Book Title: Agam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ ૪૧ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલાહાયારી શ્રી નેમિનાથાય નમઃ ___ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ - આગમસટીકઅનુવાદ અનુયોગદ્વાર અરમ ન સરો - અનુવાદ-શ્રેણીના સર્જક - પાન જેના મનિ દીપરત્નસાગરકાનભંડાર : ] તા. ૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.૫ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ (સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. [41/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૪૧ માં છે... ૦ અનુયોગદ્વાર - ચૂલિકાસૂત્ર-૨ –– સંપૂર્ણ અનુયોગદ્વાર સૂત્ર – સાનુવાદ - સવિવેચન – x – x – x -x -x -x -x જ ટાઈપ સેટીંગ જ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 Tel. 079-2550831 Page #4 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સુરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી પ્રકચરીશ્વરજી મ.ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્ત સ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમન સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ | ૪૧ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી માં શ્રમણીવર્યા ભક્તિરસિકા પૂજ્યા આ સાધ્વીશ્રી મલયાશ્રીજીના શિષ્યારના સાળી હિતાશ્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #15 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #18 -------------------------------------------------------------------------- ________________ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૪૫ અનુયોગદ્વાર-ચૂલિકાસૂત્ર સાનુવાદ - વિવેચન -ભાઈ-૪૧ ) આ ભાગમાં અમે “અનુયોગદ્વાર” નામક આગમને સમાવેલ છે. આ આગમને. પ્રાકૃતમાં “મનુ મોકાવારકહે છે, સંસ્કૃતમાં અનુયોગાદ્વાર કહે છે. ગુજરાતીમાં અને વ્યવહારમાં પણ આ જ નામ પ્રસિદ્ધ છે. નંદીસૂત્રમાં આગમના નામોલ્લેખમાં અનુમોરારજી” નામથી જોવા મળે છે. જુઓ સૂમ-૧૩] આ સૂત્રનો નામ પ્રમાણે તો મુખ્ય વિષય “અનુયોગ” થાય, પરંતુ આ આગમમાં આવશ્યક, શ્રત, સ્કંધ, ઉપક્રમ, આનુપૂર્વી, નામ, પ્રમાણ, સમવતાર, નિક્ષેપ, અનુગમ, નય આદિ વિષયોનો સમાવેશ થયેલો છે. અનુયોગદ્વાર ઉપર કોઈ નિર્યુક્તિ કે ભાષ્ય રચાયાનો ઉલ્લેખ અમોને પ્રાપ્ત થયેલ નથી. આશરે ૨૦૦૦ શ્લોક પ્રમાણવાળા આ આગમ ઉપર ચૂર્ણિ રચાયેલ છે. શ્રી હભિદ્રસૂરિ વૃત્તિ છે, જે ચૂર્ણિ સાથે ઘણું નૈકટ્ય ધરાવે છે, બીજી વિપુલ પ્રમાણ ધરાવતી વૃત્તિ શ્રી મલ્લધારી હેમચંદ્રકૃત્ છે જેમાં પ્રત્યેક વિષયોની વિશદ્ છણાવટ પૂર્વકની સઘન ચર્ચા છે. આ સૂત્રને આગમોમાં ચાવીરૂપ સૂગ પણ ગણેલ છે, કેમકે પ્રત્યેક આગમની ટીકાઓમાં આરંભે અનુગમ, નિક્ષેપ, નય આદિ દ્વારા અર્થઘટનો કરાય છે, તેનું મૂળ આ સુગમાં જોવા મળે છે. પીસ્તાલીશ આગમોના વર્ગીકરણમાં અંગસૂત્રો, ઉપાંગસૂત્રોની માફક હાલ આને ચૂલિકા સૂગ રૂપે ઓળખાવાય છે. અંગબાહ્ય એવું આ સૂpl હાલ બીજી ચૂલિકારૂપે પ્રસિદ્ધ છે. અમોએ આગમ-૪૩-સુધી સટીક અનુવાદની પદ્ધતિ જ સ્વીકારેલ હતી, પરંતુ આ સૂત્રનું ગાંભીર્ય જોઈને અમે “સટીક અનુવાદ”ને બદલે તેમાં પ્રવેશવાના દ્વાર સમાન “સાનુવેદ વિવેચન' પદ્ધતિને સ્વીકારી છે. જેમાં મૂળ અનુયોગદ્વાર સૂત્રનો સગાઈ-ભાવાર્થ સ્વરૂપે આપેલ છે અને કોઈ ચોક્કસ ટીકાના અનુવાદને સ્થાને માત્ર બાલાવબોધ કે વિશેષ સ્પષ્ટીકરણ સ્વરૂપ વિવેચન કરેલ છે. સારાંશ એ કે “આગમ પ્રવેશદ્વાર' રૂપે પ્રચાર પામેલા આ આગમના ટીકા સાહિત્યમાં પ્રવેશવા માટે આ સાનુવાદ વિવેચન પણ “પ્રવેશદ્વાર” રૂપ જાણવું. પરંતુ જેઓ સૂઝના હાર્દને આસ્વાદવા જ ઉત્સુક છે, તેઓ તો માલધારી હેમચંદ્રીય વૃત્તિ જ જોવી સલાહભરી છે. [41/2] ૦ ભૂમિકા ૦ અનુયોગદ્વાર સૂત્રનો આરંભ મંગલિકરૂપે પાંચ જ્ઞાનના નામોલ્લેખથી થાય છે. પછી અભિધેયાદિનો નિર્દેશ કરીને, આવશ્યકના નામાદિ નિક્ષેપો જણાવે છે. આવશ્યકનું સ્વરૂપ વિવિધ રૂપે રજૂ કરી સૂત્રકારશ્રી શ્રુતના ભેદો અને પર્યાય નામો બતાવે છે. ત્યારપછી શ્રુતસ્કંધમાંના બીજા “સ્કંધ' પદને વ્યાખ્યાયીત કરતાં સ્કંધના પ્રકારોનું નિરૂપણ કરે છે. અનુયોગના મુખ્ય ભેદ એવા ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય એ પેટા પ્રકારોને દશવિ છે કે જે ઉપક્રમાદિથી પ્રત્યેક આગમોનું વિવેચન પૂર્ણ પુરુષોએ કરેલ છે. ઉપકમનું સ્વરૂપ સ્પષ્ટ કરી સૂટકારશ્રી “આનુપૂર્વી” નિરૂપણ કરે છે. જેમાં તૈગમ આદિ નય પૂર્વક અર્થપદની, ભંગોકીર્તનની ઈત્યાદિ પ્રરૂપણાઓ કરાયેલ છે. એ પ્રમાણે વિવિધ રૂપે આનુપૂર્વીનું સ્વરૂપ પ્રગટ કરીને, એકનામ બેનામ યાવતું દશનામની પ્રરૂપણા કરવા સાથે તેમાં દયિકાદિ ભાવો, સપ્તરવરાદિ જ્ઞાન, વીરરસ આદિ નવે રસો, વિવિધ રીતે નિપજ્ઞ નામો, સમાસનું સ્વરૂપ ઈત્યાદિ કહેલા છે. ત્યારપછી સૂગકાર મહર્ષિ આ અનુયોગદ્વાર સૂત્રમાં “પ્રમાણ''ના સ્વરૂપને ઘણાં જ વિસ્તારથી રજૂ કરે છે. તેમાં આમાંગુલ આદિ ત્રણ પ્રકારે ચાંગુલનું માપ, નાડી આદિની અવગાહના, નારકી આદિની સ્થિતિ, પલ્યોપમનસાગરોપમનું ગણિત, બદ્ધમુક્ત શરીરાદિને પણ વર્ણવે છે. ત્યારપછી નય નિરૂપણ અને સપ્તભંગીને વર્ણવેલ છે. ત્યારપછી સ્વસમય આદિ વક્તવ્યતા, નામ આદિ સમવતાર, નામ આદિ નિપા, અક્ષીણ, આય, ક્ષપણા, સામાયિક આદિના સ્વરૂપને પ્રગટ કરે છે અને છેલ્લે અનુગમ તથા સાત નયોનું વ્યાખ્યાન છે. “જો કે અનુયોગ અનેક ગ્રંથ વિષયક સંભવે છે, તો પણ તે પ્રતિશાસ્ત્ર, પ્રતિ અધ્યયન, પ્રતિ ઉદ્દેશ, પ્રતિવાક્ય, પતિ પદમાં ઉપકારી છે, માટે પહેલાં અનુયોગદ્વારને ધારણ કરવું જોઈએ" - આ પ્રમાણે કહીને શ્રી માલધારી હેમચંદ્રસૂરિજી આ સૂત્રની વ્યાખ્યાનો આરંભ કરે છે. તેથી આપણે પણ હવે મૂળભૂગથી મંગલ કરીએ છીએ Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૧ • સૂગ-૧ - જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે. (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. • વિવેચન-૧ : અનુયોગદ્વાર સૂત્રનું આ પ્રથમ સૂર મંગલાચરણાત્મક છે. જો કે સંપૂર્ણ શાસ્ત્ર પોતે મંગલ સ્વરૂપ જ છે, તેમ છતાં સૂત્રકારે ત્રણ કારણથી મંગલાચરણ કર્યું છે. (૧) આચાર પરંપરાનું પાલન કરવા, (૨) શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ કરવા, (3) શિષ્યોને શાસ્ત્રના વિષયભૂત અર્થજ્ઞાનની દેઢ પ્રતીતિ કરાવવા. જ્ઞાન, સર્વ શેય પદાર્થનું જ્ઞાયક, વિનોનું ઉપશામક, કર્મનિર્જનનું કારણ, નિજાનંદનું દાયક અને આત્મગુણોનું બોધક હોવાથી મંગલરૂપ છે. તેથી સૂત્રકારે પાંચ જ્ઞાનના વર્ણન દ્વારા આ શાસ્ત્રનું મંગલાચરણ કર્યું છે. ‘જ્ઞાન’ શબ્દની વ્યુત્પત્તિ : (૧) ભાવસાધન વ્યુત્પત્તિ - 'નાતિ:શાનમ્' જાણવું તે જ્ઞાન. આ ભાવસાધન વ્યુત્પત્તિ અનુસાર જાણવારૂપ ક્રિયાને જ્ઞાન કહે છે. (૨) કરણસાધન વ્યુત્પત્તિ :- ‘ણાવતે મનેન તિ સાનમ્' આભા જેના દ્વારા પદાર્થને જાણે તે જ્ઞાન. આત્મા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમ દ્વારા પદાર્થને જાણે છે. આ ક્ષય કે ક્ષયોપશમ પદાર્થને જાણવામાં કારણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય-ાયોપશમ જ્ઞાન કહેવાય છે. (3) અધિકરણ મૂલ વ્યુત્પત્તિ - 'ગાયત અતિ ગાનHTAT' પદાર્થ જેમાં જણાય તે જ્ઞાન. પદાર્થ આત્મામાં જણાય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે આભા જ જ્ઞાન સ્વરૂપ છે. અહીં પરિણામ જ્ઞાન અને પરિણામી આત્મામાં અભેદ હોવાથી આત્માને જ્ઞાનરૂપ માનેલ છે. (૪) કડૂસાધન વ્યુત્પત્તિ :- *નાનાતીત જ્ઞાનમ્' જાણનાર તે જ્ઞાન. આત્મા જાણવાની ક્રિયાનો કત છે. ક્રિયા અને કતમાં અભેદોપચાર થવાથી આત્માને જ્ઞાન કહેલ છે. સંક્ષેપમાં જેના દ્વારા વસ્તનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન, જેમાં વસ્તુ જણાય તે જ્ઞાન. જે નિજ સ્વરૂપનું પ્રકાશક હોય તે જ્ઞાન. જ્ઞાનાવરણ કર્મના ય કે ક્ષયોપશમના નિમિતથી ઉત્પન્ન થાય તે જ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકાર ની અપેક્ષાએ તીર્થકરો અને સૂત્ર અપેક્ષાએ ગણધરોએ પ્રરૂપિત કર્યા છે. સૂત્રકારે આ બાબતનો સંકેત ‘પાત્ત' શબ્દ દ્વારા આપેલ છે. પત્ત શબ્દની સંસ્કૃત છાયા પ્રાપ્ત, પ્રાપ્ત, પ્રાપ્ત થાય છે. (૧) પ્રાપ્ત :- પ્રરૂપિત. અર્થરૂપે તીર્થકરોએ, સૂત્રરૂપે ગણધરોએ જ્ઞાનના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. (૨) પ્રસાપ્ત-પ્રારા+જ્ઞપ્ત, પ્રાજ્ઞ એટલે તીર્થકર અને આત એટલે પ્રાપ્ત કરવું. તીર્થકરો પાસેથી ગણઘરોએ જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કર્યો છે. (3) prખં-pr[+, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, આ એટલે પ્રાપ્ત કરવું. ભવ્ય ૨૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જીવોએ સ્વપ્રજ્ઞા-બુદ્ધિ દ્વારા જ્ઞાનના પાંચ પ્રકારનો બોધ પ્રાપ્ત કરેલ છે. સારાંશ એ છે કે સૂત્રકારે ‘પા' શબ્દ પ્રયોગ દ્વારા પોતાની લઘુતા ગટ કરી છે. તે ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનના પાંચ પ્રકારનું કથન સ્વબુદ્ધિ કે કલાનાથી કર્યું નથી પરંતુ તીર્યકરો દ્વારા પ્રરૂપિત આશયને જ પ્રગટ કર્યો છે. (૧) આભિનિબોધિક જ્ઞાન - પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી, યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુને જાણે તે જ્ઞાન આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે. આભિનિબોધિક જ્ઞાનનું જ બીજું નામ મતિજ્ઞાન છે. (૨) શ્રુતજ્ઞાન = (૧) પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ગ્રહણ કરેલ અર્થનો વિશેષ બોધ, મતિજ્ઞાનથી ગ્રહણ કરેલા અર્થની વિશેષ વિચારણા તે શ્રુતજ્ઞાન. (૨) શ્રત એટલે સાંભળવું અથવા શ્રત એટલે શબ્દ. શબ્દ સાંભળીને અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન. ઉપલક્ષણથી રૂપ જોઈને, ગંધ સુંધીને, રસ આસ્વાદીને, સ્પર્શ કરીને જે અર્થગ્રહણરૂપ ઉપલબ્ધિ વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન મન અને ઈન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થાય છે છતાં પણ તેમાં મનની મુખ્યતા છે. તેથી તે મનનો વિષય મનાય છે. ‘શ્રત પાકિયણ' - શ્રુતજ્ઞાન મનનો વિષય છે. મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. પાંચ ઈન્દ્રિય દ્વારા થતું મતિજ્ઞાન કારણ છે અને તેની વિશેષ વિચારણા દ્વારા થતું શ્રુતજ્ઞાન કાર્ય છે. તીર્થંકર પ્રરૂપિત, ગણધર રચિત દ્વાદશાંગી તથા દ્વાદશાંગીના આધારે સ્થવિર ભગવતો દ્વારા રચિત આગમો “શ્રુતજ્ઞાન” રૂપે પ્રસિદ્ધ છે. () અવધિજ્ઞાન :- ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. અવધિ એટલે મયદા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદાથી રૂપી પદાર્થને જાણે તે અવધિજ્ઞાન. જે જ્ઞાન મર્યાદા સહિત રૂપી પદાર્થને ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી જાણે તે અવધિજ્ઞાન. (૪) મન:પર્યવ જ્ઞાન :- સંજ્ઞી જીવો ચિંતન કરે ત્યારે ચિંતનાનુરૂપ મનના જે પરિણામો થાય તેને સર્વપ્રકારે અવગમ કરે-જાણે તે મન:પર્યવ જ્ઞાન. સંજ્ઞી જીવોએ કાયયોગથી ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવેલ, મનોવÍણાના પુદ્ગલને મન કહેવામાં આવે છે અને ‘પરિ' એટલે સર્વ પ્રકારે, ‘અવ' એટલે બોધ-જાણવું. સંજ્ઞી જીવોના મનરૂપે પરિણમેલા પુદ્ગલોને સર્વથા પ્રકારે જાણવા તે મન:પર્યવજ્ઞાન. (૫) કેવળજ્ઞાન - સંપૂર્ણ ડ્રેય પદાર્થોના નિકાલવર્તી ગુણ-પચયિને યુગપદ્ જે જ્ઞાન વિષય કરે, જાણે તે કેવળજ્ઞાન. પાંચ જ્ઞાનનો ક્રમ :- સમ્યક્રરૂપે અથવા મિથ્યારૂપે મતિ અને શ્રુત સર્વ સંસારી જીવોને અવશ્ય હોય જ છે. તે બંને જ્ઞાનમાંથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે, તેથી પ્રથમ મતિજ્ઞાન અને ત્યારપછી શ્રુતજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનને અવધિજ્ઞાન સાથે કંઈક અંશે સમાનતા છે. મિથ્યાત્વના ઉદરમાં મતિ-શ્રુતની જેમ અવધિ પણ મિથ્યાર્ષ પરિણત થાય છે. મિથ્યાત્વીજીવ સમ્યકcવી બને ત્યારે ત્રણે જ્ઞાન સમ્યકરૂપે પરિણત થઈ જાય છે. મતિ Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧ શ્રતની સ્થિતિ લબ્ધિની અપેક્ષાએ ૬૬ સાગરોપમની છે, અવધિજ્ઞાનની પણ તેટલી જ સ્થિતિ છે. આ સમાનતાને લક્ષ્યમાં રાખી મતિ-શ્રુત પછી અવધિ કહ્યું. અવધિજ્ઞાનની જેમ મન:પર્યવ જ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. આ બંને ક્ષયોપશમજન્ય જ્ઞાન છે અને રૂપી પદાર્થને વિષય કરે છે, આ સમાનતાના કારણે અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. કેવળજ્ઞાન આ સર્વના અંતે પ્રાપ્ત થાય છે, તેથી તેનો નિર્દેશ અંતે કર્યો છે. આ પાંચ જ્ઞાનમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષાયોપથમિક છે. મતિજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી થાય છે અને કેવળજ્ઞાન ક્ષાયિકભાવરૂપ છે. તે કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. | સર્વ સંસારી જીવને મતિ અને શ્રુત, આ બે જ્ઞાન તો હોય જ છે. કોઈને ત્રણ જ્ઞાન હોય તો મતિ-શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રત અને મન:પર્યવ હોય. કોઈને ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય. પાંચ જ્ઞાન એક સાથે કોઈપણ જીવને સંભવિત નથી. કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાાન છે. તેની સાથે મત્યાદિ ચાર ક્ષાયોપથમિક જ્ઞાન સંભવિત નથી. તેથી કેવળજ્ઞાન હોય ત્યારે તે એક જ હોય, અન્ય ક્ષાયોપથમિક જ્ઞાન તેમાં તિરોહિત થઈ જાય છે. બે, ત્રણ, ચાર જ્ઞાન સાથે હોય તે લબ્ધિની અપેક્ષાએ સમજવું, ઉપયોગની અપેક્ષાએ તો એક સમયે એક જ્ઞાનનો જ ઉપયોગ હોય છે. • સૂત્ર-૨ + વિવેચન : આ પાંચ જ્ઞાનમાંથી મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી થાય છે, સ્થાપનીય છે. આ ચારે જ્ઞાન ગુરુ દ્વારા શિષ્યોને ઉપદિષ્ટ નથી, તેનો ઉપદેશ આપી શકાતો નથી. તે સમુપાદિષ્ટ નથી, તેની આજ્ઞા આપી શકતી નથી. ફક્ત એક શ્રુતજ્ઞાનનો ઉપદેશ, સમુપદેશ, અનુજ્ઞા અને અનુયોગ થાય છે. • સૂત્ર-૩ ચીપ : (3) પન : જે શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે, તો તે ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ અંગપવિષ્ટ ચુતમાં થાય છે કે અંગબાહ્ય ચુતમાં થાય છે ? ઉત્તર :- ગપવિષ્ટકૃત અને આંગબહાત આ બંનેમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં આંગબાહ્યશ્રુતના ઉદ્દેશાદિનો પ્રારંભ કરાશે. (૪) જે ગબાહ્યક્ષતમાં ઉદ્દેશ, સમુદ્રેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ કાલિક કૃતમાં થાય છે કે ઉકાલિકકૃતમાં થાય છે ? ઉત્તર :- કાલિક શ્રુત અને ઉત્કાલિકકૃત, આ બંનેમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં ઉકાલિકકૃતમાં ઉદ્દેશાદિનો પ્રારંભ કરાશે. (૫) જે ઉકાલિકશુતમાં ઉદ્દેશ, સમુદેશ, અનુu, અનુયોગ પ્રવૃત્ત થાય છે, તો શું આવશ્યકમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય કે આવશ્યક વ્યતિરિકતમાં ઉંદેશાદિ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રવૃત્ત થાય ? ઉત્તર + આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિષ્ઠિત સૂત્ર, આ બંને પ્રકારના ઉત્કાલિક સૂત્રમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં આવશ્યક સૂમના અનુયોગનો પ્રારંભ કરાય છે. • વિવેચન-૩ થી ૫ : પાંચ જ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન વજીને શેષ ચાર જ્ઞાન દ્વારા પદાર્થનો બોધ થાય છે પરંતુ એ ચાર જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકતું નથી તેથી તે જ્ઞાનનો અધ્યયન રૂપ ઉદ્દેશ, સમુદેશ આપી શકાતી નથી. પોતાના આવરણીય કર્મના ક્ષય-ક્ષયોપશમથી તે સ્વતઃ વિભૂતિ થાય છે. તે ચારે જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપદેશાદિની અપેક્ષા પણ હોતી નથી. તેથી તે સ્થાપનીય છે, અવર્ણનીય છે. અહીં તે જ્ઞાનના અનુયોગ પ્રસંગ નથી. લોકોમાં હેય-છોડવા યોગ્ય પદાર્થોથી નિવૃત્તિ, ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. કેવળજ્ઞાન દ્વારા જણાયેલ પદાર્થ-અર્થની પ્રરૂપણા પણ શ્રુતજ્ઞાન (શબ્દ) દ્વારા થાય છે માટે શ્રુતજ્ઞાન લોકવ્યવહારનું કારણ છે, સંવ્યવહાર્ય છે. ગુરુના ઉપદેશથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ શિષ્યને તે પ્રદાન કરી શકે છે. તેથી તેમાં ઉદ્દેશ-સમુદ્દેશ-આજ્ઞારૂપ પ્રવૃત્તિ થઈ શકે છે. તેનાથી તેમાં અનુયોગના ઉપક્રમ વગેરે દ્વારની પણ પ્રવૃત્તિ થઈ શકે છે. ઉદ્દેશ સમુદ્દેશ - “ઉદ્દેશ' આદિનો અર્થ આ પ્રમાણે છે – ઉદ્દેશ = શિષ્યને સૂત્ર અને અર્થની વાચના આપવી. સમુદ્દેશ = સૂત્ર અને અર્થને પરિપક્વ કરાવવા, શુદ્ધ કરાવવા. અનુજ્ઞા = વાસના પ્રાપ્ત શિષ્યને, વાચના આપવાની તથા સૂત્રાર્થ પરિપકવ કરાવવાની અનુમતિ આપવી, અધિકાર આપવો. અનુયોગ = સૂત્રના અર્થને વિસ્તાી સમજાવવા. પાંચમા સૂરમાં આવITH Hજુનો આ પદથી અભિધેયનું કથન કર્યું છે. આવશ્યકસનનો અનુયોગ કરવો સૂત્રકારને ઈષ્ટ છે. આવશ્યક સૂત્ર સકલ સમાચારીના મૂલાધાર રૂપ છે. પોતાને ઈષ્ટ અભિધેયનો સમાવેશ કયા જ્ઞાનમાં, કયા શ્રતમાં થાય છે, તે સૂગકારે સૂગ દ્વારા દર્શાવ્યું છે. પાંચ જ્ઞાનમાંથી એક શ્રુતજ્ઞાનનો જ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અનુયોગ થાય છે. શ્રુતના બે ભેદ છે. અંગપ્રવિષ્ટ-અંગબાહાકૃત, તેમાં આવશ્યકસૂત્ર અંગબાહ્યશ્રુત છે. અંગબાહ્ય શ્રુતના બે ભેદ છે - કાલિકકૃત, ઉકાલિકશ્રત. તેમાં આવશ્યક ઉકાલિકશ્રત છે. આવશ્યક સૂત્રમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ આ ચારે પ્રવૃત્ત થાય છે તેમ છતાં ‘અનુયોગ કરવો’ તે આ શાસ્ત્રનો અભિધેય હોવાથી શાસ્ત્રકારે માત્ર અનુયોગનું કથન કર્યું છે. અનુયોગનો નિરુત્યર્થ :- (૧) “અનુ' એટલે નિયત-અનુકૂળ અર્થને, યોગ' એટલે જોડવું. સૂત્રને નિયત અને અનુકૂળ અર્થ સાથે જોડવા તે અનુયોગ. (૨) સૂત્રના અનુકૂળ અર્થનું કથન કરવું તે અનુયોગ (૩) સૂગ-અણુ (નાનું) અને અર્થ મહાન હોય છે. એક સૂત્રના અનંત અર્થ હોય છે તેથી અર્થ મહાન છે. અણુ એવા સૂત્ર સાથે અર્થનો યોગ તે અનુયોગ કહેવાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સૂમ-૩ થી ૫ ૨૪ o અનુયોગ (સૂગના અર્થ કરવા) વિષયક વકતવ્યનો ક્રમ આ પ્રમાણે છે. (૧) નિક્ષેપ :- નામ, સ્થાપના વગેરે રૂપે વસ્તુને સ્થાપી પછી અનુયોગનું કથન કરવું. (૨) કાર્ય :- અનુયોગના પર્યાયવાચી શબ્દ કહેવા, જેમકે અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક આ અનુયોગના સમાનાર્થક પર્યાયવાચી નામ છે. (3) નિયુક્તિ - શબ્દગત અક્ષરોના નિર્વચન કરવા અથ િતીર્થકર પ્રરૂપિત અર્થનો ગણધરોક્ત શબ્દસમૂહ રૂપ સૂત્ર સાથે અનુકૂળ અને નિયત સંબંધ પ્રગટ કરવો. (૪) વિધિ - સત્રના અર્થ કરવાની અથવા અનુયોગ કરવાની પદ્ધતિને વિધિ કહે છે. તે આ પ્રમાણે છે. સર્વ પ્રથમ ગુરુએ શિષ્ય માટે સૂઝના અર્થ કરવા જોઈએ, ત્યારપછી તે કથિત અને નિયુક્તિ કરી સમજાવવા જોઈએ અને બીજીવાર પ્રસંગ, અનુપ્રસંગ સહિત જે અર્થ થતાં હોય તેનો નિર્દેશ કરવો. સામાન્ય રીતે આ અનુયોગની વિધિ છે. વૃત્તિકારે આ ભાવ દર્શાવતા કહ્યું છે. અનુયોગ શ્રવણના અધિકારી :- શ્રોતા સમુદાય ત્રણ પ્રકારનો હોય છે. (૧) જ્ઞાયક, (૨) અજ્ઞાયક, (૩) દર્વિદગ્ધ. (૧) જ્ઞાયક પરિષદ - જે પરિષદ-જે શ્રોતા સમુદાય ગુણ અને દોષને જાણે છે, કુશાસ્ત્રના મતનો આગ્રહ નથી, તે જ્ઞાયક પરિષદ કહેવાય છે. (૨) અજ્ઞાયક પરિષદ - જે પરિષદના સભ્ય કોઈ પણ વિષયના ગુણ કે દોષને જાણતા નથી પરંતુ સ્વભાવથી ભદ્ર અને સરળ હોય, સમજાવવાથી સન્માર્ગે આવી જાય તેવો શ્રોતા સમુદાય અજ્ઞાયક પરિષદ કહેવાય છે. () દર્વિદગ્ધ પરિષદ - જે પરિષદના સભ્ય કોઈપણ વિષયમાં નિષ્ણાત ન હોય અને સરળતાના અભાવે તેમજ પ્રતિષ્ઠાના ભયથી નિષ્ણાતને પૂછતા પણ ન હોય, જ્ઞાનના સંસ્કારથી રહિત હોય, તેમની સભા દુર્વિદગ્ધ પરિષદ છે. આ ત્રણ પ્રકારની પરિષદમાંથી આદિની બે પરિષદ અનુયોગનો બોધ પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે. અનુયોગ કર્તાની યોગ્યતા :- શાસ્ત્રમાં અનુયોગ કરવાના અધિકારીકતની યોગ્યતા આ પ્રમાણે બતાવી છે. (૧) આર્યદેશમાં જન્મેલો હોય, (૨) કુળપિતૃવંશ વિશુદ્ધ હોય, (3) જાતિ-માતૃવંશ વિશુદ્ધ હોય, (૪) સુંદર આકૃતિ, રૂપ આદિથી સંપન્ન હોય, (૫) શારીરિક શક્તિ સંપન્ન હોય, (૬) પરિષહ ઉપસર્ગ સહન કરવામાં સમર્થ હોય, (૩) સકાર, સમ્માન આદિના આકાંક્ષી ન હોય, (૮) વ્યર્થ ભાષણ કરનાર ન હોય, (૯) નિકપટી હોય, (૧૦) અભ્યાસ દ્વારા ચાનુયોગ કરનારા સ્થિર અભ્યાસી હોય, ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન સંપન્ન હોય, (૧૧) આદેય વચન બોલનાર હોય, (૧૨) સભાને પ્રભાવિત કરનાર અને ક્ષભિત થનાર ન હોય, (૧૩) શાસ્ત્રીય અધ્યયન-ચિંતન-મનન સમયે નિદ્રાને વશ થનાર ન હોય, (૧૪) નિષ્પક્ષ હોય, (૧૫) દેશ, કાળ, ભાવના જ્ઞાતા હોય, (૧૬) પ્રતિવાદીને પરાસ્ત “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કરવાની પ્રતિભા સંપન્ન હોય, (૧૩) અનેક દેશોની ભાષાના જ્ઞાતા હોય, (૧૮) જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારના પાલક હોય, (૧૯) સૂત્ર, અર્થ અને ઉભય (માર્ચ) વિધિના જાણકાર હોય, (૨૦) ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયદષ્ટિના મર્મજ્ઞ હોય, (૨૧) શિષ્યોને તવગ્રહણ કરાવવામાં કુશળ હોય, (૨૨) સ્વ અને પર સિદ્ધાન્તમાં નિષ્ણાત હોય, (૨૩) ગંભીર, ઉદાર, સ્વભાવવાળા હોય, (૨૪) પરવાદીઓ પરાસ્ત ન કરી શકે તેવા તેજસ્વી હોય, (૨૫) જનકલ્યાણ કરવાની ભાવનાથી ભાવિત હોય, (૨૬) શાંત સ્વભાવવાળા હોય, (૨૭) દયા, દાક્ષિણ્ય વગેરે સેંકડો ગુણોથી યુક્ત હોય, આ ગુણોથી યુક્ત વ્યક્તિ જ અનુયોગ કરવામાં સમર્થ હોય છે. તે જ અનુયોગ કરવાના અધિકારી છે. • સૂત્ર-૬ - ધન - જે આયકનો અનુયોગ કરવાનો છે તો આવશ્યક સૂત્ર એક ગરૂપ છે કે અનેક અંગરૂપ ? એક શ્રુતસ્કંધ રૂપ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે ? એક અધ્યયનરૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે ? ઉત્તર :- આવશ્યક સૂત્ર એક આંગરૂપ પણ નથી, અનેક માંગરૂપ પણ નથી. આવશ્યક સૂત્ર એક શ્રુત સ્કંધરૂપ છે, અનેક શુતસ્કંધરૂપ નથી. તે એક અધ્યયનરૂપ નથી, અનેક અધ્યયનરૂપ છે. આવશ્યકમાં ઉદ્દેશક નથી માટે તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી. વિવેચન-૬ : આ સુગમાં આઠ પ્રણોત્તર દ્વારા આવશ્યક સૂત્રનો પરિચય કરાવ્યો છે. આવશ્યક સત્ર અંગસણ નથી ગબાહ્ય છે. તેથી તે એક કે અનેક રંગરૂપ નથી. તે છ અધ્યયનામક એક શ્રુતસ્કલ્પરૂપ છે. તેથી તે અનેક અધ્યયન અને એક શ્રુતસ્કંધ રૂપ છે. શેષ છ પ્રશ્નો અગ્રાહ્ય છે. અનાદેય છે. • સૂત્ર-૭,૮ : () આવશ્યક સૂત્ર સુતસ્કંધ અને અધ્યયન રૂપ છે. તેથી આવાચકનો, શ્રતનો, સ્કંધનો અને અધ્યયનનો નિક્ષેપ કરીશ. (૮) જે નિક્ષેપ કરનાર વ્યક્તિ સમસ્ત નિક્ષેપને જાણતા હોય તો, તેને તે જીવાદિ વસ્તુનો સર્વ પ્રકારે નિક્ષેપ કરવો જોઈએ. જે સર્વ નિક્ષેપ જાણતા ન હોય તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ ચાર નિક્ષેપ કરવા જોઈએ. • વિવેચન-૭,૮ : આ બે સત્રમાં આવશ્યક વગેરે પદોનો નિક્ષેપ કરવાની પ્રતિજ્ઞા કરી સુકારે વધુ અને ઓછા નિક્ષેપ કરવાનું કારણ દર્શાવી, નિક્ષેપ કર્તાની યોગ્યતાનો નિર્દેશ કર્યો છે. આ અનુયોગદ્વાર સૂત્રનો વિષય “આવશ્યકનો અનુયોગ' છે. સૂત્રના અનુકળ અર્થ કરવા તે અનુયોગ છે. આવશ્યક સૂત્રનું સ્પષ્ટરૂપથી વિવેચન ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના પદોનો નિક્ષેપ કરાય. તેથી સૂત્રમાં આવશ્યકાદિ પદનો નિપ કરવાની પ્રતિજ્ઞા કરી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭,૮ એક શબ્દના અનેક અર્થ હોય છે. તે વિવિધ અર્થોમાંથી પ્રસંગને અનુરૂપ અર્થની અભિવ્યક્તિ નિક્ષેપ દ્વારા થાય છે. નિક્ષેપ અપ્રસ્તુતનું નિરાકરણ કરી, પ્રસ્તુતનું વિધાન કરવામાં સમર્થ છે. તેથી પ્રકૃત (પ્રસંગ સંગત) અર્થનો બોધ અને અપ્રકૃત (અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ થઈ જાય છે. • સૂત્ર-૯ : પ્રશ્ન :- આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આવશ્યકના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે (૧) નામ આવશ્યક, (૨) સ્થાપના આવશ્યક, - ૨૫ (૩) દ્રવ્ય આવશ્યક, (૪) ભાવ આવશ્યક. • વિવેચન-૯ : ‘મે' શબ્દ ‘અય’ અર્થનો ધોતક છે. ‘અથ’ શબ્દનો પ્રયોગ મંગલ, અનન્તર, પ્રારંભ, પ્રશ્ન અને ઉપન્યાસ વગેરે અર્થમાં કરાય છે. અહીં વાક્યના ઉપન્યાસ અર્થમાં તેનો પ્રયોગ થયો છે. િશબ્દ પ્રશ્નાર્થસૂચક છે અને તેં શબ્દ સર્વનામ છે. આવશ્યક શબ્દનું નિર્વચન :- નિર્વચન એટલે સંયુક્ત પદને વિભક્ત-ટુકડા કરી, વાક્યના અર્થને સ્પષ્ટ કરવો. (૧) અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક. દિવસ અને રાત્રિના અંતભાગમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક કહેવાય. (૨) સર્વ પ્રકારે ગુણોને વશ્ય-આધીન કરે તે આવશ્યક. (૩) ઈન્દ્રિય અને કષાયાદિ સર્વપ્રકારે જેનાથી વશ કરાય તે આવશ્યક. (૪) ગુણશૂન્ય આત્માને સર્વાત્મના ગુણોથી જે વાસિત કરે તે આવશ્યક. આ સૂત્રમાં આવશ્યકના ચાર પ્રકાર બતાવ્યા છે. તે નિક્ષેપ અનુસાર ચાર પ્રકાર છે. નિક્ષેપના ઓછામાં ઓછા ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંક્ષેપમાં ચાર નિક્ષેપ ઃ (૧) નામ નિક્ષેપ ઃ- કોઈપણ વ્યક્તિ કે પદાર્થનું ગુણાદિની અપેક્ષા રાખ્યા વિના નામ રાખવું. જેમકે કોઈ બાળકનું નામ ઈન્દ્ર રાખવામાં આવે અને તે વ્યક્તિને ઈન્દ્ર કહીએ, તે નામ ઈન્દ્ર કહેવાય. (૨) સ્થાપના નિક્ષેપ - પ્રતિમા, ચિત્ર, લાકડા વગેરેમાં તે આકાર રૂપ અથવા ચોખા વગેરેમાં આકાર વિના જે સ્થાપના કરાય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમકે પ્રતિમામાં ‘આ ઈન્દ્ર છે’ તેમ સ્થાપવું. (૩) દ્રવ્ય નિક્ષેપ :- જીવ-અજીવની ભૂતકાલીન અવસ્થા અથવા ભવિષ્યકાલીન અવસ્થાનું વર્તમાનમાં કથન કરાય તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. જે સાધુ, આ મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી ઈન્દ્ર બનવાના હોય તેને ઈન્દ્ર કહેવા અથવા ઈન્દ્ર પર્યાય પૂર્ણ કરી મનુષ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને ઈન્દ્ર કહેવામાં આવે, તે દ્રવ્ય ઈન્દ્ર. દ્રવ્ય નિક્ષેપમાં જે પદ (શબ્દ) ઉપર નિક્ષેપ ઉતારવા હોય તે પદના જ્ઞાનજ્ઞાતાના આધારે બે ભેદ કરવામાં આવે છે. (૧) આગમતઃ દ્રવ્ય નિક્ષેપ અને (૨) નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપ. આગમતઃ દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞાનાપેક્ષયા કથન હોય છે તે ૨૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જ્ઞાનમાં જ્ઞાતાનો ઉપયોગ હોતો નથી માટે તે આગમતઃ દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. નોઆગમતઃ દ્રવ્યનિક્ષેપમાં ‘નો' પદ સર્વથા નિષેધ અર્થમાં છે. તેનું તાત્પર્ય છે – જ્ઞાનાભાવની અપેક્ષા આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ અથવા પ્રવૃત્તિ અપેક્ષાથી આવશ્યકનો દ્રવ્ય નિક્ષેપ. નોઆગમતઃ દ્રવ્ય નિક્ષેપના ત્રણ ભેદ છે. (૧) જ્ઞાયકશરીરનોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૨) ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યનિક્ષેપ (૩) તતિરિક્ત નોઆગમથી દ્રવ્યનિક્ષેપ. (૧) જ્ઞાયકશરીરનોઆગમથી દ્રવ્યનિક્ષેપ :- જેણે ભૂતકાળમાં તે તે પદના અર્થને જાણ્યો હોય, તેવા જ્ઞાતાનું વર્તમાનમાં મૃતક શરીર પડ્યું હોય, તેને તે નામથી સંબોધિત કરવું. જેમ કે ‘ઈન્દ્ર’ પદના અર્થને જાણનાર કોઈ વ્યક્તિના મૃત શરીરને ‘ઈન્દ્ર’ કહે તો તે જ્ઞાયકશરીરનોઆગમદ્રવ્યથી ઈન્દ્ર કહેવાય. (૨) ભવ્ય શરીરનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ઃ- કોઈ ભવિષ્યમાં ‘ઈન્દ્ર' પદના અર્થને જાણશે. વર્તમાનમાં જ્ઞાન નથી પરંતુ ભવિષ્યમાં જ્ઞાતા બનશે, તેને વર્તમાનમાં ‘ઈન્દ્ર' કહેવાય તો તે ભવ્યશરીરનોઆગમ દ્રવ્યથી ઈન્દ્ર કહેવાય. (૩) તદ્બતિરિક્તનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ઃ- તેમાં તે શબ્દનો જે જે પદાર્થ માટે પ્રયોગ થતો હોય, તે સર્વનું ગ્રહણ કરવામાં આવે છે. (૪) ભાવ નિક્ષેપ ઃ- શબ્દના અર્થ અનુરૂપ અવસ્થા વર્તમાન હોય ત્યારે તે શબ્દનો પ્રયોગ થાય તે ભાવનિક્ષેપ કહેવાય છે. જેમકે ઈન્દ્રની પર્યાયનો અનુભવ કરે ત્યારે તેને ઈન્દ્ર કહેવું, તે ભાવ ઈન્દ્ર છે. ભાવ નિક્ષેપમાં પણ બે ભેદ છે. (૧) આગમથી ભાવનિક્ષેપ (૨) નોઆગમથી ભાવનિક્ષેપ. (૧) આગમથી ભાવ નિક્ષેપ ઃ- ‘ઈન્દ્ર' પદના જ્ઞાનથી યુક્ત કોઈ જ્ઞાતા તેમાં ઉપયોગવાન હોય ત્યારે તે આગમથી ભાવનિક્ષેપ કહેવાય છે. (૨) નોઆગમથી ભાવ નિક્ષેપ :- તે પદનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ હોય તો તે નોઆગમથી ભાવનિક્ષેપ કહેવાય છે. અહીં ‘નો' પદનો પ્રયોગ સૂત્રકારે એક દેશ નિષેધ અર્થમાં કર્યો છે. જ્ઞાન છે તે આગમ છે પરંતુ ક્રિયા છે તે જ્ઞાનરૂપ નથી. તેથી ક્રિયા દેશમાં જ્ઞાનરૂપતાના નિષેધ માટે ‘નો* કહ્યું. એક દેશમાં જ્ઞાન છે એક દેશમાં નથી તે સૂચવવા ‘નોઆગમથી' શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમકે ‘ઈન્દ્ર' આ પદને જાણનાર (જ્ઞાયક) ઉપયોગપૂર્વક વંદન નમસ્કાર આદિ ક્રિયાયુક્ત હોય તો તે નોઆગમથી ભાવનિક્ષેપ કહેવાય છે. આગમથી-નોઆગમથી દ્રવ્ય ભાવ નિક્ષેપનો તફાવત ઃ આ જ્ઞાન હોય પણ ઉપયોગ ન હોય તેવા જ્ઞાયકને આગમથી દ્રવ્યનિક્ષેપ કહે છે. જ્ઞાન પણ હોય અને તેમાં ઉપયોગ પણ હોય, તેવા જ્ઞાયકને આગમથી ભાવનિક્ષેપ કહે છે. ભૂતકાળમાં તે પદનું જ્ઞાન હતું, ભવિષ્યમાં તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરશે પણ વર્તમાનમાં તે પદનું જ્ઞાન ન હોય તેવી વ્યક્તિ, તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પુસ્તકાદિ સાધનો અથવા તે પદથી સૂચવાતા અન્ય સર્વ જ્ઞેય પદાર્થોને નોઆગમથી Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૯ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્યનિટોપ કહે છે. જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે (તરૂપ) કિયા હોય તો તેને નોઆગમથી ભાવનિક્ષેપ કહે છે. • સૂત્ર-૧૦,૧૧ : [૧૦] અમન :- નામાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે કોઈ જીવનું, અજીવનું અથવા જીવોનું, અજીવોનું અથવા તદુભયનું, તદુભયોનું ‘આવશ્યક’ એવું નામ રાખવું, તે નામ આવશ્યક કહેવાય. [૧૧] પ્રશ્ન :- સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, લેયકમ, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ, અક્ષ અથવા વરાટકમાં એક અથવા અનેક આવશ્યક ૫ જે સદ્ભાવ અથવા અસદ્ભાવરૂપ સ્થાપના કરવામાં આવે તે સ્થાપના આવશ્યક છે. નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે? નામ યાવ(કથિક હોય છે જ્યારે સ્થાપના ઈવકિ પણ હોય અને વાવ-કથિક પણ હોય છે. - વિવેચન-૧૦,૧૧ : આ સૂત્રો દ્વારા સૂત્રકારે નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ તેમજ નામ સ્થાપના વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. નામ, અભિધાન કે સંજ્ઞા આ ત્રણે શબ્દો એક જ અર્થનું સૂચન કરે છે. નામ માત્રથી આવશ્યક છે નામ આવશ્યક. લોક વ્યવહાર ચલાવવા જીવ, અજીવ, જીવઅજીવ ઉભયરૂપ પદાર્થનું નામ રાખવું જ પડે છે. નામ વિના વ્યવહાર શક્ય નથી. કોઈ વ્યક્તિનું ‘આવશ્યક’ એવું નામ રાખવામાં વ્યક્તિની ઈચ્છા જ મુખ્ય છે. જેમ કોઈ વ્યક્તિએ પુત્રનું નામ દેવદત રાખ્યું. દેવે આપ્યો નથી છતાં લોક વ્યવહાર માટે ‘દેવદત્ત' નામ રાખ્યું, તેમ નામ આવશ્યક માટે પણ સમજવું. ભાવની, અર્થક્રિયાની શૂન્યતા હોવા છતાં વ્યવહાર માટે જીવ, અજીવનું આવશ્યક એવું નામ રાખવામાં આવે તો તે નામ આવશ્યક કહેવાય છે. એક જીવ આવશ્યક - કોઈ બાળકનું નામ આવશ્યક સખવામાં આવે તો તે એક જીવ આવશ્યક છે. અનેક જીવ આવશ્યક :- નિંભાડાની અગ્નિમાં અનેક ઉષ્ણયોનિક સંમૂચ્છિમાં જન્મ ધારણ કરે છે. તે નિંભાડાની અગ્નિ તેઓ માટે આવાસરૂપ છે. તે નિંભાડાની અનિ ‘આવાસક' નામ પ્રસિદ્ધ છે. આ અસંખ્યાત અગ્નિકાય જીવોનું આવાસક નામ પડ્યું તે અનેક જીવ આવશ્યકનું ઉદાહરણ છે. એક અજીવ આવશ્યક :- અનેક બખોલવાળા સૂકાવૃક્ષ (ઇંઠા)માં સાપ રહેતો હોય તો તે વૃક્ષ સર્પના ‘આવાસ' નામથી પ્રસિદ્ધિ પામે છે. તે વૃક્ષ એક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે. અનેક અજીવ આવશ્યક :- પક્ષીનો માળો અનેક સૂકા ઘાસના તણખલાથી બને છે. તેમાં પક્ષીઓ રહે છે. તેથી તે પક્ષીઓના આવાસરૂપ પ્રસિદ્ધિ પામે છે. માળાનું ‘આવાસ' એવું નામ અનેક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે. એક જીવાજીવ આવશ્યક :- જલાશય, ઉધાન વગેરેથી યુક્ત રાજમહેલ, રાજાના ‘આવાસ' રૂપે પ્રસિદ્ધિ પામે છે. જલાશય-ઉધાન વગેરે સચિત છે અને ઈટ વગેરેથી બનેલ રાજમહેલ અચિત છે. આ બંનેથી સંયુક્ત મહેલ રાજાના આવાસરૂપ હોવાથી એક જીવાજીવ આવશ્યક છે. અનેક જીવાજીવ આવશ્યક :- રાજપ્રસાદથી યુક્ત સમસ્તનગર રાજાના આવાસરૂપે કહેવાય છે. તેમાં અનેક જીવો-અજીવો સંમિલિત છે તેથી તે અનેક જીવાજીવ આવશ્યકનું ઉદાહરણ છે. આ રીતે કોઈપણ પદાર્થને ‘આવશ્યક' સંજ્ઞા આપવી તે નામાવશ્યક છે. સ્થાપના આવશ્યક :- ચોક્કસ વસ્તુ કે વ્યક્તિના અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે. તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. કાઠાદિની પૂતળીમાં આવશ્યકવાનું શ્રાવકની સ્થાપના કરવામાં આવે તો તે સ્થાપના આવશ્યક કહેવાય. ભાવ આવશ્યકથી રહિત વસ્તુમાં ‘આ આવશ્યક છે' તેવા અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે. તે સ્થાપના તસદેશ-દાકાર અથવા અસદેશ-અતદાકાર, બંને પ્રકારે થઈ શકે છે. તે ઉપરાંત નિયતકાળ માટે-અલકાળ માટે અથવા જ્યાં સુધી વસ્તુ રહે ત્યાં સધી-ચાવકયિક સમય માટે આવશ્યકની સ્થાપના કરવામાં આવે છે. • સૂત્ર-૧૨ - પ્રવન - દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્ય આવશ્યકની બે પ્રકાર કહા છે, તે પ્રમાણે છે – (૧) આગમથી દ્રવ્યઆવશ્યક અને (૨) નોગમથી દ્રવ્ય આવશ્યક. • વિવેચન-૧૨ - તે તે પર્યાયોને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્ય અર્થાત જે અતીત અને અનામત ભાવનું કારણ છે, તે દ્રવ્ય કહેવાય છે. વિવક્ષિત પર્યાયનો જેણે અનુભવ કરી લીધો છે અથવા ભવિષ્યમાં વિવક્ષિત પર્યાયનો અનુભવ કરશે, તે વસ્તુની વર્તમાનમાં તે દ્રવ્યરૂપે પરિગણના થાય છે. જે આવશ્યકરૂપ પરિણામનો અનુભવ કરી ચૂક્યા છે અથવા ભવિષ્યમાં અનુભવ કરશે એવા આવશ્યકના ઉપયોગથી શૂન્ય સાધુના શરીરને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. મનમો:- આવશ્યક સંબંધી આગમ-જ્ઞાન વર્તમાનમાં છે પણ તેમાં ઉપયોગ ન હોય તો તેને આગમથી દ્રવ્યઆવશ્યક કહે છે. નોમાનામો:- પ્રવૃત્તિની અપેક્ષા આવશ્યક સંબંધી આગમ-જ્ઞાન વર્તમાનમાં નથી, ભૂતમાં હતું અથવા ભવિષ્યમાં થશે તો તેને નોઆગમથી દ્રવ્યાવશ્યક કહેવાય છે તથા જે લૌકિક, લોકોતર આવશ્યક પ્રવૃત્તિઓ છે, તેને પણ નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. • સૂત્ર-૧૪ :પ્રશ્ન :- આગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે - જે સાધુએ Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪ આવશ્યક પદને શીખી લીધું હોય, સ્થિર કર્યું હોય, જિત, મિત, પરિજિત કર્યું હોય, નામસમ, ઘોષસમ, અહીંનાર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્ખલિત, અમિલિત, અવ્યત્યમેડિત રૂપે ઉચ્ચારણ કર્યું હોય, ગુરુ પાસેથી વાયના લીધી હોય, તેથી વાચના, પુચ્છના, પરાવર્તના અને ધર્મકથાથી યુક્ત હોય પરંતુ અનુપેક્ષાથી રહિત હોય-ઉપયોગ શૂન્ય હોય. અનુપયોગો દ્રવ્ય આ શાસ્ત્ર વચનાનુસાર આવશ્યક પદના જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ રહિત હોવાથી તે આગમતઃ દ્રવ્યઆવશ્યક કહેવાય છે. ૨૯ • વિવેચન-૧૪ : આ સૂત્રમાં આગમથી દ્રવ્ય આવશ્યકનું નિરૂપણ કર્યું છે. અહીં આગમ એટલે શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાનના કારણભૂત આત્મા, તેનાથી અધિષ્ઠિત શરીર અને તેના દ્વારા થતાં સૂત્રના ઉચ્ચારણ વગેરેમાં કાર્યનો ઉપચાર કરી તે સર્વને શ્રુતજ્ઞાન-આગમ રૂપ કહેલ છે. આવશ્યક પદનું જ્ઞાન હોવા છતાં દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તેમાં ઉપયોગ નથી. અનુપ્રેક્ષા ઉપયોગ રહિતપણે થઈ શક્તી નથી. તેથી સૂત્રમાં નો અનુપે કહ્યું છે. અનુપયોગ અવસ્થા દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન છે પણ ઉપયોગ નથી તેથી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. ઉપયોગપૂર્વકની અનુપેક્ષા ભાવઆવશ્યક કહેવાય છે. શ્રુતના ગુણોમાં અહીંનાક્ષર ગુણ કહેવાનું કારણ એ છે કે અક્ષરોની ન્યૂનાધિકતા કે ઉચ્ચારણની અનુચિતતાથી અર્થમાં તફાવત થઈ જાય છે. અર્થમાં ભેદ થવાથી ક્રિયા ભેદ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થતાં અનંત સંસારની પ્રાપ્તિ થાય. - સૂત્ર-૧૫ - નૈગમ નયના મતે એક અનુપયુક્ત આત્મા, આગમથી-એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુયુક્ત આત્મા, બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનયની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે. સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહ નય એક અનુપયુક્ત આત્મા એક અને અનેક અનુપયુક્ત આત્મા અનેક અનાગતઃ દ્રવ્ય છે, તેવા કથનનો સ્વીકાર કરતો નથી. તે બધા અનુપયુક્ત આત્માને એક વ્યાવશ્યક રૂપે માને છે. ઋજુસૂત્ર નય પૃથક્ત-ભેદને રવીકારતો નથી. તેથી તેના મતે એક અનુપયુક્ત આત્મા જ્ઞાનાપેક્ષા એક દ્રવ્ય આવશ્યક છે. ત્રણે શબ્દનય, જ્ઞયક અનુયુક્ત હોય તો તેને અવસ્તુ, અસત્ માને છે. જે જ્ઞાયક હોય તે ઉપયોગ શૂન્ય હોય શકે નહીં અને જો ઉપયોગ શૂન્ય હોય તો તે જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યાવશ્યક છે. • વિવેચન-૧૫ : નય :- વસ્તુ અનંત ધર્માત્મક છે. એક સમયે એક જ ધર્મનું કથન થઈ શકે, “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તેથી અન્ય ધર્મને ગૌણ કરી એક ધર્મને મુખ્યતાએ જે ગ્રહણ કરે તે નય કહેવાય છે. વસ્તુમાં અનંત ધર્મો હોવાથી નયો પણ અનંત થાય છતાં સુગમતાથી બોધ કરાવવા તેને સાત વિભાગમાં વિભક્ત કર્યા છે, તે જ સાત નય રૂપે પ્રસિદ્ધ છે. 30 (૧) નૈગમનય :- વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ બંને ધર્મોનો સ્વીકાર કરે છે. તે અનેક પ્રકારે વસ્તુનો બોધ કરાવે છે. વિશેષરૂપ ભેદને પ્રધાન બનાવી આ નય જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલા આગમ દ્રવ્ય આવશ્યકને સ્વીકારે છે. (૨) વ્યવહારનય :- સંગ્રહનય દ્વારા ગૃહીત પદાર્થમાં વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાયથી કરવામાં આવે તે અભિપ્રાયને વ્યવહારનય કહેવામાં આવે છે. આ નય લોકવ્યવહારને પ્રધાનતા આપે છે. તે વ્યવહારમાં ‘વિશેષ’ ઉપકારી છે. પાણી લાવવું હોય તો ઘટ વિશેષમાં લાવી શકાય, ઘટત્વ સામાન્યથી કાર્ય થઈ શકતું નથી. વ્યવહારનય ‘વિશેષ'ને જ માન્ય કરે છે તેથી વિશેષગ્રાહીનૈગમનય જેવું જ તેનું વક્તવ્ય છે. તે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમ દ્રવ્યઆવશ્યકને સ્વીકારે છે. વૈગમનય જેવી જ પ્રરૂપણા હોવાથી સૂત્રકારે ક્રમપ્રાપ્ત સંગ્રહનયને છોડી વ્યવહાર નયનું પહેલા કથન કર્યું છે. બાકી સાત નયમાં સંગ્રહનય બીજા ક્રમે અને વ્યવહાર નય ત્રીજા ક્રમે છે. (૩) સંગ્રહનય :- પ્રત્યેક પદાર્થમાં રહેલ વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્યને સ્વીકારી પ્રત્યેક પદાર્થને એકરૂપે સ્વીકારે તેને સંગ્રહનય કહે છે. અનેક ઉપયોગ શૂન્ય આત્માઓમાં અનુપયુક્તત્વ એક સમાન છે તે સામાન્યને લક્ષ્યમાં રાખી સંગ્રહનય એક આગમ દ્રવ્યઆવશ્યકને સ્વીકારે છે. (૪) ઋજુસૂત્રનય :- જે કેવળ વર્તમાન અને સ્વકીય પર્યાયને સ્વીકારે તેને ઋજુસૂત્રનય કહે છે, તેના મતે અતીતકાલ વિનષ્ટ છે, અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. વર્તમાન પર્યાય એક સમયની જ હોવાથી એક છે. તેથી આ નય અનેકતાને સ્વીકારતો નથી, તેના મતે આગમ દ્રવ્ય આવશ્યક એક જ છે, અનેક નહીં. (૫ થી ૭) શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂત નય :- આ ત્રણે નય શબ્દ પ્રધાન છે. તેના મતે જ્ઞાતૃત્વ અને અનુપયુક્તત્વનો સમન્વય સંભવિત નથી. જ્ઞાતા હોય તો અનુપયુક્ત ન હોય અને અનુપયુક્ત હોય તો જ્ઞાતા ન કહેવાય. તે ત્રણેના મતે દ્રવ્યઆવશ્યક પ્રરૂપણા અસત્ છે. આ રીતે આગમથી દ્રવ્ય આવશ્યક સંબંધી નયોનું મંતવ્ય જાણવું. • સૂત્ર-૧૬ : પ્રશ્ન :- નોઆગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્યઆવશ્યકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાયકશરીર દ્રવ્યાવશ્યક (૨) ભવ્યશરીર દ્રવ્યાવશ્યક (૩) જ્ઞયકશરીર ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યાવશ્યક. • વિવેચન-૧૬ -- આ સૂત્રમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકના ભેદનું કથન છે. અહીં ‘નો’ શબ્દ Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬ ૩૧ સર્વથા નિષેધ અને એકદેશ નિષેધ બંને અર્થમાં પ્રયુક્ત છે. પ્રથમ બે ભેદ જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકમાં સર્વથા જ્ઞાનનો અભાવ છે, તેથી નોઆગમથી કહ્યું છે. ભૂત-ભાવિનું કારણ હોવાથી દ્રવ્ય કહેલ છે. ઉભય વ્યતિરિક્ત નોઆગમ દ્રવ્ય આવશ્યક રૂપ ત્રીજા ભેદમાં આવશ્યક શબ્દ અન્ય જે જે અર્થમાં, પ્રવૃત્તિમાં પ્રયુક્ત હોય, તે સર્વનું ગ્રહણ કર્યું છે. શાસ્ત્રકાર આ ત્રણે ભેદનું ક્રમથી વર્ણન હવે પછીના સૂત્રોમાં કરે છે. • સૂઝ-૧૭ - પ્રશ્ન :- જ્ઞાયક શરીર દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવશ્યક એ પદના અlધિકાર જણનારના પગત, યુત-ચ્ચાવિત, યકd, જીવરહિત શરીરને શસ્ત્રાગત, સંસ્કારગત, સિદ્ધશિલાગd-જે સ્થાન પર સંથારો કર્યો હોય તે સ્થાન પર (મૃત શરીર)ને સ્થિત જોઈ, કોઈ કહે, અહો ! શરીરરૂપ પુદગલ સમુદાયે જિનોપદિષ્ટ ભાવ અનુસાર આવશ્યકપદનું ગુરુ પાસેથી અદયયન કર્યું હતું, શિષ્યોને પજ્ઞાપિત કર્યું હતું, વિશેષ રૂપે સમજાવ્યું હતું. પોતાના આચરણ દ્વારા શિષ્યોને બતાવ્યું હતું, અક્ષમ શિષ્યોને “આવશ્યક’ પદના અર્થ ગ્રહણ કરાવવા પ્રયત્ન કર્યો હતો, નય-યુક્તિઓ દ્વારા શિષ્યોને અવધારણ કરાવ્યું હતું. તેવું આ મૃત શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. પ્રથન :- આ વાતને સમર્થન આપતું કોઈ દ્રષ્ટાંત છે ? ઉત્તર :- આચાર્ય ઉત્તર આપે છે. હા, ‘આ ઘીનો ઘડો હતો, ‘આ મધનો ઘડો હતો.' આ રીતે જ્ઞાયક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૧૭ : જેણે પહેલા વિધિપૂર્વક ‘આવશ્યક સૂત્ર'નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અત્યારે તેનું આ મૃત શરીર આવશ્યકસૂત્રના જ્ઞાનથી સર્વથા રહિત છે, વર્તમાનમાં આ મૃત શરીરમાં ચેતના-જ્ઞાન નથી પરંતુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ ભૂતકાલીન આવશ્યક પર્યાયનું છે કારણ હતું. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. લોક વ્યવહાર પણ તેવો છે. તે ટાંત દ્વારા સૂચવ્યું છે. પહેલા જે ઘડામાં મધ કે ઘી ભરવામાં આવતું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ન ભરવા છતાં ‘આ મધનો ઘડો છે,” “આ ઘીનો ઘડો છે, તેવો પ્રયોગ વ્યવહારમાં જોવા મળે છે. તે જ રીતે આ નિર્જીવ શય્યાગત શરીર ભૂતકાલીન આવશ્યકજ્ઞાન પર્યાયનું કારણ હોવાથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. • સૂત્ર-૧૮ - ધન :- ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનમાંથી બહાર નીકળી જમને ધારણ કર્યો છે તેનું બાળક, તે પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર આવશ્યકપદ ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખતો નથી, જીવના તે શરીરને ભવ્યશરીર દ્રવ્ય આવક કહે છે. તે માટે કોઈ ટાંત છે ? ઉત્તર :- મધુકુંભ થશે, આ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધૃતકુંભ થશે. આવું ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૧૮ - ભવિષ્યમાં આવશ્યક પદને જે શીખવાના છે તેવા જીવનું-શરીર ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ બાળકનું શરીર ભવિષ્યમાં આવશ્યકજ્ઞાન પ્રાપ્તિનું કારણ બનવાનું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. જેમ ભવિષ્યમાં કોઈ ઘડામાં મધ કે ઘી ભરવાનું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ભર્યું ન હોવા છતાં વર્તમાનમાં તે ઘડા માટે “આ મધનો ઘડો છે', ‘આ ઘી નો ઘડો છે' તેવો વ્યવહાર થાય છે, તેમ ભવિષ્યમાં આવશ્યક પદને શીખશે, તેવા આ બાળકાદિના શરીરને ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક કહે છે. • સૂત્ર-૧૯ - ધન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિષ્ઠિત નોઆગમતઃ દ્રવ્યઆવશયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકd દ્રવ્ય આવશ્યકની ત્રણ પ્રકાર છે. (૧) લૌક્કિ (૨) કુપાવચનિક (3) લોકોત્તરિક. • વિવેચન-૧૯ : નોઆગમચી દ્રવ્ય આવશ્યકતા આ ત્રીજા ભેદમાં, ભૂત અને ભાવિની અપેક્ષા સિવાય જેટલા નોઆગમચી દ્રવ્ય આવશ્યક હોય, તે સર્વનો સમાવેશ કર્યો છે. તે સર્વને ત્રણ ભેદમાં વિભાજિત કર્યા છે (૧) લૌકિક આવશ્યક ક્રિયાઓ (૨) કપાવચનિક આવશ્યક ક્રિયાઓ (3) વીતરાગમાર્ગની આવશ્યક ક્રિયાઓ. • સૂત્ર૨૦ : લૌકિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જે આ રાજ, ઈશ્વર, તલવર, માડુંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે શનિવ્યતીત થાય ત્યારે, પ્રભાતકાલીન કિંચિત્માત્ર પ્રકાશ થાય, પહેલાની અપેક્ષાએ વધુ ફૂટ પ્રકાશ થાય, વિકસિત કમળો તેમજ મૃગની નયનોના ઈષદ્ ઉમીલનયુકત, યથાયોગ્ય રીતનિશ્ચિત ક્ષેતવણયુક્ત, પ્રભાત થાય ત્યારે તથા ત અશોકવૃક્ષ, પલાશપુષ, પોપટની ચાંચ, ચણોઠીના અધભાગ સમાન રક્ત, સરોવરd કમળવનોને વિકસિત કરનાર પોતાના હજારો કિરણોથી દિવસવિધાયક તેજથી દેદીપ્યમાન સુર્ય ઉદિત થાય ત્યારે મુખધોવું, દંતાક્ષાલન, સ્નાન, વાળ ઓળવા, મંગલ માટે સસ્સવ, દુર્વા વગેરેનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જોવું, ધૂપ દ્વારા વચાને સુવાસિત કરવા, પુષ્પ અને પુષ્પમાળાને ધારણ કરવી, પાન ખાવું સ્વચ્છ વસ્ત્ર પહેરવા વગેરે દ્રવ્ય આવશ્યક કરી રાજસભા, દેવાલય, આરામ ગૃહ, ઉધાન, સભા તરફ જાય છે. તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે. • વિવેચન-૨૦ : સંસારી લોકો દ્વારા આવશ્યક કૃત્ય રૂપે જે અવશ્ય કરવા યોગ્ય છે કે, સર્વ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. દંતપ્રક્ષાલન, સ્નાન વગેરે આવશ્યક કૃત્યોને મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ આવશ્યકની અપધાનતાની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે. મોક્ષાનું Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૨૦ “અનુયોદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રધાનકારણ ભાવ આવશ્યક છે. પ્રધાન અર્થમાં ‘દ્રવ્ય’ શબ્દ પ્રયુક્ત થાય છે. સ્નાનાદિ દૈનિક આવશ્યક કૃત્ય મોક્ષમાર્ગમાં અપ્રધાન છે. તેથી દ્રવ્ય કહેલ છે. તેમાં આગમ રૂપતા નથી, તેથી તેને “નોઆગમતઃ'ના ભેદમાં કહેલ છે. • સૂત્ર-૨૧ - કુપાવચનિ દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જેઓ ચરક, ચીરિક, ચમખંડિક, ભિક્ષોદંડક, પાંડુરંગ, ગૌતમ, ગોવંતિક, ગૃહસ્થ, ધર્મચિંતક, વિનયવાદી, અક્રિયાવાદી, વૃદ્ધ શ્રાવક વગેરે વિવિધ વ્રતધાક પાખંડીઓ રાત્રિ વ્યતીત થઈ પ્રભાત કાળે સૂર્ય ઉદય પામે ત્યારે ઈન્દ્ર, સ્કંધ, રુદ્ર, શિવ, વૈશ્રમણદેવ અથવા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આયદિની, કોક્રિયાદેવી વગેરેની પ્રતિમાને ઉપલેપન, સમાન, પ્રક્ષાલન, ધૂપ, પુષ, ગંધ, માળા વગેરે દ્વારા પુજા કરવા રૂપ દ્વવ્યાવશ્યક કરે છે, તે કુપાવયનિક દ્રવ્યાવશ્યક છે. • વિવેચન-૨૧ - મોક્ષના કારણભૂત સિદ્ધાન્તોથી વિપરીત સિદ્ધાન્તોની પ્રરૂપણા તેમજ આચરણ કરનાર ચક વગેરે કુપાવયનિકોના આવશ્યકને કુપાવચનિક દ્રવ્યઆવશ્યક કહે છે. તેઓ ઈન્દ્રાદિની પ્રતિમાને ઉપલેપન કરવા રૂપ આવશ્યક કૃત્ય કરે છે, તેથી આવશ્યકપદ કહ્યું છે. આ ક્રિયામાં મોક્ષના સાધનભૂત ભાવ આવશ્યકની અપધાનતા હોવાથી દ્રવ્ય છે. તેમાં જ્ઞાનની અપેક્ષાનો સર્વથા અભાવ છે અને પ્રવૃત્તિની પ્રમુખતા છે તેથી તેને નોઆગમતઃ કહ્યું છે. • સૂત્ર૨૨ - પ્રથન • લોકોત્તરિક દ્રવ્ય આવશયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે સાધુ શમણગુણોથી રહિત હોય, છકાયજીવ પ્રત્યે અનુકંપા રહિત હોવાથી જેની ચાલ અaની જેમ ઉદ્દામ હોય, હાથીની જેમ નિરંકુશ હોય, સ્નિગ્ધ પદાર્થના માલિશ દ્વારા આંગચંગને કોમળ રાખતા હોય, પાણીથી વારંવાર શરીરને ધોતા હોય અથવા તેલથી વાળ-શરીરને સંસ્કારિત કરતા હોય, હોઠોને મુલાયમ રાખવા માખણ-ઘી લગાડતા હોય, પહેરવા-ઓઢવાના વસ્ત્રને ધોવામાં આસકત હોય, જિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરી. સ્વચ્છેદપણે વિચરનાર હોય તેવા સાધુ ઉભકાળ આવશ્યક કરવા તત્પર થાય ત્યારે તેની તે કિયા લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક, નોઆગમથી દ્રવ્ય આવશ્યક અને દ્રવ્ય આવશ્યક કહેલ છે. • વિવેચન-૨૨ - લોકમાં શ્રેષ્ઠ સાધુઓ દ્વારા આચરિત અને ઉત્કૃષ્ટ એવા જિનપ્રવચનમાં વર્ણિત હોવાથી આવશ્યકસમ લોકોરિક કહેવાય છે. લોકોતરિક અને ભાવ આવશ્યકરૂપ હોવા છતાં અહીં તેને દ્રવ્ય આવશ્યક કહ્યું છે, તેનું કારણ એ છે કે આવશ્યક કરનાર તે સાધુ શ્રમણગુણથી રહિત, સ્વછંદ વિહારી, દ્રવ્યલિંગી છે. આવશ્યક કરવાની પ્રવૃત્તિરૂપ હોવાથી તેને નોઆગમતઃ કહેલ છે. 41/3] • સૂત્ર-૨૩ - ભાવાવયકનું સ્વરૂપ કેવું છે ? ભાવાવચકના બે પ્રકાર છે, (૧) આગમથી ભાવ આવશ્યક (૨) નોઆગમથી ભાવાવશ્યક. • વિવેચન-૨૩ : વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત અર્થ, ભાવ કહેવાય છે અગત્ જે શબ્દની જે અર્થક્રિયા હોય તેનાથી યુક્ત હોય તો તે ભાવ કહેવાય છે. જેમ ઈન્દ્રપણાના ઐશ્વર્યથી યુકત હોય તે આદેશ પ્રત્યાદેશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય તે ભાવ ઈન્દ્ર કહેવાય. તેમ વિવક્ષિત ક્રિયાની સાથે ભાવસહિત જે આવશ્યક કરાય તે ભાવઆવશ્યક છે. • સૂત્ર-૨૪ : ધન :- આગમથી ભાવાવયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવશ્યકપદના જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગ યુક્ત હોય તે આગમથી ભાવાવશ્યક છે. • વિવેચન-૨૪ : આવશ્યકના અર્થજ્ઞાનથી જનિત ઉપયોગને ભાવ કહેવામાં આવે છે, ભાવથી યુકત આવશ્યકને ભાવ આવશ્યક કહેવાય છે. આગમ એટલે જ્ઞાન, આવશ્યક પદના જ્ઞાનથી યુક્ત જ્ઞાતાને અહીં આગમચી આવશ્યક કહેલ છે. તે આવશ્યકતા જ્ઞાનમાં ઉપયોગ હોય તેને ભાવ આવશ્યક કહે છે. જ્ઞાતા ગુણી અને ઉપયોગ રૂપ ગુણમાં અભેદ હોવાથી તે આગમથી ભાવાવશ્યક કહેવાય છે. સૂત્ર-૫ :પ્રશ્ન :- નોઆગમથી ભાવાવશયકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર:- નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે - લૌકિક, કુપાવચનિક અને લોકોત્તરિક. • સૂત્ર-૨૬ - પ્રશ્ન :- લૌકિક નોઆમથી ભાવાdયકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :પૂવલિકાળ-દિવસના પૂર્વભાગમાં મહાભારત અને અપરાહુકાળ-દિવસના પશl4 ભાગમાં રામાયણનું વાંચન, શ્રવણરૂપ સ્વાધ્યાય કરવી, તે લૌકિક ભાવાવશ્યક કહેવાય છે. આ લૌકિક ભાવ આવશ્યકનું વર્ણન પૂર્ણ થયું. • વિવેચન-૨૬ : લોકમાં આગમરૂપે માન્ય એવા મહાભારત-રામાયણ વગેરે ગ્રંથોનું વાંચન, શ્રવણ નિયત સમયે કરવું આવશ્યક છે, તેવો લોકવ્યવહાર જોવા મળે છે માટે તે લૌકિક આવશ્યક છે. તેના વાંચન-શ્રવણમાં વક્તા અને શ્રોતાનો ઉપયોગ હોવાથી તે ભાવ રૂપે છે. પાઠ કરવો તે પ્રવૃત્તિ રૂપ ક્રિયા હોવાથી તેને નો આગમથી કહેવાય છે. વ્યાખ્યાકારે કહ્યું છે કે ક્રિયા આગમરૂપ નથી, ક્રિયા રૂપ દેશમાં આગમતા નથી. • સૂત્ર-૨૭ : ધન :- કુપાવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ચરક, ચીરિકથી લઈ પાખંડથ સુધીના કુપાવયનિકો ઈજ્યાખ્યા, આંજલિ, હોમ-હવન, Page #27 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૨૩ TE શપ, ધૂપોપ અથવા બળદ જેવો ધ્વનિ, વંદના વગેર ભાવાવશ્યક કરે છે, તે કુપાવચનિક ભાવ આવશ્યક છે. • વિવેચન-૨૭ : મિથ્યાશાસ્ત્રને માનનાર ચક, ચીરિક વગેરે કુપાવચનિક છે. તેઓ નિશ્ચિત સમયે, નિયમિતરૂપે યજ્ઞાદિ આવશ્યક ક્રિયા કરે છે. તે ક્રિયાઓમાં ઉપયોગ અને શ્રદ્ધા હોવાથી તેમાં ભાવરૂપતા છે, તે યજ્ઞાદિ ક્રિયાઓ જ્ઞાનરૂપ ન હોવાથી નોઆગમચી છે. આ રીતે કુપાવયનિક નોઆગમચી ભાવાવશ્યકનું સ્વરૂપ જાણવું. • સૂત્ર-૨૮ : ધન :- લોકોતરિક ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, શુભલેયા અને તન્મય અધ્યવસાય યુકત બની, તીવ્ર આત્મ પરિણામથી, આવશ્યકના અર્થમાં ઉપયુક્ત બની, શરીરાદિ કરણને તેમાં અર્પિત કરી, તેની ભાવનાથી ભાવિત બની, અન્ય કોઈ વિષયમાં મનને જવા દીધા વિના જે સાધુ, સાદજી, શ્રાવક કે શ્રાવિકા ઉભયકાળ આવશ્યકપ્રતિકમણાદિ કરે છે. તે લોકોકિ ભાવ આવશ્યક છે. આ રીતે લોકોરિક ભાવ આવશ્યકના વકતવ્યતાની પૂર્ણતા સાથે નોઆગમભાવાવરચક અને ભાવઅવશ્યકની વકતવ્યતા પૂર્ણ થાય છે, • વિવેચન-૨૮ : જે શ્રમણાદિ આવશ્યકમાં મન કેન્દ્રિત કરી ઉભયકાલ-સવારે અને સાંજે આવશ્યક કરે છે, તે લોકોકિભાવ આવશ્યક કહેવાય છે. પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયા ચતુર્વિધ સંઘને અવશ્ય કરવા યોગ્ય છે માટે તે આવશ્યક કહેવાય છે, આવશ્યકસૂત્ર જિનોપદિષ્ટ છે માટે લોકોત્તરિક છે, તેમાં વર્તમાનમાં ઉપયોગ હોવાથી ભાવરૂપતા છે. તે પ્રતિક્રમણની ક્રિયા-પ્રવૃત્તિ છે તેથી નોઆગમ છે. આ રીતે લોકોત્તરિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ છે. સૂત્ર-૨૯ થી ૩ર : આ આવશયકના વિવિધ ઘોષ-વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાક એવા અનેક નામ આ પ્રમાણે છે. ૧, આવશ્યક, ૨, આવશ્વકરણીય, 3. ધુવનિગ્રહ, ૪. વિશોધિ, ૫. અદયયન પકવર્ગ, ૬. ન્યાય, . આરાધના, ૮. માર્ગ શ્રમણો અને શ્રાવકો દ્વારા દિવસ અને રાશિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકનું સ્વરૂપ વર્ણન છે. • વિવેચન-૨૯ થી ૩ર : આ સૂત્રમાં આવશ્યકના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તે પૃથક્ પૃથ૬ સ્વરવાળા અને અનેક પ્રકારના ‘ક’ કારાદિ વ્યંજનવાળા હોવાથી કિંચિત્ અર્થભેદ હોવા છતાં એકાર્યક, સમાનાર્થક છે. (૧) આવશ્યક - અવશ્ય કરવા યોગ્ય કાર્ય આવશ્યક કહેવાય છે, સામાયિકાદિની સાધના ચતુર્વિધ સંઘને નિશ્ચિતરૂપે અવશ્ય કરવા યોગ્ય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૨) અવશ્યકરણીય :- મુમુક્ષુ સાધકો દ્વારા તે અવશ્ય અનુદ્ધેય-આચરણીય હોવાથી તે અવશ્યકરણીય છે. (૩) ઘુવનિગ્રહ :- આ સંસાર અનાદિ કાળથી છે અને અનેક જીવોની અપેક્ષાએ અનંત પણ છે. તેથી તેને ધ્રુવ કહેવામાં આવે છે. ધ્રુવ એવા કર્મ અને સંસારનો આવશ્યક દ્વારા નિગ્રહ થતો હોવાથી પ્રવનિગ્રહ કહેવાય છે. (૪) વિશોધિ :- કર્મથી મલિન આત્માની વિશુદ્ધિનું કારણ આવશ્યક છે તેથી તેને ‘વિશોધિ’ કહે છે. (૫) અધ્યયન પકવર્ગ :- આવશ્યકસૂત્રમાં સામાયિકાદિ છ અધ્યયન હોવાથી તેને ‘અધ્યયન પદ્ધ વર્ગ” કહે છે. (૬) ન્યાય : - અભીષ્ટ-ઈષ્ટ અર્થની સિદ્ધિના સમ્યક્ ઉપાયરૂપ આવશ્યક છે તેથી અથવા જીવ અને કર્મના અનાદિકાલીન સંબંધને આવશ્યક અપનયન-પૃથક્ કરે છે, માટે તેને ન્યાય કહે છે. (2) આરાધના:- આવશ્યક આરાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિનું સાધન છે માટે તેને આરાધના કહે છે. (૮) માર્ગ :- માર્ગ એટલે ઉપાય. મોક્ષના ઉપાયભૂત હોવાથી તેને માર્ગ કહે છે. • સૂત્ર-૩૩ થી ૩૫ - [33] મૃતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતના ચાર ભેદ છે, - (૧) નામકૃત (૨) સ્થાપનાશ્રુત (3) દ્રવ્યકૃત (૪) ભાવકૃત. [૩૪] નામયુતનું સ્વરૂપ કેવું છે? કોઈ જીવ-અજીવ કે અવાજીવ અથવા જીવો-જીવો કે જીવાજીનોનું ‘શુત’ એવું નામ રખાય તે નામથુત છે. [૩૫] પ્રશ્ન :- સ્થાપના કૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાઠમાં કોતરેલ આકૃતિથી લઈ કોડી આદિમાં ‘આ કૃત’ છે, તેવી જે સ્થાપના કરવામાં આવે, આરોપ કરવામાં આવે તે સ્થાપના કૃત છે. ધન :- નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? ઉત્તર : * નામ યાdcકથિક હોય છે જ્યારે સ્થાપના ઈવરિક અને ચાવકથિક, બંને પ્રકારે હોય છે. • વિવેચન- ૩૩ થી ૩૫ : આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે તેમ પૂર્વે સૂત્રમાં કહ્યું છે. તેમાં બે શબ્દો છે - સુવ + ધંધો = સુથાર્થથી અહીં સર્વ પ્રથમ ‘આવશ્યક' શબ્દની અનુયોગ પ્રરૂપણા કર્યા પછી ક્રમ પ્રાપ્ત ‘સુય” (કૃત) શબ્દની પ્રરૂપણા આ સૂત્રોમાં કરી છે. - શ્રુતનો અર્થ છે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સુંઘવું, આસ્વાદ અને સ્પર્શ દ્વારા પ્રાપ્ત વિષયની વિચારણા કરતા, જે જ્ઞાન પ્રાપ્ત થાય તે મૃત કહેવાય છે. તે શ્રતના નામાદિ ચાર પ્રકાર છે. કોઈ જીવ કે અજીવનું ‘શ્રુત' એવું નામ રાખવું તે નામકૃત છે. તદાકાર અને અતદાકાર અન્ય વસ્તુમાં ‘આ શ્રત છે' તેવી સ્થાપના, આરોપણા કરવી તે સ્થાપના શ્રત છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૬,38 ૩૩ ૩૮ • સૂત્ર-૩૬,38 - [36] દ્રવ્યયુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : દ્રવ્યકૃતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમથી દ્રવ્યકૃત (૨) નોઆગમથી દ્રવ્યદ્ભુત. [39] પ્રથમ • આગમથી દ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જે સાધુઓ ‘શુત’ આ પદ શીખ્યું હતું. સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું હતું ચાવતુ જ્ઞાયક હોય તે અનુપયુક્ત ન હોય ત્યાં સુધીનો સૂઝપાઠ ગ્રહણ કરવો. આ આગમથી દ્રવ્યદ્યુતનું સ્વરૂપ છે. • વિવેચન-૩૬,3૭ : આ સૂત્રમાં આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્રુતપદ’ના અભિધેય આચારાંગ વગેરે શાસ્ત્ર જેઓએ શીખી લીધા પરંતુ ઉપયોગ શૂન્ય હોય તો તે આગમથી દ્રવ્યશ્રુત કહેવાય છે. અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે. ‘માય કમા' આ શબ્દ શા માટે ? જે જ્ઞાયક છે તે અનુપયુક્ત હોઈ શકે ત્યાં સુધીના સૂત્રપાઠનો અતિદેશ નાવ વણા આ શબ્દ દ્વારા કરવામાં આવ્યો છે. દ્રવ્ય આવશ્યક પ્રમાણે અહીં તે સૂત્રપાઠ લેવાનું સૂચન કર્યું છે. • સૂત્ર-3૮ થી ૪૧/૧ - [૩૮] પ્રશ્ન :- નોઆગમથી દ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :નોઆગમથી દ્રવ્યયુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) જ્ઞાયકશરીર દ્રવ્યશુત, (૨) ભણશરીર દ્રવ્યશુત (3) તથતિરિકd દ્રવ્યશુત. 3] પ્રશ્ન :- જ્ઞાચકશરીર દ્રવ્યશુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શ્રુતપદના અધિકારના જ્ઞાતાનું પગત, ચુત, સાવિત, ત્યકત, જીવરહિત શરીરને, શસ્ત્રાગત, સંતાકગત અથવા સિદ્ધશિલા-તપોભૂમિગત શરીરને જોઇ, કોઈ કહે, અહો ! આ શરીરરૂપ પરિણત યુગલ સંઘાત દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુરૂપ ‘ચુત’ પદની ગુરુ પાસેથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્યરૂપે પ્રાપિતવિશેષ રૂપે પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું. તેનું આ મૃત શરીર જ્ઞાચક શરીર દ્રવ્યાકૃત છે. પ્રશ્ન-તેને માટે કોઈ ટાંત છે ? હા, કોઈ ઘડામાંથી ઘી કે મધ ભરતા હોય તે કાઢી લીધા પછી પણ તે ઘડાને આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે, તેમ કહેવામાં આવે તેમ નિજીવ-શરીર ભૂતકાલીન ગ્રુતપયરિયાના આધારરૂપ હોવાથી તે જ્ઞાયકશરીર દ્રવ્યગ્રુત કહેવાય છે. [૪૦] પ્રશ્ન :- ભવ્યશરીર દ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર • સમય થતાં જે જીવે યોનિને છોડી જન્મને ધારણ કર્યો છે, તેવા બાળકાદિના પ્રાપ્ત શરીર સંઘાત દ્વારા ભવિષ્યમાં જિનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યો નથી, તેવા તે જીવનું તે શરીર ભવ્યશરીર દ્રવ્યયુત કહેવાય છે. પ્રશ્ન - તે માટે કોઈ દૃષ્ટાંત છે ? જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવામાં આવશે પરંતુ વર્તમાનમાં ભર્યું નથી, છતાં તેના માટે ‘આ ઘીનો ઘડો છે? આ માનો ઘડો છે' તેમ કહેવામાં આવે છે. તેમ ભવિષ્યમાં આ શરીરથી “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન શુતપદને ભણશે, તેને વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યશુત કહે છે. [૪૧/૧] પ્રશ્ન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યકૃતનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર : તાડગો કે ઝોના સમૂહરૂષ સુકમાં લિખિત શ્રુત જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યગ્રુત કહેવાય છે. • વિવેચન-૩૮ થી ૪૧/૧ - માદિમાં લખેલ શ્રત ભાવૠતનું કારણ છે, તેથી તેને દ્રવ્ય કહ્યું છે. પત્ર પર લખેલ શ્રતમાં ઉપયોગ નથી તેથી પણ તે દ્રવ્ય છે. પાદિમાં લેખિતશ્રુત ચેતન છે. તેથી તે નોઆગમચીનો ભેદ છે. | ‘મુવ' પદની સંસ્કૃત છાયા સૂગ પણ થાય છે. શિષ્યની બુદ્ધિ વ્યાપક બને તે માટે સુય-શ્રુતનું પ્રકરણ હોવા છતાં પ્રાસંગિક સૂત્ર-સૂતરનું વર્ણન કરે છે. • સૂત્ર-૪૧/ર : અથવા જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત સૂત્ર પાંચ પ્રકારના પ્રયા છે, - (૧) અંડજ, (૨) બોંડજ, (૩) કીટજ, (૪) વાલજ, (૫) વલ્કજ. પ્રવન - અંડ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હંસગભાંદિથી બનેલ સૂત્ર અંડજ કહેવાય છે. પ્રશ્ન : ભોંડજ સુમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કપાસ કે રૂમાંથી બનતી સૂત્રને બોંડજ કહેવામાં આવે છે. પ્રીન = કીટજસૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કીટક સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પટ્ટ (૨) મલય (3) શુક (૪) ચીનાંશુક (૫) કૃમિયગ. અન - વાલજ સુગનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વાલજ-વાળથી નિયa સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) rhક (૨) ઔટ્રિક (3) મૃગલોમિક (૪) કૌતવ (૫) કિઢિ. પ્રશ્ન : વકજ સૂમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- શwાદિમાંથી નિર્મિત સૂમ વલ્કજ સૂત્ર કહેવાય છે. તે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યયુતનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યયુતનું અને સમુચ્ચય દ્રવ્યચુતનું વર્ણન સમાપ્ત થાય છે. • વિવેચન-૪૧/૨ : '' નો અર્થ સૂત્ર (સૂતર) પણ થાય છે, જે વસ્તુથી અને જે ક્ષેત્રમાં તે સૂતર બનતું હોય, તેના આધારે તે સૂતર તે નામથી પ્રસિદ્ધ થાય છે. (૧) અંડજ-હંસ, પતંગ વગેરે ચતુરિન્દ્રિય જાતિના જીવ છે. તે પોતાની લાળમાંથી એક થેલી જેવું બનાવી, તેમાંથી બનતું સૂતર અંડજ કહેવાય છે. (૨) બોંડજ-બોંડ એટલે કપાસનું કાલુ, જીંડવું, તે કપાસમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. જેમ કે સતરાઉ તાર (૩) કીટક-ચતુરિયિ જીવ વિશેષની લાળથી ઉત્પન્ન સતર કીટર કહેવાય છે. પ વગેરે પાંચે ભેદ કીટ જન્ય છે તેથી તે કીટજ કહેવાય છે, તે આ છે. - પદ્ય સૂત્ર-પટકૂતર માટે એવું મનાય છે કે જંગલમાં સઘન સવાયાદિત સ્થાનમાં માંસના ટૂકડાઓ સખી આજુબાજુમાં થોડા-થોડા અંતરે નાના મોટા અનેક ખીલા Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૧ ખોડવામાં આવે છે. માંસના લોભી કીટ-પતંગો માંસ ઉપર ઉડે છે અને ખીલાઓની આસપાસ લાળ પાડે છે. તે લાળ એકત્રિત કરી જે સુતર બનાવવામાં આવે તે પ સુતર, મલયજ વગેરે-મલાદેશમાં બનતા કીટજસૂતર મલયજ, ચીન દેશ સિવાયના દેશોમાં કીડાઓની લાળથી બનતું સૂતર અંશુક અને ચીન દેશમાં બનતું કીટક સૂતર ચીનાંશુક કહેવાય છે, કૃમિરાગ-કૃમિરાણ સતના વિષયમાં એવું મનાય છે કે કોઈ હોમ વિશેષમાં મનુષ્યના લોહીને પાત્રમાં ભરી તેના મુખને છિદ્રોવાળા ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. તેમાં ઘણા લાલ રંગના કૃમિકીડા ઉત્પન્ન થાય છે. તે કીડા પોતાની લાળ છોડે છે. તે લાળ ભેગી કરી જે સૂતર બનાવવામાં આવે તે કૃમિરાગ સૂતર કહેવાય છે. (૪) વાલજરોમ અથવા વાળથી નિપજ્ઞ સૂતર વાલજ કહેવાય છે. ઘેટાના વાળમાંથી નિષg સૂત્ર ઓર્ણિક, ઊંટના રોમમાંથી નિપજ્ઞ સૂતર ટ્રિક અને મૃગના રોમમાંથી નિપજ્ઞ સૂતર મૃગલોમિક, ઉંદરના રોમમાંથી નિપજ્ઞ સૂતર કતવ કહેવાય છે. આર્ણિક સૂઝ બનાવતા સમયે રહી ગયેલ નાના-નાના રોમને કિટ્ટિસ કહે છે. તેમાંથી બનતું સૂતર અથવા ૌર્ણિક સત્રને ડમ્બલ-ડબલ કરી બનતું સૂતર અથવા ઘોડાના વાળમાંથી બનતા સુતરને કિસિ કહેવામાં આવે છે. (૫) વજ-શણની છાલમાંથી નિપજ્ઞ ણ વકજ કહેવાય છે. • સૂત્ર-૪૨,૪૩ - [૪] પન : ભાવકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ભાવકૃતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, આગમભાવકૃત અને નોઆગમભાવકૃત. [13] પ્રશ્ન - આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ઉપયોગયુકત શુતપદના જ્ઞાતા આગમભાવકૃત છે. આ આગમભાવકૃતનું લક્ષણ છે. • વિવેચન-૪૨,૪૩ - અહીં ઉપયોગરૂપ પરિણામનો સદ્ભાવ હોવાથી ભાવરૂપતા અને શ્રુતના અર્થજ્ઞાનનો અભાવ હોવાથી આગમતા જાણવી. • સૂઝ-૪૪,૪૫ - [૪૪] પ્રશ્ન :- નોઆગમ ભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- નોઆગમ ભાવકૃતના બે પ્રકાર છે. લૌકિક ભાવકૃત અને લોકોત્તરિક ભાવકૃત. [૪૫] લૌકિક ભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની, મિથ્યાર્દષ્ટિઓ દ્વારા પોતાની સ્વછંદ મતિથી રચિત સર્વ ગ્રંથો લૌકિક ભાવકૃત છે. • વિવેચન-૪૪,૪૫ : આ સૂત્રમાં નોઆગમથી લૌકિક ભાવબૃતનું સ્વરૂપ વર્ણન છે. સર્વજ્ઞાત પ્રવચનથી વિરુદ્ધ અભિપ્રાયવાળી મતિ દ્વારા રચિત બધા શાસ્ત્ર લૌકિક શ્રત છે. મોક્ષ સાધક ન હોવાથી તેને લૌકિક શ્રત કહ્યું છે. આ શાસ્ત્રના વાંચન-શ્રવણાદિમાં ઉપયોગ હોવાથી તે ભાવકૃતરૂપ છે. • સૂત્ર-૪૬ - લોકોત્તકિ ભાવયુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ભૂત-ભવિષ્ય, વર્તમાનકાલિક પદાર્થને જાણનાર, સર્વજ્ઞ, સર્વદશ, ૪૦. અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બિલોકવતી જીવો દ્વારા અવલોક્તિ, મહિત, પૂજિત, આપતિeત, શ્રેષ્ઠ જ્ઞાનદર્શનના ધાક એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત (૧) આચાર, (૨) સૂયગડ, (૩) ઠાણ, (૪) સમવાય, (૫) વ્યાખ્યાજ્ઞતિ (૬) જ્ઞાતાધર્મકથાદશા, (૩) ઉપાસક દશા, (૮) અત્તમ દશા, (૯) અનુરોપપાતિક દશાંગ, (૧૦) પ્રવ્યાકરણ, (૧૧) વિપાકકૃત, (૧૨) દૈષ્ટિવાદ. આ દ્વાદશાંગ ગણિપિટક લોકોત્તરિક ભાવક્ષત છે. આ રીતે લોકોતરિકભાવકૃતનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ નોmગમથી ભાવદ્યુતની અને ભાવકૃતની વકતવ્યતા પણ કહી. • વિવેચન-૪૬ : આ સૂત્રમાં લોકોકિ નોઆગમતઃ ભાવકૃતનું સ્વરૂપ દર્શાવાયું છે. મોક્ષ સાધક હોવાથી દ્વાદશાંગી લોકોરિક છે. અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત હોવાથી તથા તે દ્વાદશાંગીના જ્ઞાનમાં ઉપયોગ હોવાથી ભાવરૂપ છે. તે દ્વાદશાંગીનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા હોય અથવા તેના ઉદ્દેશ, સમુદ્દેશ અને આજ્ઞા સમયે સાથે કિયા હોવાથી તેને નોઆગમથી કહ્યું.. તાત્પર્ય એ છે કે શ્રતમાં લૌકિક, લોકોતરિકતા મોક્ષ સાધકતાની અપેક્ષાઓ છે. ભાવતવ ઉપયોગની અપેક્ષા છે. જ્ઞાન-ક્રિયાની સંયુક્તતાની અપેક્ષાએ અથવા ક્રિયાની પ્રમુખતાએ તે શ્રતને નોઆગમતના ભેદમાં સમાવિષ્ટ કરેલ છે. ‘આવશ્યક નિક્ષેપ' નામના પ્રથમ પ્રકરણમાં આગમથી દ્રવ્ય આવશ્યકમાં ‘આવશ્યક' આ પદના જ્ઞાતાને ઉપયોગનો અભાવ સૂચવેલ છે અને આગમથી ભાવ આવશ્યકમાં ‘આવશ્યક' પદના જ્ઞાતા તથા ઉપયોગવંતને ગ્રહણ કર્યા છે. નોઆગમચી દ્રવ્ય આવશ્યકતા ઉભય વ્યતિકિતમાં લૌકિક, કુપાવયનિક અને લોકોત્તર આવશ્યક આ ત્રણ ભેદ કર્યા છે. જેમાં લૌકિકમાં લૌકિક આવશ્યક કિચાઓનું વર્ણન છે. લોકોતર નોઆગમથી દ્રવ્ય આવશ્યકમાં આવશ્યક સૂઝમાં વણિત મહાવ્રત, સમિતિ, સાધવાચારનું યથાર્થ પાલન નહીં કરતા, સ્વછંદપણે જિનાજ્ઞાથી બહાર વિચરતા પરંતુ ઉભયકાલ આવશ્યક કસ્બારાને ગ્રહણ કર્યા છે. જે શ્રમણ જિનાજ્ઞાનુસાર યથાર્થ સંયમાચરણ કરતાં ઉભયકાલ એકાગ્રચિત્તથી આવશ્યક કરતા હોય તેઓને નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકમાં ગ્રહણ નહીં કરતાં નોઆગમતઃ ભાવ આવશ્યકમાં ગ્રહણ કર્યા છે. ‘શ્રુત' નિફોષના પ્રસ્તુત પ્રકરણમાં ‘શ્રુત' એ પદના યથાર્થ જ્ઞાતા અને ઉપયોગ હિતને આગમત દ્રવ્યકૃતમાં અને ઉપયોગ સહિતને આગમતઃ ભાવકૃતમાં ગ્રહણ કર્યા છે. નોઆગમતઃ દ્રવ્યકૃતમાં ઉભયતિરિક્ત ભેદમાં પુસ્તક, પાનામાં લખેલ શ્રુતને તથા અપેક્ષા વિશેષથી કપાસ વગેરેના સૂતરને ગ્રહણ કર્યા છે. જ્યારે નોઆગમતઃ ભાવકૃતમાં લૌકિક અને લોકોત્તર બે ભેદ કરી અન્યમત તથા સ્વમતની શાસ્ત્રોને ગ્રહણ કર્યા છે. • સૂમ-૪૩ થી ૪૯ :ઉદાત્તાદિ વિવિધ સ્વરો અને ‘ક’ કારાદિ અનેક વ્યંજનોથી યુકત તે Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૦ થી ૪૯ યુતના, એક અવાચી-પર્યાયવાચી નામ આ પ્રમાણે છે – (૧) ચુત, (૨) સુત્ર, (૩) ગ્રંથ, (૪) સિદ્ધાંત, (૫) શાસન, (૬) આજ્ઞા, (૭) વયન, (૮) ઉપદેશ, (6) પ્રજ્ઞાપના, (૧૦) આગમ. આ બધા કૃતના પર્યાયવાચી નામ છે. આ રીતે શુતની વતંત્રતા પૂર્ણ થઈ. વિવેચન-૪૩ થી ૪૯ - આ સૂત્રમાં “શ્રુત'ના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તેમાં શબ્દભેદ છે પણ અર્થ ભેદ નથી, છતાં વ્યુત્પત્તિની અપેક્ષાએ આ રીતે અર્થ થઈ શકે છે. (૧) શ્રુત - ગુરુ પાસેથી સાંભળવાના કારણે તે શ્રત છે. (૨) સૂત્ર :- અર્થોની સૂચના મળવાના કારણે તેનું નામ સૂત્ર છે. (3) ગ્રંથ :- તીર્થકરરૂપી કલાવૃક્ષના, વચનોરૂપી પુષ્પોનું તેમાં ગ્રીન હોવાથી તે ગ્રંથ છે. (૪) સિદ્ધાન્ત :- પ્રમાણસિદ્ધ અર્થને પ્રગટ કરનાર છે માટે તે સિદ્ધાન્ત છે. (૫) શાસત :- શિખામણ આપનાર હોવાથી તથા મિથ્યાવીને શાસિત, સંયમિત કરનાર હોવાથી શાસન છે. વૃત્તિમાં શાસનના સ્થાને પ્રવચન શબ્દ છે. પ્રશસ્ત, પ્રધાન, શ્રેષ્ઠ, પ્રથમ વચન હોવાથી તે પ્રવચન છે. (૬) આજ્ઞા :- મુક્તિ માટે આજ્ઞા આપનાર અથવા મોક્ષમાર્ગ પ્રદર્શક હોવાથી તે આજ્ઞા કહેવાય છે. (૩) વચન :- વાણી દ્વારા પ્રગટ કરાય છે માટે વચન. (૮) ઉપદેશ - ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃત્તિનો ઉપદેશ (શિક્ષા) આપનાર હોવાથી તેને ઉપદેશ કહે છે. (૯) પ્રજ્ઞાપના :- જીવાદિ પદાર્થનું યથાર્થ પ્રરૂપણ કરનાર છે માટે પ્રજ્ઞાપના કહેવાય છે. (૧૦) આગમ :- આચાર્ય પરંપરાથી આવે છે તેથી અથવા આM વચન રૂપ હોવાથી આમ કહેવાય છે. • સૂત્ર-પ૦ : પીન :- સ્કંધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સ્કંધના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે, નામ અંધ, સ્થાપના અંધ, દ્રવ્ય અંધ અને ભાવ રૂંધ. • વિવેચન-૫o :તે પ્રતિજ્ઞાનુસાર આ સૂઝમાં સ્કંધ પ્રરૂપણાનો પ્રારંભ કરે છે. સ્કંધ એટલે પુદ્ગલપચય, પુદ્ગલોનો પિંડ, સમૂહ-સમુદાય, ખંભો અથવા થડ, આ સર્વ માટે પણ સ્કંધ શબ્દનો પ્રયોગ થાય છે. અધ્યયન-સમુદાય માટે સ્કંધ શબ્દનો પ્રયોગ પ્રાસંગિક છે. • સૂત્ર-૫૧,૫૨/૧ - [૫૧] પ્રશ્ન : નમસ્કંધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર જે કોઈ જીવનું કે અજીવનું યાવત્ સ્કંધ એવું નામ રાખવું તેને નામસ્કંધ કહે છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પન :- સ્થાપના કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાઠમાં યાવતુ “આ સ્કંધ છે' તેવો જ આરોપ કરો, તે સ્થાપના સ્કંધ છે. ઘન :- નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? ઉત્તર :- નામ યાવ-કણિક છે, સ્થાપના ઈવરિકવઘકાલિક પણ હોય છે અને યાdcકથિક પણ હોય છે. [નામ-સ્થાપના અંધાનું સર્વ વિવરણ નામ-સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું) પિર/૧ પ્રસ્ત * દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે? દ્રવ્ય સ્કંધના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમથી દ્રવ્ય સ્કંધ અને નોઆગમથી દ્રવ્ય સ્કંધ. પ્રશ્ન :- આગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેણે ‘સ્કંધ' પદ ગુરુ પાસેથી શીખ્યું છે, સ્થિત કર્યું છે, જિત-મિત કર્યું છે. ચાવતું નૈગમનયની અપેક્ષાઓ એક અનુપયુક્ત આત્મા આગમથી એક દ્રવ્ય સ્કંધ છે, બે અનુપયુકત આત્મા આગમથી બે દ્રવ્ય અંધ અને ત્રણ અનુપયુક્ત આત્મા આગમથી ત્રણ દ્રવ્ય સ્કંધ છે. તે જ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્યસ્કંધ જાણવા. વ્યવહારનય પણ નૈગમનયની જેમ એક, અનેક જેટલા અનુપયુકત આત્મા તેટલા આગમથી દ્રવ્ય સ્કંધનો સ્વીકાર કરે છે. સંગ્રહનય એક કે અનેક અનુપયુક્ત આત્માને એક જ દ્રવ્યસ્કંધરૂપે સ્વીકારે છે. સુત્ર નયના મતે એક અનુયુક્ત આlમાં એક આગમથી દ્રવ્યસ્કંધ છે, તે વર્તમાનકાલીન અને વકીય વરતુને જ સ્વીકારે છે. તે ભેદોને કે બહુવચનને સ્વીકારતું નથી. મણે શબ્દનો અનુપયુક્ત જ્ઞાતાને વસ્તુ-અસત્ માને છે. તેઓના મતે જે જ્ઞાયક હોય તે અનુપયુકત હોય જ નહીં અને અનુપયુકત હોય તો જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે. • વિવેચન-૫૧,પર/૧ - આ સૂટમાં આગમણી દ્રવ્યર્ડંઘનું સ્વરૂપ અને નયો દ્વારા આગમથી દ્રવ્યસ્કંધનો વિસ્તૃત ઉલ્લેખ છે. આ સંપૂર્ણ વર્ણન આગમથી દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવું. • સૂત્ર-પર/ર : ધન :- નોઆગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્યધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, જ્ઞાયકશરીરદ્રવ્યસ્કંધ, ભવ્યશરીરદ્રવ્યસ્કંધ અને ઉભયવ્યતિતિદ્રવ્યસ્કંધ પન :- જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સ્કંધપદના અધિકારને જાણનાર યાવ4-જેણે સ્કંધપદનું ગુરુ બસે આદયયન કર્યું હતું, પ્રતિપાદન કર્યું હતું, પ્રરૂપિત કર્યું હતું. ચાવતુ આ જ્ઞાયકશરીર દ્રવ્યર્જધાનું સ્વરૂપ છે. સ્કંધપદને જાણનાર સાઈનું મૃતશરીર પડ્યું હોય તો તે જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધ કહેવાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પર પ્રશ્ન :- ભવ્ય શરીરબસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- યથાસમયે યોનિ સ્થાન છોડી જન્મને ધારણ કરનાર યાવતું ભવિષ્યમાં કંધ પદને શીખશે, તે જીવનું આ શરીર ભવ્યશરીરદ્રવ્યસ્કંધ છે. તેનું કોઈ ષ્ટાંત છે ? હા, જે ઘડામાં ભવિષ્યમાં મધ કે ઘી ભરવાનું હોય તે ઘડાને વમિનમાં ઘીનો ઘડો કે મધનો ઘડો કહે, તેમ ભવ્યશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ ગણવું. પ્રથન • જ્ઞાયકશરીર-ભથશરીરચતિરિક્તદ્રવ્યર્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, સચિવ, અચિત્ત અને મિશ્ર. • સૂત્ર-પ૩ - પ્રશ્ન :- સચિવ દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સચિવ દ્વવ્યસ્કંધના અનેક પ્રકાર છે. યથા-અન્નકંધ, ગજસ્કંધ, કિxરસ્કંધ, કિંધુરુષ સ્કંધ, મહોરમસ્કંધ, વૃષભસ્કંધઆ સચિત્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૫૩ : જે-ચેતનાયુક્ત હોય તે સચિત. સ્કંધ એટલે સમુદાય, સચિતસ્કંધ વ્યક્તિ ભેદથી અનેક પ્રકારના છે. તે અશ્વસ્કંધ વગેરે ઉદાહરણ સ્પષ્ટ છે. શ્રુત સ્કંધનો વિષય હોવા છતાં તવ્યતિરિક્તમાં સ્કંધ એટલે સમુદાય અર્થ કરી, સચિત્ત વગેરે સ્કંધનું કથન કર્યું છે. તે શિષ્યને વિશદ જ્ઞાન કરાવવા માટે છે. • સૂગ-૫૪ : પ્રથન અસિત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અચિત્ત દ્રવ્ય કંધના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે. દ્વિદેશી કંધ, મિuદેશી સ્કંધ ચાવતું દસપદેશી કંધ, સંખ્યાત પ્રદેશી કંધ, અસંખ્યાત પ્રદેશી અંધ અને અનંતપદેશી કંધ, આ અચિત્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે. - વિવેચન-૫૪ : આ સૂત્રમાં સૂત્રકારે અચિત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ દશવ્યુિં છે, બે પ્રદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશી ઢંધ સુધીના જેટલા પુદ્ગલ સ્કંધ છે તે અચિત દ્રવ્ય ધ છે. સૌથી નાનો દેશ, નિર્વિભાગ અંશ તે પ્રદેશ-પરમાણુ. આ પરમાણુના સમુદાયને સ્કંધ કહેવામાં આવે છે. બે પરમાણુ જોડાય તો દ્વિપદેશી કંધ, ત્રણ પરમાણુ જોડાય તો uિદેશી ઢંધ ઈત્યાદિ તે સર્વ અચિત સ્કંધ છે. • સૂત્ર-પ૫ : પ્રશ્ન : મિશ્ર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર મિશ્રદ્ધવ્યસ્કંધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સેનાનો અશિમસ્કંધ, સેનાનો મધ્યમ સ્કંધ અને સેનાનો અંતિમ સ્કંધ. આ મિશ્રદ્ધભાસ્કંધનું સ્વરૂપ છે. • વિવેચન-પ૫ : સબકારે મિશ્ર દ્રવ્યસ્કંધના ઉદાહરણમાં સેનાનો ઉલ્લેખ કર્યો છે, તેના સચેતન અને અરોતન બંનેની મિશ્ર અવસ્થા છે. હાથી-ઘોડા-મનુષ્ય સચેતન છે. તલવાર, ૪૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કવચ, ભાલા વગેરે અચેતન છે. તે સર્વના સમુદાયથી સેના અસ્તિત્વમાં આવે છે. તેથી તે મિશ્ર ઠંધ કહેવાય છે. • સુત્ર-પ૬,૫૩ : [૫૬] અથવા જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રણકંધના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કૃM (સંપૂર્ણ) સ્કંધ (૨) આકૃસ્ત સ્કંધ (3) અનેક દ્રવ્ય અંધ. | [૫] પ્રશ્ન :- કૃનસ્કંધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અશ્વસ્કંધ, ગજસ્કંધ, યાવ4 વૃષભસ્કંધ જે પૂર્વે સયિત્ત સ્કંધમાં કહ્યા છે, તે સર્વ નામ યાવત્ પદથી અહીં ગ્રહણ કરવા] તે કૃન દ્રવ્યસ્કંધ છે. • વિવેચન-૫૬,૫૩ - આ સૂટમાં કૃત્ત સ્કંધનું વિવરણ છે. આ કૃત્ત સ્કંધમાં તે જીવ અને જીવઅધિષ્ઠિત શરીરવયવરૂપ સમુદાય વિવક્ષિત છે. સચિત્ત સ્કંધમાં અને કૃસ્ત સ્કંધમાં અશ્વસ્કંધ, ગજલ્ડંધ રૂ૫ ઉદાહરણ એક છે પણ વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત્ત સ્કંધમાં જીવની વિવેક્ષા છે. અહીં કૃત્ન સ્કંધમાં શરીર સહિત જીવની વિવક્ષા છે. હરાસ્કંધ, ગજલ્ડંધ વગેરે પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ છે. તેથી તે ડંઘને કૃસ્ત સ્કંધ કહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશ હય સ્કંધ રૂપે હોય કે ગજસ્કંધ રૂપે હોય, બધા પૂર્ણરૂપે હોય છે. • સૂત્ર-૫૮ : પન : કૃન ર્કાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અકૃતનષ્કાના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - દ્વિપદેશી સ્કંધ યાવત્ અનંતપદેશી કંધ. તે પ્રાકૃતન સ્કંધ કહેવાય છે. • વિવેચન-૫૮ : આ સૂત્રમાં કૃસ્ત સ્કંધનું સ્વરૂપ દર્શાવતા ઉદાહ્મણ રૂપે દ્વિપદેશી વગેરે અચિત સ્કંધના નામ આપ્યા છે. પૂર્વે દ્વિપદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધને સામાન્યરૂપે અચિત કહ્યા છે. અહીં કૃત્નતાના પ્રકરણમાં તે સ્કંધોની એકૃસેનતા બતાવવામાં આવી છે. ઉદાહરણ એક હોવા છતાં તેમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. અકૃત્ન એટલે અપરિપૂર્ણ. જે સ્કંધથી બીજો કોઈ મોટો સ્કંધ હોય તો તે અપરિપૂર્ણ કહેવાય અને તે જ કારણે તે અકૃત્ન બની જાય છે. ત્રિપદેશકુંધ કરતાં દ્વિપદેશી સ્કંધ નાનો છે તેથી તે અપૂર્ણ છે. ચતુuદેશી ઢંધની અપેક્ષાએ ત્રિપદેશી સ્કંધ અપૂર્ણ છે. કૃન-જેનાથી મોટો સ્કંધ ન હોય તે. અંતિમ સ્કંધ અચિત મહાધ સૌથી મોટો સ્કંધ છે. તે સિવાયના બધા સ્કંધ કૃિન છે. • સૂત્ર-૫૯ : પ્રથમ - અનેક દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેનો એકદેશ અપયિત અને એકદેશ ઉપસ્થિત હોય તે અનેક દ્રવ્ય સ્કંધ કહેવાય છે. આ જ્ઞાયકશરીર-ભચશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સ્વરૂપ છે, આ Page #32 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૫૯ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નોઆગમથી દ્રવ્યસ્કંધ સ્વરૂપ છે. આ સમુચ્ચય દ્રવ્યસ્કંધ છે. • વિવેચન-૫૯ - આ સૂત્રમાં અનેકદ્રવ્યસ્કંધનું નિરૂપણ કર્યું છે. એક દેશ ચપચિતભાગ અર્થાત્ જીવપદેશથી રહિત, અચેતન હોય-નખ, વાળ વગેરે એકદેશ અપચિત ભાગ કહેવાય છે. એકદેશ ઉપચિત ભાગ એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત ભાગ- ચેતન ભાગ, પગ, માથ, પીઠ, ઉદર વગેરે. અપચિત ભાગ એટલે જીવપદેશથ વ્યાપ્ત ન હોય તેવા શરીરના અવયવ, કેશ, નખ વગેરે. તે બંને ભાગના સંયોગથી દેહરૂપ સમુદાય બને છે. તે અનેક દ્રવ્યસ્કંધ છે, જેમકે ગય, હય કંધ. - સચિત સ્કંધ, કૃમ્ન સ્કંધ અને આ અનેક દ્રવ્ય સ્કંધમાં ઉદાહરણ એક જ છે પણ પ્રત્યેકમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત સ્કંધમાં માત્ર જીવની વિવા છે, કૃસ્ત સ્કંધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત અવયવની જ વિવેક્ષા છે. ત્યાં જીવપદેશથી વ્યાપ્ત નખ-કેશ વગેરેની વિવક્ષા નથી. જ્યારે આ અનેકદ્રવ્ય સ્કંધમાં જીવપદેશથી વ્યાપ્ત અવયવ સાથે જીવપદેશથી રહિત એવા નખાદિ અવયવની પણ વિવેક્ષા છે. મિશ્ર સ્કંધમાં હાથી-અa-તલવાર વગેરે સચિત-અચિતદ્રવ્ય પૃથક્ પૃથક્ રૂપથી અવસ્થિત હોય. અનેક દ્રવ્ય સ્કંધમાં સચેત-અચેત દ્રવ્યોનો વિશિષ્ટ પરિણામથી પરિણત એક સમુદાય રૂ૫ સમુદાયની વિવક્ષા છે. આ રીતે દ્રવ્યખંઘની વક્તવ્યતા પુરી થાય છે. • સૂત્ર-૬૦,૬૧ - [૬૦] પ્રમા - ભાવસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ભાવસ્કંધના બે પ્રકાર છે. તે પ્રમાણે છે – આગમતઃ ભાવકંધ અને નોઆગમત: ભાવસ્કંધ. ૬િ૧] પુન :- આગમત: ભાવસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અંધાપદના અમિાં ઉપયોગવાન જ્ઞાતા આગમતઃ ભાવસ્કંધ છે. • વિવેચન-૬૦,૬૧ - આવશ્યક સૂત્રરૂપ શ્રતખંઘનું જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય ત્યારે તે આગમતઃ ભાવ શ્રુતસ્કંધ કહેવાય છે. • સૂઝ-૬૨ : આ સામાયિક વગેરે છ આદધ્યયનો એકમત થવાથી જે સમુદાય સમૂહ (આવશયક સત્ર રૂપ એક ગ્રુતસ્કંધ થાય છે) તે નોઆગમથી ભાવકંધ કહેવાય છે. આ નોઆગમથી ભાવસ્કંધનું સ્વરૂપ છે. ભાવઅંઘનું સ્વરૂપ પૂર્ણ થયું. • વિવેચન-૬૨ - આ ત્રમાં નોઆગમથી ભાવસ્કંધનું સ્વરૂપ દર્શાવ્યું છે. છ અધ્યયનના સમુદાય રૂપ આ સ્કંધમાં તલ્લીન થવા રૂ૫ ઉપયોગના કારણે તે ભાવસ્કંધ છે. છ અધ્યયનના સમૂહ રૂપ આ ભાવસ્કંધમાં વંદનાદિ વ્યાપાર રૂપ ક્રિયા હોય ત્યારે તેને નોઆગમત કહે છે. છ અધ્યયન સમુદાયનું એકત્રિત થઈ એક સ્કંધરૂપ આવશ્યક સૂત્રરૂપ થવું. • સૂત્ર-૬૩ થી ૬૫ - આ ભાવ સ્કંધના વિવિધ ઘોષ અને વજનવાળા એકાઈક પર્યાયવાચી નામ આ પ્રમાણે છે. ગણ, કાય, નિકાય, કંધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિક, સંઘાત, આકુળ અને સમૂહ. આ ભાવસ્કંધના એકાઈક પયયવાચી નામ છે. • વિવેચન-૬૩ થી ૬૫ : (૧) ગણ - મલ્લ વગેરે ગણોની જેમ સ્કંધ અનેક પરમાણુઓના સંશ્લિષ્ટ પરિણામયુક્ત હોવાથી ગણ કહેવાય છે. (૨) કાય ?- પૃથ્વીકાયાદિની જેમ સમૂહરૂપ હોવાથી સ્કંધને કાય કહેવાય છે. (૩) નિકાય :- મસ્જવનિકાયની જેમ સ્કંધ નિકાય રૂપ છે. (૪) સ્કંધ - દ્વિપદેશી, ગિપ્રદેશી આદિરૂપે સંગ્લિટ હોવાથી સ્કંધ કહેવાય છે. (૫) વર્ગ - ગાયના વર્ગની જેમ હોવાથી વર્ગ કહેવાય છે. (૬) શશિ - ચોખા, ઘઉં વગેરે ધાન્યની જેમ સશિવત્ ઢગલારૂપ હોવાથી સ્કંધ રાશિ કહેવાય છે. () પુંજ :- એકત્રિત કરેલ ધાન્યના ઢગલાની જેમ હોવાથી પુંજ કહેવાય છે. (૮) પિંડ - ગોળ વગેરેની જેમ પિંડવત હોવાથી પિંડ કહેવાય છે. (૯) નિકર :- ચાંદી વગેરેના સમૂહની જેમ હોવાથી નિકર કહેવાય છે. (૧૦) સંઘાત - એકત્રિત જનસમૂહની જેમ હોવાથી સંઘાત કહેવાય છે. (૧૧) આકુળ :- આંગણામાં એકત્રિત હોવાથી આકુળ કહેવાય છે. (૧૨) સમૂહ :- નગરાદિના જનસમૂહ જેવા હોવાથી સમૂહ કહેવાય છે. આ રીતે સ્કંધ નિફોપનું વર્ણન સમાપ્ત થાય છે અને કરેલ પ્રતિજ્ઞાનુસાર આવશ્યક નિક્ષેપ અને સ્કંધ નિક્ષેપનું વર્ણન પૂર્ણ થાય છે. હવે અધ્યયનના નિરૂપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એક મૃત સ્કંધ રૂપ આવશ્યક સૂત્રમાં ૬ અધ્યયન છે. તેમાં જ સૂરનો સંપૂર્ણ વિષય છે. તેથી સૂત્રકાર તે અધ્યયનોનો પરિચય આપી, પછી પ્રથમ અધ્યયન સામાયિકનું ચાર અનુયોગદ્વારથી વ્યાખ્યાન કરશે. તે ચાર દ્વારમાં બીજું દ્વાર નિફોપ છે. તેમાં આ અધ્યયનનો નિક્ષેપ કરાશે. • સૂત્ર-૬૬ થી ૬૯/૧ : - [૬૬] આવશ્યક સૂત્રના અધિકારના નામ આ પ્રમાણે છે [૬] (૧) સાવધયોગ વિરતિ (૨) ઉત્કીર્તન (1) ગુણવાનની વિનય પતિપતિ (૪) ખલિત પાપ-દોષની નિંદા (૫) gણ ચિત્સિા (૬) ગુણધારણા. [૬૮] આ રીતે આવશ્યક સૂત્રના સમુદાયાનું સંક્ષેપ કથન કર્યું છે, હવે એક-એક અધ્યયનનું વર્ણન કરીશ. [૬૯/૧] તે છ આવશ્યકના નામ આ પ્રમાણે છે. (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (3) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન • વિવેચન-૬૬ થી ૬૯/૧ - આવશ્યકતા છ અધિકારના નામ દ્વારા તેના છ અધ્યયનોના વિષય Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૬ થી ૬૯ વસ્તુનું કથન કર્યું છે. જે છ વસ્તુ કરણીય છે, તેનો બોધ, આ અર્થ દ્વારા થાય છે માટે તેને અધિકાર કહેવામાં આવે છે. (૧) સાવધ યોગ વિરતિ :- પ્રથમ સામાયિક નામના આવશ્યકનો અર્થ છે સાવધયોગથી વિરમવું. હિંસા-અસત્ય વગેરે સાવધયોગ છે - પાપકારી કાર્યો, નિંદનીય કાર્યો છે, તેનો ત્યાગ કરવો, તેનાથી વિરત થવું. હિંસાદિ કાર્યથી થતી મલિના માનસિક વૃતિઓની સન્મુખ ન થવું, તે સાવધયોગ વિરતિ અધિકાર છે. (૨) ઉકીર્તન : સાવધયોગ વિરતિ દ્વારા જેઓ સ્વયં સિદ્ધ-બુદ્ધ મુક્ત થવા અને આત્મશુદ્ધિ માટે સાવધ યોગ ૫ પ્રવૃત્તિના ત્યાગનો જેઓએ લોકોને ઉપદેશ આપ્યો, તેવા ઉપકારી તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તે બીજા ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકનો ઉકીર્તન અધિકાર છે. (3) ગુણવપતિપતિ :- વંદના નામના બીજા આવશ્યકનો અર્થ છે - સાવધયોગ વિરતિની સાધનામાં ઉધમવંત ગુણવાન, મુળગુણ-ઉતર ગુણના ધારક સંયમી શ્રમણોની પ્રતિપતિ એટલે આદર-સન્માન ભાવ રાખવો. ગુણવાન પ્રત્યે આદરભાવ ગુણવત્પતિપતિ અર્વાધિકાર છે. (૪) ખલિતનિંદા - પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો અર્થ છે, સંયમ સાધના દરમ્યાન પ્રમાદથી થયેલ ખલના-લાગેલા અતિચાર અને દોષોની નિંદા-ગઈ કરવી. આ ખલિતનિંદા અધિકાર છે. (૫) ઘણચિકિત્સા :- કાયોત્સર્ગ નામના પાંચમાં આવશ્યકનો અર્થ છે, અતિચારજન્ય દોષરૂપી ભાવવ્રણ-ઘાનું પ્રાયશ્ચિત રૂપ ઔષધોપચારથી નિરાકરણ કરવું. આ વ્રણચિકિત્સા અર્વાધિકાર છે. (૬) ગુણધારણા:- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકનો અર્થ છે, પ્રાયશ્ચિત દ્વારા દોષોનું પ્રમાર્જન કરી, મૂળગુણો, ઉત્તરગુણોની નિર્દોષ ધારણા કરવી. આ ગુણધારણા અધિકાર છે. અહીં પ્રતિજ્ઞા વાક્ય છે. આવશ્યકોના જે અર્થ સંક્ષેપમાં કહ્યા છે, તેનું વિશદ વર્ણન કરવા અહીં તે અધ્યયનોના પૃથક પૃથક નામ બતાવ્યા છે. • સૂઝ-૬૯૨ - આ છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક અધ્યયન છે, તેના આ ચાર અનુયોગદ્વાર છે - (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (3) અનુગમ (૪) નય. • વિવેચન-૬૯/ર : આ સૂત્રમાં સામાયિકના ચાર અનુયોગદ્વાર બતાવ્યા છે. આ આગમનો વર્ણ વિષય ‘આવશ્યકનો અનુયોગ છે' તે આવશ્યકતા અનુયોગનો પ્રારંભ તેના પ્રથમ અધ્યયન સામાયિકથી પ્રારંભ કરે છે. સૂત્રકાર ચાર અનુયોગથી આવશ્યકના પ્રથમ અધ્યયનની વિચારણાનો પ્રારંભ કરે છે. તાત્પર્ય એ છે કે પ્રતિજ્ઞાનુસાર ક્રમ પ્રાપ્ત અધ્યયનના નિફોપ માટે જ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિકનું વિસ્તૃત વ્યાખ્યાન ચાર અનુયોગદ્વારોથી પ્રારંભ કરાય છે. ૪૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સામાયિક સમસ્ત ચાત્રિગુણોનો આધાર છે. દુ:ખોનો નાશ કરનાર અને મુક્તિનું પ્રધાન કારણ છે. તેથી પ્રથમ અધ્યયન રૂપે ઉપન્યાસ કરેલ છે. સામાયિકનો નિતાર્થ :- સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૈષ્ટિ સંપs, રાગવેષ રહિત આત્માના પરિણામને સમ કહે છે. તે સમની ‘આ’ એટલે પ્રાપ્તિ તે સમાય કહેવાય અથવા જ્ઞાનાદિ ગુણોત્કર્ષનો લાભ તે સમાય. તે જેનું પ્રયોજન છે. તેને સામાયિક કહે છે. આ સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. અધ્યયનના અર્થનું કથન કરવાની વિધિનું નામ છે અનુયોગ અથવા સૂત્ર સાથે તેના અનુકૂળ અર્થને સ્થાપિત કરવા-જોડવા તે છે અનુયોગ. તેના ચાર દ્વારો - (૧) ઉપક્રમ - વસ્તુને નિક્ષેપયોગ્ય બનાવવાની રીતને ઉપક્રમ કહે છે અથવા જે વચન દ્વારા વસ્તુ નિક્ષેપ યોગ્ય બને અથવા વિનીત શિષ્યના જે વિનયાદિ ગુણોથી વસ્તુ નિફોપ યોગ્ય બને તે ઉપકમ કહેવાય છે. (૨) નિક્ષેપ:- નિક્ષેપ એટલે ન્યાસ, રાખવું કે સ્થાપન કરવું. નામ, સ્થાપના, દ્રવ્ય વગેરે ભેદોથી સૂગગત પદોનું વ્યવસ્થાપન કરવું તે નિક્ષેપ કહેવાય છે. જેમાં અથવા જેના વડે વસ્તુમાં નિક્ષેપ કરાય, વસ્તુનું પ્રતિપાદન કરાય તે નિફ્લોપ. એક શબ્દના અનેક અર્થ થતાં હોય તેમાંથી અપસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થમાં વસ્તુનું સ્થાપન કરવું તેનું નામ છે નિક્ષેપ. (૩) અનુગમ:- સૂત્રોનો અનુકૂળ અર્થ કરવો તે છે અનુગમ અથવા સૂગને અનુકૂળ-ચોગ્ય અર્થ સાથે જોડવા તે છે અનુગમ. (૪) નય :- પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. વસ્તુમાં અનંત ગુણો છે. તે અનંત ધર્મોમાંથી શેષ ધર્મોને ગૌણ કરી મુખ્યરૂપે એકને ગ્રહણ કરે તે નય. • સૂર-૩૦/૧ - પ્રશ્ન - ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉપકમના છ ભેદ છે, તે આ પ્રમાણે છે - (૧) નામોયક્રમ, (૨) સ્થાપનોપક્રમ, (૩) દ્રવ્યોપકમ, (૪) હોમોપકમ, (૫) કાલોપક્રમ, (૬) ભાવોપક્રમ. • વિવેચન-૩૦/૧ : આ સત્રમાં ઉપક્રમના પરિચયાત્મક છ ભેદોનું કથન છે. તે પછી પાંચમા પ્રકરણમાં ફરીથી અનુક્રમે બીજી રીતે છ ભેદોનું કથન કરી ઉપક્રમનું વિસ્તૃત વ્યાખ્યાન વિવિધ ભેદાનભેદથી કરવામાં આવશે. • સૂત્ર-Bo/૨ + વિવેચન : નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, નામસ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું અથતિ કોઈ સચેતન કે અચેતન વસ્તુનું ઉપક્રમ એવું નામ રાખવું નામ ઉપક્રમ અને કોઈ પદાર્થમાં “ ઉપક્રમ છે' તેવો આરોપ કરવો તે સ્થાપના ઉપક્રમ છે. • સૂત્ર-૭૦/૩ : ધન :- દ્રવ્યઉપકમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યઉપકમના બે પ્રકાર છે. (૧) આગમત દ્રવ્ય ઉપક્રમ (૨) નોઆગમતઃ દ્રવ્યઉપક્રમ ચાવતુ જ્ઞાયક શરીર, Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૦ ભવ્યશરીર, વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે છે – (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર • વિવેચન-૩૦/૩ : ૪૯ સૂત્રકારે દ્રવ્યઉપક્રમના કેટલા વિષય માટે આવશ્યક પ્રમાણે જાણવા ‘ખાવ’ શબ્દથી સંકેત કર્યો છે, તે આ પ્રમાણે છે. ઉપક્રમ પદના અધિકારના અનુપયુક્ત જ્ઞાતા આગમદ્રવ્યઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ પદને જાણનાર જ્ઞાતાનું મૃતક શરીર જ્ઞાયકશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય અને જે બાળક ભવિષ્યમાં ઉપક્રમ પદને શીખવાનો છે, તે વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય છે. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ઉપક્રમના ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સૂત્ર-૭૧ થી ૭૪ : [૭૧] પાં :- સચિત્ત દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સચિત્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :- દ્વિપદ, ચતુષ્પદ, પદ. તે પ્રત્યેકના બે બે પ્રકાર છે પુનઃ પરિકર્મ અને વસ્તુવિનાશ. - [૨] પ્રશ્ન :- દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, લાસકો, આખ્યાકો, લંખો, મંખો, તૂણિકો, તુંબવીક્ષિકો, કાવડીઓ, મંગલપાઠકો વગેરે બે પગવાળાનો પરિકર્મ અને વિનાશ કરવા રૂપ ઉપક્રમ દ્વિપદઉપક્રમ છે. [૭૩] પ્રન :- ચતુષ્પદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ચારપગવાળા ઘોડા, હાથી વગેરે પશુઓના ઉપક્રમને ચતુષ્પાદોપક્રમ કહેવાય છે. [૭૪] પ્રન :- પદદ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- આંબા, આમાતક વગેરે પગવિનાના વૃક્ષનો ઉપક્રમ તે અપદ ઉપક્રમ કહેવાય છે. આ અપદ ઉપક્રમનું વર્ણન થયું. • વિવેચન-૭૧ થી ૪ : તદ્બતિરિક્ત દ્રવ્યઉપક્રમના સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રોમાં તે ત્રણમાંના પ્રથમ સચિત્ત દ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. દ્વિપદમાં મનુષ્ય, ચતુષ્પદમાં પશુ અને પદમાં વૃક્ષના ઉદાહરણ આપ્યા છે. તે ત્રણેના પુનઃ પરિકર્મ અને વસ્તુ વિનાશ, એવા બે-બે ભેદ કર્યા છે. તેમાં વસ્તુના ગુણ કે શક્તિની વૃદ્ધિ કરવાના પ્રયત્ન કે ઉપાયને પરિકર્મ કહેવામાં આવે છે અને તલવાર વગેરે સાધનો દ્વારા વસ્તુ નાશના પ્રયત્નને વસ્તુ વિનાશ કહેવામાં આવે છે. • સૂત્ર-૭૫,૭૬ : [૫] પ્રન :- આચિત્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- ખાંડ, ગોળ, મિશ્રી(સાકર) વગેરેમાં મધુરતાની વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન અથવા વિનાશ થાય તેવા પ્રયત્ન તે ચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. [૬] પન :- મિશ્ર દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? સ્થાસક, આભલા 41/4 “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વગેરેથી વિભૂષિત તે પૂર્વોક્ત અશ્વ વગેરે સંબંધી ઉપક્રમ તે મિશ્ર દ્રવ્યોપક્રમ કહેવાય છે. તે સાથે જ્ઞાયકશરીર-ભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમની તેમજ નોઆગમ દ્રવ્યઉપક્રમની તથા સમુરાય દ્રવ્ય ઉપક્રમની વક્તવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૭૫,૭૬ : Чо અચિત પદાર્થમાં ગુણાત્મક વૃદ્ધિ અથવા તેને નષ્ટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે તે અચિત્ત દ્રવ્યઉપક્રમ છે તેમાં વિભૂષિત અશ્વ મિશ્ર દ્રવ્ય છે. હાથીઘોડા વગેરે સચિત્ત છે. સ્થાસક, આભલા, કોડી વગેરે પદાર્થ અચિત્ત છે. તેથી, આભલાદિથી વિભૂષિત અશ્વ આદિને મિશ્ર દ્રવ્ય કહે છે. આવા મંડિત અશ્વાદિને શિક્ષિત કરવાનો પ્રયત્ન તે પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છે અને તલવાર વગેરે દ્વારા પ્રાણનાશનો પ્રયત્ન તે વસ્તુવિનાશ ઉપક્રમ છે. • સૂત્ર-૭૭ : પ્રશ્ર્વ - ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હળ, કોદાળી વગેરે દ્વારા ક્ષેત્રનો ઉપક્રમ કરવામાં આવે તે ક્ષેત્ર ઉપક્રમ કહેવાય છે. • વિવેચન-૭૭ : આ સૂત્રમાં ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ બતાવ્યું છે. ક્ષેત્રથી અહીં ખેતર ગ્રહણ કરવામાં આવ્યું છે. હળ જોડી, ખેતરને ખેડી, વાવવા યોગ્ય કરાય છે. તે ક્ષેત્ર સંબંધી પકિર્મ રૂપ ઉપક્રમ છે અને ખેતરમાં હાર્ટી વગેરે બાંધી, ખેતર ખેતીને અયોગ્ય બનાવી દેવું, તે વસ્તુ વિનાશરૂપ ઉપક્રમ છે. હાથીના મળમૂત્રથી ખેતની બીજોત્પાદનરૂપ શક્તિનો નાશ થાય છે. વાસ્તવમાં ક્ષેત્રથી આકાશ પ્રદેશનું ગ્રહણ થાય પરંતુ આકાશાસ્તિકાય અમૂર્ત છે, તેથી તેમાં ઉપક્રમ થતો નથી. • સૂત્ર-૭૮ : પ્રશ્ર્વ :- કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નાલિકા આદિ દ્વારા જે કાળનું યથાવત્ જ્ઞાન થાય તે કાલોપક્રમ છે. આ કાલોપક્રમનું વર્ણન થયું. • વિવેરાન-૩૮ : નાલિકા એટલે છિદ્ર સહિતનું પાત્રવિશેષ, જલઘડી કે રેતઘડી દ્વારા અથવા ખીલા વગેરેની છાયા દ્વારા કાળનું યથાર્થ જ્ઞાન કરવું તે કાલનું પકિર્મરૂપ ઉપક્રમ છે તથા નક્ષત્ર વગેરેની ચાલના આધારે જે વિનાશ વગેરે થાય, તેનું જ્ઞાન તે વસ્તુ વિનાશરૂપ કાલોપક્રમ છે. • સૂત્ર-૭૯ : પશ્ત્ર :- ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે (૧) આગમથી ભાવોપક્રમ (૨) નોઆગમથી ભાવોપક્રમ. પ્રશ્ન :- આગમથી ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉપક્રમના અર્થના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવોપક્રમ કહેવાય છે. પન :- નોઆગમથી ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી છે ભાવ ઉપક્રમના બે પ્રકાર છે. (૧) પ્રશસ્ત અને (૨) પશસ્ત. - Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૯ પ૧ પ્રશ્ન :- અપશસ્ત ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ડોડિણી બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યાદિ દ્વારા અન્યના ભાવોને જાણવા રૂપ ઉપક્રમ આપશd નોઆગમ ભાવોપકમ છે. પ્રશ્ન :- પ્રશસ્ત ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર + ગુરુ વગેરેના અભિપ્રાયને યથાવતુ જાણવા તે પ્રશસ્ત ભાવોપકમ છે. • વિવેચન-૩૯ : આ સૂત્રોમાં ભાવ ઉપક્રમનું સ્વરૂપ છે. ભાવ શબ્દના સ્વભાવ, આત્મા, સત્તા, યોનિ અને અભિપ્રાય, આ પાંચ અર્થ થાય છે. અહીં અભિપ્રાય આર્ય ગ્રહણ કર્યો છે. ભાવ અતિ અભિપ્રાયનું યથાવત્ પરિજ્ઞાન તે ભાવ ઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ શબ્દના, તેના અર્થના તથા ઉપક્રમ સંબંધી અન્ય વર્ણનના જ્ઞાતા ઉપયોગવાન હોય તો તે આગમ ભાવ ઉપક્રમ કહેવાય છે. નોઆગમથી ભાવ ઉપક્રમમાં પ્રશસ્ત અને અપશસ્ત એવા બે પ્રકાર બતાવ્યા છે. સાંસારિક ફળ જનક અન્યના અભિપ્રાયનું પરિજ્ઞાન તે અપશસ્ત ભાવઉપક્રમ કહેવાય છે અને મોક્ષના કારણરૂપ ગુવાદિના અભિપ્રાયનું પરિજ્ઞાન તે પ્રશસ્ત ભાવ ઉપકમ કહેવાય છે. અપશસ્ત ભાવોપક્રમમાં સૂત્રકારે ત્રણ ઉદાહરણ આપ્યા છે, તે આ - (૧) ડોડિણી બ્રાહ્મણી :- કોઈ એક ગામમાં ડોડિણી નામે બ્રાહ્મણી રહેતી હતી. તેની ત્રણે દીકરીઓના લગ્ન થયા પછી તેને વિચાર આવ્યો કે મારે મારા જમાઈઓના સ્વભાવ જાણી લેવા જોઈએ અને તે અનુસાર દીકરીઓને શિખામણ આપે, તો તેઓ પોતાના પતિની સાથે તેના સ્વભાવને અનુરૂપ વ્યવહાર કરી જીવન સુખી બનાવી શકે. બ્રાહ્મણીએ પોતાની ત્રણે દીકરીઓને બોલાવીને કહ્યું કે આજે તમારા પતિ સવા આવે ત્યારે કોઈપણ ભૂલ બતાવી તેના મસ્તક પર લાત માજો અને તેઓ તમને જે કહે તે મને સવારે કહેજો. બે ત્રણે કન્યાઓએ માતાના કહેવા પ્રમાણે કોઈપણ બહાને પતિને લાત મારી. જોઠા કન્યાના પતિએ લાત વાગતા જ તેના પગ પકડી, કહ્યું, “પ્રિયે ! પત્થરથી પણ વધુ કઠોર એવા મારા મસ્તક પર પુષ્પસમા કોમળ ચરણથી પ્રહાર કરતા તારા ચરણને વાગ્યું હશે. તેમ કહી તેના પર હાથ ફેરવવા લાગ્યો. - બીજે દિવસે કન્યાએ માતાને સર્વ વૃત્તાંત જણાવ્યો. માતાએ ખુશ થતાં કહ્યું. બેટા! તું તારા ઘરમાં જે કરવા ધારીશ તે કરી શકીશ. તારા પતિના વ્યવહાર પરથી લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે. બીજી કન્યાએ પતિને લાત મારી ત્યારે તેના પતિ થોડા ગુસ્સે થયા અને શબ્દો દ્વારા ગુસ્સો વ્યક્ત કર્યો કે તે મારી સાથે જે વ્યવહાર કર્યો તે કુળવધૂને યોગ્ય નથી. તારે આવું કરવું ન જોઈએ. તેટલું કહી તે શાંત થઈ ગયા. માતા આ વૃતાંત સાંભળી સંતુષ્ટ થતાં બોલી, બેટા! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છાનુરૂપ પ્રવૃત્તિ કરી શકીશ. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલા ગુસ્સે પર “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થશે પણ થોડી ક્ષણોમાં શાંત થઈ જશે. ત્રીજી કન્યાએ પતિને લાત મારી. ત્યારે તેના પતિ અત્યંત ગુસ્સે થઈ બોલ્યા - તારો વ્યવહાર કુળવાન કન્યાને યોગ્ય નથી, તે હું ચલાવીશ નહીં. આમ કહી તેને માર મારી ઘરની બહાર કાઢી મૂકી. તે રેતી-કકળતી માતા પાસે આવી અને સર્વ વૃતાંત કહ્યો. પોતાની પુગીની વાત ઉપરથી જમાઈરાજનો સ્વભાવ તે જાણી ગઈ અને તુરત જ જમાઈ પાસે જઈ મીઠા શબ્દોથી તેના ક્રોધને શાંત કરી કહ્યું - જમાઈરાજ ! અમારી કુળ પરંપરા છે કે પ્રથમ સતે કન્યા પતિના મસ્તક પર ચરણ પ્રહાર કરે. આ કારણથી જ મારી કન્યાએ તેમ કર્યું છે, અન્ય કોઈ દુષ્ટ પ્રયોજનથી તેમ કર્યું નથી. તમે તેના તે વર્તનની ક્ષમા આપો. આ રીતે જમાઈરાજના ગુસ્સાને શાંત કરી, માતાએ પોતાની કન્યાને સલાહ આપી, બેટા! તારા પતિ દુરારાધ્ય છે. તેની આજ્ઞાનું બરાબર પાલન કરજે અને દેવતાની જેમ તેની પૂજા કરજે. ડોડિણી બ્રાહ્મણીએ યુક્તિપૂર્વક પોતાના જમાઈઓના અભિપ્રાય જાણી લીધા. (૨) વિલાસવતી ગણિકા :- એક નગરમાં વિલાસવતી નામની ગણિકા રહેતી હતી. તેને પોતાને ત્યાં આવતા પુરુષોના અભિપ્રાય જાણવા, પોતાના તિભવનની દીવાલો પર જુદી-જુદી જાતિના, વિવિધ ક્રિયાઓ કરતાં પુરુષોના ચિત્રો રાખ્યા હતા. તેને ત્યાં જે પુરુષો આવતા તે પોતાની જાતિને ઉચિત ચિનના નિરીક્ષણમાં તન્મય બની જતા, તે જોઈ તેની રુચિ, જાતિ, સ્વભાવ તે ગણિકા જાણી લેવી અને તે પુરુષને અનુરૂપ વર્તાવ કરી, તેને પ્રસન્ન કરી, વિપુલ ધનરાશિ પ્રાપ્ત કરતી હતી. () સુશીલ અમાત્ય :- એક નગરમાં ભદ્રબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને સુશીલ નામના અમાત્ય હતા. તેઓ બીજાના મનોગત ભાવોને જાણવામાં નિપુણ હતા. એકદા અમાત્ય સાથે સજા અશકીડા કરવા નગર બહાર ગયા. રસ્તામાં ઘોડાએ લઘુશંકા કરી. અશ્વકીડા કરી રાજા તે તે પાછા ફર્યા ઘોડાનું મૂગ જરાય સુકાયું ન હતું. તે જોઈ રાજાને વિચાર આવ્યો કે આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે તો તે પાણીથી ભરાયેલું જ રહે. આ પ્રમાણે વિચાર કરતાં-કરતાં રાજા ભૂમિને તાકી રહ્યા અને ત્યારપછી મહેલમાં પાછા ફર્યા. રાજાને એકીટશે ભૂમિ નિહાળતા જોઈ, ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવોને સમજી ગયા. રાજાને પૂછયા વિના તે જગ્યાએ મોટું તળાવ બનાવડાવ્યું. કરી એક એકવાર રાજ અમાત્ય સાથે તે જ રસ્તા પર ફરવા નીકળ્યા. વૃક્ષોથી સુશોભિત તળાવ જોઈ રાજાએ પૂછયું, ‘આ તળાવ કોણે કરાવ્યું ?” અમાત્યે કહ્યું “રાજન ! આપે જ કરાવ્યું છે.” અમાત્યની વાત સાંભળી રાજાએ આશ્ચર્ય સાથે કહ્યું શું આ તળાવ મેં કરાવ્યું છે ? તળાવ બનાવવાનો મેં કોઈને આદેશ આપ્યો હોય તેવું મને યાદ આવતું નથી. પૂર્વ ઘટનાને યાદ કરાવતા અમાત્યે કહ્યું કે હે રાજન ! આ સ્થાન પર લાંબા સમય સુધી મૂત્રને સુકાયા વિનાનું જોઈ, તમે જળાશય બનાવવાનો વિચાર કર્યો હતો ને ? તમારા તે અભિપ્રાયને જાણી મેં આ તળાવ કરાવ્યું છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૭૯ બીજાના મનોભાવ જાણવાની અમાત્યની પ્રતિભા જોઈ રાજા ખૂબ પ્રસન્ન થયા. આ ત્રણ દષ્ટાંતમાં અન્યના અભિપ્રાય જે યુક્તિથી જાણ્યા તે ભાવ ઉપક્રમ છે પરંતુ તે મોક્ષના કારણરૂપ ન હોવાથી અપશસ્ત ભાવ ઉપક્રમ છે. • સૂઝ-૮૦ : અથવા ઉપક્રમ છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) નવી () નામ (૩) પ્રમાણ (૪) વકતવ્યતા (8) અધિકાર (૬) સમવાર, • વિવેચન-૮૦ : પૂર્વે જ ભેદ વડે નિપની દષ્ટિએ ઉપક્રમનું સામાન્ય વર્ણન કરી શાસકારે પ્રસ્તુત સૂત્રમાં બીજી રીતે આનુપૂર્વી આદિ ઉપકમના છ પ્રકાર દશવ્યિા છે. (૧) આનુપૂર્વી :- આનુપૂર્વી એટલે અનુકમ-ક્રમ. વસ્તુના અનેક ભેદોપ્રકારોનું ક્રમ સાથે વર્ણન તે આનુપૂર્વી કહેવાય અથવા એક વસ્તુને સ્થાપી પછી બીજી, ત્રીજી વસ્તુને અનુક્રમે સ્થાપવી તે પણ આનુપૂર્વીનો પ્રકાર છે. (૨) નામ :- કોઈપણ વસ્તુનો અભિધાયક-વાચક શબ્દ ‘નામ' કહેવાય છે. (3) પ્રમાણ :- વસ્તુના સ્વરૂપને સારી રીતે જાણવું અથવા માપવું તે ‘પ્રમાણ'. (૪) વક્તવ્યતા - અધ્યયન વગેરેના પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ વિવેચન કરવું તે ‘વક્તવ્યતા' કહેવાય છે. (૫) અધિકાર :- અધ્યયનમાં વર્ણિત વિષયના અર્થનું કથન. (૬) સમવતાર - વસ્તુ સ્વ-પર-ઉભયમાં ક્યાં સમાવેશ પામે છે તે વિચારણા. • સૂત્ર-૮૧ - પ્રત આનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આનુપૂર્વના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામાનુપૂર્વી, (૨) સ્થાપનાનુપૂર્વી, (3) દ્રવ્યાનુપૂર્વી, (૪) હોમાનુપૂર્વી, (૫) કાલાનુપૂર્વી (૬) ઉકીર્તનાનુપૂર્વી, () ગણનાનુપૂર્વી, (૮) સંસ્થાનાનુપૂર્વી, (૯) સમાચાયનુપૂર્વ, (૧૦) ભાવાનુપૂર્વી. • વિવેચન-૮૧ : આનુપૂર્વી એટલે કમ, અનુકમ કે પરિપાટી, એક પછી એક, એમ ક્રમથી વસ્તુ વગેરેનું વર્ણન કરવાની અથવા ગોઠવવાની રીતને આનુપૂર્વી કહેવાય છે. ‘અનુ’ એટલે પાછળ, ‘પૂર્વે’ એટલે આગળ. પૂર્વે એકની સ્થાપના કરી તેની પાછળપાછળ ક્રમચી સ્થાપના કરqી તે આનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૮૨ - નામાનુપૂર્વ અને સ્થાપનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? નામ અને સ્થાપના આનુપૂર્વીનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યકની જેમ જણવું. દ્રવ્યાનુપૂર્વના વર્ષ વનમાં ભવ્યશરીર દ્રવ્યાનુપૂર્વ સુધીનું સભેદ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવું ( ‘નાવ’ શબ્દથી તે સૂચિત કર્યું છે.). પ્રવન - જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિકિત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : જ્ઞાચકશરીરૂભ શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વના બે પ્રકાર છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૧) ઔપનિધિકી અને (૨) અનૌપનિધિકી દ્રવ્યાનુપૂવ. - તેમાં ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વ સ્થાપ્ય છે પહેલાં અનૌનિધિકીનું સ્વરૂપ સૂત્રકાર દશવિરે છે. તેમાં જે અનપનિધિકી દ્રવ્યાનપુર્વ છે, તેના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે -(૧) નૈગમ-qયવહાર નય સંમત(૨) સંગ્રહનયસંમત. - વિવેચન-૮ર : આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિદર્શન છે. ‘તવ' પદ દ્વારા અને ‘નાવ' પદ દ્વારા નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી અને દ્રવ્યાનુપૂર્વમાં આગમથી દ્રવ્યાનુપૂર્વી, જ્ઞાયકશરીર નોઆગમચી દ્રવ્યાનુપૂર્વી, ભવ્યશરીરનોઆગમથી દ્રવ્યાનુપૂર્વી સુધીનો પાઠ, આવશ્યક પ્રમાણે જાણી લેવાની સૂચના આપવામાં આવી છે. તવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ બતાવ્યા છે. ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :- “ઔપનિધિકી’ શબ્દમાં મૂળ શબ્દ ‘ઉપનિધિ” છે, ‘ઉપ' ઉપસર્ગનો અર્થ છે, સમીપ-નજીક અને ‘નિધિ'નો અર્થ છે રાખવું અતિ કોઈ વિવક્ષિત એક પદાર્થને પહેલા સ્થાપિત કરી, તત્પશ્ચાતું તેની પાસે-સમીપમાં પૂવનિપૂર્વી વગેરે ક્રમથી અન્ય-અન્ય પદાર્થને રાખવામાં આવે તો તે ઉપનિધિ કહેવાય છે. જે આનુપૂર્વીમાં આ ઉપનિધિ પ્રયોજનભૂત છે, તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય. છ દ્રવ્ય, સામાયિક વગેરે છ અધ્યયન, દ્વિ-નિ-ચતુઃપ્રદેશી વગેરે સ્કંધોનું પૂર્ણાનુપૂર્વી વગેરે ત્રણમાંથી કોઈ પણ ક્રમથી સ્થાપન કે કથન વિધિને ઔપનિધિની આનુપૂર્વી કહે છે. અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વ :- અનુપનિધિ-પૂર્વનુપૂર્વી વગેરે કમથી પદાર્થની સ્થાપના, વ્યવસ્થા ન કરવી તે અનૌપનિધિની આનુપૂર્વી કહેવાય છે. લોકમાં હિપ્રદેશી, રિપ્રદેશી વગેરે સ્કંધો ક્રમચી ગોઠવાયેલા નથી. લોકમાં પરમાણું વગેરે જે પુદ્ગલો જેમ છે તેમ તેની વિચારણા કરવી તે અનૌપનિધિની કહેવાય છે. પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય ક્રમથી ગોઠવાયેલા ન હોવા છતાં આદિ, મધ્યમ અને અંત સંભવિત હોવાથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કંધોનું ક્રમથી કથન કરવામાં આવે તો તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્થિત પુદ્ગલ સ્કંધો ક્રમથી ગોઠવાયેલા નથી તેની, તે જ રીતે વિચારણા કરવી અનૌપનિધિની આનુપૂર્વી કહેવાય છે. ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી, આ બે માં ઔપનિધિsી દ્રવ્યાનુપૂર્વી અા વિષયવાળી છે. તેથી અનૌપનિધિકીનું વર્ણન પહેલાં કરે છે. આ વાત સૂત્રકારે ‘ટપ્પા' પદ દ્વારા સૂચવી છે. અનૌપનિધિની આનુપૂર્વીના બે ભેદ :- અનૌપનિધિની આનુપૂર્વીના નૈગમવ્યવહારનય સંમત અને સંગ્રહનય સંમત એવા બે ભેદ છે. નૈગમ-સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નય, દ્રવ્યાર્થિક નય છે અને શેષ ચાર નય પયિને વિષય કરે છે માટે પર્યાયાર્થિક નય છે. પ્રસ્તુત અનૌપનિધિની આનુપૂર્વી પરમાણુથી લઈ અનંતપદેશી સ્કંધને વિષય કરે છે માટે દ્રવ્યાર્થિક નયથી જ અનૌપનિધિશ્રી આનુપૂર્વીનું સ્વરૂપ Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૮૨ પપ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બતાવવું ઉચિત છે. દ્રવ્યાર્થિક નયના બે પ્રકાર છે, વિશુદ્ધ અને અવિશુદ્ધ. નૈગમનય અને વ્યવહારનય અનંત પરમાણુ, અનંત દ્વયણુક, આમ અનેક દ્રવ્યને તથા કૃણા વગેરે ગુણોના આધારભૂત ત્રિકાલવર્તી દ્રવ્યને વિષય કરે છે. આ રીતે અનેક ભેદોને સ્વીકારવાથી અવિશુદ્ધ છે. સંગ્રહનય અનેકરૂપ દ્રવ્યને નહીં પણ એકરૂપ દ્રવ્યને સ્વીકારે છે. ભિન્ન-ભિન્ન પરમાણુમાં પરમાણુત્વ સામાન્ય એક છે માટે સંગ્રહનય તેને એકરૂપે જ સ્વીકારે છે, તેથી તેમાં ભેદ નથી તેથી તે વિશુદ્ધ છે. દ્રવ્યાનુપૂર્વીના શુદ્ધઅશુદ્ધ બંને સ્વરૂપ બતાવવા, અનૌપનિધિકી આનુપૂર્વીના બે ભેદ કરવામાં આવ્યા છે. • સૂત્ર-૮૩ - પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગન-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે - (૧) પદ પ્રરૂપણા, (૨) ભંગ સમુcકીનિતા, (૩) ભંગોપદનિતા, (૪) સમવતાર, (૫) અનુગમ. • વિવેચન-૮૩ : (૧) અર્થપદપ્રરૂપણા - સંજ્ઞા અને સંજ્ઞી, વાયક અને વચ્ચેના સંબંધ માત્રનું કથન કર્યું તે અર્થપદ પ્રરૂપણા છે. ચણુક વગેરે પદાર્થ જે પદ દ્વારા પ્રરૂપિત કરાય છે, તે અર્થપદ કહેવાય. તેની પ્રરૂપણા તે અર્થપદ પ્રરૂપણા છે. | (૨) ભંગ સમુત્કીર્તનતા :- પૃથક-પૃથક્ ભંગો તથા સંયોગજનિત ભંગોનું સંક્ષેપમાં-નામ માત્ર દ્વારા કથન કરવું તે ભંગ સમુકીર્તનતા કહેવાય છે. (3) ભંગોપદર્શનતા :- ભંગના નામનો અર્થ કરી, અર્યરૂપે ઉપદર્શન કરાવવું, તે ભંગોપદર્શનતા કહેવાય છે. મંગસમુત્કીર્તનતામાં ભંગ વિષયક સૂત્રનું માત્ર ઉચ્ચારણ કરાય છે જ્યારે ભંગોપદર્શનતામાં તે જ ભંગ અર્થ સાથે કહેવાય છે. (૪) સમવતાર - આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો સ્વસ્થાન-પરસ્થાનમાં અંતભવ થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. (૫) અનુગમ :- સાદપ્રરૂપણા વગેરે અનુયોગ દ્વારોથી આનુપૂર્વી આદિ દ્રવ્યોનો વિચાર કરવો તે અનુગમ છે. • સૂઝ-૮૪ - પીન :- નૈગમ-વ્યવહાર નય સંમત આપદ પરપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા (આનુપૂવીનું સ્વરૂ૫). આ પ્રમાણે છે - auદેશી ઢંધ આનુપૂવ છે, ચતુuદેશી કંધ આનુપૂર્વી છે યાવ4 દસ પ્રદેશી કંધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતપદેશી કંધ આનુષdી છે. પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વ છે. દ્વિપદેelી અંધ અવકતવ્ય છે. (બહુવચનથી) શપદેશી કંધો આપવઓ છે યાવતુ અનંતપદેશી કંધો આનુપૂર્વીઓ છે. અનેક પરમાણુ યુગલ અનેક અનાનુપૂર્વીઓ છે અને અનેક દ્વિદેશી અંધ અનેક અવકતવ્ય છે. આ મૈગમવ્યવહાર નયસંમત આનુપૂવીનું સ્વરૂપ છે. • વિવેચન ૮૪ - આ સૂત્રમાં તૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી આનુપૂર્વીની ‘અર્થપદ પ્રરૂપણા'નું વર્ણન કરવામાં આવ્યું છે. આદિ-જેની પૂર્વે કાંઈ નથી પણ પાછળ અન્ય હોય તે આદિ, મધ્યમ જેની પૂર્વે અને પછી બંને તરફ અન્ય હોય તે મધ્યમ કહેવાય અને જેની પૂર્વે છે પણ પાછળ નથી તે અંત કહેવાય. ત્રિપદેશી ઢંધથી લઈ અનંતપદેશી કંધમાં આદિ, મધ્ય અને અંત, આ ત્રણે હોય છે. તેથી તે પ્રત્યેક સ્કંધ આનુપૂર્વીરૂપ છે. આનુપૂર્વી એટલે ક્રમ. પ્રત્યેક પરમાણુ યુગલ પૃથક-પૃથક્ વર્તમ સતાવાળા છે. તે પરમાણું એક જ હોવાથી તેમાં આદિ, મધ્યમ અને અંત ઘટિત થતાં નથી તેથી તે અનાનુપૂર્વી કહેવાય છે. અહીં ‘અન’ શબ્દ સર્વ નિષેધ અર્થમાં પ્રયુક્ત થયો છે. જેમાં આદિમધ્ય-રાતના અભાવમાં, ક્રમ ઘટિત ન થાય તે નાનુપૂર્વી. એક રિપ્રદેશી ઢંધ એક આનુપૂર્વારૂપ છે. uિદેશી ઢંધ એક જ નથી પરંતુ ત્રિપદેશી ઢંધ અનંત છે અને તે પ્રત્યેક બિપદેશી ઢંધ અલગ-અલગ વ્યકિતરૂપ છે, તે સૂચવવા એકવચન અને બહુવચનથી તે વાત દર્શિત કરી છે. પરમાણુ યુગલ અને દ્વિપદેશી ઢંધ પણ અનેક વ્યક્તિરૂપે અનંત છે, તેથી તે ત્રણેમાં એકવચનબહુવચનથી સૂત્રકારે કથન કર્યું છે. શિપદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશી ઢંધને અનૌપનિધિની અર્થપદ પ્રરૂપણામાં ગણના કરી છે. અહીં કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે bપદેશી, ચતુuદેશી, પંચપદેશી આમ ક્રમપૂર્વક સમસ્ત સ્કંધ સૂત્રમાં બતાવ્યા છે, તો તેનો સમાવેશ ઔપનિધિડીમાં કરવો જોઈએ. પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમ ઔપનિધિકીમાં ઘટે છે. અનૌપનિધિડીમાં પૂર્વનુપૂર્વી વગેરે ક્રમ નથી. તો તેનું સમાધાન આચાર્યો કરે છે કે બિuદેશી કંધ પછી ચતુઃસ્વદેશી સ્કંધ આવો પૂર્વાનુપૂર્વી ક્રમ સ્કંધમાં કોઈ બનાવતું નથી. તે તો સ્વભાવથી જ છે અને લોકમાં ત્રિપદેશી વગેરે સ્કંધ અનુકમથી ગોઠવાયેલા નથી. લોકમાં રહેલ પુદ્ગલ દ્રવ્યો અનૌપનિધિ રૂપ જ છે. તીર્થંકર વગેરે દ્વારા પૂર્વનુિપૂર્વી ક્રમથી વસ્તુનું સ્થાપના કરાતું હોય ત્યાં ઔપનિધિકી પૂર્વનુપૂર્વી બને છે. દ્વિપદેશી, ત્રિપદેશી ઢંધ આમ તીર્થકરો શિષ્યોને સમજાવવા ક્રમથી કથન કે સ્થાપન કરે ત્યારે તે ઔપનિધિની આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્વભાવથી સ્થિત પરમાણુ અને સ્કંધો અનૌપનિધિની આનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૮૫ - ધન :- આ નૈગમ વ્યવહારનય સંમત અuિદપ્રરૂપણા રૂપ આનુપૂર્વનું શું પ્રયોજન છે ? ઉત્તર :- નૈગમ વ્યવહારનય સંમત થપદપ્રરૂપણા દ્વારા ભંગસમુકીતના-ભંગોનું કથન કરવામાં આવે છે. • વિવેચન-૮૫ - અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન એ છે કે તેનાથી ભંગસમુત્કીનિરૂપ કાર્ય થાય છે. અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય સંજ્ઞાઓ નિશ્ચિત થયા Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂ૮૫ પછી જ ભંગનું સમુકીર્તન-કથન થઈ શકે છે, અન્યથા નહીં. • સૂત્ર-૮૬ - નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીનનું સ્વરૂપ કેવું છે ? તૈગમવ્યવહારનય સંમત ભંગસમુકીર્તન-ભંગોનું કથન આ પ્રમાણે કરી શકાય. (૧) એક અનુપૂન છે, (૨) એક અનાનુપૂર્વી છે, (3) ઓક વકતવ્ય, (૪) અનેક આનુપૂર્વી છે, (૫) અનેક અનાનુપૂર્વી છે, (૬) અનેક અવકતવ્ય છે અથવા (૧) એક આનુપૂર્વી અને એક નાનુપૂર્વી છે, () એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વી છે, (૩) અનેક અનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૪) અનેક આનુપૂર્વ અને અનેક અનાનુપૂર્વી છે. અથવા (૧) એક આનુપૂર્વી અને એક અવકતવ્ય છે, () એક નવી અને અનેક અવકતવ્ય છે. ) અનેક આનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) અનેક આનુપૂર્વી અને અનેક વકતવ્ય છે અથવા (૧) એક અનાનુપૂર્વી અને એક અવકતવ્ય છે, () એક અનાનુપૂર્વ અને અનેક અવકતવ્ય છે, (૩) અનકે અનાનુપૂર્વ અને એક અવકતવ્ય છે, (૪) અનેક નાનુપૂર્વી અને અનેક વક્તવ્ય છે. અથવા (૧) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, એક અવકતવ્ય છે, (૨) એક આનુપૂર્વી, એક અનાનપૂર્વ અને અનેક અવકતવ્ય છે, (૩) એક આન, અનેક અનાનુપૂર્વી અને એક અવકતવ્ય છે, (૪) એક આનપૂર્વી અનેક અનાનપૂર્વ અને અનેક વકતવ્ય છે, (૫) અનેક આનપૂર્વ, એક અનાનુપૂર્વી અને એક અવકતવ્ય છે, (૬) અનેક આનપૂર્ણ, એક અનાનુપની અને અનેક અવકતવ્ય છે, (૭) અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવકતવ્ય છે, (૮) અનેક આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી, અનેક અવકતવ્ય છે. આ સર્વ મળી ૨૬ ભંગ થાય છે, તે નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનાનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૮૬ : આ સત્રમાં તૈગમ-વ્યવહાર નય સંમત છવ્વીસ ભંગોનું સમુકીર્તન-કથના કસ્વામાં આવ્યું છે. તે છવ્વીસ ભંગ અસંયોગી અને સંયોગીભંગરૂપ છે. આ ભંગકથનનો મૂળ આધાર આનુપૂર્વ, અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ ત્રણ દ્રવ્ય છે, અસંયોગી પામાં એકવચનના ત્રણ અને બહુવચનના ત્રણ એમ છે ભંગ છે. દ્વિકસંયોગી પક્ષમાં એકવચન-બહુવચન કરતાં, ત્રણ ચતુર્ભગી થાય. ગક સંયોગમાં એકવચન-બહુવચનને લઈ આઠ ભંગ થાય છે. આ છવ્વીસ ભંગોનું કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. • સૂત્ર-૮૭ : નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનતાનું શું પ્રયોજન છે? મૈગમવ્યવહારનય સંમત ભંગસમુકીર્તનતા દ્વારા ભંગોપદર્શન થાય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૮૭ : ભંગ સમુત્કીર્તનમાં ભંગોના નામ અને તે કેટલા હોય છે તેનું કથન કરવામાં આવે છે અને ભંગોપદર્શનમાં તે ભંગના વાચ્યાર્થ, કથન કરાય છે. જેમકે ‘આનુપૂર્વી' નામનો પ્રથમભંગ છે. તે સમુત્કીર્તનમાં કહ્યું. ‘ત્રિપદેશી ઢંધ આનુપૂર્વીરૂપ છે' તેવા અર્થનું કથન કરવું, તે ભંગોપદર્શન છે. ભંગના નામના કથન પછી જ તેના વાચ્યાર્થનું કથન શક્ય છે માટે ભંગોપદર્શન કરાવવું તે ભંગસમુકીર્તનનું પ્રયોજન છે. • સૂત્ર-૮૮ : પ્રથન :નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- મૈગમ-વ્યવહારનય સંમત ભંગોના અર્થ કહેવા, ભંગોને ઉપદર્શન કરાવવું તે ભંગોપEશનતા છે. તે આ પ્રમાણે છે. (૧) ચિપદેશીસ્કંધ એક આનુપૂન છે, (૨) પરમાણુ પુદ્ગલ એક અનાનુપૂવ છે, (3) દ્વિપદેશીસ્કંધ એક અવકતવ્ય છે, (૪) uદેશી કંધો, અનેક આનુપૂર્વીઓ છે, (૫) પુગલ પરમાણુઓ અનેક નાનપૂર્વ છે, (૬) (અનેક) હિપદેશીસ્કંધો અનેક વકતવ્ય છે. આ રીતે અસંયોગી છ ભંગના અર્થ છે અથવા (૧) ત્રિપદેશી આંધ અને પરમાણુ પુદ્ગલ, એક અનુપવી અને એક અનાનુપૂર્વી છે, (૨) Aિuદેશી અંધ અનેક પરમાણુ યુદ્ગલ, એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વીનો વાચ્યા છે, (૩) અનેક વિદેશી સ્કંધ પરમાણ યુગલ, અનેક આનુપૂર્વ- એક અનાનુપૂર્વી છે, (૪) અનેક વિદેશી કંધઅનેક પરમાણુ યુગલો, અનેક આનુપૂર્વી-અનેક અનtlyપૂર્ણ છે અથવા (૧) ઉપદેશી અંધ અને દ્વિદેશી કંધ, એક આનપૂર્વ એક અવકતવ્ય છે, (૨ મિuદેશીસ્કંધ અનેક દ્વિપદેશી કંધ, એક અનુપૂર્વી- અનેક અવકતવ્ય છે, (૩) અનેક બિપદેશીસ્કંધ-દ્વિપદેશીસ્કંધ, અનેક નવી એક અવકતવ્ય રૂપ છે, (૪) અનેક શિપદેશી કંધ અનેક દ્વિપદેશીસ્કંધ, અનેક અનુપૂર્વ અને અનેક અવકતવ્ય છે અથવા (૧) પરમાણુ યુગલ+દ્વિપદેશી સ્કંધ, એક અનાનુપૂર્વી એક અવકતવ્ય છે, () પરમાણુ પદગલ અનેક દ્વિદેશી સ્કંધ, એક અનાનુપૂર્વી અનેક અવક્તવ્ય છે, (3) અનેક પરમાણુ યુગલો-દ્વિદેશી કંધ, અનેક અનાનુપૂર્વએક વકતવ્ય છે, (૪) અનેક પરમાણુ યુગલ અનેક દ્વિપદેશીસ્કંધ, અનેક અનાનુપૂર્વ-અનેક અવકતવ્ય છે અથવા (૧) શિપદેશકંધ, પરમાણુપુદ્ગલ અને દ્વિદેશી કંધ, એક આનુપૂર્વ એક અનાનુપૂર્વી, એક વકતવ્ય છે, (૨) ત્રિપદેશકંધ, પરમાણુ યુગલ અને અનેક વિદેશી કંધ, એક આનુપૂર્વ, એક અનાનુપૂર્વી અનેક અવકતવ્ય છે, (૩) શિપદેશીસ્કંધ, અનેક પરમાણુયુગલ અને દ્વિદેશી કંધ, એક અનુપૂર્વ, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૪) પ્રાદેશીસ્કંધ, અનેક પરમાણુયુગલ Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂ૮૮ ૫૯ અને અનેક હિપદેશી કંધ, એક અનુપૂર્વી અનેક અનાનુપૂર્વી, અનેક અવકતવ્ય છે, (પ) અનેક મિuદેશીસ્કંધ, પરમાણપગલ અને દ્વિદેશીસ્કંધ, અનેક આનુપૂર્વ, એક અનાનુપૂર્વી એક અવાવ્ય છે, (૬) અનેક uિદેશી સ્કંધ, પરમાણુપુલ અને અનેક દ્વિપદેશીસ્કંધ અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વ, અનેક અવકતવ્ય છે, (0) અનેક વિદેશીસ્કંધ, અનેક પરમાણુ યુગલ અને એક દ્વિપદેશીસ્કંધ, અનેક અનુપન અનેક અનાનપૂર્વ, એક અવક્તવ્ય છે, (૮) અનેક વિદેશી કંધ, અનેક પરમાણુપુગલ અને અનેક દ્વિદેશીસ્કંધ, અનેક આનુપૂર્વ, અનેક અનાનુપૂર્વ, અનેક અવકતવ્ય છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું. વિવેચન-૮૮ - ભંગસમુત્કીર્તનમાં જે ભંગના નામ બતાવ્યા હતા, તેના વાચ્યાર્થ અહીં કહેવામાં આવ્યા છે આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપદેશી વગેરે સ્કંધ છે. અનાનુપૂર્વીનો વાગ્યાથી પરમાણુપુદ્ગલ છે. અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપદેશી ઢંધ છે. ૨૬ ભંગમાં એકવચન-બહુવચનમાં આ ત્રણે આનુપૂર્વી, અનાનુપૂર્વી, કતવ્ય પદોનો પ્રયોગ છે. ત્યાં આ જ વાચ્યાર્થ સમજવા. અર્થપદ પ્રરૂપણામાં પદના અર્થ બતાવ્યા છે પરંતુ ત્યાં કેવળ અર્થપદરૂપ પદાર્થનું કથન છે જ્યારે ભંગોપદર્શનતામાં ભિન્ન-ભિન્ન રૂપે કહેવાયેલા ભંગોના અર્થ કરવામાં આવે છે. તેથી અર્થપદ પ્રરૂપણા અને ભંગોપદર્શનતા, આ બંને એક નથી અને પુનરુકિત દોષ પણ આવતો નથી. • સૂત્ર-૮૯ : પન - સમાવતારનું સ્વરૂપ કેવું છે ? તૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વ દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે? શું તે આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે નાનપૂર્વ દ્રવ્યમાં સમવતરિત થાય છે કે તે વક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે ? ઉત્તર - નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં જ સમવતરિત થાય છે - સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્ય કે અવકતવ્ય દ્રવ્યમાં સમવતરિત થતા નથી. પ્રશ્ન :- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂવદ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું છે અનવદ્વવ્યમાં સમાવિષ્ટ થાય કે અનાનપૂર્વlદ્રવ્યમાં સમાવિષ્ટ થાય કે અવકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર + અનાનુપૂર્વી દ્રવ્ય નિપૂર્ણ અને અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે. પ્રથન :- નૈગમ વ્યવહારનય સંમત અવકતવ્ય દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે ? શું તે આનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વ દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે? ઉત્તર : અવકતવ્ય દ્રવ્ય આનુપૂર્વદ્રવ્ય કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થતાં નથી પરંતુ અવકતવ્ય દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે. • વિવેચન-૮૯ : સમવતાર એટલે સમાવેશ અર્થાત્ આનુપૂર્વી વગેરે દ્રવ્ય કોઈપણ જાતના વિરોધ વિના પોતાની જાતિમાં જ રહે છે, પર જાતિમાં રહેતા નથી. કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ તે સ્વજાતિમાં જ અંતર્ભાવ પામે છે. • સૂત્ર-૭,૯૧ : ધન :- અનુગામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિગમના નવ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) સત્પદ પ્રરૂપણા, (૨) દ્રવ્યપમાણ, (૩) સૌx, (૪) સપના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ, (૯) આલાબહુવ. • વિવેચન-0,૯૧ - તૈગમ વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનો અંતિમ ભેદ અનુગમ છે. સૂત્રને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાન કરવાની વિધિને અનુગમ કહે છે. અથવા સૂત્ર વાંચ્યા પછી તેનું વ્યાખ્યાન કરવું, તે અનુગમ છે. (૧) સત્પદ પ્રરૂપણા - વિધમાન પદાર્થ વિષયક પદની પ્રરૂપણાને સત્પદ પ્રરૂપણા કહે છે. જેમકે આનુપૂર્વી વગેરે દ્રવ્ય સત્ પદાર્થના વાચક છે, અસત્ પદાર્થના નહીં. તેવી પ્રરૂપણાને સત્પદ્ પ્રરૂપણા કહે છે. (૨) દ્રવ્યપમાણ:- દ્રવ્યની સંખ્યાનો વિચાર તે દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આનુપૂર્વી શબ્દ દ્વારા કથિત દ્રવ્ય કેટલા છે, તેની વિચારણા કરવી તે દ્રવ્ય પ્રમાણ. (3) ફોત્ર - દ્રવ્યનું આધારભૂત ફોમ-તે દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે તે મ. સૂચિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે ? તે વિચારવું. (૪) સ્પર્શના :- આનુપૂર્વી વગેરે દ્રવ્ય દ્વારા પશિત ફોગ સ્પર્શના કહેવાય છે. હોમમાં માત્ર આધારભૂત આકાશ જ ગ્રહણ કરવામાં આવે છે જ્યારે સ્પર્શનામાં આધેય દ્વારા પશિત ચારે દિશા અને ઉપર-નીચેના આકાશ પ્રદેશ પણ ગ્રહણ કરવામાં આવે છે. (૫) કાળ :- આનુપૂર્વી વગેરે દ્રવ્યની સ્થિતિ-કાળમર્યાદા તે કાળ. (૬) અંતર :- વિરહકાળ, વિવક્ષિત પર્યાયના પરિત્યાગ પછી ફરી તે પર્યાયિની પ્રાપ્તિ થાય, તે વચ્ચેનો જે સમય ગાળો તે અંતર કહેવાય છે. (9) ભાગ - આનુપૂર્વી વગેરે દ્રવ્ય બીજા દ્રવ્યના કેટલામાં ભાગે હોય છે ? તેની વિચારણા તે ભાગદ્વાર. (૮) ભાવ દ્વાર:- આનુપૂર્વી વગેરે દ્રવ્ય કયા ભાવમાં છે ? (૯) અNબહુત - જૂનાધિકતા. દ્રવ્ય-પ્રદેશdદુભયના આધારે આ આનુપૂર્વી દ્રવ્યની અધિકતા, તે અ૫બહુવ કહેવાય છે. • સૂત્ર-૨ : પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય અતિરૂપ છે કે નારિરૂપ છે ? ઉત્તર :- નિયમ અત્તિરૂપ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૯૨ ૬૧ પ્રશ્ન :- નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિ રૂપ છે ? ઉત્તર :- નિયમા અસ્તિરૂપ છે. પ્રશ્ન :- નૈગમ વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્ય અસ્તિ રૂપ છે કે નાસ્તિરૂપ છે? ઉત્તર :- નિયમા અત્તિરૂપ છે. • વિવેચન-૯૨ : આ સૂત્રમાં નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી આદિ દ્રવ્યનું નિશ્ચિતરૂપે અસ્તિત્વ પ્રગટ કર્યું છે. તે અસત્આપ નથી. તેનો ક્યારેય અભાવ થતો નથી. • સૂત્ર-૯૩ : પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર ઃ- તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. તે જ રીતે અનાનુપૂર્વી અને વક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ અનંત છે. • વિવેચન-૯૩ : આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય અનંત છે. એક-એક આકાશ પ્રદેશ પર પણ અનંત હોય શકે છે. • સૂત્ર-૯૪ ઃ પ્રશ્ન - નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય લોકના કેટલા ભાગમાં અવગાઢ હોય છે? શું લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે કે સર્વલોકમાં અવગાઢ હોય છે ? ઉત્તર ઃ- કોઈ એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમા ભાગમાં અથવા લોકના અસંખ્યાતમા ભાગમાં અથવા લોકના સંખ્યાત ભાગોમાં અથવા લોકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અથવા સમસ્ત લોકમાં અવગાઢ બની રહે છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે નિયમા સમસ્ત લોકમાં અવગાઢ છે. પ્રા :- નૈગમ-વ્યવહાર નય સંમત નાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ છે? ઉત્તર :- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વ લોકમાં અવગાઢ નથી પરંતુ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે. તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્યના વિષયમાં જાણવું અર્થાત્ તે પણ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે. • વિવેચન-૯૪ : આ સૂત્રમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો નિર્ણય કરવા પાંચ પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આનુપૂર્વી દ્રવ્ય :- ત્રિપદેશી સંધથી લઈ અનંત પ્રદેશી સ્કંધ આનુપૂર્વી કહેવાય છે. મિપ્રદેશી કંધથી લઈ અનંતપ્રદેશી સંધ એક આકાશ પ્રદેશ પર રહી શકે છે, બે આકાશ પ્રદેશ ઉપર પણ અવગાહન કરી શકે છે, (રહી શકે છે) અને ત્રિપ્રદેશી સ્કંધ હોય તો વધુમાં વધુ ત્રણ આકાશપ્રદેશ પર અવગાઢ થઈ શકે છે. એક, બે, ત્રણ અને વધુમાં વધુ જેટલા પ્રદેશી સ્કંધ હોય તેટલા આકાશપ્રદેશ ઉપર અવગાહના કરી શકે છે. સંખ્યાતપ્રદેશી કંધ એક આકાશપ્રદેશથી લઈ સંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન કરી શકે છે. અસંખ્યાત પ્રદેશી કંધ એકથી લઈ પોતાના જેટલા અસંખ્યાત આકાશપ્રદેશ હોય તેટલા આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. અનંતપ્રદેશી કંધ એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર સ્થિત થઈ શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. તેથી તે અનંત પ્રદેશી કંધ પણ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ અવાહિત થઈ શકે છે. અચિત્ત મહારૂંધ મધ્યવર્તી એક સમય માટે સર્વલોકમાં વ્યાપક બને છે. ૬૨ આનુપૂર્વી દ્રવ્યની ક્ષેત્ર અને સ્પર્શનાની પૃચ્છામાં સર્વ પ્રશ્નોના ઉત્તરમાં સૂત્રકારે હા પાડી છે. તેનો તાત્પર્ય આ પ્રમાણે છે – - ત્રણ પ્રદેશી (૧) લોકના સંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – અવકાશાંતર. (૨) ઘણા સંખ્યાતમા ભાગમાં પણ આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – અધોલોક. (૩) અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે આદિ સ્કંધ. (૪) ઘણા અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – ઘણા ત્રણ પ્રદેશી આદિ સ્કંધો અથવા ભરતક્ષેત્ર, મેરુપર્વત આદિ. (૫) સંપૂર્ણ લોકમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે અચિત મહાસ્કંધ એક સમય માટે સર્વલોકને અવગાહે છે. 1 • સૂત્ર-૯૫ ઃ પ્રશ્નન - નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને સ્પર્શે છે કે સર્વલોકને સ્પર્શે છે ? ઉત્તર ઃ- નૈગમ વ્યવહાર નયમત એક આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને અથવા સર્વલોકને સ્પર્શે છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકને સ્પર્શે છે. પન્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વ લોકને સ્પર્શે છે ? ઉત્તર :- એક નાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકનો સંખ્યાતમો ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વ લોકને સ્પર્શતા નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ સર્વ લોકને સ્પર્શે છે. વકતવ્ય દ્રવ્યોની સ્પર્શના તે જ પ્રમાણે, [અનાનુપૂર્વીની જેમ] જાણવી. Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૫ • વિવેચન-૫ - આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી, અનાનુપૂર્વી, વક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનાનો વિચાર કર્યો છે. ક્ષેત્ર દ્વારની જેમ જ અહીં પણ પાંચ પ્રશ્નોત્તર દ્વારા સ્પર્શના વર્ણવી છે. ક્ષેત્ર કરતા સ્પર્શના કાંઈક વિશેષાધિક હોય છે કારણ કે ક્ષેત્રની ચારે દિશાના તથા ઉર્વ-અધોદિશાના તેમજ સ્વ આધારભૂત ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશને સ્પર્શે તે તેની સ્પર્શના કહેવાય છે. જેમકે બે આકાશપદેશને અવગાહીને કોઈ અવક્તવ્ય દ્રવ્ય રહેલ હોય તો બે આકાશપદેશ તેનું ક્ષેત્ર કહેવાય અને બાર આકાશપ્રદેશની તેની સ્પર્શના કહેવાય. • સૂત્ર-૯૬ ધન :- મૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલાકાળની છે ? ઉત્તર - એક આનપૂર્વ દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ નિયા સર્વકાલિક છે. અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અનુપૂર્વ દ્રવ્યની જેમ જાણવી. • વિવેચન-૯૬ : આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિ વર્ણવી છે. આનપર્ધી દ્રવ્ય તે જ સ્વરૂપે જેટલો સમય રહે તે તેની સ્થિતિ કહેવાય. ત્રણે દ્રવ્યની સ્થિતિ એક-એક દ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. દ્વિપદેશી ઢંધમાં એક પરમાણુ મળતા તે પિદેશી ઢંધ આનુપૂર્વી દ્રવ્ય બની, તે સ્વરૂપે એક સમય રહી તે પરમાણુ છૂટું પડી જાય તો તે સ્કંધ આનુપૂર્વી રૂપે ન રહે. આ રીતે આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમયની કહેવાય. ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની છે. પુદ્ગલ સંયોગની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની જ છે. ત્રણે દ્રવ્યો તે જ સ્વરૂપે અસંખ્યાત કાળ સુધી જ રહી શકે. • સૂત્ર-૯૭ : નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર (વિરહકાળ) કેટલું છે ? એક અનુપૂર દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. પ્રશ્ન :- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે ? એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અનાનપુર્વ દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. પ્રશ્ન :- નૈગમ વ્યવહારનય સંમત અવકતવ્યદ્રવ્યોનું અંતર કેટલા કાળનું છે ? ઉત્તર - એક અવકતવ્ય દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અવકતવ્ય દ્રવ્યોની અપેક્ષાઓ અંતર નથી. • વિવેચન-૯૭ :આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોતાના આનુપૂર્વીવ વગેરે સ્વરૂપનો ત્યાગ કરીને ६४ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જેટલા સમય પછી પુનઃ આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપને પ્રાપ્ત કરે તે કાળને અંતરકાળ અથવા વિરહકાળ કહે છે. આનપર્વ, નાનપર્વ અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્યોનો જઘન્ય અંતરકાળ એક સમય છે. ત્રિપ્રદેશી ઢંધ કે દ્વિપદેશી ઢંધ વગેરે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વાભાવિક રીતે કે પ્રયોગ દ્વારા ખેડ થઈ જવાથી આનુપૂર્વી કે અવક્તવ્ય અવસ્થા રહિત બની, એક સમયમાં પુનઃ તેમાં પરમાણુ મળી તે અવસ્થા પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમયનો વિરહકાળ થાય. અનાનુપૂર્વમાં, પરમાણુ કોઈપણ સ્કંધમાં જોડાય, એક સમય સ્કંધ સાથે સંયુક્ત રહી, છૂટું પડી, પરમાણપણાને મેળવે, ત્યારે જઘન્ય એક સમયનો તેનો વિરહકાળ થાય છે. - આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનંતકાળનો છે. કોઈ એક વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્ય તે અવસ્થાને ત્યાગી તે છૂટા પડેલા પરમાણુઓ અન્ય દ્વિપદેશી, બિuદેશી ચતુuદેશી વાવ અનંતપદેશી ઢંધરૂપ અનંત સ્થાનોમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિનો અનુભવ કરતાં, અનંતકાળ વ્યતીત થઈ જાય છે. તત્પશ્ચાત તે જ પરમાણુઓ દ્વારા તે વિવક્ષિત આનુપૂર્વીત્વ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ અનંતકાળનો વિરહકાળ થાય છે. અનાનુપૂર્વી દ્રવ્યમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે. પરમાણુરૂપ અનાનુપૂર્વી દ્રવ્ય કોઈપણ સ્કંધ સાથે વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ સંયુક્ત અવસ્થામાં રહી શકે છે. પરમાણુ પગલનો તથાપકારનો સ્વભાવ છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર જ નથી કારણ કે લોકમાં અનંત આનુપૂર્વી વગેરે દ્રવ્ય વિધમાન જ હોય છે. એક પણ સમય એવો નથી કે જ્યારે આનુપૂર્વી, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્ય ન હોય. • સૂત્ર-૯૮ : ધન :- નૈગમ-વ્યવહાર નય સંમત અનુપૂવદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગે છે ? શું સંખ્યાતમા ભાગે, અસંખ્યાતમા ભાગે, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં છે ? ઉત્તર + આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના અસંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમાં ભાગ કે સંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમ (નિશ્ચયથી) અસંખ્યાત ભાગોમાં છે. પ્રગ્ન • નૈગમ-વ્યવહાર નયસંમત અનાનુપૂર્વ દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગે છે ? શું સંખ્યામાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાd ભાગો કે અસંખ્યાત ભાગોમાં છે ? ઉત્તર :- અનાનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યામાં ભાગ અને સંખ્યાd ભાગો કે અસંખ્યાત ભાગો રૂપ નથી પરંતુ અસંખ્યાતમા ભાગે છે. અવક્તવ્ય દ્રવ્ય પણ અનાનુપૂર્વીની જેમ અસંખ્યાતમા ભાગે છે.. વિવેચન-૯૮ : આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્ય અર્થાત અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યથી ઓછા છે કે વધુ ? અને તે અધિકતા કે ન્યૂનતા કેટલા ભાગે છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે શેષ દ્રવ્યોથી અસંખ્યાતભાગો અધિક છે. કારણ એ છે કે આનુપૂર્વીદ્રવ્યમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૯૮ રિપ્રદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધ સમાવિષ્ટ છે. - અનાનુપૂર્વી દ્રવ્ય શેષ આનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમાં ભાગે જૂન છે. તે જ રીતે અવક્તવ્ય દ્રવ્ય શેષ આનુપૂર્વી અને અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગે ન્યૂન છે. • સૂત્ર-૯૯ : પ્રશ્ન :- નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વદ્રવ્ય કયા ભાવમાં વર્તે છે? (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) જાયોપથમિક, (૫) પારિıમિક કે (૬) સાuિતિક ભાવમાં હોય છે ? ઉત્તર :- સમસ્ત આપવી દ્રવ્ય નિયમાં સાદિ પારિમિક ભાવમાં હોય છે. અનાનુપૂવ અને અક્તવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ જાણવું અથતિ તે પણ સાદિ પારિવામિક ભાવમાં વર્તે છે. • વિવેચન-૯ - આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો કયા ભાવમાં સમાવેશ થાય તે પ્રશ્ન કરતાં સૂત્રકારે દયિકાદિ છ ભાવોનો ઉલ્લેખ કર્યો છે. દયિકાદિ ચાર ભાવ કર્મ સંબંધિત ભાવો છે અને પરિણામિક ભાવ સહજ પરિણમન જન્ય છે. કર્મના ઉદયથી પ્રાપ્ત અવસ્થા દયિક ભાવ કહેવાય છે. કર્મના ઉપશમથી પ્રાપ્ત અવસ્થા પશમિક ભાવ, કર્મના ક્ષયથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયિક ભાવ અને કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત અવસ્થા ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. પાંચ ભાવના સંયોગને સાHિપાતિક કહેવામાં આવે છે. કર્મ સંબંધિત આ ભાવો જીવને જ સંભવે છે. આનુપૂર્વી વગેરેમાં પુદ્ગલદ્રવ્યની જ વાત છે માટે તેમાં ઔદયિકાદિ ભાવ હોતા જ નથી. પુદ્ગલ દ્રવ્યમાં એક પારિણામિક ભાવ જ હોય છે. દ્રવ્યમાં, પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના, જે પરિણમન થયા કરે છે, તે પરિણામ કહેવાય છે અને તે પરિણામ જ પરિણામિકભાવ છે અથવા પરિણમનથી. જે નિષ્પન્ન થાય તે પરિણામિક ભાવ કહેવાય છે. તે પારિણામિક ભાવ સાદિ અને અનાદિના ભેદથી બે પ્રકારના છે. ધમસ્તિકાય વગેરેમાં સ્વભાવથી જે પરિણમના અનાદિકાળથી થયા કરે છે તે અનાદિ પારિણામિક ભાવ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે સાદિ પારિણામિક છે. • સૂમ-૧૦૦ - પ્રશ્ન :- ભગવન નૈગમ વ્યવહાર નયસંમત નવી દ્રવ્યો, અનાનપ્રવી દ્રવ્યો અને અવકતવ્ય દ્રવ્યોમાંથી દ્રવ્યાર્થથી, પ્રદેશાર્થથી અને દ્રવ્યાપદેશાથથી કોણ-કોનાથી ૫, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર :- ગૌતમ ! દ્વવ્યાપેfએ વક્તવ્યદ્રવ્ય સવથી થોડા છે, તેનાં કરતાં અનાનુપૂર્વી દ્રવ્યો દ્વવ્યાથી વિશેષાધિક છે અને તેના કરતાં આનુપૂર્વી દ્રવ્ય દ્રવ્યાથથી અસંખ્યાતગુણા અધિક છે. પ્રદેશોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય સવથી થોડા છે, તેથી આવકતવ્ય [41/5] “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ વિશેષાધિક છે અને તેથી આનુપૂવદ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણ અધિક છે. દ્રવ્ય-wદેશ બંનેમાં અવક્તવ્ય દ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સવથિી થોડા છે, તેથી દ્રવ્ય અપદેશાઈની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેથી પ્રદેશની અપેક્ષાએ આવકતવ્ય દ્રવ્ય વિશેષાધિક છે, તેથી આનુપૂવદ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અસંખ્યાતગણા છે અને તે જ આનુપૂવ દ્રવ્ય પ્રદેશાપેક્ષા અનંતગણા અધિક છે. આ રીતે અનુગમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ નૈગમ-વ્યવહાર નય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે. • વિવેચન-૧oo : આ સૂત્રમાં સૂત્રકારે તૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી વગેરેનો દ્રવ્ય, પ્રદેશ અને ઉભય અપેક્ષાએ અલાબહત્વ બતાવ્યો છે.. દ્રવ્યાર્થથી :- (૧) અવક્તવ્ય દ્રવ્ય સર્વથી થોડા છે. (૨) તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતપણા અધિક છે. દ્રવ્યથી અવક્તવ્ય સર્વથી થોડા અને તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેમાં વસ્તુસ્વભાવ જ કારણ છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતપણા અધિક છે. કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને પરમાણુ પુદ્ગલ રૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે અને અવકતવ્ય દ્રવ્યોને દ્વિપદેશી ઢંધરૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે જ્યારે આનુપૂર્વીમાં ગણપદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધ સુધીના અનંત સ્થાન પ્રાપ્ત છે, તેથી આનુપૂર્વી દ્રવ્ય, અવક્તવ્ય અને અનાનુપૂર્વીદ્રવ્ય કરતાં અસંખ્યાતપણા અધિક છે. પ્રદેશાર્થથી :- (૧) અનાનુપૂર્વી સર્વથી થોડા છે. (૨) તેથી વક્તવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી અનંતગણા અધિક છે. અનાનુપૂર્વી-પરમાણુપુદ્ગલ અાપદેશી છે છતાં સર્વસૂમ દેશ, નિર્વિભાગનિરંશ ભાગ પ્રદેશ કહેવાય છે. આવું નિર્વિભાગપણું પરમાણમાં છે તેથી પ્રદેશાર્થની અપેક્ષાએ અલા-બહુત્વમાં તેની અપદેશી હોવા છતાં ગણના કરેલ છે. પ્રદેશની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે પ્રત્યેક અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ છે. જ્યારે અનાનુપૂર્વીદ્રવ્ય આપદેશી છે. તેથી આનુપૂર્વી દ્રવ્યોના પ્રદેશ અનંતગુણા છે કારણ કે અનંતપદેશી ઢંધનો પણ તેમાં સમાવેશ થાય છે. દ્રવ્ય-પ્રદેશ ઉભય અપેક્ષાએ :- (૧) અવકતવ્યદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સર્વથી થોડા છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્ય દ્રવ્ય અને અપ્રદેશાપેક્ષાએ વિશેષાધિક છે. (3) અવક્તવ્યદ્રવ્ય પ્રદેશાર્થથી વિશેષાધિક છે. (૪) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ અસંખ્યાતગણા છે. (૫) આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશાપેક્ષાએ અનંતગણા અધિક છે. • સૂત્ર-૧૦૧ - પ્રથમ * સંગ્રહનય સંમત અનૌપનિશ્ચિકી દ્રવ્યાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૦૧ ૬૭ તે આ પ્રમાણે છે - (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર, (૫) અનુગમ. • વિવેચન-૧૦૧ : સંગ્રહનયસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની પ્રરૂપણા પૂર્વોક્ત નૈગમ-વ્યવહાર નયસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની જેમ જ અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ પ્રકારે કરવાની છે. અર્થપદ પ્રરૂપણા વગેરેના લક્ષણ પૂર્વોક્ત રીતે જ જાણવા. • સૂત્ર-૧૦૨ - પ્રશ્ન :- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃસંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે - ત્રિપદેશી સંધ આનુપૂર્વી છે, ચતુષ્પદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્ દસ પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સંધ આનુપૂર્વી, અસંખ્યાતપદેશી સ્કંધ આનુપૂર્વી અને અનંતપદેશી સ્કંધ આનુપૂર્વી છે. પરમાણુ યુદ્ગલ અનાનુપૂર્વી છે, દ્વિપદેશી સ્કંધ અવક્તવ્ય છે. આ સંગ્રહનય સંમત અપદ પ્રરૂપણાનું સ્વરૂપ છે. • વિવેચન-૧૦૨ : આ સૂત્રમાં સંગ્રહનયની દૃષ્ટિથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનો વિચાર કરવામાં આવ્યો છે. સંગ્રહનય સામાન્યગ્રાહી છે. તેથી અવિશુદ્ધ સંગ્રહનયના મતે જેટલા ત્રિપ્રદેશી કંધ છે તે પ્રદેશીપણું સમાન હોવાથી તે એક જ કહેવાય. તે જ રીતે ચાર પ્રદેશી જેટલા સ્કંધ હોય તે એક જ કહેવાય. આ રીતે અનંત પ્રદેશી કંધ પર્યંત જાણવું. વિશુદ્ધ સંગ્રહનયના મતે તો પ્રિદેશી આનુપૂર્વીથી લઈ અનેત પ્રદેશી આનુપૂર્વી પતમાં આનુપૂર્વીત્વ સમાન છે માટે તે એક જ આનુપૂર્વી દ્રવ્યને સ્વીકારે છે. ત્રિપ્રદેશી જેટલા દ્રવ્ય તેટલી આનુપૂર્વી, ચતુષ્પદેશી જેટલા સ્કંધ તેટલી આનુપૂર્વી, તેમ ભેદસહિત આનુપૂર્વીદ્રવ્યને નૈગમ-વ્યવહારનય સ્વીકારે છે. તેથી તેમાં એકવચન અને બહુવચન દ્વારા કથન છે. જ્યારે સંગ્રહનય એકત્વને સ્વીકારતું હોવાથી તેમાં એકવચનથી જ કથન છે. જેટલા પરમાણુ પુદ્ગલ છે તેમાં અનાનુપૂર્વીત્વ સમાન છે માટે એક અનાનુપૂર્વી અને તે જ રીતે એક અવક્તવ્ય દ્રવ્યને સંગ્રહનય સ્વીકારે છે. • સૂત્ર-૧૦૩/૧ : સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે ? સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા સંગ્રહનય સંમત ભંગસમુર્કીનતા કરવામાં આવે છે. પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગરામુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃભંગોના નામોનું કથન કરવું તે ભંગરામુત્કીર્તનતા કહેવાય છે. સંગ્રહનય સંમત ભંગોનું કથન આ પ્રમાણે છે. (૧) આનુપૂર્વી છે (૨) અનાનુપૂર્વી છે (3) અવક્તવ્ય છે. દ્વિકસંયોગી ભંગ – (૪) આનુપૂર્વી-અનાનુપૂર્વી છે (૫) આનુપૂર્વીઅવક્તવ્ય છે, (૬) અનાનુપૂર્વી અવક્તવ્ય છે, સંયોગી ભંગ – (૭) આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૧૦૩/૧ : ભંગસમુત્કીર્તનતામાં મૂળ ત્રણ ભંગ છે. (૧) આનુપૂર્વી, (૨) અનાનુપૂર્વી અને (૩) અવક્તવ્ય બેના સંયોગથી ત્રણ ભંગ બને છે. ત્રણેના સંયોગથી એક ભંગ બને છે, તે મૂળપાઠથી સ્પષ્ટ છે. સંગ્રહનય સામાન્યગ્રાહી હોવાથી તે એક જ આનુપૂર્વી વગેરેને સ્વીકારે છે માટે તેમાં બહુવચનના ભંગ થતા નથી. તેથી ૨૬ ભંગ થતા નથી પરંતુ સાતભંગ જ થાય છે. • સૂત્ર-૧૦૩/૨ થી ૧૦૮/૧ - [૧૦૩/૨] પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ? ઉત્તર - સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા સંગ્રહનય સંમત ભંગોપદર્શન કરવામાં આવે છે. ૬ [૧૦૪] પ્રા :- સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શના કહેવાય છે. અર્થ સહિત તે ભંગો આ પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ - (૧) ઝિદેશી સ્કંધ આનુપૂર્વી છે. (૨) પરમાણુમુદ્ગલ અનાનુપૂર્વી છે. (૩) દ્વિપદેશી સ્કંધ વક્તવ્ય છે. - (૧) ત્રિપદેશી સ્કંધ અને પરમાણુયુદ્ગલ, આનુપૂર્વી-અનાનુપૂર્વી છે. (૨) ત્રિપદેશી સંધ અને દ્વિપદેશી સ્કંધ, આનુપૂર્વીઅવક્તવ્ય છે. (૩) પરમાણુયુદ્ગલ અને દ્વિદેશી સ્કંધ અનાનુપૂર્વી, વક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ - ત્રિસંયોગી એક ભંગ પદેશી સ્કંધ, પરમાણુયુદ્ગલ અને દ્વિપદેશી સ્કંધ-આનુપૂર્વી, નાનુપૂર્વી, અવકતવ્ય દ્રવ્ય છે. [આનુપૂર્વીનો વાચ્ય ત્રિપદેથી સ્કંધ, અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુ પુદ્ગલ અને વક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપદેશી સ્કંધ છે, તેમ સર્વત્ર જાણવું.] આ પ્રમાણે સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું. [૧૫] પન્ન :- સમવારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટસમવતરિત થાય છે કે અવક્તવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર ઃ- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વીદ્રવ્યમાં સમવતરિત થાય છે, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય સ્વ-સ્વ સ્થાનમાં સમાવિષ્ટ થાય છે. [૧૦૬] પ્રન :- સંગ્રહનય સંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંગ્રહનય સંમત અનુગમ આઠ પ્રકારના છે. [૧૦૭] (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાગ (૮) ભાવ સંગ્રહ નય સામાન્યગ્રાહી હોવાથી તેમાં ભેદ સંભવતા નથી, તેથી તેમાં બહુત્વ નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૦૩ થી ૧૦૮ [૧૦૮/૧] પુન :- સંગ્રહનય સંમત આનુપૂવદ્રવ્ય અતિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? ઉત્તર :- આનુપૂવદ્રવ્ય નિયમા-નિશ્ચિતરૂપે અતિરૂપ છે. તે જ રીતે અનાનુપૂર્વ અને વકતવ્ય દ્રવ્યપણ અત્તિરૂપ જ છે. • વિવેચન-૧૦3/૨ થી ૧૦૮/૧ - આનુપૂર્વીદ્રવ્ય વગેરે પદ અસત્ અર્થ વિષયક નથી. ‘સ્તસ્મ’ પદ સ્તન્મ (થાંભલા રૂપ વાસ્તવિક અને વિષય કરે છે. તેવી રીતે ‘આનુપૂર્વી? પદ પણ વિધમાન પદાર્થનો જ વાયક છે. તે નિયમા સ્થિ' શબ્દ દ્વારા બતાવ્યું છે. • સૂત્ર-૧૦૮/ર : પ્રશ્ન * સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે. કે અનંત છે ? ઉત્તર :- સંગ્રહનય સંમત આનપૂર્વ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી, પરંતુ નિયામાં એક રાશિ રૂપ છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્ય પણ એક રાશિરૂપ છે. • વિવેચન-૧૦૮/ર : સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે. બધા આનુપૂર્વી દ્રવ્યને એક રૂપ જ સ્વીકારે છે માટે તેના મતે આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત અસંખ્યાત કે અનંત નથી પરંતુ એક શશિરૂપ જ છે. • સૂત્ર-૧૮/૩ - પ્રશ્ન :- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં છે ? છે તે લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં છે ? ઉત્તર :- સમસ્ત આનુપૂર્વ દ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમાં સર્વલોકમાં છે. આ રીતે અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્ય પણ સર્વલોકમાં છે. • વિવેચન-૧૦૮|૩ - સંગ્રહનય, આનુપૂર્વીદ્રવ્યો આદિને એકરૂપ માને છે અને આ ત્રણે દ્રવ્ય લોકમાં સર્વત્ર વિધમાન હોય છે. તેથી તે નિયમા સર્વ લોકમાં છે, તેમ કહ્યું છે. લોકના દેશભાવમાં વ્યાપ્ત ભિ-ભિન્ન આનુપૂર્વી દ્રવ્યને સંસાહાય માન્ય કરતું નથી. • સૂત્ર-૧૦૮/૪ - સંગ્રહના સંમત આનુપૂdદ્રવ્ય શું લોકના સંગીતમાં ભાગ સંખ્યામાં ભાણ સંપ્રખ્યાતભાગો, અસંખ્યાત ભાગો કે સર્વલોકને સ્પર્શે છે ? આનપુd દ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગોને સાણતા નથી પરંતુ નિયમથી સર્વલોકને સ્પર્શ છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ સવલોકને સ્પર્શે છે. • વિવેચન-૧૦૮૪ - સંગ્રહનયના મત મુજબ આનુપૂર્વીત્વ સામાન્યની અપેક્ષાએ સર્વ આનુપૂર્વી અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય એક છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક છે. તે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્ય આખા લોકમાં વ્યાપ્ત છે. તેનું ફોમ આખોલોક છે, તેમ તેની સ્પર્શના પણ આખાં લોકની છે. • સૂત્ર-૧૦૮/૫ - સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂવરૂપે રહે છે ? આનુપૂર્વદ્રવ્ય આનુપૂવરૂપે સવકાળ રહે છે. અનાનુપૂર્વ અને વક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ સમજવું અતિ આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં વિધમાન જ હોય છે. સંગ્રહનય સર્વ આનુપૂર્વી વગેરે દ્રવ્યને એક યે જ સ્વીકારે છે માટે અનેક દ્રવ્યની અપેક્ષાએ કાળમયાંદા સવદ્ધિા કહી છે. ધન :* સંગ્રહનીય સંમત આનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ કેટલા કાળનું આંતર-વિરહકાળ હોય છે ? ઉત્તર :- કાળની અપેક્ષાઓ આનુપૂર્વ દ્રવ્યમાં વિરહ નથી અંતર નથી. અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય માટે પણ તેમજ જાણવું કે તેમાં અંતર નથી. આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં હોય જ છે. તેનું અવસ્થાન ત્રણે કાળમાં હોવાથી તેમાં વિરહ નથી. ધન :- સંગ્રહનીય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ હોય છે ? શું સંખ્યાતમા ભાગ પ્રમાણ, અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સંખ્યાત ભાગો પ્રમાણ કે અસંખ્યાત ભાગો પ્રમાણ હોય છે ? ઉત્તર : સંગ્રહનય સંમત આનુપૂર્વ દ્રવ્ય રોષ દ્રવ્યના સંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો પ્રમાણ નથી પરંતુ નિયમમાં બીજી ભાગ પ્રમાણ હોય છે. શેષ નાનપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યપણ રોષ દ્રવ્યથી બીજ ભાગ પ્રમાણ હોય છે. • વિવેચન-૧૦૮/૫ - આ સૂત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય શેષ દ્રવ્યના કેટલામા ભાગે છે, તેનું નિરૂપણ કર્યું છે. સંગ્રહાય આનુપૂર્વી દ્રવ્યને, અનાનુપૂર્વી દ્રવ્યને અને વકતવ્ય દ્રવ્યને એક એક રૂપે માને છે. એટલે આનુપૂર્વી દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યના ત્રીજા ભાગે કહેવાય. ત્રણ રાશિમાંથી પ્રત્યેક શશિ અને રાશિના બીજા ભાગે જ કહેવાય. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ શેષ રાશિના ત્રીજા ભાગે છે. • સૂત્ર-૧૮/૬ : સંગ્રહનયસંમત આનુપૂવદ્રવ્ય કયા ભાવમાં હોય છે ? આનુપૂર્વ દ્રવ્ય નિયમથી સાદિ પરિણામિક ભાવમાં હોય છે. તેમજ અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય માટે પણ જાણવું. એક રાશિત દ્રવ્યોમાં અબદુત્વ નથી. • વિવેચન-૧0૮/૬ : સંગ્રહનયની દષ્ટિએ આનુપૂર્વી વગેરે દ્રવ્યમાં અનેકત્વ નથી, સર્વ એક-એક દ્રવ્ય છે. અનેકવ ન હોવાથી અવાબદુત્વ સંભવિત નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૦૯ ૩૧ • સૂત્ર-૧૦૯ : પ્રશ્ન :- ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે - (૧) પૂર્વાનુપૂર્વી (૨) પાનુપૂર્વી (૩) નાનુપૂર્વી. • વિવેચન-૧૦૯ : કોઈ એક વસ્તુને સ્થાપિત કરી, તેની સમીપે પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી અન્યવસ્તુઓને સ્થાપિત કરવામાં આવે તેને ઉપનિધિ કહેવાય છે. ઉપનિધિ જેનું પ્રયોજન છે તે ઔપનિધિકી કહેવાય છે. દ્રવ્યવિષયક આનુપૂર્વી તે દ્રવ્યાનુપૂર્વી. (૧) પૂર્વાનુપૂર્વી :- વિવક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે પ્રથમ દ્રવ્ય છે ત્યાંથી પ્રારંભ કરી અનુક્રમે પછીના દ્રવ્યોને સ્થાપવામાં આવે અથવા તે રીતે ગણના કરાય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. (૨) પશ્ચાનુપૂર્વી :- વિવક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાંથી અંતિમ છેલ્લે જે દ્રવ્ય છે ત્યાંથી શરૂ કરી વિપરીતક્રમથી પ્રથમ દ્રવ્ય સુધીની ગણના કે સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. (૩) અનાનુપૂર્વી :- પૂર્વાનુપૂર્વી પશ્ચાતુર્વીના ક્રમને છોડી, વચ્ચે-વચ્ચેના દ્રવ્યથી પ્રારંભ કરી, કોઈપણ ક્રમથી કથન કે સ્થાપન કરવામાં આવે તે અનાનુપૂર્વી. અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી-અનાનુપૂર્વી અને અવક્તવ્ય તેમ ત્રણ પ્રકારે દ્રવ્ય બતાવ્યા છે. ત્યાં અનાનુપૂર્વીનો અર્થ છે ક્રમ ન હોવો. પરમાણુમુદ્ગલ એક નિર્વિભાગ અંશ રૂપ છે. તેમાં આદિ-મધ્ય-અંતરૂપ ક્રમ નથી. તેથી પરમાણુની ગણના અનાનુપૂર્વીમાં કરી છે. જ્યારે ઔપનિધિકીના પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી, આ ત્રણ ભેદમાં અનાનુપૂર્વી અનુક્રમ કે વિપરીત ક્રમ સિવાયના ક્રમરૂપ છે અર્થાત્ અહીં અનાનુપૂર્વીમાં વચ્ચે-વચ્ચેના કોઈ પણ દ્રવ્યથી શરૂ કરી ક્રમ બનાવવામાં આવે છે. તે ક્રમ પૂર્વાનુપૂર્વી અને શ્વાનુપૂર્વીથી ભિન્ન ક્રમ હોય છે. - સૂત્ર-૧૧૦ - [ « પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- (૧) ધમસ્તિકાય, (ર) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૬) અદ્ધકાળ. આ પ્રમાણે અનુક્રમથી કથન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. આ પુર્વાનુપૂર્વીનું વર્ણન થયું. પશ્ત્ર :- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- (૬) અદ્ધારામય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૧) ધર્માસ્તિકાય. આ પ્રમાણે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તે પશ્ચાનુપૂર્વી yoot :- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- એકથી પ્રારંભ કરી, એક-એકની વૃદ્ધિ કરતાં છ સંખ્યા પતિની સ્થાપિત શ્રેણીના અંકોને પરસ્પર ગુણી-અભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતના (પૂનુપૂર્વી અને પદ્માનુપૂર્વીરૂપ) “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બે ભંગ ન્યૂન કરતાં જે સંખ્યા રહે, તેટલી (આ છ દ્રવ્યોની) અનાનુપૂર્વી છે. • વિવેચન-૧૧૦ : ૩૨ આ ત્રણ સૂત્રોમાં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ ભેદ, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે. ધર્માસ્તિકાયથી શરૂ કરી અનુક્રમથી અદ્ધાસમય સુધી દ્રવ્યોને સ્થાપન કરવામાં આવે, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. અદ્ધા સમયથી શરૂ કરી વિપરીતક્રમથી ધર્માસ્તિકાય પર્યંત કથન કરવામાં આવે તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય છે અને આ બંને પ્રકારના ક્રમને છોડી, સંભવિત ભંગો દ્વારા જે ક્રમ રચવામાં આવે અને તે દ્વારા તેનું કથન કરાય તેને અનાનુપૂર્વી કહે છે. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોના ક્રમની સાર્થકતા :- છ દ્રવ્યમાં ધર્મ' પદ માર્ગલિકરૂપ હોવાથી તીર્થંકરોએ પ્રથમ ધર્માસ્તિકાયનું કથન કર્યું છે. ધર્મનું પ્રતિપક્ષી પદ ‘અધર્મ' છે. તેથી ત્યારપછી અધર્મનું, ધર્મ અને અધર્મનો આધાર આકાશ હોવાથી ત્યારપછી આકાશનું, આકાશની સાથે અમૂર્તતાની અપેક્ષાએ સામ્યતા હોવાથી ત્યારપછી જીવનું, જીવના ભોગોપભોગનું સાધન પુદ્ગલ હોવાથી ત્યારપછી પુદ્ગલનું કથન છે અને જીવ તયા અજીવની પર્યાય હોવાથી અને જીવ અને અજીવ દ્રવ્યો પર કાલદ્રવ્ય વર્તી રહ્યું હોવાથી અંતે અદ્ધારામય-કાલદ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે. - સૂત્ર-૧૧૧ : અથવા ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારે કહી છે. જેમકે પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી, (૩) અનાનુપૂર્વી. - * * પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે. • પરમાણુમુદ્ગલ, દ્વિદેશી સ્કંધ, પદેશી સ્કંધ યાવત્ દસ પ્રદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી કંધ, અસંખ્યાત પ્રદેશી કંધ, અનંતપદેશી સ્કંધ, આ ક્રમવાળી આનુપૂર્વી પૂર્વાનુપૂર્વી કહેવાય છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. પ્રથ્ન - પદ્માનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે – અનંતપ્રદેશી કંધ, અસંખ્યાતપદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી કંધ, યાવત્ દશ પ્રદશી સંધ યાવત્ ત્રિપદેશી સ્કંધ, દ્વિપદેશી સ્કંધ, પરમાણુયુદ્ગલ. આ રીતે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાનુપૂર્વી કહે છે. પન્ન :- નાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- એકથી પારંભ કરી એક એકની વૃદ્ધિ કરવાથી નિર્મિત અનંતપદેશી સ્કંધ પર્યંતની શ્રેણીની સંખ્યાને પરસ્પર ગુણવાથી નિષ્પન્ન અન્યોન્યાભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતરૂપ ભે ભંગ ન્યૂન કરવાથી અનાનુપૂર્વી બને છે. આ રીતે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત દ્રવ્યાનુપૂર્વી અને નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી તથા દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. • વિવેચન-૧૧૧ : આ સૂત્રોમાં પુદ્ગલાસ્તિકાયમાં ઘટિત પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીનું - (૧) Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૧૧ સ્વરૂપ વર્ણન કર્યું છે. છ દ્રવ્યમાંથી એક પુદ્ગલાસ્તિકાયમાં જ પરમાણુ વગેરે પુદ્ગલદ્રવ્યની બહુલતા હોવાથી અનુકમ ઘટિત થાય છે. ધર્મ-અધર્મ અને આકાશ એક દ્રવ્ય રૂપ છે. તેથી તેમાં દ્રવ્ય બાહુલ્ય ન હોવાથી અનુક્રમ ઘટિત ન થાય. જીવાસ્તિકાયમાં અનંત જીવ હોવાથી દ્રવ્ય બાલ્ય છે પરંતુ તેમાં પૂર્વ-પશ્ચાદુ ભાવ નથી. પ્રત્યેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ હોવાથી તુલ્ય પ્રદેશતા છે. પુદગલદ્રવ્યમાં દ્રવ્ય બાહરા સાથે પરમાણુ, બે પ્રદેશી, ત્રણ પ્રદેશી ઢંધોમાં વિષમ પ્રદેશતા છે. ત્યાં પૂર્વ-પશાભાવ હોવાથી પૂર્વનુપૂર્વી વગેરે ઘટિત થાય છે. અાસમય એક સમયપ્રમાણ રૂપ છે, તેથી ત્યાં પણ ક્રમ ઘટિત થતો નથી. તેથી પ્રકારાન્તરથી પુદ્ગલદ્રવ્યમાં પૂર્વાનુપૂર્વી આદિ આનુપૂર્વીનું કથન કર્યું છે. • સૂત્ર-૧૧૨ થી ૧૧૪/૧ - [૧૧] પ્રશ્ન :- રોમાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હોમાનપૂર્વના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઔપનિધિતી અને અનૌપનિધિની. [૧૧૩] તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વ સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે. હોગાનુપૂર્વમાં જે અનૌપનિધિકી ક્ષેમાનપૂર્વ છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નૈગમ-વ્યવહારનય સંમત અને () સંગ્રહનય સંમત. [૧૧૪/૧] પન :નૈગમ-વ્યવહારનય સંમત નીપનિધિની માનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિની ક્ષેમાનપૂર્વના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે -(૧) પદ-પ્રરૂપણા, (૨) ભંગસમુકીનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનગમ. - પન • નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર • નૈગમવ્યવહારના સંમત અપદ પરૂપw આ પ્રમાણે છે - ત્રણ આકારાપદેશ પર સ્થિત (અવગઢ) રૂંધ આનાથ છે યાવત દશપદેશવગાહી સ્કંધ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશોનગઢ દ્રવ્ય આનુપૂર્વી છે. એક પ્રદેશાવાઢ દ્રવ્ય સ્કંધો અનાનુપૂર્વ છે અને પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કંધો વકતવ્ય છે. ત્રણ કાશપદેશાવગઢ અનેક દ્રવ્ય સ્કંધો અનેક અનિષ છે ચાવતુ દસપદેશાવગઢ કંધો, સંધ્યાત પ્રદેશાવાઢ સ્કંધો અને અસંખ્યાત પ્રદેવગાઢ સ્કંધો અનેક અનુપૂર્વી છે, એક પ્રદેશાવગાઢ જંધો અનેક અનાનુપૂર્વી છે, દ્વિપદેશાવગઢ સ્કંધો અનેક અવક્તવ્ય છે. આવું નૈગમ-વ્યવહારનય સંમત પદ પ્રરૂપણાનું સ્વરૂપ જાણવું. પ્રશ્ન :- આ નૈગમ-વ્યવહારનય સંમત અપિદ પ્રરૂપણાનું પ્રયોજન છે છે ? ઉત્તર :- આ નૈગમ-વ્યવહાર નય સંમત અuિદ પ્રરૂપણા દ્વારા નૈગમવ્યવહાર નય સંમત ભંગસમુકીર્તનતા કરવામાં આવે છે. • વિવેચન-૧૧૨ થી ૧૧૪/૧ - ફોગાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. ત્રથી આકાશાસ્તિકાયનું ગ્રહણ થાય ૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, કોણ એટલે આકાશ, આકાશ પ્રદેશો. આકાશ પર આનુપૂર્વી વગેરે ઘટાવતા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે થાય છે. એક આકાશ પ્રદેશને અનાનુપૂર્વી કહે છે. બે આકાશ પ્રદેશને અવક્તવ્ય કહે છે. ત્રણ-ચાર આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને આનુપૂર્વી કહે છે. આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી, સુગમતાથી બોધ કરાવવા, ફોગમાં પુદ્ગલ દ્રવ્યના ઉપચાસ્સી ફોટાનુપૂર્વીનો વિચાર કરવામાં આવે છે. પુદ્ગલ દ્રવ્યોનું થો આકાશ પ્રદેશ છે. જે પુદ્ગલ દ્રવ્ય જેટલા આકાશ પ્રદેશના આધારે રહે-ચાવગાઢ થાય, તે તેનું ક્ષેત્ર કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત, અનંતપદેશી ઢંધમાં એવી અવગાહન શક્તિ છે કે તે એક, બે, ત્રણ વગેરે આકાશ પ્રદેશ પર અવગાહન કરી શકે છે. પરમાણુ એક આકાશ પ્રદેશ ઉપર રહે છે. દ્વિપદેશી ઢંધ એક અથવા બે આકાશ પ્રદેશને અવગાહે છે. ત્રિપદેશી ઢંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશને અવગાહે છે. આ રીતે અસંખ્યાત પ્રદેશી ઢંધ સુધીમાં જેટલા પ્રદેશી ઢંધ હોય તે ઓછામાં ઓછા રોક અને વધુમાં વધુ સ્કંધમાં જેટલા પ્રદેશ હોય તેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે છે. અનંત પ્રદેશી ઢંધ એક આકાશ પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે માટે અનંતપદેશી ઢંધઅનંત આકાશ પ્રદેશને અવગાહી શકતા નથી. • સૂત્ર-૧૧૪/ર : પવન • નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનતા-ભંગોનું નિરૂપણ આ પ્રમાણે છે– (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (૩) અવકતવ્ય છે વગેરે છબીસ ભંગોના નામોનું કથન દ્રવ્યાનુપૂવગત ભંગસમુ-કીર્તનતા પ્રમાણે ગણવું. આ નૈગમ વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત ભંગસમુ-કીર્તનતાનું પ્રયોજન શું છે ? ઉત્તર :- મૈગમ વ્યવહારનય સંમત ભંગસમુત્કીનિ દ્વારા નૈગમ વ્યવહારનય સંમત ભંગોપદર્શન કરવામાં આવે છે. પ્રથન • નૈગમ-વ્યવહાર નયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) નૈગમ વ્યવહાર નય સંમત હોગાનુપૂર્વની ભંગોપદનિતા આ પ્રમાણે છે. ત્રણ આકાશપદેશાવગઢ દ્રાકંધ “અનુપૂર્વી' (પદનો વારસ્યા) છે. (૨) એક પ્રદેશાવગાઢ પરમાણઉ વગેરે દ્રવ્ય “અનાનુપૂર્વ' છે. (૩) તથા બેuદેશાવગઢ અંધ અવકતવ્ય છે. (૪) કણ આકાશપદેશાવગઢ અનેક આંધો અનેક ‘આનુપૂવ' (એ બહુવચનાન પદના વાચ્ય) છે. (૫) એક આકાશ પદેશાવગાઢ અનેક પરમાણુઓ, સ્કંધો અનેક ‘અનાનુપૂર્વ' છે. (૬) દ્વિપદેશાવગાઢ અંધો અનેક ‘અવકતવ્ય' છે અથવા (0) કણ પ્રદેશiાવગાઢ Page #47 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૧૪ ૫ (સ્કંધ) અને એક પ્રદેશાવગાઢ પરમાણુ કે કંધ આનુપૂર્વ અને આનીનુપૂર્વી (દ્વિસંયોગી) છે. આ પ્રમાણે અસંયોગીના ૬, દ્વિસંયોગીના ૧ર અને ત્રણ સંયોગીના ૮ ભંગ મળી કુલ છબ્બીસ ભંગના વાચ્યાર્થ નૈગમ વ્યવહાર નય સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા જોઈએ. આ નૈગમવ્યવહાર નય સંમત હોગાનુપૂર્વની ભંગોપદનાનું સ્વરૂપ છે. • વિવેચન-૧૧૪/ર : આનુપૂર્વી - ત્રિપદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના બિપદેશી અંઘથી લઈ અનંતપદેશી ઢંધોને આનુપૂર્વી કહે છે. - અનાનુપૂર્વી :- એક પ્રદેશાવગાઢ પરમાણુ પુદ્ગલથી અનંતપદેશી સુધીના સ્કંધને અનાનુપૂર્વી કહે છે. અવક્તવ્ય :- દ્વિપદેશાવગાઢ દ્વિપદેશીથી અનંતપદેશી સુધીના સ્કંધને અવકતવ્ય કહે છે. દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યની પ્રધાનતા છે જ્યારે ક્ષેમાનુપૂર્વમાં ક્ષેત્રની પ્રધાનતા છે. દ્રવ્યાપેક્ષમા આનુપૂર્વીનો ક્ષેત્ર સાથે સંબંધ - દ્રવ્યની અપેક્ષાએ ત્રિપદેશી સ્કંધને આનુપૂર્વી કહે છે. પરંતુ તે જ bપદેશી ઢંધ જો એક આકાશપદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ તે અનાનુપૂર્વી કહેવાય છે. તે જ રીતે મિપદેશી ઢંધ જો બે આકાશપદેશ પર સ્થિત હોય તો તે ફોનની અપેક્ષાએ અવક્તવ્ય કહેવાય છે. મuદેશી ઢંધ જો ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તે ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી કહેવાય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય, ફોનની અપેક્ષાએ આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય ત્રણે પ્રકારે હોઈ શકે છે. દ્રવ્યાપેક્ષાયા અનાનુપૂર્વીનો દ્રવ્યક્ષેત્ર સાથે સંબંધ :- દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ પુદ્ગલને અનાનુપૂર્વી કહે છે. પરમાણુ પુલ એક આકાશપદેશ પર જ સ્થિત થઈ શકે છે. તેથી અધિક આકાશપ્રદેશ પર તે સ્થિત થઈ શકે નહીં. તેથી દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ પણ અનાનુપૂર્વી જ હોય છે. દ્રવ્યાપેક્ષયા અવક્તવ્ય દ્રવ્યનો ક્ષેત્ર સાથે સંબંધ:- દ્રવ્યની અપેક્ષાએ દ્વિપદેશી સ્કંધને અવક્તવ્ય કહે છે. દ્વિપદેશી ઢંધ જો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તેને ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અને જો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ અવક્તય કહે છે. દ્વિપદેશી ઢંધ બે થી અધિક આકાશપદેશ પર સ્થિત થઈ શકતું નથી. તેથી તેમાં આનુપૂર્વીત્વ સંભવિત નથી. • સૂત્ર-૧૧૪/૩ : પન • સમવતારનું સ્વરૂપ કેવું છે? નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વ દ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? આનપૂર્વી દ્રવ્યમાં, અનાનપૂર્વ દ્રવ્યમાં કે અવકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર :- આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં ૩૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવકતવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. આ રીતે ત્રણે સ્વ-સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. • વિવેચન-૧૧૪/૩ - સમવતાર એટલે સમાવિષ્ટ થવું, સમાય જવું, એકબીજામાં મળી જવું. આ સમવતાર સ્વજાતિરૂપ દ્રવ્યમાં જ થાય છે. પરજાતિરૂપ દ્રવ્યમાં નહીં. • સૂત્ર-૧૧૪/૪ થી ૧૧૬/૧ - [૧૧૪] પન : અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : અનુગામની નવ પ્રકાર કહ્યા છે. [૧૧] (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય પ્રમાણ, (3) ક્ષેત્ર, (૪). ના, (૫) કાલ, (૬) અંતર, () ભાગ, (૮) ભાવ, (૯) આતાભહુવ. ૧૧૬/૧ પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેમાનુHવી, અરૂિ૫ છે કે નાસ્તિપ છે ? ઉત્તર :- નૈગમ વ્યવહાર નય સંમત રોમાનપૂર્વ નિયમા અતિરૂપ છે. અનાનપર્વ અને અવકતવ્ય દ્રવ્ય પણ નિયમો અસ્વિરૂપ છે. પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર ના સંમત આનુપૂર્વી દ્રવ્ય સંપ્રખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે? ઉત્તર • નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વ દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ જ રીતે અનાનપૂર્વ અને અવકતવ્ય બંને દ્રવ્ય પણ નિયમા અસંખ્યાત છે. • વિવેચન-૧૧૪/૪ થી ૧૧૬/૧ : આ સૂત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું પ્રમાણ અસંખ્યાત બતાવ્યું છે. આકાશના ત્રણ વગેરે પ્રદેશમાં સ્થિત દ્રવ્ય આનુપૂર્વી છે. ત્રણ-ત્રણ આકાશ પ્રદેશના ક્ષેત્ર વિભાગ કરીએ તો તે અસંખ્યાત જ થાય છે. લોકના ત્રિપદેશાત્મક વિભાગ અસંખ્યાત છે અને તતતુલ્ય સંખ્યાવાળા આનુપૂર્વી દ્રવ્યપણ અસંખ્યાત છે. એક-એક પ્રદેશાવગાઢ દ્રવ્ય અનાનુપૂર્વી છે. લોકના પ્રદેશ અસંખ્યાત છે માટે અનાનુપર્વ દ્રવ્ય અસંખ્યાત છે. દ્વિપદેશાવગાઢ દ્રવ્ય અવક્તવ્ય છે. લોકના બે પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે માટે અવતવ્ય દ્રવ્ય પણ અસંખ્યાત છે. સૂત્ર-૧૧૬/ર : પ્રથમ - મૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં હોય છે? શું સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે યાવત સર્વલોકમાં હોય છે. ઉત્તર :- એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સંધ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં અથવા દેશોન લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાઓ નિયમા સર્વલોકમાં હોય છે. પ્રસ્ત • નૈગમ-વ્યવહારનય સંમત અનાયુ દ્રવ્યના વિષયમાં ઉપરોક્ત પ્રશ્ન પૂછવા. ઉત્તર - એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં નથી, સર્વલોકમાં નથી પરંતુ અસંખ્યાતમાં ભાગમાં છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમાં સર્વલોકમાં છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૧૬ અવકતવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જાણવું. • વિવેચન-૧૧૬/ર : પ્રસ્તુત સૂત્રમાં ક્ષેમાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો વિચાર એકવચન અને બહુવચનની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. એક આનુપૂર્વી ત્રિપદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે. ત્રણ આકાશ પ્રદેશ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ થાય તેથી એક આનુપૂર્વી લોકના અસંખ્યાતમા ભાગમાં કહેવાય, કોઈ એક આનુપૂર્વી લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાત ભાગો, સંખ્યાત ભાગોમાં સંભવે છે અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય દેશોન લોકમાં રહે છે અથતિ ક્ષેમાનુપૂર્વરૂપ આનુપૂર્વીનું જઘન્ય ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ દેશોન લોક છે. • સૂર-૧૧૬/૩ : અન* નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સવલોકને સપણે છે ? ઉત્તર :- એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો અથવા દેશોન લોકને સ્પર્શે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમો સર્વલોકને સ્પર્શે છે. અનાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનનું કથન પૂવક્ત ક્ષેત્ર દ્વારને અનુરૂપ સમજવું વિશેષતા એ છે કે મને બદલે અહીં ના કહેવી. • વિવેચન-૧૧૬/૩ : ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક વધુ હોય છે. અવગાહન ક્ષેત્રની પૂર્વાદિ ચારે દિશા, ઉદd, અધો દિશાને, આધેય દ્રવ્ય સ્પર્શે, તે સ્પર્શના કહેવાય છે માટે ક્ષેત્રથી કંઈક અધિક સ્પર્શના જાણવી. સૂઝ-૧૧૬/ક : પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂવદ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહે છે ? ઉત્તર :- એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાઓ જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વીઓ નિયમા સર્વકાલિક છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની સ્થિતિ જાણવી. વિવેચન-૧૧૬૪ - આ સૂત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોત-પોતાના સ્વરૂપમાં કેટલો કાળ રહે છે. તેની વિચારણા એક દ્રવ્ય આશ્રી અને અનેક દ્રવ્ય આશ્રી, તેમ બે રીતે કરવામાં આવી છે. એક દ્રવ્યની અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. ત્રિપદેશાવગાઢ સ્કંધ એક સમય પર્યત ઝિપદેશાવગાઢ રહીને તુરંત જ પરિણામની વિચિત્રતાથી અન્યથા પરિણમન પામે, તે એક પ્રદેશાવગાઢ કે દ્વિપદેશાવગાઢ બની જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટી શકે છે. જ્યારે ૩૮ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તે ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્ય અસંખ્યાતકાળ સુધી ત્રણ પ્રદેશાવગાઢ રહી પછી બે કે એક પ્રદેશાવગાઢ બને ત્યારે ક્ષેત્ર અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સ્થિતિ થાય છે. આ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની કહી છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્યની સ્થિતિ સર્વકાલની છે. કારણ કે એવો કોઈ પણ સમય નથી કે જ્યારે લોકાકાશના પ્રદેશ પર કોઈ આનુપૂર્વી વગેરે દ્રવ્ય અવગાહિત ન હોય. તેથી અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યનું અવસ્થાના સર્વકાલિક બતાવ્યું છે. • સૂગ-૧૧૬/૫ - પ્રથમ * બૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વદ્રવ્યનું કેટલા કાળનું અંતર હોય છે ઉત્તર - ગણે આનુપૂરી, અનાનુપૂર્વ, આવકતવ્ય દ્રવ્યોમાં એક દ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. • વિવેચન-૧૧૬/૫ - આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વીપણાને છોડી અનાનુપૂર્વી વગેરે રૂપ બને અને જેટલા સમયમાં તે પુનઃ આનુપૂર્વીપણાને પ્રાપ્ત કરે તે વચ્ચે જેટલો સમય પસાર થાય તે અંતકાળ કે વિરહકાળ કહેવાય છે. તે વિરહકાળનું વર્ણન આ સૂરામાં છે. ફોગાનુપૂર્વીગત કોઈ એક આનુપૂર્વીદ્રવ્ય ત્રણાદિ આકાશપદેશ પર વગાઢ હોય તે અન્ય આકાશપ્રદેશ પર અવગાહન પામી, એક કે બીજા દ્રવ્ય સાથે સંયુક્ત થઈ એક સમયમાં પુનઃ તે ત્રણાદિ વિવક્ષિત આકાશપદેશમાં અવગાઢ થાય તો એક સમયનું જઘન્ય અંતર કહેવાય. તે જ આનુપૂર્વી દ્રવ્ય અન્ય ક્ષેત્રમાં અસંખ્યાત કાળ સુધી અવગાઢ રહી પછી તે જ દ્રવ્ય અથવા અન્ય દ્રવ્ય સાથે સંયુક્ત થઈ પુનઃપ્રણાદિ વિવક્ષિત આકાશપ્રદેશમાં અવગાહિત થાય તો અસંખ્યાત કાળનું અંતર કહેવાય. દ્રવ્યાનુપૂર્વમાં ઉકાટ વિરહકાળ અનંતકાળનો છે. વિવણિત દ્રવ્ય કરતાં અન્ય દ્રવ્ય અનંત છે તેથી વિવક્ષિત દ્રવ્ય અને દ્રવ્યો સાથે ક્રમથી સંયોગ પામી પુનઃ પોતાનું પ્રથમ સ્વરૂપ પ્રાપ્ત કરે તેમાં અનંતકાળ પસાર થઈ જાય છે. બાનુપૂર્વીમાં વિવક્ષિત અવગાહન ક્ષેત્રથી અન્ય ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે પ્રાપ્તિસ્થાનમાં અવગાહન કરી પ્રથમના અવગાહન ક્ષેત્રને પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ જ પસાર થાય છે. તેથી ગાનુપૂર્વમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે. આનુપૂર્વી દ્રવ્યો હંમેશાં વિધમાન જ હોય છે તેથી અનેક દ્રવ્યની અપેક્ષાઓ અંતર નથી. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ જ રીતે અંતર સમજવું. • સૂર-૧૧૬/૬ : પ્રશ્ન :- નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ છે ? ઉત્તર :- ત્રણે દ્રવ્યોનું કથન દ્રવ્યાનુપૂર્વ પ્રમાણે જાણવું. Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૧૬ • વિવેચન-૧૧૬/૬ : આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વી પ્રમાણે ફોટાનુપૂર્વેમાં જાણવાનું વિધાન છે. આશય એ છે કે આનુપ દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોના અસંખ્યાત ભાણોરૂપ છે અર્થાત્ આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ કરતાં અસંખ્યાત ભાગો અધિક છે અને શેષ બંને દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ (ન્યૂન) છે. આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ્ય કરતાં વધુ છે. તેવા શાસ્ત્રના વચનમાં શંકા કરતા જિજ્ઞાસુના મનમાં પ્રશ્ન થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્ય એક પ્રદેશ પર સ્થિત છે. અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ પર સ્થિત અને આનુપૂર્વીદ્રવ્યો તો ત્રણ વગેરે પ્રદેશ પર સ્થિત છે અને ત્રણ ત્રણ, ચાર-ચાર પ્રદેશોના ઝુમખા આખા લોકમાં છે. તેથી સૌથી થોડા આનુપૂર્વી દ્રવ્ય થવા જોઈએ. આ શંકાનું સમાધાન એ છે કે જે આકાશપ્રદેશ પર આનુપૂર્વી દ્રવ્ય વગાઢ હોય તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય આનુપૂર્વી દ્રવ્ય રહી ન શકે-અવગાઢ ન થઈ શકે તો ઉપર્યુક્ત કથન યુક્તિ સંગત માની શકાય પરંતુ વસ્તુસ્થિતિ તેવી નથી. જે ત્રણ આકાશ પ્રદેશ ઉપર એક આનુપૂર્વી દ્રવ્ય રહે તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય અનંત આનુપૂર્વી દ્રવ્યો પણ અવગાહિત થઈ શકે છે. અનાનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્ય પણ અનાનુપૂર્વી અને આનુપૂર્વી દ્રવ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. • સત્ર-૧૧૬/૩, ૧૧૬/૮ - [૧૧૬/9] : નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વર્તે છે ? ઉત્તર :- આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે નિયમો સાદિ પારિણામિક ભાવમાં વર્તે છે. [૫ગલ દ્રવ્યનું પરિણમન સાદિ પરિણામિક છે.] [૧૧૬/૮] પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂવ દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્ય-પદેશાર્થની અપેક્ષાએ કોણ કોનાથી અભ, મહુ, તુલ્ય કે વિરોષાધિક છે ? ઉત્તર :- દ્રવ્યની અપેક્ષાઓ મૈગમ-વ્યવહાર નયસંમત આવકતવ્ય દ્રવ્ય (દ્વિપદેશાવગાઢ) સૌથી આભ છે. તેથી અનાનુપૂર્વ [એક પ્રદેશાવગાઢ] દ્રવ્ય વિશેષાધિક છે અને તેથી આનુપૂર્વ દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. પ્રદેશની અપેક્ષાએ સર્વશી થોડા અનાનુપૂર્વી દ્રવ્ય છે, આપદેશી હોવાથી, અવકતવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગુણા છે. દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ (નૈગમ વ્યવહાર નય સંમત) દ્રવ્યાથિી સૌથી અભ અવકતવ્ય દ્રવ્ય છે. તેથી પ્રત્યાર્થ પદેશાથથી અનાનુપૂવદ્રવ્ય વિરોષાધિક છે. તેથી પ્રદેશાર્થથી અવકતવ્યદ્રવ્ય વિશેષાધિક છે. તેથી પ્રત્યાર્થી નાપૂર્ણ દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. તેથી પ્રદેશાર્થથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૧૧૬/૩, ૧૧૬/૮ : આ સૂત્રમાં માનપૂર્વમાં અલાબહત્વનો, દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશ ઉભયરૂપે, એમ ત્રણ પ્રકારે વિચાર કરવામાં આવેલ છે. દ્રવ્યોની ગણનાને દ્રવ્યાર્થ, પ્રદેશોની ગણનાને પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશ બંનેની ગણનાને દ્રવ્ય-પ્રદેશાર્થ કહેવામાં આવે છે. આનુપૂર્વી દ્રવ્યમાં ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત કણ આકાશ પ્રદેશનો સમદાય-એક દ્રવ્ય કહેવાય, ચાર પ્રદેશવગાઢ સ્કંધથી ઉપલક્ષિત ચાર આકાશ પ્રદેશનો સમુદાય અન્ય દ્રવ્ય છે. આ રીતે પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્યથી અવગાઢ આકાશપ્રદેશોના સમુદાય એક-એક દ્રવ્ય કહેવાય છે. ત્રણ પ્રદેશના સમુદાયરૂપ આકાશ પ્રદેશ એક દ્રવ્ય છે, તો તેના પ્રદેશ ત્રણ કહેવાય. અનાનુપૂર્વીમાં એક-એક પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત પૃથપૃથક પ્રત્યેક પ્રદેશ પૃથક્ પૃથક દ્રવ્ય છે. તેમાં અન્ય પ્રદેશનો સંભવ નથી તેથી તે આપદેશાર્થ કહેવાય. અવકતવ્ય દ્રવ્યોના બે-બે આકાશ પ્રદેશોનો જે યોગ છે, તે તેટલાં દ્રવ્ય કહેવાય છે. એક અવક્તવ્ય દ્રવ્યમાં એક દ્રવ્ય અને બે પ્રદેશ છે, બે અવકતવ્યના બે દ્રવ્ય અને ચાર પ્રદેશ કહેવાય. આ રીતે દ્રવ્ય-પ્રદેશ અને ઉભયરૂપતાથી અલાબહત્વ દર્શાવ્યો છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. • સૂઝ-૧૧૩ થી ૧૧૯ : પ્રશ્ન :- સંગ્રહનપસંમત અનૌપનિધિની ક્ષેત્રાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂવકથિત સંગ્રહનીય સંમત દ્રવ્યાનુપૂર્વી જેવું જ સંગ્રહનય સંમત ક્ષેમાનુપૂર્વનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૧૧૩ થી ૧૧૯ : આ સૂત્રમાં સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના અતિદેશ દ્વારા ક્ષેત્રાનુપૂર્વીના વર્ણનનો સંકેત કર્યો છે. • સૂમ-૧૨૦/૧ : પ્રશ્ન :- ઔપનિશ્ચિકી ફોગાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔપનિધિની ફોગાનુપૂર્વના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) પૂવનિપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વ અને (3) અનાનુપૂર્વ પ્રશન :- પૂવનિપૂર્વ ઔપનિધિકી ક્ષેમાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • (૧) અધોલોક, (૨) તિ લોક, (૩) ઉMલોક. આ ક્રમથી ક્ષેત્ર-લોકનો નિર્દેશ કરવો તેને પૂવનિપૂર્વ ઔપનિધિની માનવ કહે છે. (૧) ઉdલોક, (૨) તિય લોક, (૩) ઘોલોક, આવા વિપરીત ક્રમથી ફોઝનું કથન કરવું તેને ઇશાનુપૂર્વ કહે છે. એકથી શરૂ કરી, એક-એકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્વતની રાશિને પરસ્પર ગુણવાથી જે અભ્યસ્તરાશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ આવે તેટલા અનાનુપૂર્વના ભંગ કહેવાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૧૨૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વિવેચન-૧૨૦/૧ : આ સૂત્રોમાં ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અનૌપતિધિકીમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય એમ ત્રણ ભેદ છે. જ્યારે અહીં ઔપનિધિતીમાં-પૂર્વનુપૂર્વી, પન્નાનુપૂર્વી અને અનાનુપૂર્વી એવા ત્રણ ભેદ કર્યા છે. અહીં ત્રણ લોકના આધારે ત્રણે આનુપૂર્વીનું સ્વરૂપ સમજાવ્યું છે. - ચૌદરાજુ લાંબા આ લોકના રક્તપ્રભા પૃથ્વીના સમભૂમિ ભાગવાળા ક્ષેત્ર અને મેરુપર્વતની મધ્યના ક્ષેત્રમાં આકાશ દ્રવ્યના આઠ ચકપ્રદેશ છે. તે રુચક પ્રદેશથી નીચે-અધોદિશામાં નવસો યોજન પછીના ક્ષેત્રને અધોલોક, ઉર્વદિશામાં નવસો યોજનથી ઉપરના ક્ષેત્રને ઉદdલોક અને વચ્ચેના ૧૮૦૦ યોજનવાળા ક્ષેત્રને મધ્યલોક કહે છે. તેનો તિરછો વિસ્તાર વધુ હોવાથી તેને તિય લોક પણ કહે છે. ‘અધઃ' શબ્દનો અર્થ છે અશુભ. ક્ષેત્ર પ્રભાવથી જ જે ક્ષેત્રમાં અશુભ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્ય વધુ છે, તે અધોલોક. જે ક્ષેત્રમાં શુભ પરિણમનવાળા પુદ્ગલદ્રવ્યો વધુ છે, તે ક્ષેત્ર ઉર્વલોક. અને જે ક્ષેત્રમાં પ્રાયઃ મધ્યમ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્યો વિશેષ છે, તે ક્ષેત્ર મધ્યલોક. ક્રમવિન્યાસઃ- શાસ્ત્રકારે (૧) અધોલોક, (૨) મધ્યલોક અને (3) ઉર્વલોક, આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. તે ક્રમ વિન્યાસનું કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે. કે ચૌદ ગણસ્થાનકમાં જેમ જઘન્ય પરિણામવાળા મિયાવનું પ્રથમ કથન કરાય છે. તેમ અહીં ધોલોકમાં જઘન્ય પરિણામવાળા દ્રવ્યનો સંબંધ વિશેષ હોવાથી ક્રમમાં તેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાત્ મધ્યમ પરિણામવાળા દ્રવ્યસંયોગથી મધ્યલોકનું અને ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્યસંયોગના કારણે ઉર્વલોકને અંતમાં સ્થાન પ્રાપ્ત થયું છે. • સૂઝ-૧૨૦/ર : અધોલોક ક્ષેત્રાનપૂર્વ ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે – (૧) પૂવનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂન. પ્રશ્ન :- ધોલોક ક્ષેત્રપૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧). રતનપભા, (૨) શર્કરાપભા, (૩) વાલુકાપભા, (૪) કાપભા, (૫) ધૂમપભા, (૬) તમ:પ્રભા અને (5) તમામપભા. આ ક્રમથી સાત નરકભૂમિના કથનને આધોલોક ક્ષેત્ર પૂવનિપૂવ કહે છે. ધન :- ધોલોક ક્ષેત્રપશ્ચાતુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : તમામપ્રભા નામની સાતમી નફથી શરૂ કરી વિપરીત ક્રમથી પ્રથમ રતનપભા નાક પર્વતના કથનને આધોલોક ક્ષેત્ર પશ્ચાતુપૂર્વ કહે છે. અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? આદિમાં એકને સ્થાપિત કરી એક-એકની વૃદ્ધિ કરતાં સાત પયતની સંખ્યાને એક શ્રેણીમાં રાખીને તે શ્રેણીના અંકોને પરસ્પર ક્રમશઃ ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને છોડીને શેષ ભંગ અનાનુપૂર્વ કહેવાય છે. • વિવેચન-૧૨૦/ર - આ સૂત્રમાં અધોલોક માનુપૂર્વીનું વર્ણન છે. અધોલોકમાં સાત નક પૃથ્વીઓ આવેલી છે. તેના ક્રમથી સાત નામ આ પ્રમાણે છે. (૧) રનપભા:- પ્રથમ નક પૃવીમાં રનો જેવી પ્રભા-કાન્તિનો સદ્ભાવ છે. (૨) શર્કરાપભા :- બીજી તરફ પૃથ્વીમાં શર્કરા-પત્થરખંડ જેવી પ્રભા છે. (૩) વાલુકાપ્રભા :- ત્રીજી નક પૃથ્વીમાં વાલુકા-રેતી જેવી પ્રભા છે. (૪) પંકપ્રભા :- ચોથી નરક પૃથ્વીમાં પંક-કાદવ-કીચડ જેવી પ્રભા છે. (૫) ધૂમપભા :- પાંચમી નરક પૃથ્વીમાં ધૂમ-ધૂમાડા જેવી પ્રભા છે. (૬) તમપ્રભા :- છઠ્ઠી નક પૃથ્વીમાં તમઃધકાર જેવી પ્રભા છે. (9) તમસ્તમપ્રભા :- સાતમી તક પૃવીમાં ગાઢ અંધકાર જેવી પ્રભા છે. • સૂગ-૧૨|૩ થી ૧૨૫/૧ - [૧૨૦3] તિર્યકલોક ક્ષેમાનુપૂર્વના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) પૂર્ણાનુપૂર્વી () પશ્ચાતુપૂર્વી (3) અનાનુપૂર્વ [૧ર૧ થી ૧૨૪] પ્રશ્ન :- મધ્યલોક» પૂતુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદસમુદ્ર, સીરદ્વીપ, શીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ધૃતોદસમુદ્ર, ઈસુવરદ્વીપ, ઈસુવર સમુદ્ર, નન્દીદ્વીપ, નંદીસમુદ્ર, અણવરદ્વીપ, અરુણરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, ચકદ્વીપ અને ચક સમુદ્ર. - જંબુદ્વીપથી લઈને આ શ્વક સમુદ્ર પતિના દ્વીપ સમુદ્ર નિરંતર છે. તે પછી શેષ અસંખ્યદ્વીપ સમુદ્રોનું ક્રમિક કથન છે અથતિ ત્યાંથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, પછી ભુજગલર દ્વીપ સમુદ્ર, પશ્ચાત્ અસંખ્યાત દ્વીપ સમદ્ર પછી કુશવર, કૌંચવર વગેરે દ્વીપ સમુદ્રો છે. તે પછી આભરણ આદિ દ્વીપસમુદ્રો છે આથતિ લોકમાં જેટલા શુભ નામના આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પઝા, નિધિ, રન, વરધર, હદ, નદી, વિજય, વાસ્કાર, કલોન્દ્ર, કુરુ, મંદર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અંતે દેવ, નાગ, યજ, ભૂત અને સ્વયંભૂરમણ આ પાંચ નામના દ્વીપ અને સ્વયંભૂમણ સમુદ્ર છે. જંબૂદ્વીપથી લઈ સ્વયંભૂરમણ પતિના બધા દ્વીપસમુદ્ર એક-બીજાથી વેષ્ટિત છે, વીંટળાયેલા છે. • સૂત્ર-૧૨૫/૧ : [૧ર/૧] માલોક પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સ્વયંભૂસ્મણ સમુદ્ર, સ્વયંભૂમણ દ્વીપ, ભૂત સમુદ્ર, ભૂતદ્વીપથી લઈ જંબૂદ્વીપ સુધી વિપરીત કમથી દ્વીપ-સમુદ્રની સ્થાપનને મધ્યલોક ક્ષેત્ર પશાનપૂર્વ કહે છે. મધ્યલોકોમ અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? એકથી શરૂ કરી, એકએકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્વતની રાશિને એક શ્રેણીમાં સ્થાપી, તેને 41/6] Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫ પરસ્પર ગુણવાણી જે અભ્યd સશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ રહે તે પ્રમાણ ભંગ અનાનુપૂર્વી કહે છે. • વિવેચન-૧૨૫/૧ : આ સૂત્રોમાં મધ્યલોકનું વર્ણન છે. મધ્યલોકવર્તી અસંખ્યાત દ્વીપ-સમુદ્રની બરોબર મધ્યમાં જંબદ્વીપ છે. તે જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો પહોળો છે અને થાળી આકારે સ્થિત છે. તેના ફરતો લવણ સમુદ્ર છે. તેને ફરતો ધાતકી ખંડ છે. તત્પશ્ચાત્ કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. આમ અસંખ્યાત દ્વીપસમુદ્ર એકબીજાને વીંટળાઈને રહેલ છે. તે બધા પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્ર કરતાં બમણા વિસ્તારવાળા ચૂડીના આકારે સ્થિત છે. અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યલોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. સમુદ્રોમાં પાણીનો સ્વાદ :- (૧) લવણ સમુદ્રના પાણીનો સ્વદા ખારો-લવણ જેવો છે. (૨) કાલોદધિ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ શુદ્ધ પાણી જેવો છે. (3) વાસણોદ સમુદ્રના પાણીનો સ્વાદ વારુણી (દારૂ) જેવો છે. (૪) ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ ખીર જેવો છે. (૫) વૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. (૬) ઈક્ષરસોદ અને શેષ સર્વ સમુદ્રના પાણીનો સ્વાદ શેરડીના રસ જેવો છે. અસંખ્યાત દ્વીપસમુદ્રમાંથી કેટલાક દ્વીપ-સમુદ્રના નામ શારામાં બતાવ્યા છે. શેષ નામોનો શાસ્ત્રમાં નામોલ્લેખ નથી પરંતુ સ્વસ્તિક, કળશ, શુભવર્ણ, ગંધ વગેરે શુભનામોવાળી લોકમાં જેટલી વસ્તુઓ છે, તે નામાવાળા દ્વીપ-સમુદ્ર જાણવા. - જંબૂદ્વીપ, લવણ સમુદ્રથી શરૂ કરી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત ક્રમથી કથન કરે તો તે પૂવનુિપૂર્વી કહેવાય, સ્વયંભૂમણ સમુદ્રથી શરૂ કરી વિપરીત ક્રમથી જંબૂદ્વીપ સુધી સમુદ્ર-દ્વીપોને સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય અને એકથી પ્રારંભ કરી અસંખ્યાત શશિ સુધી સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરી જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ છોડીને શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે. • સૂગ-૧૨૫૨ : ઉદdલોક શોમાનુપૂર્વના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પૂવનુપૂર્વી (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂર્વી. ઉર્વલોક ક્ષેત્ર પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) લહાલોક, (૬) લાનાક, () મહાશુક, (૮) સહસાર, () અનિત, (૧૦) પ્રાણત, (૧૧) અરણ, (૧૨) અયુત, (૧૩) ઝવેયક, વિમાન, (૧૪) અનુત્તર વિમાન (૧૫) ઈષપ્રાગભારા પૃની. આ ક્રમથી ઉર્વલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પૂવનિપૂવ. પ્રશન :- ઉદdલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ઈષwાગભારા પૃતીથી શરૂ કરી સૌધર્મ કહ્યુ સુધી વિપરીત ક્રમથી ઉtdલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પulyપૂર્વ કહેવાય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધન :- ઉદdલોક x અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - એકને આદિમાં સ્થાપિત કરી એકોત્તર વૃદ્ધિ કરતા પંદર પર્વતની સંખ્યાની શ્રેણીપંકિતમાં સ્થાપિત કરી, તે સંખ્યાને ક્રમશઃ પરસ્પર ગુણા કરવાથી જે ભંગ રાશિ પ્રાપ્ત થાય તેના અાદિ અને અંતના બે ભંગને છોડી શેષ ભંગોને અનાનુપૂર્વ કહેવામાં આવે છે. • વિવેચન-૧૨૫/ર : આ ચાર સૂત્રોમાં ઉર્વીલોક ક્ષેત્ર સંબંધી વકતવ્યતા છે. ઉર્વલોકમાં બાર દેવલોક, નવનૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર સિદ્ધશિલાઈષપ્રાગભારા પૃવી છે. સૌધર્માવલંસક વગેરે મુખ્ય વિમાનના આધારે બાર દેવલોકના બારનામ પ્રસિદ્ધ પામ્યા છે. લોકરૂપ પુરુષની ગ્રીવાને સ્થાને આવેલ નવ વિમાન શૈવેયક રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે અને અનુતર એટલે શ્રેષ્ઠ. દેવ વિમાનોમાં શ્રેષ્ઠ હોવાથી પાંચ વિમાન ‘અનુતવિમાન” તરીકે પ્રસિદ્ધ થયા છે. આ પાંચે વિમાનમાં સભ્યર્દષ્ટિ જીવો જ ઉત્પન્ન થાય છે. તેમાં ચાર વિમાન ચાર દિશામાં છે અને સવચિસિદ્ધ વિમાન તે ચાર વિમાનની વચ્ચે છે. સવથિસિદ્ધ વિમાનમાં એકાવતારી જીવો જ ઉત્પન્ન થાય છે. તે દેવ ભવ પછી મનુષ્યનો ભવ પામી મોક્ષે જાય છે. સિદ્ધશિલાથી ઉપરના ક્ષેત્રમાં સિદ્ધભગવંતો સ્થિત છે. તે પૃથ્વી થોડી નમેલી હોવાથી તેને ઈષપ્રાગભારા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. • સુત્ર-૧૨૫/૩ - અન્ય અપેક્ષાએ ઔપનિધિની ક્ષેમાનપૂર્વના ત્રણ પ્રકાર કહા છે, તે આ પ્રમાણે છે – (૧) પૂવનુપૂર્વી (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂવ. પૂવનિપૂવીનું સ્વરૂપ કેવું છે? એક પ્રદેશાવગાઢ, દ્વિપદેશાવગાઢ યાવતું દશદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોને ક્રમથી સ્થાપવામાં આવે, તે ક્ષેત્ર સંબંધી પૂર્ણાનુપૂવ. પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત કમથી એક પ્રદેશાવગાઢ પર્વતની સ્થાપનાને પડ્યાનુપૂર્વી. એક પ્રદેશાવગાઢ પુગલની એક સંખ્યાથી પ્રારંભ કરી, એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્વતની શ્રેણી સ્થાપિત કરી તે સંખ્યાનો ક્રમશઃ પરસ્પર ગણાકાર કરી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડીને શેષ ભંગ અનાનુપૂર્વ કહેવાય છે. આ અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. • વિવેચન-૧૨૫/૩ - આ ચાર સૂત્રોમાં ક્ષેત્રાનુપૂર્વી બીજી રીતે પ્રરૂપણ કર્યું છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહના-સ્થાન આપે છે. તેથી આકાશ પ્રદેશની ગણના ફોનમાં કરવામાં આવે છે. છ દ્રવ્યમાંથી ધમસ્તિકાય, અધમસ્તિકાય આ બંને અખંડ દ્રવ્ય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ છે તેથી તેમાં આનુપૂર્વી ઘટી શકે નહીં. પ્રત્યેક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ સ્થિત થાય છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટી ન શકે. એક Page #52 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૫ ૮૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પુદ્ગલ દ્રવ્ય એક, બે, ત્રણ, ચાર આદિ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે માટે તેમાં આનુપૂર્વી ઘટિત થાય છે. આકાશ દ્રવ્યના એક પ્રદેશ ઉપર જેટલા પુદ્ગલ રહે તે એક પ્રદેશાવગાઢ કહેવાય. જે પુદ્ગલ દ્રવ્ય આકાશના બે પ્રદેશ ઉપર વ્યાપીને રહે તે દ્વિપદેશાવગાઢ કહેવાય. તે જ રીતે જે પુદ્ગલ દ્રવ્ય આકાશના સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ પર વ્યાપીને રહે તે સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ કહેવાય છે. એક પ્રદેશાવગાઢ, દ્વિપદેશાવગાઢ તેમ ક્રમથી અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી સ્થાપના કરવામાં કે કથન કરવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. વિપરીત સ્થાપનાને પશ્ચાતુપૂર્વી કહેવાય. પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી ક્રમને છોડીને અન્ય કોઈપણ ક્રમથી સ્થાપનાને અનાનુપૂર્વી કહેવાય. • સૂણ-૧૨૬,૧૨૩ - [૧૬] પ્રશ્ન ક કાલાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાલાનુપૂર્વના બે પ્રકાર છે. તે આ પ્રમાણમાં છે, (૧) ઔપનિધિતી અને (૨) અનૌપનિધિની. ઔપનિશ્ચિકી અને અનૌપનિધિકીમાંથી ઔપનિધિતી કાલાનુપૂવ થાય છે અથતિ અRવક્તવ્ય હોવાથી તેનું વર્ણન પછી કરવામાં આવશે. [૧૨] તેમાં જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે, તેના બે પ્રકાર છે - (૧) નૈગમ-વ્યવહાર નય સંમત (૨) સંગ્રહનીય સંમત • વિવેચન-૧૨૬,૧૨૩ : ઉપકમ નામના પ્રથમ અનુયોગ દ્વારના, આનુપૂર્વી નામના પ્રથમ ભેદના પાંચમા પ્રભેદ કાલાનુપૂર્વીના વર્ણનનો સૂત્રકાર પ્રારંભ કરે છે. કાલ સંબંધી અનુકમથી કથન કરવામાં આવે તે કાલાનુપૂર્વી કહેવાય છે. કાલ એટલે સમયરૂપ નિશ્ચાયકાળ અને આવલિકા, સ્ટોક વગેરે રૂ૫ વ્યવહાકાળ. કાળ ચારૂપી છે તેમાં આનુપૂર્વી, સત્પદ પ્રરૂપણા વગેરે સુગમ નથી. તેથી કાળમાં દ્રવ્યોનો ઉપચાર કરી એક સમયની સ્થિતિ, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યાદિનો વિચાર કાળાનુપૂર્વમાં કરવામાં આવે છે. કોઈક સ્થાને દ્રવ્ય સાથે ફોગના ઉપચારથી પણ કથન કરવામાં આવેલ છે. • સૂઝ-૧૨૮,૧૨૯ - [૧ર૮] પન :- નૈગમ-વ્યવહારનય સંમત કાલાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનય સંમત અનઔપનિધિતી કાલાનુપૂર્વના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) મંગસમુત્કીર્તનતા, (3). ભંગોપદનતા, (૪) સમવતર, (૫) અનુગમ. ૧૯] પ્રશ્ન • નૈગમ-વ્યવહારનય સંમત પિદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • નૈગામ-વ્યવહારનય સંમત અuિદ પ્રરૂપણામાં ત્રણ સમય, ચાર સમય ચાવતું દસ સમય, સંપ્રખ્યાત સમય, અસંખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનપૂર્વ અને બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવકતવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળા, ચાર સમય ચાવતું અસંખ્યાત સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનપૂર્વ કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વ અને બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવકતવ્ય કહેવાય છે. આ નૈગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા છે. આ નૈગામ-વ્યવહારનય સંમત અપદ પ્રરૂપણાનું શું પ્રયોજન છે ? રાવતું તેના દ્વારા ભંગસમુકીર્તનત કરાય છે. તે તેનું પ્રયોજન છે. • વિવેચન-૧૨૮,૧૨૯ : આ સૂત્રોમાં સૂત્રકારે કાળદ્રવ્યને પ્રધાન કરી, કાળપર્યાય વિશિષ્ટ દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પરમાણુથી લઈ અનંતપદેશી કંધ જે એક સમયની સ્થિતિવાળા હોય તે કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોમાં એક અને બીજા સમય વચ્ચે પૂર્વપશ્ચાતું ભાવ ઘટિત થાય છે, તેથી તેને અનાનુપૂર્વી કહી ન શકાય, તેમજ મધ્યનો અભાવ હોવાથી સંપૂર્ણ ગણનાનુકમ સંભવિત નથી, તેથી આનુપૂર્વી કહી ન શકાય, તેથી તેને અવકતવ્ય કહેવામાં આવે છે. ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યમાં ગણના ક્રમ ઘટિત થાય છે, તેથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. સ્વભાવથી જ કોઈપણ દ્રવ્ય અનંત સમયની સ્થિતિવાળા ન હોવાથી આનુપૂર્વમાં ત્રણ સમયથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા જ પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરેલ છે. એક, બે, ત્રણાદિ સમયની સ્થિતિવાળા દ્રવ્ય એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે માટે આનુપૂર્વી, અવક્તવ્ય અને અનાનુપૂર્વી, આ ત્રણેનું એકવચન અને બહુવચનથી કથન કર્યું છે. • સૂગ-૧૩૦ : પ્રથન • સૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુકીતનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનયસંમત દ્રવ્યાનુપૂર્વીંની જેમ કાલાનુપૂર્વની ભંગસમુત્કીનિતામાં (૧) આનુપૂર્વી છે, (૨) અનાનુપૂર્વી છે, (3) અવકતવ્ય છે વગેરે છવ્વીસભંગ જાણવા. પાવતુ આ રીતે તૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુકીનતાનું શું પ્રયોજન છે ? આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુકીતનતા દ્વારા ભંગોપદર્શન કરાય છે. • વિવેચન-૧૩n : આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણ એકવચનાન્ત, ત્રણ બહુવચનાd, તે રીતે અસંયોગી છ ભંગ, દ્વિકસંયોગી બાર અને મિસંયોગી આઠ ભંગ થાય. આ રીતે કાલાનુપૂર્વીના ભંગસમુત્કીર્તનતાના છવ્વીસ ભંગ દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા. • સૂત્ર-૧૩૧ : પ્રન :- નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદીનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કણ, ચાર આદિ સમયની સ્થિતિવાળા એક-એક દ્રવ્ય આનુપૂર્વી, એક Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર+૩૧ “અનુયોદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમયની સ્થિતિવાળા એક-એક દ્રવ્ય અનાનુપૂર્વ અને બે સમયની સ્થિતિવાળા એક-એક દ્રવ્ય અવકતવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળ અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વ, એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વ તથા બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. દ્રભાનુપૂર્વની જેમ અહીં પણ છવ્વીસ ભંગોનું સ્પષ્ટીકરણ કરવું, એક-એક ભંગનું સ્વરૂપ દર્શન કરાવે તે ભંગોપદર્શનતા કહેવાય છે. • વિવેચન-૧૩૧ - અનૌપનિધિથી કાલાતુપૂર્વીના બીજા ભેદ ભંગસમુકીર્તનતામાં સંભવિત ભંગોનો નામોલ્લેખ કરસ્વામાં આવે છે. ત્રીજા ભેદ ભંગોપદર્શનતામાં તે જ ભંગોના સ્વરૂપનું દર્શન સૂગકાર કરાવે છે. કાલાનુપૂર્વીમાં કાલની પ્રધાનતા છે. કાળથી પુદ્ગલ દ્રવ્યનો વિચાર કરતા, પુદ્ગલ દ્રવ્યની તે જ સ્વરૂપે રહેવાની કાલમર્યાદાના આધારે અનુપૂર્વી આદિ સંભવે છે. એક સમયની સ્થિતિવાળા એક-એક પરમાણુથી લઈ અનંતપદેશી સ્કંધ વગેરે દ્રવ્ય એક અનાનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક પરમાણુ વગેરે દ્રવ્ય અનેક અનાનુપૂર્વી કહેવાય છે. આ જ પ્રમાણે શેષ ભંગોનું સ્વરૂપ સમજવું જોઈએ. • સૂત્ર-૧૩૨ - પ્રશ્ન : સમવતારનું સ્વરૂપ કેવું છે ? સૈગમ-વ્યવહાર સંમત અનેક આનુપૂર્વ દ્રવ્યો ક્યાં સમવતાર પામે છે ? અતિ ક્યાં સમાવિષ્ટ થાય છે ? યાવતું ભણે સ્વ-સ્વ સ્થાનમાં સમવતરિત થાય છે. આ સમવતારનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૧૩ર : સમવતાર એટલે સમાવિષ્ટ થવું. તે તે દ્રવ્યમાં તબૂત થવું. નૈગમવ્યવહારનયસંમત કાલાનુપૂર્વીના આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવકતવ્ય દ્રવ્ય, આ ત્રણની અપેક્ષાએ ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રશ્ન :- આનુપૂર્વીદ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં, અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે ? ઉત્તર :- આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત (સમાવિષ્ટ) થાય છે. અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં નહીં. તે જ રીતે અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્યમાં અને અવકતવ્ય દ્રવ્ય વકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે. • સૂત્ર-૧૩૩,૧૩૪ : પ્રશ્ન :* અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અતુગમના નવ પ્રકાર કહw છે તે આ પ્રમાણે - (૧) સદરૂપા વાવ4 (6) અવIબહુd. • વિવેચન-૧૩૩,૧૩૪ - તે નવ પ્રકાર આ પ્રમાણે છે - (૧) સત્પદપરૂપણા, (૨) દ્રવ્યપ્રમાણ, (3) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અલબહુd. • સૂp-૧૩૫/૧ - પ્રશ્ન :- મૈગમ-વ્યવહારનયસંમત [કાલ આનુપૂર્વી દ્રવ્ય અતિરૂપે છે કે નાસ્વિરૂપ છે ? ઉત્તર :- નૈગમ-વ્યવહારનયસંમત [કાલ આનુપૂર્વી, અનાનુપૂર્વ અવકતવ્ય, આ ત્રણે દ્રવ્ય નિયમાં અતિરૂપે છે. પ્રશ્ન :- આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? આનપવી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. • વિવેચન-૧૩૫/૧ - આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યનું દ્રવ્ય પ્રમાણ બતાવ્યું છે. આ ત્રણે દ્રવ્ય અસંખ્યાત છે. અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પુદ્ગલ દ્રવ્ય અનંત છે તો કાલાનુપૂર્વાગત આનુપૂર્વી વગેરેનું દ્રવ્ય પ્રમાણ અનંતના બદલે અસંખ્યાત કેમ કહેવામાં આવે છે ? તેનું સમાધાન એ છે કે કાલાનુપૂર્વીમાં કાળની પ્રધાનતા હોવાથી ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો, ચારસમયની સ્થિતિવાળા, પાંચ સમયાદિની સ્થિતિવાળા અનંત દ્રવ્યો પણ એક-એક દ્રવ્યરૂપે ગણાય છે. દ્રવ્યના સ્થિતિ સ્થાન અસંખ્યાત છે માટે આનુપૂર્વી વગેરે દ્રવ્ય અસંખ્યાત કહ્યા છે. સ્થિતિ સ્થાન અસંખ્યાત હોવાથી કાલાનુપૂર્વીગત આનુપૂર્વીની સંખ્યાત દ્રવ્ય પ્રમાણતા તો સિદ્ધ થઈ જાય છે પરંતુ એકસમયની સ્થિતિવાળા દ્રવ્યો અનાનુપૂર્વી કહેવાય છે. તેનું ‘એક સમય’નું એક જ સ્થિતિ સ્થાન બને અને બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવક્તવ્ય કહેવાય છે. તેનું ‘બે સમયનું એક જ સ્થિતિ સ્થાન બને તેથી તેમાં કાળ વિવક્ષાથી એક જ દ્રવ્યપમાણતા અને વ્યવિવાથી અનંત દ્રવ્ય પ્રમાણતા પ્રાપ્ત થાય પરંતુ આ સૂત્રમાં અનાનુપૂર્વી-અવક્તવ્ય કાલાનુપૂર્વીને અસંખ્યાત કહ્યા છે તે કેવી રીતે ઘટિત થાય ? આ પ્રશનનું સમાધાન કરતાં શાસ્ત્રકાર કહે છે કે કાલાનુપૂર્વીગત અનાનુપૂર્વી અને અવક્તવ્યની અસંખ્યાત દ્રવ્ય પ્રમાણતા ક્ષેત્રની વિવક્ષાથી કહેવામાં આળે છે. એક-એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યો અને બે-બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યો લોકના એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપદેશ ઉપર અવગાહન કરે છે. પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ જ હોય છે. આ રીતે આધારભૂત ક્ષેત્રની અપેક્ષાઓ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની દ્રવ્ય પ્રમાણતા અસંખ્યાત બતાવી છે. • સુત્ર-૧૩૫/ર : ધન :- નૈગમ-વ્યવહારનય સંમત અનુપૂર્વ દ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં રહે છે ? ઉત્તર * એક દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય - (૧) લોકના સંખ્યાતમાં ભાગમાં () અસંખ્યાતમાં ભાગમાં, (3) સંગાત ભાગોમાં, (૪) અસંખ્યાત ભાગોમાં (v) દેશોન લોકમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સવલોકમાં રહે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૩૫ અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોની વાવ્યા મૈગમ-વ્યવહારનય સંમત હોમનપૂર્વ પ્રમાણે જાણની અતિ એક દ્રવ્યની અપેક્ષાએ તે બંને દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સવલોકમાં અવગાઢ નથી પરંતુ અસંખ્યાતમા ભાગમાં રહે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ તે બંને અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય સર્વ લોકમાં વ્યાપ્ત છે. કાલાનુપૂર્વના સ્પર્શના દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું. • વિવેચન-૧૩૫/ર : આ બે સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્ર અને સ્પર્શનાનો વિચાર કરવામાં આવ્યો છે. કાલાનુપૂર્વીની અપેક્ષાએ ત્રણથી વધુ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વી કહેવાય છે. આ ત્રણ, ચાર, સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્યાકાશના એક પ્રદેશથી લઈ અસંખ્યાત પ્રદેશ પર અવગાહન કરી શકે છે. આ આનુપૂર્વી દ્રવ્ય જો એક-બે-ત્રણ વગેરે આકાશ પ્રદેશને અવગાહે તો લોકનો અસંખ્યાતમો ભાગ તેનું ક્ષેત્ર કહેવાય. તે જ રીતે કેટલાક લોકના સંખ્યાતમા ભાગને, કેટલાક આનુપૂર્વીદ્રવ્ય સંખ્યાત ભાગોને, કેટલાક અસંખ્યાત ભાગોને અને કેટલાક દેશોન લોકને અવગાહે છે. પરંતુ કોઈ ચોક પુદ્ગલ સ્કંધની અપેક્ષાએ કાલાનુપૂર્વીગત આનુપૂર્વી દ્રવ્ય સર્વલોક વ્યાપી નથી. અયિત મહાકળ દ્રવ્ય સર્વલોકવ્યાપી બની શકે છે પરંતુ કાલની વિવક્ષામાં તે આનુપૂર્વી દ્રવ્ય નથી. તે એક સમય માટે લોકવ્યાપી બને છે. સર્વલોક વ્યાપી સ્કંધરૂપે તેની સ્થિતિ એક સમયની જ છે અને એક સમયની સ્થિતિવાળા દ્રવ્ય કાળની અપેક્ષાએ અનાનુપૂર્વી કહેવાય છે. તેથી અચિત મહાત્કંધની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સર્વલોકવ્યાપી ન કહી શકાય. કાલાનુપૂર્વીગત આનુપૂર્વીનું મ દેશોન લોક છે. કાળમાં માત્ર ફોગની વિવાથી ત્રણ પ્રદેશ ન્યૂન અથgિ દેશોન ન્યૂન આનુપૂર્વી દ્રવ્ય માનવા જોઈએ. તેથી તે ત્રણ પ્રદેશમાંથી એક પ્રદેશ પર અનાનુપૂર્વી અને બે આકાશ પ્રદેશ ઉપર અવકતવ્ય દ્રવ્ય રહી શકે. આ વિધાન ક્ષેત્રની વિવક્ષાથી કાલાનુપૂર્વમાં સમજવું. • સૂઝ-૧૩૫/3 - પુન: • નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂવરૂપે કેટલો કાળ રહે છે આથતિ તેની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- એક આનપૂર્વ દ્રવ્યની અપેક્ષાએ આનુપૂવ દ્રવ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે. પ્રથમ - મૈગમ વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય-અનુcકૃષ્ટ સ્થિતિ એક સમયની અને અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ સકાલિક છે. ઘન :- નૈગમ વ્યવહાર નયસંમત વક્તવ્ય દ્રવ્યની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- એક વકતવ્ય દ્રવ્યની અપેક્ષાએ રાજઘન્ય-અનુષ્કૃષ્ટ સ્થિતિ બે “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમયની છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ સર્વકાલિક છે. • વિવેચન-૧૩૫/૩ - આ સૂત્રમાં કાલાનુપૂર્વીગત આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિનું વર્ણન છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વરૂપે જેટલો સમય રહે તે કાલમયદાને સ્થિતિ કહે છે. કાલની અપેક્ષાએ જઘન્ય ત્રણ સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને જ કાલાતુપૂર્વી કહે છે. તેથી તેની સ્થિતિ તે પ્રમાણે જ સંભવિત છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યને અવક્તવ્ય કહ્યા છે. તે બંનેમાં એક જ સ્થિતિ સ્થાન છે. તેથી તેની અજઘન્ય અનુકૂટ સ્થિતિ ક્રમશઃ એક અને બે સમયની છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એવી બે પ્રકાસ્ની સ્થિતિ સંભવિત નથી. અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય દ્રવ્ય સર્વકાળમાં હોય છે. એક પણ સમય એવો ન હોય કે જયારે આ ત્રણે દ્રવ્ય ન હોય. તેથી તેની સ્થિતિ સર્વદ્ધા-સર્વકાલની કહી છે. • સૂp-૧૩૫૪ - પ્રશન :- બૈગમ વ્યવહારનય સંમત આનુપૂવદ્રવ્યનું કાળપેક્ષાએ અંતર કેટલા સમયનું હોય છે ? ઉત્તર :- એક આનપર્વ દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ને સમયનું અંતર છે અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાઓ અંતર નથી. ધન :- નૈગમ વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા સમયનું છે ? ઉત્તર + એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે અને અનેક નાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. પ્રવન :- નૈગમ વ્યવહારનયણાંમત આવકતવ્ય દ્રવ્યનું અંતર કેટલા સમયનું છે ? ઉત્તર - એક દ્રવ્યની અપેક્ષાએ અવકતવ્ય દ્રવ્યનું જElી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક વકતવ્ય દ્રવ્યની અપેક્ષાઓ અંતર નથી. વિવેચન-૧૩૫૪ - આ સૂત્રોમાં આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું અંત-વિરહકાળને વર્ણવવામાં આવ્યો છે. આનુપૂર્વી વગેરે દ્રવ્ય આનુપૂર્વીરૂપ પરિણામને ત્યાગી અન્ય પરિણામને પામી પુનઃ જેટલા સમય પછી આનપૂર્વીપણાને પ્રાપ્ત થાય તેટલા સમયને અંતરકાળ કે વિરહકાળ કહેવાય છે. (૧) આનપર્વદ્રવાનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમયનો છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્યનો વિરહકાળ જઘન્ય બે સમય, ઉcકૃષ્ટ અસંખ્યાત કાળનો છે. (3) અવક્તવ્યદ્રવ્યનો વિરહકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. આનુપૂર્વીદ્રવ્યના જઘન્ય-ઉત્કૃષ્ટ એક-બે સમયના વિરહકાળનું કારણ એ છે. કે ત્રણ સમયથી લઈ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. તે આનુપૂર્વીપણાને ત્યાગી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યરૂપે પરિણત Page #55 -------------------------------------------------------------------------- ________________ સુખ-૧૫ ૨ થઈ પુનઃ પ્રણાદિ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી લે ત્યારે જઘન્ય વિરહકાળ થાય અને આનુપૂર્વીપણાને ત્યાગી બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ આનુપૂર્વીને પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ બે સમયનો વિરહકાળ થાય. તે પગલે ત્રણ, ચાર, પાંચ વગેરે સમયની સ્થિતિવાળા દ્રવ્યરૂપે પરિણત થાય તો તે આનુપૂર્વરૂપ જ ગણાય માટે એક અને બે સમયનો જ વિરહકાળ કહ્યો છે. એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વીત્વને ત્યાગી બે સમયની સ્થિતિ પ્રાપ્ત કરી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે જઘન્ય બે સમયનો વિરહકાળ થાય અને ત્રણ, ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિ પામી, અસંખ્યાતકાળ પછી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ કહેવાય. અનાનુપર્ધી દ્રવ્ય સ્વયં એક સમયની સ્થિતિવાળા હોવાથી તેનો જઘન્ય વિરહકાળ બે સમયનો સમજવો. અવક્તવ્ય દ્રવ્ય બે સમયની સ્થિતિવાળા હોય છે, તે બે સમયની સ્થિતિ પૂર્ણ કરી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વીપણાને પામી પુનઃ બે સમયની સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે વિરહકાળ એક સમયનો થાય છે અને ત્રણ-ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિએ આનુપૂર્વીપણાને પ્રાપ્ત થઈ પુનઃ બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યપણાને પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ થાય છે. • સૂત્ર-૧૩૫/૫ - પ્રથમ • નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂવદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણ છે ? ઉત્તર :- ક્ષેમાનુપૂર્વના ભાગદ્વાર પ્રમાણે ત્રણેનું વકતવ્ય જવું. આનુપૂન દ્રવ્ય, અનાનુપૂર્વ અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ અધિક છે. અનાનપર્વ દ્રવ્ય, અનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અવક્તવ્ય દ્રવ્ય, આનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે આથત અસંખ્યાતભાગ ન્યૂન છે. • વિવેચન-૧૩૫/૫ - કાલાનુપૂર્વીના ભાગદ્વારને વર્ણવતા આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વીના ભાગહાસ્તો અતિદેશ કરેલ છે. ફોગાનુપૂર્વીના ભાગદ્વારમાં દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વાનો અતિદેશ કરેલ છે અર્થાત્ દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારનો જેમ ફોગાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનો ભાગદ્વાર જાણવો. અનાનુપૂર્વમાં એક સમયની સ્થિતિનું એક જ સ્થિતિસ્થાન છે, અવકતવ્ય દ્રવ્યમાં પણ બે સમયની સ્થિતિરૂપ એક જ સ્થિતિસ્થાન છે જ્યારે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાત સ્થિતિસ્થાન છે. આ રીતે આનુપૂર્વી શેષ અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગોથી અધિક છે અને આનુપૂર્વાની અપેક્ષાએ શેષ બંને દ્રવ્ય અસંખ્યાત ભાગનૂન છે. • સૂત્ર-૧૩૫/૬ - ભાવદ્વાર અને અલબહુત દ્વારનું કથન ક્ષેમાનુપૂર્વ પ્રમાણે સમજવું “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યાવતુ અનુગામનું આ સ્વરૂપ છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિની કાલનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન-૧૩૫/૬ - આનુપૂર્વી, અનાનુપૂર્વ અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય સાદિ પારિણામિક ભાવવાળા છે. અવક્તવ્ય દ્રવ્ય સ્વભાવથી જ સર્વથી થોડા છે. તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતપણા અધિક છે. આ અસંખ્યાતગણી અધિકતા ક્ષેત્રાનુપૂર્વીના ભાગ દ્વારા પ્રમાણે જાણવી. • સૂઝ-૧૩૬,૧૩૩ - [૧૬] પ્રશન • સંગ્રહનયસંમત અનૌનિધિકી કાલાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંગ્રહનયસંમત અનઔપનિધિકી કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે – (૧) અuિદ પ્રરૂપણા (૨) ભંગસમુ-કીર્તનિતા (3) ભંગોપદનિતા (૪) સમવતર (૫) અનુગમ. [૧૩] પ્રવન - સંગ્રહનીય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : આuિદ પ્રરૂપણા વગેરે પાંચ દ્વારોનું કથન સંગ્રહનચસંમત ક્ષેમાનપૂર્વ પ્રમાણે જાણવું. ત્યાં પ્રદેશાવગઢ શબ્દપ્રયોગ છે. તેની જગ્યાએ અહીં સ્થિતિ શબ્દનો પ્રયોગ કરવો યાવત આ રીતે સંગ્રહાયાંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનૌપનિધિકી કાલાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન-૧૩૬,૧૩૭ : આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિકી માનુપૂર્વીના અતિદેશદ્વારા કાલાનુપૂર્વીના પાંચ દ્વારોનું વર્ણન કર્યું છે. ક્ષેત્રાનુપૂર્વીમાં દ્રવ્યાનુપૂર્વીનો અતિદેશ કર્યો છે. તે પ્રમાણે પાંચ પદોનું વર્ણન સમજવું. ગાતુપૂર્વીમાં પ્રદેશાવગાઢના પ્રયોગની જગ્યાએ અહીં ‘સમયસ્થિતિક’ શબ્દનો પ્રયોગ જે રીતે તૈગમ વ્યવહારનય સંમત કાલાનુપૂર્વીમાં કર્યો છે તે રીતે અહીં સંગ્રહ નવમાં પણ કQો. • સૂત્ર-૧૩૮/૧ - પ્રશ્ન :- ઓપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔપનિધિની કાલાનુકૂવીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પૂવનુપૂર્વી (૨). પડ્યાનુપૂર્વી (3) અનાનુપૂર્વી. પ્રશ્ન :- પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂવનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે - એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવતું દસ સમયની સ્થિતિવાળા, સંત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું, તેને ઔપનિધિની પૂવનુપૂર્વી કહેવામાં આવે છે. પન :- પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અસંખ્યાત સમયની સ્થિતિવાળા યાવતુ એક સમયની સ્થિતિના દ્રવ્યોનું વિપરીત ક્રમથી સ્થાપના કરવું કે કથન કરવું તેને ઔપનિધિની પmlનપૂર્વ કહેવાય છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૧૩૮ ૯૪ પ્રત - અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર = એકને સ્થાપન કરી એક-એકની વૃદ્ધિ દ્વારા અસંખ્યાત પર્વતની સંખ્યાનું સ્થાપન કરી, તેનો પરસ્ટાર ગુણાકાર કરતાં, પ્રાત રાશિમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ ન્યૂન કરી, જે ભંગ રહે, તેને અનાનુપૂર્વી કહે છે. • વિવેચન-૧૩૮/૧ - આ સણોમાં ઔપનિધિની કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. એક સમયથી શરૂ કરી ક્રમથી અસંખ્યાત સમય સુધીના સ્થાપતને પૂર્વાનુપૂર્વી ઇત્યાદિ જાણ છું. • સૂમ-૧૩૮/ર : અથવા સંગ્રહનયસંમત ઔપનિધિકી કાલાનુપૂર્વના (બીજી રીતે) ત્રણ પ્રકાર છે – (૧) પૂર્વનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂર્વી. ધન :- પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે. ઉત્તર :- સમય, આવલિકા, આનપાણ, રોક, લવ, મુહૂd, દિવસ, અહોરમ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હાર વઈ, લાખવષ, પૂનમ, પૂર્વ ગુટિતાંગ, ગુણિત, અડીંગ, અડ, આવવાંગ, અવત, હકીંગ, હહક, ઉત્પલાંગ, ઉત્પલ, wilગ, પ%, નલિનાંગ, નલિન, અનિપુરાંગ, અનિપુર અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, અયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, સૂતિકા, શીfપહેલિકાંગ, શીર્ષપહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુગલ પરાવત અતીતાદ્રા, અનાગતiદ્ધા, સદ્ધિા,. આ ક્રમથી સ્થાપન કરવાને કાળસંબંધી પૂવનિપૂર્વ કહેવામાં આવે છે. પન • પન્નાનુકૂવીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સદ્ધિા, અનાગતોદ્ધાથી સમય સુધીના પદોની વિપરીત ક્રમથી સ્થાપનાને શllyપૂર્વ કહેવામાં આવે છે. - પન - અનાનપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સમયાદિને એક સંખ્યા આપી ત્યાંથી પ્રારંભ કરી, એક-એકની વૃદ્ધિ દ્વારા સવહિદ્ધા પર્વતની અનંતશ્રેણી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરવાથી પ્રાપ્ત રાશિમાંથી આદિ અને અંતના બે ભંગ બાદ કરી, શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે. • વિવેચન-૧૩૮/ર : આ સૂત્રોમાં પ્રકારાન્તરથી ઔપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પ્રથમ પ્રકારમાં કાલ અને કાલદ્રવ્યમાં અભેદ કરી કાલ પર્યાયયુક્ત દ્રવ્ય દ્વારા થતું એક સમયની, બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પ્રકારતમાં ગણનાકાળના એકમો દ્વારા કાલાનુપૂર્વી વર્ણવી છે. સમય એ કાળનો સૂફમઅંશ છે અને તે કાળગણનાનું પ્રથમ એકમ છે. તેના દ્વારા જ આવલિકા વગેરે કાળગણનાના એકમોની સંજ્ઞાઓ નિપન્ન થાય છે. • સૂત્ર-૧૩૯ : ઉકીતનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉકીર્તનાપૂર્વના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે – (૧) પૂવનુપૂર્વી (૨) પશ્ચાતુપૂર્વી (3) અનાનુપૂવી. પ્રથન :- પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) ઋષભ (૨) અજિત “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન () સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) પ્રાપભ (9) સુપાર્શ (૮) ચંદ્રપ્રભ (૯) સુવિધિ (૧૦) શીતલ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલ (૧૪) અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લિ (૨૦). મુનિસુવ્રત (૨૧) નમિ (૨) અરિષ્ટનેમિ (૩) પર્શ (૨૪) વર્ધમાન. પ્રથમ Bષભથી લઈ ૨૪માં વમિાન પતના ચોવીસ તીર્થકરોના નામના ક્રમથી ઉચ્ચારણને પવનપર્વ કહેવાય છે.. પ્રથમ + પશનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર + વીમાનથી પ્રારંભ કરી ઋષભ પર્યત વિપરીત ક્રમથી નામોચ્ચાર કરાય તેને પશ્ચીના પૂર્વ કહેવાય છે. એક (પ્રથમ) ઋષભ દેવને સ્થાપન કરી, એક-એક આંકની વૃદ્ધિ કરતાં ચોવીસ આંક સુધી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ બાદ કરતાં, શેષ જે રાશિ વધે છે અન/નમૂવીના ભંગ જાણવા. • વિવેચન-૧૩૯ : નામના ઉચ્ચારણને ઉકીર્તન કહે છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ, દ્રવ્યાદિના નામોના ઉચ્ચારણને ઉકીર્તન કહેવામાં આવે છે. આ નામનું ઉચ્ચારણ ક્રમથી કરાયા તો તેને ઉકીર્તનાનુપૂર્વી કહે છે. આ સૂત્રમાં ઉદાહરણરૂપે ઋષભદેવ સ્વામીથી શરૂ કરી વર્ધમાન સ્વામી પર્વતના ચોવીસ તીર્થકરોના નામોચ્ચારને ગ્રહણ કરેલ છે. • સૂત્ર-૧૪૦ : પન • ગણનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ગણનાનપૂર્વના ત્રણ પ્રકાર છે. (૧) પૂવનિપૂર્વી (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂવ. પ્રશ્ન * પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક, દશ, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અરબ, દશ અરબ. પ્રમાણે ક્રમથી ગણના કરવામાં આવે તેને પૂર્ણાનુપૂર્વી કહેવાય છે. પ્રત પશllyપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- દશ અરબelી શરૂ કરી એક પર્યત વિપરીતકમથી ગણના કરવામાં આવે તો તેને પદ્યાનપૂર્વ કહે છે. પ્રીત :- અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકથી શરૂ કરી એકએકની વૃદ્ધિ કરતાં દશ અરબ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરી જે રાશિ આવે તેમાંથી પ્રતમ અને અંતિમ ભંગ બાદ કરી, શેષ ભંગોદ્વારા ગણના કરાય તેને અનાનુપૂર્વ કહેવાય છે. • વિવેચન-૧૪૦ : ગણતરી કરવાની પદ્ધતિ, જે આંકડાઓ દ્વારા ગણતરી કરાય છે, તેના અનુકમને ગણનાનુપૂર્વી કહેવામાં આવે છે. ગણનાનું પ્રથમ એકમ છે ‘એક'. તેને દશગુણા કરવાથી દશ, તેને દશગણા કરવાથી સો, આ પ્રમાણે દશ-દશ ગણા કરી સૂત્રોકત સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. આ એકમોને ક્રમથી સ્થાપન કરવામાં આવે તો Page #57 -------------------------------------------------------------------------- ________________ સૂર-૧૪૦ પૂર્વાનપૂર્વી, વિપરીત ક્રમની સ્થાપન કરવામાં આવે તો પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના અન્ય કોઈ ક્રમની સ્થાપન કરવામાં આળે તો અનાનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૧૪૧ - સંસ્થાનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? સંસ્થાનાનપૂર્વના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પૂર્ણાનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી. પ્રથન • પૂવનિપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- (૧) સમચતુટ્યસંસ્થાન, (૨) જગોધ પરિમંડલ સંસ્થાન, (3) સાદિ સંસ્થાન, (૪) કુબજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન, (૬) હુંડ સંસ્થાન. આ ક્રમથી સંસ્થાનોનું સ્થાપન કરવું તેને પવનપૂવ કહે છે. પ્રશ્ન :- પન્નાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હુંડ સંસ્થાનથી શરૂ કરી સમચતય સંસ્થાન પયતવિપરીતકમથી સંસ્થાનોના સ્થાપનને પનુપૂર્વ કહે છે. પ્રથમ + અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એકથી લઈ એક-એક વૃદ્ધિ કરતાં છ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરતાં જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ ભંગ દ્વારા સંસ્થાનોના સ્થાપનને અનાનુપૂર્વ કહેવામાં આવે