________________ 36/-I-I620 213 તેમજ પાર્શ્વવર્તી પીઠફલકાદિનું પ્રત્યર્પણ કરે છે, ત્યારબાદ યોગ નિરોધ કરે છે. સયોગી સિદ્ધ કેમ ન થાય ? કેમકે બંધનો હેતુ તે યોગ છે, તેથી તે સયોગી પરમ નિર્જરાનું કારણ પરમશુક્લ યાનને પ્રાપ્ત થતો નથી. તેથી કહે છે - * સૂત્ર-૬૨૧ - ભગવન ! તે પ્રકારે સયોગી સિદ્ધ થાય યાવતુ દુઃખનો અંત કરે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તે પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તિના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન - ન્યૂન મનોયોગને રોકે છે. પછી તરત જઘન્ય યોગવાળા બેઈન્દ્રિય પતાના વચનયોગની નીચે અસંખ્યાતગુણહીન બીજ વચનયોગનો રોધ કરે છે ત્યારપછી તુરંત જન્મયોગવાળા ચપયા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગનો રોલ કરે છે. તે એ ઉપાય વડે - એ પ્રમાણે પહેલાં મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વયનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોલ કરી કાયયોગનો રોધ કરે છે. કાયયોગનો રોધ કરી યોગનિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું - યોગરહિતપણું પામે છે. યોગરહિતપણું પામ્યા પછી થોડાં કાળમાં હૂ પાંચ અક્ષરના ઉચ્ચારણકાળ જેટલી અસંખ્યાતા સમયના અંતર મુહૂર્ત પ્રમાણ રૌલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણ શ્રેણી જેની છે એવા કમને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશી કાળમાં અસંખ્યાતી ગુણ શ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ટ્રાય 218 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર નથી, એ પ્રમાણે સિદ્ધોને પણ કમરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. તે હેતુથી છે ગૌતમ! એમ કહું છું કે ત્યાં રહેલાં સિદ્ધો અશરીર, જીવપ્રદેશના ઘનવાળા, દર્શન-જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કમરજ રહિત, નિષ્કપ, નિતિમિર, વિશુદ્ધ હોય છે અને શાશ્વત-અનાગત કાળ સુધી રહે છે. | સર્વ દુઃખોનો પર પામેલા, જન્મ-જરા-મરણ અને કમના બંધનથી મૂકાયેલા એવા અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા અને સુખી શાશ્ચત કાળ પર્યન્ત રહે છે. * વિવેચન-૬૨૧ - ભગવદ્ ! તે પ્રમાણે સયોગી સિદ્ધ થાય ? આદિ સુગમ છે. યોગ નિરોધ કરતો પહેલાં મનોયોગનો રોધ કરે છે, તે પયક્તિા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમયે જેટલાં મનોદ્રવ્ય અને જેટલો તેનો વ્યાપાર હોય તેવી અસંખ્યાતગણો ન્યૂન મનોયોગનો પ્રતિસમય રોધ કરતો અસંખ્યાતા સમયો વડે સર્વથા રોધ કરે છે. કહ્યું છે કે - જઘન્ય ઉપયોગવાળા પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલાં મનોદ્રવ્યો હોય છે, અને જેટલો તેનો વ્યાપાર હોય છે, તેથી અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયોમાં મનનો સર્વથા રોધ કરે છે. પ્રસ્તુત કેવલી યોગનો વિરોધ કરવાને ઈચ્છતો પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પતાના એટલે તેનો મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયમાં સર્વથા પહેલાં મનોયોગનો રોધ કરે છે. ત્યામ્બાદ મનોયોગને રોકયા પછી જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યતાના વચનયોગની નીચેના વચનયોગને અસંખ્યાતગુણહીન સમયે સમયે રોકતો સર્વથા બીજા વચનયોગનો રોધ કરે છે. આ સંબંધે ભાગકાર કહે છે - પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે, તેથી અસંખ્યાત ગુણહીન વયનયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સર્વ વચનયોગનો વિરોધ કરે છે. તે વચનયોગ પછી તુરંત ઈત્યાદિ પૂર્વવત્ સમજવું. - પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા અપર્યાપ્ત સૂક્ષમ પનક જીવનો એટલે જઘન્ય યોગવાળા સૌથી અા વીર્યવાળા સૂફમ પનક જીવનો જે કાયયોગ છે, તેની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સમસ્તપણે બીજા કાયયોગનો વિરોધ કરે છે. તે કાયયોગનો વિરોધ કરતો સૂમક્રિય અપ્રતિપાતી શુકલધ્યાનને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનના સામર્થ્યથી મુખ અને ઉદાદિના ખાલી ભાગને પૂરવા વડે શરીરના બીજા ભાગના આત્મપદેશો સંકુચિત થાય છે, એટલે શરીરના બેતૃતીયાંશ ભાગમાં આત્મપદેશો ઘનરૂપે થાય છે. જેમકે સાત હાથ પ્રમાણ શરીર હોય તો તેને ત્રીજો ભાગ બે હાથ અને આઠ અંગુલ સંકુચિત થાય છે અને ચાર હાથ અને સોળ તે ક્ષય કર્યા પછી વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે. એક સાથે ખપાવી ઔદારિક, તૈજસ, કામણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. તે ત્યાગ કર્યા પછી ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશગતિ વડે એક સમયમાં અવિગ્રહમતિથી ઉtd-ઉંચે જઈને સાકાર ઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે અને ત્યાં જઈને સિદ્ધ થાય છે. ત્યાં રહેલાં સિદ્ધો શરીરરહિત, જીવપદેશ ઘનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા, નિષ્ઠિતાઈ, રરહિત, કંપ રહિત, તિમિર રહિત અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગતકાળ સુધી રહે છે. ભગવાન ! એમ કેમ કહો છો કે તેઓ ત્યાં રહેલાં સિદ્ધ અશરીરી, જીવપદેશ ધનવાળા, શનિ-જ્ઞાાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કરજ રહિત, વિતિમિર, વિશદ્ધ એવા શાશ્વત અનાગત કાળ પર્યા રહે છે ? ગૌતમ જેમ અનિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થથી