________________
૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧
પ્રત્યેકને “આહાસ્કો પણ હોય-અનાહાકો પણ હોય.” એ ભંગ જાણવો. કેમકે તે
સ્થાનોમાં બંને પ્રકારના જીવો ઘણાં હોય છે. મનયોગી - વચનયોગીને મિશ્રદૃષ્ટિ કહ્યા તેમ કહેવા. અર્થાત્ બંને વચનમાં આહાસ્કો જ કહેવા. વચનયોગ વિકલેન્દ્રિયોને પણ હોય. વિશેષ આ - મિશ્રર્દષ્ટિપણું વિલેન્દ્રિયોને નથી, માટે તેનું સૂત્ર નથી. વચનયોગ વિકલેન્દ્રિયોને છે. - ૪ - ૪ - ૪ - એમ કાયયોગવાળા પણ એકવચનબહુવચનમાં સયોગીવત્ જાણવા. અયોગી, મનુષ્યો અને સિદ્ધો હોય છે. તેથી અહીં ત્રણ પદ છે – જીવ, મનુષ્ય અને સિદ્ધ. ત્રણે સ્થાનોમાં અનાહારકપણું જ છે.
હવે ઉપયોગદ્વાર - સાકારોપયોગ અને અનારાકારોપયોગ સૂત્રમાં પ્રત્યેકને એકવચનમાં બધે કદાચિત્ આહાસ્ક અને અનાહારક હોય - એમ કહેવું. સિદ્ધમાં તો અનાહાક હોય. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિમાં ઘણાં આહાક-ઘણાં અનાહાસ્ક હોય - એ ભંગ જાણવો. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. સૂત્રપાઠ - સાકારોપયોગી જીવ આહારક કે અનાહારક ? ઈત્યાદિ.
૧૨૩
વેદદ્વારમાં સામાન્ય વેદ સહિત સૂત્રમાં એકવચનમાં કદાચ આહારક અને કદાચ અનાહારક ભંગ જાણવો. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયોને છોડીને બાકીના
સ્યાને ત્રણ ભંગો અને જીવ તથા એકેન્દ્રિયોમાં ઘણાં આહાક-ઘણાં અનાહાક હોય' એ સિવાયના ભંગોનો અભાવ જાણવો. કેમકે ત્યાં ઘણાં આહાસ્ક પણ હોય
છે, ઘણાં અનાહાસ્ક પણ હોય છે. સ્ત્રીવેદ-પુરુષવેદ સૂત્ર એકવચનમાં તેમજ જાણવું. પરંતુ અહીં નાસ્ક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય ન કહેવા. કેમકે તેઓ નપુંસક હોય છે. બહુવચનમાં જીવાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. નપુંસક વેદમાં એકવચનથી તેમજ જાણવું. પરંતુ અહીં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓ નપુંસક વેદરહિત છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં ત્રણ ભંગો તથા જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયો પૂર્વે કહ્યા તેમ ભંગોનો અભાવ છે. અવેદીને કેવલી માફક કહેવા. જીવ અને મનુષ્યમાં એકવચનમાં કદાચ આહારક અને કદાચ અનાહાસ્ય હોય. બહુવચનમાં જીવપદમાં “ઘણાં આહારકો પણ હોય - ઘણાં અનાહારકો પણ હોય. મનુષ્યોમાં ત્રણ ભંગો જાણવા અને સિદ્ધપદમાં'' બધાં
અનાહાસ્કો" હોય.
શરીર દ્વારમાં – સશરીર સૂત્રમાં એકવચનથી બધે કદાચિત્ આહાકકદાચિત્ અનાહાક હોય. બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ જાણવા અને જીવ તથા એકેન્દ્રિયમાં પૂર્વવત્ ભંગોનો અભાવ સમજવો. ઔદાકિ શરીરમાં એવચનમાં તેમજ છે. પણ અહીં નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓને ઔદાકિ શરીર નથી. બહુવચનમાં જીવ અને મનુષ્યોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બધાં આહારકો હોય એ ભંગ જ્યારે કોઈપણ કેવળી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ કે અયોગી ન હોય ત્યારે
-
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (64)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે. અથવા બધાં આહાસ્ક અને એક અનાહાસ્ક ઈત્યાદિ પૂર્વવત્. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય વિક્લેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચો આહાસ્ક જ કહેવા. કેમકે વિગ્રહગતિથી ઉત્તીર્ણ થયેલાને જ ઔદારિક શરીરનો સંભવ છે. વૈક્રિય અને આહાસ્ક શરીરી બધાં એકવચનમાં આહાસ્ક જ હોય. પરંતુ જેને આ શરીરો સંભવે છે, તે કહેવા. બીજા નહીં. - ૪ - ૪ - ૪ - બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં ત્રણ ભંગ અને જીવ તથા એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ જાણવો. અશરીરી સિદ્દો હોય છે તેમાં બે જ પદ છે. જીવો અને સિદ્ધો તે અનાહારક જ હોય.