છે. • વિવેચન-૧૪૧ : સંસ્થાન એટલે આકાર. જીવ અને અજીવ સંબંધી સંસ્થાનમાંથી અહીં જીવશરીરના સંસ્થાનને ગ્રહણ કરેલ છે. વિવિધ પ્રકારના સંસ્થાનોનું સ્થાપન તે સંસ્થાન-આનુપૂર્વી કહેવાય છે. સંસ્થાન છ પ્રકારના કહ્યા છે. (૧) સમચતુરઢ સંસ્થાન :- સંપૂર્ણ શરીર, તેના સર્વ અવયવો પ્રમાણોપેત હોય, પલાંઠી વાળીને બેસે તો, એક ઘૂંટણથી બીજા ઘૂંટણ સુધીનું, એક ખભાથી બીજ ખભા સુધીનું, ડાબા ઘૂંટણથી ડાબા ખભા સુધીનું, તેમજ જમણા ઘૂંટણથી જમણા ખભા સુધીનું તથા ચારે બાજુ સમચોરસની જેમ એક સરખું માપ રહે તે સમચતુરા-સંસ્થાન કહેવાય. (૨) જગોધ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોધ એટલે વટવૃક્ષ. વડલો ઉપરથી સુંદર, સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી. તે રીતે જેના નાભિથી ઉપરના અવયવો પ્રમાણોપેત હોય પણ નાભિથી નીચેના અવયવો હીના હોય. તેવા આકારવાળા શરીરને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહે છે. (3) સાદિ સંસ્થાન :- અહીં આદિ શબ્દચી નાભિની નીચેના દેહ ભાગનું ગ્રહણ કરેલ છે. નાભિની નીચેનો ભાગ વિસ્તારવાળો હોય, પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવો હીન હોય, તેવા આકારવાળા શરીરને સાદિ સંસ્થાન કહે છે. (૪) કુજ સંસ્થાન :- જે સંસ્થાનમાં મરતક, ગ્રીવા, હાથ, પગ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ પીઠ, પેટ વગેરે હીનાધિક હોય તે કુહજ સંસ્થાન. (૫) વામન સંસ્થાન :- જે સંસ્થાનમાં છાતી, પેટ, પીઠ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ શેષ અવયવો લક્ષણહીન હોય તે વામન સંસ્થાન કહેવાય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૬) હુંડ સંસ્થાન :- જે સંસ્થાનમાં બધા જ અવયવો લક્ષણહીન હોય છે. • સૂત્ર-૧૪૨ થી ૧૪૪ - પ્રશ્ન - સમાચારી આપવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમાચારી આનુપૂર્વના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે -(૧) પૂવનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વ (3) અનાનુપૂવ. પ્રત * પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) ઈચ્છાકાર (૨) મિત્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યકી, (૫) નૈર્યધિકી, (૬) આપૃચ્છના, () પ્રતિકૃચ્છના, (૮) છંદના, (૯) નિમંત્રણ, (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની સમાચારીની ક્રમપૂર્વકની સ્થાપનાને પૂવનિપૂર્વ કહે છે. પ્રશ્ન :- પશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ઉપસંપદાથી શરૂ કરી ઈચ્છાકાર પતિ વિપરીતકમથી સમસચારીની સ્થાપનાને પwાનપૂર્વી કહે છે. પ્રશ્ન - અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એક-એકની વૃદ્ધિ કરતાં એકથી દશ સધી સંખ્યાની સ્થાપના કરી, પરસ્પર ગુણાકાર કરી, જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિ ભંગ બાદ કરી, અન્ય ભંગ દ્વારા સમાચારીની સ્થાપનાને અનાનુપૂર્વ કહે છે. • વિવેચન-૧૪૨ થી ૧૪૪ : શિષ્ટ જનોને આચરવા યોગ્ય ક્રિયાઓનું સમ્યક્ આચરણ સમાચારી કહેવાય છે. તેના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ઈચ્છાકાર :- કોઈપણ જાતના દબાણ વિના, અંત:સ્કુરણાથી વ્રતાદિના આચરણની ઈચ્છા થાય તે ઈચ્છાકાર. (૨) મિથ્યાકાર :- નહીં કરવા યોગ્ય ક્રિયાઓનું આચરણ થઈ ગયા પછી ખ્યાલ આવે કે મેં આ ખોટું કર્યું. તેવા વિચારને મિથ્યાકાર કહે છે. (3) તથાકાર :- ગુરુ આજ્ઞાને ‘તહત' કહી [‘આપ કહો છો તે જ પ્રમાણે છે,'] સ્વીકાર કરવો તે તથાકાર. (૪) આવશ્યકી - આવશ્યક કાર્ય માટે બહાર જતાં પૂર્વે ગુરુને નિવેદન કરવું. (૫) તૈBધિકી :- કાર્ય કરી પોતાના સ્થાન પર પાછા આવે ત્યારે પ્રવેશની સૂચના આપવી તે નૈવેધિકી. (૬) આપૃચ્છના :- કોઈપણ કાર્ય કરતાં પૂર્વે ગુરુદેવને પૂછવું તે. (9) પ્રતિકૃચ્છના - કાર્યના પુનઃ પ્રારંભ પૂર્વે ગુરુદેવની આજ્ઞા લેવી અથવા કોઈ કાર્ય માટે ગુરુદેવે ના પાડી હોય તો, થોડીવાર પછી તે કાર્યની અનિવાર્યતા બતાવી પુનઃ પૂછવું તે. (૮) છંદના : અન્ય સાંભોગિક સાધુઓને-આહારદિ સાથે કરતા હોય તેવા સાધુઓને, પોતે લાવેલ આહાર ગ્રહણ કરવા વિનંતી કસ્વી તે. (૯) નિમંત્રણા : અન્ય સાધુઓને “હું તમને આહારાદિ લાવી આપીશ” આ પ્રમાણે નિમંત્રણ કરવું તે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૪૨ થી ૧૪૪ ૯૮ (૧૦) ઉપસંપદા:- શ્રતાદિની પ્રાપ્તિ માટે અન્ય સાધુઓની નિશ્રા સ્વીકાસ્વી. • સૂત્ર-૧૪૫ - ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ભાવાનુપૂર્વના ત્રણ પ્રકાર તે આ પ્રમાણે છે – (૧) પૂર્વનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂર્વી પ્રશ્ન * પૂવનવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- (૧) ઔદયિકભાવ, (૨) ઔપશમિકભાવ, (૩) સચિકભાવ, (૪) ક્ષાયોપશર્મિકભાવ, (૫) પરિણામિકભાવ, (૬) સાHિપાતિકભાવ. આ કમથી ભાવોના ઉપચાસને પૂવનુપૂવ કહે છે. પૂન • પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સાuિપાતિકભાવથી શરૂ કરી ઔદયિકભાવ પર્યત વિપરીત ક્રમથી ભાવોના સ્થાપનને પડ્યાનુપૂર્વા કહે છે. પ્રશ્ન :- અનાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકથી શરૂ કરી એકએકની વૃદ્ધિ કરતાં છ પતિની સંખ્યાને સ્થાપન કરી, પરસ્પર ગુણ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ રાશિના ભંગથી છ ભાવોના સ્થાપન કે કથનને અનાનુપૂર્વી કહે છે. - આ રીતે ભાવાનુપૂવીનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ ઉપક્રમના પ્રથમ આનુપૂર્વી નામના ભેદની વકતવ્યતા પણ પૂર્ણ થાય છે. • વિવેચન-૧૪૫ : જીવ અને વસ્તુના પરિણામ, પર્યાયને ભાવ કહેવામાં આવે છે. ભાવ અંત:કરણની પરિણતિ વિશેષરૂપ છે. ભાવ જીવ અઇને અજીવ બંનેમાં હોય છે. છ ભાવમાંથી એક પારિણામિક ભાવ જીવ, અજીવ બંનેમાં હોય છે. વિશેષ ઔદાયિક આદિ પાંચ ભાવ જીવના પરિણામ વિશેષ છે. તે છ ભાવ આ પ્રમાણે છે - (૧) ઔદયિકભાવ :- કર્મના ઉદયથી જીવના જે પરિણામ, પર્યાય વિશેષ. (૨) પથમિકભાવ - મોહનીય કર્મના ઉપશમથી પ્રાપ્ત પર્યાય. (3) ક્ષાવિકભાવ :- આઠ કર્મના ક્ષયથી પ્રાપ્ત પયય. (૪) ક્ષાયોપથમિકભાવ :- કર્મના ક્ષયોપશમથી જીવને જે પર્યાયો પ્રાપ્ત થાય. (૫) પારિણામિકભાવ - જીવના કર્મ નિરપેક્ષ સહજ પરિણામ વિશેષ. (૬) સાHિપાતિકભાવ :- પૂર્વોક્ત પાંચભાવોના બે-ત્રણ વગેરે સંયોગથી સાન્નિપાતિક (મિશ્ર) ભાવ ઉત્પન્ન થાય છે. છ ભાવોના આ અનુકમને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમને પશ્ચાતુપૂર્વી અને તે બે સિવાયના ક્રમને અનાનુપૂર્વી કહે છે. • સૂઝ-૧૪૬ - નામનું સ્વરૂપ કેવું છે? નામના દશ પ્રકાર છે, તે આ - (૧) એકનામ, (૨) બેનામ, (3) ત્રણ નામ, (૪) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ, (૧૦) દસ નામ. વિવેચન-૧૪૬ : નામનું લક્ષણ - જીવ, જીવ આદિ કોઈપણ વસ્તુના વાચક શબ્દને નામ [417] “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કહે છે. જીવ-જીવ વગેરે કોઈપણ વસ્તુને સૂચવતા શબ્દને નામ કહે છે. એક નામ, બે નામ વગેરે નામના દશ પ્રકાર છે. જે એક નામથી જગતના સમસ્ત દ્રવ્ય-પદાર્થનું કથન થઈ જાય તે એક નામ કહેવાય છે. જેમકે સંતુ, સતું કહેતા જગતનાં બધા પદાર્થ ગ્રહણ થઈ જાય છે. કોઈપણ પદાર્થ સત્તા વિહીન નથી. તે જ રીતે એવા બે નામ હોય કે જેમાં જગતના બધા દ્રવ્યોનું કથન થઈ જાય. જેમકે જીવ અને અજીવ. આ બે નામમાં સમસ્ત દ્રવ્ય સમાવિષ્ટ થઈ જાય છે. તે જ રીતે ત્રણ નામ વગેરે સમજવા. • સૂઝ-૧૪૭ થી ૧૪૯ : પન એક નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક નામનું સ્વરૂપ આ પ્રમાણે છે - દ્રવ્ય, ગુણ, યયિના જે નામ લોકમાં રૂઢ છે. તેમની તે નામ વાળી સંઘ આગમરૂપ નિકષ-કસોટી પર કસીને કહેવામાં આવી છે. તે એક નામ છે. • વિવેચન-૧૪૭ થી ૧૪૯ : જીવ, જંતુ, આત્મા, પ્રાણી, આકાશ, અંબર વગેરે દ્રવ્ય અથવા જીવ અને અજીવ વગેરે દ્રવ્યના નામ બુદ્ધિ, બોધ, રૂપ, સ, ગંધ વગેરે ગુણોના નામ અને નારક, તિર્યચ, મનુષ્ય, એક ગુણ કૃષ્ણ, બે ગુણ કૃષ્ણ વગેરે પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે, તે નામવ સામાન્યની અપેક્ષાએ ચોક છે. બધામાં નામરૂપતા સમાન છે માટે તે “એકનામ' કહેવાય છે. સોના, ચાંદીની યથાર્થતાની કસોટી નિકા-પત્થર પર ઘસવાથી થાય છે તેમ જીવ-જીવાદિ પદાર્થનું સ્વરૂપ જ્ઞાન આગમ દ્વારા થાય છે. આગમ તે નિકષ-કસોટી પત્થર સમાન છે. તેના દ્વારા જીવાદિ પદાર્થના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. • સૂત્ર-૧૫૦/૧ : પ્રથન • ‘હિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર હિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) એકાક્ષરિક અને (૨) અનેકારિક. પ્રથમ * એકાક્ષણિક હિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – હી (દેશી), શ્રી (લક્ષ્મી દેવી) ધી (બુદ્ધિ), સ્ત્રી વગેરે એકાક્ષસ્કિ હિનામ છે. પ્રવન - અનેકાક્ષરિક હિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : અનેકાારિક હિનામના અનેક પ્રકાર છે. જેમકે-કન્યા, વીણા, ઉતા, માલા વગેરે અનેકાક્ષરિક દ્વિનામ છે.. • વિવેચન-૧૫૦/૧ - કોઈપણ વસ્તુના નામનું ઉચ્ચારણ અક્ષરોના માધ્યમથી થાય છે. તે નામ એક અક્ષરથી બનેલ હોય તો તે એકાક્ષરિક નામ કહેવાય છે અને એકથી વધુ સારોથી તે નામ બનતું હોય તે તે અનેકારિક નામ કહેવાય છે. આ રીતે એકાક્ષરિક અને અનેકાક્ષરિક એ બે નામમાં સમસ્ત દ્રવ્યો સમાવિષ્ટ થઈ જાય છે. અહીં જે એકાક્ષારિક નામના ઉદાહરણો સૂત્રમાં આવ્યા છે તે સંસ્કૃત ભાષા પ્રમાણે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૫૦ • સૂત્ર-૧૫૦/ર :પ્રકારાન્તરથી ‘બેનામ’ બે પ્રકારના કા છે. જીવનામ અને અજીવનામ. પ્રશ્ન : જીવનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + જીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદd, સોમદત્ત વગેરે જીવનામ છે. પ્રશ્ન :- અજીવ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જીવનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ઘટ, પર્યાવઝા), કટ(ચટાઈ), રથ વગેરે. • વિવેચન-૧૫૦/ર : નામ દ્વારા જે પદાર્થનો બોધ થાય છે, તે પદાર્થ બે પ્રકારના છે - જીવ અને જીવ. જેમાં ચેતના છે, જે દ્રવ્ય પ્રાણ તથા ભાવપાણથી જીવ છે તે જીવ કહેવાય છે, જે જડ છે, જેમાં ચેતના-જ્ઞાન નથી તે અજીવ કહેવાય છે. દુનિયામાં આવે અને જીવ દ્રવ્ય હંમેશાં હોય જ છે. જીવ અને જીવમાં સમસ્ત દ્રવ્ય સમાય જાય પણ લોકવ્યવહાર માત્ર આ ‘બેનામ’થી ચાલી ન શકે તેથી હવે પ્રકારાનરચી પુનઃ ‘બેનામ' જણાવે છે. • સૂત્ર-૧૫૦/૩ - પ્રકારાન્તથી બેનામના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) વિશેષિત (૨) અવિશેષિત. દ્રવ્ય તે સામાન્ય-અવિશેષિત નામ છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે વિશેષ નામ છે. જીવદ્રવ્ય કે વિરોધ નામ છે. નારકી, તિશયોનિક મનુષ્ય અને દેવ, તે વિશેષ નામ છે. નાસ્કી તે અવિશપનામ છે. રતનપભા, શર્કરાપભા, વાલુકાપભા, પંકણભા, ધૂમપભા, તમ પ્રભા, મસ્તમપ્રભા, તે વિશેષ નામ છે. રનીપભાનારકી અવિશેષ છે તો પતિ રતનપભાનારકી અને પર્યાપ્ત રતનપભા નાકી તે વિશેષ નામ બની જાય છે. આ જ પ્રમાણે શર્કરાપભા વગેરે નાકીને અવિશેષ કહેવામાં આવે ત્યારે પતિ અને અપતિ શાપભાદિ નાકી વિશેષ નામ બની જાય છે. • વિવેચન-૧૫૦/૩ : આ સૂત્રમાં અવિશેષિત અને વિશેષિત, આ બે અપેક્ષાએ હિનામનું વર્ણન કર્યું છે. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ ગુણ રહેલા છે. પૂર્વનું સામાન્ય પશ્ચાતું વિશેષ બની જાય. પછીનું વિશેષ પુનઃ સામાન્ય બની જાય. સંગ્રહનય સામાન્યને અને વ્યવહારનય વિશેષને પ્રધાનરૂપે ગ્રહણ કરે છે. સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય, અવિશેષમાં વ્યવહારનય વિધિ પૂર્વક ભેદ કરી વિશેષનું દર્શન કરાવે છે. તે વિશેષમાં સંગ્રહનય પુનઃ સામાન્યના દર્શન કરાવે છે. વિશ્વમાં રહેલ સર્વ દ્રવ્યમાં સમાનરૂપે રહેલ છે માટે સંગ્રહનય દ્રવ્ય સામાન્યને સ્વીકારે છે અને વ્યવહારનય તેમાં ભેદ કરે છે કે દ્રવ્યમાં કેટલાક જીવ દ્રવ્ય છે અને કેટલાક અજીવ દ્રવ્ય છે. પુનઃ સંગ્રહનય સામાન્યને દર્શાવતા કહે છે કે બધા જીવમાં જીવવા સમાન છે માટે બધા જીવ સમાન છે. તેમાં ભેદ કરતાં વ્યવહારનય કહે છે ૧૦૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કે જીવમાં નાચ્છી જીવ, તિર્યચજીવ, મનુષ્ય અને દેવ જીવ ભિન્ન-ભિન્ન છે. સંગ્રહનય નાસ્કી જીવને એક સમાન કહે તો વ્યવહારનય રત્નપ્રભાદિ નાકીના સાત ભેદ બતાવે છે. આ જ રીતે આગામી સૂત્રોમાં તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ જીવોમાં રહેલ સામાન્ય-વિશેષનું કથન શાસ્ત્રકાર કરે છે. • સૂત્ર-૧૫૦/૪ - તિર્યંચયોનિક આ નામને સામાન્ય માનવામાં આવે તો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ પાંચ વિશેષ નામ કહેવાય. એકેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પૃedીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, તે વિશેષ નામ કહેવાય. જે પૃથવીકાયને સામાન્ય કહેવામાં આવે તો સૂક્ષ્મ પૃથ્વીકાય અને ભાદર પૃવીકાય, બે વિશેષ કહેવાય. જે સૂમ પૃથવીકાયને સામાન્ય કહેવામાં આવે તો પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપયતિ સૂક્ષ્મ પૃવીકાસ વિરોષ કહેવાય. ભાદર પૃથ્વીકાયને જો અવિશેષ-સામાન્ય માનવામાં આવે તો પતિ બાદર પૃથ્વીકાય અને અપયત બાદર પૃવીકાય વિશેષ કહેવાય છે. આ પ્રમાણે અપકાયથી વનસ્પતિકાય પતિ તે સામાન્ય મનાય ત્યારે પાપ્તિ, અપતિ તેના વિશેષ કહેવાય છે. છે બેઈન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પતિ બેઈન્દ્રિય અને અપયત બેઈન્દ્રિય વિશેષ બને છે. બેઈન્દ્રિયની જેમજ તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયની વક્તવ્યતા જાણવી. • વિવેચન-૧૫૦/૪ - તિર્યંચ - તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયે જેઓને સીધા નહીં પણ આડાતિછ ચાલી શકાય તેવા શરીર પ્રાપ્ત થયા છે, તે તિર્યંચ કહેવાય છે. એકેન્દ્રિય - જે જીવોને એક સાર્શેન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો એકેન્દ્રિય છે. બેઇન્દ્રિય :- જે જીવોને સ્પર્શ અને સના, બે ઈન્દ્રિય હોય તે બેઈન્દ્રિય. તેઈન્દ્રિય :- જે જીવોને સ્પર્શ, રસના અને પ્રાણ, ત્રણ ઈન્દ્રિય હોય છે. ચતુરિન્દ્રિયઃ- જે જીવોને સ્પર્શ, રસના, ઘાણ અને ચણા, ચાર ઈન્દ્રિય હોય. પંચેન્દ્રિય :- જે જીવોને સ્પર્શ, સના, ધાણ, ચક્ષુ અને શ્રોત, પાંચ ઈન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહે છે. પૃવીકાય ?- પૃથ્વી જ જેનું શરીર હોય તેને પૃથ્વીકાય કહે છે. તે જ રીતે પાણી, અગ્નિ, આદિની વ્યાખ્યા પણ સમજી લેવી જોઈએ. સૂમ :- સૂમનામ કર્મના ઉદયથી જે જીવનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય, જે કોઈ પણ શસ્ત્રયી વ્યાઘાત ન પામે, તેથી હણ્યા હણાય નહીં, મા મરે નહીં, બાળ્યા બળે નહીં, ચર્મચક્ષુથી જે દેખાય નહીં તે જીવોને સૂક્ષ્મ કહે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૧૫૦ ૧૧ બાદર :- બાદર નામ કર્મના ઉદયથી જે જીવનું શરીર શૂલ હોય, જે શસ્ત્રથી વ્યાઘાત પામે તેને બાદર કહે છે. જેમાંથી કેટલાક જીવોના શરીર દૈષ્ટિગોચર થાય અને કેટલાક જીવોના અસંખ્ય શરીર ભેગા થાય ત્યારપછી દૈષ્ટિગોચર થાય છે. પતિ - શક્તિ આહારાદિ ગ્રહણ કરીને તેને શરીર, ઈન્દ્રિય આદિ રૂપે પરિણત કરવાની શક્તિને પતિ કહે છે, પર્યાતિના છ ભેદ છે. ૧. આહાર પતિ, ૨, શરીર પયક્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પતિ , ૫. ભાષા પયતિ, ૬. મનઃપયતિ. તેમાં એકેન્દ્રિય જીવને ચાર, વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પતિ હોય છે. પર્યાપ્ત :- જે જીવે સ્વયોગ્ય પયાંતિ પૂર્ણ કરી હોય તેને પયપ્તિ કહે છે. પતિ :- જે જીવે સ્વયોગ્ય પયાંતિ પૂર્ણ ન કરી હોય તે. • સૂઝ-૧૫૦/૫ - તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો જલચરથલચર અને બેચર તિરંચ પાંચેન્દ્રિયને વિશેષ કહેવાય છે. જલચર તિચિ પંચેન્દ્રિયને જે સામાન્ય કહેવામાં આવે તો સમૂચ્છિમ ચલચર તિચિ અને ગર્ભજ જલચર તિચિ વિશેષ કહેવાય છે. જે સમૂછિમ જલચર તિરંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પતિ સમૂછિમ જલચર અને અપર્યાપ્ત સમૂચ્છિમ જલચરને વિશેષ કહેવાયા. તે જ રીતે જે ગર્ભજ જલચર તિર્યંચને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત ગભજ જવર અને અપર્યાપ્ત ભજ જલચર વિશેષ કહેવાય છે. • વિવેચન-૧૫૦/૫ - તિર્યંચ પંચેન્દ્રિયના ભેદની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય સામાન્ય કહેવાય અને તિર્યંચ પંચેન્દ્રિયના ભેદો વિશેષ કહેવાય છે. આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ બતાવ્યા છે. જલયર, સ્થલચર અને ખેચર. તે પ્રત્યેકના પેટા ભેદોની અપેક્ષાએ તે સામાન્ય કહેવાય અને પેટા ભેદ વિશેષ કહેવાય છે. જલારના પેટાભેદ બે છે. (૧) સચ્છિમ (૨) ગર્ભજ, તે બંનેના પુન- બેબે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. • સૂઝ-૧૫/૬ : સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અતિશેષનામ માનવામાં આવે તો ચતુષ્પદ સ્થલચર અને પરિસર્ષ રથલચર વિશેષ કહેવાય. છે ચતુષ્પદ થલચરને સામાન્ય-અવિશેષ નામ માનવામાં આવે તો સમુશ્ચિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષનામ કહેવાય. - જે સમૃછિમ ચતુષાદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પ્રયતા અને અપર્યાપ્તા સમૂછિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષનામ ૧૦૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અને અપયતા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષ નામ કહેવાય. - જે પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો તેના ભેદ ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ વિશેષનામ કહેવાય. પૂવૉક્ત રીતે સમૂછિમ, પતિા, અપયતા તથા ગજ, પયક્તિા અપયર્તિા કહેવા. • વિવેચન-૧૫૦/૬ - સ્થલચર :- જમીન પર વિચરતા તિર્મયોમાં જે ગાય વગેરે ચાર પગે ચાલે છે તે ચતુષ્પદ લયર તિર્યંચ પંચેન્દ્રિય જીવ કહેવાય છે. જમીન પર સરકતા તિર્યચપંચેન્દ્રિય જીવો પરિસર્પ સ્થલચર કહેવાય છે. તેના બે ભેદ છે – (૧) ઉરપરિસર્ષ :- છાતી કે પેટથી સરકતા અજગર વગેરે ઉપરિસર્પ કહેવાય છે અને (૨) ભુજપરિસર્પ - ભુજા વડે સરકતા ખીસકોલી વગેરે જીવો ભુજપરિસર્ષ કહેવાય છે. તે પ્રત્યેકના સમૂચ્છિમ અને ગર્ભજ, પર્યાપ્તા અને અપયતા એવા ભેદ થાય છે. તેઓ પરસ્પરની અપેક્ષાએ સામાન્ય-વિશેષ નામ તરીકે ઓળખાય છે. • સૂત્ર-૧૫૦/s : બેચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ રૂપે માનવામાં આવે તો સમૂઝિમ અને ગભર ખેચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષ નામ કહેવાય. સમુચ્છિમ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પતિ અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. તે જ પ્રમાણે ગજ ખેચરને વિશેષ નામ માનવામાં આવે તો પચતા અને અપયક્તિ વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/5 - ખેયર :- ખે = આકાશ, ચર = વિહરતાં-આકાશમાં ઊડતાં પક્ષીઓને ખેચર કહે છે. તેના પર ગર્ભજ અને સમૂચ્છિમ, પતિ અને પર્યાપ્તા એવા ભેદ-પ્રભેદ થાય છે. તેને પૂર્વવત્ સામાન્ય અને વિશેપનામ તરીકે સમજવા જોઈએ. • સૂp-૧૫૦/૮ - મનુષ્ય આ નામને વિશેષ નામ માનવામાં આવે તો સંમૂઝિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય. સંમુશ્ચિમ મનુષ્યને અવિશેષ માનવામાં આવે તો પર્યાપ્તા સમૂછિમ મનુષ્ય અને અપયતા સંમૂચ્છિમ મનુષ્ય વિશેષ કહેવાય. ગર્ભજ મનુષ્ય વિશેષનામ કહેવાય તો પચતા ગભજ મનુષ્ય અને અપર્યાપ્તા ગભજ મનુષ્ય વિશેષ કહેવાય. • વિવેચન-૧૫૦/૮ - આ સૂત્રમાં મનુષ્યનું સામાન્ય-વિશેષરૂપે કથન કરવામાં આવ્યું છે. મનુષ્યના બે ભેદ છે. ગર્ભજ અને સંમૂછિમ. ગર્ભજ મનુષ્યઃ- માતા-પિતાના સંયોગથી, ગર્ભ દ્વારા જે મનુષ્ય જન્મ પામે છે. સંમૂચ્છિમ મનુષ્ય :- મનુષ્યના મળ, મૂત્રાદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કહેવાય. જે ગર્ભજ ચતુuદ સ્થલચરને વિશેષ નામ માનવામાં આવે તો પતિ Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂ-૧૫o ૧૦૩ ૧૦૪ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂત્ર-૧૫૦/૯ - દેવને અવિશેષનામ પે સ્વીકારવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક વિશેષનામ કહેવાય છે. ભવનપતિ દેવને અવિશેષનામ કહો તો અસુરકુમાર, નાગકુમાર, સુવણકુમાર, વિવુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાસુકુમાર અને સ્વનિતકુમાર, વિશેષ નામ કહેવાય છે. આ પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તેને પયતા આપતા ભેદ વિશેષ મનાય છે. daણવ્યંતર આ નામને વિશેષ ગણવામાં આવે તો તેના આઠ ભેદ (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિર (૬) કિં૫, () મહોર, (૮) ગંધર્વ, તે વિશેષનામ કહેવાય છે. તે પિશાયાદિ પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તેના પ્રયતા અને અપતિ વિશેષનામ કહેવાય છે. જ્યોતિષદેવને અવિશેષનામરૂપ માનવામાં આવે તો (૧) ચંદ્ર, (૨) સૂર્ય, () ગ્રહ, (૪) નાગ (૫) તારા, તે વિશેષનામ કહેવાય છે. ચંદ્રાદિ પ્રત્યેકને વિશેષ નામ કહેવામાં આવે તો તેના પ્રયતા, અપચતા વિશેષ નામ કહેવાય છે. વૈમાનિકદેવ નામને વિશેષ માનવામાં આવે તો કશોપપત્ત અને કલ્પાતીત વિશેષનામ કેહવાય. કલ્પોપwwને જે અવિશેષનામ કહેવામાં આવે તો (૧) સૌધર્મ, () ઈશાન, (૩) સનકુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક, () મહાશુક, (૮) સહસાર, (૯) આણત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧) અયુત, તે વિશેષનામ કહેવાય. સૌધર્મ વગેરે પ્રત્યેકને જે અવિશેષ કહેવામાં આવે તો તેના પ્રયતા અને અપર્યાપ્તા વિશેષ નામ કહેવાય. છે કલ્યાતીત દેવનામ વિશેષ માનવામાં આળે તો રૈવેયકવાસી દેવ અને અનુત્તરોપાતિક દેવ વિરોધ નામ કહેવાય છે. જે પૈવેયક દેવને અવિશેહનામ કહેવામાં આવે તો આધસ્તન, મધ્યમ અને ઉપરિમ શૈવેયક વિશેષનામ કહેવાય. જે આધતન શૈવેયકને અવિશેષનાગ કહેવામાં આવે તો અધસ્તનઆધસ્તન, આધસ્તન મધ્યમ અને અધતન ઉપરિમ શૈવેયક વિરોધનામ કહેવાય. જે મધ્યમ વેયકને અવિરોધનામ કહેવામાં આવે તો મધ્યમ આધસ્તન, મધ્યમ મધ્યમ અને મધ્યમ ઉપરિતન શૈવેયક વિરોધનામ કહેવાય. તે પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પ્રયતા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. જે અનુત્તરોપાતિક દેવનામને અવિશેષ માનવામાં આવે તો (૧) વિજય, () વૈજયા, (૩) જાન્ત, (૪) અપરાજિત, (૫) સવિિસદ્ધ દેવ વિશેષનામ કહેવાય. તે પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પતિ અને પર્યાપ્તા વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/૯ - દેવના ચાર ભેદ છે. અધોલોકના ભવનોમાં રહે તે ભવનપતિ કે ભવનવાસી દેવ કહેવાય છે. તિછ લોકના વનાદિમાં જ રહે છે તે વાણવ્યંતર, મધ્યલોકમાં ચંદ્ર, સર્ય વગેરે પ્રકાશિત સ્વરૂપે રહે છે, તે જ્યોતિષી દેવો અને ઉર્વલોકમાં વિમાનોમાં રહે છે તે વૈમાનિક દેવ કહેવાય છે. વૈમાનિક દેવોમાં જ્યાં ઈન્દ્ર, સામાનિકદેવ(રાજપરિવાર જેવા દેવ) ત્રાયઅિંશત (પુરોહિત જેવા દેવ) વગેરે ભેદ હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. સૌધમદિ બાર દેવલોક કલપોપપ છે. જ્યાં ઈન્દ્રાદિ ભેદ ન હોય, બધા જ દેવો સમાન-અહમેન્દ્ર હોય તે કલાતીત કહેવાય છે. નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો પાતીત છે. લોક પુરુષાકાર છે. તે લોકરૂપી પુરુષના ગ્રીવાના સ્થાને જે દેવલોકો છે તે શૈવેયક કહેવાય છે. તે નવ પૈવેયકના ત્રણ વિભાગ કરવામાં આવે છે. નીચેની ગિકને અઘતન શૈવેયક, મધ્યમત્રિકને મધ્યમ વેયક અને ઉપરની બિકને ઉપરિમ શૈવેયક કહેવામાં આવે છે. તે ગણેમાં ત્રણ-ત્રણ પૈવેયક હોવાથી પુનઃઅઘતન, મધ્યમ અને ઉપરિમ, એવા ત્રણ-ત્રણ વિભાગ થાય છે. આ પ્રત્યેક વેયકના પર્યાતા અને પિતા એવા ભેદ વિશેષનામ કહેવાય છે. દેવગતિમાં જે અનુત્તર ઉત્પત્તિવાળા દેવલોક છે તે અનુત્તરોપપાતિક કહેવાય છે. આ દેવો એકાંતે સમકિતી છે. તેમાં વિજયાદિ પાંચ વિમાનો છે. • સૂત્ર-૧૫૦/૧૦ : જે અજીવ દ્રવ્યોને અવિરોધનામ માનવામાં આવે તો (૧) ધમસ્તિકાય, (ચ આધમસ્તિકાય, (૩) આકાશસ્તિકાય, (૪) પુદગલાસ્તિકાય અને (૫) કાળ-અદ્ધાસમયને વિશેષનામ કહેવાય. જે યુગલાસ્તિકાયને વિશેષ નામ માનવામાં આવે તો પરમાણુ, દ્વિપદેશી સ્કંધથી અનંત પ્રદેશીસ્કંધ વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/૧૦ : જીવનામમાં સામાન્ય-વિશેષનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર અજીવનામમાં સામાન્ય વિશેષ દર્શાવતાં જણાવે છે કે અજીવ દ્રવ્યને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પાંચભેદ-ધમસ્તિકાય વગેરે વિશેષનામ કહેવાય. ધમસ્તિકાય : ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ ક્રિયામાં સહાયક બને તેને ધમસ્તિકાય કહે છે તે અરૂપી છે. અધમસ્તિકાય ?- જીવ અને પુદ્ગલની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધમસ્તિકાય કહે છે. તે અરૂપી છે. આકાશાસ્તિકાય:સર્વ દ્રવ્યને અવગાહના-સ્થાન આપે તેને આકાશાસ્તિકાય કહે છે. તે અરૂપી છે. પુદ્ગલસ્તિકાય : વર્ણ, ગંધ, સ, સ્પર્શ યુક્ત દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂર-૧૫૦ ૧૦૫ છે. તે રૂપી છે. કાલઃ- સર્વ દ્રવ્યો પર જે વર્તી રહ્યો છે, તેમજ સર્વ દ્રવ્યની પર્યાય-અવસ્થાના પરિવર્તનમાં જે સહાયક બને તેને કાલપદ્રવ્ય કહે છે. તે અરૂપી છે. પરમાણુ - સમુદાય-અંઘથી છૂટો પડેલો પુલાસ્તિકાયનો નાનામાં નાનો નિર્વિભાગ અંશ કે જેના વિભાગ દવા શક્ય નથી, તેને પરમાણુ કહે છે. દ્વિનામનું સંક્ષિપ્ત અવલોકન:- સૂત્રકારે દ્વિનામ ત્રણ રીતે બતાવ્યા છે. (૧) એકાક્ષરિક અને અનેકાક્ષરિક, (૨) જીવનામ અને આજીવનામ, (3) અવિશેષ નામ અને વિશેષ નામ. • સૂગ-૧૫૧/૧ - પ્રશ્ન :- કિનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (3) પર્યાયિનામ. • વિવેચન-૧૫૧/૧ : જેના ત્રણ ભેદ, ત્રણ વિકલ્પ હોય તેવા નામને મનામ કે ત્રણ નામ કહેવામાં આવે છે. આ સૂત્રમાં ત્રણ નામ તરીકે દ્રવ્ય, ગુણ અને પર્યાયિનું કથન કર્યું છે. દ્રવ્ય :- “પયયિોને જે પ્રાપ્ત થાય તે દ્રવ્ય” આ દ્રવ્યનો વ્યુત્પત્તિ અર્થ છે. દાર્શનિકોએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ગુણ અને પયયનો જે આધાર તે દ્રવ્ય અથવા ઉત્પાદ, વય અને ધ્રુવ સ્વભાવવાળા હોય તે દ્રવ્ય કહેવાય છે. ગુણ : ત્રિકાલ સ્થાયી સ્વભાવવાળા અસાધારણ ધર્મતે ગુણ. પર્યાય - પ્રતિક્ષણે બદલાતી દ્રવ્યની અવસ્થાઓ અથવા ગુણના વિકારને પર્યાય કહેવામાં આવે છે. ગુણો ઘુવરૂપ છે. પર્યાયો ઉત્પાદ-વ્યવરૂપ છે. દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાનો છે. જગતના સર્વ પદાર્થ દ્રવ્ય, ગુણ અને પયયરૂપ છે. • સૂઝ-૧૫૧/૨ : પ્રશ્ન :- દ્રવ્યનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યાનામના છ પ્રકાર કહl છે, તે આ પ્રમાણે છે – (૧) ધમસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (3) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પગલાસ્તિકાય અને (૬) અદ્ધાસમય. - વિવેચન-૧૫૧/ર : આ સૂટમાં છે દ્રવ્યોના નામનું કથન કર્યું છે. આ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય મુખ્ય છે અને છઠ્ઠા કાળ દ્રવ્યની અભિવ્યક્તિ પ્રાયઃ પુદ્ગલના માધ્યમથી થાય છે. વર્તના, પરિણમન વગેરે દ્વારા તેનો બોધ થાય છે. બીજી રીતે કહીએ તો પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે અને છઠું કાળદ્રવ્ય વર્તના લક્ષણરૂપ છે. છ દ્રવ્યમાં એક યુગલ દ્રવ્ય જ મૂર્ત છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાથી ઈન્દ્રિય દ્વારા તે જાણી શકાય છે. શેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગમ્ય નથી. છ દ્રવ્યમાં પ્રથમના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. અતિ એટલે અસ્તિત્વ, તે દ્રવ્ય નિકાલ સ્થાયી અસ્તિત્વ ધરાવે છે. કાય એટલે બહુ પ્રદેશી પિંડ. આ પાંચે ૧૦૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય પિંડરૂપે, બહુપદેશરૂપે, અસ્તિત્વ ધરાવે છે, તેથી તે અસ્તિકાય કહેવાય છે. અદ્ધાસમયનું અસ્તિત્વ વર્તમાન સમય રૂ૫ છે, પ્રદેશના પિંડ રૂપ નથી. તેથી તે કાયરૂપ નથી. અતિરૂપ છે પણ કાયરૂપ ન હોવાથી કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. • સૂત્ર-૧૫૧/૩ - પ્ર :- ગુણનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ગુણનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) વર્ણનામ, (૨) ગંધનામ, (3) અનામ, (૪) સ્પર્શનામ, (૫) સંસ્થાનનામ. • વિવેચન-૧૫૧/૩ : સૂત્રકારે આ સૂત્રમાં ગુણનામનું વર્ણન કરતાં માત્ર પુદ્ગલાસ્તિકાયના ગુણોના નામોનું કથન કર્યું છે. શેષ ધમસ્તિકાયાદિ દ્રવ્યોના ગુણોનું કથન નથી કર્યું. • સૂત્ર-૧૫૧/૪ : પ્રથન :- વણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વર્ણનામના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે -(૧) કૃણવનામ, (ર) નીલવણનામ, (3) કd-લાલવણનામ, (૪) હારિદ્ર-પીળોવર્ણનામ, (૫) શુક્લવર્ણનામ. આ વર્ણનામનું સ્વરૂપ છે. ધન :- ગંધનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ગંધનામ બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) સુરભિગંધ નામ (૨) દુરભિગંધ નામ. પ્રથન - સનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સનામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) તિક્ત-મસ્યા જેવી તીખો સ () કટક-લીમડા જેવો કડવો રસ (1) રસ-કસાયેલ છે, હરડે જેવો રોરસ (૪) આશ્લરસ-આંબલી જેવો ખાટો રસ (૫) મધુર સન્સાકર જેવો મીઠો રસ. • વિવેચન-૧૫૧/૪ - આ સૂત્રમાં પાંચ રસના નામ છે. તેના અર્થ કરતાં જો અર્થ તીખો અને એક નો અર્થ ‘કડવો' કર્યો છે. ઘણા સ્થાને આચાર્યો તિક્તનો અર્થ કડવોરસ અને કટકનો અર્થ તીખોસ કરે છે. • સૂત્ર-૧૫૧/૫ - પ્રવન - સપનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સ્પર્શનામના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે છે (૧) પત્થર જેવો કર્કશ સ્પર્શ, (૨) માખણ જેવો કોમળ સ્પર્શ કે મૃદુwઈ, ઉ) લોખંડ આદિ જેવો ભારે સ્પર્શ, (૪) આકડાના રૂ જેવો હળને સ્પર્શ, (૫) બરફ જેવો શીત, ઠંડો પર્શ, (૬) અગ્નિ જેવો ઉણ-ગરમ સ્પર્શ () તેલ જેવો સ્નિગ્ધચીકણો સ્પર્શ, (૮) રાખ જેવો રુટ્સ-લુખો સ્પર્શ - પ્રવન :- સંસ્થાન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : * સંસ્થાન નામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) મૂડી જેમ વચ્ચે ખાલી હોય તેવું પરિમંડલ સંસ્થાન, (૨) લાડવા જેવા આકારવાળું વૃત્ત સંસ્થાન, (૩) પ્રિકોણ આકારવાળું યસસંસ્થાન, (૪) ચોરસ આકારવાળું ચતુરસ સંસ્થાન, (૫) લાંબુ-લંબચોરસ આકારવાળું આયત સંસ્થાન. આ સંસ્થાનનું સ્વરૂપ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સૂ-૧૫૧ ૧09 • વિવેચન-૧૫૧/૫ - પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામના ગુણો રહેલા છે તેમજ તેને આકાર પણ હોય છે. (૧) જેના દ્વારા વસ્તુ અલંકૃત કરાય તે વર્ણ. તે આંખનો વિષય છે. વર્ણ એવું નામ તે વર્ણનામ. (૨) જે સુંઘી શકાય તે ગંધ. તે નાકનો વિષય છે. (૩) જે આસ્વાદી શકાય તે સ. તે જિલૅન્દ્રિયનો વિષય છે. (૪) જેનો સ્પર્શ કરી શકાય તે સ્પર્શ. તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. (૫) આકાર, આકૃતિ તે સંસ્થાન. • સૂત્ર-૧૫૧/૬ : પયયિનામનું સ્વરૂપ કેવું છે ? પયયનામના અનેક પ્રકાર છે. જેમકે – એક ગુણકાળો, દ્વિગુણકાળો ચાવતું અનંતગુણ કાળો, એક ગુણનીલ, દ્વિગુણ નીલ ચાવ4 અનંતગુણ નીલ. કાળા નીલા વર્ષની જેમ લાલ, પીળ અને શેતવર્ણમાં પણ એક ગુણથી લઈ અનંતગુણ સુધીના પર્યાયિ નામ જણવા. એકગુણ સુરભિગંધ, દ્વિગુણ સુરભિગંધ ચાવતુ અનંતગુણ સુરભિગંધ. તે જ રીતે દુરભિગંધ માટે પણ જાણવું. એકગુણ તીખો, બેગુણ તીખો ચાવત અનંતગુણ તીખો. તે જ રીતે કડવા, તુરા, ખાટા, મીઠાસની અનંત પયયોનું કથન કરવું. એકગુણ કર્કશ, બૅગુણ કર્કશ ચાવતું અનંતગુણ કર્કશ. કર્કશની જેમ મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ અણની પચયિોના કહેવા. - વિવેચન-૧૫૧/૬ : પર્યાય એટલે અવસ્થા, તે ઉત્પન્ન અને નાશના સ્વભાવવાળી હોય છે. દ્રવ્ય અને ગુણ બંનેની પયિો હોય છે. આ સૂત્રમાં સૂકારે પુદ્ગલ દ્રવ્યના ગુણોની પર્યાયિના ઉદાહરણથી પર્યાયનું સ્વરૂપ દર્શાવ્યું છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, તેથી તેના ગુણો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ મૂર્ત અને ઈન્દ્રિય ગ્રાહ્ય છે. તે ગુણોની અવસ્થા પણ કાયમ એક સરખી રહેતી નથી. તે પર્યાયો બદલાયા કરે છે. વણદિની પલટાતી પર્યાયને લક્ષ્યમાં લઈ, તે પયયના પરિવર્તનને સુચવવા સુગકાર ગુણ અથવા અંશ શબ્દનો પ્રયોગ કરે છે. એક ગુણ કે એક અંશ શ્વેતતા. “એક ગુણ કાળું” આવા શબ્દ પ્રયોગમાં ગુણનો અર્થ અંશ થાય છે. પ્રત્યેક વર્ણ, પ્રત્યેક ગંધ, પ્રત્યેક સ અને પ્રત્યેક સ્પર્શમાં એક અંશથી અનંત અંશ સુધીની પર્યાયો જોવા મળે છે. વણદિના અંશોની વધઘટ થાય તે પર્યાય કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ અને સ્કંધ એવા બે વિભાગ છે. દ્રવ્યનો નિર્વિભાગ અંશ, સ્કંધ-સમુદાયમી છુટો હોય તો તે પરમાણુ કહેવાય અને તે નિર્વિભાગ અંશ (પરમાણુઓ) અન્ય પમાણુ કે સ્કંધ સાથે જોડાયેલ હોય તો તે સ્કંધ કહેવાય છે. પ્રત્યેક પરમાણુમાં કોઈ એક વર્ણ, એક ગંધ, એક રસ અને શીત-ઉષ્ણ, સ્નિગ્ધરુક્ષ આ બે જોડકામાંથી એક-એક અર્થાત્ બે સ્પર્શ, એમ પાંચ ગુણ હોય છે. સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ અને આઠ સ્પર્શ, એમ વીસ ગુણ હોય છે. તે સર્વ ગુણોની પચયિ પલટાતી રહે છે. કોઈ પરમાણુમાં સર્વ જઘન્ય-એક અંશ ૧૦૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કાળો વર્ણ હોય તે બે અંશ કૃષ્ણવર્ણવાળું બને ત્યારે એક અંશ કૃષ્ણવર્ણવાળી પર્યાય નાશ પામે અને બે શવર્ણવાળી પર્યાય ઉત્પન્ન થાય છે. આવી અનંત પયરિયા એક-એક ગુણની છે. • સૂગ-૧૫૨ થી ૧૫૮ : ત્રિનામના પકારારે ત્રણ પ્રકાર છે. (૧) સ્ત્રીનામ, (૨) પુરુષનામ અને (૩) નપુંસક નામ. આ ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય. પુરુષ નામના અંતે આ, ઈ, , , ચારમાંથી કોઈ એક વર્ષ હોય છે તથા સ્ત્રી નામોના અંતમાં “ઓ' છોડીને શેષ આ, ઈ, ઊ વણ હોય છે. - જે શબ્દોના અંતમાં . 