SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮/૧/-/૫૫૪ છે. શેષ વૃત્તિ સુગમ છે - ૪ • સૂઝ-પપપ : ભગવન / બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય ? હા, હોય. બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? નૈરપિકવતુ જાણવું. પરંતુ તેમાં જે આભોગ નિવર્તિત આહાર છે, તે સંબંધે સંખ્યાત સમય પ્રમાણ અંતમુહૂર્ત ગયા પછી વિવિધરૂપે આહારેચ્છા થાય છે. બાકી બધું પૃવીકાયિકવતુ યાવતું કદાચ નિઃશ્વાસ લે છે, ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે – અવશય છ દિશાથી આવેલ પુદ્ગલો આહારે છે. ભગવન / બેઈન્દ્રિય જીવો જે પુગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુગલોનો કેટલા ભાગ ભાવિકાળે આહારરૂપે પરિણમે છે અને કેટલો ભાગ આસ્વાદ લે છે - નૈરાયિકવ કહેવું. બેઈન્દ્રિય જીવો જે પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, શું તે બધાનો આહાર કરે છે કે કરતો નથી ? બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર કો – લોમાહાર, પ્રક્ષેપાહાર. લૌમાહારપણે ગ્રહણ કરેલા યુગલોનો સમગ્રપણે આહાર કરે છે અને પ્રક્ષેપાહાર યુગલોનો અસંખ્યાતમા ભાગે આહાર કરે છે. અનેક હજારો ભાગો સ્પર્યા વિના કે સ્વાદ લીધા વિના નાશ પામે છે. - સ્વાદ લીધા સિવાયના અને સ્પર્યા સિવાયના પગલોમાં કોણ કોનાથી અલ આદિ છે ? સૌથી થોડાં પુગલો સ્વાદ લીધા વિનાના, તેનાથી પચ્ચ વિનાના યુગલો અનંતગણાં છે. બેઈન્દ્રિયો જે યુગલો આહારપણે લે છે, તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? તેમને જિહેન્દ્રિય અને સ્પર્શનન્દ્રિયના વિવિધરૂપે વારંવાર પરિણમે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણતું. પરંતુ તેના હજારો ભાગો સંધ્યા-આસ્વાધા કે અસ્ત્ર વિના નાશ પામે છે. આ સંધ્યા-અસ્વાધા કે સ્પર્યા વિનાના યુગલોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડાં સંધ્યા વિનાના, આવાધા વિનાના અનંતગુણા, સ્પેશ્ય વિનાના યુગલો અનંતગણાં છે. તેઈન્દ્રિયોએ ગ્રહણ કરેલ આહાર યુગલો તેમને કેવા રૂપે પરિણમે છે? તે તેમને વાણ-જિલ્લા-સ્પર્શનેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉરિન્દ્રિયોને ચક્ષુ-ધાણ-જિલ્ફાસ્પન ઈન્દ્રિયના વિવિધ રૂપે તે યુગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઈન્દ્રિયો મુજબ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તેઈન્દ્રિયવત સમજવા. પરંતુ તેમાં આભોગ નિવર્તિત આહાર જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ બે દિવસે તેને હારેછા થાય છે. પંચેન્દ્રિય તિચોએ ગ્રહણ કરેલ યુગલો તેને કેવારૂપે પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા અને સ્પશન ઈન્દ્રિયરૂપે વારંવાર પરિણમે છે. મનુષ્યો પણ એમ જ સમજવા. પણ ભોગનિવર્તિત આહાર સંબંધે ૧૧૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જઘન્યlી અંતમહત, ઉત્કૃષ્ટ ત્રણ દિવસે આહારેચ્છા થાય છે. વ્યંતરો નાગકુમારવત જાણવા. એમ જ્યોતિષ દેવે પણ જાણવા. પરંતુ આભોગ નિવર્તિત આહારમાં જન્યથી દિવસમૃથકg ઉત્કૃષ્ટથી પણ તેમજ આહારેચ્છા થાય છે. એમ વૈમાનિકો પણ જાણવા પરંતુ આભોગ નિવર્તિત આહારમાં જન્યથી દિવસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી 31,ooo વર્ષે આહારેચ્છા થાય. બાકી બધું સુકુમારવ4 યાવત્ “તેઓને વારંવાર પરિણમે છે,” સુધી જાણવું. સૌધર્મ કક્ષમાં ભોગ નિવર્તિત આહાર સંબંધે જઘન્યથી દિવસ પૃથક્વ, ઉત્કૃષ્ટ બે હજાર વર્ષે આહારાભિલાષ થાય છે. ઈશાન કલાની પૃચ્છા – જાન્યથી સાધિક દિવસ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર વર્ષે આહારેચ્છા થાય. સનકુમાર-જન્યથી ર૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષે આહારેછા થાય. માહેન્દ્ર દેવોનો પ્રશ્ન - જEાન્ય 9000, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે બહાલોકમાં - જઘન્ય 9ooo, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે. લાંતકકલ્પ જઘન્ય ૧૦,ooo, ઉત્કૃષ્ટ ૧૪,ooo વર્ષે મહાશુક કો જઘન્ય ૧૪,ooo, ઉત્કૃષ્ટ ૧૭,ooo વર્ષે. સહસ્ત્રાર કો - જન્મ ૧૭,ooo, ઉત્કૃષ્ટ ૧૮,ooo વર્ષે. આનત ક - જઘન્ય ૧૮,૦eo, ઉત્કૃષ્ટ ૧૯,000 વર્ષે પ્રાણતકશે - જઘન્ય ૧૯,ooo, ઉતકૃષ્ટ ૨૦,૦૦૦ વર્ષે આરણકલો-જઘન્ય ૨૦,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૧,ooo વર્ષે. અશ્રુતકલ્પ જન્યર૧,૦eo, ઉત્કૃષ્ટ-રર,૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. અધો આધો પૈવેયકની પૃચ્છા - જઘન્ય ૨૨,ooo, ઉત્કૃષ્ટ ૩,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. એ પ્રમાણે જેટલા સાગરોપમનું આયુષ હોય, તેટલા હાર વર્ષો સવથિસિદ્ધ સુધી કહેવા. તે મુજબ આધોમધ્યમ રૈવેયકમાં ઉત્કૃષ્ટ ર૪,૦૦૦ વર્ષ, આધો ઉd dયકમાં ઉત્કૃષ્ટ ૫,ooo વર્ષે આહારેછા થાય. બધાંમાં જન્ય સ્થિતિ તે પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે આગળ પમ જધન્ય સ્થિતિ કહેવી. અધો મધ્યમ ઝવેયકમાં ઉત્કૃષ્ટ ૨૬,ooo વર્ષે મધ્યમ મધ્યમ શૈવેયકે ઉત્કૃષ્ટ-૨૭,૦૦૦ વર્ષ, મધ્યમ ઉદd શૈવેયકે ઉત્કૃષ્ટ-૨૮,ooo વર્ષે આહારેચ્છા થાય છે. ઉદd અધો નૈવેયકના દેવોને ઉત્કૃષ્ટ ર૯,ooo વર્ષે, ઉદ4મધ્યમ ઝવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૦,૦૦૦ વર્ષે ઉdઉંd શૈવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૧,ooo વર્ષે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત કણે પૃચ્છા - ગૌતમ ! જઘન્ય ૩૧,ooo, ઉત્કૃષ્ટ-33,ooo વર્ષે આહારેછા થાય. રવિિસદ્ધ દેવો વિશે પ્રn - અજઘન્યોવૃષ્ટ ૩૩,ooo વર્ષે આહાર ઈચ્છા થાય છે. • વિવેચન-પપપ ? ભગવન | બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય છે ? ઈત્યાદિ સૂગ સુગમ છે. પણ બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર છે - લોમાહાર અને પ્રોપાહાર, લોમવર્ષાદિકાળમાં શરીરમાં પુદ્ગલોનો પ્રવેશ, - x • મુખમાં કોળીયા લેવા તે પ્રક્ષેપાહાર,
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy