ન થાય છે. ત્રીજા-ચોથા કલ્પના દેવો સ્પર્શ પરિચાક - સ્તન, હાથ, સાથળ અને જઘનાદિ શરીર સ્પર્શથી મૈથુન સેવનારા હોય છે. તેઓ મૈથુન સેવવા ઈચ્છે છે ત્યારે મૈથુન સેવન ઈચ્છાથી નીકટ રહેલી દેવીઓના સ્તનાદિ અવયવોનો સાર્શ કરે છે, તેટલા માત્રથી કાયમવિયાર વડે અનંતગુણ સુખ અને an-40\Book-40B (PROOF-1) ૧૫૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વેદની ઉપશાંતિ થાય છે. પાંચમા-છઠા કલાના દેવો રૂપ પરિચારક - રૂપના જોવા વડે મૈથુન સેવી છે. તેઓ દેવાંગનાઓનું કામની રાજધાની જેવું દીવ્ય અને ઉત્પાદક રૂપ જોઈને કાયપ્રવિચારથી અનંતગુણ મૈથુન સુખ અનુભવે છે. તેટલા માગથી તેમનો વેદ ઉપશાંત થાય છે. સાતમ-આઠમાં કો દેવો શબ્દ પરિચાક - શબ્દના શ્રવણ માત્રથી મૈથુન સેવી હોય છે. તેઓ ઈષ્ટ દેવીના ગીત, હાસ્ય, સવિકાર ભાષણ, નૃપુસદિના ધ્વનિના શ્રવણ માત્રથી કાયપવિચારી અનંતગુણ સુખનો ઉપભોગ કરે છે. તેટલા માગથી તેનો વેદ શાંત થાય છે. આનતાદિ ચારે કપમાં દેવો મનપવિચાર વડે વૃદ્ધિ પામેલા પરસ્પર અનેક પ્રકારના મનોસંકલાથી મૈથુનસેવી હોય છે. તેઓ પરસ્પર મનના સંકલા માથી કાય પ્રવિચારથી અનંતગુણ સુખને પામે છે. એટલા માત્રથી તેઓ તૃપ્ત થાય છે. રૈવેયક અને અનુત્તર દેવો અપરિચાક છે. કેમકે તેઓ અલા મોહોદયથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. [પ્રશ્નો જો એમ છે, તો તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય ? રાત્રિના પરિણામના અભાવથી. •x• કાય પચિાક દેવોનો કાયમવિચાર કહે છે – કાય પ્રવિચારી દેવોને કાય વડે મૈથુન સેવવાની ઈચ્છાયુકત મન થાય છે. કેવી રીતે ? “અમે અપ્સરા સાથે કાય પ્રવિચાર કરવા ઈચ્છીએ છીએ' તે પછી તે દેવો તેમ વિચારે એટલે જલ્દી જ અપ્સરા પોતપોતાને ઉપભોગ્ય દેવોનો અભિપ્રાય જાણી વિષય સેવન અભિલાષાથી ઉત્તર વૈક્રિય રૂપો કરે છે. તે રૂપો ઉદાર, પણ હીન અવયવવાળા નહીં, આભૂષણાદિથી વિભૂષિત, તે રૂપો કદાચ કોઈને અમનોજ્ઞ હોય, તેથી કહે છે - સ્વ ઉપભોગ્ય દેવના મનોગત ભાવને ગમે તેવાં, મનોજ્ઞ રૂપો લેશથી પણ સંભવે, તેથી કહે છે – મનોહર - સ્વ ઉપભોગ્ય દેવના મનું હરણ કરે તેવા, વળી સ્વ ઉપભોગ્ય દેવોના મનને રમાડે તેવા મનોરમ, પ્રતિ સમય ઉત્તરોત્તર અનુરાગ સહિત કરે તેવાં. એવો રૂપો કરીને દેવો પાસે પ્રગટ થાય છે. પછી જેમ મનુષ્ય-માનુષી સાથે મૈથુન સેવે તેમ દેવો અપ્સરા સાથે સર્વ અંગના કાયકલેશ પૂર્વક મૈથુન સેવન કરે છે, કેમકે એ પ્રમાણે જ તેમને વેદ ઉપશાંતિ થાય છે. દષ્ટાંત કહે છે - તે વિવક્ષિત શીતયોતિક પ્રાણીને આશ્રીને શીતપુદ્ગલો અતિશય શીતપણે પરિણમે છે. અર્થાત શીત પુદ્ગલો શીતયોનિક પ્રાણીને વિશેષ સુખને માટે થાય છે અને ઉષ્ણ યુગલો ઉણયોનિક પ્રાણીને - X • વિશેષથી સુખને મરાટે થાય છે. એ પ્રમાણે તે દેવોએ તે અપ્સરા સાથે કાયમવિચાર કરતાં, વિષયેચ્છા પ્રધાન મન જદી જ અતિવૃપ્તિ થવાથી શાંત થાય છે. અર્થાત શીત કે ઉણ પુગલ તે-તે યોનિક પ્રાણીનો સ્પર્શ થતાં વિશેષ શીત કે ઉણપણું પામી તેના સુખને માટે થાય છે. તેમ દેવીના શરીર પુદ્ગલો દેવના શરીરને પામીને અને દેવના શરીરના પુદ્ગલો દેવીના શરીરને પામીને પરસ્પર એક ગુણપણે પરિણમતા એકબીજાના સુખને E:\Maha: Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૨/૧/૫૮૮ થી ૫૯૩ માટે થાય છે. તેનાથી તૃપ્તિ થતાં ઈચ્છા નિવૃત્ત થાય. અહીં મનુષ્ય સ્ત્રીને મનુષ્યપુરુષના ઉપભોગમાં શુક્રના પુદ્ગલોનો સંયોગ થવાથી સુખ થાય છે, તો દેવીનો ઉપભોગ્ય દેવના શુક્ર પુદ્ગલોના સંયોગથી સુખ થાય કે બીજી રીતે સુખ થાય? એવા સંદેહથી શુક્ર પુદ્ગલોના અસ્તિત્વ સંબંધે પ્રશ્ન કરે છે - તે દેવોને શુક્ર પુદ્ગલો હોય છે ? - X - હા, હોય છે. પરંતુ વૈક્રિય શરીર અંતર્ગત્ પુદ્ગલો છે, માટે ગર્ભાધાનનું કારણ થતાં નથી. તે શુક્ર પુદ્ગલો દેવીને કેવા સ્વરૂપે શુક્ર પુદ્ગલોનું ક્ષરણ થાય ત્યારે પરિણમે છે ? શ્રોત્ર ચાવત્ સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે. કદાચ અનિષ્ટ પરિણામ પામતા સંભવે તો ? તેથી કહે છે – ઈષ્ટપણે. ઈષ્ટ પણ ક્યારેક અકાંત હોય તેથી કહે છે – કાંતપણે. કાંત પણ કોઈ ૧૫૭ વસ્તુ મનને સ્પૃહણીય ન હોય. તેથી કહે છે – મનોજ્ઞપણે - અતિ સ્પૃહણીયપણે. તે પણ કદાચ પ્રારંભ કાળે સંભવે, માટે કહે છે – મનોનુકૂળપણે. ઈત્યાદિ - ૪ - વળી સર્વજનને પ્રિયપમે, - ૪ - પરિણમે. તેથી કહે છે - ૪ - ૪ - સૌભાગ્ય માટે રૂપ-યૌવન અને લાવણ્યરૂપ ગુણ સ્વરૂપે પરિણમે છે. તેમાં રૂપ-સૌંદર્યવાળો આકાર, યૌવન-અતિ તરુણાવસ્તા, લાવણ્યકામ વિકારનો હેતુ ઉત્કૃષ્ટ પરિણામ વિશેષ. - x - એમ તે શુક્ર પુદ્ગલો તે અપ્સરાને વારંવાર પરિણમે. એમ કાયપવિચાર કહ્યો. હવે સ્પર્શ પ્રવિચાર કહે છે – તે પચિારકોમાં જે સ્પર્શ પચિારક દેવો છે, તેમનું ઈચ્છામન-સ્પર્શ પરિયારની ઈચ્છાવાળું થાય છે. બધું કાયપરિચારક મુજબ કહેવું. “અમે તે અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવન ઈચ્છીએ છીએ. એવું તે દેવો વિચારે ત્યારે જલ્દી તે અપ્સરા યાવત્ રૂપો વિર્દી દેવ પાસે આવે. પછી તે દેવો અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવે છે. જેમકે મુખ ચુંબન, સ્તન મર્દન, હાથ વડે આલિંગન, જઘન-ઉરુ આદિને સ્પર્શ કરવા રૂપ સ્પર્શ પ્રવિચાર કહ્યો. - ૪ - X - એટલે મૈથુનેચ્છા જલ્દી શાંત થાય છે. - ૪ - તે દેવોને શુક્ર પુદ્ગલો છે ? હા, છે. કેવા રૂપે પરિણમે ? ઈત્યાદિ બધું કાય પ્રવિચારવત્ કહેવું. પરંતુ સ્પર્શ પ્રવિચારમાં શુક્ર પુદ્ગલોનો સંક્રમ દિવ્ય પ્રભાવથી થાય છે, એમ સમજવું. - હવે રૂપ પ્રવિયાને વિચારતા કહે છે સૂત્ર સુગમ છે. જે દેવલોકમાં જે વિમાનમાં જે સ્થળે દેવો છે, તે જ સ્થાને અપ્સરા આવે છે. આવીને થોડે દૂર રહી. પૂર્વે વિક્ર્વેલા ઉદાર યાવત્ વૈક્રિય રૂપને બતાવતી ઉભી રહે છે, પછી તે દેવો તે અપ્સરા સાથે પરસ્પર વિલાસપૂર્વક દૃષ્ટિક્ષેપ, અંગ પ્રત્યંગોને જોવો, પોત-પોતાના રાગને પ્રદર્શિત કરવા યોગ્ય ચેષ્ટા પ્રગટ કરવા વગેરેરૂપ રૂપ પ્રવિચાર કરે છે. - x - x - એમ રૂપ પ્રવિચારની વિચારણા કરી. હવે શબ્દ પ્રવિચારણા – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ૪ - સર્વ પ્રકારે મનને આનંદ ઉત્પન્ન કરવા વડે, અનન્ય સર્દેશ, અત્યંત કામોદ્દીપન કરનારા, સભ્ય અસભ્ય શબ્દો બોલતી ઉભી રહે છે. તેમાં જે મનપ્રવિચારી દેવો છે, ઈત્યાદિ - ૪ - મનમાં પ્રવિચારનો વિચાર કરે E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (79) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે. જલ્દી તે અપ્સરા સૌધર્મ-ઈશાનકલ્પે પોતાના વિમાનમાં જ રહીને પરમ સંતોષ ઉપજાવવા વડે અસાદારણ અનેકવિધ કામ સહિત સભ્ય-અસભ્યરૂપ મનનો પ્રચાર કરતી ઉભી રહે છે. કેમકે દેવીઓ સહસ્રાસ્કલ્પ સુધી જ જાય છે. હરિભદ્રસૂરિજી કહે છે - ૪ - તે અપરિગૃહીતા દેવી જ જાય છે તથા સૌધર્મકો પલ્યોપમાયુષ્ક દેવી સૌધર્મને જ ઉપભોગ્ય છે. પલ્યોપમ કરતાં એક સમય અધિક યાવત્ દશ પલ્યોપમ સ્થિતિક દેવી સનકુમાર સાથે ગમન કરે છે. સમયાધિક દશ પલ્યોપમથી વીશ પલ્યોપમસ્થિતિક બ્રહ્મલોકના દેવોને ગમનયોગ્ય છે. સમયાધિક વીશ પલ્યોપમથી ત્રીશ પલ્યોપમ સ્થિતિક દેવી મહાશુક્ર દેવને ગમન યોગ્ય છે. સમયાધિક ત્રીશથી ચાલીશ પલ્યોપમ સ્થિતિક દેવી આનત દેવોને અવલંબન ભૂત છે. તેથી આગળ ૫૦ પલ્યોપમ સ્થિતિક આરણદેવને ધ્યાત્મ છે એ પ્રમાણે ક્રમથી ઈશાનની દેવી કહેવી. પણ તેમાં અનુક્રમે ઈશાન દેવ, માહેન્દ્રદેવ, લાંતક દેવ, સહસાર દેવાદિને ઉપભોગ્ય કહેવી. તેમાં આયુ સ્થિતિ પલ્યોપમ, પંદર-પચીશ-પાત્રીશ આદિ પલ્યોપમ સ્થિતિક દેવીઓ કહેવી. - ૪ - ૪ - શેષ વૃત્તિ સરળ છે. જોઈ લેવી. હવે પરસ્પર અલાબહુત્વ કહે છે – સૌથી થોડાં દેવો અપરિચારક છે. કેમકે તે પ્રૈવેયક અને અનુત્તર દેવો છે. - x - તેનાથી મન પ્રવિચારી સંખ્યાતગણાં છે. કેમકે તે આનતાદિચાર કલ્પના દેવો છે. તે પૂર્વ દેવો કરતાં સંખ્યાતગણાં છે. - x - તેનાથી શબ્દ પ્રવિચારી અસંખ્યાતગણાં છે. કેમકે તેઓ મહાશુક્ર અને સહસાર કલ્પવાસી છે. - ૪ - તેનાથી રૂપ પ્રવિચારી અસંખ્યાતગણાં છે. કેમકે તેઓ બ્રહ્મલોક અને લાંતવાસી છે. - x - તેનાથી સ્પર્શ પ્રવિચારી અસંખ્યાતગણાં છે કેમકે ૧૫૪ સનત્કુમાર અને માહેન્દ્ર કલામાં રહેનારા છે. - ૪ - તેનાથી કાયપવિચારી અસંખ્યાતગણાં છે, કેમકે ભવનપતિથી ઈશાન પર્યન્તના બધાં દેવો કાયપવિચારી છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૫/-/-/૫૮૮ થી ૫૩ ૧પ૯ (08) છે પદ-૩૫-“વેદના” છે - X - X - X - X - છે એ પ્રમાણે ૩૪-મું પદ કહ્યું, હવે ૩૫મું આરંભે છે. તેનો સંબંધ આ છે - ૩૪માં પદમાં વેદ પરિણામ વિશેષ પ્રવિચાર કહ્યો. આ પદમાં વેદના કહે છે. પહેલાં સકલ કથન સંગ્રાહક આ ગાયા - • સૂત્ર-૫૯૪ થી ૫૯૬ : [૫૯૪] શીત, દ્રવ્ય, શરીર, સાતા, દુઃખ, આભ્યપગમિકી, ઔપકનિકી, નિદા અને અનિદા વેદના જાણવી. [પ૯૫] સાતા-આસાતા, સુખ-દુઃખા અને આદુઃખસુખા વેદના બધાં જીવો વેદે છે. વિકલૅન્દ્રિયો માનસિક, બાકીના બંને વેદના વેદે. [૫૬] ભગવત્ ! વેદના કેટલા ભેદે ? ગૌતમ! ત્રણ ભેદે – શીત, ઉણ અને શીતોષ્ણ. નૈરયિકો શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદ છે કે શીતોષણ વેદના વેદે છે ? શીત કે ઉષ્ણ વેદના વેદે પણ શીતોષ્ણ વેદના ન વેદ. કોઈ એકૈક ખૂટવીની વેદના કહે છે રનપભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા – તેઓ ઉષ્ણ વેદના વદે, શીત કે શીતોષ્ણ ન દે. એમ વાલુકાભા પૃથ્વી નૈરયિકો સુધી છે. પંકાભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા - તેઓ શીત અને ઉષ્ણ વેદના વેદ, શીતોષ્ણ નહીં. ઉણવેદના વેદક ઘણાં છે. શીતવેદના વેદક ઘણાં છે અને ઉષ્ણ વેદના વેદક થોડાં છે. તેમાં અને તમતમામાં શીતવેદના વેદે છે, પણ ઉણ અને શતોણ વેદના વેદતા નથી. અસુકુમારો વિશે પૃચ્છા - તેઓ શીત, ઉષ્ણ, શીતોષ્ણ પ્રણે વેદના દે. છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. ભગવન ! વેદના કેટલા ભેદ છે? ચાર ભેદે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. નૈરયિકો શું દ્રવ્યથી સાવ4 ભાવથી વેદના વેદે છે? ત્યારે પણ વેદના વેદે. એમ વૈમાનિકો સુધી જાણવું. ભગવન ! વેદના કેટલા ભેદે છે ? ત્રણ ભેદ – શારીરિક, માનસિક, શારીરિક-માનસિક વેદના. નૈરયિકો શારીરિક વેદના વેદ, માનસિક કે શારીરિકમાનસિક વેદના વેદ ગૌતમ એ ત્રણે પ્રકારની વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકવેન્દ્રિયો શારીરિક વેદના વેદ છે, પણ બીજી બે ન દે. ભગવન ! વેદના કેટલા ભેદ છે ? ગૌતમ ! ત્રણ ભેદ – સાતા, અસાતા અને સારાસાતા. નૈરચિક સાતા વેદના વેદ, અસtતા કે સીતાસtતા વેદના વેદે છે ? ગૌતમ! ત્રણે પ્રકારની વેદના વેદ. ઓમ સર્વે જીવો વૈમાનિક સુધી જાણવા. hayan-40\Book-40B (PROOF-1) ૧૬૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવાન વેદના કેટલા ભેદે છે? ગૌતમ દુ:ખા, સુખ અને દુઃખસુખા. ભગવાન ! નૈરયિકો શું દુઃખા વેદના વેદે ઈત્યાદિ પ્રશ્ન • ગૌતમ ! તે ત્રણે વેદના વેદ-એમ વૈમાનિકો સુધી જાણતું. વિવેચન-૫૯૪ થી ૫૯૬ : પહેલી શીત વેદના. શબ્દથી ઉણ અને શીતાણ વેદના કહેવી. પછી દ્રવ્ય, ફોગ, કાળ, ભાવને આશ્રીને વેદના કહેવી. પછી શારીરિક-ઉપલક્ષણથી માનસી વેદના કહેવી. પછી સાતા અને દુ:ખા વેદના ભેદ સહિત કહેવી. તે પછી આમ્યુપરમિડી અને ઔપકમિટી વેદના કહેવી. પછી નિદા-અનિદા કહેવી. સાતા-સુખાદિની વિશેષતા અને આભ્યાણમિકી આદિ શબ્દોનો અર્થ આગળ કહીશું. સાતાદિને આશ્રીને જે વિશેષતા કહેવાની છે, તેનો સંગ્રહ કરનારી બીજી ગાથા છે - બધાં સંસારી જીવો સાતા, અસાતા અને ૪ શબ્દથી સાતામાતા બંને પ્રકારની વેદના વેદે છે. તથા સુખા, દુઃખા અને અદુઃખસુખા વેદના વેદે છે. તથા એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયો અને અiી પંચેન્દ્રિયો મનરહિત વેદના વેદે છે. બાકીના જીવો શરીર અને મન સંબંધી શારીરિક, માનસિક બંને પ્રકારની વેદના વેદે છે. આ દ્વાર ગાવામાં નિદા-અનિદા વેદનાના ભેદોનો સંગ્રહ કર્યો નથી. પહેલાં શીત વેદનાનું પ્રતિપાદન કરવા સૂત્રકાર કહે છે – ભગવત્ ! વેદના કેટલા ભેદે છે ? ઈત્યાદિ. તા - શીત પુદ્ગલના સંપર્કથી ઉત્પન્ન થયેલી. એમ ઉણા જાણવી. જે ભિન્ન અવયવમાં શીત અને ઉણ પદગલના સંબંધથી શીત અને ઉણ વેદના થાય તે શીતાણા. એ ત્રણે વેદના નૈરયિકાદિ ચોવીશ દંડક ક્રમે વિચારે છે. - x• તેમાં સ્વૈરયિકમાં પહેલી ત્રણમાં ઉણ વેદના વેદે છે. તે નાસ્કો શીતયોનિક છે, તેના આશ્રયભૂત જે નકાવાયો છે, તે ચોતરફ જગપ્રસિદ્ધ ખેરનાં અંગારા કરતાં અધિક અને ઘણાં તાપવાળા ઉણ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલા છે. પંકપભાના નૈરયિકો ઉષ્ણ વેદના વેદે છે. કેટલાંક શીત વેદના અનુભવે છે. કેમકે ત્યાંના નકાવાસો શીત અને ઉણના ભેદે બે પ્રકારે છે. ઉષ્ણ વેદનાનો સભાવ ઘણાં નકાવાસોમાં છે, શીત વેદના થોડાં નકાવાસોમાં છે. ધૂમપ્રભા પૃથ્વીમાં શીત વેદનાવાળા, ઘણાં છે, ઉષ્ણ વેદનાવાળા થોડાં છે. કેમકે ઉણવેદનાવાળા નરકાવાસ થોડાં, શીતવેદનાવાળા વધુ છે. અહીં સુધીનું સૂત્ર પૂર્વાચાર્યોમાં મતભેદ વિના સંભળાય છે. કેટલાંક આચાર્યો આ સંબંધે અધિક સૂત્ર કહે છે - તે મુજબ ચોકૈક પૃથ્વીમાં વેદના કહે છે રત્નપ્રભા ઈત્યાદિ. સૂત્ર સુગમ છે એ પ્રમાણે નૈરયિકોની શીતાદિ વેદના કહી. હવે અસુરકુમાર વિશે વેદનાને વિચારે છે – સુકુમારો શું શીતવેદના વેદે છે કે ઉણ વેદના વેદે છે ઈત્યાદિ ? તેઓ જ્યારે શીતળ જળથી ભરેલા દ્રહાદિમાં સ્નાન કરે છે, ત્યારે શીતવેદના પણ વેદે છે. જ્યારે કોઈ મહાઋદ્ધિવાળો દેવ કોપના આવેશથી વિરૂપ દષ્ટિ વડે જોતો શરીરમાં સંતાપ ઉત્પન્ન કરે છે ત્યારે ઉણવેદના પણ વેદે છે. જેમ ઈશાને બલીવંચા રાજધાનીમાં વસતા અસુરકુમારોને સંતાપ ઉત્પન્ન Sahei E:\Maharaj Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૫/-I-/૫૯૪ થી ૫૯૬ ૧૬૧ કરેલો અથવા બીજી રીતે તેવા ઉણ પુદ્ગલોના સંબંધથી ઉણ વેદનાને અનુભવતા જાણવા. જ્યારે જુદા જુદા અવયવમાં શીત અને ઉષ્ણ પુદ્ગલોનો સંબંધ થાય ત્યારે શીતોષ્ણ વેદના અનુભવે છે. (પ્રન) જીવોને ઉપયોગ અનુક્રમે હોય છે, તો અહીં શીત અને ઉણ વેદનાનો અનુભવ એક સાથે કેમ કહો છો ? તથાવિધ જીવ સ્વભાવથી વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. કેવળ શીત અને ઉષ્ણ વેદનાના કારણભૂત પુગલોનો સંબંધ એક કાળે થાય છે. માટે સૂમ અને જલ્દી થવાના સ્વભાવવાળા ઉપયોગના કમની અપેક્ષા કર્યા વિના જે પ્રમાણે તેઓ એક કાળે વેદતા હોય એમ માને છે તે પ્રતિપાદન કરેલ છે. તેમાં કોઈ દોષ નથી. અસુરકુમાર વ વૈમાનિકો સુધી સૂત્ર કહેવું. જેમકે - ભગવદ્ ! પૃથ્વીકાયિકો શું શીત વેદના વેદે કે ઉષ્ણ કે શીતોષ્ણ વેદના વેદે ? ત્રણે વેદના વેદે. તેમાં મનુષ્ય પર્યન્ત હિમાદિ પડવાથી શીત વેદના, અગ્નિના સંબંધથી ઉણ વેદના ઈત્યાદિ અનુભવે છે - ૪ - ધે તે વેદના અન્ય પ્રકારે કહે છે - x • x • અહીં વેદના દ્રવ્ય, ક્રોગ, કાળ, ભાવની સામગ્રીથી ઉત્પન્ન થાય છે. કેમકે સર્વ વસ્તુ દ્રવ્યાદિ સામગ્રીના વેશથી ઉપજે છે. તેમાં જ્યારે જીવોની વેદના પુદ્ગલ દ્રવ્યના સંબંધને આશ્રીને વિચારીએ ત્યારે દ્રવ્યની વેદના થાય છે. નારકાદિના ઉત્પત્તિ ક્ષેત્રને આશ્રીને વિચારાય ત્યારે ક્ષેગવેદની, નાકાદિ ભવના કાળના સંબંધથી વિવક્ષા કરાય ત્યારે કાળ વેદના, વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વડે વિચારાય ત્યારે ભાવ વેદના. એ ચારે વેદના ચોવીશ દંડકના ક્રમથી કહે છે – નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે ? ઈત્યાદિ બધું સુગમ છે. હવે અન્ય પ્રકારે વેદનાનું પ્રતિપાદન કરતા કહે છે - વેદના કેટલા ભેદે છે ? ઈત્યાદિ. શરીરમાં થયેલી શારીરિક વેદના, મનમાં ઉત્પન્ન થયેલી માનસિક વેદના. બંનેમાં થયેલી તે શારીરિક-માનસી વેદના. એ વેદના ચોવીશ દંડકના ક્રમથી કહે છે - નૈરયિકો શું શારીરી વેદના વેદે છે ? ઈત્યાદિ. તેમાં પરસ્પર ઉદીરણાથી, પરમાધામીએ ઉત્પન્ન કરેલી કે ફોત્રના પ્રભાવથી શારીરી વેદના વેદે છે. કેવળ પછીના ભવને અનુસરીને મનમાં દુ:ખનો વિચાર કરે ત્યારે તથા દુષ્કર્મ કરનાર અતિશય પશ્ચાતાપ કરે ત્યારે માનસી વેદના વેદે. વિવક્ષિત કાળમાં શરીર અને મનમાં પીડાનો અનુભવ કરે ત્યારે, તેટલો કાળની સહ વિપક્ષાથી શારી-માનસી વેદના વેદે છે. અહીં પણ વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. પણ - X - X - તેની વિવક્ષા એકપણે કરેલી છે, માટે શરીર અને મનની પીડાનો અનુભવ સાથે કહ્યો, તેમાં દોષ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને મન નથી, માટે મનો વેદના ન કહેવી. હવે અન્ય પ્રકારે વેદના કહે છે - તેમાં સાતા અર્થાત્ સુખરૂપ વેદના, અસાતા [22/11] Adhayan-40\Book-40B (PROOF-1) ૧૬૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અર્થાત્ દુ:ખરૂપ વેદના, સાતામાતા - સુખ દુઃખરૂપ વેદના. તેનો જ નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે વિચાર કરે છે - તૈરયિકો શું સાતા વેદના વેદે છે? ઈત્યાદિ. તીર્થકરના જન્માદિ સમયે સાતા વેદના વેદે છે. બાકીના સમયે અસાતા વેદના વેદે છે. જ્યારે પૂર્વભવનો મિત્ર દેવ વચનામૃતો વડે શાંત કરે ત્યારે મનમાં માતા અને શરીરે ક્ષોત્ર પ્રભાવથી અસાતા અનુભવે અથવા તેના દર્શનથી સાતા અને પશ્ચાતાપથી અસાતા અનુભવે ત્યારે સાતારાતા વેદના વેદે. અહીં પણ વિવક્ષિત કાળને એક ગણી સાડાસાતા વેદના કહી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. તેમાં પૃથિવ્યાદિ જીવો જ્યાં સુધી તેને ઉપદ્રવ ન થાય, ત્યાં સુધી સાતા વેદના વેદે. ઉપદ્રવ પ્રાપ્ત થતાં અસાતા વેદના વેદે. બંને હોય ત્યારે સાતારાતા વેદના વેદે. બંતરાદિ દેવો સુખ અનુભવતા સાતા વેદના, ચ્યવનાદિ સમયે અસાતા વેદના, બીજાની સંપત્તિને જોવાથી માત્સર્ય અને પ્રિય દેવીના આલિંગનાદિ અનુભવ એક સાથે થતાં સાતામાતા વેદના અનુભવે છે. ફરી અન્ય પ્રકારે વેદના પ્રતિપાદિત કરતાં કહે છે - જે વેદના એકાંતે દુ:ખરૂપે ન કહી શકાય, કેમકે સુખ પણ હોય અને એકાંતે સુખરૂપ પણ ન કહેવાય, કેમકે સુખ પણ હોય તે અદુ:ખસુખા વેદના કહેવાય છે. પ્રિ સાત-સાતા અને સુખ-દુ:ખામાં ભેદ શો છે ? જે અનુક્રમે ઉદય પ્રાપ્ત વેદનીય કર્મના પુદ્ગલના અનુભવથી સુખ-દુ:ખ થાય તે માતા-અસાતા અને જે અન્ય વડે ઉદીસતી વેદનારૂપ સાતા-અસાતા તે સુખ-દુ:ખા. - X - X - હવે બીજા પ્રકારે વેદનાની વિચારણા કરે છે – • સૂઝ-૫૯૭ : ભગવન વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે - આમ્યુપગમિકી અને પકમિડી. ભગવાન ! મૈરયિકો અભ્યાણમિકી વેદના વેદ કે ઔપકનિકી વેદના વેદે ? ગૌતમ! અભ્યપગમિકી વેદના ન વદે, પણ મિકી વેદના વેદે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો બંને પ્રકારે વેદના વેદ. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકવ4 જાણવા. • વિવેચન-૫૯૭ : આમ્યુપગમિકી એટલે જે વેદના સ્વયં અંગીકાર કરાય. જેમ સાધુ વડે કેશ લંચન, આતાપનાદિ વડે શરીરને કષ્ટ અપાય છે. કેમકે સ્વયં અંગીકાર કરવા વડે ઉત્પન્ન થયેલી તે આખ્યપગતિકી. ઉપક્રમ-સ્વયં જ પાસે જવું. અથવા ઉદીરણાકરણ વડે પાસે લાવવું. તે વડે ઉત્પન્ન, તે ઔપકમિડી. સ્વયં ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણથી ઉદયમાં આવેલા વેદનીય કર્મના વિપાકના અનુભવથી ઉત્પન્ન થયેલી વેદા તે ઔપકમિડી. તેમાં પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને બંને પ્રકારની વેદના વેદે છે. કેમકે સમ્યગુદૃષ્ટિ પંચે તિર્યો અને મનુષ્યો કર્મક્ષય કરવા આગ્રુપગમિકી વેદના વેદે છે. બાકીના જીવો ઔપકમિકી જ વેદના વેદે છે. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયોને E:\Maharaj Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હોવાથી અનિદા વેદના વેદે છે ગર્ભજ નિદા વેદના વેદે છે. વ્યંતરો સંજ્ઞી-સંજ્ઞી બંનેથી આવે છે તેથી નિદા અને અનિદા બંને વેદના વેદે. જ્યોતિકો સંજ્ઞીથી જ આવે, - X - X - તેઓ બે ભેદે છે - માયી મિથ્યાર્દષ્ટિ ઉપપત્તક - માયા વડે બાંધેલ મિથ્યાવાદિ કર્મ પણ ઉપચારથી માયા કહેવાય, તેવા માયી. મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદેષ્ટિ. તેનાથી યુકત તે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપક. તેનાથી વિપરીત તે અમાયી સમ્યગદષ્ટિ ઉપપpક, તેમાં પહેલા પ્રકારના દેવો - X • x• યથાવસ્થિત જ્ઞાનાભાવે અનિદા વેદના વેદે. બીજા પ્રકારના દેવો સમ્યગુર્દષ્ટિપણાથી યથાવસ્થિત જાણી નિદા વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિક પણ જાણવા. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૩૫/-l-/૫૯૭ મનનો અભાવ હોવાથી તવાવિધ આબ્યુગમિકી વેદના પ્રાપ્ત ન થાય. નારક, ભવનપત્યાદિ ચારે દેવોને તથાવિધ ભવસ્વભાવથી આવ્યુગમિકી વેદના નથી. ઈત્યાદિ સુગમ છે. ફરી બીજી રીતે વેદના • સૂત્ર-પ૯૮ : ભગવન્! વેદના કેટલા ભેદે છે ? બે ભેદે – નિદા અને નિદા. ૌરસિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના ? બંને વેદના વેદે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે - સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. સંજ્ઞીભૂત નિદા વેદના વેદ, અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. તેથી તેમ કહ્યું છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. પૃથ્વીકાલિકો વિશે પૃચ્છા. તેઓ નિદા વેદના ન વેદ, અનિદા વેદના વેદે. ભગવન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! પૃથ્વીકાયિકો બધાં અસંજ્ઞી છે. તેઓ અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. તેથી એમ કહું છું કે પૃવીકાયિકો નિદા વેદના ન વેદ, અનિદા વેદના વેદે. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. પાંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વ્યંતરો નૈરપિકવતુ જાણવા. જ્યોતિક દેવો વિશે પૃચ્છા - તેઓ નિદા વેદના વેદ, અનિદા વેદના પણ વેદે. એમ કેમ કહો છો ? જ્યોતિષ દેવો ને ભેદે – માયી મિશ્રાદેષ્ટિ, અમારી સમ્યગૃષ્ટિ. માયી મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન થયેલા અનિદા વેદના વેદ. અમારી સમ્યગૃષ્ટિ ઉત્પન્ન થયેલા નિદા વેદના વેદે છે. તે હેતુથી ગૌતમ ! એમ કહ્યું છે કે – જ્યોતિકો બંને વેદના દે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. • વિવેચન-૫૮ : ભગવન ! વેદના કેટલા ભેદે છે ? બે ભેદે – નિદા અને અનિદા. જેમાં અત્યંત કે નિશ્ચિત ચિત અપાય તે નિદા. સામાન્ય રીતે મનના વ્યાપારવાળી કે સમ્યક વિવેકવાળી વેદના. તે સિવાય મનના વ્યાપાર રહિત કે સમ્યવિવેક હિત તે અનિદા વેદના. ચોવીશ દંડકના ક્રમે કહે છે – નૈરયિકો બે ભેદે છે – સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞીભત, અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞીભૂત નૈરયિક કહેવાય. અસંજ્ઞી નૈરયિકો પૂર્વે અન્ય જન્મમાં કરેલ કંઈપણ શુભ, અશુભ કે વૈરાદિનું સ્મરણ કરતા નથી. કેમકે મરણ તેનું જ થાય, જે તીવ સંકલ્પ વડે કરેલ હોય. પરંતુ પૂર્વના અસંજ્ઞી ભવમાં મનરહિત હોવાથી તેમને તીવ્ર સંકલ્પ ન હોય, તેથી તેઓ અનિદા વેદના વેદે છે - x • સંજ્ઞીભૂત નૈરયિકો પૂર્વનું બધું મરણ કરે છે. માટે નિદા વેદના વેદે. એ પ્રમાણે ભવનપતિ બધાં કહેવા. કેમકે તેઓને સંજ્ઞી-અસંજ્ઞી બંનેથી ઉત્પત્તિ છે. ચઉરિન્દ્રિય સુધી સંમૂર્ણિમ હોવાથી મનરહિત છે માટે અનિદા વેદના વેદે છે. પંચે તિર્યચ, મનુષ્યો, વ્યંતરો નૈયિક મુજબ જાણવા. કેમકે પંચે તિર્યંચ અને મનુષ્ય બે ભેદ – સંમૂર્હિમ અને ગર્ભજ. સંમૂર્ણિમ મન રહિત E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (82) Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-I-૫૯૯ ૧૬૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ook-40B (PROOF-1) (83) છે પદ-૩૬-“સમુદ્ધાત” @ - X - X –Y - x - o એ પ્રમાણે ૩૫-માં પદની વ્યાખ્યા કરી. હવે -માં પદનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે - પૂર્વ પદમાં ગતિપરિણામ વિશેષ વેદના કહી. અહીં ગતિપરિણામ વિશેષ સમુઘાત વિચારે છે. સમુદ્યાત વક્તવ્યતા સંદર્ભે આ સંગ્રહણી ગાથા છે– • સૂત્ર-૫૯૯ : વેદના, કષાય, મરણ, વૈક્રિય, વૈજસ, આહારક અને કેવલી સમુઘાત એ સાત, સમુદ્યાત જીવ અને મનુષ્યોને હોય છે. • વિવેચન-પ૯ - એવા • આદિ સાત સમુધ્ધાતો છે. જેમકે વેદના સમુદ્યાત, કપાય સમુદ્યાત વગેરે. સામાન્યથી જીવના વિચારમાં અને મનુષ્યદ્વારમાં સાત સમુઠ્ઠાતો કહેવાના છે, પણ ન્યૂન નહીં. કેમકે જીવ અને મનુષ્ય વિશે સાતે સમુદ્ગાતોનો સંભવ છે. અહીં ‘ઇવ' શબ્દ પરિમાણના અર્થમાં છે. - x • બાકીના દ્વારોના વિચારમાં જ્યાં જેટલા સમુદ્ધાતોનો સંભવ હોય ત્યાં તેટલા કહેવા. આ સંગ્રહણી ગાથાનો સંક્ષેપાર્થ છે. સમુદ્ધાત એટલે શું ? સમ - એકીભાવ, સત્ - પ્રાબલ્ય, એકીભાવ વડે પ્રબળતાથી ઘાત કરવો તે સમુદ્ધાત. કોની સાથે એકી ભાવ ? વેદનાદિ સાથે. તે આ રીતે - આત્મા જ્યારે વેદનાદિ સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલ હોય ત્યારે વેદનાદિ અનુભવજ્ઞાન વડે પરિણત જ હોય છે અન્ય જ્ઞાન વડે પરિણત ન હોય. અધિકપણે કર્મનો ઘાત શી રીતે થાય ? વેદનાદિ સમુઠ્ઠાત સાથે પરિણત થયેલ આત્મા કાલાંતરે અનુભવવા યોગ્ય વેદનાદિના કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષ ઉદયાવલિકામાં નાંખી અનુભવી નિર્ભર છે. અર્થાત્ આત્મપદેશ સાથે રહેલા સંક્ષિપ્ત કર્મોનો નાશ કરે છે. કેમકે નિર્જરા એટલે પૂર્વકૃત કર્મોનો નાશ કરવો તે. તે આ રીતે- વેદના સમુઠ્ઠાત સાતા વેદનીય કર્મને આશ્રિત છે, કષાયસમુo કપાય ચારિત્ર મોહનીયને આશ્રિત છે. મારણાંતિક સમુ અંતર્મુહd આશ્રિત છે. વૈકિયાદિ ત્રણ તે-તે નામ કર્મને આશ્રિત છે. કેવલી સમુદ્ધાત વેદનીય, નામ, ગોત્ર કમને આશ્રિત છે. તેમાં વેદના સમુદ્ધાત પ્રાપ્ત આત્મા અસાતવેદનીય કર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે. તે આ રીતે- વેદના વડે પીડિત જીવ અનંતાનંત કર્મ સ્કંધો વડે વીંટાયેલા આત્મપદેશો શરીરથી બહાર કાઢે છે. તે પ્રદેશો વડે મુખ અને જઠરના ખાલી ભાગને તથા કાન અને રૂંધાદિના વચ્ચેના ભાગને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીરપ્રમાણ ફોગને વ્યાપી અંતમુહૂર્ત રહે છે અને તે સમયમાં ઘણાં અસાતવેદનીય કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે. કપાય સમઘાતના પરિણામવાળો આત્મા કપાય ચારિત્ર મોહનીય કમપદગલોનો નાશ કરે છે. તે આ - કપાયોદયથી વ્યાકુળ જીવ આત્મપ્રદેશોને બહાર કાઢી, તેના વડે મુખ અને ઉદરાદિના ખાલી ભાગને તથા કાન, કંપાદિની વચ્ચેના ભાગોને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીરોગને વ્યાપીને રહે છે. ઘણાં પુદ્ગલોનો નાશ કરે. મરણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો આયુકર્મના પુદ્ગલોનો નાશ કરે છે. પણ મરણસમુઠ્ઠાત પ્રાપ્ત જીવ પોતના આત્મપદેશોથી મુખ-ઉદાદિ ખાલી ભાગોને પૂરી વિસ્તાર અને જાડાઈમાં સ્વ શરીરપ્રમાણ અને લંબાઈમાં સ્વ શરીર કરતાં અધિક જઘન્યથી અંગલનો અસંખ્યાત ભાગ અને ઉકર્ષથી અસંખ્યાતા યોજનો સુધી રોક દિશામાં રહેલા ક્ષેત્રને વ્યાપીને રહે છે, એમ કહેવું. વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત જીવ સ્વ આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી શરીર વિસ્તાર અને જાડાઈ પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરી સ્થળ પુગલોના ક્રમથી વૈકયિશરીર નામકર્મના પગલોનો પૂર્વવત્ ક્ષય કરે છે. - X - એ પ્રમાણે તૈજસ અને આહાક સમુદ્ધાતનો વિચાર કરવો. પરંતુ તૈજસ સમુદ્ઘાત તેજોલેશ્યા મૂકવાના સમયે તૈજસ નામકર્મના ક્ષયનું કારણ છે. આહારક સમુહ પ્રાપ્ત જીવ આહારક શરીર નામકર્મોના પુદ્ગલોનો ક્ષય કરે છે. કેવલી સમઘાત પ્રાપ્ત જીવ સાતા અસાતા વેદનીયાદિ કર્મના પગલોનો નાશ કરે છે. તે આ રીતે- કેવલજ્ઞાની પહેલા સમયે જાડાઈમાં સ્વ શરીરપ્રમાણ અને ઉંચો-નીચો લોકાંત પર્યન્ત આત્મપદેશોનો દંડ કરે છે. બીજે સમયે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર કપાટ કરે છે. ત્રીજે સમયે મંથાન કરે, ચોથા સમયે વચ્ચેના આંતરા પૂરે છે. પાંચમાં સમયે આંતરાને સંહરે છે, છઠા સમયે મંચાન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમાં સમયે શરીરમાં આવીને રહે છે. • x - તેમાં દંડ કસ્વાના સમયે પહેલાં જે પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ વેદનીય, નામ, ગોત્ર, કર્મની સ્થિતિના બુદ્ધિથી અસંખ્યાતા ભાગો કરવા, પછી દંડ સમયે દંડ કરતો તે અસંખ્યાત ભાગોનો ક્ષય કરે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે. પૂર્વે જે ત્રણ કર્મોનો રસ હતો. તેના અનંત ભાગો કરવા. પછી દંડ સમયે ૧ અસતાવેદનીય, ૨ થી ૬ પ્રથમ સમયમાં પાંચ સંસ્થાન, ૭ થી ૧૧ - પાંચ સંઘયણ, ૧૨ થી ૧૫ પ્રશસ્ત વર્ણાદિ ચતુક, ૧૬-ઉપઘાત, ૧૭-અપશસ્ત વિહાયોગતિ, ૧૮દસ્વર, ૧૯-દર્ભગ, ૨૦-અસ્થિર, ર૧-અપર્યાપ્ત, ૨૨-અશુભ, ૨૩-અનાદેય, ૨૪અયશકીર્તિ, ૫-નીચગોત્ર એ પચીશ પ્રકૃતિઓના રસના અનંત ભાગોનો નાશ કરે છે, અને એક અનંતમોભાગ બાકી રહે છે. તે સમયે સાતવેદનયી, દેવદ્વિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, પ્રશસ્ત વદિ ચતુક, અગુરુ લઘુ, પરાઘાત, ઉચ્છશ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, બસ, બાદર, પતિ, પ્રત્યેક, તપ, ઉધોત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશોકીર્તિ, નિમણિ, તીર્થકર અને ઉચ્ચગોગરૂ૫ ૩૯-પ્રકૃતિનો અનુભાગ અપશસ્ત પ્રકૃતિના અનુભાગ મધ્ય પ્રદેશ કરવા વડે નાશ કરે છે. એ સમુદ્ઘાતનો પ્રભાવ છે. Sahe Mal Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-I-૫૯૯ ૧૬૭ (84) બાકી રહેલી અસંખ્યાતમા ભાગની સ્થિતિ, અનંતમા ભાગના રસના સાનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગો કરે છે. પછી બીજા કપાટ સમયે સ્થિતિના અસંખ્યાત ભાગોનો નાશ કરે છે, એક ભાગ બાકી રહે છે. અનુભાગના અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. અહીં અપશસ્ત પ્રકૃતિના અનુભાગ મધ્ય પ્રવેશ કરવા વડે પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનો ઘાત સમજવો. પછી ત્રીજા સમયે બાકી રહેલ અસંખ્યાતમો ભાગ સ્થિતિ અને અનંત ભાગના અનુભાગના ફરીથી બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનંતમા ભાગો કરીને, ચોથા સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. અનુભાગના પણ અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનો ઘાત પૂર્વવત્ જાણવો. એ પ્રમાણે સ્થિતિઘાતાદિ કરતાં અને જેણે સ્વપદેશો વડે સર્વલોકને વ્યાપ્ત કર્યો છે, એવા કેવળીને વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ આયુષ કરતાં સંખ્યાતગણી રહેલી છે, અનુભાગ હજી પણ અનંતગુણ છે. હવે ચોથા સમયે બાકી રહેલી અસંખ્યાતમા ભાગની સ્થિતિના અને અનંતમાં ભાગના સના ફરી પણ બુદ્ધિ વડે અનુક્રમે સંખ્યાતા અને અનંતા ભાગો કરે છે. પછી આંતરાના સંહાર કરવાના સમયે સ્થિતિના સંખ્યાત ભાગોનો નાશ કરે છે. એક સંચાતમો ભાગ બાકી રહે છે. અનુભાગના અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે એ પ્રમાણે દંડાદિના પાંચ સમયમાં પ્રત્યેક સમયે પ્રત્યેક ખંડ નાશ પામેલો હોય છે, કેમકે સમયે સમયે સ્થિતિખંડ અને અનુભાગ ખંડનો નાશ કરે છે. પછી છઠા સમયથી પ્રયત્ન મંદ થવાથી સ્થિતિ ખંડ અને અનુભાગ ખંડનો અંતમુહુર્ત કાળમાં વિનાશ કરે છે. છઠા સમયથી પછીના સમયોમાં પ્રતિસમય ખંડના એકૈક ખંડનો ત્યાં સુધી નાશ કરે છે સાવ અંતર્મુહૂર્તના છેલ્લા સમયે સંપૂર્ણ ખંડનો નાશ થાય છે. એ પ્રમાણે અંતમુહૂર્ત સ્થિતિ ખંડો અને અનુભાગ ખંડોનો જ્યાં સુધી સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે, ત્યાં સુધી વાત કરે છે. આ બધાં સ્થિતિ ખંડો અને અનુભાગ ખંડો અસંખ્યાતા જાણવા. આ સંબંધે આટલું કહેવું પૂરતું છે. સંગ્રહણી ગાથાના અર્થને સ્પષ્ટ કરતાં પ્રથમથી સમુઘાતથી સંખ્યાનો પ્રસ્તા પૂછે છે - મહંત - વર્ધમાન સ્વામીનું આમંત્રણ છે. પરમકલ્યાણના યોગથી મત છે. અથવા પર્વત - સંબોધન છે. કેમકે તે સર્વ સંસારસાગરને અંતે રહેલા છે. અથવા જયંત કહેવા. કેમકે આલોક-પરલોકાદિ સાત પ્રકારના ભયનો નાશ કરેલો છે. સમુદ્યાત કેટલા છે? તે વિશે પ્રશ્ન પૂછે છે – • સૂઝ-૬00 + ભગવાન ! સમાતો કેટલા છે? સાત વેદનાસમુઘાત પાવત કેવલી (PROOF-1 nayan-40\Book-40B ૧૬૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 સમુઘાત. વેદના સમુ, કેટલાં સમયનો છે ? અસંખ્યાતા સમય પ્રમાણ અંતમુહૂર્વનો છે. એમ આહારક સમુ સુધી કહેવું. કેવલી સમુઘાત કેટલા સમયનો છે? આઠ સમયનો. નૈરસિકોને કેટલા સમુદ્યાત છે ? ચાર - વેદના, કષાય મારણાંતિક અને વૈકિયસમુઠ્ઠાત. સુકુમારોને કેટલા સમુદ્યાત છે ? પાંચ - વેદના, કષાય, મારાંતિક, ઐક્રિય, વૈજસ સમુઘાત. એમ સ્વનિતકુમારો સુધી કહેવું. પૃવીકાયિકોને કેટલા સમુ છે ? ત્રણ-વેદના, કષાય અને મારણાંતિક. એમ ચઉરિન્દ્રિયો સુધી કહેતું. પરંતુ વાયુકાયિકોને ચાર સમુદત હોય છે - વેદના, કપાયમારણાંતિક અને વૈક્રિય સમધાત. પંચેન્દ્રિય તિર્યંચ યાવતુ વૈમાનિકને કેટલા સમઘાતો છે ? પાંચ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ. પણ મનુષ્યોને ઉપરોક્ત સાતે સમુદ્ધાતો હોય છે. • વિવેચન-૬૦૦ : વેદનાનો સમુઠ્ઠાત તે વેદના સમુદ્ધાત. એ પ્રમાણે આહાક સમુઠ્ઠાત સુધી જાણવું. કેવલી સંબંધી સમુઠ્ઠાત તે કેવલીસમુઠ્ઠાત. હવે કયો સમુઠ્ઠાત કેટલો કાળ હોય છે ? તે કહે છે. તેમાં વેદના સમુદ્યાત આદિનો કાળ સુગમ છે. પરંતુ ચાવત્ આહારક સમુદ્યાત ઉક્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સમુઠ્ઠાતો અનુકમે કહેવા. હવે એ જ સમુઠ્ઠાતનો ચોવીશ દંડકના ક્રમે વિચારે છે – નૈરયિકોને આદિના ચાર સમુદ્ધાતો હોય છે. કેમકે તેઓને તેજો લબ્ધિ, આહાક લબ્ધિ, કેવળજ્ઞાનના અભાવે બાકીના ત્રણ સમુઠ્ઠાત ન સંભવે. અસુરકુમારાદિ દશે ભવનપતિઓને તેજોવૈશ્યાની લબ્ધિ હોવાથી આદિના પાંચ સમુદ્ધાતો હોય છે. પૃથ્વી-અપ-dઉ-વનસ્પતિ-બે ત્રણ ચાર ઈન્દ્રિય જીવોને આદિના ત્રણ સમુઠ્ઠાત છે. કેમકે તેમને વૈકિયાદિ લબ્ધિનો અભાવ છે. વાયુકાયિકોને વૈક્રિયલબ્ધિ હોવાથી પહેલાં ચારે સમાતો સંભવે છે. પંચેન્દ્રિય તિર્યંચોને આદિના પાંચ સમુદ્ધાતો હોય છે કેમકે તેઓમાં કેટલાંકને તેજલબ્ધિ પણ હોય છે. મનુષ્યોને સાતે સમુઠ્ઠાતો હોય છે. કેમકે તેમને સર્વે ભાવો હોય છે. વ્યંતર, જયોતિક, વૈમાનિકોને આદિના પાંચે સમુદ્ગાતો સંભવે છે. કેમકે તેમાં વૈક્રિય અને તેજલબ્ધિ હોય છે. • x - હવે ચોવીશ દંડકને આશ્રીને એક જીવને કેટલા વેદનાદિ સમુધ્ધાતો પૂર્વે થયેલા છે, કેટલા ભાવિમાં થશે, તે કહે છે – • સૂગ-૬૦૧ - ભગવાન ! ઓકૈક નાકને કેટલા વેદના સમુઘાતો પૂર્વે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિમાં થવાના છે ? કોઈને થવાના હોય, કોઈને ન હોય. જેને હોય તેને જfiાથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંwાતા, અસંખ્યાતા કે અનંતા થનાર હોય છે. એમ અસુકુમારોને પણ ચાવતું નિરંતર વૈમાનિક E:\Maha: Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-/-/૬૦૧ દંડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્દાત સુધી જાણવું, એ પ્રમાણે પાંચ સમુાતો ચોવીસ દંડકે કહેવા. ૧૬૯ ભગવન્ ! એકેક નૈરયિકને પૂર્વે આહાકસમુાતો કેટલા થયા છે. કોઈને હોય, કોઈને ન હોય, જેને હોય તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય. ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યને પૂર્વે થયેલ અને ભાવિકાળે થનાર, નૈરયિકને ભાતિ કાળે થનારા છે તેમ કહેવા. ભગવન્ ! એકૈંક નૈરયિકને કેવલિ સમુદ્ઘાત કેટલા થયેલા છે ? પૂર્વે થયા નથી. ભાવિમાં કેટલા થવાના છે ? કોઈને થાય અને કોઈને ન થાય. જેને થનાર છે તેને એક સમુદ્દાત થવાનો છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યને કોઈને થયેલ છે - કોઈને નથી. જેને છે તેને એક છે, ભાવિકાબે થનાર પણ એક જ છે. • વિવેચન-૬૦૧ - એકૈક નૈરયિકને કેટલા વેદના સમુ થયા છે? ઈત્યાદિ. ગૌતમ! અનંતા થયા છે. કેમકે નારકાદિ સ્થાનો અનંતવાર પ્રાપ્ત થયા છે અને એકૈક નાકાદિ સ્થાનની પ્રાપ્તિ સમયે પ્રાયઃ અનેકવાર વેદના સમુદ્દાત થાય છે. આ કથન ઘણાં જીવોની અપેક્ષાથી છે. કેમકે ઘણાં જીવો અવ્યવહાર રાશિથી નીકળેલા અનંતકાળ સુધી હોય. તેથી તેમની અપેક્ષાથી અનંત વેદના સમુદ્દાત ઘટી શકે. પરંતુ થોડાં કાળથી અવ્યવહાર રાશિથી નીકળેલાં હોય તેઓને યથા સંભવ સંખ્યાતા કે અસંખ્યાતા વેદના સમુદ્ઘાતો જાણવા. પણ તેઓ થોડાંક જ છે. ભાવિમાં કેટલાં થનાર છે? સૂત્રપાઠ સુગમ છે. પરંતુ પુ: - આગળ, કૃત - પરિણામ પ્રાપ્તિની યોગ્યતા વડે કેટલા થનાર છે? અર્થાત્ ભાવિમાં થનારા. કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ ઉત્તર સૂત્ર છે. અર્થાત્ જે કોઈ જીવ વિવક્ષિત પ્રશ્ન સમય પછી વેદના સમુદ્ઘાત કર્યા વિના જ નરકથી નીકળી, મનુષ્યભવમાં વેદના સમુદ્દાત ન પામીને જ સિદ્ધ થાય છે. તેને ભાવિકાળમાં એક પણ વેદના સમુદ્દાત થવાનો નથી. પણ વિવક્ષિત જીવ બાકીના આયુકાળમાં કેટલોક કાળ નકમાં રહી પછી મનુષ્યભવ પામી સિદ્ધ થાય, તેને એકાદિ સમુદ્ઘાતનો સંભવ છે. સંખ્યાતા આદિ કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતાઅસંખ્યાતા-અનંતા વેદના સમુદ્ધાતો થાય. - x - બધાં અસુકુમારાદિ સ્થાનોમાં અતીતકાળે અનંત વેદના સમુદ્ઘાતો કહેવા. અનાગત કાળે વેદના સમુદ્ઘાતો કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે કષાય સમુદ્દાત, મારણાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ઘાત, વૈજસ સમુદ્દાત પ્રત્યેક દંડકે કહેવા. તેથી ૧૨૦-દંડક E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (85) ૧૭૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સૂત્રો થાય. બાકી સૂત્રમાં કહેલ બધું સુગમ છે. ભગવન્ ! એકૈંક નૈરયિકને પૂર્વે બધાં અતીતકાળની અપેક્ષા કેટલાં આહારક સમુદ્ઘાતો પૂર્વે થયા છે ? ગૌતમ ! કોઈને હોય, કોઈને ન હોય. - X - ૪ - જેણે પૂર્વે મનુષ્યપણું પામીને તેવા પ્રકારની સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યુ નથી, ચૌદ પૂર્વનું જ્ઞાન હોવા છતાં આહાસ્ક લબ્ધિના અભાવે કે તેવા પ્રયોજનના અભાવે આહાસ્ક શરીર કર્યુ નથી, તેને હોતાં નથી. જેને હોય તેને જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ત્રણ જ હોય. કેમકે જણે ચાર વાર આહાસ્ક શરીર કર્યુ છે, તેમનું નકમાં ગમન થતું જ નથી, ભાવિકાળે પણ કોઈને હોય - કોઈને ન હોય. તેમાં મનુષ્યત્વ પામી તેવી સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું જ્ઞાન અને આહાસ્ક સમુદ્દાત વિના સિદ્ધ થાય તેને હોતા નથી. બાકીનાને યથાસંભવ ઉત્કૃષ્ટથી ચાર સમુ થાય પછી અવશ્ય બીજી ગતિમાં ઉત્પન્ન ન થવાથી આહાક સમુ સિવાય સિદ્ધિગમન થાય છે. એમ વૈમાનિક સુધી કહેવું. – પરંતુ મનુષ્યને અતીતકાળે - અનાગત કાળે પણ જેમ નૈરયિકોને કહ્યું, તેમ કહેવું અર્થાત્ ઉત્કૃષ્ટથી અતીતકાળે પણ ચાર અને અનાગતકાળે પણ ચાર સમુદ્કાતો ઉત્કૃષ્ટથી કહેવા. તેનો સૂત્રપાઠ આમ થાય - એકૈક મનુષ્યને કેટલાં આહારક સમુદ્ઘાત પૂર્વે થયેલા છે ? ઈત્યાદિ બધું કહેવું. પરંતુ તાત્પર્ય એ કે ચોથી વખત આહારક શરીર કરનારો અવશ્ય તે ભવે જ મુક્તિ પામે. એમ કેમ જાણ્યું ? સૂત્રના પૂર્વપર વિચારથી. જો ચોથી વેળા આહારક શરીર કરીને બીજી કોઈ ગતિમાં જાય તો નાકાદિ કોઈપણ ગતિમાં અતીત કાળે ચાર આહારક સમુદ્દાત કહ્યા હોત, પણ કહ્યા નથી. તેથી જાણી શકાય છે કે ચોથી વેળા આહાક શરીર કરી અવશ્ય તે ભવમાં જ મુક્તિગામી થાય છે, બીજી ગતિમાં જતો નથી. જો આહારક સમુદ્ધાત ન કર્યો હોય તો તેની અપેક્ષાએ ‘નથી’ તેમ જાણવું. પરંતુ જે - x - ચાર આહારક સમુદ્ઘાતથી નિવૃત્ત થયેલો હોય અને હજી મનુષ્યભવનો ત્યાગ કર્યો નથી તેને ચાર સમુદ્ધાતો પૂર્વકાળે જાણવા. ભાવિકાળે થનારા સમુદ્દાત પણ કોઈને હોય કોઈને ન હોય. જે ચોથી વેળા આહાસ્ક શરીર કરીને આહાસ્ક સમુથી નિવૃત્ત થયેલ છે, અથવા જેણે આહાક શરીર કર્યુ નથી કે જેણે એક-બે કે ત્રણ વખત કરેલ છે, પણ તથાવિધ સામગ્રીના અભાવે આહાકશરીર કર્યા વિના જ મુક્તિ પામશે, તેને ભાવિમાં આહારક સમુદ્ઘાત કરવાના હોતા નથી. જેને કરવાના છે, તેને જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુદ્ઘાતો કરવાના હોય છે. તેમાં એકાદિ સમુદ્ઘાતનો સંભવ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણવો. હવે કેવળી સમુદ્દાત સંબંધે દંડક સૂત્ર કહે છે એક એક વૈરયિકને અનંત અતીતકાળને આશ્રીને કેટલા કેવલીસમુદ્ઘાત પૂર્વે થયા છે ? એક પણ નહીં, કેમકે કેવલી સમુદ્દાત પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય જીવો પરમ પદને પામે છે. તેથી કેવલી સમુ થયો હોત, તો તે જીવ નકે જ ન જાત, પણ નરકમાં છે, માટે કેવલી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-I-I૬૦૧ ૧૧ ૧ર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 સમુઠ્ઠાત થયેલ નથી. ભવિષ્યકાળે કેટલા થવાના છે ? કોઈને હોય - કોઈને ન હોય, કેવલી સમુ પ્રાણીને સર્વદા એકવાર જ થાય. કોઈને પણ જીવનમાં કેવલી સમુઘાત થવાનો હોય તો એક જ વખત થાય. તેથી જે મુક્તિપદ પામવાને અયોગ્ય હોય અથવા કેવલિસમુદ્ધાત કર્યા સિવાય જે મુક્તિપદને પામશે તેમને આશ્રીને કેવલી સમુ નથી. કેમકે કેવલી સમુદ્ર વિના પણ અનંતા કેવલી જિનો સિદ્ધિગતિને પામેલા છે. •x • જેને છે તેને એક જ વાર કેવલી સમુ થશે, કેમકે પછી તે અવશ્ય મુક્તિ પામશે. (86) તૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડક વૈમાનિક સુધી કહેવા. તે આ પ્રમાણે - એકૈક વૈમાનિકને પૂર્વે કેટલા સમુદ્યાત થયેલા છે? ગૌતમાં પૂર્વે એક પણ નહીં, ઈત્યાદિ • x • પરંતુ અહીં વિશેષ એ છે કે – મનુષ્યને કેવલી સમુદ્ધાતમાં પૂર્વે કોઈકને હોય • કોઈકને નહીં" એમ કહેવું. તેમાં જે કેવલી સમુદ્ઘાતથી નિવૃત્ત પણ મોક્ષને અપ્રાપ્ત તેવા આવશે. તે બધાં મળીને ઉત્કૃષ્ટ પદે શત પૃથકત્વ હોય. કોઈક પૂર્વ કાળે કેવલી સમુઠ્ઠાતને ન પણ કરે. તેવા અસંખ્યાતા જાણવા. કેમકે શત પૃથકવ સિવાયના મનુષ્યો કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત ન થાય. •x •x - કેવલી સમુદ્યાત પ્રાપ્ત હોય તે એક જ વખત હોય, બે-ત્રણ ન હોય. કેમકે એક જ સમુદ્યાત વડે પ્રાયઃ બધા ગાતી કર્મોનો નિમૂળ નાશ થાય છે. અતીત સમુદ્યાત સંબંધે કહ્યું. એ પ્રમાણે ભવિષ્યકાળ થવાના કેવલી સમુદ્ધાતો સંબંધે જાણવું. તે આ રીતે - કોઈને હોય ... કોઈને ન હોય. જેને છે તેને એક થવાનો છે. અહીં પૂર્વે કહા પ્રમાણે સ્વયં વિચારવું. એ પ્રમાણે અતીત-અનાગત કાળને આશ્રીને એકૈક નૈરયિકાદિ સંબંધે વેદનાદિ સમુઘાત વિચાર્યા. હવે સમુદાયરૂપે નૈયિકાદિના પ્રત્યેક દંડકે સમુદ્યાત સંબંધે વિચારે છે – • સૂત્ર-૬૦૨ - ભગવન્! મૈરયિકોને કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે. ગૌતમ! અનંતા, કેટલા ભાવિકાળે થવાના છે ? અનંતા એમ વૈમાનિકો સુધી જાણવું. એમ તૈજસ સમુધાત સુધી કહેવું. આમ કુલ ૧૨૦ દંડકો થાય છે. ભગવાન ! નૈરયિકોને આહાર સમુદ્ધાતો કેટલા પૂર્વે થઇ છે? પૂર્વે અસંખ્યાતા થયેલા છે. ભાવિકાળે કેટલા થવાના છે ? અસંખ્યાતા થવાના છે. એમ વૈમાનિકો સુધી . જણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે . વનસ્પતિ પૂર્વે કેટલા આહાક સમુઘાતો થા છે? ના. મનુષ્યોને પૂર્વે કેટલા આહાક સમઘાતો થયા છે ? કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. એમ ભવિષ્યકાળ પણ જાણવા. ભગવન નૈરયિકોને પૂર્વે કેટલા કેવલી સમુઠ્ઠાતો થયા છે ? એક પણ નહીં. કેટલા થવાના છે ? અસંખ્યાત થવાના છે. એમ વૈમાનિકો સુધી જાણવું. hayan-40\Book-40B (PROO મનુષ્યોને કેટલા કેવલી સમધાતો પૂર્વે થયા છે ? કદાચ થયા હોય, કદાચ ન થયા હોય. જે થયા હોય તો જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપંથકવ હોય. ભાવિમાં કેટલા થશે ? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે. • વિવેચન-૬૦૨ - વિવક્ષિત પ્રગ્ન સમયે વતતા સમુદિત બધાં નૈરયિકોને પૂર્વે કેટલાં વેદના સમુઠ્ઠાતો થયા છે ? પૂર્વે અનંતા થયેલા છે. કેમકે ઘણાં જીવો અનંતકાળથી અવ્યવહાર સશિથી નીકળેલા છે, તેમને અતીત અનંતકાળે નૈરયિકમાં અનંતા વેદના સમુદ્ધાતો થયા હોય છે. ભાવિમાં કેટલા થવાના છે ? • x • અનંતા થવાના છે, કેમકે બધાં તૈરયિકો અનંતકાળ સંસારમાં રહેવાના છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે વૈમાનિક સુધી કહેવું. વેદનાની માફક કષાય, મરણ, વૈક્રિય અને તૈજસ સમુદ્ઘાતો પણ વિચારવા. એ રીતે ૧૨૦ દંડક થશે. હવે આહારક સમુઠ્ઠાત કહે છે - નૈરયિકોને આહારક સમુધ્ધાતો અતીતકાળે કેટલા થયા છે ? ઈત્યાદિ. પૂર્વે અસંખ્યાતા થયા છે. નૈરયિકો પ્રશ્ન સમયે કુલ અસંખ્યાતા હોય, તેમાં કેટલાંક અસંખ્યાતા છે, જેમણે પૂર્વે હાક સમુધ્ધાત કર્યો છે. તેથી અહીં અસંખ્યાતા કહ્યા, પણ અનંતા કે સંગાતા ન કહ્યા. એ રીતે ભાવિમાં આહાક સમુધ્ધાતવાળા પણ અસંખ્યાતા જાણવા. એમ ચોવીશ દંડકના ક્રમે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ વિશેષતા એ છે – પૂર્વે વનસ્પતિકાયિકો અનંતા થયા છે. કેમકે જેણે પૂર્વે આહારક સમુધ્ધાત કર્યા છે એવા અનંતા ચૌદ પૂર્વધરો પ્રમાદના વશથી સંસારની વૃદ્ધિ કરીને વનસ્પતિમાં હોય છે. ભાવિકાળે અનંતા આહારક સમુઠ્ઠાત કરસ્વાના, કેમકે અનંતા જીવો વનસ્પતિથી નીકળી ચૌદ પૂર્વી થઈ આહારક સમુઠ્ઠાત કરી ભાવિમાં મોક્ષે જવાની છે. મનુષ્યોને કેટલા આહારક સમુઠ્ઠાત અતીતકાળે થયા છે ? - X - કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. કઈ રીતે? અહીં સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય સમુદાયના વિચારમાં મનુષ્યો ઉત્કૃષ્ટ પદે - x • બાકીના નાકાદિ જીવાશિની અપેક્ષા ઘણાં થોડા જ છે. તેમાં પણ જેમણે પૂર્વે આહાક શરીર કરેલું છે, તેઓ તો કેટલાંક છે. વિવક્ષિત પ્રશ્ન સમયે કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા હોય. તે માટે સૂત્રમાં કહ્યું કે કદાચ સંખ્યાતા કે કદાચ અસંખ્યાતા હોય. ભાવિકાળમાં પણ વિવક્ષિત પ્રશ્ન સમયે વિધમાન મનુષ્યોમાં કેટલાંક આહારક શરીર કરશે તેઓ પણ કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા હોય છે. તેથી સુગમાં અતીત માફક જાણવા કહ્યું. ભગવત્ વનસ્પતિકાયિકોને કેટલાં આહારક સમુધ્ધાતો ભાવિમાં થવાના છે ? અનંતા. મનુષ્યોને કેટલાં આહાક સમુધ્ધાતો ભાવિમાં થવાના છે ? કદાચ સંખ્યાતા થવાના હોય અને કદાય અસંખ્યાતા થવાના હોય છે. કેવલિ સમુદ્ધાત વિશે પ્રશ્ન સૂગ - ભગવન્! કેટલા કેવલિ સમુદ્ધાતો Sahel આ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-|-|૬૦૨ અતીત કાળે થયેલા છે. ઈત્યાદિ સુગમ છે. ગૌતમ ! નૈરયિકોને કોઈને ભૂતકાળમાં કેવલી સમુદ્દાત થયો નથી. કેમકે જેમણે કેવલિ સમુદ્ઘાત કર્યો છે. તેમનું નાકાદિમાં ગમન થતું નથી. કેટલાં ભાવિમાં થવાના છે ? ગૌતમ ! અસંખ્યાતા થવાના છે. કેમકે વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં અસંખ્યાતા નાસ્કો ભાવિમાં કેવલિ સમુદ્ઘાત થવાનો છે. તેમ કેવલીએ જાણેલ છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિકો સુધી કહેવું. અહીં વિશેષતા એ છે કે – વનસ્પતિકાયિકોને કેટલા સમુદ્દાત અતીતકાળે થયા છે ? ઈત્યાદિ. અનંતા થવાના છે, કેમકે તેવા જીવો અનંતા છે. મનુષ્યોને અતીતકાળે કેટલા કેવળી સમુદ્ધાતો અતીત કાળે થયા છે ? પ્રશ્ન સૂત્ર સુગમ છે. કદાચ અતીત કાળે થયા હોય, કદાચ ન થયા હોય. તેમાં તે સમયે જેણે કેવલી સમુદ્ઘાત કર્યો છે એવા મનુષ્યો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય છે. કેમકે ઉત્કૃષ્ટપદે એક કાળે એટલા કેવળજ્ઞાની કેવલિ સમુદ્ધાતને પામેલા હોય છે. ભવિષ્યકાળે થનારા કેવળી સમુદ્ઘાતો કેટલા હોય છે ? મનુષ્યોને તે કદાયિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા હોય છે. કેમકે મનુષ્યો સંમૂર્ત્તિમ અને ગર્ભજ બધાં મળીને ઉત્કૃષ્ટ પદ પૂર્વે બતાવેલા પ્રમાણાનુસાર હોય છે. તેમાં પણ વિવક્ષિત સમયે વર્તતા મનુષ્યોમાં ઘણાં અભવ્ય હોવાથી કદાચિત્ સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય કારણ કે જેમને ભાવિમાં કેવલિ સમુદ્ઘાત થવાના છે. એવા ઘણાં હોય છે. ૧૭૩ • સૂત્ર-૬૦૩ : ભગવન્ ! એકૈંક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્ઘાતો પૂર્વે થયા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભવિષ્યકાળે થવાના છે? કોઈને થાયકોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય. એ પ્રમાણે અસુકુમારપણામાં વત્ વૈમાનિકપણામાં જાણવું. એકૈક અસુકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદિઘાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય. એકૈક અસુકુમારને અસુકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુ થયા છે ? અનંતા. ભાવિ કાળે કેટલા થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થાય. એમ નાગકુમારપણામાં ચાવત્ વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે વેદના સમુદ્દાત વડે અસુકુમાર નૈરયિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યા તેમ નાગકુમારાદિ બધાં બાકીના સ્વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેવા. યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (87) ૧૭૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ એમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય. • વિવેચન-૬૦૩ : હવે નૈરયિકત્વાદિ ભાવોમાં વર્તતા એકૈક નૈરયિક આદિને પૂર્વકાળે કેટલા વેદના સમુદ્ઘાતો થયેલા હોય? કેટલા ભવિષ્યમાં થનારા હોય, તેનું નિરૂપણ કરે છે – એકૈક નૈરયિક સર્વ અતીતકાળની અપેક્ષાએ તે તે કાળે નૈરયિકપણામાં વર્તતા બધાં મળીને અનંતા વેદના સમુદ્દાત થયેલા છે. કેમકે એકૈક નૈરયિકને પૂર્વે અનંતવાર નસ્કસ્થાન પ્રાપ્ત થયું છે અને એકૈક નસ્કપદમાં જઘન્યથી સંખ્યાતા વેદના સમુદ્ઘાતો થાય છે. ભવિષ્યમાં કેટલા થવાના છે? એકૈક નૈરયિકને સંસારથી માંડી મોક્ષગમન કાળ સુધી અનાગતકાળ અપેક્ષાથી નારપણામાં ભાવિમાં થનારા બધાં મળીને વેદના સમુદ્ઘાતો કોઈને થવાના - કોઈને નથી થવાના. નીકટમાં મૃત્યુ પામનાર વૈરયિક વેદના સમુદ્દાત વિના છેવટના મરણ વડે નરકથી નીકળી પછીના ભવમાં સિદ્ધ થાય. તેને ભાવિમાં નૈરયિકપણામાં એક પણ વેદના સમુદ્ઘાત નથી. બીજાને થવાના છે, તે પણ જઘન્યથી એક, બે કે ત્રણ. જેઓનું ક્ષીણ થયેલું શેષાયુ બાકી છે એવા, તે ભવમાં ઉત્પન્ન અને પછીના ભવે સિદ્ધ થવાના છે, તેમની અપેક્ષાએ ઉક્ત કથન જાણવું. પણ ફરીથી નકમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ ન સમજવું. કેમકે ફરી નકમાં ઉત્પન્ન થનારને જઘન્યપદે સંખ્યાતા વેદના સમુદ્લાતો થાય છે. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. - – તેમાં જે એક વાર જઘન્યસ્થિતિક નરકમાં ઉત્પન્ન થવાનો છે, તે અસંખ્યાતા અને અનંતવાર ઉત્પન્ન થવાનો છે, તેને અનંતા સમુદ્લાતો હોય છે. એ પ્રમાણે વૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડકના ક્રમથી વૈમાનિક સુધી કહેવું. જેમકે એકૈક નૈરયિકને અસુકુમારની અપેક્ષાએ કેટલા વેદના સમુદ્ઘાતો અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળે કેટલા થવાના છે ? કોઈને થવાના છે, કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ભાવિકાળે થવાના હોય છે. તેમાં અતીતકાળે અનંતવાર - અસુકુમારત્વ પ્રાપ્ત થયું હોવાથી અસુકુમારપણે પ્રાપ્ત થયેલા નૈરચિકને અતીતકાળે અનંતા વેદના સમુઘાતો ઘટે છે. ભાવિ વેદના સમુના વિચારમાં જે વૈરયિકથી નીકળી મનુષ્ય થઈ સિદ્ધ થશે કે પરંપરાએ એક વખત અણુમાના ભવને પામવા છતાં વેદના સમુદ્દાતને નહીં પામે તેને એક પણ વેદના સમુદ્દાત નથી. પણ જે પામે. તેને જઘન્યથી એક, બીજાને બે કે ત્રણ વાર, સંખ્યાતીવાર ઈત્યાદિ પણ વેદના સમુ હોય, એમ ચોવીશ દંડકમાં ક્રમે વૈમાનિક સુધી કહેવું – પૂર્વે નૈરયિકપણે થયેલા એકૈક અસુરકુમારને સંપૂર્ણ અતીતકાળની અપેક્ષાએ બધાં મળી કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે? ગૌતમ! અતીત કાળે અનંતા થયેલા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પામેલ છે અને એક નૈરયિકના Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (88) ૩૬/-I-I૬૦૩ ૧૫ ભવમાં જઘન્યપદે પણ સંખ્યાતા વેદના સમઘાતો થયેલા છે. કેટલા થવાના છે? કદાચિત થાય - કદાચિત ન થાય. એટલે કોઈકને થાય અને કોઈકને ન થાય. તાત્પર્ય એ કે- અસુરકુમારના ભવથી નીકળી નરકમાં જવાનો નથી, પરંતુ તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થશે તેને નૈરયિકપણામાં ભાવિ કાળે વેદના સમુદ્યાત થવાનો નથી. કેમકે તેને નૈરયિકપણાની અવસ્થાનો જ અસંભવ છે. જે તે ભવથી પરંપરાએ નરકે જશે તેને વેદના સમુદ્ધાતો થાય છે. તેમાં કોઈને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય છે. તેમાં જે એક વાર જઘન્ય સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થશે, તેને જઘન્યપદે પણ સંખ્યાતા હોય, કેમકે સર્વ જઘન્ય સ્થિતિક નરકોમાં પણ સંખ્યાતા વેદના સમુધ્ધાતો થાય છે. અનેકવાર જઘન્યસ્થિતિક નરકોમાં અને એક કે અનેકવાર દીર્ઘસ્થિતિક નરકોમાં જવાથી અસંખ્યાત કે અનંત વેદના સમદુઘાતો સંભવે છે. અસુકુમારપણામાં રહેલા એકૈક અસુકુમારને સંપૂર્ણ અતીત કાળને આશ્રીને કેટલા વેદના સમુદ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે પૂર્વે પણ અનંતવાર અસુરકુમારવ પ્રાપ્ત થયું છે, દરેક ભવમાં પ્રાયઃ વેદના સમુઠ્ઠાત હોય છે. ભાવિકાળમાં કોઈને હોય, કોઈને ન હોય. કેમકે જેને પ્રશ્નકાળ પછી વેદના સમુદ્ર થવાનો નથી અને ત્યાંથી નીકળી ફરી અસુરકુમારત્વ પ્રાપ્ત થવાનું નથી. તેને વેદના સમુદ્ર ન થાય. જે અસરકમારત્વ એક વખત પામે તેને જઘન્યથી એક, બે કે ત્રણ વેદના સમુહ થાય. સંખ્યાતી વાર ઉપજે તેને સંગાતા થાય યાવતુ અનંતવાર ઉપજે તેને અનંતા થાય. એ રીતે ચોવીશ દંડકના ક્રમે નાગકુમારસ્વાદિમાં અસુરકુમાર સંબંધે વૈમાનિકમાં સુધી કહેવું. એ પ્રમાણે તૈરયિકના ચોવીશ દંડક સૂઝથી આરંભી વૈમાનિકના ચોવીશ દંડકના ચોવીશ સૂત્રો થાય. ઈત્યાદિ • x - હવે પ્રત્યેક દંડકના ૨૪ એવા ૨૪ દંડક સૂત્રો વડે કષાય સમુઠ્ઠાતનો વિચાર કરતા સૂત્રકાર કહે છે - • સૂત્ર-૬૦૪ - ભગવન ! એકૈક નૈરયિકને રયિકપણામાં કેટલાં કષાયસમુદ્ધાતો અતીત કાળે થયા છે ? અનતા. ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને એકથી માંડી અનંતા જાણવા. એકૈક નૈરયિકને અસમારપણે કેટલાં કપાય સમુ અતીતકાળે થયા છે? અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય, તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થવાના છે. એ પ્રમાણે નૈરાચિકને સ્વનિતકુમાર સુધી કહેવું. પૃedીકાયિકપણામાં એકથી માંડી અનંત જાણવા, એમ મનુષ્યમાં કહેવું. | વ્યંતમાં અસુરકુમારવ4 કહેવું. જ્યોતિકપણામાં તીનકાળે છે, ભાવિમાં કોઈને થાય • કોઈને ન થાય જેને થાય તેને કદાચ અસંખ્યાતા (PROOI Saheib\Adhayan-40\Book-40B E:\Maharaj અને કદાચ અનંતા હોય. એમ વૈમાનિકમાં પણ કદાચ અસંખ્યાત કે અનંતા હોય. અસુરકુમારને નૈરયિકપણે અતીતકાળે અનંતા થયા છે. ભાવિકાળે કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય, તેને કદાચ સંખ્યાતા, કદાય અસંગીતા, કદાચ અનંતા હોય અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે અનંતા, ભાવિકાળે એકથી માંડી અનંત સુધી જાણવા. એમ નાગકુમારપણામાં યાવતું વૈમાનિકપણામાં નૈરપિકવ કહેવું. અમે ચાવત અનિતકુમારને વૈમાનિકમાં કહેવું. પરંતુ સર્વને સ્વસ્થાનમાં એકથી અનંત સુધી અને પરસ્થાનમાં અસુકુમારવત્ ાણવું. yવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ અનિતકુમારમાં અતીતકાળે અનંતા, ભાવિકાળે કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંગીતા - કદાચ અસંખ્યાતા કે અનંતા થવાના હોય. પૃedી પૃવીકાયિકપણામાં યાવતું મનુષ્યપણામાં અતીતકાળે અનંતા થયા હોય, ભાવિમાં થવાની કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એકથી અનંત હોય. વ્યંતપણામાં નૈરયિકવત્ કહેવું. જ્યોતિક અને વૈમાનિકપણામાં અતીતકાળે અનંતા છે. ભાવિમાં કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા કે અનંતા હોય. એમ ચાવતું મનુષ્ય સંબંધે જાણવું. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકને અસુરકુમારવ4 કહેવા. પણ સ્વસ્થાનને આશ્રીને એકથી અનંત સુધી. ચાવત વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એમ ચોવીશ ચોવીશગણાં દંડક છે. • વિવેચન-૬૦૪ - નૈરયિકને નૈરયિકપણાં વિશે પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભાવિમાં કપાય સમુધ્ધાત કોઈને થાય • કોઈને ન થાય. શેષ આયુ ક્ષીણ થયું છે એવો પ્રશ્ન સમયે ભવાંતે વર્તતો નૈરયિક, કષાય સમુઠ્ઠાત પ્રાપ્ત કર્યા સિવાય જ નકથી નીકળી તુરંત પછીના ભવમાં સિદ્ધ થશે કે પરંપરાએ બીજા ભવોમાં સિદ્ધ થશે પણ ફરી નરકગામી નહીં થાય. તેને નૈરયિકત્વમાં ભાવિ કષાય સમુ ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ પૂર્વવતું. જેમ નૈરચિકને નૈરયિકપણામાં કહ્યું તેમ અસુરકુમારપણામાં અતીત સૂત્ર જાણવું. તે પ્રમાણે જ ભાવિમાં કોઈને જવાના હોય, કોઈને ન હોય. જે નકથી નીકળી ભાવિમાં અસુરકુમારત્વ પામશે નહીં તેને અસુરકુમારપણામાં ભાવિકાળે કષાય સમુધ્ધાતો થવાના નથી. જે પામશે તેને જઘન્યથી સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય સ્થિતિમાં પણ અસુરકુમારને સંખ્યાતા કષાયસમુદ્ધાતો થાય છે. કેમકે તેઓ લોભાદિ બહુકપાયવાળા છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા કે અનંતા હોય છે. બાકી પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે નૈરયિકોને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં ચાવતું સ્વનિતકુમારપણામાં નિરંતર કહેવું. તેમ સૂત્રમાં પણ કહ્યું છે. પૃથ્વીમાં અતીત સૂત્ર તેમજ કહેવું. ભાવિ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-I-I૬૦૪ ૧૩૩ ૧૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (68) વિચારમાં કોઈને હોય - કોઈને ન હોય, જે નરકથી નીકળી પૃવીકાયિકમાં જવાનો નથી. તેને ન હોય. જે જવાના છે, તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંગાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. તે આ પ્રમાણે - તિર્યંચ પંચેન્દ્રિય ભવથી, મનુષ્ય ભવ કે દેવભવથી કષાય સમુઠ્ઠાતને પ્રાપ્ત થઈ જે એકવાર પૃથ્વીકાયિકોમાં જવાનો છે, તેને એક, બે વાર જવાનો છે તેને બે, ત્રણ વાર જવાનો છે તેને ત્રણ, સંખ્યાતીવાર જવાનો છે, તેને સંખ્યાતા - x - અનંત કપાય સમુઠ્ઠાત જાણવા. સૂત્રકારે પણ તેમ કહેલું છે. એ પ્રમાણે સાવત્ મનુષ્યપણામાં જાણવું. એમ પૃથ્વી જે સૂઝપાઠ કહ્યો, તે વડે મનુષ્યપણામાં સુધી કહેવું. જેમકે – એકૈક નૈરચિકને અકાયિકપણામાં કેટલા કષાયસમુદ્ધાતો અતીતકાળે થયા હોય ? અનંત. ભાવિમાં કેટલા થાય? ઈત્યાદિ • x • કહેવું. એ પ્રમાણે મનુષ્ય સૂત્ર સુધી કહેવું. તેમાં અકાયથી મનુષ્યમૂક સુધીનો વિચાર પૃવીકાયિક સૂત્રવત્ કરવો. બેઈન્દ્રિય સૂત્રમાં ભાવિકાળે થવાના કષાયસમુઠ્ઠાત વિચારમાં જઘન્યથી એક, બે, ત્રણ સમુદ્ધાતો જે એકવાર જઘન્ય સ્થિતિવાળા બેઈન્દ્રિયના ભવને પામે, તેની અપેક્ષાએ સમજવા. સંખ્યાતી વાર બેઈન્દ્રિયપણાને પામે તેને સંખ્યાતા ઈત્યાદિ અનંત સુધી કપાય સમુદ્દાત ભાવિકાળે પ્રાપ્ત થનાર છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વિશે આ પ્રમાણે વિચારવું - જે એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવને પામવાનો છે અને સ્વભાવથી. જ અાકષાયી છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ સમુધ્ધાતો હોય છે. બાકીના તિર્યંચ પંચે ભવને સંખ્યાતી વાર પ્રાપ્ત કરનારા સંગાતા, અસંખ્યાતીવાર પ્રાપ્ત કરનારા અસંખ્યાતા, અનંતીવાર પ્રાપ્ત કનરારાને અનંતા કપાય સમુદ્ધાતો થવાના છે. મનુષ્યસૂત્રમાં ભાવિ કષાય સમુદ્યાત સંબંધે આ પ્રમાણે વિચારવું - જે નરકમવયી નીકળી અાકષાયી મનુષ્ય ભવ પામી કપાય સમુઠ્ઠાત વિના જ મોક્ષ જવાનો છે. તેને નથી. બાકીનાને હોય છે. તેમાં એક, બે કે ત્રણવાર કષાય સમુહ પ્રાપ્ત કરશે તેને એક, બે કે ત્રણ કષાય સમુદ્ગાતો હોય છે. સંખ્યાતા ભવો કરનાને કે એક ભવમાં પણ સંખ્યાતા કપાય સમુદ્ઘાત કરનારને સંખ્યાતા ઈત્યાદિ અનંત કષાય સમુ સુધી કહેવું. જ્યોતિકપણામાં અતીતકાળે પણ અનંતા કહેવા. ભાવિમાં કોઈને થાય, કોઈને ન થાય. તે પૂર્વવત્ કહેવું. જેને છે તેઓમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય. પણ કદાચ સંખ્યાતા હોય એમ ન કહેવું. કેમકે - જ્યોતિકોને જઘન્યથી અસંખ્યાતા કાળનું આયુ હોવાથી, જઘન્યથી પણ અસંખ્યાતા કપાયસમુદ્ધાતો હોય છે. અનંતવાર જનારાને અનંતા હોય છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિકાળમાં કદાયિત્ અસંખ્યાતા અને કદાચિત્ [22/12] (PROOF ook-40B SaheibAdhayan-40\B અનંતા હોય, તેની વિચારણા પૂર્વવત એ પ્રમાણે નૈરિચકોને સ્વસ્થાને અને પરસ્થાને કષાય સમુદ્ર કહ્યા. હવે અસરકમારોમાં સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રીને કષાય સમુદઘાતનો વિચાર કરવા કહે છે - એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કષાયસમુધ્ધાતો અતીતકાળે અનંતા હોય છે. ભાવિ કાળે કોઈને હોય - કોઈન ન હોય . જે અસરકમારના ભવથી નીકળી નરકે જવાનો નથી, તેને હોતા નથી, જે નકે જવાનો છે તેને હોય છે. તેમાં પણ જઘન્યથી સંગાતા હોય છે, કેમકે જઘન્ય સ્થિતિક નકોમાં પણ સંખ્યાતા કષાય સમુધ્ધાતો થાય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા જાણવા. તેમાં જઘન્ય સ્થિતિક નકોમાં વારંવાર અને દીર્ધસ્થિતિક નકોમાં એક કે અનેકવાર જનારને અસંખ્યાતા, અનંતવાર જનારને અનંતા હોય છે. અમુકુમારને અસુરકુમારપણામાં અતીતકાળે અનંતા અને ભાવિકાળે એકથી માંડી અનંત સુધી હોય છે. જે ભાવિમાં થનાર છે તે કોઈને હોય અને કોઈને ન હોય. જે અસરકમાર ભવના પર્યન્તવર્તી છે અને કપાય સમુઘાત કરવાનો નથી, તેમ ત્યાંથી ચ્યવી ફરી અસુરકુમાર ભવ પ્રાપ્ત કરવાનો નથી, પણ પછીના ભવે કે પરંપરાએ સિદ્ધિપદને પામશે તેને હોતા નથી. બાકીનાને હોય છે. જેને હોય તેને જઘન્યથી એક, બે, ત્રણ હોય ઈત્યાદિ પૂર્વવતુ. એ પ્રમાણે નાગકમારપણામાં અને પછી ચોવીશ દંડકમાં ક્રમથી નિરંતર યાવતું વૈમાનિકપણામાં નૈરયિકવતું સૂત્ર કહેવું. અર્થાત્ નાગકુમારથી સ્વનિતકુમારમાં ભાવિમાં કોઈને હોય છે - કોઈને હોતા નથી. હોય તેને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા હોય છે. પૃથ્વીકાયિકાદિપણામાં ચાવત મનુષ્યપણામાં જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. ચંતપણામાં જેને થવાના છે, તેને કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત કે કદાચ અનંતા હોય છે. જ્યોતિકમાં જેને થવાના છે તેને કદાચ અસંખ્યાત હોય - કદાચ અનંતા હોય. વૈમાનિકપણામાં પણ એમ જ કહેવું. *X - X - અહીં વિશેષતા બતાવે છે કે- પરંતુ નાગકુમારચી ખનિતકુમાર સુધીના બધાંને રવસ્થાનની અપેક્ષાથી અવશ્ય ભાવિમાં થવાના એકથી માંડી અનંત સુધી જાણવા. પરસ્થાન અપેક્ષાએ અસુરકુમારવત્ કહેવા. પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં ચાવત્ સ્વનિતકુમારવમાં અતીતકાળે અનંતા જાણવા, ભાવના પૂર્વવતુ. ભાવિમાં કોઈને હોય કોઈને ન હોય. તેમાં જે પૃથ્વીકાયના ભવથી નીકળી નરકમાં, અસુકુમાર ચાવત્ સ્વનિતકુમારમાં જવાનો નથી, પણ મનુષ્યભવ પામી મોક્ષે જવાનો છે, તેને હોતા નથી. બીજાને હોય છે. જેને હોય તેને જઘન્યથી સંચાતા હોય. કેમકે જઘન્યસ્થિતિક નકાદિમાં પણ સંખ્યાતા કપાસમઘાતો હોય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા હોય છે. તે પૂર્વવતુ વિચારવા. E:\Mahar Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-J•/૬૦૪ પૃથ્વીકાયિકપણામાં ચાવત્ મનુષ્યપણામાં અતીતકાળે તે પ્રમાણે અનંતા હોય છે. ભાવિકાળે થનાર એકથી અનંત સુધી કહેવા. તે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય. ૧૭૯ વ્યંતરપણામાં જેમ નૈરયિકપણામાં કહ્યું તેમ કહેવું. અર્થાત્ એકથી માંડી અનંત સુધી ન કહેવા. પરંતુ કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કે કદાય અનંતા કહેવા. જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં અતીત કાળે તે પ્રમાણે અનંતા થયેલા છે. જે ભાવિમાં થવાના છે, તે જઘન્યપદે અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ અનંતા જાણવા. એ પ્રમાણે અાયિકને ચાવત્ મનુષ્યને જાણવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુકુમારવત્ કહેવા. પણ ભાવિના વિચારમાં સ્વસ્થાનની અપેક્ષાથી બધું એકથી માંડીને અનંત સુધી કહેવા. પરસ્થાનની અપેક્ષાથી અસુરકુમારનું સૂત્ર કહ્યું તેમ કહેવું. - ૪ - એ પ્રમાણે કષાય સમુદ્દાત સંબંધી ચોવીશ સંખ્યાવાળા ચોવીશ દંડકો કહેવા. - ૪ હવે પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડક સૂત્રો વડે મારણાંતિક સમુદ્ઘાત કહે છે – - સૂત્ર-૬૦૫ : મારણાંતિક સમુદ્દાત સ્વસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડીને અનંતા વડે કહેવો. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો, એ પ્રમાણે એ ચોવીશ એવા ચોવીશ દંડકો કહેવા. વૈક્રિય સમુદ્લાત, કષાય સમુદ્દાત માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. તૈજસ સમુદ્દાત મારણાંતિક સમુદ્દાત માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે ચોવીશના ચોવીશ દંડકો કહેતા. ભગતના એક્રેક નૈરયિક, નૈરયિકપણામાં કેટલા આહારક સમુદ્દાતો અતીતકાળે થયેલા છે? ગૌતમ! થયેલા નથી. એ પ્રમાણે વૈમાનિકપણામાં સુધી કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે, કોઈને નથી, જેને થયેલા છે, તેને જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ ત્રણ હોય છે. કેટલા ભાવિકાળ થવાના છે? ગૌતમ! કોઈને થવાના હોય છે કોઈને હોતા નથી. જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યો કહેવા. મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને હોય છે, કોઈને હોતા નથી, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે ભાવિકાળમાં થવાના પણ જાણવા. એમ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકો વૈમાનિકપણામાં સુધી કહેવા. - E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (90) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ભગવન્ ! એકૈંક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિ સમુદ્દાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! થયા નથી. ભાવિ કાળે કેટલા થવાના છે ? થવાના નથી. એમ વૈમાનિકપણામાં સુધી કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે થયા નથી. ભાતકાળમાં કોઈને થવાના હોય, કોઈને હોતા નથી. જેને થવાનો છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે • કોઈને નથી, જેને થયા છે તેને એક થયેલો છે, એમ ભાવિકાળે થવાનો પણ એક જ જાણવો. એમ આ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. • વિવેચન-૬૦૫ : ૧૮૦ મારણાંતિક સમુદ્દાત ભાવિકાળમાં સ્વસ્થાન વિશે અને પરસ્થાન વિશે એકથી માંડી અનંતસંખ્યા વડે કહેવો. - x - વૈમાનિકપણાં સુધી વૈમાનિકને સૂત્ર કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા મારણાંતિક સમુદ્દાતો અતીતકાળે થયા છે ? ગૌતમ અનંતા થયેલા છે. ઈત્યાદિ - ૪ - તેમાં જે મારણાંતિક સમુદ્ઘાત કર્યા વિના કાળ કરીને નકથી નીકળી તુરંત કે પરંપરાથી મનુષ્યભવ પામીને સિદ્ધ થશે, પણ ફરી નરકમાં જવાનો નથી. તેને ભાવિમાં મારણાંતિક સમુદ્દાત હોતા નથી. પરંતુ જે તે જ ભવમાં વર્તતો મારણાંતિક સમુદ્દાત વડે કાળ કરીને નથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિમાં એક મારણાંતિક સમુદ્દાત હોય છે. જે ફરી નકમાં આવી બધાં મળી બે મારણાંતિક સમુદ્દાતને પ્રાપ્ત થવાનો છે, તેને બે હોય છે. એ પ્રમાણે ત્રણ-સંખ્યાતા-અસંખ્યાતા-અનંત પણ કહેવા. એ પ્રમાણે અસુકુમારપણામાં સૂત્રપાઠ કહેવો. પરંતુ અહીં ભાવના આ પ્રમાણે છે – જે નકથી નીકળી મનુષ્યભવ પામી સિદ્ધ થશે, અથવા તે ભવમાં મારણાંતિક સમુદ્ધાતને પ્રાપ્ત ન કરીને મૃત્યુ પામી તેથી અન્ય ભવમાં મોક્ષે જશે, તેને હોતા નથી. બાકીનાને એકાદિનો વિચાર પૂર્વવત્ કરવો. વ્યંતર, જ્યોતિક વૈરયિવત્ કહેવા. જેમ નૈરયિકનો નૈરયિકાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુકુમારથી માંડી વૈમાનિક સુધીના ચોવીશ દંડકાના ક્રમે વિચાર કરવો. એ પ્રમાણે અન્યાન્ય પણ ચોવીશ દંડક સૂત્રો થયા છે. એમ મારણાંતિક સમુદ્દાત પ્રત્યેકના ચોવીશ-ચોવીશ દંડકથી કહ્યો. હવે એટલી જ સંખ્યાવાળા સૂત્રો વડે વૈક્રિયામુદ્દાતને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે – વૈક્રિય સમુદ્દાત વિશે કષાય સમુદ્દાત સંબંધે પૂર્વે કહ્યું તેમ બધે કહેવું. કેવળ જેને વૈક્રિય લબ્ધિનો અસંભવ હોવાથી વૈક્રિય સમુ નથી, તેને ન કહેવો. તે આ પ્રમાણે - એકૈંક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વૈક્રિય સમુદ્ધાતો અદ્વૈતકાળે થયેલા છે ? ગૌતમ! અનંતા, કેટલા ભાવિ કાળે થશે ?, ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - એકૈક નૈરયિકને અસુકુમારપણામાં કેટલા વૈક્રિય સમુદ્લાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે ? ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - એમ સ્વનિત કુમાર સુધી કહેવું. એકૈક નૈરયિકને પૃથ્વીકાયિકપણામાં કેટલાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-FI૬૦પ ૧૮૧ ૧૮૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (91) વૈકિય સમુદ્યાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ? થયેલા નથી. ભાવિકાળે થવાના છે ? - થવાના નથી. એ પ્રમાણે તેઉકાયિકપણામાં કહેવું. ભગવન ! નૈરયિકને વાયુકાયિકપણામાં કેટલા પૈક્રિય સમુધ્ધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ! અનંતા. કેટલા ભાવિમાં થવાના છે ? ગૌતમ ! કોઈને થવાના છે - કોઈને ચવાના નથી. જેને થવાના છે, તેમને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે. વનસ્પતિકાયિક ચાવતુ ચઉરિન્દ્રિયપણામાં, જેમ પૃથ્વીકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યપણામાં જેમ વાયુકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. અહીં જ્યાં વૈક્રિય સમુઠ્ઠાતનો સંભવ છે, ત્યાં કષાયસમુઠ્ઠાતની માફક વિચારવું બીજે તેનો નિષેધ પ્રસિદ્ધ છે, કેમકે ત્યાં વૈક્રિયલબ્ધિ જ અસંભવ છે. જેમ નૈરયિક સંબંધે ચોવીશ દંડકના ક્રમે સૂત્ર બતાવ્યું તેમ અસુરકુમારદિ સંબંધે પણ ચોવીશ દંડકના ક્રમે પ્રત્યેક સૂત્ર જાણવું પણ અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીમાં અને વ્યંતરાદિમાં પરસ્પર સ્વરથાને એકથી અનંતા અને પરસ્થાને સંખ્યાતાદિ કહેવા. વાયુ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પરસ્પર સ્વસ્થાને અને પરસ્થાને એકથી અનંતા કહેવા. બાકી બધું પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે પ્રત્યેક દંડકના ચોવીશ દંડક સૂત્રો થાય છે. - X - X - હવે તૈજસ સમુદ્ધાતને અતિદેશ વડે કહે છે. જેમ મારણાંતિક સમુઘાત કહો, તેમ તૈજસ સમુદ્ધાત કહેવો. અર્થાત્ તૈજસ સમુઠ્ઠાત સ્વસ્થાને અને પરસ્થાને એકથી માંડી અનંત સંખ્યા વડે કહેવો. પરંતુ જેને તૈજસ સમુઠ્ઠાત સંભવતો નથી તેને ન કહેવો. વૈરયિક, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને સંભવતો નથી, માટે ન કહેવો. બીજાને કહેવો. તે આ પ્રમાણે – ભગવન! કૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં તૈજસ સમુદ્ગાતો અતીતકાળે થયા છે? ગૌતમાં થયા નથી. કેટલાં ભાવિમાં થવાના છે? થવાના નથી. એકૈક નૈરયિકને અસુરકુમારપણે કેટલા તૈજસ સમુધ્ધાતો અતીત કાળે થયેલા છે? ગૌતમાં અનંતા. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થાય, કોઈને ન થાય. ઈત્યાદિ • x x • એ પ્રમાણે મારણાંતિક સમુદઘાત સંબંધી પાઠ વડે અને કવયિત સર્વથા નિષેધરૂપ પ્રકારથી તૈજસ સમુઠ્ઠાત સંબંધી પણ પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. આહારક સમુઠ્ઠાતની વિચારણા - એકૈક નૈરયિકને આહારક સમુધ્ધાતો અતીતકાળે કેટલા હોય ? ઈત્યાદિ. અહીં બધાં સ્થાનોને આશ્રીને મનુષ્યપણાના વિચારમાં અતીતકાળે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે. તથા ભાવિમાં થવાના જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. • x • એ રીતે (PROOI Saheib\Adhayan-40\Book-40B આહાક સમઘાત વિશે ચોવીશ દંડકો કહેવા. ક્યાં સુધી ? વૈમાનિકને વૈમાનિકપણામાં સણ છે, ત્યાં સુધી કહેવા. જેમ કે એકૈક વૈમાનિકને વૈમાનિકપણામાં કેટલા આહારક સમુધ્ધાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! નથી, ભાવિકાળે કેટલાં થવાના છે ? ગૌતમ! થવાના નથી. હવે કેવલિ સમુદ્યાત સંબંધે કહે છે – ભગવન્! એકૈક નૈરયિકને તૈરયિકપણામાં કેવા કેવલિ સમુદ્ગાતો હોય ? ઈત્યાદિ. અર્થાત બધાં સ્થાનોમાં મનાયપણાના વિચાર સિવાય અતીત અને ભાવિકાળમાં નિષેધ કરવો. મનુષ્ય સિવાયના સ્થાનોમાં મનુષ્યપણાના વિચારમાં અતીત કેવલિ સમુઠ્ઠાતનો નિષેધ કરવો. ભાવિમાં થવાનો કેવલિ સમુહ્નાત કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એક જ કહેવો. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે કોઈને હોય - કોઈને ન પણ હોય. જેને હોય તેને એક જ હોય. આ કથન પ્રગ્ન સમયે કેવલિસમુઠ્ઠાત કરી રહેલા કેવલીને આશ્રીને સમજવું. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એક જ હોય. એ પ્રમાણે કેવલિયમદઘાતમાં ચોવીશના ચોવીશ દંડક થાય. બધાં મળી એકવચન સંબંધે ચોવીશદંડકને સાત વડે ગુણતાં ૧૬૮ સૂત્રો છે. હવે એટલી જ સંખ્યાવાળા બહુવચન સંબંધે સૂકો બતાવવાની ઈચ્છાવાળા pકારશ્રી કહે છે – • સૂત્ર-૬૦૬ : ભગવન નૈરયિકોને નૈરાણિકપણામાં કેટલાં વેદના સમુદ્વતો અતીતકાળ થયેલા છે ? ગૌતમ અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે ? ગૌતમ ! અનંતા એમ વૈમાનિકપણામાં સુધી કહેવું. એમ સર્વે જીવોને વૈમાનિકપણામાં સુધી કહેવું. એમ તૈજસ સમુદત સુધી કહેવું પણ ઉપયોગ રાખી જેને વૈક્રિય અને તૈજસ સમુઘાત હોય તેને કહેવા. ભગવન / નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા આહાક સમુઘાતો થયા છે ? થયા નથી. કેટલા થશે ? થવાના નથી. પ્રમાણે વૈમાનિકપણામાં કહેવું. રંતુ મનુણપણામાં અતકાળે અસંખ્યાતા અને ભાવિ કાળે પણ અસંખ્યાતા કહેવા, તેમ વૈમાનિકો સુધી કહેવું પણ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીતકાળે અનંતા થયા છે. ભાવિ કાળે અનંતા થવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીતકાળે કદાચ સંખ્યાતા હોય • કદાચ અસંખ્યાતા હોય. ઓમ ભાવિકાળમાં પણ જાણવું. બાકીના બધાં દંડકો નૈરવિવત્ કહેવા, ઓમ ૨૪-દંડકો છે. નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં કેવલિ સમુ થયા છે ? થયા નથી. ઓમ ભાવિમાં પણ નથી. વૈમાનિકપણાં સુધી આ કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળમાં નથી. ભાવિકાળમાં અસંખ્યાતા હોય છે. એમ વૈમાનિક સુધી કહેવા. પણ વનસ્પતિકાયિકોને મનુષ્યપણમાં થયા નથી. ભાવિકાળે અનંતા E:\Mal Page #99 -------------------------------------------------------------------------- ________________ (92) ૩૬/-I-I૬૦૬ ૧૮૩ થશે. મનુષ્યોને મનુષ્યપણામાં કદાચ થયા હોય કે ન હોય. હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ શત પૃથકવ હોય. કેટલા ભાવિકાળ થવાના છે ? કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા થશે. એમ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. ચાવત વૈમાનિકને વૈમાનિકપણામાં સુધી કહેતું. • વિવેચન-૬૦૬ : વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા બધાં સ્વૈરયિકો જેઓ પૂર્વે સર્વ અતીતકાળની અપેક્ષાથી યથા સંભવ નૈરયિકપણામાં રહેલાં હોય તેઓનો સમુદિત સર્વ સંખ્યા વડે કેટલાં વેદના સમદુઘાત થયા હોય ? અનંતા. કેમકે ઘણાં નૈરયિકો અનંતકાળથી અવ્યવહાર રાશિમાંથી નીકળેલા હોય. અનંતવાર નરકમાં જવા વડે તેમને અનંત સમુદ્ધાતો સંભવે છે. ભાવિમાં કેટલાં થવાના છે ? એમ આ સૂત્રથી સૂચના જણાવી. સંપર્ણ પાઠ આ પ્રમાણે જાણવો - નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા વેદના સમુધ્ધાતો ભાવિમાં થવાના હોય ? અનંત. કેમકે ઘણાનું ફરીથી અનંતવાર નરકમાં આગમન સંભવે છે. એમ વૈમાનિકપણામાં સુધી કહેવું - x-x - અહીં અતીતકાળે અનંતા પ્રસિદ્ધ છે. કેમકે સાંવ્યવહારિક જીવોએ પ્રાયઃ અનંતીવાર વૈમાનિકપણું પ્રાપ્ત કર્યું છે. ભાવિમાં થવાના અનંતા છે કેમકે પ્રગ્ન સમયે વતતા બધાં નૈરયિકોમાં અનંતવાર ઘણાં નૈરયિકો વૈમાનિક થાય. જેમ નૈરયિકોને નૈરયિકવાદિ અવસ્થામાં ચોવીશ દંડકના અતીત-અનામત વેદના સમુદ્ધાતો કહા, તેમ અસુકુમારાદિ સર્વે જીવોને વૈમાનિક સુધી કહેવા. વૈમાનિકપણામાં આ રીતે - ભગવન્! વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા વેદના સમુઠ્ઠાતો અતીતકાળે થયા હોય ? અનંતા. ઈત્યાદિ પૂર્વવતુ - એ પ્રમાણે કષાય, મરણ, વૈક્રિય, તૈજસ સમુધ્ધાતો પણ તૈરયિકોથી માંડી વૈમાનિક સુધીના બધાં જીવોને બધાં નૈરયિકવાદિ સ્થાનોમાં ચોવીશ દંડકના ક્રમે કહેવા. એ પ્રમાણે વેદના સમુદ્યાત સંબંધી પ્રકાર વડે કષાય આદિ સમુઠ્ઠાતો પણ તૈજસ સમુદ્યાત સુધી કહેવા. વિશેષ એ કે - ઉપયોગપૂર્વક સર્વ સૂકો બુદ્ધિ વડે વિચારવા. તાત્પર્ય એ કે જ્યાં સમુદ્ધાતો ઘટે ત્યાં અતીત અનાગત સમુધ્ધાતો અનંતા કહેવા. બાકીના સ્થાનોમાં પ્રતિષેધ કરવો. તેને જ વિશેષથી કહે છે - જે નૈરયિકાદિ જીવરાશિને વૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાત સંભવે છે. તે તેને કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં તેનો નિષેધ કરવો. કપાય અને મારણાંતિક સમુધ્ધાતો બધે જ વેદના સમુદ્ધાતની માફક અતીતઅનાગતકાળે સામાન્યથી અનંતા કહેવા. પણ ક્યાંય તેનો નિષેધ ન કરવો. હવે આહારક સમુદ્યાત વિશે સૂઝ- આહાપ્પલબ્ધિ છતાં આહારક શરીરના પ્રારંભકાળે આહાક સમુદ્યાત હોય છે, એ સિવાય હોતો નથી, આહાકલબ્ધિ ચૌદ પૂર્વને હોય અને તે મનુષ્યપણામાં જ હોય. તેથી મનુષ્ય સિવાય બીજી અવસ્થામાં (PROOF-1) nayan-40\Book-40B ૧૮૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અતીત અને અનામત આહારક સમદ્ઘાતોનો નિષેધ કરવો. મનુષ્યપણામાં પૂર્વે અસંખ્યાતા થયા છે. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં પૂર્વે તે-તે કાળે મનુષ્યપણું પામી, જેમણે ચૌદ પૂર્વે ભણ્યા, એવા અસંખ્યાતા નાકો પૈકી દરેકે એક, બે કે ત્રણ વાર આહારક સમદઘાત કરવો હોય. અનાગતકાળે પણ અસંખ્યાતા જાણવા. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો નરકથી નીકળી તુરંત કે પરંપરા તે-તે કાળે મનુષ્યપણું પામી ચૌદપૂર્વી થઈ એક, બે, ત્રણ કે ચાર વાર આહારક સમુ કરશે. એ પ્રમાણે અસુરકુમારોથી વૈમાનિકો સુધી કહેવું. ફક્ત વિશેષ એ કે – વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત-અનાગત સમુદ્યાતો અનંતા કહેવા. કેમકે પૂર્વે ચૌદપૂર્વી થઈ જેમણે યથાસંભવ એક, બે કે ત્રણ વાર આહાક સમુધ્ધાતો કર્યા છે, એવા અનંતા જીવો વનસ્પતિમાં રહેલા છે અને વનસ્પતિકાયચી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યત્વ પામી યથાસંભવ એક, બે, ત્રણ કે ચાર વખત આહાક સમુધ્ધાતો કરવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત-અનાગત કાળે કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. કઈ રીતે ? પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો ઉત્કૃષ્ટપદે પણ સૌથી થોડાં છે, વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો વિશે કદાચ અસંખ્યાતા મનુષ્યોમાં પ્રત્યેકે યથાસંભવ એક, બે, ત્રણ કે ચાર વાર આહાક સમુ કરેલા છે. ભાવિમાં કરવાના પણ છે. એમ ચોવીશ-ચોવીશ દંડક છે. હવે કેવલિ સમુઠ્ઠાત કહે છે - નૈરયિકોને નૈયિક અવસ્થામાં કેટલા કેવલિ સમુદ્ધાતો થયા હોય ? કેવલિ સમુ મનુષ્યાવસ્થામાં જ હોય છે, બીજામાં નહીં. જેણે કેવળી સમુ કર્યો છે, તે સંસારમાં ભ્રમણ ન કરે, પણ અંતર્મુહૂર્તમાં અવશ્ય મોક્ષ પામે. તેથી નારકોને મનુષ્યપણા સિવાયની અવસ્થાઓમાં અતીત, અનામત કેવલિ સમુછનો નિષેધ કરવો. નૈરયિકોને મનુષ્ય અવસ્થામાં પણ અતીત સમુહનો નિષેધ કરવો. કેમકે જેમને કેવલિ સમુ કર્યો છે, તેઓનું નરકમાં ગમન ન થાય, ભાવિ કેવલિ સમ થશે. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો મુક્તિગમન યોગ્ય છે. તેથી ભાવિકાળે અસંખ્યાતા હોય છે તેમ કહ્યું. એમ જે રીતે નૈરયિકોનો કેવલિ સમુદ્ધાત કહ્યો તેમ વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કેવલિ-સમુદ્ઘાતનો નિષેધ કરવો. કેમકે જેમણે કેવલિ સમુહ કર્યો છે તેઓને સંસાર હોતો નથી. ભાવિકાળે અનંતા કહેવા. કેમકે પ્રશ્ન સમયે વર્તતા વનસ્પતિકાયિકોમાં અનંતા વનસ્પતિ ત્યાંથી નીકળી પછી કે પરંપરાઓ કેવલિ સમુ કરી મોક્ષે જવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીતકાળે કદાચિત્ હોય, કદાચિ ન હોય. કેમકે જેમણે કેવલિ સમુ કર્યો છે, તેઓ સિદ્ધ થયેલા છે, બીજા હજી કેવલિ સમુહને પ્રાપ્ત થયા નથી. જ્યારે પૂર્વ કાળે હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ હોય છે. ભાવિકાળે સંખ્યાતા કે અસંખ્યાતા પ્રાપ્ત થવાના છે. કેમકે E:\Maharaj Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-I-I૬૦૬ ૧૮૫ (6) પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો સંખ્યાતા કે અસંખ્યાતા યથાસંભવ તુરંત કે પરંપરાએ કેવલિ સમુ કરી સિદ્ધ થવાના છે. કેવલિ સમુ વડે એ રીતે ચોવીશે દંડકે પૃચ્છા કરવી અને તે વૈમાનિકોને વૈમાનિકપણામાં વિશે પ્ર સુધી કહેવા. * X - X - એ પ્રમાણે એકવચન અને બહુવચન સહિત નૈરયિકોથી વૈમાનિક સુધીના જીવોમાં અતીત-અનાગત વેદનાદિ સમુઠ્ઠાતના સંભવ અને અસંભવપૂર્વક સંખ્યાના પ્રમાણની પ્રરૂપણા કરી. ધે તે તે સમુઠ્ઠાત વડે યાવત્ કેવલિ સમુઠ્ઠાત રહિત કે સહિત જીવોનું પરસ્પર અલાબદુત્વ કહે છે – • સૂત્ર-૬૦૭,૬૦૮ : ૬િo] ભગવાન ! આ વેદના, કષાય, મારણાંતિક, વૈદિક, વૈજસ, આહાક, કેવલિ સમુદ્રઘાતવાળા અને સમુદ્યાત રહિત એ જીવોમાં કોણ કોનાથી અલા આદિ છે 1 ગૌતમાં સૌથી થોડા જીવો આહારક સમુ છે, કેવલિ સમુe સંખ્યાતપણાં છે, તૈજસ સમુ અસંખ્યાતગણાં છે, વૈક્રિય સમુ આસંઢ છે. ૨ મારણાંતિક સમુ અનંતગણાં છે. કષાય સમુ વાળા અસં છે, વેદના સમુ વિશેષાધિક છે. સમુદ્ધાતરહિત આસંઢ છે. [૬૮] ભગવત્ ! વેદના-કયાય-મારણાંતિક અને વૈકિય સમુ વડે સમુદ્ધાતો સહિત અને રહિત નૈરયિકોમાં કોણ-કોનાથી અલ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં ઔરસિકો મારણાંતિક સમુwવાળા, વૈકિય સમુ અસંખ્યાતપણાં, કષાયસમુ સંખ્યા વેદના સમુ સંખ્યા છે, સમુદ્યાત રહિત સંખ્યાલગણાં છે. ભગવની વેદના-કષાય-મારણાંતિક-વૈચિ-સૈકસ સમુધાત સહિત અને રહિત અમુકુમારોમાં કોણ કોનાથી અલા આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં અસુકુમારોમાં કોણ કોનાથી અo આદિ છે? ગૌતમ ! સૌથી થોડાં અસુરકુમારો 3 તૈજસ સમુદo મારણાંતિક સમુ અસંહ, વેદના સમુ અસંખ્ય કષાય સમુe સંખ્યાતe, વૈક્રિય સમુ સંખ્યા સમુદ્યાત રહિત અસં છે. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. ભગવન ! વેદના, કષાય, મરણ સમુઘાત સહિત અને રહિત પૃથ્વી કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પૃથ્વી મારણાંતિક સમુ છે, કષાય સમુ સંખ્યા, વેદના સમુ વિશેષ સમુદ્યત રહિત આસંઢ છે. એમ 3 વનસ્પતિ સુધી જવું. પરંતુ સૌથી થોડાં વાયુ ઐક્રિય સમુ, મારણાંતિક સમુ અસ કષાય સમુ સંખ્યા વેદના સમુ વિશેષ, મુશાત રહિત અનંતગણ છે. ભગવાન ! વેદના, કષાય, મારણાંતિક સમુઘાત સહિત અને રહિત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલગ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં બેઈન્દ્રિયો મારણાંતિક સમુવેદના સમુ સં કયાય સમુ અસં છે સમુઘાત રહિત ook-40B (PROOF-1) ib\Adhayan-401B ૧૮૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંખ્યા છે - એમ ચરિન્દ્રિય સુધી છે. ભગવાન ! વેદના યાવત તૈજસ સમુદ્ર સહિત અને રહિત પંચે વિયોમાં કોણ કોનાથી આ આદિ છે ? પંચેન્દ્રિય તિર્યંચો તૈજસ સમુ સૌથી થોડાં, વૈકિય સમુ અસં છે. મારણાંતિક સમુ અસંહ, વેદના સમુ અસંહ, કષાય સમુ સંખ્યlo, સમુદ્ઘતિ રહિત જીવો અસંખ્યાતગણાં છે. ભગવન! વેદના યાવત કષાય સમુદ્રવાળા, સમુદ્યાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો આહાસ્ક સમુ કેવલી સમુ સંખ્યા, સૈકસ સમુ સંખ્યo, વૈકિય સમુ સંખ્યto, મારણાંતિક સમુ સંખ્યા, વેદના સમુ અસં કષાય સમુ અસં, સમુ રહિત અસંખ્યાતણાં છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકો અસુરકુમારવ4 જાણવા. • વિવેચન-૬૦૭,૬૦૮ : ભગવદ્ ! જેમનું પૂર્વે યથાસંભવ સમુદ્યાત વડે અને સમુદ્યાત રહિતપણે પ્રતિપાદન કર્યું છે એવા, વેદના ચાવતુ કેવલિ સમુઠ્ઠાતવાળા અને હિત એવા સામાન્યપણે જીવોની મળે કયા જીવો, કોનાથી અપ હોય, કયા જીવો કોનાથી સંખ્યાલગણાં, અસંખ્યાતણાં ઈત્યાદિ હોય ? કયા જીવો સમાન સંખ્યક, કયા જીવો કોનાથી વિશેષાધિક હોય ? સૂત્રમાં શબ્દ વિકલો જાણવો. ભગવંત કહે છે - સૌથી થોડાં જીવો આહારક સમુધ્ધાતવાળા છે, કેમકે આહારક શરીરો કદાચિત્ છ માસ સુધી આ લોકમાં હોતા પણ નથી. હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સહય પૃથકવ હોય. કેવળ આહાક સમુઠ્ઠાત આહારકશરીરના આરંભે હોય, પછી નહીં, તેથી એક કાળે થોડાંક જ આહારક સમુધ્ધાતો હોય. તેનાથી કેવળી સમુદ્ધાતવાળા સંખ્યાલગણાં છે. કેમકે તેઓ એક કાળે શત પૃથકવ હોય. જો કે આહાકશરીરી વિધમાનકાળે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કટ સહસવૃકવ છે, તો પણ આહારક શરીરના પ્રારંભે જ આહાક સમe હોય છે, તેથી - X... કેવલિ સમુ સંખ્યાતગુણા હોવામાં વિરોધ નથી. તૈજસ સમુ તેનાથી અસં છે. કેમકે પંચે તિર્યચ, મનુષ્ય, દેવોને પણ તૈજસ સમુદ્ર સંભવે છે. તેનાથી વૈક્રિય સમુ અસંખ્યાતપણાં છે. કેમકે નાસ્કો અને વાયુને પણ વૈક્રિય સમુ સંભવે છે. વૈક્રિયલલ્પિક વાયુ દેવોથી પણ અસંત છે. કઈ રીતે ? બાદ પયપ્તિ વાયુ સ્થલચર પંચે અસંખ્યાત ગણાં છે, સ્થળચર પંચે દેવોથી પણ અસંહ છે. જો કે બાદર વાયુના સંખ્યામાં ભાગ માત્રને વૈક્રિયલબ્ધિ સંભવે છે, તો પણ તેઓ દેવો કરતાં અસંહ છે. માટે તૈજસ સમય કરતાં વૈક્રિય સમુ અસં ઘટે છે. તેનાથી મારણાંતિક સમુ અનંતગણાં છે. કેવી રીતે ? અહીં અનંતા નિગોદ જીવોનો અસંહ ભાગ હંમેશાં વિગ્રહગતિમાં હોય છે. તેઓ ઘણું કરીને મારણાંતિક Maha Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-I-I૬૦૩,૬૦૮ ૧૮૩ ૧૮૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (94) સમુ છે. તેમનાથી પણ કપાય સમુવાળા અસંખ્યાતપણાં છે, કેમકે વિગ્રહગતિ પ્રાપ્ત જીવો કરતાં અસં અનંત નિગોદ જીવો કષાય સમુ હંમેશાં હોય છે. તેનાથી વેદના સમુદ્ર વિશેષાધિક છે. કેમકે અનંત નિગોદ જીવો વેદના સમુદ્ર હંમેશા હોય છે. તેમનાથી પણ સમુઠ્ઠાત રહિત જીવો અસં છે. કેમકે વેદના, કષાય અને મરણ સમુ કરતાં અસંનિગોદ જીવો સમુદ્ર હિત છે. હવે એ જ અલાબહુવનો નૈરયિકાદિ જીવ વિશેષમાં ચોવીશ દંડકના ક્રમે યથાસંભવ વિચાર કરે છે - સૌથી થોડાં નૈરયિકો મારણાંતિક સમુ છે. કેમકે મારણાંતિક સમુ મરણ કાળે હોય છે અને મરણ, બાકીના જીવતા નારકોની અપેક્ષાથી ઘણાં થોડાનું હોય છે. વળી બધાં મરણ પામતાં જીવોને સામાન્યથી મરણ સમુછ હોતો નથી. શાસ્ત્ર વયન છે કે સમુ વાળા પણ કરે છે અને સમુબ વિનાના પણ મરે છે. તેમનાથી વૈક્રિય સમુહ અસંખ્યાતગમાં છે કેમકે - સાતે નરકમૃથ્વીમાં પરસ્પર દુ:ખ ઉત્પન્ન કરવા માટે ઘણાં નાસ્કોને નિરંતર ઉત્તર વૈક્રિયનો પારંભ સંભવે છે. તેમનાથી કષાયસમુ સંખ્યાલગણાં છે, કેમકે જેમણે ઉત્તરઐક્રિય કર્યું છે, જેમણે નથી કર્યું એવા સર્વ સંખ્યા વડે - X• સંખ્યાતપણાં છે. તેમનાથી વેદના સમુ સંખ્યાલગણાં છે, કેમકે ક્ષેત્રજન્ય, પરમાધાર્મિકોએ કરેલ, પરસ્પર વેદનાથી પ્રાયઃ ઘણાં હંમેશાં વેદના સમુને પ્રાપ્ત થયા હોય. તેઓથી પણ સમુદ્ગાતથી રહિત જીવો સંખ્યાલગણાં છે, કેમકે વેદના સમુદ્ર સિવાય પણ સામાન્યથી વેદના અનુભવતા ઘણાં વધુ નાસ્કો સંભવે છે. ( ધે અસુકુમારોનું અલાબહત્વ કહે છે - સૌથી થોડાં અસુરકુમારો તૈજસ સમુ છે. કેમકે તૈજસ સમુ ઘણો કોપાવેશ હોય ત્યારે કવચિત્ કોઈકવાર કોઈને હોય. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતપણાં છે, તેનાથી વેદના સમુ અસંખ્યાતપણાં છે, કેમકે પરાર યુદ્ધાદિ કરવામાં ઘણાં વેદના સમુદ્ર પ્રાપ્ત થાય છે. તેથી પણ કષાય સમુ સંખ્યાલગણાં છે, તેમનાથી વૈક્રિય સમુહ વાળા સંખ્યાલગણાં છે, કેમકે સંભોગાદિ અનેક નિમિતે અતિશય ઘણાં અસુરકુમારોને ઉત્તર વૈકિય શરીરનો આરંભ સંભવે છે. તેમનાથી પણ સમુઠ્ઠાત હિત અસંખ્યાતપણાં છે, કેમકે ઘણાં ઉત્તમ જાતિવાળા અને સુખસાગરમાં લીન દેવો અસંખ્યાતગણાં કોઈપણ સમુઠ્ઠાત રહિત હંમેશાં હોય છે. સ્વનિતકુમાર સુધી આ જાણવું. ( ધે પૃથ્વીકાયિક સંબંધે અલાબહત્વ - અહીં કપાય સમુ વાળા અને વેદના સમુવાળા સંખ્યાલગણાં અને સમુાત રહિત અસંખ્યાતપણા સંબંધે સુગમ હોવાથી સ્વયં વિચાર્યું. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી અલાબદુત્વ કહેવું. પરંતુ વાયુકાયિકોમાં આટલું વિશેષ જાણવું - સૌથી થોડાં વાયુ વૈક્રિય સમુહ છે. કેમકે બાદર પયપ્તિાના સંખ્યાતમાં ભાગ માગને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેમનાથી પણ મારણાંતિક સમુe સંખ્યાલગણાં છે. કેમકે પર્યાપ્તા, અપર્યાપ્તાદિ બધાં વાયુને મરણ સમુ સંભવે છે. an-40\Book-40B (PROOF-1). તેમનાથી પણ કષાય સમુ સંખ્યાતગણાં, તેમનાથી વેદના સમુદ્ર વિશેષાધિક છે. તેમનાથી સમુઠ્ઠાત હિત સં છે. કેમકે સર્વ સમુને પ્રાપ્ત વાયુની અપેક્ષાથી સ્વભાવસ્થિત વાયુકાયિકો સ્વભાવથી જ અસંખ્યાતગણાં છે. બેઈન્દ્રિયસૂત્રમાં સૌથી થોડાં બેઈન્દ્રિયો મરણાંતિક સમુધ્ધાતવાળા છે, કેમકે પ્રશ્ન સમયે અમુક જ બેઈન્દ્રિયોને મરણનો સંભવ છે. તેનાથી વેદના સમુદ્ર અસંખ્યાતપણાં છે, કેમકે તાપ-ઠંડીના સંબંધથી મોટા ભાગને વેદના સમુદ્ર સંભવે છે. તેનાથી કષાય સમુ અસંખ્યાતગણાં છે, કેમકે અતિ ઘણાં બેઈન્દ્રિય જીવોને લોભાદિ કષાયનો સદ્ભાવ છે. તેમનાથી પણ સમુઠ્ઠાત રહિત સંખ્યાલગણાં છે. એમ આ પાઠથી ચઉરિન્દ્રિયો સુધી જાણવું. તિર્યંચ પંચે સૂત્રોમાં સૌથી થોડાં તૈજસ સમુદ્ર છે, કેમકે કેટલાંકને તેજોલિબ્ધિ સંભવે છે. તેનાથી વેદના સમુ અસં છે. તેમનાથી પણ વૈક્રિય સમુ અસંખ્યાતપણાં છે, કેમકે ઘણાંને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતપણાં છે, કેમકે વૈક્રિય લબ્ધિ રહિત બધાં સંમૂર્ણિમ જલચર, સ્થળચર, ખેચર આદિને પણ મરણ સમુ સંભવે છે. તેનાથી વેદના સમુહ વાળા અસંખ્યાતગમાં છે - X - તેનાથી કષાય સમુ સંખ્યાલગણાં છે. તેનાથી સમુદ્ધાત રહિત સંખ્યા છે ઈત્યાદિ પૂર્વવત્. મનુષ્ય સૂત્રમાં સૌથી થોડાં આહાક સમુદ્ર છે. કેમકે બહું થોડાંને એકકાળે આહારક શરીરનો પ્રારંભ સંભવે છે. તેનાથી કેવલિ સમુહવાળા સંખ્યાતપણાં છે, કેમકે તેઓ શત પૃચવ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેનાથી તૈજસ સમુ સંખ્યાતપણાં છે. કેમકે તેઓ સંખ્યામાં એક લાખ પ્રાપ્ત થાય. તેનાથી વૈક્રિય સમુ સંખ્યાલગણાં છે, કેમકે કોટી પ્રમાણ છે. તેનાથી મારણાંતિક સમુ અસં છે કેમકે સંમૂર્હિમ મનુષ્યો પણ તે સંભવે છે. તેનાથી વેદના સમુઠ્ઠાતવાળા અસંખ્યાતગમાં છે, કેમકે મરણ પામતા જીવોની અપેક્ષાથી મરણ ન પામતાં અસંય જીવોને વેદના સમુ સંભવે છે. તેનાથી કપાય સમુ સંખ્યા ગણાં છે, કેમકે તેઓ ઘણાં છે. તેનાથી સમુદ્ર રહિત અસંખ્યાતપણાં છે, કેમકે ઉત્કૃષ્ટ કષાયી કરતાં અસં અાકષાયી સંમૂર્ણિમ મનુષ્ય સદા પ્રાપ્ત થાય છે. • * * * હવે કષાય સમુદ્યાત સંબંધે વિશેષ કથન – • સૂત્ર-૬૦૯ - ભગવન | કષાય સમુઠ્ઠાતો કેટલા છે ? ચાર • ક્રોધ યથાવત્ માન સમુઘાત. નૈરસિકોને કેટલાં કષાય સમુ છે ? ચાર કષાય સમુદ્રઘાતો છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! એકૈક નૈરમિકને કેટલાં ક્રોધ સમુદ્ધાતો અતીત કાળે થયેલ છે ? અનંતા. ભાવિમાં કેટલાં થશે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થાય. E:\Maharaj Page #102 -------------------------------------------------------------------------- ________________ =1) ૩૬/--/૬૦૯ ૧૮૯ એમ વૈમાનિક સુધી જાણવું. ઓમ લોભસમુઘાત સુધી જાણવું. એમ ચાર દંડકો થાય છે. ભગવના નૈરમિકોને કેટલાં ક્રોધ સમુઅતીત કાળે થયેલાં છે ? ગૌતમ! અનંતા. ભાવિમાં કેટલાં થશે ? અનંતા. એમ વૈમાનિકો સુધી જાણવું. ચોમ લોભ સમુ સુધી કહેવું. એ ચાર દંડકો. ભગવાન ! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. એમ વેદના સમુ મુજબ ક્રોધ સમુ સંબંધે બધું વૈમાનિકપણામાં સુધી કહેવું. માન, માયા સમુ સંબંધે પણ મારણાંતિક સમુ મુજબ કહેવું. લોભ સમુ કષાય સમુ માફક કહેતો. પણ અસુરાદિ સર્વ જીવો નૈરસિકોમાં લોભકારી ઓકથી અનંત કહેવા. નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુ થયેલા છે ? અનંતા. કેટલાં થશે ? અનંતા. એમ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધાં કહેતા. સર્વ જીવોને ચારે સમુઘાતો લોભ સમુ જાણવા. ચાવતું વૈમાનિકપણામાં કહેવું. • વિવેચન-૬૦૯ - સામાન્યથી કપાય સમુઠ્ઠાત વિષયક, ચોવીશ દંડક ક્રમ સંબંધી આ સૂત્ર પ્રસિદ્ધ છે. હવે ચોવીશ દંડકના ક્રમે વૈમાનિક સુધી એકૈક નૈરયિકાદિની કષાય સમુદ્યાત વિષયક વક્તવ્યતા કહે છે – નૈરયિકનું ક્રોધ સમુદ્યાત અતીતકાળ સૂત્ર સ્પષ્ટ છે ભાવિકાળમાં કોઈ થવાના - કોઈ ન થવાના. જે નરકના પ્રાંતકાળે વર્તતો સ્વભાવથી જ અાકષાયી કષાય સમુદ્ધાત વિના કાળ કરીને નરકથી નીકળી મનુષ્યભવને પામી, કષાય સમુદ્ર થયા સિવાય જ સિદ્ધ થાય, તેને ભાવિમાં એક પણ કષાય સમુહ થવાનો નથી. જેને થવાનો છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય. • x • ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય છે. તેમાં સંખ્યાનો કાળ સંસારમાં રહે તેને સંખ્યાતા ચાવતુ અનંતકાળ રહેનારને અનંતા ભાવિ સમુદ્ગાતો હોય છે. એમ વૈમાનિક સુધી કહેવું. એમ ચોવીશ દંડકના ક્રમે માનાદિ સમુઠ્ઠાતવાળા. લોભ સમુદ્યા સુધી કહેવા. એમ એકૈક નૈરચિકાદિ વિષયક કહ્યા. હવે સર્વે નાક આદિ વિષયક ચારગણાં ચોવીશ દંડકો કહે છે. નૈરયિકોને તાતકાળે કેટલાં ક્રોધ સમુદ્ગાતો હોય ? ઈત્યાદિ,. અતીત સૂત્ર સ્પષ્ટ છે. ભાવિ અનંતા સમુદ્ધાતો હોય. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં ઘણાં અનંતકાળ સુધી રહેવાના છે. એમ વૈમાનિકો સુધી કહેવું. ક્રોધ સમુઠ્ઠાતના ચોવીશ દંડકો મુજબ માનાદિ સમુધ્ધાતો કહેવા. એ રીતે એ પમ બધાં નાટકો વિશે ચારગણાં ચોવીશ દંડકો થાય છે. હવે એકૈક નૈરયિકાદિને નૈરયિકાદિ ભાવોમાં વર્તતા કેટલા ક્રોધ સમુઠ્ઠાતો અતીત કાળે હોય અને કેટલાં ભાવિકાળે થાય, નિરૂપણ કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે yan-40\Book-40B (PROO ૧૯૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વિવક્ષિત પ્રશ્ન સમયની પૂર્વે સંપૂર્ણ અતીતકાળ અપેક્ષાથી તે તે કાળે નૈરયિકપણાને પ્રાપ્ત થયેલા એકૈક નૈરયિકને સર્વ સંખ્યા વડે કેટલા ક્રોધ સમુદ્ધાતો અતીત કાળે થયા હોય ? અનંતા. કારણ કે તેને નરકગતિ અનંતવાર પ્રાપ્ત થયેલી છે. એક નકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમદઘાતો હોય છે. વેદના સમુદ્ધાત માફક ક્રોધ સમુઠ્ઠાત સમસ્તપણે વૈમાનિકપણા સુધી કહેવો. તેનો પાઠ આ છે – નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ધાતો ભાવિકાળે થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ ઈત્યાદિ પૂર્વવતુ. - x - એ રીતે અસુરકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં જાણવું. એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુહ થયા હોય ? અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા હોય. એકૈક અસુરકુમારને અસુરકુમારપણામાં કેટલા ક્રોધ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળમાં કેટલા થવાના ? કોઈને થવાના, કોઈને નહીં થવાના. થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના હોય છે. એ પ્રમાણે નાગકુમારપણામાં ચાવત વૈમાનિકપણામાં કહેવું, ઈત્યાદિ - એકૈક નાકને સંસાગ્રી માંડી મોક્ષે જાય ત્યાં સુધીના અનંતકાળની અપેક્ષાથી નૈરયિકપણામાં ભાવિમાં થવાના ભાવિ ક્રોધ સમદઘાતો સર્વ સંખ્યા વડે કેટલાં હોય ? ગૌતમકોઈને હોય-કોઇને ન હોય. નીકટમાં મરણ હોય એવો નૈરયિક ક્રોધ સમુe પ્રાપ્ત કર્યા સિવાય છેલ્લા સમયે મરણ વડે નરકથી નીકળી સિદ્ધ થાય તેને નૈરયિકપણામાં થવાનો ભાવિ એક પણ ક્રોધ સમુ નથી. ઈત્યાદિ • x • ઉક્ત કથન કરી નરકમાં ઉત્પન્ન ન થનારને આશ્રીને છે. ફરીથી નકમાં ઉત્પન્ન થનારને જઘન્ય પદે સંખ્યાતા ક્રોધ સમુ છે, કારણ નૈરયિકોમાં ક્રોધ સમુ. ઘણાં થાય છે. ઉત્કૃષ્ટ અનંતા પણ થાય. - ૪ - એમ નૈરયિકને કહેલાં પ્રકાર વડે અસુરકુમારપણામાં અને ત્યારપછી ચોવીશ. દંડકના ક્રમે વૈમાનિકપણા સુધી સૂત્ર છે તે આ પ્રમાણે – એકૈક નૈરયિકને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્યાતો અતીતકાળે થયા છે ? ગૌતમ ! અનંતા. કેટલાં ભાવિમાં થવાના? કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ - ૪ - - અહીં ભાવાર્થ એ છે કે - અતીતકાળ વિષયમાં અનંતા થયા છે, કારણ કે તેણે અનંતવાર વૈમાનિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિમાં નરકથી નીકળી પછીના ભવમાં મનુષ્યપણું પામી સિદ્ધ થશે. અથવા પરંપરાએ વૈમાનિક ભવને પામી ક્રોધ સમુઠ્ઠાતને પ્રાપ્ત નહીં થાય. તેને વૈમાનિકપણામાં ભાવિ એક પણ સમુછ હોતો નથી. પણ જે વારંવાર વૈમાનિક ભવને પ્રાપ્ત થઈ એક વખત ક્રોધ સમુહને પામશે, તેને જઘન્યથી ક, બે કે ત્રણ, બાકીનાને સંખ્યાતી વારાદિ વૈમાનિકપણું પામી સંખ્યાતાદિ ક્રોધ Sahei E:\Mahar Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૬/-/-/૬૦૯ સમુદ્ધાતો થાય છે. અસુરકુમારને નૈરયિકપણામાં અતીતકાળે કેટલા ક્રોધ સમુ હોય ? પ્રશ્ન સૂત્ર સુગમ છે. અનંતા. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. એકૈક વૈરયિકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમુ થાય છે. ભાવિમાં થવાના કોઈને હોય-કોઈને ન હોય. કારણો પૂર્વવત્ સમજી લેવા. - ૪ - ૪ - ૪ - એકૈક અસુરકુમારને અસુકુમાપણામાં રહેલો છતાં સર્વ અતીતકાળને આશ્રીને કેટલાં ક્રોધ સમુ૰ પૂર્વે થયેલા છે ? નંતા કેમકે અનંતવાર અસુરકુમારપણાને પ્રાપ્ત થયેલો છે અને દરેક ભવમાં પ્રાયઃ ક્રોધ સમુદ્દાત હોય છે. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને પ્રશ્ન સમય પછી અસુરકુમારમાં ક્રોધ સમુદ્દાત થવાનો નથી, નીકળીને ફરી અસુકુમારત્વ પામવાનો નથી. તેને ન થાય. પણ જે અસુકુમારપણું એકવાર પણ પ્રાપ્ત કરે તેને એક, બે કે ત્રણ થશે, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થશે - ૪ * ૧૯૧ એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી અસુરકુમારને નાગકુમારાદિ સ્થાનોમાં ચાવત્ વૈમાનિકપણામાં કહેવું. - ૪ - સૂત્રપાઠ મુજબ જેમ ચોવીશ દંડકના ક્રમે અસુકુમાર વિષયક નૈરયિકથી વૈમાનિક સુધીના સ્થાનોમાં કહ્યું, તેમ નાગકુમારાદિ સમસ્ત સ્વસ્થાન અને પરસ્થાન વિશે કહેવું. ચાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં આલાવો કહેવો. એ પ્રમાણે ચોવીશચોવીશ દંડક જાણવા. ચોવીશ દંડક વડે ક્રોધ સમુદ્ઘાતનો વિચાર કર્યો. હવે ચોવીશ-ચોવીશ દંડક સૂત્ર વડે માન અને માયા સમુદ્દાત વિષયક સૂત્ર અતિદેશથી બતાવે છે – તેમાં – એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા માન સમુદ્ઘાતો અતીત કાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થવાના જેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થવાના છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં યાવત્ વૈમાનિકપણામાં કહેવું. ભગવન્ ! એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં માન સમુદ્દાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેટલાં ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. જેને થશે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે. એમ નાગકુમારપણામાં ચાવત્ વૈમાનિકપણામાં કહેવું. એમ અસુકુમાર સંબંધ જેમ નૈરયિકથી માંડી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારાદિ વિષયક સ્વસ્થાન અને પરસ્થાન વિશે યાવત્ વૈમાનિકને વૈમાનિકત્વમાં કહેવું. ઉક્ત સૂત્રની વ્યાખ્યા-અતીત સૂત્રોમાં બધે અનંતપણું સ્પષ્ટ છે. કેમકે વૈરયિકત્વાદિ સ્થાનો પ્રત્યેકને અનંતવાર પ્રાપ્ત થયા છે. ભાવિકાળમાં નૈરયિકને વૈરચિપણામાં આ પ્રમાણે છે – જે વૈરયિક માનસમુદ્લાતને પામ્યા સિવાય કાળ \Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (96) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જે નથી - કરી નકથી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થાય, પણ ફરી નરકમાં ન આવે તેને ભાવિમાં માન સમુ ન હોય. પરંતુ જે તે ભવમાં વર્તતો કે ફરીથી નસ્કમાં આવી એક વખત માન સમુને પ્રાપ્ત થઈ કાળ કરી નકથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિકાળે એક માન સમુ થવાનો છે, એમ બે, ત્રણ યાવત્ અનંતવાર નરકમાં આવનારને અનંત ભાવિ સમુદ્ધાતો થવાના છે. વૈરયિકને જ અસુકુમારપણામાં ભાવિમાં આ ભાવના છે નીકળી અસુકુમારત્વ ન પામે તેને ભાવિકાળે માન સમુ થવાના નથી. પણ જે પામે તેને થશે ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયપણાં સુધી ભાવિ સમુ કહેવા. મનુષ્યમાં આ ભાગના - જે નકથી નીકળી મનુષ્ય ભવ પામી માન સમુદ્દાતને પ્રાપ્ત થયા સિવાય સિદ્ધ થશે તેને ભાવિમાં એક પણ માન સમુદ્દાત ભાવિમાં થવાનો નથી, પરંતુ જે મનુષ્યપણામાં પ્રાપ્ત થઈ એકવાર માન સમુન્ને પામશે, તેને એક, બીજાને બે, અન્યને ત્રણ વગેરે, સંખ્યાતીવાર મનુષ્યપણાને પામનારને સંખ્યાતા યાવત્ અનંતવાર પામનારને અનંતા થવાના છે વ્યંતર, જ્યોતિક, વૈમાનિકપણામાં જેમ અસુકુમારપણામાં વિચાર્યું તેમ કરવો. જેમ નૈરયિકને નૈરયિકત્વાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુકુમારાદિને પણ વૈમાનિક સુધી ચોવીશ દંડકના ક્રમથી કરવો. ૧૯૨ માન સમુદ્ધાતના ચોવીશ સૂત્ર, ચોવીશ દંડકના ક્રમથી કહ્યા, તેમ માયા સમુદ્ઘાતના પણ ચોવીશ સૂત્રો કહેવા. કેમકે બંને સ્થાને સમાન પાઠ છે. હવે લોભ સમુદ્દાત સમાનત્વથી કહે છે – પરંતુ અસુરાદિ સર્વ જીવો વૈરયિકપણામાં એકથી માંડી અનંત સમુ૰પણે જાણવા. પૂર્વે કષાય સમુ કહ્યો, તેમ લોભ સમુ પણ કહેવો. પરંતુ અસુકુમારાદિને નૈરચિપણામાં ભાવિના વિચારમાં કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા હોય, કદાચ અનંતા હોય એમ કહ્યું અને અહીં અસુકુમારાદિ સર્વે જીવો વૈરયિકોમાં ભાવિ સમુદ્ઘાતનો વિચાર કરતાં એકોત્તપણે જાણવા. - ૪ - અતિ દુઃખની વેદના વડે પીડાયેલા હોવાથી હંમેશાં ઉદ્વેગને પ્રાપ્ત થયેલા વૈરયિકને ઘણું કરી લોભ સમુનો અસંભવ છે. સૂત્રપાઠ આ પ્રમાણે – ભગવન્ ! એકૈક નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! અનંત. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના, કોઈને નથી થવાના. જેને થવાના તેને એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા છે. એકૈક નૈરયિકને અસુકુમારપણામાં કેટલા લોભ સમુ અતીતકાળે થયા છે? અનંત. ભાવિકાળે કેટલા થવાના છે ? કોઈને થવાના, કોઈને થવાના નથી. જેને થાય તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા થવાના હોય છે. એમ ાનિતકુમાર સુધી. એકૈક નૈરયિકને પૃથ્વીકાયિપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિ કાળે કેટલાં થવાના ? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I609 194 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 ઈત્યાદિ * x - મનુષ્યપણામાં કહેવું. ચંતપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. એકૈક નૈરયિકને જ્યોતિકપણામાં કેટલા લોભ સમુહ થયેલાં છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. ઈત્યાદિ - x - વૈમાનિકપણામાં કહેવું. એકૈક અસુકુમારને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીત કાળે થયેલા છે ? અનંત. કેટલાં ભાવિકાળ થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વવતું. એકૈક સુકુમારને અસુરકુમારપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના - કોઈને થવાના નથી. ઈત્યાદિ પૂર્વવત્. એકૈક અસુરકુમારને નાગકુમારપણામાં કેટલાં લોભ સમુધ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થવાના છે ? કોઇન થવાના - કોઈને નથી થવાના, ઈત્યાદિ પૂર્વવત્. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકપણામાં ચાવત્ વૈમાનિકપણામાં નૈરપિકવ કહેવું. એ પ્રમાણે સ્વનિતકુમાપણામાં સુધી જાણવું. એકૈક પૃથ્વીકાયિકને નૈરાયિકપણામાં કેટલાં લોભ સમુઠ્ઠાતો અતીત કાળે થયા છે ? અનંતા. કેટલાં ભાવિકાળે થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વવતુ. * * * પૃથ્વીકાયિકને અસુરકુમારપણામાં અતીતકાળે અનંતા થયેલા છે. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થવાના છે - કોઈને થવાના નથી જેને થવાના છે, તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કદાચ અનંતા થવાના હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારપણામાં સુધી જાણવું. પૃથ્વીકાયિકપણામાં અતીતકાળે અનંતા થયા છે ભાવિમાં થનારા કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવતુ. એ પ્રમાણે મનુષ્યપણામાં સુધી કહેવું. વ્યંતપણામાં જેમ અસુરકુમાપણામાં કહ્યું, તેમ કહેવું. જ્યોતિકપણામાં અને વૈમાનિક પણામાં અતીતકાળે અનંતા થયા છે અને ભાવિમાં કોઈને હોય - કોઇને ન હોય. ઈત્યાદિ પૂર્વવતું. એ પ્રમાણે મનુષ્યને વૈમાનિકપણામાં સુધી કહેવું. વ્યંતરને અસુકુમારવત્ કહેવું. એ પ્રમાણે જ્યોતિષ અને વૈમાનિકોને પણ કહેવું. ઉકત સૂત્રનો અર્થ આ છે - નૈરયિકને નૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ધાતો થયા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળમાં કોઈને થાય - કોઈને ન થાય. તેમાં જે પ્રશ્ન સમય પછી લોભ સમુઠ્ઠાતને પામ્યા સિવાય જ નકભવથી નીકળી તુરંત કે પરંપરાઓ સિદ્ધ થશે અને ફરીથી નકમાં નહીં આવે તો લોભ સમુ પામશે નહીં. બાકીનાને થવાના છે, તેમાં કોઈને એક થાય ઈત્યાદિ પૂર્વવત. નૈરયિકને અસુકુમારપણામાં અતીત સૂત્ર તેમજ જાણવું. ભાવિ સૂત્રમાં કોઈને [22/13 an-40\Book-40B (PROOF-1) થવાના - કોઈને ન થાય. જે નકથી નીકળી અસુકુમારપણું પ્રાપ્ત કરવાનો નથી, તેને અસુરકુમારવમાં અનાગત લોભ સમુદ્ગાત હોતા નથી. જે અસુરકુમારપણું પ્રાપ્ત કરશે તેને હોય છે. તેઓ જઘન્ય પદે સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય સ્થિતિમાં પણ અમુકુમારોને સંખ્યાતા લોભ સમુદ્ગાતો થાય છે. કેમકે તેમને લોભ ઘણો હોય છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા અને અનંતા હોય છે. ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે તૈરયિકને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં યાવત્ સ્વનિતકુમારપણામાં નિરંતર કહેવું. *x* પૃથ્વીકાયિકપણામાં અતીતસૂત્ર તેમજ જાણવું. ભાવિના વિચારમાં કોઈને હોય - કોઈને હોતાં નથી. તેમાં નકથી નીકળી જે પૃથ્વી પામવાનો નથી તેને હોતા નથી. જે પામશે તેને એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય તે આ પ્રમાણે - - તિર્યંચ પંચેન્દ્રિયના ભવથી કે મનુષ્ય ભવથી લોભ સમુઠ્ઠાતને પ્રાપ્ત થઈને જે એક વખત પૃથ્વીકાયમાં જશે તેને એક, બે વખત જનારને બે ઈત્યાદિ * x - પૃથ્વીકાય સંબંધી પાઠ વડે મનુષ્યપણાં સુધી કહેવું. તે આ રીતે - એકૈક નૈરયિકને અષ્કાયપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે હોય? ઈત્યાદિ મનુષ્યમૂક સુધી કહેવું. તેમાં કાયિકથી વનસ્પતિકાય સુધીની ભાવના પૃવીકાયિક સૂત્રવત્ કહેવી. બેઈન્દ્રિય સૂટમાં ભાવિ વિચારથી જઘન્યથી એક, બે કે ત્રણ જાણવાં, એ કથન એક વખત બેઈન્દ્રિય ભવને પ્રાપ્ત કરનારની અપેક્ષાઓ જાણવું. ઉત્કૃષ્ટ સંગાતા, અસંખ્યાતા, અનંતા જાણવા. ઈત્યાદિ - x .... એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય સૂત્રો પણ કહેવા. તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર વિષયક વિચાર આ પ્રમાણે - એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં જવાવાળા અને સ્વભાવથી અN લોભવાળાને જઘન્યથી એક, બે કે ત્રણ લોભ સમુધ્ધાતો હોય છે. બાકીનાને ઉત્કૃષ્ટથી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં સંખ્યાતીવાર જનારને સંખ્યાતા ઈત્યાદિ કહેવું * * * મનુષ્ય સૂત્રમાં ભાવિકાળ સંબંધે મૂળચી ભાવના આ પ્રમાણે છે - જે નરકભવથી નીકળીને અન્ય લોભ કષાયવાળો મનુષ્યભવ પામી, લોભ સમુઠ્ઠાતને પામ્યા સિવાય મોક્ષે જશે. તેને અનાગત કાળે લોભ સમુધ્ધાતો હોતા નથી. બીજાને હોય છે. જેને છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય ઈત્યાદિ. વ્યંતરપણામાં જેમ અસુરકુમારો સંબંધે કહ્યું તેમ કહેવું. એટલે * x - ભાવિકાળના વિચારમાં કોઈને છે - કોઈને નથી. જેને છે, તેને કદાચ સંખ્યાતા - કદાય અસંખ્યાતા કે અનંતા હોય છે. પરંતુ એકથી માંડીને અનંત ન કહેવા. કેમકે વ્યંતરોને પણ અસુકુમારની માફક જઘન્ય સ્થિતિમાં સંખ્યાતા લોભ સમુદ્ગાતો હોય છે. જયોતિકાણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ર થયેલા છે. કેમકે અનંતવાર જ્યોતિકપણું પામ્યા છે. ભાવિમાં થવાના લોભ સમુદ્યાતો કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય છે, કદિપણ E:\Mahat Page #105 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I609 15 સંગાતા હોતા નથી. કેમકે જ્યોતિકોનું જઘન્યપદે પણ અસંખ્યાત વર્ષનું આયુ હોવાથી જઘન્યથી પણ અસંe લોભ સમુક હોય છે. કેમકે તે જાતિના દેવોને લોભ ઘણો છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિ સમુઠ્ઠાતના વિચારમાં કહેવું. એમ નૈરયિકને સ્વસ્થાન અને પરસ્થાનમાં લોભ સમુદ્ઘાતનો વિચાર કર્યો. હવે અસુરકુમાર સંબંધે લોભ સમુઠ્ઠાતનો વિચાર કરે છે - એકૈક અસકમારને નૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુઘાતો થયેલાં છે. કેમકે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્ - x - ઐયિકોને ઈષ્ટવસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુદ્યાત અસંભવ છે. * * * * * અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે ‘અનંતા’ સ્પષ્ટ છે. ભાવિકાળે કોઈને હોય છે - કોઈને હોતા નથી. કારણો - x - પૂર્વવત્ જાણી લેવા. * * * અસુરકુમારને નાગકુમારપણામાં અતીતકાળે લોભ સમુઠ્ઠાતો પૂર્વવત્ જાણવા. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. કારણો પૂર્વવત્ જાણવા * x * x * એ પ્રમાણે બધું ખનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીકાયિકપણામાં ચાવતું વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું, તેમ કહેવું. એમ અસુરકુમારની માફક નાગકુમારદિને પણ ચાવત્ સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કહેવું. તેનું સૂત્ર આ રીતે - ભગવદ્ ! એકૈક સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કેટલાં લોભસમુદ્ધાતો અતીતકાળે થયેલા છે, ઈત્યાદિ. એ પ્રમાણે એકૈક પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુઠ્ઠાતો અતીતકાળે હોય? ઈત્યાદિ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં વિચારવા. એમ તૈરયિકાદિના એકવચનના વિષયભૂત ક્રોધાદિ સમુધ્ધાતોનો પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડક સત્રો વડે વિચાર કર્યો. હવે નૈરયિકાદિના બહુવચનવિષયક તે જ સમુદ્યાતો વિચારે છે - નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે સર્વે જીવોએ અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલ છે. ભાવિમાં કેટલાં થવાના છે ? અનંતા. ઈત્યાદિ * x " એ પ્રમાણે નૈરયિક સૂત્રના પાઠથી ચોવીશચોવીશ દંડક સૂત્રો વડે ચાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવા. તે સુત્ર આ પ્રમાણે - વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્યાત અતીતકાળે થયા છે ? અનંત. ઈત્યાદિ પૂર્વવતું. જેમ ક્રોધ સમુદ્ધાતો સર્વ જીવોમાં વસ્થાને અને પરસ્થાને અતીત-અનામત કાળે અનંતા કહેલાં છે, તેમ માનાદિ સમુઠ્ઠાતો પણ કહેવા. - x * ક્રોધ સમુદ્ઘાત પ્રમાણે ચારે સમુદ્ગાતો સ્વસ્થાને અને પરસ્થાને બધે ચાવત્ લોભ સમુદ્યાત વૈમાનિકપણામાં કહ્યો ત્યાં સુધી કહેવા. * * * * * એ પ્રમાણે નૈરયિકાદિના બહુવચનના વિષયભૂત ક્રોધાદિ સમુધ્ધાતો પણ પ્રત્યેક દેડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કહ્યા. ib\Adhayan-40\Book-40B (PROOF-1) (98) Sahef 196 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હવે ક્રોધાદિ સમુઠ્ઠાત સહિતાદિનું અલાબદુત્વ - * સૂત્ર-૬૧૦ : ભગવન આ કોધ-માન-માયા-લોભ સમુઘાત સહિત, આકષાય સમુઘાતવાળા અને સમુદ્દઘાત રહિત જીવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમસૌથી થોડાં જીવો અકષાય સમુદ્યાતવાળા છે, માન સમુwવાળા અનંતગણો, કોઈ સમુ વિશેષ અધિક, માયાસમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક છે. સમુ રહિત સંખ્યાતગુણાં છે. ભગવન aa એ ક્રોધ-માન-માયા-લોભ સમુઠ્ઠાતવાળા અને સમુઘાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ છે ? ગૌતમાં સૌથી થોડાં નૈરયિકો લોભ સમુ, માયા સમુ સંખ્યાતપણાં, માન સમુ સંખ્યto, ક્રોધ સમુ સંખ્યto, સમુહ્યત રહિત સંખ્યા છે. - આસુકુમારો વિશે પ્રવન - સૌથી થોડાં અસુકુમારો ક્રોધ સમુ, માન સમુ સંખ્યા, માયા સમુ સંખ્યા, લોભ સમુ સંખ્યા સમુ રહિત સંખ્યા છે. એમ સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. પૃથ્વીકાયિકો સંબંધે પૃચ્છા - સૌથી થોડાં પૃથ્વીમાન સમુ, ક્રોધ સમુ વિશેષાધિક, માયા સમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક, સમુઘાત રહિત સંખ્યા છે, એમ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરંતુ માન સમુ વાળા અસંખ્યાતગણી કહેવા. - વિવેચન-૬૧૦ : પહેલાં સામાન્યથી જીવ સંબંધે અલાબદુત્વ કહે છે - ભગવન્! ક્રોધ સમુદઘાતવાળા યાવતુ લોભ સમુ કષાય સિવાયના સમુ, સમુરહિત જીવોમાં કોણ કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? સૌથી થોડાં અકપાય સમુ વાળા છે. કેમકે કપાય સિવાયના બીજા સમુ વડે સમુહવાળા કોઈક કાળે હોય છે. તેઓ ઉત્કૃષ્ટપદે પણ કષાય સમુ વાળાની અપેક્ષા અનંતમો ભાગ હોય. તેનાથી માન સમુવાળા અનંતગણાં છે, કેમકે અનંત વનસ્પતિ જીવો પૂર્વભવના સંબંધથી માન સમુ વર્તતા હોય છે. તેનાથી ક્રોધ સમુદ્ર વિશેષાધિક છે, કેમકે માનની અપેક્ષાથી ક્રોધી ઘણાં છે તેનાથી માયા સમુ વિશેષાધિક છે. કેમકે ક્રોધીથી માસી ઘણાં છે તેનાથી લોભ સમ વિશેષાધિક છે. કેમકે માણી કરતાં લોભી ઘણાં છે તેનાથી સમુદ્ધાતરહિત સંખ્યાતગણાં છે. કેમકે ચારે ગતિમાં સમુ વાળા કરતાં વગરના હંમેશાં સંખ્યા હોય છે સિદ્ધો એકેન્દ્રિયની અપેક્ષાએ અનંતમાં ભાગે છે, માટે તે સમુદ્ર હિત હોવા છતાં તેની વિવક્ષા કરી નથી. - આ જ અલાબહત્વ ચોવીશ દંડકના ક્રમે વિચારે છે - સૂગ સુગમ છે. પરંતુ સૌથી થોડાં નૈરયિકો લોભ સમુઠ્ઠાતવાળા છે. કેમકે નૈરયિકોને ઈષ્ટ વસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુઠ્ઠાત હોતો નથી. જેમને હોય તેને Maha આ Page #106 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I610 193 થોડો જ હોય છે, અસુરકુમાર સંબંધી અલાબહવના વિચારમાં સૌથી થોડાં ક્રોધ સમુદ્યાતવાળા છે, કેમકે દેવો બહુ લોભવાળા હોય છે, માનાદિ થોડાં હોય છે. તેથી પણ ક્રોધવાળા થોડાં હોય છે. એ પ્રમાણે સર્વ દેવો વૈમાનિકો સુધી જાણવા. અર્થાત્ અસુરકુમાર સંબંધી અલાબદુત્વ વડે નાગકુમારદિ બધાં દેવો વૈમાનિકો સુધી કહેવા. પૃવીકાયિકના વિચારમાં સામાન્યપણે જીવપદને વિશે ભાવના કરી હતી તેમ કરવી. કેમકે તેનું સમાનપણું છે. તે રીતે તિર્યંચ પંચેન્દ્રિયો સુધી કહેવા. મનુષ્યો જીવોની પેઠે કહેવા. પરંતુ કષાય સમુદ્રની અપેક્ષાથી માન સમુ અસંખ્યાતપણાં કહેવા. હવે છોડાસ્થિક સમુઠ્ઠાતને કહે છે - * સૂઝ-૬૧૧ - ભગવાન ! છાઘસ્થિક સમુદ્યાતો કેટલા છે ? ગૌતમ! છ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, વૈજસ, આહાક સમુદઘાત. ભગવન / નૈરમિકોને કેટલા છા સ્થિક સમુદ્ધાતો છે? ચાર - વેદના, કષાય, મારણાંતિક, ઐક્રિયસમુદ્ધાત. અસુકુમાર સંબંધે પૃચ્છા - પાંચ છાશસ્થિક સમુદ્ધાતો છે - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, સમાત. એકેય અને વિકવેજિજ્ય વિષયક પૃચ્છા - ત્રણ છાસ્થિક સમુ છે - વેદના, કષાય, મારણાંતિક. પરંતુ વાયુકાયિકોને ચોથો વૈક્રિય સમુ પણ છે. પંચેન્દ્રિય તિર્યંચો વિશે પૃચ્છા - તેમને પાંચ છisર્થિક સમુ છે - વેદના, કષાય, મરણાંતિક, ઐક્રિય, વૈજસ, મનુષ્યોને કેટલા છાશસ્થિક સમ છે ? છ - વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય, વૈજસ અને આહાક સમુદઘાત. * વિવેચન-૬૧૧ - સૂસ સુગમ છે. કોને કેટલા છાડાસ્થિક સમુધ્ધાતો હોય છે, એ ચોવીશ દંડકના ક્રમે કહે છે - નૈરયિકોને આદિના ચાર સમુ હોય છે - કેમકે તેઓને તૈજસ અને આહાક લબ્ધિનો અભાવ છે. અસુકુમારદિ બધાં દેવોને આહારક સિવાયના પાંચ સમુધ્ધાતો હોય છે, કેમકે તૈજસલબ્ધિ હોવાથી તૈજસ સમુહ પણ સંભવે છે. પરંતુ આહારક સંભવતો નથી. કેમકે ચૌદ પૂર્વના જ્ઞાનના અભાવે અને ભવરૂપ હેતુથી તેમને આહારકલબ્ધિનો અભાવ છે. વાયુકાય સિવાય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને પહેલાં ત્રણ સમુધ્ધાતો છે, કેમકે તેમને વૈક્રિય, આહાક, સૈકસ લબ્ધિનો અભાવ છે, વાયુકાયિકોને પૂર્વના ત્રણ સમુદ્ર સાથે ચોથો વૈક્રિય પણ છે. કેમકે તેઓમાં બાદર પયક્તિાને વૈક્રિય લબ્ધિ સંભવે છે. પંચેન્દ્રિય તિર્યંચોને આહાક લબ્ધિ ન હોવાથી આહારક સમુદઘાત સંભવતો નથી, પણ બાકીના પાંચે સમુદ્ર હોય છે અને મનુષ્યોને છ એ સમુદ્ગાતો હોય છે. Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (99) E:\Maharaj 198 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/3 કેમકે મનુષ્યમાં સર્વ ભાવનો સંભવ છે. એમ જેને જેટલા છાલાસ્થિક સમુ છે તે કહ્યા. ધે જે સમુદ્રમાં વર્તતો જીવ જેટલા ક્ષેત્રને સમુદ્રના વશથી તે-તે પુદ્ગલો વડે વ્યાપ્ત કરે તેનું નિરૂપણ કરે છે. * સૂટ-૬૧૨ - ભગવન ! વેદના સમુઘાત વડે સમવહત જીવ વેદના સમુ કરીને જે ૫ગલો બહાર કાઢે છે, તે યુગલો વડે કેટલું ફોમ વ્યાપ્ત હોય ? કેટલું ફોમ પૃષ્ટ હોય ? ગૌતમ અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર છે, એટલું ક્ષત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર ઋષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પર્શેલું હોય ? એક-બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત અને સ્કૃષ્ટ હોય. તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતમુહુર્ત કાઢે. બહાર કાઢેલા તે યુગલો હોય તે ત્યાં રહેલાં જે પ્રાણો, ભૂતો, જીવો, સત્વોને હણે, ફેરવે, કંઈક સ્પર્શ કરે, એકઠા કરે વિશેષ એકઠા કરે, પીગ કરે, કલાન્ત કરે, જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રીને તે યુગલોથી વેદના સમ તે જીવ કેટલી યિાવાળો હોય ? કદાચ ત્રણ કે ચારે કે પાંચ ક્રિયાવાળો હોય તે જીવો વેદના સમુદ્રવાળા તે જીવને આશ્રીને કેટલી ક્ષિાવાળા હોય ? ગૌતમ કદાચ ત્રણ કે ચાર કે પાંચ તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય. વેદના સમુ વડે સમવહત નૈરયિક આદિ જેમ જીવમાં કહ્યું. તેમ કહેવું. એમ વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુ કહેવો. જીવ મારણાંતિક સમુદ્રઘાત કરે છે, કરીને જે યુગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરે ? કેટલું સૃષ્ટ હોય ? ગૌતમ / વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક દિશામાં અસંખ્યાતા યોજન જેટલું x વ્યાપ્ત અને ધૃષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત અને કેટલા કાળે સૃષ્ટ હોય ? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ફોમ વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલાં કાળ પૃષ્ટ હોય. બાકી બધું ચાવતુ “પાંચ કિયાવાળો હોય” ત્યાં સુધી પૂર્વવતુ. એ પ્રમાણે નૈરફિક પણ જાણવો. પણ લંબાઈમાં જધન્ય કંઈક અધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર Page #107 -------------------------------------------------------------------------- ________________ 36/-FI612 19 9 વ્યાપ્ત હોય, એટલું ફોત્ર ઋષ્ટ હોય અને તે એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે કહેવું. પણ ચાર સમયની વિગ્રહ ગતિ વડે ન કહેવું. બાકી બધું “ટાવત પાંચ કિયાવાળા હોય” ત્યાં સુધી જાણવું. અસુકુમારને જીવપદ મુજબ કહેવું.. પરંતુ મૈરયિકની માફક વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું જેમ અસુકુમાર વિશે કહ્યું, તેમ કહેવું. એમ વૈમાનિક સુધી જાણતું પરંતુ એકેન્દ્રિયને જીવની માફક બધું કહેવું. * વિવેચન-૬૧૨ : જીવ વેદના સમુઠ્ઠાતમાં વર્તતો, તેમાં સમવહત થાય છે. સમવત થઈને પોતાના શરીરમાં રહેલા જે વેદનાયોગ્ય પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલાં ક્ષેત્રને વ્યાપ્ત કરે ? તે વ્યાપણું વચ્ચે કેટલાંક આકાશપદેશોનો સ્પર્શ ન હોય તો પણ વ્યવહારથી કહેવાય છે કે કેટલું ક્ષેત્ર સ્પષ્ટ હોય ? ગૌતમ ! નિયમો છ દિશાઓ વ્યાપ્ત થાય, તેનો સ્પર્શ થાય, તેમ વિસ્તાર અને જાડાઈથી શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર, તેટલા ક્ષેત્રને વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ હોય. તેને નિગમત દ્વારા કહે છે - એટલું ફોર વ્યાપ્ત અને ધૃષ્ટ હોય. અહીં વેદના સમદુઘાત અધિક વેદનાથી થાય છે. અધિક વેદના લોકના નિકટ જેવા પ્રાંત ભાગમાં જીવોને હોતી નથી. કેમકે તેઓ ઉપદ્રવ સહિત સ્થાનમાં રહે છે. પરંતુ બસનાડીમાં અધિક વેદના હોય છે. કેમકે ત્યાં અન્ય નિમિતે વેદનાની ઉદીરણાનો સંભવ છે અને છ દિશાનો પણ સંભવ છે. માટે અવય છ દિશામાં કા અન્યથા કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશામાં વ્યાપ્ત થાય તેમ કહેત. હવે પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વ્યાપ્ત થયેલું અને સ્પર્શેલું વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રીને કેટલે દૂર સુધી હોય અને કેટલાં કાળ સુધી હોય તેનું નિરૂપણ કરે છે - હમણાં જેનું પ્રમાણ કહ્યું તે ફોગ કેટલાં કાળે વ્યાપ્ત અને કેટલાં કાળે સ્પર્શેલું હોય? અથતુ પોતાના શરીરપ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે, એવું ક્ષેત્ર વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રીને નિરંતર ભરેલું અને સ્પર્શેલું કેટલો કાળ હોય? - ગૌતમાં એક-બે-ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલું અને સ્પર્શેલું હોય. થાત્ તેટલે દૂર સુધી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ફોન વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુગલો વડે ભરેલું જીવની ગતિને આશ્રીને પ્રાપ્ત થાય છે. તેથી એ સંબંધે ઉત્કૃષ્ટ ત્રણ સમયના વિગ્રહ વડે જેટલું ફોક વ્યાપ્ત કરાય એટલું હોમ આત્માથી જુદાં થયેલા વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું હોય. અહીં ચાર કે પાંચ સમયની વિગ્રહગતિ સંભવે છે, તો પણ વેદના સમુદ્ર પ્રાયઃ બીજાએ ઉત્પન્ન કરેલ વેદના વડે થાય છે, તે વેદના રસનાડીમાં રહેલા જીવોને હોય છે, પણ બહારવાળાને નહીં. બસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની હોય છે. માટે ત્રણ સમય વિગ્રગતિ કહી. * x * એટલા કાળે ભરેલ F-1) (PROOI ook-40B nayan-40\B 200 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૩ અને એટલા કાળે સ્પર્શેલ હોય છે. ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટ ગણ સમય સુધી અને ત્રણ સમયો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલી સીમાને વ્યાપી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું અને સાર્શેલું જીવની ગતિને આશ્રીને વ્યાપ્ત થાય છે અથવા પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે વ્યાપ્ત અને ભરેલું જીવની વિગ્રહગતિને આશ્રીને કેટલો કાળ સુધી પ્રાપ્ત થાય ? એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલ અને સ્પર્શેલ હોય છે. તેથી એટલા વડે ત્રણ સમય પ્રમાણ કાળ સંબંધી ક્ષેત્ર વ્યાપ્ત હોય. હવે જેટલો કાળ સુધી વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલોને બહાર કાઢે તેટલા કાળનું પ્રમાણ બતાવતા સૂત્રકાર કહે છે - હે પમ કલ્યાણ યોગી: તે વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો કેટલા કાળ સુધી બહાર કાઢે? કેટલો કાળ વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલોને વિસ્તારે છે? જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ પણ તમુહૂર્ત. પરંતુ ઉત્કૃષ્ટથી કંઈક મોટા અંતર્ મુહૂર્ણકાળ સુધી વિસ્તરે છે, એમ સમજવું. ઉકત કથનનું તાત્પર્ય એ છે કે - જે પુદ્ગલો જેટલો કાળ વેદના ઉત્પન્ન કરવાને સમર્થ છે, તે પુદ્ગલોને તે તે પ્રકારે વેદનાથી પીડિત થયેલો જીવ પોતાના શરીરમાં રહેલાં પોતાના શરીરથી બહાર આત્મપદેશોથી જુદા કરે છે, વિસ્તારે છે, જેમ અત્યંત દાહ જ્વરથી પીડિત થયેલો સૂમ પુદ્ગલોને બહાર કાઢે છે. જે ત્યાં વેદના સમુવાળા પુરુષના સંબંધવાળા ક્ષેત્રમાં રહેલા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રાણો, ભૂત-વનસ્પતિ, જીવ-તિર્યંચ પંચેન્દ્રિય, સવ-બાકીના જીવોને સામે આવતાં હણે છે, ફેરવે છે, કંઈક સ્પર્શ કરે છે પરસ્પર એકઠાં કરે છે, વિશેષથી જત્થારૂપે કરે છે, પીડા કરે છે, મૂર્ષિત કરે છે, જીવિતથી જુદાં કરે છે, તે પ્રાણાદિને આશ્રીને તે પુદ્ગલોથી તે વેદના સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો જીવ કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ ઈત્યાદિ. અર્થાત્ જ્યારે કોઈ જીવને સર્વથા પરિતાપ કે જીવિતથી જુદાં ન કરે ત્યારે સર્વથા ત્રણ કિયા, કોઈને પીડા કરે ત્યારે ચાર, કોઈને જીવિતથી હિત કરે ત્યારે પાંચ કિયાવાળો થાય. હવે તે જ વેદના સમુદ્ધાતવાળા જીવને આશ્રીને તે વેદના સમુઠ્ઠાત પ્રાપ્ત થયેલા પુરપના પુદ્ગલ વડે પૃષ્ટ જીવોની ક્રિયાનું નિરૂપણ કરે છે - તે વેદના સમુ પ્રાપ્ત પુરુષના પુદ્ગલોથી પૃષ્ટ જીવો, વેદના સમુદ્ગાતવાળા જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા થાય ? ગૌતમ ! કદાચ ત્રણ કિયાવાળા હોય. એટલે જ્યારે તેઓ વેદના સમુદઘાતવાળાને કંઈપણ પીડા ઉત્પન્ન કરવાને સમર્થ ન થાય ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય. જ્યારે તેને પીડા કરે ત્યારે કદાચ ચાર કિયાવાળા હોય ઈત્યાદિ - 4 તે વેદના સમુ વડે હિંસા કરાતા જીવોથી બીજા જીવોની હિંસા કરાય છે અને Sahe E:\Maha: Page #108 -------------------------------------------------------------------------- ________________ 36/-FI612 201 202 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (LOL) તે બીજા જીવો વડે હિંસા કરતા વેદના સમુ વાળાર જીવ અને વડે જેઓની હિંસા કરાય છે, તે જીવોને આશ્રીને તે વેદના સમુદ્યાતવાળા જીવની અને તે સમુદ્ઘાત પ્રાપ્ત જીવના પુલ વડે સ્પર્શ કરાયેલ જીવોની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે - તે પ્રસ્તુત વેદના સમુદ્ર પ્રાપ્ત જીવ અને વેદના સમુદ્ર પ્રાપ્ત જીવના પુદ્ગલો વડે સ્પષ્ટ જીવો અન્ય જીવોના ઉકત પ્રકારે પરંપરાઘાત વડે કદાચ ત્રણ ક્રિયાવાળા હોય ઈત્યાદિ. એ જ વેદના સમુઠ્ઠાતનો ઉક્ત પ્રકાર વડે ચોવીશ દંડકના વિચારમાં સૂત્રકાર કહે છે - પૂર્વે સામાન્યપણે જીવોનો વેદના સમુઠ્ઠાત આશ્રયી વિચાર કર્યો, તેમ નૈરચિકનો પણ કરવો. પરંતુ જીવના પાઠને સ્થાને નૈરયિકનો પાઠ ઉચ્ચારવો. જેમકે - વેદના સમુદ્ધાત વડે સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલ નૈરયિક સમુઠ્ઠાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે ઈત્યાદિ. એમ બધું વૈમાનિક સુધી કહેવું. એમ વેદના સમુદ્ધાત કહ્યો. હવે સમાન વક્તવ્યતા હોવાથી કપાય સમુઠ્ઠાતનો અતિદેશ કરવાનું સૂત્રકાર કહે છે - એમ કષાય સમુઠ્ઠાત પણ કહેવો. * x * તે આ પ્રમાણે - ભગવત્ ! કષાય સમુઠ્ઠાતને પ્રાપ્ત જીવ કષાય સમુઠ્ઠાત કરીને જે ૫ગલો બહાર કાઢે છે અર્થાત્ કષાય સમુઠ્ઠાત વડે ઉત્પન્ન થયેલ પ્રયન વિશેષથી પોતાના શરીરની બહાર કાઢે, આત્મપદેશોથી પણ જુદા કરે છે. તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત અને ઋટ હોય ? ગૌતમ ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર છે. તેટલું વ્યાપ્ત હોય. તેટલું પૃષ્ટ હોય. પ્રથમ કષાય સમુહ્નાત ત્રસ જીવોને થાય છે. કેમકે તેઓને જ અત્યંત તીવ્ર અધ્યવસાયનો સંભવ છે. એકેન્દ્રિયો તો પૂર્વ ભવના સંબંધી કષાય સમુઠ્ઠાત હોય છે. બસ જીવો બસનાડીમાં હોય, પણ તેની બહાર ન હોય. બસનાડીમાં રહેલો પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવા ક્ષેત્રને આત્માથી જુદા પાડેલા પુદ્ગલો વડે લોકાંત નિકટ હિત હોવાથી છ દિશામાં વ્યાપ્ત કરે છે, સ્પર્શે છે. તેમ ઘટે. માટે અવશ્ય છ દિશામાં એમ કહ્યું. ઈત્યાદિ - X - X - - હવે મરણ સમુઠ્ઠાત સંબંધે સૂત્રકાર કહે છે - મારણાંતિક સમુદ્યાતને પ્રાપ્ત થયેલો કોઈ જીવ મારણાંતિક સમુઠ્ઠાત કરી, તૈજસાદિ શરીરના અંતર્ગતુ જે પુદ્ગલોને બહાર કાઢે છે, આત્મપદેશોથી જુદા કરે છે, તે પુલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? ગૌતમા વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીરપ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી પોતાના શરીર કરતાં અધિક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર હોય, જ્યારે તેટલા માત્ર ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે જાણવું અને ઉત્કટથી અસંખ્યાતા યોજના પ્રમાણ સમજવું. એ જ્યારે તેટલાં ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે અથવા બીજી રીતે જાણી લેવું. તે એક દિશામાં હોય પણ વિદિશામાં ન હોય. કારણ કે સ્વભાવથી જીવ પ્રદેશના ગમનની દિશામાં સંભવ છે, એટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે. એટલું ફોઝ સ્પર્શેલું હોય છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટથી આત્મપદેશો વડે એટલા ક્ષેત્રનું વ્યાપ્ત થવું (PROOF -40\Book-403 nayan Saheib\Adi સંભવે છે. હવે વિગ્રહગતિને આશ્રીને વ્યાપ્ત થવાના અને સ્પર્શના કાળનું પ્રમાણ કહે છે - ભગવના તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય ? ઈત્યાદિ. ઉત્કૃષ્ટથી લંબાઈમાં હમણાં જેનું પ્રમાણ કહ્યું છે, તે ક્ષેત્ર વિગ્રહગતિને આશ્રીને કેટલા કાળે વ્યાપ્ત થાય અને કેટલાં કાળ પૃષ્ટ હોય ? અર્થાત્ વિગ્રહગતિથી કેટલા કાળે ઉત્કૃષ્ટથી લંબાઈમાં અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર પુલો વડે વ્યાપ્ત થાય અને સ્પર્શેલું હોય ? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થાય - પૃષ્ટ હોય. અહીં પાંચમા સમયની વિગ્રહગતિ સંભવે છે, પરંતુ તે કદાયિતુ જ હોય છે, માટે તેની વિવક્ષા કરી નથી. ચાર સમય કે પાંચ સમયની વિગ્રહગતિ કેમ થાય? બસનાડીથી બહાર નીચેના ભાગથી ઉપરના ભાગમાં કે ઉપરના ભાગથી નીચેના ભાગમાં ઉત્પન્ન થતો જીવ વિદિશાથી દિશામાં કે દિશાથી વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયે બસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ઉપર કે નીચે જાય, બીજા સમયે બસનાડીથી બહાર નીકળે અને ચોથા સમયે દિશામાં ઉત્પત્તિ સ્થાને પ્રાપ્ત થાય. આ ચાર સમયની વિગ્રહગતિ જાણવી. એમ પાંચ સમયની વિગ્રહગતિ પ્રસનાડીની બહાર વિદિશાથી વિદિશામાં ઉત્પત્તિ હોય ત્યારે ઘટે છે. જેમકે પહેલાં સમયે બસનાડી બહાર જ વિદિશામાંથી દિશામાં જાય, બીજા સમયે બસનાડીમાં પ્રવેશે, બીજા સમયે ઉપર કે નીચે જાય, ચોથે સમયે બહાર નીકળે અને પાંચમાં સમયે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને આવે. એટલા કાળે તે થોત્ર વ્યાપ્ત કે ધૃષ્ટ હોય. બાકી બધું તેમજ યાવતુ પાંચ ક્રિયાવાળો હોય ત્યાં સુધી જાણવું. પછી બાકીનું તે જ સૂત્ર કહેવું- તે બહાર કાઢેલા પુદ્ગલો જે ત્યાં રહેલ પ્રાણો વગેરેનો ઘાત કરે - ઈત્યાદિ ચાવતુ પાંચ કિયાવાળા હોય એ પદ સુધી જાણવું. એ પ્રમાણે સામાન્યપણે જીવપદમાં મારણાંતિક સમુઠ્ઠાતનો વિચાર કર્યો, હવે તેને જ ચોવીશ દંડકના ક્રમે કહેતા પ્રથમથી તૈરયિકનું સમાનપણું બતાવે છે - સામાન્ય જીવપદ માફક ગૈરયિકને પણ કહેવા. પરંતુ વિશેષ એ કે- સામાન્યથી જીવપદમાં ફોગ લંબાઈથી જઘન્ય અંગુલનો અસંખ્યાતભાણ કહ્યું. અહીં તે સાધિક 1000 યોજન કહે છે કારણ કે અહીં નૈરયિકો નરકથી નીકળી સ્વભાવથી જ પંચેન્દ્રિય તિર્યંચો કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, પણ બીજી ઉત્પન્ન થતાં નથી અહીં સૌથી જઘન્યનો વિચાર કરવાનો છે. તેથી જ્યારે પાતાળ કળશની પાસે રહેનાર નૈરયિક પાતાળ કળશમાં બીજા કે ત્રીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે પાતાળ કળશની ઠીકરી હજાર યોજન પ્રમાણ હોવાથી તે પ્રમાણ થાય છે. પણ ચૂના નહીં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજનો છે. તે સાતમી નકપૃથ્વીના નાકોની અપેક્ષાથી જાણવું. એમ એક દિશામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ આટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું Mahai Page #109 -------------------------------------------------------------------------- ________________ 36/-/-12 203 (102) ક્ષેત્ર સ્પર્શેલું હોય. વિગ્રહગતિને આશ્રીને વિશેષ કહે છે - એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ કહેવું પરંતુ એ પ્રમાણે સામાન્ય જીવપદમાં પણ કહ્યું છે, તો અહીં વિશેષ શું છે ? અહીં સામાન્ય જીવપદ માફક ચાર સમયની વિગત ગતિ વડે ન કહેવું. કેમકે નૈરયિકોને ઉત્કૃષ્ટ પણ ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. તે આ પ્રમાણે - કોઈ નૈરયિક વાયવ્ય દિશામાં રહેતો અને ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાએ તિર્યય પંચેન્દ્રિયપણે કે મનુષ્યપણે ઉત્પન્ન થવાનો હોય, તે પહેલાં ઉપર આવે, બીજા સમયે વાયવ્યથી પશ્ચિમ દિશામાં આવે, ત્રીજા સમયે ત્યાંથી પૂર્વ દિશામાં આવે છે. એ પ્રમાણે અસુકુમારાદિમાં પણ યથાસંભવ ત્રણ સમયના વિગ્રહની ભાવના કરવી. બાકી પૂર્વવત્ - 4 - ભગવન્તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. ઈત્યાદિ - X - અસુકુમાર વિશે સમાનપણું કહે છે - જીવપદમાં કહ્યું, તેમ અસુકુમારને કહેવું. શું કહેવું ? જીવપદને વિશે લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ કહેલ છે, તેમ અહીં કહેવું. [પ્રશ્નો જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ફોન શી રીતે હોય ? અસુકુમારથી માંડી ઈશાન સુધીના દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે તેથી જ્યારે કોઈ અસુરકુમાર સંક્લિષ્ટ પરિણામવાળો પોતાના કુંડલાદિ આભરણમાં એક ભાગમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનો હોય અને મરણસમુઠ્ઠાત કરે ત્યારે જઘન્યથી લંબાઈમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ લોટને પ્રાપ્ત થાય. માટે જીવાદ મુજબ જાણવું તેમ કહ્યું. તેથી અહીં પણ વિગ્રહગતિ ચાર સમયની થાય છે. તેથી કહે છે - પરંતુ વિગ્રહગતિ ત્રણ સમયની નૈરયિકવતુ કહેવી. બાકીનું સૂત્ર જીવપદમાં કહ્યું છે, તેમજ કહેવું. નાગકુમારદિ વિશે અતિદેશ બતાવે છે - અસુકુમાર વિશે કહ્યું, તેમ નાગકુમારાદિને વિશે ચાવતુ વૈમાનિક વિશે સૂત્ર છે, ત્યાં સુધી કહેવું. પણ પૃથ્વી. આદિપ એકેન્દ્રિયને વિશે સામાન્ય જીવપદમાં કહ્યા મુજબ કહેવું. - x * એ પ્રમાણે મારણાંતિક સમુઠ્ઠાત કહ્યો. હવે વૈક્રિય સમુ કહે છે - * સૂત્ર-૬૧૩ : વૈક્તિ સમુદ્યાત વડે સમુદ્યાતવાળો જીવ વૈક્રિય સમુઘાત કરીને જે પુગલો બહાર કાઢી તે પુદગલો વડે હે ભગવા કેટલું x વ્યાપ્ત છે? કેટલું હોમ સ્પષ્ટ છે? ગૌતમાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું સ્ત્ર વ્યાપ્ત હોય અથવા એટલું x સ્પર્શેલું હોય. ભગવન તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે અed હોય? ગૌતમ! એક, બે કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે (PROOF-1) nayan-40\Book-40B 204 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૩ વ્યાપ્ત હોય, એટલા કાળે ઋષ્ટ હોય. બાકી બધું “ચાવતુ પાંચ ક્રિચાવાળા પણ હોય” ત્યાં સુધી તેમજ જાણવું. પ્રમાણે નૈરયિક સંબંધે કહેવું. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજનો એક દિશામાં હોય છે, એટલું ત્ર કેટલાં કાળે વ્યાપ્ત થાય - ઈત્યાદિ જીવપદમાં કહ્યું છે, તેમજ કહેવું. એ પ્રમાણે ગૈરફિકને કહ્યું તેમ અસુકુમારને કહેવું. પરંતુ એક દિશામાં કે વિદિશામાં જાણવું. એ રીતે યાવતુ અનિતકુમારને કહેવું. વાયુકાચિકને જેમ જીવપદમાં કહ્યું છે, તેમ કહેવું. પરંતુ ક્ષેત્ર એક દિશામાં કહેવું. પંચેન્દ્રિય તિચિને નૈરયિકની જેમ કહેતું. મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકોને બધું અસુરકુમારની માફક જણાવું. ભગવાન ! તૈજસ સમુધાત વડે સમવહત જીવ અને તૈજસ સમુદ્યાત કરીને જે યુગલોને બહાર કાઢી તે પુગલો વડે હે ભગવન ! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, કેટલું ફોઝ પૃષ્ટ હોય ? ઈત્યાદિ જેમ વૈક્રિય સમુદઘાત કહો, તેમજ કહેવું. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવું. બાકી બધું પૂર્વવતું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પરંતુ પંચેન્દ્રિય તિચિને એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય અને એટલું #મ સ્પર્શેલું હોય. ભગવત આહારક સમુઠ્ઠાતવાળો જીવ સમવહત થઈને જે યુગલો બહાર કાઢે, તે પુગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? કેટલું ફોમ પૃષ્ટ હોય ? ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન એક દિશામાં, એટલું હોમ એક સમય, બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. ભગવાન ! તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તમાં કાઢે. ભગવાન ! બહાર કાઢેલા તે યુગલો ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, આવો, સવોને હણે છે. યાવત તેના જીવિતનો નાશ કરે છે. તેને આશ્રીને જીવ કેટલી કિયાવાળો હોય ? ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો હોય. ભગવન! તે જીવો તે સમુદ્ધાતવાળા જીવને આક્ષીને કેટલી ક્રિયાવાળા હોય ? ગૌતમ! એમજ જાણતું. ભગવન તે જીવ અને તે જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય, એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણતું. * વિવેચન-૬૧૩ :ભગવત્ ! વૈક્રિય સમુઠ્ઠાતથી જીવ સમવહત થઈને જે પુદ્ગલો બહાર કાઢે Sahei E:\Maharaj Page #110 -------------------------------------------------------------------------- ________________ 36/-/-/13 205 206 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 (103) (PROOI છે - ઈત્યાદિ પર્વવતુ. પરંતુ લંબાઈમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર હોય છે. એ વાયુકાયિક સિવાયના નૈરયિકાદિની અપેક્ષાથી જાણવું. કેમકે તેઓ વૈક્રિય સમુઠ્ઠાતનો આરંભ કરતાં તથાવિધ પ્રયન વિશેષથી ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા યોજના દંડ કરે છે, પણ અસંખ્યાતા યોજન કરતા નથી, વાયુકાયિકો તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દંડ કરે છે અને તેટલા પ્રદેશમાં રહેલાં તૈજસાદિ શરીરના પુદ્ગલોને આત્મપ્રદેશો થકી જુદા કરે છે, તે પુદ્ગલો વડે વ્યાપ્ત ક્ષેત્ર લંબાઈમાં ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત યોજન હોય છે. એવા પ્રકારનું ક્ષેત્ર પ્રમાણ કેવળ વૈક્રિય સમુઠ્ઠાતથી ઉત્પન્ન થનાર પ્રયત્નને આશ્રીને કહ્યું, પણ જ્યારે કોઈ વૈકિય સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો મરણ સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય અને કોઈપણ રીતે ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને આવે છે, ત્યારે અસંખ્યાત યોજના પ્રમાણ લંબાઈ લોગ જાણવું તે પ્રમાણ મરણસમુઠ્ઠાત પ્રયત્નજન્ય છે, મા હોવા છતાં પણ તેની વિવક્ષા કરી નથી. તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી ઉકત પ્રમાણવાનું આયામોત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું. તેમાં નૈરયિકો, પંચે તિર્યંચો, અને વાયુકાયિકોને અવશ્ય એક જ દિશામાં હોય છે. કેમકે નૈયિકો પરવશ અને અલાકડદ્ધિવાળા છે. તિર્મચા પંચે અપત્રકદ્ધિક જ હોય અને વાયુકાયિકો વિશિષ્ટ ચેતનારહિત હોય. તેથી વૈક્રિય સમનો આરંભ કરતા તેઓને જો કે તથા સ્વભાવથી જ આત્મપ્રદેશોના દંડનું નીકળવું થાય છે, તે આત્મપદેશોથી જુદા થઈને મનોપુદ્ગલોનું શ્રેણિને અનુસારે ગમન થાય છે. પણ વિશ્રેણિમાં થતું નથી. તેથી નૈરયિક, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાયિકોનું લંબાઈમાં દિશામાં જ ક્ષેત્ર સમજવું, વિદિશામાં નહીં. જે ચારે દેવો તથા મનુષ્યો છે, તે સ્વેચ્છાચારી અને વિશિષ્ટ લબ્ધિસહિત હોય છે. તેથી તેઓ કદાય પ્રયત્ન વિશેષથી વિદિશામાં પણ આત્મપદેશોનો દંડ કરતાં ત્યાં તે આત્મપ્રદેશોથી પુદ્ગલો બહાર વિસ્તારે છે. માટે તેમનું ક્ષેત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું. વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત કોઈ કાળ પણ કરે અને વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને પણ જાય, તેથી વિગ્રહગતિ આશ્રીને કાળનું નિરૂપણ કરે છે - ભગવત્ ! તે ક્ષેત્ર વિગ્રગતિને આશ્રીને ઉત્પત્તિ સ્થાન સુધી કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પષ્ટ હોય ? ગૌતમી એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે ક્ષેત્ર વ્યાપ્ત થાય અને સ્કૃષ્ટ હોય. અર્થાત્ વિગ્રહગતિને આશ્રીને મરણ દેશથી આરંભી ઉત્પત્તિ સ્થાન સુધીનું ક્ષેત્ર વ્યાપ્ત થવું, ઉત્કૃષ્ટથી ત્રણ સમયમાં થાય છે, પણ ચોથા સમયે થતું નથી. કેમકે વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત વાયુકાયિક પણ પ્રાયઃ બસનાડીમાં જ ઉત્પti થાય છે. બસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમય જ હોય. હવે તૈજસ સમુદ્ર વિશે સૂકાર કહે છે - ભગવા તૈજસ સમુથી સમવહત થઈ જે પુદ્ગલો બહાર કાઢે છે, ઈત્યાદિ સુગમ છે. પરંતુ આ તૈજસ સમુદ્યાત ચાર દેવનિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનો સંભવે છે. કેમકે તેઓ મહાપ્રયત્તવાળા છે. માટે તૈજસ સમુનો આરંભ કરનારને જઘન્યથી પણ લંબાઈમાં અંગુલનો અસં ભાગ પ્રમાણ હોય છે. પરંતુ સંખ્યાતમા ભાગ પ્રમાણ હોતું નથી, ઉત્કૃષ્ટથી સંખ્યાતા. યોજન પ્રમાણ હોય છે, ઉક્ત ક્ષેત્ર તિર્યંચ પંચેન્દ્રિય સિવાયના જીવોને એક દિશામાં કે એક વિદિશામાં કહેવું અને તિર્યય પંચે તે દિશામાં કહેવું. - 4 - હવે આહારક સમુઠ્ઠાતનું પ્રતિપાદન કરવા કહે છે - આહારક સમુ વડે સમવહત જીવ સમુક કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે - ઈત્યાદિ. તૈજસ્ સમુ માફક એ સૂત્ર વિચારવું. પરંતુ આહારક સમુ મનુષ્યોને હોય છે, તેમાં પણ ચૌદ પૂર્વીને, તેમાં કેટલાંક આહારક લબ્ધિવાળાને હોય છે, બાકીનાને હોતો નથી અને તે આહારક સમુoનો આરંભ કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી લંબાઈમાં ઉપર કહેલાં પ્રમાણવાળ ક્ષેત્ર આત્મપ્રદેશોથી અદા થયેલા પદગલો વડે એક દિશામાં વ્યાપ્ત કરે છે, પણ વિદિશામાં વ્યાપ્ત કરતો નથી. વિદિશામાં તો અન્ય પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશના દંડનો વિસ્તાર, પુદ્ગલો વડે વ્યાપ્ત કરવું થાય છે. * x * આહારક સમુદ્ર પ્રાપ્ત કોઈ કાળ કરે તો વિગ્રહગતિ વડે ઉત્પન્ન થાય છે. વિગ્રહ ગતિ ઉત્કૃષ્ટ ગણ સમયની હોય છે. માટે એક દિશામાં એટલું ક્ષેત્ર સ્પષ્ટ છે. * x * એ પ્રમાણે સામાન્યપણે જીવપદની જેમ મનુષ્યને પણ સૂઝ કહેવું. જીવપદમાં મનુષ્યોને જ આશ્રીને સૂત્ર પ્રવૃત્ત થયું છે, કેમકે તે સિવાય બીજાને આહારક સમુ અસંભવ છે. હવે કેવલિ સમુ કરવામાં જેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે જેટલા પ્રમાણવાળું ફોગ વ્યાપ્ત થાય, તેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે તેટલાં પ્રમાણવાળું ફોનનું વ્યાપ્તપણું કહે છે - * સૂત્ર-૬૧૪ - ભગવનું ભાવિતાત્મા કેવલિસમુદ્ધાતયુક્ત આણગારને જે છેલ્લા સમયના નિર્જરા યુગલો છે, તે સૂક્ષ્મ પુગલો કહ્યા છે ? આયુષ્યમાન શ્રમણ ! તે યુગલો સર્વ લોકને અને રહે છે ? હા, ગૌતમ! તેમજ છે. ભગવન! છાણ મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈક વર્ણ વડે વણરૂપે, ગંધ વડે ગંધરૂપે, રસ વડે રસ રૂપે, સ્પર્શ વડે સ્પર્શરૂપે જાણે અને જુઓ ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી, ભગવન્! એમ કેમ કહો છો - x * ગૌતમ ! આ જંબુદ્વીપ નામે દ્વીપ, સર્વ દ્વીપ અને સમુદ્રોની સૌની અંદર છે. તે બધાંથી નાનો, વૃત્ત * તેલમાં તળેલાં પુંડલાંના આકાર જેવો ગોળ, રથના પૈડાનાં સંસ્થાન જેવો વૃત્ત, કમળની કર્ણિકાની આકૃતિ જેવો ગોળ, પરિપૂર્ણ ચંદ્રાકૃતિ સમાન છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે. તથા તેની પરિધિ 3,16,227 યોજન, ૩-કોશ, ૧ર૮ ધનુષ અને સાધિક 13 અંગુલ છે. કોઈ એક મહાદ્ધિવાળો દેવ એક મોટા વિલેપન દ્રવ્યના ડાબડાને ગ્રહણ કરી ઉપાડે, Saheib\Adhayan-40\B E:\Mahal Page #111 -------------------------------------------------------------------------- ________________ 36/-/-/14 209 (104) ઉપાડીને એ પ્રમાણે સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં - વાર ફરીને શીઘ આવે. હે ગૌતમ ! ખરેખર તે સંપૂર્ણ જંબૂદ્વીપ વડે તે ગંધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હા, થાય. હે ગૌતમ છાસ્થમનુષ્ય તે ગંધના યુગલોને કંઈક વણથી વર્ષ - ગંધથી ગંધ - સથી સ્ત્ર * સ્પર્શથી સ્પર્શ એ ગણે - જુઓ ? ભગવન ! એ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! એ કારણે એમ કહું છું કે - છઠાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈક વર્ષથી વરૂપે યાવત્ સાશથી સ્પર્શરૂપે જાણતો-જતો નથી. હે આયુષ્યમાન શ્રમણ ! એટલા સૂક્ષ્મ યુગલો તે છે અને તે સર્વલોકને સ્પર્શીને રહે છે. * વિવેચન-૬૪૪ : ભગવન્! ભાવિતાત્મા અને કેવલિ સમુદ્યાતવાળા આણગારના ઈત્યાદિ. અહીં કેવલિ સમુદ્ધાત કેવળ જ્ઞાનીને હોય છે, છાસ્થોને હોતો નથી. કેવલી નિશ્ચયનયથી અણગાર છે. ગૃહસ્થ નથી, તેમ પાખંડી નથી. તે ભાવિતાત્મા - સમભાવ વડે ભાવિત આત્મા જેનો છે એવા. કેમકે તે વિશિષ્ટ શુભ અધ્યવસાય યુક્ત છે જો એમ ન હોય તો કેવલિપણું ઘટે નહીં. જેનું સ્વરૂપ કહ્યું છે એવા કેવલિ સમુઠ્ઠાત વડે સમવહત અણગારના જે ચરમ-છેલ્લા સમયે વતતા, કેમકે તે પુદ્ગલો વડે જ સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરે છે. નિર્જર પુદ્ગલો - નિર્જરાને પ્રાપ્ત થયેલ પુદ્ગલો. તાત્પર્ય એ કે લોક વ્યાપી થવાના સમયે આત્મપદેશોથી જુદા પડેલા અને જેઓએ કર્મપણાના પરિણામનો ત્યાગ કરેલો છે, એવા નિશ્ચિત સૂક્ષમ - ચક્ષુ આદિ ઈન્દ્રિયોને અગોચર પુદ્ગલો આપે કહેલા છે? “આયુષ્યમાન્ શ્રમણ” એ ભગવંતે ગૌતમને કરેલ સંબોધન છે. નિશ્ચિત છે કે સર્વલોકને સ્પર્શીને તે પુદ્ગલો રહે છે? એમ ગૌતમે પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું - ‘હા’ - x * x - ‘સૂમ પુદ્ગલો છે' એમ કહ્યું, તે સૂક્ષ્મપણું અપેક્ષાથી પણ હોય, જેમકે આમળા કરતાં બોર સૂમ છે. તેથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને અગોચર રૂપ સૂમપણું પ્રતિપાદન કરવા સૂત્રકારશ્રી કહે છે - ભગવન! છાસ્ય મનુષ્ય હમણાં કહેલાં તે નિર્જરા પુદ્ગલોને પહેલાં સામાન્યપણે જાણે છે - જુએ છે ? એની જ વિશેષરૂપે . વ્યાખ્યા કરે છે - જેના વડે યથાવસ્થિત સ્વરૂપનો નિર્ણય થાય તે વર્ણ. એમ વ્યુત્પત્તિ થવાથી વણને ગ્રહણ કરનાર ચક્ષુઈન્દ્રિય વડે કૃષ્ણાદિ રૂપવાળા વર્ણને, ગંધ ગ્રાહક ધ્રાણેન્દ્રિય વડે જ * સુંઘવું, કેમકે જે વડે શુભ કે અશુભ ગંધ સુંઘાય તે ગંધ. તે વડે શુભાશુભ ગંધને. રસ વડે - જે વડે આસ્વાદ કરાય તે રસ. રસની ગ્રાહક સનેન્દ્રિય વડે તિકતાદિપ રસને, જે વડે જાણવા યોગ્ય વસ્તુને કર્કશાદિ રૂપ જણાય, સ્પર્શ ગ્રાહક સ્પર્શનેન્દ્રિય વડે કર્કશાદિ રૂપ સ્પર્શને જાણે-જુએ ? ભગવત્ કહે છે - એ અર્થ સમર્થ નથી. ગૌતમ પુનઃ પ્રશ્ન કરે છે. એમ (PROOF-1) an-40\Book-403 208 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 કેમ કહ્યું? ઈત્યાદિ ભગવનું કહે છે - હે ગૌતમાં આ પ્રત્યક્ષ જણાતો, આઠ યોજના ઉંચા રનમય જંબૂવૃક્ષ વડે સહિત દ્વીપ તે જંબૂદ્વીપ. બધામાં મધ્યવર્તી છે. કોના મધ્યમાં ? બધાં દ્વીપ અને સમુદ્રોમાં. તે આ રીતે- દ્વીપ સમુદ્રો જંબૂદ્વીપથી આરંભી આગમોક્ત ક્રમે બમણાં-બમણાં વિસ્તારવાળા રહેલાં છે. તેથી દ્વીપસમુદ્રોમાં જંબૂદ્વીપ મધ્યવર્તી છે. તથા સર્વ દ્વીપ સમુદ્રમાં સૌથી નાનો છે. તે આ રીતે - બધાં લવણાદિ સમુદ્રો અને સર્વ ઘાતકીખંડાદિ દ્વીપો, આ જંબૂદ્વીપથી આરંભી બમણાં બમણાં મંડલાકાર વિસ્તારવાળા છે. તેમની અપેક્ષાથી નાનો છે - * તથા વૃત્ત - ગોળાકાર છે. જેથી તેલ વડે તળેલા પુડલાના જેવી આકૃતિવાળો છે. તેલમાં તળેલ પુડલો ઘણું કરી પરિપૂર્ણ વર્તુળાકાર હોય છે, પણ ઘીમાં તળેલો તેવો હોતો નથી, તેથી ‘તેલ’ એ વિશેષણ આપ્યું, તથા જંબુદ્વીપ ગોળ છે. કેવો ? રથના અંગભૂત ચક, ચક્રવાલ-મંડલ જેવી આકૃતિવાળો છે. એમ સૂત્રોક્ત બીજા બે પદ પણ વિચારવા. માથTE * લંબાઈfax - વિસ્તાર વિસ્તાર વડે લાખ યોજન પરિમાણવાળો છે. - x - મહામદ્ધિ - વિમાન પરિવારાદિ જેને છે તે. ચાવતુ મહાસૌગવાળો. યાવતું શદથી મોટી શરીર અને આભરણની કાંતિવાળા, મહાશારીરિક શક્તિ-બળવાળી, મોટી ખ્યાતિવાળા તે મહાયશસ્વી, તથા ઘણાં સાતા વેદનીય કર્મનો ઉદય હોવાથી મહા સુખવાળો અને ક્વચિત્ ‘મહા સવ' પાઠ હોવાથી મોટા ઈશ્વર એવી પ્રસિદ્ધિ જેની છે એવો અથવા પોતાના ઐશ્વર્યન જણાવે, પ્રગટ કરે તથા પરિવારાદિ ઋદ્ધિ વડે વર્તે છે, મહેશા કહેવાય. બીજે સ્થાને વૃદ્ધાચાર્યો એમ વ્યાખ્યા કરે છે કે - શીઘ ગમન કરે તેવી અશ્વ-મન, પોત-પોતાના વિષયને વ્યાપ્ત કરે છે માટે પ્રશ્ન - ઈન્દ્રિયો, મહાકૃર્તિવાળા મન અને ઈન્દ્રિયો જેને છે એવો મહાશ્ચાક્ષ દેવ, એક ઘણો ભારે, કેમકે જો નાનો હોય તો તેના ગંધના પુગલો વડે સંપૂર્ણ જંબુદ્વીપને વ્યાપ્ત કરવો અશક્ય થાય. અતિ સૂક્ષ્મ છિદ્રોને પણ ઢાંકવાથી વિશિષ્ટ લેપાદિ કરેલા ઉપરના ઢાંકણા વડે સહિત, તેવા ઢાંકણ વિના સૂક્ષ્મ છિદ્રો વડે ઘણાં પુદ્ગલો નીકળી જાય અને તેને ઉઘાડતી વખતે થોડાં રહેવાથી તેના વડે સંપૂર્ણ જંબૂદ્વીપને વ્યાપ્ત કરવનું ઘટે નહીં - - અતિ ઉત્તમ ગંધ દ્રવ્યો વડે પરિપૂર્ણ ભરેલો ડાભડો તેને ઉપાડે છે, એ પ્રમાણે પરિપૂર્ણ હોવાથી કેવળજ્ઞાન સમાન સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વડે, અહીં ચપટી-કાળ સૂચક છે. એટલે ત્રણ ચપટી વગાડાય તેટલાં કાળ વડે * સમયમાં ૨૧વખત ચારે તરફ ભમીને શીઘ આવે -x-x- એમ પહેલાં વિવક્ષિત અર્થના બોધનું કારણ દેટાંતનો પીઠિકાબંધ કહ્યો. હવે વિવક્ષિત અર્ચના બોધનું કારણ દષ્ટાંત વાક્ય કહેવાય છે. ખરેખર હે ગૌતમ ! તે સંપૂર્ણ જંબૂઢીપ તે ગંઘના ડાભડાથી નીકળેલાં ઘણાં ગંધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હવે ગૌતમ કહે છે - હા વ્યાપ્ત થાય. કેમકે Maha Page #112 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I614 209 210 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ગંધ પુદ્ગલો ચોતરફ અતિ પ્રસરવાના સ્વભાવવાળાં હોય છે. ફરી પ્રશ્ન કરે છે - જેમ તે સંપૂર્ણ જંબૂલીપમાં વ્યાપ્ત ગંધ પુદ્ગલો સૂક્ષ્મ હોવાથી છાસ્થોને ચક્ષુ આદિ ઈન્દ્રિય ગોચર થતાં નથી, તેમ સવલોક વ્યાપી નિર્જરા પગલો પણ ઈન્દ્રિયગમ્ય નથી. એટલાં સૂક્ષ્મ નિર્જરા પુદ્ગલો છે. હવે જે કારણથી કેવલિ સમુઠ્ઠાતનો આરંભ કરે છે, તે સંબંધે પ્રશ્ન કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે - * સૂત્ર-૬૧૫ થી 619 : [15] ભગવન! કેવલજ્ઞાની કયા હેતુથી કેવલીયમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમકેવળજ્ઞાનીને ચાર કમશો અક્ષીણ, અવેદિત અને અનિર્જિણ હોય છે. તે આ - વેદનીય, આયુ, નામ અને ગોઝ. તેમાં તે કેવલીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય છે. ત્યારે તેને બંધન વડે અને સ્થિતિ વડે વિષમ હોય તો સમ કરે છે. આ બંધન અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કેવલી સમુઘાત કરે છે. એ પ્રમાણે નિશ્વે કેવલી સમુદ્ધાતને પામે છે. ભાવના બધાં કેટલી સમુઘાત કરે છે, બધાં કેવલી સમુદઘાતને પ્રાપ્ત થાય છે? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. [616] જેને આયુના તુલ્ય પ્રદેશ અને સ્થિતિ વડે ભવના હેતુભૂત કર્મ છે, તે સમુદ્યાત કરતો નથી. [61] સમુઘાતને પ્રાપ્ત થયા વિના આર્ના કેવલિ જિનો જરા-મરણથી મુક્ત થઈ શ્રેષ્ઠ ગતિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે. 6i18] ભગવન ! કેટલાં સમયનું આયોજીકરણ છે ? ગૌતમ! અસંખ્યાતા સમયના અંતમુહૂર્ત પ્રમાણ આયોજીકરણ કહેવું છે. [19] ભગવાન ! કેટલાં સમયનો કેવલી સમુદ્યાત છે ? ગૌતમ આઠ સમય પ્રમાણ. તે આ રીતે - પહેલાં સમયે દંડ કરે છે, બીજ સમયે કપાટ કરે છે, બીજ સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છઠા સમયે મંયાન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે. દંડને સંહરીને શરીરસ્થ થાય છે. ભગવન ! તે પ્રકારે સમુઠ્ઠાત પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે છે ? વચનયોગનો વ્યાપાર કરે છે ? કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ ! તે મનોયોગ કે વચનયોગનો નહીં પણ કાયયોગનો વ્યાપાર કરે છે. ભગવાન ! કાયયોગનો વ્યાપાર કરતો તે શું ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે કે ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો ? શૈક્રિયશરીર કાયયોગ કે વૈક્રિયમિશ્ર શરીર કાયયોગનો ? આહાક શરીફાય યોગ કે આહાફ મિગ્ર શરીર કાયયોગનો ? કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ! તે ઔદારિક શરીર [2214]. hayan-40\Book-40B (PROOF-1) (105) કાયયોગ, ઔદારિક મિશ્રશરીર કાયયોગ અને કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. પણ વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહાક, આહાક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી. પહેલાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયોગનો અને બીજ, છઠા, સાતમા સમયમાં ઔદાકિ મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર ક્રે છે. બીજ, ચોઇ, પાંચમાં સમયમાં કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. * વિવેચન-૬૧૫ થી 619 : કયા કારણથી કેવલી - કેવલજ્ઞાન સહિત સમુઠ્ઠાત પ્રાપ્ત થાય છે ? સમુદ્ધાત આરંભે છે ? કેમકે તે કૃતકૃત્ય છે. ભગવંત કહે છે - ગૌતમ! કેવળીને ચાર કર્મો ક્ષય ન પામેલા, ન વદેલા છે તેથી. અર્થાત્ જેથી વેદેલા નથી, તેથી ક્ષય પામેલા નથી. કર્મનો ક્ષય પ્રદેશની કે વિપાકથી કર્મને વેદવાથી થાય છે. સર્વ કર્મો પ્રદેશરૂપે ભોગવાય છે, પણ તે ચારે કમ વેધા નથી માટે ક્ષય પામેલા નથી. એની જ પર્યાયિથી વ્યાખ્યા કરે છે - આત્મપદેશોથી સર્વથા નાશ ન પામેલા એવા રહેલાં છે. તેને નામોચ્ચારપૂર્વક જણાવે છે - તે સુગમ છે. તેમાં જ્યારે તે કેવળજ્ઞાનીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય અને ઉપલક્ષણથી નામ અને ગોગકર્મ પણ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય ત્યારે તે બંધન અને સ્થિતિ વડે, બંધન-ભવરૂપી કારાવાસથી નીકળતો પ્રાણી જે વડે પ્રતિબંધ પામે તે બંધનો અથવા યોગ નિમિતે આત્મપ્રદેશોની સાથે જે તાદાભ્ય સ્વરૂપે બંધાય - સંશ્લેષને પામે તે બંધનો. સ્થિતિ - કર્મના અનુભાવનો કાળ, તે પ્રમાણે ભાણકારે કહ્યું છે કે - સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો બંધનો અને સ્થિતિ વડે વિષમને સમાન કરે છે. બંઘના એટલે કદ્રવ્યો અને તેઓનો કાળ તે સ્થિતિ જાણવી. તેથી તે બંધનો અને સ્થિતિ વડે વિષમ એવા વેદનીયાદિ કર્મને સમુદ્ઘાત કરવા વડે આયુષ્યકર્મની સમાન કરે છે. એ પ્રમાણે ખરેખર કેવલી બંધનો વડે અને સ્થિતિ વડે વિષમતાને પ્રાપ્ત થયેલા વેદનીયાદિ કમને સમાન કરવા માટે સમુદ્યત કરે છે. સમુદ્ઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રમાણે તે સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે - આયુષ્ય પૂરાં થતાંબાકીના બીજા કર્મોની જો સમાપ્તિ ન થાય તો તે સ્થિતિના વિષમપણાથી સમુદ્ધાતને પ્રાપ્ત થાય છે. સ્થિતિ અને બંધન વડે તે કર્મોને સમાન કરવા માટે તેનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ણ બાકી હોય ત્યારે તે સમુદ્ધાત કરવાને ઈચ્છે છે. પ્રશ્ન વધુ સ્થિતિવાળા વેદનિયાદિ કર્મને આયુની સમાન કરવા માટે સમુઠ્ઠાત કરે છે - એમ કહ્યું તે યુક્ત નથી. કેમકે કૃતનાશાદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મનો થોડાં કાળમાં નાશ થવાનો સંભવ હોવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય અને વેદનીયાદિ કર્મ E:\Maharaj Page #113 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I615 થી 619 211 માફક કરેલા કર્મક્ષયનો પણ કરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિશે પણ અશ્રદ્ધાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઉત્તર : તે સત્ય નથી, કારણ કે - કૃતનાદાદિ દોષનો પ્રસંગ નથી. તે આ પ્રમાણે - અહીં જેમ પ્રતિદિન એક શેર ખોરાક ખાવા વડે 100 વર્ષ ચાલે તેટલા ખોરાકને ભસ્મકવ્યાધિ વડે તેના સામર્થ્યથી થોડાં દિવસમાં બધો ખોરાક ખાઈ જવાથી કૃતનાશ દોષની પ્રાપ્તિ થતી નથી, તેમ વેદનીયાદિ કર્મનો પણ તયાવિધ શુભ અધ્યવસાયના અનુબંધથી ઉપકમ થવા વડે બધાંનો ઉપભોગ થવાથી કૃતનાશરૂપ દોષનો પ્રસંગ નથી. કેમકે બે પ્રકારે કર્મનો અનુભવ થાય છે - વિપાકથી અને પ્રદેશથી. તેમાં પ્રદેશથી બધાં કર્મો ભોગવાય છે. એવું કોઈ કર્મ નથી કે જે પ્રદેશથી અનુભવ કર્યા સિવાય ક્ષય પામે. તેથી શી રીતે કૃતનાશ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય? વિપાકથી કોઈ કર્મ ભોગવાય છે, કોઈ કર્મ ભોગવાતું નથી, જે એમ ન હોય તો, એટલે બધું વિપાકથી જ ભોગવાય તો મોક્ષના અભાવનો પ્રસંગ થાય. તે આ પ્રમાણે - વિપાકાનુભાવ વડે જ બધું કર્મ ક્ષય કરવું જોઈએ એવો નિયમ હોય તો અસંખ્યાતા ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાય વિશેષથી જે નરક ગત્યાદિ કર્મ બાંધ્યું હોય તેનો એક મનુષ્યાદિ ભવમાં વિપાક વડે અનુભવ ન થાય, કારણ કે તેવા પ્રકારના વિપાકાનુભાવનું નિમિત્ત પોત-પોતાનો ભવ હોય છે. તેથી અનુક્રમે પોતપોતાના ભવના નિમિત વડે વેચવામાં નાકાદિ ભવોના ચાસ્ત્રિના અભાવ વડે ઘણાં કર્મોનો ઉપયય થવાથી અને તેનો પણ પોતપોતાના ભવરૂપ નિમિત વડે અનુભવ કરવાનો હોવાથી ક્યાંથી મોક્ષ થાય ? તે માટે સર્વ કર્મનો વિપાકથી અનુભવ વિશે જાણવો અને પ્રદેશથી અવશ્ય ભોગવવું જોઈએ એમ માનવું. તેથી, કોઈપણ દોષ નથી. પ્રશ્ન - એમ છતાં દીર્ધકાળ ભોગ્યપણે તે વેદનીયાદિ કર્મ બાંધેલું છે અને ઉપકમ વડે તેના પરિમાણ કરતાં થોડાં કાળમાં જ તેનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે પણ કૃતનાશ દોષનો પ્રસંગ કેમ નથી ? સમાધાન તે કથન પણ સત્ય નથી, કેમકે બંધ સમયે જ તેવા પ્રકારના અધ્યવસાયથી પ્રારંભમાં ઉપકમને યોગ્ય જ કર્મ તેણે બાંધેલું છે. વળી જિનવચનના પ્રામાણ્યથી પણ વેદનીય આદિ કર્મનો ઉપક્રમ જાણવો. એ સંબંધે ભાષ્યકાર કહે છે - કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહ્યા છે, તે દ્રવ્યાદિ - દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ અને ભવ એ પાંચેને આશ્રીને કહ્યા છે. માટે એવી પણ ઉપક્રમ થવો યુક્ત છે. એ પ્રમાણે મોક્ષના ઉપક્રમનું કોઈ કારણ નથી, જેથી તેમાં અવિશ્વાસનો પ્રસંગ પ્રાપ્ત થાય. જેમ મોક્ષા ઉપકમનો કોઈ પણ હેતુ નથી, તેમ છેલ્લા સૂત્રમાં કહેશે. તેથી જે કહ્યું છે કે વેદનીયાદિની માફક કરેલાં કર્મ ક્ષયનો પણ કરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિશે શ્રદ્ધા થશે, એ પણ (PROOF-1) (106) nayan-40\Book-40B Maharaj Saheib\Adh 212 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 યુક્તિયુક્ત નથી. અહીં અન્ય પર્વપક્ષી શંકા કરે છે - જ્યારે વેદનીયાદિ કર્મ ઘણું વધારે હોય અને આયુ સૌથી થોડું હોય ત્યારે અધિક વેદનીયાદિ કર્મનો ઘાત કરવા માટે ભલે સમુદ્ધાત કરે, કેમકે વેદનીયાદિ સોપક્રમ છે. પણ જ્યારે આયકર્મ અધિક હોય અને સૌથી થોડું વેદનીયાદિ કર્મ હોય ત્યારે શું સમજવું ? ખરેખર અધિક આયુકર્મનો ઘાત કરવાને સમુહ્નાત કરતો નથી કેમકે ચરમ શરીરીનું આયુ નિરૂપકમ હોય છે - એમ શાસ્ત્રવચન છે. સમાધાન - તે અયુક્ત છે, કેમકે આવી સ્થિતિ કદાપિ હોતી નથી. જેમકે હંમેશાં વેદનીયાદિ જ આય કરતાં અધિક સ્થિતિવાળા હોય છે. કદિ પણ વેદનીયાદિ કરતાં આ અધિક સ્થિતિક હોતું નથી. આવો નિયમ શાથી જાણવો ? પરિણામના સ્વભાવથી. તે આ પ્રમાણે - આવા પ્રકારનો જ આત્મ પરિણામ છે કે જેથી આયુષ વેદનીયાદિના સમાન હોય કે તેથી ન્યૂન હોય. પણ કદિ અધિક ન હોય. જેમ કે આયુનો જ અધુવ બંધ થાય છે - - તે આ પ્રમાણે - આયુષ્ય સિવાયના સાતે જ્ઞાનવરણ આદિ કર્મો સર્વદા બંધાય છે અને આયુષ તો પોતાના ભવના ત્રીજો ભાગ વગેરે શેષ કાળે જ બંધાય છે. તેમાં એવા પ્રકારની વિચિત્રતાના નિયમમાં સ્વભાવ સિવાય બીજો કોઈ હેતુ નથી. એ પ્રમાણે અહીં પણ સ્વભાવ વિશેષ જ નિયામક જાણવો. એ સંબંધે ભાષ્યકાર કહે છે - વિષમ સ્થિતિક કર્મમાં શો નિયમ છે કે થોડું આય હોય છે પણ બાકીના કર્મો થોડાં હોતા નથી ? પરિણામના સ્વભાવથી છે અને તેથી જ આયુષ્કર્મનો અઘુવ બંધ હોય છે. વિશેષ જાણવા માટે ગૌતમ પૂછે છે - બધાં કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! એ અયુક્ત નથી. અર્થાત્ બધાં કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં નથી. પણ જેમના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, તે સમુઠ્ઠાત કરે છે. જેના વેદનીય આદિ કર્મો સ્વભાવથી જ આયુના સમાન સ્થિતિક હોય તેઓ સમુદ્યાત કર્યા વિના જ તેનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. - 4 - જે કેવલીના આયુના તુલ્ય ભવોપગ્રહ કર્યો છે, જવ - મનુષ્યભવમાં, ગ્રહણ કરાય જેમના વડે તે ભવોપગ્રહ-વેદનીય, નામ અને ગોબ કર્મ, તે વચન - કમ પ્રદેશો વડે અને સ્થિતિ વડે સમાન હોય છે, તે સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં નથી. પણ સમુદઘાત કર્યા વિના જ તેને ખપાવી સિદ્ધિરૂપી મહેલમાં બિરાજે છે. * * * આ ભાવ કદાચિત જ હોય કે બહુધા ? કેવલિ સમુઠ્ઠાતને પામ્યા સિવાય ચરમગતિને પ્રાપ્ત થયેલા છે, એ ક્રિયાનો સંબંધ જાણવો. કેટલા ? અનંત કેવળજ્ઞાન અને કેવલ દર્શન સહિત એવા, આ કથન વડે જેઓ “બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર” એ નવ, આત્માના ગુણોનો અત્યંત ઉચ્છેદ થવો એ મોક્ષ. એમ માને છે તેના મતનું Page #114 -------------------------------------------------------------------------- ________________ 214 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (20) 36/-I-I615 થી 619 213 ખંડન કર્યું છે, એમ સમજવું. કેમકે જ્ઞાન એ આત્માનો નિરપયરિત સ્વભાવ છે, તેથી તેનો વિનાશ થતો નથી. અન્યથા આત્માનો જ અભાવ થાય. * * * નિન * જેણે રાગાદિ શત્રુ જિત્યા છે એવા. આ કથન વડે ગોશાલકના મતનું ખંડન કર્યું. કેમકે તેમના મતે મુક્તિપદને પામેલ હોવા છતાં પણ તેને વાસ્તવિક રીતે વીતરાગ માનતા નથી. કેમકે મુકિતપદને પામેલ છતાં પણ તીર્થનો તિરસ્કાર થતો જોઈને અહીં આવે છે - એવું તેમનું કથન છે. પણ વીતરાગનું પરાભવ બુદ્ધિથી અહીં આવવું અસંભવ છે. વળી કેવા છે ? જરા અને મરણથી રહિત, ઉપલક્ષણ વડે સમસ્ત રોગ અને શોકાદિ સાંસારિક કલેશોથી મુક્ત જાણવા. એના વડે એકાંતથી મોક્ષસુખનું ઉપાદેયપણું કહે છે, કેમકે અન્યને એવા પ્રકારના સ્વરૂપવાળા સ્થાનનો સંભવ છે. સંસારમાં શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત થયેલું હોય તો પણ એવા પ્રકારનું સ્થાન નથી. કેમકે સર્વ વસ્તુનો છેવટે વિનાશ છે. દ્ધિ - સર્વકર્મના ક્ષય વડે આત્માનું સ્વરૂપમાં અવસ્થાન, એવી ઉત્તમ ગતિને - સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. હવે સર્વ કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં પ્રથમ આવર્જીકરણ કરે છે. તે પ્રમાણે કેવલી સમુઠ્ઠાતની પ્રક્રિયા કહેવા ભાષ્યકાર સમુઠ્ઠાત શબ્દનું વ્યાખ્યાન કરે છે - તેમાં આયુના અંશથી અધિક કર્મનો ઘાત કરવો તે સમુદ્ગાત. તેને પામવાની ઈચ્છાવાળા કેવલી પૂર્વે આવર્જીકરણ કરે છે. આવર્જીકરણ એટલે - આત્માને મોક્ષની અભિમુખ કરવો, મોક્ષ પ્રત્યે જોડવો. અથવા જે વડે મોક્ષ અભિમુખ કરાય તે સાવન - શુભ મન-વચન-કાયાનો વ્યાપાર વિશેષ. કહ્યું છે કે વર્નન - ઉપયોગ કે વ્યાપાર, તેથી બંને સ્થાને પૂર્વે ન હોય તેનું કરવું એ વિવક્ષામાં આવíકરણ કહેવાય છે. બીજા આચાર્યો આવર્જિતકરણ એવો શબ્દ કહે છે. તેના શબ્દાર્થ-સન્મુખ કરાયેલ. લોકમાં એમ બોલાય છે . મેં તેને સન્મુખ કરેલો છે. તથા ભવ્યત્વ વડે આવર્જિત-મોક્ષ સમુખ કરાયેલા આત્માનું કરણ-શુભયોગનો વ્યાપાર છે. બીજા આચાર્યો કહે છે - આયોજિકાકરણ. અન્વયાર્થ આ પ્રમાણે છે - મ - અવશ્યપણે કરવું તે આવશ્યકકરણ. જેમકે કેટલાંક કેવલી સમુઠ્ઠાત કરે અને કેટલાંક ન કરે, પરંતુ આ આવશ્યક કરણ તો બધાં કેવલી કરે છે. ધે આવર્જીકરણના કાળનું પ્રમાણ બતાવવા માટે સૂર કહે છે - ભગવ ! આવર્જીકરણ કેટલાં સમય પ્રમાણે છે ? ઈત્યાદિ સુગમ છે. આવર્જીકરણ કર્યા પછી તુરંત કેવલી સમુદ્ધાતનો આરંભ કરે છે - તે કેટલાં સમયનો છે ? એ આશંકામાં તેના સમયનું નિરૂપણ કરવા માટે કહે છે - કેવલી સમુઠ્ઠાત કેટલા સમયનો છે ? ઈત્યાદિ સુગમ છે. તેમાં જે સમયે જે કરે છે, તે બતાવે છે - પહેલાં સમયે ઈત્યાદિ સુગમ છે. કેમકે પૂર્વે તેની વ્યાખ્યા કરેલી છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - જેમ આદિના ચાર સમયોમાં અનુક્રમે આત્મપદેશોનો વિસ્તાર થાય છે, તેમ ઉલટા ક્રમ (PROOF-1) iblAdhayan-40\Book-40B વડે સંહરણ થાય છે. અન્યત્ર પણ કહ્યું છે - પ્રથમ સમયે ઉર્ધ્વ અને અધો લોકાંત સુધી જવા વાળો સ્વદેહ પ્રમાણ વિસ્તારવાળો દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંચાન કરે છે, ચોથા સમયે લોકને વ્યાપ્ત કરે છે. પછી ઉલટા ક્રમે સંહરણ કરી શરીરમાં સ્થિત થાય છે. આ સમુઠ્ઠાત કરવામાં જે યોગની પ્રવૃત્તિ થાય છે તેને સૂત્રકાર કહે છે - સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે ? ઈત્યાદિ. તેમાં તે મનોયોગ અને વચનયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે તેનું પ્રયોજન નથી, તે સંબંધે શ્રી હરિભદ્રસૂરિજી કહે છે - તે વખતે પ્રયોજનાભાવે મન, વચનનો વ્યાપાર કરતો નથી. કાયયોગનો વ્યાપાર કરતો ઔદાકિ - ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયયોગનો વ્યાપાર કરે છે, શેષ કાયયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે લબ્ધિનો ઉપયોગ ના કરતો હોવાથી બાકીના કાયયો ન સંભવે. તેમાં પહેલા અને આઠમાં સમયે કેવળ ઔદારિક શરીરનો જ વ્યાપાર કરે છે માટે ઔદારિક કાયયોગ છે. બીજા-છઠા-સાતમા સમયે દારિક અને કાર્પણ શરીરનો વ્યાપાર છે, માટે ઔદારિક મિશ્ર કાયયોગ છે. બીજા, ચોથા, પાંચમાં સમયે કેવળ કામણ શરીરના વ્યાપારવાળો છે, માટે કાર્મણકાય યોગ છે. એ સંબંધે ભાણકાર કહે છે - વિશે સમુઠ્ઠાત પ્રાપ્ત થયેલો મન, વચન યોગનો વ્યાપાર કરતો નથી. પણ પહેલાં અને આઠમાં સમયે ઔદારિક કાર યોગનો વ્યાપાર કરે છે વગેરે. * સૂત્ર-૬૨૦ - ભગવનું છે તે પ્રમાણે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિવસિ પામે અને સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે સમુઘાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને પછી મનોયોગનો પણ વ્યાપાર કરે, વચન યોગનો પણ વ્યાપાર કરે, કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો શું સત્ય મનોયોગનો વ્યાપાર કરે, મૃષા મનોયોગનો, સત્યમૃણ મનોયોગનો કે અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે ? વચનયોગનો વ્યાપાર કરતો શું સત્ય વચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો, સત્યમૃM વચનયોગનો, અસત્યામૃષા વચન યોગનો વ્યાપાર કરે? હે ગૌતમ! સત્ય મનોયોગ અને અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે પણ મૃપા મનોયોગ અને સત્યમૃપા મનોયોગનો વ્યાપ ન કરે, એ રીતે જ સત્ય વચનયોગ અને અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે પણ મૃષા વચનયોગ અને સત્યમૃષા વચનયોગનો વ્યાપાર ન કરે કાયયોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભો રહે, બેરો, આબોટે, ઉલ્લંઘન કરે, પ્રલંઘન કરે, પ્રતિહાસિક, પીઠ, ફલક, શસ્યા, સંથારો પાછા આપે. E:\Maharaj Page #115 -------------------------------------------------------------------------- ________________ 36/--/20 રાપ * વિવેચન-૬૨૦ : તે કેવલી દંડ, કપાટ વગેરેના ક્રમે સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય - કૃતાર્થ થાય. સિદ્ધ થવાનો હોય તો પણ વ્યવહારથી સિદ્ધ કહેવાય, માટે કહે છે - કેવળજ્ઞાન વડે જાણે કે હું નિશ્ચયથી સર્વ કર્મના ક્ષયથી કૃતાર્થ થઈશ ? તેથી કહે છે - સમસ્ત પ્રકારે શાંત થાય છે, નિર્વાણ પામે છે ? એ બાબતને પર્યાય શબ્દ વડે સ્પષ્ટ કરે છે - સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમી એ અર્થ સમર્થ નથી કે સમુદ્ઘાત પ્રાપ્ત થયેલો યાવત્ સર્વ દુઃખોનો અંત કરે. કેમકે હજી તેમણે યોગ નિરોધ કર્યો નથી. સયોગીની આગળ કહેવાનાર ચુક્તિ વડે સિદ્ધિ થતી નથી. તેથી શું કરે છે ? તે કહે છે - પ્રસ્તુત સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો સમુદ્ઘાતથી નિવૃત થાય છે અને નિવૃત થઈને ત્યારપછી મનોયોગ-વચનયોગ-કાયયોગનો વ્યાપાર કરે છે. કારણ કે ભગવન નામ, ગોત્ર, વેદનીયસ્પ કર્મ ઘણાં હોય ત્યારે અચિંત્યા પ્રભાવવાળા સમુદ્ધાતના વશથી આયુના સમાન કર્યા પછી તમુહૂર્તમાં મોક્ષ પામવાના હોવાથી તે કાળે જો અનુત્તરૌપપાતિકાદિ દેવ મનથી પૂછે તો ઉત્તર આપવા માટે મનના પુદ્ગલો ગ્રહણ કરી મનોયોગનો વ્યાપાર કરે છે. તે પણ સત્ય કે અસત્યામૃષારૂપ મનનો વ્યાપાર કરે છે. મનુષ્યાદિકે પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય તો કાર્યવશથી વચનયોગના પુગલો ગ્રહણ કરી વચનયોગનો વ્યાપાર કરે છે અને તે સત્ય કે અસત્યામૃષારૂપ વચનયોગનો વ્યાપાર કરે છે, બાકીના વચન અને મનોયોગનો વ્યાપાર કરતાં નથી, કેમકે તેના સગાદિ ક્ષીણ થયા છે. ગમનાગમન આદિમાં ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે. તે આ પ્રમાણ - ભગવનું કાર્ય નિમિતે કોઈ સ્થાનથી વિવક્ષિત સ્થાને આવે, અથવા ક્યાંય જાય, અથવા ઉભા રહે કે બેસે, તેવા પ્રકારના શ્રમ દૂર કરવા માટે આબોટે અથવા વિવક્ષિત સ્થાને તેવા પ્રકારના આવી પડતાં જીવો વડે વ્યાપ્ત ભૂમિને જોઈને તેનો ત્યાગ કરવા માટે, પ્રાણી રક્ષા નિમિતે ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરે. તેમાં સ્વાભાવિક પાદ વિક્ષેપ-પગલાં ભરવા, ગમન કરવા કરતાં કંઈક અધિક ગમન કરવું તે ઉલ્લંઘન, તેથી વધારે મોટાં પગલાં ભરવા તે પ્રલંઘન. અથવા પાસે રહેલાં પીઠ-આસન, લક-પાટીયા, શય્યા-વસતિ, સંથારો પાછા આપે એટલે જેની પાસેથી લાવેલા હોય તેને પાછા સોંપે. અહીં ભગવંત આર્ય શ્યામાચાયૅ પાસે રહેલા આસન, કલકાદિ પાછા આપવાનું જ કહ્યું છે, તેથી જણાય છે કે અવશ્ય અંતર્મુહd આયુ બાકી હોય ત્યારે જ વર્જીકરણાદિ કરે છે, પણ વધારે આયુર્ણ બાકી હોય તયારે કરતો નથી. જો એમ ન હોય તો તેને ગ્રહણ કરવાનો પણ સંભવ હોવાથી ગ્રહણ પણ કરવા પડે. એ કથન વડે કોઈ આચાર્યો કહે છે - જઘન્યથી તમુહd બાકી હોય ત્યારે અને ઉત્કૃષ્ટ છ માસ બાકી હોય ત્યારે સમુદ્યાત કરે છે. તેનું ખંડન જાણવું. 216 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કેમકે છ માસમાં વચ્ચે વર્ષાકાળનો પણ સંભવ હોવાથી તે નિમિતે આસન ફલકાદિનું ગ્રહણ પણ સંભવે. પરંતુ તે સૂત્રને સંમત નથી, માટે તે પ્રરૂપણા ઉત્સુણ જાણવી. વળી આવશ્યકમાં પણ સમુદ્ધાત કર્યા પછી તુરંત શૈલેશી કથનથી એ ઉલૂણ પ્રરૂપણા જાણવી. તે સૂત્ર આ પ્રમાણે છે - દંડ, કપાટ, મંથન, આંતર પૂરવા, સંહરણ, શરીરસ્થ, વચનયોગનિરોધ, શૈલેશી અને સિદ્ધ અનુક્રમે જાણવા. જો ઉત્કર્ષથી છ માસનું અંતર પડે તો તે પણ કહે, પણ કહ્યું નથી, માટે તે અયુક્ત છે. તે પ્રમાણે ભાગકાર કહે છે - કર્મ ઓછા કરવા નિમિત્તે શેષ અંતર્મુહૂર્તનો કાળ જાણવો. બીજા આચાર્યો અને જઘન્ય કાળ કહે છે અને છ માસનો ઉત્કૃષ્ટ કાળ માન છે. કેમકે પછી તુરંત શૈલેશીનું કથન હોવાથી અને પાસે રહેલા પીઠ-ફલક આદિનું પાછું આપવાનું જ સૂત્રમાં કહ્યું છે. અન્યથા તેને ગ્રહણ કરવાનું પણ હોય. અહીં એ પ્રમાણે અંતર્મહd સુધી યશાસંભવ ગણ યોગના વ્યાપાવાળા કેવળી થઈને ત્યારપછી અત્યંત સ્થિરતારૂપ, લેણ્ય રહિત અને પમ નિર્જરાનું કારણ ધ્યાનને અંગીકાર કરવાની ઈચ્છાવાળા યોગનો વિરોધ કરવા માટે પ્રારંભ કરે છે કારણ કે યોગ હોય ત્યારે ઉકત સ્વરૂપવાળા ધ્યાનનો અસંભવ છે. તે આ પ્રમાણે - યોગનો પરિણામ તે લેશ્યા કારણ કે યોગના અન્વય અને વ્યતિરેકને અનુસરે છે. તેથી જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી લેશ્યા અવશ્ય હોય છે. તેથી લેશ્યારહિત ધ્યાનનો સંભવ નથી. વળી જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી કર્મબંધ પણ છે. કારણ કે યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ કરે છે તથા સ્થિતિ અને અનુભાગ બંધ કપાયથી કરે છે . એવું શાસ્ત્રવચન છે. કેવળ તે કર્મબંધ મગ યોગ નિમિતક હોવાથી બે સમયનો છે તે આ પ્રમાણે - પ્રથમ સમયે કર્મબંધાય છે. બીજા સમયે વેદાય છે અને બીજા સમયે તે કર્મ અકર્મરૂપે થાય છે, તેમાં જે કે બે સમયની સ્થિતિવાળા કર્મ કરાય છે અને પૂર્વ પૂર્વના કર્મ નાશ પામે છે, તો પણ સમયે સમયે નિરંતર કમ ગ્રહણ કરવામાં આવે તો મોક્ષ ન થાય અને અવશ્ય મોક્ષમાં જવાનું છે, તે માટે તે યોગ નિરોધ કરે છે. કહ્યું છે કે- તે લેશ્યાનો વિરોધ કરવા ઈચ્છતા અને યોગ નિમિતે સમય સ્થિતિના બંધને રોકવાને ઈચ્છતા યોગનિરોધ કરે છે સમયે સમયે કર્મ ગ્રહણ કરવામાં આવે તો કર્મ પ્રવાહને લીધે મોક્ષ ન થાય. જો કે સ્થિતિના ક્ષયથી પૂર્વ કર્મ મૂકાય છે અને કર્મરહિતનું યોગદ્રવ્ય વડે વીર્ય હોતું નથી, પણ યોગના અવસ્થાન વડે સમય સ્થિતિનો બંધ થાય છે. બંધની સમય મગની સ્થિતિ બંધના સમયને છોડીને જાણવી, ભાષ્ય પણ આ પૂર્વોક્ત સર્વ પ્રમેય અને પુષ્ટ કરે છે. તે પ્રમાણે તેનો આ ગ્રન્ય છે - સમુદ્ઘાતથી નિવૃત્ત થઈ જિન ત્રણે યોગનો વ્યાપાર કરે છે, સત્ય, અસત્યામૃષા મનોયોગ, વચનયોગ અને ગમનદિતમાં ઔદારિકાદિ કાયયોગનો વ્યાપાર કરે છે Page #116 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I620 213 તેમજ પાર્શ્વવર્તી પીઠફલકાદિનું પ્રત્યર્પણ કરે છે, ત્યારબાદ યોગ નિરોધ કરે છે. સયોગી સિદ્ધ કેમ ન થાય ? કેમકે બંધનો હેતુ તે યોગ છે, તેથી તે સયોગી પરમ નિર્જરાનું કારણ પરમશુક્લ યાનને પ્રાપ્ત થતો નથી. તેથી કહે છે - * સૂત્ર-૬૨૧ - ભગવન ! તે પ્રકારે સયોગી સિદ્ધ થાય યાવતુ દુઃખનો અંત કરે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તે પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તિના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન - ન્યૂન મનોયોગને રોકે છે. પછી તરત જઘન્ય યોગવાળા બેઈન્દ્રિય પતાના વચનયોગની નીચે અસંખ્યાતગુણહીન બીજ વચનયોગનો રોધ કરે છે ત્યારપછી તુરંત જન્મયોગવાળા ચપયા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગનો રોલ કરે છે. તે એ ઉપાય વડે - એ પ્રમાણે પહેલાં મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વયનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોલ કરી કાયયોગનો રોધ કરે છે. કાયયોગનો રોધ કરી યોગનિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું - યોગરહિતપણું પામે છે. યોગરહિતપણું પામ્યા પછી થોડાં કાળમાં હૂ પાંચ અક્ષરના ઉચ્ચારણકાળ જેટલી અસંખ્યાતા સમયના અંતર મુહૂર્ત પ્રમાણ રૌલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણ શ્રેણી જેની છે એવા કમને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશી કાળમાં અસંખ્યાતી ગુણ શ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ટ્રાય 218 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર નથી, એ પ્રમાણે સિદ્ધોને પણ કમરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. તે હેતુથી છે ગૌતમ! એમ કહું છું કે ત્યાં રહેલાં સિદ્ધો અશરીર, જીવપ્રદેશના ઘનવાળા, દર્શન-જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કમરજ રહિત, નિષ્કપ, નિતિમિર, વિશુદ્ધ હોય છે અને શાશ્વત-અનાગત કાળ સુધી રહે છે. | સર્વ દુઃખોનો પર પામેલા, જન્મ-જરા-મરણ અને કમના બંધનથી મૂકાયેલા એવા અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા અને સુખી શાશ્ચત કાળ પર્યન્ત રહે છે. * વિવેચન-૬૨૧ - ભગવદ્ ! તે પ્રમાણે સયોગી સિદ્ધ થાય ? આદિ સુગમ છે. યોગ નિરોધ કરતો પહેલાં મનોયોગનો રોધ કરે છે, તે પયક્તિા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમયે જેટલાં મનોદ્રવ્ય અને જેટલો તેનો વ્યાપાર હોય તેવી અસંખ્યાતગણો ન્યૂન મનોયોગનો પ્રતિસમય રોધ કરતો અસંખ્યાતા સમયો વડે સર્વથા રોધ કરે છે. કહ્યું છે કે - જઘન્ય ઉપયોગવાળા પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલાં મનોદ્રવ્યો હોય છે, અને જેટલો તેનો વ્યાપાર હોય છે, તેથી અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયોમાં મનનો સર્વથા રોધ કરે છે. પ્રસ્તુત કેવલી યોગનો વિરોધ કરવાને ઈચ્છતો પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પતાના એટલે તેનો મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયમાં સર્વથા પહેલાં મનોયોગનો રોધ કરે છે. ત્યામ્બાદ મનોયોગને રોકયા પછી જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યતાના વચનયોગની નીચેના વચનયોગને અસંખ્યાતગુણહીન સમયે સમયે રોકતો સર્વથા બીજા વચનયોગનો રોધ કરે છે. આ સંબંધે ભાગકાર કહે છે - પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે, તેથી અસંખ્યાત ગુણહીન વયનયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સર્વ વચનયોગનો વિરોધ કરે છે. તે વચનયોગ પછી તુરંત ઈત્યાદિ પૂર્વવત્ સમજવું. - પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા અપર્યાપ્ત સૂક્ષમ પનક જીવનો એટલે જઘન્ય યોગવાળા સૌથી અા વીર્યવાળા સૂફમ પનક જીવનો જે કાયયોગ છે, તેની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સમસ્તપણે બીજા કાયયોગનો વિરોધ કરે છે. તે કાયયોગનો વિરોધ કરતો સૂમક્રિય અપ્રતિપાતી શુકલધ્યાનને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનના સામર્થ્યથી મુખ અને ઉદાદિના ખાલી ભાગને પૂરવા વડે શરીરના બીજા ભાગના આત્મપદેશો સંકુચિત થાય છે, એટલે શરીરના બેતૃતીયાંશ ભાગમાં આત્મપદેશો ઘનરૂપે થાય છે. જેમકે સાત હાથ પ્રમાણ શરીર હોય તો તેને ત્રીજો ભાગ બે હાથ અને આઠ અંગુલ સંકુચિત થાય છે અને ચાર હાથ અને સોળ તે ક્ષય કર્યા પછી વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે. એક સાથે ખપાવી ઔદારિક, તૈજસ, કામણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. તે ત્યાગ કર્યા પછી ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશગતિ વડે એક સમયમાં અવિગ્રહમતિથી ઉtd-ઉંચે જઈને સાકાર ઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે અને ત્યાં જઈને સિદ્ધ થાય છે. ત્યાં રહેલાં સિદ્ધો શરીરરહિત, જીવપદેશ ઘનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા, નિષ્ઠિતાઈ, રરહિત, કંપ રહિત, તિમિર રહિત અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગતકાળ સુધી રહે છે. ભગવાન ! એમ કેમ કહો છો કે તેઓ ત્યાં રહેલાં સિદ્ધ અશરીરી, જીવપદેશ ધનવાળા, શનિ-જ્ઞાાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કરજ રહિત, વિતિમિર, વિશદ્ધ એવા શાશ્વત અનાગત કાળ પર્યા રહે છે ? ગૌતમ જેમ અનિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થથી Page #117 -------------------------------------------------------------------------- ________________ 36/-I-I621 220 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર આંગળ પ્રમાણ આત્મપદેશો ઘનરૂપે થાય છે. તે પ્રમાણે ભાગકાર કહે છે - ત્યારપછી પહેલાં સમયમાં ઉત્પન્ન થયેલાં સૂક્ષમ પનકનો જે જઘન્ય કાયયોગ છે તેથી અસંખ્યાતગુણ હીન કાયયોગને એક એક સમયે રોકતો અને શરીરના ત્રીજા ભાગનો ત્યાગ કરતો અસંખ્યાતા સમયોમાં કાયયોગનો વિરોધ કરે છે. કાયયોગના નિરોધ કાળે છેલ્લા અંતર્મુહુર્તે વેદનીયાદિ ત્રણ કર્મમાં પ્રત્યેક કમની સ્થિતિ સર્વ અપર્વતના કરણ વડે ઘટાડી, ગુણ શ્રેણિના ક્રમ વડે કમપદેશોની રચનાવાળી અયોગી અવસ્થાના કાળ પ્રમાણ કરે છે તે આ પ્રમાણે - પહેલી સ્થિતિમાં થોડાં પ્રદેશો હોય છે, બીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગણાં પ્રદેશો હોય છે, ત્રીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતપણાં પ્રદેશો હોય છે. એ પ્રમાણે ચરમસ્થિતિ સુધી જાણવું. તેની સ્થાપનાની આકૃતિ વૃત્તિમાં બતાવી છે. એ પહેલાં સમયે બનેલા દલિકોની ગુણશ્રેણિઓ છે. એમ પ્રતિસમય ગ્રહણ કરેલાં દલિકની બનેલી ત્રણ કર્મમાં પ્રત્યેકની અસંખ્યાતી ગુણ શ્રેણીઓ જાણવી. કેમકે અંતર્મુહૂર્તના સમય અસંખ્યાતા છે. આયુષ્યની સ્થિતિ જે પ્રકારે બાંધી છે તેવી જ રહે છે અને તેની ગુણ શ્રેણીના ક્રમથી વિપરીત ક્રમવાળી દલિકની ચના જાણી આ બધો મનોયોગાદિનો નિરોધ મંદબુદ્ધિવાળાને સુખપૂર્વક બોધ થવા માટે આચાર્યએ સ્થૂળ દૃષ્ટિથી વણવેલ છે. જો સૂક્ષ્મદષ્ટિથી તેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય તો પંચસંગ્રહની ટીકા જોવી. તેમાં અત્યંત સૂમપણે વિસ્તારથી તેનું સ્વરૂપ વવિલ છે. અહીં ગ્રંથ વિસ્તારના ભયથી અમે કહેલ નથી. તે પ્રસ્તુત કેવળજ્ઞાની આ હમણાં કહેલાં ઉપાય-ઉપાયના પ્રકાર વડે ઈત્યાદિ બધું સુગમ છે. યાવત્ યોગીપણાને પ્રાપ્ત કરે છે. એટલે અયોગીપણાની પ્રાતિને સન્મુખ થાય છે, એ ભાવાર્થ છે. અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થઈને થોડાં કાળમાં શૈલેશીને પ્રાપ્ત કરે છે. કેટલા કાળ પ્રમાણ શૌલેશી છે ? સૂત્રકાર કહે છે - હૂરવ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ પ્રમાણ છે તાત્પર્ય એ છે કે - અતિ શીઘપણે નહીં તેમ અતિ વિલંબે નહીં પણ મધ્યમ પ્રકારે જેટલા કાળે UT ન મ એવા પ્રકારના પાંચ હસ્તાક્ષરો ઉચ્ચારાય તેટલા કાળ પ્રમાણ છે. એટલો કાળ કેટલો સમય પ્રમાણ છે ? અસંખ્યાતા સમય પ્રમાણ છે. તે અસંખ્યાતા સમયનું પ્રમાણ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવું. તે જણાવવા માટે કહે છે - અંતર્મુહર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે. શન - ચારિત્ર અને તે અહીં નિશ્ચયનયના મતે સર્વ સંવરરૂપ ગ્રહણ કરવું, કારણ કે તે સૌથી ઉત્તમ છે. તેનો સ્વામી, તેની અવસ્યા તે શૈલેશી છે. તે વખતે વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. કહ્યું છે કે - શીલ એટલે સમાધિ, તે સર્વ સંવરરૂપ જાણવી, તેનો જે સ્વામી તેની અવસ્થા તે શૈલેશી છે. શૈલેશીને પામેલો જેટલા કાળમાં પાંચ કૂવાક્ષરો મધ્યમ પ્રકારે ઉચ્ચારાય તેટલો કાળ રહે છે. કાયયોગના રોધના પ્રારંભથી સૂમક્રિય અનિવૃત્તિ ધ્યાન હોય છે. શૈલેશીના કાળમાં વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી ધ્યાન હોય છે. કેવળ શૈલેશીને પ્રાપ્ત કરે છે, એમ નહીં, પણ પૂર્વે ચેલી ગુણશ્રેણીવાળા કમને અનુભવવા પ્રાપ્ત કરે છે એટલે પૂર્વ કાયયોગના વિરોધમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં પૂર્વે જેનું સ્વરૂપ બતાવેલ છે એવી ગુણ શ્રેણી જેની એલી છે એવા કર્મને અનુભવવાને પ્રાપ્ત કરે છે. તે પછી શું કરે ? તે શૈલેશીના કાળમાં વીતો પૂર્વે ચેલ અસંખ્યાત ગુણશ્રેણી વડે પ્રાપ્ત થયેલ ત્રણ કર્મના જુદા જુદા પ્રતિસમય અસંખ્યાતા કર્મ સ્કંધોને વિપાકથી અને પ્રદેશથી વેદના વડે તેની નિર્જ કરતો છેલ્લા સમયે વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કર્મના ભેદોનો એક સાથે ક્ષય કરે છે. એક સાથે ક્ષય કર્યા પછીના સમયે દારિક, તૈજસ, કામણરૂપ ત્રણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરવા વડે ત્યાગ કરે છે અર્થાત્ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ પૂર્વે શરીરનો દેશથી ત્યાગ કરતો હતો તેમ ત્યાગ કરતો નથી, પણ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. કહ્યું છે કે - દારિકાદિ શરીરને સર્વ પ્રકારના ત્યાગ વડે ત્યાગ કરે છે, એમ જે કહ્યું તે નિઃશેષપણે ત્યાગ કરવાને કહ્યું છે, પણ પૂર્વે દેશત્યાગ. વડે ત્યાગ કરતો હતો તેમ નહીં. ત્યાગ કરીને કોશબંધનો ત્યાગ કરવારૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી એરંડ ફળની માફક કર્મબંધના ચાણક્ય સહકારી કારણથી ઉત્પન્ન થયેલા સ્વભાવ વિશેષથી ઉપરના લોકાંતે જઈને સિદ્ધ થાય છે. કહ્યું છે - જેમ બંધનના વિચ્છેદ વડે પ્રેરિત એરંડ ફળ જાય છે તેમ કમબંધનના છેદ વડે પ્રેરિત થયેલ સિદ્ધ પણ જાય છે. કેવી રીતે ? અવિગ્રહગતિ વડે એક સમયે સમયાંતર અને પ્રદેશાંતરને ન સ્પર્શ કરતો ઋજુ શ્રેણીને પ્રાપ્ત થયેલો જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા પોતાના આકાશ પ્રદેશોમાં અહીં અવગાઢ છે, તેટલાં જ પ્રદેશોનો ઉપર પણ આશ્રય કરતો વિવક્ષિત સમયથી બીજા સમયને ન સ્પર્શતો ઉપર જાય. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે - જેટલાં આકાશ પ્રદેશમાં જીવ રહેલો છે, તેટલી અવગાહના વડે ઉપર ઋગતિ વડે જાય છે. વક જતો નથી. તેમ બીજા સમયનો સ્પર્શ પણ કરતો નથી. ભાણકાર પણ કહે છે - ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અન્ય સમય અને બીજા પ્રદેશોનો સ્પર્શ ન કરતો, સાકાર ઉપયોગવાળો એક સમયમાં સિદ્ધ Page #118 -------------------------------------------------------------------------- ________________ 221 222 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર કહ્યું છે - જેમ બીજ અત્યંત બળી જવાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપી બીજ બળી જવાથી ભવાંકુર ઉગતો નથી. હવે ઉપસંહાર કહે છે - એ જ મંગલભૂત સિદ્ધનું સ્વરૂપ શાસ્ત્રનો શિષ્યાદિ વંશ પરંપરાથી વિચ્છેદ ન થાય માટે અત્યંત મંગલરૂપ ઉપસંહારના બહાને કહે છે - જેઓ સર્વ દુ:ખને તરી ગયા છે. કેમકે જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને બંધનોથી મૂકાયેલા છે. એવા પ્રકારના તેઓ શાશ્વત - નિરંતર ભાવિ બંધારહિત, કારણ કે રાગાદિ સુખનો બાધ કસ્વામાં સમર્થ છે, પણ તે રાગાદિ તેઓને નથી. એવા પરમ સ્વસ્થતા રૂપ સુખને પ્રાપ્ત થયેલા માટે સ્વાભાવિક સુખવાળા રહે છે. મુનિ દીપરત્ન સાગરે કરેલ | પદ-૩૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 36/-I-I621 થાય છે. એ પ્રમાણે ઉપર જઈને શું કરે? સાકાર ઉપયોગી થઈને સિદ્ધ થાય - કૃતાર્થ થાય. સર્વ લબ્ધિઓ સાકારોપયોગીને થાય છે. કહ્યું છે - જે કારણથી સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગ વાળાને પ્રાપ્ત થાય છે, તેથી અહીં સિદ્ધિલબ્ધિ પણ સાકાર ઉપયોગવાળાને ઉપજે છે. ત્યારપછી અનુક્રમે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. એ જ પ્રમાણે કેવળી સિદ્ધ થાય છે, તે પ્રમાણે પ્રતિપાદન કર્યું. હવે સિદ્ધો જેવા સ્વરૂપવાળા ત્યાં રહે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે - તેઓ હમણાં બતાવેલા ક્રમ વડે નિષ્પન્ન થયેલાં લોકાંતે સિદ્ધ હોય છે. દારિકાદિ શરીર રહિત છે, કેમકે સિદ્ધપણાના પહેલા સમયે જ તેઓનો ત્યાગ કરેલો છે. નીયિત થયેલાં જીવ પ્રદેશોવાળા, કારણ કે સૂક્ષ્મકિયા પ્રતિપાતી ધ્યાનની પ્રાપ્તિના સમયે જ તેના સામર્થ્યથી મુખ, પેટ વગેરે ખાલી ભાગો પૂરેલા છે. જીવના સ્વભાવથી જ દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા છે. કૃતાર્થ થયેલા છે, કેમકે કૃતકૃત્ય છે. કર્મરૂપી રજથી રહિત છે, કેમકે કર્મના બંધનો અભાવ છે. કપરહિત છે કેમકે કંપક્રિયાના કારણનો અભાવ છે. અજ્ઞાનરહિત છે. કેમકે કમરૂપી તિમિરની વાસના દૂર થઈ છે. વિશુદ્ધ છે, કેમકે વિવિધ સમ્યગ્દર્શનાદિ માર્ગની પ્રાપ્તિ વડે શુદ્ધ થયેલા છે. એવા પ્રકારના સિદ્ધો ત્યાં શાશ્વત અને ભાવિ સમસ્ત કાળ સુધી ત્યાં રહેલાં છે. અહીં જ મંદબુદ્ધિવાળાના બોધને માટે આક્ષેપ અને પરિહાર કહે છે - ભગવન્! તમે એમ શા હેતુથી કહો છો ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ કમરૂપ બીજ-જન્મનું કારણ બળી જવાથી - નિમૂળ નાશ થવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. ફરીથી કર્મ કેમ ઉત્પન્ન ન થાય ? રાગાદિના અભાવથી ન થાય. કેમકે રાગાદિ આયુષ વગેરે કર્મનું કારણ છે, અને તે રાગાદિ તેઓને નથી. કેમકે પૂર્વે જ ક્ષીણમોહની અવસ્થામાં તેનો ક્ષય કર્યો છે. ક્ષીણ થયેલા રાગાદિ સહકારી કારણના અભાવથી ફરીથી પ્રગટ થતાં નથી. રાગાદિ ઉત્પતિમાં પરિણામી કારણ આત્મા છે અને સહકારી કારણ સમાદિ મોહનીય કર્મ છે. ઉભય કારણથી ઉત્પન્ન થતું કાર્ય એક કારણના અભાવમાં હોતું નથી. સિદ્ધોને રાગાદિ મોહનીય કર્મ નથી. કેમકે તેને પૂર્વે જ ધ્યાગ્નિ વડે ભસ્મસાત્ કર્યું છે. એમ ન કહેવું કે અહીં પણ તે જ પ્રસંગ પ્રાપ્ત થશે, જેમ તે સમાદિ મોહનીય કર્મ ફરીથી કેમ ઉત્પન્ન થતું નથી ? કેમકે કારણભૂત સંક્લેશનો અભાવ છે - x - વળી સમાદિ મોહનીય કર્મરહિતને તેવા પ્રકારે સંક્લેશની ઉત્પત્તિ થતી નથી. માટે સંક્લેશના અભાવે સગાદિ મોહનીય કર્મનો અભાવ છે અને તેના અભાવમાં ફરીથી રાગાદિની ઉત્પત્તિ થતી નથી - 4 - x - રાગાદિ અભાવે તેને યોગ્ય કર્મબંધ થતો નથી માટે તેના અભાવમાં તે અભાવ સર્વકાળ જાણવો અને તેથી - x * ફરીથી જન્મની ઉત્પત્તિ નથી. પ્રજ્ઞાપના સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 9 - 0 - 0 - 0. 0 ભાગ-૨૨-મો પુરો થયો છે Page #119 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ-વિભાગીકરણ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૨ પ્રજ્ઞાપનાસૂત્ર સટીક અનુવાદ ભાગનો ક્રમ | પદોની સંખ્યા 1 | 20 | પદ-૧ થી 5 2 | 21 | પદ-૬ થી 20 | 3 | 22 | પદ-૨૧ થી 36 ત્રણ ભાગોમાં આ આગમ વિભાજિત છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.