૧૨૮
હવે પર્યાપ્તિદ્વાર - આગમમાં પાંચ પર્યાપ્તિઓ કહી છે, કેમકે ભાષા અને મનોપર્યાપ્તિની એકપણે વિવક્ષા કરી છે. આહારાદિ પર્યાપ્તિ વડે પર્યાપ્તાને વિચારતા - ૪ - એકવચનથી જીવ અને મનુષ્ય પદમાં કદાચ આહારક - કદાચ અનાહારક હોય. બાકીના સ્થાનોમાં આહારક હોય. બહુવચનમાં જીવ, મનુષ્યમાં ત્રણ ભંગો કહેવા. તેનો ઔદાકિ શરીરીવાળા સૂત્રવત્ વિચાર કરવો. બાકીના બધાં આહાસ્કો કહેવા. પરંતુ ભાષામન પર્યાપ્તિ પંચેન્દ્રિયોને જ હોય છે. માટે તેમાં ચઉરિન્દ્રિય સુધી ન કહેવું.
આહારપર્યાપ્તિથી અપર્યાપ્તાના સૂત્રમાં એકવચન વડે બધા અનાહારક કહેવા. કેમકે તે જીવો વિગ્રહગતિમાં જ હોય છે. કેમકે ઉત્પત્તિસ્થાન પ્રાપ્ત જીવ પહેલાં સમયે જ આહાર પર્યાપ્તિ વડે પર્યાપ્ત હોય છે. જો એમ ન હોય તો આહાકપણું ન ઘટે. બહુવચનથી અનાહારકો હોય. શરીરપર્યાપ્તિથી અપર્યાપ્ત સૂત્રમાં એકવચનથી કદાચિત્ આહારક-કદાચિત્ અનાહારક હોય. તેમાં વિગ્રહગતિમાં અનાહારક અને ઉપપાત
ક્ષેત્રને પામેલો શરીર પર્યાપ્તિની સમાપ્તિ સુધી આહાસ્ક હોય છે. એ પ્રમાણે ઈન્દ્રિયશ્વાસોચ્છ્વાસ અને ભાષામન પર્યાપ્તિ વડે અપર્યાપ્ત સૂત્રોમાં પ્રત્યેકને એકવચનથી કદાચિત્ આહાસ્ક હોય - કદાચિત્ અનાહારક હોય - એમ કહેવું. બહુવચનથી ઉપરની શરીર અર્થાપ્તિ આદિ ચાર અપર્યાપ્તિઓનો વિચાર કરતાં નારક, દેવ, મનુષ્યોને પ્રત્યેકને છ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય, બધાં અનાહાકો જ હોય, એક આહા અને એક અનાહારક હોય ઈત્યાદિ - x -
બાકીના નારક, દેવ, મનુષ્ય સિવાયના જીવોને જીવપદ અને એકેન્દ્રિય વિના ત્રણ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય અથવા બધાં આહાસ્કો અને એક અનાહારક હોય ઈત્યાદિ - ૪ -
જીવ અને એકેન્દ્રિયમાં શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત પ્રત્યેકને આશ્રીને ભંગોનો અભાવ છે. કેમકે તેઓ આહારકો પણ છે - અનાહારકો પણ છે, કેમકે આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે. ભાષા-મનો૫ર્યાપ્તિથી અપર્યાપ્તા પંચેન્દ્રિયો જ હોય છે તેથી તેમને જ અપર્યાપ્તામાં લેવા. તેમાં બહુવચનથી જીવ અને પંચે તિર્યંચ પદમાં ત્રણ ભંગો કહેવા. પંચે તિર્થયો સંમૂર્ત્તિમો હંમેશાં ઘણાં હોય છે. જ્યાં સુધી બીજો પંચે તિર્યંચ