SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૨/૫૪૩ EO ભાગ અને ઉત્કૃષ્ટથી તેટલો જ પૂર્ણ બંધ કરે. એમ નિદ્રાપંચકનો બંધ પણ જાણવો. એમ એકેન્દ્રિયો વ4 બેઈન્દ્રિયો પણ કહેવા. પરંતુ પલ્યોપમના આરું જૂન ચીશ ગણા સાગરોપમનો બંધ કહેવો. બાકી બધું તેમજ પૂર્ણ બંધ કરે છે. જેને એકેન્દ્રિય નથી બાંધતા તેને બેઈન્દ્રિયો પણ નથી બાંધતા. બેઈન્દ્રિયો મિસ્ત્રાવ વેદનીની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો અસ» જૂન પચીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલો જ બંધ કરે વિચાયુને જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્ણકોટી વર્ષનો બંધ કરે, એમ મનુષાયુનો પણ બંધ જાણવો. બાકી બધું એકેન્દ્રિયો માફક ચાવતુ અંતરાય કહેવું. તેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો આ ભાગ ન્યૂન પચાસગણાં / સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ બાંધે. કેન્દ્રિયોને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તેઈન્દ્રિયોને ૫૦ ગણા સાગરોપમ સહિત કહેવી. તેઈન્દ્રિય જીવો મિશ્રાવ વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પોઅસં ન્યુન ૫૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ પૂર્ણ ૫oસાગરોપમ. તિર્યંચાયુની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ દિવાના બીજા ભાગ સહિત ૧૬ દિન અધિક પૂર્વ કોટી વર્ષ બાંધે. એ પ્રમાણે મનુષ્પાયુની પણ જાણવી. બાકી બધું બેઈન્દ્રિયોવત્ અંતરાયકર્મ સુધી કહેવું. ભગવન ! ચઉરિન્દ્રિયો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ! જઘન્યથી પલ્યો અસં% ભાગ ન્યૂન સો સાગરોપમના ? અને ઉત્કૃષ્ટ તેટલી જ પરિપૂર્ણ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જે પ્રકૃતિની એકેને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે, તે પ્રકૃતિની ૧૦૦ ગણાં સાગરોપમ સહિત સ્થિતિ કહેવી. તિર્યંચાયુની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ બે માસ અધિક પૂવકોટી વર્ષની બાંધે. એમ મનુયાયુ સ્થિતિ જાણવી. બાકી બધું ભેઈન્દ્રિયવત્ કહેવું. પરંતુ મિથ્યાત્વ વેદનીયની જઘન્ય પલ્મોનો અસં% ભાગ જૂન ૧૦૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ તેટલી જ પરિપૂર્ણ બાંધે. બાકી બધું બેઈન્દ્રિયવત્ અંતરાય કર્મ સુધી પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સ્થિતિ જાણવી. પણ તેની જઘન્યથી અંતમુહૂર્ણ બાંધે. એમ જ મનુષ્પાયુની સ્થિતિ પણ જાણવી. દેવાયુની સ્થિતિ નાસ્કાયુષ માફક જાણવી. અસંજ્ઞી પંરો જીવો નફગતિ નામ કમની કેટલી સ્થિતિ બાંધે? જEdી પડ્યો અ» ન હાર સાગરોપમના અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તે જ સ્થિતિ બાંધે. એમ તિચિગતિ નામની જાણવી. મનુષ્યગતિનામમાં એમ જ સમજવું. પણ જઘન્ય પલ્સનો અસં ભણ ન્યૂન હાર સાગરોપમના દોઢ સતમાંશ અને ઉકૂટ પૂરી સ્થિતિ બાંધે. એમ દેવગતિમાં જાણતું. પરંતુ પલ્યોનો અ ન્યૂન હાર સાગરોપમના / અને ઉત્કૃષ્ટ પૂરી તે જ સ્થિતિ બાંધે વૈક્રિય શરીર નામ કર્મ, જઘન્ય પલ્યોનો અસં ન્યૂન હજાર સાગરોપમના છે અને ઉત્કૃષ્ટ તે જ પરિપૂર્ણ બાંધે. સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય, આહારક શરીર નામ અને તિરિનામ કમનો કોઈપણ બંધ કરતાં નથી. બાકી બધું જોઈદ્રિયોવ4 જાણવું. પરંતુ જે પ્રકૃતિની સાગરોપમનો જેટલો ભાગ સ્થિતિ કહી છે, તે પ્રકૃતિની હજાર ગુણા સાગરોપમ સહિત કહેતી. ઓમ સર્વે પ્રકૃતિઓની અનુક્રમે સ્થિતિ અંતરાય સુધી જાણવી. ભગવન! સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ બાંધે. ૩ooo વર્ષ અબાધાકાળ. નિદ્ધાપંચકની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમાં દર્શનાવરણ ચતુર્કની જ્ઞાનાવરણીય માફક અને સાતા વેદનીયાની સામાન્ય વેદનીય કર્મ મુજબ ઈયfપથિક અને સાંપરાવિક બંધની અપેક્ષાએ કહેdી. સતાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકવત, સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઔધિકવતુ કહેવી. મિયાત્વ મોહનીયની જઘન્ય અંત:કોટાકોટી, ઉત્કૃષ્ટ go કોડાકોડી સાગરોપમ પ્રમાણ તથા 9000 વર્ષ અબાધાકાળ છે. બાર કષાયની સ્થિતિ જઘન્ય અંતઃ કોડાકોડી અને ઉત્કૃષ્ટ ૪૦-કોડાકોડી સાગરોપમ, vooo વર્ષ અબાધાકાળ છે. સંજવલન ક્રોધ, માન, માયા, લોભનો બે માસ, માસ, અમિાસ, અંતમુહૂર્ત એમ જઘન્ય સ્થિતિ બંધ છે, ઉત્કૃષ્ટ ભાર કાય માફક છે. ચાર આયુની, ઔધિક સ્થિતિ પ્રમાણે બાંધે. આહાક શરીર અને તીર્થકરનામની જધન્ય અને ઉત્કૃષ્ટ અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. પરપાવેદની જઘન્ય આઠ વર્ષ ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. યશોકીર્તિનામ અને ઉચ્ચ ગોત્રની એ પ્રમાણે જાણવી. પરંતુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયવતુ જાણવી. બાકી સર્વે સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધની જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે પ્રકૃતિની જે સામાન્ય સ્થિતિ કહી તે બાંધે છે. પણ વિશેષ એ કે – અબાધા અને નિષેક કહેવો નહીં. એમ સર્વે કર્મપકૃતિઓની સ્થિતિ અનુક્રમે અંતરાય કહેવું. ભગવન / સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીયની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ! જEIન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન હાર સાગરોપમના / અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એમ બેઈન્દ્રિયના પાઠ મુજબ અસંજ્ઞી પંચે કહેવા. પરંતુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી. તેને હજારગણાં સાગરોપમ સહિત કહેવી. મિયાત્વ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોનો આસ. ન્યૂન હજાર સાગરોપમ, ઉત્કૃષ્ટ તેટલાં જ પૂર્ણ સાગરોપમ. નરયિકાયુની સ્થિતિ જઘન્ય અંતર્મહત્તવિક ૧૦, ooo વર્ષ, ઉત્કૃષ્ટ પુવકિોટીનો ત્રીજો ભાગ અધિક પલ્યો અસં ભાગ બાંધે. ઓમ જ તિર્યંચાયુની
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy