________________
૨૮/ર૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧
૧૨૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
(65)
વિગ્રહગતિ ન પામે ત્યાં સુધી બધા આહારકો હોય - એ ભંગ હોય છે. એક વિગ્રહગતિને પ્રાપ્ત હોય ત્યારે બીજો ભંગ - બધા આહારક, એક નાહારક ઈત્યાદિ જાણવું - x - જીવપદ વિશે એ અપેક્ષાએ ત્રણ ભંગો જાણવા. નાક, દેવ અને મનુષ્યમાં પ્રત્યેકને છ ભંગો હોય, તે પૂર્વે કહેલા છે.
હવે ભવ્યપદથી આરંભી પ્રાયઃ બંને વચનથી જુદા સૂત્રો જીવાદિ દંડકના ક્રમે કહ્યા નથી. તેથી તે સંબંધે સાયને જણાવતું સત્ર કહે છે - બધે બંને વચનથી એ જીવાદિ દંડકો કહેવા. શું બધે સામાન્યપણે કહેવા ? નહીં. જેને જે હોય તેને તે કહેવું. ક્યાં સુધી કહેવું ? ચરમ દંડકના કથન સુધી કહેવું. • x • ચાવતુ ભાષામનોપતિ વડે અપર્યાપ્તા નાક, દેવ, મનુષ્ય વિશે કહેવું. અહીં પ્રસ્તુત અર્થ વિચારવા પૂર્વાચાર્યોક્ત આ ગાથાઓ છે–
આ ૧૧-ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
સિદ્ધ અને એકેન્દ્રિય સહિત જ્યાં જીવો છે, ત્યાં બીજો ભાંગો નથી, તેઓ સિવાયના જીવોમાં ત્રણ ભંગો છે. અસંજ્ઞી, દેવ, નાક, મનુષ્યોમાં છ અંગો છે. પૃથ્વીઅપ-વનસ્પતિમાં તેજોવૈશ્યાથી છ ભંગો છે. સર્વે દેવોમાં ક્રોધ-માન-માયાના છ ભંગો. નાકોના માન-માયા-લોભમાં છ ભંગો. મતિ-શ્રુત-સમ્યકત્વના છ અંગો અવશ્ય વિકલેન્દ્રિયને વિશે થાય છે. ઉપરની ચાર અપર્યાપ્તિમાં નાક, દેવ, મનુષ્યોને છ ભંગો. સંજ્ઞી, શુદ્ધલેશ્યા, સંયત, નીચલા ત્રણ જ્ઞાન, સ્ત્રી-પુરુષવેદમાં છ ભંગો. અવેદીને ત્રણ ભંગો. મિશ્રદષ્ટિ, મન-વચનયોગી, ચોથું જ્ઞાન, દેશવિરતિ, વૈકિચલબ્ધિધર, આહારક શરીરમાં અવશ્ય આહાક હોય. અવધિ અને વિભંગ જ્ઞાનમાં અવશ્ય આહાક જાણવા, પંચે તિર્યયો-મનુષ્યો વિર્ભાગજ્ઞાનમાં હોય. ઔદાકિ શરીરમાં પાંચે પયહુતિમાં જીવ અને મનુષ્યો વિશે ત્રણ ભંગો હોય. બાકીના બધાં આહારક હોય. નોભવ્યનોઅભવ્ય, અલેશ્વી, યોગી, અશરીરી તથા પહેલી અપતિમાં વર્તતા જીવો અનાહારક હોય. સંજ્ઞા-અસંજ્ઞા રહિત, અવેદી, અકષાયી, કેવળીને ત્રણ ભંગો છે -
આ બધી ગાથા પૂર્વોક્ત અર્થને જણાવનારી હોવાથી તેનો ફરી વિચાર કરતાં નથી. એકવચનથી સિદ્ધો બધે અનાહારક છે.
hayan-40\Book-40B (PROOF-1)
@ પદ-૨૯-“ઉપયોગ” છે
- X - X - X - છે એ પ્રમાણે આહાર નામે ૨૮-મું પદ કહ્યું. હવે ર૯માં પદનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પદ-૨૮માં ગતિ પરિણામ વિશેષ આહાર પરિણામ કહ્યો. અહીં જ્ઞાનપરિણામ વિશેષ ઉપયોગ
• સૂર-પ૩ર :
ભગવન ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - સાકાર ઉપયોગ, અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? આઠ ભેદ – અભિનિબોધિક જ્ઞાન સાકારોપયોગ યાવતુ કેવળજ્ઞાન સાકારોપયોગ, મતિ અજ્ઞાન સto યાવતું વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ.
અનાકારોપયોગ કેટલા ભેદે છે? ચાર ભેદે - ચક્ષુદન અનાકારોપયોગ, અચ• અવધિ કેવળ દર્શન અનાકારોપયોગ.
એ પ્રમાણે જીવોને કહેવું. નૈરસિકોને કેટલા ભેટે ઉપયોગ છે ? ગૌતમ બે ભેદ - સાકાર અને અનાકાર, નૈરચિકોનો સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? છ ભેદ - મતિ શ્રત અવધિજ્ઞાન સાકાર ઉપયોગ તથા મતિ-શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ.
નૈરસિકોને અનાકારોપયોગ કેટલા પ્રકારે છે ? ત્રણ ભેદે - ચHEશનિ, અચશુદશીન, અવધિદર્શન અનાકારોપયોગ. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકોની પૃચ્છા-બે ભેદે છે. ચક્ષુદર્શન અને આરાસુદર્શન ચનાકારોપયોગ પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકવ4 કહેવા. સામાન્ય ઉપયોગવત મનુષ્યોને કહેવા.
ભગવન! વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને કેટલા ભેદે ઉપયોગ છે ? નૈરયિકોવત્ છે.
ભગવન ! જીવો સાકારોપયોગી છે, કે નિરાકારોપયોગી છે ? ગૌતમ! બંને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જે હેતુથી જીવો અભિનિબોધિક - શ્રત - અવધિ મન:પર્યવ-કેવળજ્ઞાન, મતિજ્ઞાન, ભૂતાન, વિર્ભાગજ્ઞાનની ઉપયોગવાળા છે, તે હેતુથી જીવો સાકારોપયોગી છે. જે હેતુથી જીવો ચક્ષુદનિાદિ ચારે દશનોપયોગી છે, તે હેતુથી જીવો નાકારોપયોગી છે, માટે એમ કહ્યું.
ભગવન નૈરયિકો સાકારોપયોગી છે કે નિરાકારોપયોગી ? ગૌતમ ! તે બને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ! જે હેતુથી નૈરયિકો અભિનિબોધિક-કૃત-અવધિજ્ઞાન અને મતિજ્ઞાન, કૃત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના ઉપયોગવાળા છે, તે હેતુથી સાકારોપયોગી હોય છે. જે હેતુથી નૈરયિકો ચણ આદિ ત્રણે દર્શનવાળા છે, તે હેતુથી નૈરસિકો અનાકારોપયોગી છે. માટે ગૌતમ! એમ કહ્યું. * * એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જણાવું.
પૃવીકાયિકો વિશે પૃચ્છા - ગૌતમ ! તેમજ કહેવું યાવત્ જે હેતુથી
E:\Maharaj Saheibla
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
2િ2/9]