6, 6 વર્ણ હોય તે નપુંસક લિંગવાળા જાણવા. હવે તેના ઉદાહરણ કહે છે. આકારાન્ત પુરુષનામનું-માયા (રાજ), ઈકાસનાનું-ગિરિ, સિહરી (શિખરી), ઉકારાનાનું વિહૂ (વિષ્ણુ) અને ઓકારાનાનું-મો (કુમો-વૃક્ષ) ઉદાહરણ છે. નામમાં આકારાન્ત-માલા, ઈકારાન્ત-શ્રી, લક્ષ્મી અને ઊકારાત્તજંબુ, વધૂ આદિ ઉદાહરણ રૂપ છે. vi (ધાન્ય) તે પ્રાકૃતપદ અકારાનાંનું, અછિ(અક્ષિ) તે હંકારાત્તનું, પીલું, મહું (મધુ) તે ઉંકારાન્ત નપુંસક નામના ઉદાહરણ રજા. એ પ્રમાણે ‘નિનામ’ કહ્યા. • વિવેચન-૧૫૨ થી ૧૫૮ : દ્રવ્યાદિ સંબંધી નામો સ્ત્રીલિંગ, પંલિંગ કે નપુંસકલિંગવાચી હોય છે. તે નામોના અંતિમ અક્ષરના આધારે તે નામ પુંલિંગ વાચી છે કે સ્ત્રીલિંગવાચી છે કે નપુંસકલિંગવાચી છે, તે નક્કી થાય છે. અહીં વ્યાકરણ શાસ્ત્રની દૃષ્ટિએ લિંગાનુસાર મિનામનું સ્વરૂપ બતાવ્યું છે. • સૂત્ર-૧૫૯ : ધન :- ચતુનમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ચતુનમના ચાર પ્રકાર છે. (૧) આગમનિમ નામ, () લોપનિષ્પક્ષ નામ, (૩) પ્રકૃતિ નિux નામ અને (૪) વિકાર નિષ્પન્ન નામ. પ્રશ્ન : આગમ નિષya નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અગમ નિH શબદો આ પ્રમાણે છે - suiતિ, પાંસ, કુંડાતિ વગેરે આગમ નિH નામ છે. પ્રશ્ન :- લોપ નિઝ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : લોપનિuly શબ્દો આ પ્રમાણે છે - તેઅત્ર=dડઝ, પટગ = પટોડક, ઘટક = ઘટોડઝ, રચત્ર = રથોડઝ વગેરે લોપ નિપજ્ઞ નામ છે. પ્રીન :- પ્રકૃતિ નિષia નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- પ્રકૃતિ નિux શબ્દો આ પ્રમાણે છે – અનિ એતી, પણ્ ઈમ, શાલે ઓd, માલા ઈમે વગેરે આ પ્રકૃતિ નિષ# નામ જાણવા. ધન :- વિકાસ નિગ્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વિકાર નિષum Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂ-૧૫૯ ૧૦૯ શબ્દો આ પ્રમાણે છે - દંડસ્મઅગ્રમ્ = દંડાગ્રમ્ = સાગતા = સાડડગતા, દધિચ્છદ = દધી, નદી+ઈહતે = નદીeતે, મધુ+ઉદકં = મધૂદક, બહુ+હતે =બહૂર્ત વગેરે વિકાર નિષ્ણ નામ છે. િવિવેચન-૧૫૯ : આ પાંચ સૂત્રો દ્વારા વ્યાકરણશાસ્ત્ર તથા શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નિષ્પન્ન થતાં ચાર નામનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ચાર નામના લક્ષણ આ પ્રમાણે છે. - (૧) આગમનિષ્પન્ન નામ :- આગમ એટલે આવવું-પ્રાપ્ત થવું. કોઈ સાક્ષર ઉમેરવાથી જે શબ્દ બને તે આગમ નિષ્પન્ન નામ કહેવાય છે. ni અનુસ્વારનો આગમ થવાથી, આ શબ્દો નિષ્પન્ન થયા છે માટે તે નિષજ્ઞ નામ છે. (૨) લોપનિષજ્ઞ નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈ વર્ણ, અક્ષરનો લોપ થવાથી જે શબ્દ બને તે લોપનિષજ્ઞ નામ કહેવાય છે. અહીં સંધિના નિયમાનુસાર ‘અ'નો લોપ થાય છે અને શબ્દ બને છે (3) પ્રકૃતિનિષ્પન્ન નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર ઘણીવાર બે સ્વર, વણ પાસે આવવા છતાં સંધિ થતી નથી. જે પ્રયોગ જે સ્વરૂપે હોય તેમજ રહે તો તેને પ્રકૃતિભાવ કહેવાય છે. જેમ કે અહીં બે સ્વર પાસે આવ્યા છે. પણ વ્યાકરણમાં તેને માટે દ્વિવચનમાં પ્રકૃતિ ભાવનું વિધાન છે માટે સંધિ ન થતા જ શબ્દ જ રહે છે. આ નામ પ્રકૃતિનિષ્પન્ન નામ છે. (૪) વિકારનિપજ્ઞ નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈ વર્ણ, અક્ષર વર્ણાન્તિર, બીજા અક્ષરરૂપે, પરિવર્તન પામે તો તે વિકાર કહેવાય છે. આવા વિકારથી જે નામ નિષ્પન્ન થાય તે વિકારનિપજ્ઞ નામ કહેવાય છે. • સૂત્ર-૧૬૦ : પ્રશ્ન :- પંચનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - પંચ નામ પાંચ પ્રકારે છે, જેમકે – નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસગિક અને મિશ્ર. “અશ્વ' એ નામિક નામનું, “ખલુ'એ નૈપાતિકનામનું, “ધાવતિ' એ આખ્યાતિક નામનું, ‘પરિ' ઔપસર્ગિક નામનું અને ‘સંયત’ એ મિશ્રનામનું ઉદાહરણ છે. • વિવેચન-૧૬૦ : (૧) નામિકનામ :- સમસ્ત શબ્દો કોઈને કોઈ વસ્તુના વાચક હોય છે. વસ્તુવાચક શબ્દ નામિક નામ છે. જેમકે “અશ્વ' શબ્દ પ્રાણી વિશેષને સૂચવે છે. (૨) નૈપાતિકનામ :- વ્યાકરણ શાસ્ત્રમાં કેટલાક શબ્દોને “નિપાત' સંજ્ઞા આપવામાં આવી છે. તે તૈપાતિક નામ કહેવાય. જેમકે ‘ખલું'. (3) આખ્યાતિકનામ :- ક્રિયાપદ-ક્રિયા સૂચક શબ્દ આખ્યાતિક કહેવાય છે. ‘ધાવ’ શબ્દ દોડવારૂપ ક્રિયાને સૂચવે છે માટે તે આખ્યાતિક નામ છે. (૪) ઔપસગિકનામ :- વ્યાકરણ શાસ્ત્રમાં પરિઅપુ, પ, સમ વગેરે ઉપસર્ગ કહેવાય છે. તે શબ્દની આગળ લાગે છે અને નૂતન શબ્દ બને છે. જેમકે પરિગ્રહ, પરિવર્તન તે પસગિક નામ છે. ૧૧૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૫) મિશ્રનામ :- નામિક-ઔપસર્ગિક વગેરે ઉપરોક્ત ચારમાંથી બે, ત્રણ આદિ શબ્દ સાથે જોડાવાથી જે નામ બને તે મિશ્રનામ કહેવાય છે. જેમકે “સંયત' શબ્દ સમ ઉપસર્ગ અને યત ધાતુના સંયોગથી બન્યો છે. • સૂત્ર-૧૧/૧ : પ્રથમ :- ૭ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ૭ નામમાં છ પ્રકારના ભાવ કર્યા છે, તે આ પ્રમાણે છે - (૧) ઔદયિક, (૨) ઔપસમિક, (3) fiયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પરિણામિક, (૬) સાણિતિક. • વિવેચન-૧૬૧/૧ - આ સૂત્રમાં છ નામમાં છ ભાવના નામોનો ઉલ્લેખ છે. નામ અને નામના અર્થમાં અભેદ માની નામના આ પ્રકરણમાં છ ભાવોનું નિરૂપણ કરવામાં આવે છે. (૧) ઔદયિક ભાવ :- જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો વિપાક-ફળનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય છે. કર્મોના ઉદયથી ઉત્પન્ન થાય તે ઔદયિકભાવ. (૨) યશમિક ભાવ - ભારેલો અગ્નિ જેમ ઉપરથી શાંત દેખાય પણ અંદર અગ્નિ વિધમાન હોય. તેમ જે કર્મો સત્તામાં પડ્યા છે, જેનો ઉદય અટકાવી દેવામાં આવ્યો છે, તેને ઉપશમ કહેવામાં આવે છે, કર્મના ઉપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે ઔપશમિક ભાવ કહેવાય છે. (૩) ક્ષાયિક ભાવ :- કર્મનો આત્યંતિક નાશ થાય, તેને ક્ષય કહેવામાં આવે છે. કર્મનો ક્ષય થવાથી જે પર્યાય ઉત્પન્ન થાય તે ક્ષાયિકભાવ છે. (૪) ક્ષાયોપથમિક ભાવ :- કર્મોનો ઉદયભાવી ક્ષય, સદવારૂપ ઉપશમ અને દેશઘાતિ પ્રકૃતિનો ઉદય ચાલુ હોય તો તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. ઉદયમાં નહીં આવેલા સવાગત સર્વઘાતિ કર્મો ઉદયમાં ન આવે તેવા બનાવી દેવા, તેને ઉપશમ કહેવામાં આવે છે. આ રીતે ઉદયમાં નહીં આવેલા સર્વઘાતિ કર્મોનો ઉપશમ અને દેશઘાતિ કમનો ઉદય ચાલુ હોય તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. કર્મના ક્ષયોપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે ક્ષાયોપથમિકભાવ છે. (૫) પારિણામિક ભાવ :- દ્રવ્ય કે વસ્તુનું પરિણમન થાય તે પરિણામ. તે પરિણામથી જે ભાવ ઉત્પન્ન થાય તે પારિણામિકભાવ અથવા દ્રવ્ય પોતાના સ્વભાવમાં જ પરિણત થાય તે પરિણામિક ભાવ હોય છે અથવા કર્મના ઉદય, ઉપશમાદિની અપેક્ષા વિના દ્રવ્યમાં જ સહજ પરિણમન થાય તેને પરિણામિક ભાવ કહે છે. (૬) સાન્નિપાતિક ભાવ :- પાંચ ભાવોમાંથી બે-ત્રણ, ચાર વગેરે ભાવો ભેગા મળે તો તે સન્નિપાત કહેવાય છે અને સન્નિપાતથી જે ભાવ ઉત્પન્ન થાય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે. • સૂત્ર-૧૬૧/૨ :- પ્રવન - ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દચિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઉદય અને ઉદયનિષww. પ્રશ્ન :- ઉદય-ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જ્ઞાનાવરણીયાદિ Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૬૧ ૧૧૧ આઠ પ્રકારના કર્મનો ઉદય તે ઉદય ઔદાયિકભાવ છે. ઘન - ઉદયનિua ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉદય નિષ્પક્ષ ઔદયિક ભાવના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - જીવઉદય નિષ્પક્ષ અને અજીવ ઉદયનિura. પન - જીવ ઉદયનિષ્પક્ષ ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જીવ ઉદયનિum ઔદસિક ભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, પૃવીકાયિકથી વનસ્પતિકાયિક સુધી, કસકાયિક, ક્રોધ કષાયીથી લોભકષાયી સુધી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણવેશ્યી, નીલલચી, કાપોતલેચી, તેજલેશ્વી, પાલી, શુકલલેયી, મિથ્યાર્દષ્ટિ, અવિરત, અજ્ઞાની, આહારક, છાસ્થ, સયોગી, સંસારસ્થ, અસિદ્ધ. પ્રથમ • આજીવ ઉદયનિષજ્ઞ ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :અજીવ ઉદયનિum ઔદયિકભાવના ચૌદ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) ઔદારિક શરીર, () ઔદારિક શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૩) વૈકિયારીટ, (૪) વૈક્રિય શરીરના વ્યાપારી પરિણમિત દ્રવ્ય, (૫) આહારક શરીર, (૬) આહાક શરીરના વ્યાપારી પરિણમિત દ્રવ્ય, (9) સૈક્સ શરીર, (૮) તૈજસ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૯) કામણ શરીર, (૧૦) કામણ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય. (૧૧) પાંચે શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્યના વણ, (૧૨) ગંધ, (૧૩) સ્ટ, (૧૪) સ્પર્શ. • વિવેચન-૧૬૧ર : આ સૂત્રમાં સૂત્રકારે ઔદયિકભાવનું નિરૂપણ કર્યું છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો ઉદય અને ઉદયથી પ્રાપ્ત થનારા ભાવ-પચયિો-અવસ્થાઓને દયિકભાવ કહેવામાં આવે છે. કર્મોદય અને તે કર્મોદયથી ઉત્પન્ન થતી પયિો વચ્ચે પરસ્પર કાર્ય-કારણ ભાવ રહેલો છે. કર્મોના ઉદયથી તે તે પર્યાયો-અવસ્થાઓ ઉત્પન્ન થાય છે માટે કર્યોદય કારણ છે અને પર્યાય કાર્ય છે. તે તે અવસ્યાઓ થાય ત્યારે વિપાકોમુખી (ઉદય સન્મુખ થયેલા) અન્ય કર્મોનો ઉદય થાય છે. તેથી પર્યાય કારણ બને છે અને કર્મોદય કાર્ય બને છે. ઉદય નિપજ્ઞ કારણભૂત કર્મોદયથી જે અવસ્થાઓ ઉત્પન્ન થયા છે તે ઔદયિકભાવ કહેવાય છે. દયિક ભાવના બે પ્રકાર છે. ઉદય અને ઉદયનિug ઔદયિકભાવે. ઉદયમાં માત્ર સામાન્ય કથન છે કે આઠ કર્મના ઉદયથી જે ભાવ-પર્યાય પ્રાપ્ત થાય તે ઉદય ભાવ છે અને જુદા જુદા કર્મના ઉદયથી જીવને શું-શું પ્રાપ્ત થાય છે તે વિશેષ કથન ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવ છે. ઉદય નિષug ઔદયિક ભાવના બે પ્રકાર છે. (૧) જીવ ઉદયનિષજ્ઞ (૨) અજીવ ઉદયનિષ્પન્ન. (૧) જીવ ઉદય નિષ્પન્ન ઔદયિકમાવ : ૧૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કર્મના ઉદયથી થતી જે અવસ્થાઓ જીવને સાક્ષાત્ પ્રભાવિત કરે અર્થાત્ અન્ય કોઈ માધ્યમ વિના જીવને સીધા જે કર્મ ફળનો અનુભવ થાય તે જીવ નિપજ્ઞ દયિકમાવ કહેવાય છે. જીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ચારગતિ, છ કાય, ગણવેદ વગેરેની ગણના કરી છે. તેમાં પ્રાયઃ જીવવિપાકી પ્રકૃતિનો સમાવેશ થયો છે. કયા કર્મના ઉદયે તે ભાવ પ્રાપ્ત થાય છે. (૨) અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવ:- જે ભાવ-પર્યાય શરીરના માધ્યમથી કે અજીવના માધ્યમથી પ્રગટ થયા છે, તે જીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહેવાય છે. નારકત્વ આદિની જેમ દારિક શરીર પણ જીવને જ હોય છે પરંતુ દારિક શરીર નામકર્મનો વિપાક મુખ્યતા શરીરરૂપ પરિણત પુદ્ગલોના માધ્યમથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી પુગલવિપાકી પ્રકૃતિઓના ઉદયને અજીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ગણના કરી છે. • સૂત્ર-૧૬૧/૩ - પ્રશ્ન :- પથમિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- યશમિક ભાવ બે પ્રકારના છે. આ પ્રમાણે છે – (૧) ઉપશમ (૨) ઉપશમનિષix. પન :- ઉપશમ-પથમિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : મોહનીય કમના ઉપશમથી જે ભાવ થાય તે ઉપશમ-પામિક ભાવ છે. પ્રથમ • ઉપશમનિum ઔપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ઉપશમનિum પરામિકભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - ઉપશાંત ક્રોધાદિ ચાર કષાય, ઉપશાંત રાગ, ઉપશાંત હેબ, ઉપશાંત દન મોહનીય, ઉપશાંત ચાસ્ત્રિ મોહનીય, ઉપશાંત મોહનીય, પરામિક સમ્યક્રdલબ્ધિ, ઔપામિક ચાઅિ લબ્ધિ, ઉપશાંત કષાય છાણ વીતરાગ. આ સર્વ ઉપરાંત નિષ્પન્ન ઔપશર્મિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. • વિવેચન-૧૬૧/૩ : સૂત્રકારે આ સૂત્ર દ્વારા પથમિક ભાવનું સ્વરૂપ બતાવ્યું છે. આઠ કમોંમાંથી માત્ર મોહનીય કર્મને જ ઉપશાંત કરી શકાય. ફટકડી નાંખવાથી જેમ પાણીમાં રહેલ ડોળ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ દેખાય છે, તેમ મોર્નીય કર્મને અંતમહd સુધી ઉદયમાં ન આવે તેવું બનાવી શકાય છે, તે સમયે સતામાં તો કર્મ રહેલા હોય છે. કર્મની આવી ઉપશમ અવસ્થા અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શન મોહનીય અને (૨) ચાસ્ત્રિ મોહનીય. આ બંને પ્રકૃતિના ઉપશમથી જીવને ક્રમશઃ પથમિક સ વલબ્ધિ અને ઔપશમિકસાત્રિલબ્ધિ પ્રાપ્ત થાય છે. અગિયારમા ગુણસ્થાનકમાં મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. મોહનીય કર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં જ રહેવાના કારણે જીવ વીતરાગતાનો અનુભવ કરે છે. શેષ ઘાતિ કર્મો ઉદયમાં હોવાથી કદાચ કહેવાય છે. અગિયારમાં ગુણસ્થાનકની આ પ્રકારની સ્થિતિવાળા જીવને ‘ઉપશાંત કપાય છાશુ વીતરાગ' કહેવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬૧ ૧૧૩ • સૂત્ર-૧૬૧/૪ ઃ પ્રથ્ન :- સાયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- માસિકભાવના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે ક્ષય અને ક્ષયનિ. પશ્ત્ર - ક્ષય-ફ્લાયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- આઠ કર્મ પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ થાય તે ક્ષય-ક્ષાયિક ભાવ કહેવાય છે. તે ક્ષાયિકભાવ છે. પ્રશ્ન :- ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે, ઉત્પન્ન જ્ઞાન દર્શનધર, અર્હત, જિન, કેવળી, ક્ષીણઆભિનિબોધિકાનાવરણ, ક્ષીણશ્રુત-જ્ઞાનાવરણ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણ, ક્ષીણમન:પર્યવજ્ઞાનાવરણ, ક્ષીણકેવળજ્ઞાનાવરણ, અનાવરણ, નિરાવરણ, શ્રીભાવરણ, જ્ઞાનાવરણીયકર્મ વિષમુક્ત. કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલા, ક્ષીણપ્રચલાયલા, ક્ષીણટ્યાનગૃદ્ધ, ક્ષીણયક્ષુદર્શનાવરણ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, દર્શનાવરણીયકર્મ વિષમુક્ત. ક્ષીણશાતાવેદનીય, ક્ષીણઅશાતાવેદનીય, અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીયકર્મ વિષમુકત. ક્ષીણક્રોધ યાવત્ ક્ષીણ લોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચાસ્ત્રિમોહનીય, અમોહ, નિર્મોહ, ક્ષીણમોહ, મોહનીયકર્મ વિષમુક્ત. ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિર્યંચાયુષ્ક, ક્ષીણમનુષ્યાયુષ્ય, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ઠ, ક્ષીણાયુક, આયુકર્મ વિષમુક્ત ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, અનેક શરીર વૃંદ સંઘાત વિષમુક્ત, ક્ષીણ શુભનામ, ક્ષીણ અશુભનામ, નામ, નિનામ, ક્ષીણનામ, શુભાશુભ નામકર્મ વિષમુક્ત. ક્ષીણઉચ્ચગોત્ર, ક્ષીણનીગોત્ર, ગોત્ર, નિર્મીંગ, ક્ષીણગોત્ર, શુભાશુભ ગોત્રક વિષમુકત. ક્ષીણદાનાંતરાય, ક્ષીણલાભાંતરાય, ક્ષીણભોગાંતરાય, ક્ષીણઉપભોગાંતરાય, ક્ષીણવીયતરાય, અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય, અંતરાયકર્મ વિષમુક્ત. સિદ્ધ, બુદ્ધ, મુત્, પરિનિવૃત, અંતકૃત, સર્વદુઃખ પહીણ. આ ક્ષયનિષ ક્ષાયિકભાવનું સ્વરૂપ જાણવું. આ રીતે જ્ઞાયિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ. • વિવેચન-૧૬૧/૪ -- આ સૂત્રમાં સૂત્રકારે ક્ષાસિકભાવનું પ્રરૂપણ કર્યું છે. આઠે કર્મોનો, સર્વ ઉત્તર ભેદ સહિત સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવમાં જ નામ બતાવ્યા છે તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ આત્માની સ્વાભાવિક અવસ્થાના નામ છે. આ બધા નામ ભાવનિક્ષેપરૂપ જ છે. 41/8 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવમાં જે નામ બતાવ્યા છે તે બધા જ નિષ્કર્મા આત્માના ધોતક છે. તેમાં પ્રથમ જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારક, અર્હત, જિન, કેવળી વગેરે નામ બતાવ્યા છે તે ઘાતિકર્મ સર્વથા ક્ષય પામે ત્યારે આત્માને જે નામોથી સંબોધિત કરાય છે તે છે. એ જ રીતે આગળ ‘ક્ષીણ’ શબ્દથી નામો કહ્યા છે. ૧૧૪ - ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવના નામની ગણનાના અંતે આઠે કર્મોના ક્ષયતી નિષ્પન્ન પદોની સાર્થકતા આ પ્રમાણે છે. સિદ્ધ-સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ ગયા તે સિદ્ધ, બુદ્ધ-બોધિસ્વરૂપ પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ અથવા જ્ઞાન સ્વરૂપ થઈ ગયા તે બુદ્ધ, મુક્ત-બાહ્ય આત્યંતર બંધનથી મુક્ત થઈ જવાથી મુક્ત, પરિંનિવૃત-સર્વપ્રકારે શીતલીભૂત થઈ જવાથી પરિનિવૃત, અંતકૃત-સંસારનો ત કરનાર હોવાથી અંતકૃત, સર્વ દુઃખ પ્રહીણ-શારીરિક, માનસિક સમસ્ત દુઃખોનો આત્યન્તિક ક્ષય થઈ જવાથી સર્વ દુઃખપ્રહીણ કહેવાય છે. - સૂત્ર-૧૬૧/૫ ઃ પ્રશ્ન :- ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષાયોપશમિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - (૧) ક્ષોપશમ (૨) ક્ષયોપશમનિષ્પન્ન. પ્રશ્નન :- ક્ષયોપશમ-જ્ઞાયોપશર્મિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ચાર ઘાતિ કર્મોના સોપશમને યોપમિક ભાવ કહે છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાનાવરણીયનો, (૨) દર્શનાવરણીયનો, (૩) મોહનીયનો, (૪) અંતરાયનો ક્ષયોપશમ થાય છે. આ ચોપશમનું સ્વરૂપ છે. પ્રશ્ન :- ક્ષયોપશમ નિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયોપરામનિષ્પન્ન ક્ષાયોપશમિક ભાવના અનેક પ્રકાર છે. તે લબ્ધિરૂપે આ પ્રમાણે છે – ક્ષાયોપશમિકી આભિનિબૌધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપશમિકી મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપશ્ચમિકી ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, અવધિદર્શનલબ્ધિ. ક્ષાયોપશમિકી સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શનલબ્ધિ. ક્ષાયોપશમિકી સામાયિક ચાસ્ત્રિ, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાયચાસ્ત્રિ, ચાસ્ત્રિાચારિત્રલબ્ધિ. ક્ષાયોપશમિકી દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ, ક્ષારોપશમિકી પંડિતવીર્ય, બાલવીર્ય, બાલપંડિતવીર્યલબ્ધિ. ક્ષાયોપશમિકી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધાણેન્દ્રિય, રાનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયલબ્ધિ. ક્ષાયોપશમિક આચારધર, સૂત્રકૃતગધર, સ્થાનધાર, સમવાયાંધારી, વ્યાખ્યાપજ્ઞપ્તિધર યાવત્ વિપાકસૂત્રધર, દૃષ્ટિવાદઘર, નવપૂર્વધર, દસ, અગિયાર, બાર, તેર, ચૌદપૂર્વઘર, ક્ષયોપશમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપશમિક ભાવનું સ્વરૂપ છે. ક્ષાયોપશમિક ભાવની વકતવ્યતા પૂર્ણ થઈ. • વિવેચન-૧૬૧/૫ ઃ આઠ કર્મમાંથી ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકે છે, ચાર Page #67 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬૧ અઘાતિ કર્મોનો ક્ષયોપશમ થતો નથી. જે કર્મમાં સર્વઘાતિ અને દેશઘાતિ બંને પ્રકારના સ્પર્ધકો (શો) હોય તે કર્મનો જ ક્ષયોપશમ થાય. અઘાતિકર્મોમાં આ બે વિકલ્પ જ નથી માટે તેનો ક્ષયોપશમ નથી. ઘાતિકર્મોમાં પણ હાસ્યાદિ નવ નોકષાયમાં માત્ર દેશઘાતિ સ્પર્ધકો છે, કેવળજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓમાં માત્ર સર્વઘાતિ સ્પર્ધકો જ છે, તેથી તેનો ક્ષયોપશમ ન થાય. બંને પ્રકારના સ્પર્ધકો હોય તેવા મતિજ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો ક્ષયોપશમ સંભવે છે. અહીં અભાવરૂપ ત્રણ અજ્ઞાન લેવાના નથી. જાણપણાના અભાવરૂપ અજ્ઞાન ઔદયિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. ક્ષયોપશમભાવગત ત્રણ અજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. મિથ્યાત્વના ઉદયે તે વિપરીત બોધ રૂપ છે, પણ જે બોધ છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ થાય છે. ઔદયિક ભાવના અજ્ઞાનમાં જ્ઞાનાવરણીયના ઉદયે બોધનો અભાવ હોય છે અને ક્ષાયોપશમિક ભાવના અજ્ઞાનમાં જ્ઞાનાવરણના સોપશમથી બોધ તો હોય છે પણ મિથ્યાત્વના ઉદયે વિપરીત બોધ હોય છે. • સૂત્ર-૧૬૧/૬ થી ૧૬૩/૧ : પ્રશ્ન :- પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- પારિણામિક ભાવના બે ભેદ છે, (૧) સાદિપારિામિક (૨) અનાદિ પાર્રિણાર્મિક. પાર્રિામિક ભાવના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે પ્રશ્ન :- સાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સાદિ જૂનો દારૂ, જૂનો ગોળ, જૂનું ઘી, જૂના ચોખા, વાદળા, અભવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વિજળી, નિતિ, ચૂપક, યક્ષાદિષ્ટ, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્ર-સૂર્ય ગ્રહણ, ચંદ્ર-સૂર્ય પરિવેષ, પ્રતિચંદ્ર-પ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટુકડા, કપિહસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શકરપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમામપ્રભા, સૌધર્મ, ઈશાનથી લઈ આનત, પ્રાણત, આરણઅચ્યુત દેવલોકો, ત્રૈવેયક, અનુત્તરોપાતિકદેવ વિમાન, ઈષપાગભારા પૃથ્વી, પરમાણુમુદ્ગલ, દ્વિપદેશી સ્કંધથી લઈ અનંત પ્રદેશીસ્કંધ. આ સર્વે સાદિ પારિણામિક ભાવરૂપે છે. - ૧૧૫ પ્રા :- અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધારામય, લોક, અલોક, ભવસિદ્ધિક, અભતસિદ્ધિક. તે અનાદિ પાણિામિક ભાવરૂપે છે. - વિવેચન-૧૬૧/૬ થી ૧૬૩/૧ : આ સૂત્ર દ્વારા સૂત્રકારે પારિણામિક ભાવનું નિરૂપણ કર્યું છે. મૂળ સ્વભાવને કાયમ રાખીને પૂર્વઅવસ્થાનો નાશ અને ઉત્તરાવસ્થાની પ્રાપ્તિરૂપ પરિણમન દ્રવ્યમાં થયા જ કરે છે. તેને પારિણામિક ભાવ કહે છે. સ્વરૂપમાં સ્થિત રહીને દ્રવ્યની પર્યાયનું ઉત્પન્ન અને નષ્ટ થવું તે પરિણામ ૧૧૬ “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કહેવાય છે. પરિણામ અથવા પરિણામથી નિષ્પન્ન થાય તે પાર્રિણામિક કહેવાય છે. દારૂ, ગોળ, ઘી, ચોખાની અવસ્થા નવા જૂના થવા રૂપે બદલાય છે. નવીનતારૂપ પર્યાય નાશ પામે ત્યારે જ જીર્ણતારૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. નવી-જૂની પર્યાય ઉત્પન્ન થાય છે માટે તે પરિણામ આદિ સહિત છે. મેઘ-સંધ્યા-ઉલ્કાપાત વગેરે અવસ્થા પણ ઉત્પન્ન થતી અને થોડા સમયમાં નાશ પામતી જણાય છે માટે તે આદિ પરિણામરૂપે છે. ભરત વગેરે ક્ષેત્ર, વર્ષધરો, વિમાન વગેરેને સાદિપરિણામરૂપે ગ્રહણ કરેલ છે કારણ કે તે પુદ્ગલદ્રવ્યના બનેલ છે અને પુદ્ગલ દ્રવ્ય પરિણમનશીલ છે. આકારથી અવસ્થિત રહેતા હોવાથી ભરતાદિ ક્ષેત્ર વગેરે શાશ્વત છે પરંતુ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પછી તે પુદ્ગલોનું અવશ્ય પરિણમન થાય છે. તે પુદ્ગલોની જગ્યાએ તે જ આકારમાં અન્ય પુદ્ગલો જોડાય છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય, લોક, અલોક, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે સ્વભાવથી જ અનાદિકાળથી તે-તે રૂપમાં પરિણત છે માટે તે અનાદિ પરિણામ કહેવાય છે. • સૂત્ર-૧૬૩/૨ : પ્રશ્ન :- સાન્નિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔદયિક, ઔપશમિક, જ્ઞાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક. આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના અને પાંચના સંયોગથી જે ભાવ નિષ્પન્ન થાય છે, તે સાન્નિપાતિક ભાવનામ છે. તેમાં દ્વિકસંયોગજ દસ, ત્રિકસંયોગજ દસ, ચતુઃસંયોગજ પાંચ અને પંચસંયોગજ એક ભાવ છે. આ સર્વ મળી છવ્વીસ સાન્નિપાતિક ભાવ છે. • વિવેચન-૧૬૩/૨ - આ સૂત્રમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના ભેદોની સંખ્યાનું સંક્ષિપ્ત વર્ણન છે. ઔદયિક વગેરે પાંચ ભાવોમાંથી બે-બે ભાવોને ભેગા કરવામાં આવે તેને દ્વિકસંયોગ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. તેના દસ ભેદ છે. તે જ રીતે ઔદયિક વગેરે ત્રણ, ચાર, પાંચ ભાવને ભેગા કરવામાં આવે તે ક્રમથી ત્રિસંયોગ, ચતુઃસંયોગ અને પંચસંયોગ સાન્નિપાતિક ભાવ કહેવાય. દ્વિકસંયોગજ-૧૦, ત્રિકસંયોગજ-૧૦, ચતુઃસંયોગજ-૫ અને પંચસંયોગજ-૧, કુલ મળી છવ્વીસ ભેદ થાય છે. • સૂત્ર-૧૬૩/૩ : પાંચ ભાવોમાંથી બે-બેનો સંયોગ કરવાથી નિષ્પન્ન થતાં દસ દ્વિસંયોગી ભંગોના નામ આ પ્રમાણે છે – (૧) ઔદયિક-ઔપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૨) ઔદયિક-ક્ષાયિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૩) ઔદયિકક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૪) ઔદયિક-પાર્રિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૫) ઔપશમિક-જ્ઞાયિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૬) ઔપશમિક-ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૭) ઔપશમિકપારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૮) જ્ઞાયિક-ચોપામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૯) ક્ષાયિક-પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૧૦) Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬૩ ૧૧૩ ક્ષાયોપશમિક-પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘ઔદયિક-ઔપશમિક' નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર ઃ- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ઔપામિક ભાવમાં ઉપશાંત કપાય ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ નિષ્પન્ન થાય છે. પન્ન " શું ગ્રહણ કરવાથી ઔદયિક-ક્ષાયિક' નામનો બીજો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાણિકભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે. yoot :- શું ગ્રહણ કરવાથી ઔદયિક-ક્ષાયોપશમિક' નામનો ત્રીજો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને છે. [ #* શું ગ્રહણ કરવાથી ‘ઔદયિક-પારિણામિક' નામનો ચોથો ભંગ બને ? ઉત્તર ઃ- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પારિણામિકભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને છે. પા - શું ગ્રહણ કરવાથી ‘ઔપશમિક-ક્ષાયિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔપશમિક ભાવમાં પશ્ચમિક કષાય અને ક્ષાયિક ભાવમાં સાયિકસત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને છે. પ્રશ્ન શું ગ્રહણ કરવાથી ‘ઔપશમિક-જ્ઞાોપશમિક' નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર ઃ- ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને ક્ષારોપશર્મિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને છે. પ્રશ્ન : શું ગ્રહણ કરવાથી “ઓપશમિક-પારિણામિક' નામનો સાતમો ભંગ બને ? ઉત્તર ઃ- ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય અને પારિણામિક ભાવમાં જીતત્વ ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને છે. yoot :- શું ગ્રહણ કરવાથી 'જ્ઞાયિકક્ષાયોપશમિક' નામનો આઠમો ભંગ બને ? ઉત્તર ઃ- ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને જ્ઞાોપશમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને છે. પ્રશ્ન - શું ગ્રહણ કરવાથી 'ફ્લાયિક-પારિણામિક' નામનો નવમો ભંગ બને ? ઉત્તર ઃ- ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને પારણામિક ભાવમાં જીવત્ત ગ્રહણ કરવાથી નવમો ભંગ બને છે. પ્રા :- શું ગ્રહણ કરવાથી ‘ક્ષયોપશર્મિક-પારિણામિક' નામનો દરામો ભંગ બને? ઉત્તર- ક્ષાયોપશર્મિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. • વિવેચન-૧૬૩/૩ 1′′ આ સૂત્રમાં દ્વિકસંયોગજ સાન્નિપાતિક ભાવના દસ ભંગ કહ્યા છે. તે ભંગ બનાવવા પાંચે ભાવોને ક્રમથી સ્થાપિત કરવા. પેલો અને બીજો ભાવ ભેગો કરતા પ્રથમ ભંગ થાય, પેલો અને ત્રીજો ભાવ ભેગો કરતા બીજો ભંગ થાય, પેલો અને “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ચોથો ભાવ ભેગો કરતાં ત્રીજો ભંગ થાય. એ રીતે પ્રથમ ઔદયિક ભાવ સાથે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક ભાવને ક્રમથી જોડતા ચાર ભંગ થાય, ત્યારપછી બીજો ભાવ ઔપશમિક સાથે ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિકને ક્રમથી જોડતા ત્રણ ભંગ થાય, ક્ષાયિક ભાવ સાથે ક્ષાયોપશમિક અને પારિણામિકને ક્રમથી જોડતા બે ભંગ થાય અને ક્ષાયોપશમિક સાથે પાર્રિણામિકને જોડતા એક ભંગ થાય, આ રીતે દ્વિસંયોગી દસ ભંગ થાય છે. સૂત્રકારે આ દસ ભંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. તેમાં ઔદયિક ભાવમાં ઉદાહરણરૂપે મનુષ્યગતિ લીધી છે કારણ કે ગતિનામ કર્મના ઉદયથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, જ્ઞાયિક ભાવમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીયના ક્ષયથી પ્રાપ્ત ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઈન્દ્રિયો, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કર્યું છે. જીવત્વ જીવનો સ્વભાવ છે અને તે અનાદિ પારિણામિક ભાવ છે. પાંચ ભાવોના ઉદાહરણરૂપે આ નામો ગ્રહણ કર્યા છે તે પણ ઉપલક્ષણરૂપ છે. આ ભાવોમાં જે જે કર્મ પ્રકૃતિઓનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, જ્યાં જે ઘટિત થતાં હોય ત્યાં તે ગ્રહણ કરી શકાય. • સૂત્ર-૧૬૩/૪ ઃ તેમાં જે દસ ત્રિસંયોગી ભંગ છે, તે આ પ્રમાણે છે – (૧) ઔદયિક-ઔપશમિક-ક્ષાયિક નિષ્પન્ન (૨) ઔદયિક-ઔપશમિક ક્ષાયોપથમિક નિષ્પન્ન (૩) ઔદયિક-ઔપશમિક પારિણામિક નિષ્પન્ન. (૪) ઔદયિક-સાયિક-ક્ષાયોપામિક નિષ્પન્ન. (૫) ઔદયિક-માયિક-પારિણામિક નિષ્પન્ન. (૬) ઔદયિક-ક્ષાયોપશર્મિક-પારિણાર્મિક નિષ્પન્ન. (૭) ઔપશમિકક્ષાયિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન. (૮) ઔપશ્ચમિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન (૯) એપશમિક-ક્ષારોપશમિક-પારિણામિક નિષ્પન્ન. (૧૦) ક્ષાયિકક્ષાયોપસમિક ૧૧૮ પારિણામિક નિષ્પન્ન. પ્રા . શું ગ્રહણ કરવાથી 'ઔદયિક-ઔપશમિક-ક્ષાયિક' નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર - ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપથમિક ભાવમાં ઉપશાંત કપાય તથા ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી. ૫t - શું ગ્રહણ કરવાથી ‘ઔદયિક-પશમિક-ક્ષાયોપશમિક' નામનો બીજો ભંગ ને ? ઉત્તર - ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયોપસમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાથી. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ઔદયિક-ઔપશમિક-પરિણામિક' નામનો ત્રીજો ભંગ બને છે ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય અને પારિણાર્મિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કરવાથી, પ્રા :- શું ગ્રહણ કરવાથી ઔદયિક-ક્ષાયિક-ક્ષારોપશમિક' નામનો ચોથો ભંગ બને ? ઉત્તર ઃ- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, જ્ઞાયિક ભાવમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬૩ ૧૧૯ ૧ર૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન tiયિક સમ્યક્ત્વ અને જ્ઞાયોપશમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ક્ષાયિક-પરિણાર્મિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં સાયિક સફd, પારિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી. ધન :- શું ગ્રહણ કરવાથી ‘દયિક-ક્ષાયોપસમિક-પારિણામિક’ નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર : ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપાર્મિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી. પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “પશમિક-ક્ષાયિક-ક્ષાયોપાર્મિક’ નામનો સાતમો ભંગ બને ? ઉત્તર :- ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સખ્યત્વ અને ક્ષાયોયામિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી. ધન :- શું ગ્રહણ કરવાથી “ઔપશમિક-જ્ઞાયિક-પરિણામિક’ નામનો આઠમો ભંગ બને ? ઉત્તર :- ઓપશમિક ભાવમાં ઉપશાંત કયાય, ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને પરિણામિક ભાવમાં જીવત ગ્રહણ કરવાથી. પન :- શું ગ્રહણ કરવાથી “પશમિક-ક્ષાયોપથમિક-પારિવામિક’ નામનો નવમો ભંગ બને ? ઉત્તર ઔપશર્મિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવ ગ્રહણ કરવાથી. પ્રશ્ન : શું ગ્રહણ કરવાથી ‘ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક’ નામનો દસમો ભંગ બને? ઉત્તર :- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યવ, માયોપથમિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવા ગ્રહણ કરવાથી દસમો ભંગ બને. • વિવેચન-૧૬૩/૪ - આ બે સૂત્રો દ્વારા સૂમકારે બિસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ અને તેના દસ ભંગો ઉદાહરણ સાથે સમજાવ્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપિત કરી ત્રણ-ત્રણને ભેગા કરવાથી શકસંયોગી ભંગ બને છે. તે આ પ્રમાણે સમજવા. (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (3) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક. • સૂઝ-૧૬3/N : ચાર ભાવને ભેગા કરવાથી-ચારના સંયોગથી ચતુઃસંયોગી સાદિકપાતિક ભાવના પાંચ ભંગ થાય છે. તે આ પ્રમાણે છે – (૧) ઔદયિક-પાર્મિકtiયિક-iાયોપથમિક નિષ્પક્ષ ભાd. (૨) ઔદયિક-ઔપથમિક-જ્ઞાયિકપરિણામિક નિum ભાવ. () ઔદયિક-ઔપશમિક-IIયોપથમિક-પરિણાર્મિક નિum ભાવ. (૪) ઔદયિક-જ્ઞાયિક-હ્માયોપથમિક-પારિણાર્મિક નિrm ભાવ. () પરામિક-જ્ઞાયિક-ક્ષારોપmમિક-પારિમિક નિપજ્ઞ ભાવ. પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિકજ્ઞાયિક-ક્ષાયોપરામિક’ નામનો પ્રથમ ભંગ બને? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષારિક સમ્યક્ત્વ અને ક્ષમાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાની પ્રથમ ભંગ બને. પ્રથન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પથમિક-સાયિક-પરિણામિક’ નામનો બીજો ભંગ બને ? ઉત્તર - દરિક ભાવમાં મનુણગતિ, પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ાસિક સમ્યક્રવ, પરિણામિક ભાવમાં જીdવ ગ્રહણ કરવાથી બીજે ભંગ બને. પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ઔપશમિક-ક્ષાયોપથમિકપરિમિક' નામનો ત્રીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો, પરિણામિક ભાવમાં જીવત ગ્રહણ કરવાથી બીજો ભંગ બને. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાની ‘દયિક-જ્ઞાયિક-યોપસમિક-પરિણામિક’ નામનો ચોથો ભંગ બને ? ઉત્તર :- ઔદથિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાવિકભાવમાં ક્ષાયિક સમ્યક્રવ, ક્ષાયોપરામિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવા ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘ઔપથમિક-યિક-ક્ષાયોપશમિકપરિણામિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔપણમિક ભાવમાં ઉપશાંત કષાય, iયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપmમિક ભાવમાં ઈન્દ્રિયો, પરિણામિક ભાવમાં જીવત્ત ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. • વિવેચન-૧૬૩/૫ - આ બે સત્રોમાં સૂત્રકારે પાંચ ભાવમાંથી ચાચાર ભાવને ભેગા કરૂાથી બનતા ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના પાંચ ભંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપી ચાર-ચારનો સંયોગ આ પ્રમાણે કરવો. (૧) ૧.૨.૩.૪ (૨) ૧.૨.૩.૫ (3) ૧.૨.૪.૫ (૪) ૧.૩.૪.૫ (૫) ૨.૩.૪.૫ • સુત્ર-૧૬૩/૬ : પંચસંયોગજ સાપિાતિક ભાવનો એક ભંગ થાય છે, તે આ પ્રમાણે થાય છે. ઔદયિક-પથમિક-જ્ઞાયિક-હ્માયોપથમિક-પારિણામિક નિum. પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિક-જ્ઞાયિકક્ષાયોપથમિકપરિણામિક’ નામનો ભંગ બને ? ઉત્તર :- દયિક ભાવાં મનુષ્યગતિ, પરામિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયક સમ્યક્રવ, iાયોપરામિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવ ગ્રહણ કરવાથી પંચસંયોગી સાuિtતિક ભાવ નિura થાય છે. આ સાઝિપાતિક ભાવનું સ્વરૂપ છે. • વિવેચન-૧૬૩/૬ - પાંચે ભાવોને ભેગા કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ બને છે. ભાવો પાંચ જ છે. તે પાંચેનો સંયોગ થાય તેથી તેનો એક જ ભંગ બને છે. આ ભંગ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે ઘટિત થાય છે. દયિક ભાવે મનુષ્યગતિ છે, માયોપથમિક ભાવે ઈન્દ્રિયો છે. જીવવ છે પરિણામિક ભાવ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧રર અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સૂત્ર-૧૬૩ ૧૨૧ છે. ક્ષાયિક સમકિત હોવાથી ક્ષાયિક ભાવ અને ઉપશમ શ્રેણીમાં ચા»િ મોહનીયનો ઉપશમ કરે તેવી પથમિક ભાવ છે. આ રીતે પાંચે ભાવ તેમાં ઘટિત થઈ જાય છે. આ રીતે સાદિપાતિક ભાવના છવ્વીસ ભંગોનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે. • સૂત્ર-૧૬૪,૧૬૫ - પ્રશ્ન :- સપ્તનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સતનામમાં સાત પ્રકારની સ્વર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) વડજ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત () નિષાદ. • વિવેચન-૧૬૪,૧૬૫ - (૧) "જ સ્વર :- કંઠ, વક્ષસ્થલ, તાલુ, જિહા, દાંત અને નાસિકા, આ છ સ્થાનના સંયોગથી જે સ્વર ઉત્પન્ન થાય તે જ કહેવાય છે. (૨) ઋષભ સ્વર :- 8ષભ એટલે બળદ. નાભિથી ઉસ્થિત થઈ કંઠ અને મસ્તક સાથે અથડાયને પ્રગટ થતા, ઋષભની ગર્જના જેવા સ્વરને ઋષભ કહે છે. (3) ગાંધાર સ્વર :- ગંધવાહક સ્વર. નાભિથી ઉત્થિત, કંઠ અને હૃદય સમાહત (અથડાયેલ) અને વિવિધ ગંધોના વાહક સ્વરને ગાંધાર કહે છે. (૪) મધ્યમ સ્વર :- મધ્યમ ભાગથી ઉત્પન્ન થાય તે સ્વર અથતુ નાભિથી ઉત્પન્ન થઈ જે સ્વર ઉર અને હૃદયથી સમાહત થઈ કરી નાભિ પ્રદેશમાં આવેલ વીર્ય દ્વારા ઉચ્ચ નાદરૂપે પ્રગટે તે મધ્યમ સ્વર કહેવાય છે. (૫) પંચમ સ્વર :- નાભિ સ્થાનથી ઉત્પન્ન વાયુ, વક્ષસ્થલ, હદય, કંઠ અને મસ્તકમાં વ્યાપ્ત થઈ સ્વરરૂપે પરિણમે તે પંચમ સ્વર કહેવાય છે. (૬) ધૈવત સ્વર :- જે સ્વર પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરે તે પૈવત સ્વર કહેવાય છે. () નિષાદ સ્વર :- સર્વ સ્વરોનો જે પરાભવ કરે તે નિષાદ સ્વર કહેવાય છે. તેનો સ્વામી સૂર્ય છે. આ સાતે સ્વરો જીવ અને અજીવ બંને માધ્યમથી ઉત્પન્ન થાય છે. • સૂત્ર-૧૬૬ થી ૧૬૮ - સાત સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન આ પ્રમાણે છે – (૧) જિલ્લાના અાભાગથી જ સ્વર (ર) વક્ષસ્થલથી ઋષભ સ્વર (3) કંઠથી ગાંધાર પર (૪) જિલ્લાના મધ્યભાગથી માંચમ સ્વર (૫) નાસિકાથી પંચમ સ્વર (૬) દાંતહોઠના સંયોગથી ધૈવત સ્વર () ભ્રકુટિ યુક્ત મૂધથી નિષાદ સ્વરનું ઉચ્ચારણ કરાય છે. આ સાત સ્વર સ્થાન કહેવાય છે. • વિવેચન-૧૬૬ થી ૧૬૮ : સાતે સ્વરોનું મૂળ ઉદ્ગમ સ્થાન તો નાભિ છે. નાભિથી ઉત્રિત અવિકારી સ્વરમાં જિલ્લાદિ ણ દ્વારા વિશેષતા ઉત્પન્ન થાય છે. સર્વ સ્વરોના ઉચ્ચારણમાં જિલ્લા, કંઠ વગેરે સર્વ સ્થાનોની અપેક્ષા હોય છે પરંતુ પ્રત્યેક સ્વર એક-એક સ્થાન દ્વારા અભિવ્યક્ત થાય છે. તેથી સાતે સ્વરના ભિન્ન-ભિન્ન સ્વર સ્થાન માનવામાં આવે છે. જેમકે ઋષભ સ્વરના ઉચ્ચારણમાં વક્ષસ્થલનો વિશેષરૂપથી ઉપયોગ કરાય છે. તે રીતે જે સ્વરનું જ સ્વર સ્થાન છે તે સ્વપ્ના ઉચ્ચારણમાં તે તે સ્થાન વિશેષરૂપે ઉપયોગી બને છે. તેથી આ સૂત્રમાં સાતે સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન બતાવ્યા છે. • સૂત્ર-૧૬૯ થી ૧૩૪ : જીવનિશ્ચિત સ્વરો સાત પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે છે – (૧) મયુર બજ સ્વરમાં () કુકડો ઋષભ સ્વરમાં (૩) હંસ ગાંધાર માં, (૪) ગવેલક મધ્યમ સ્વરમાં (૫) કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં (૬) સારસ અને કૌંચ પક્ષી ધૈવત સ્વરમાં () હાથી નિષાદ સ્વરમાં બોલે છે. સપ્તસ્વર અજીત નિશ્ચિત છે, તે આ પ્રમાણે છે - (૧) મૃદંગ જ સ્વર, (૨) ગોમુખી વાળ BHભ સ્વર, (૩) શંખ ગાંધર સ્વર, (૪) ઝાલર મધ્યમ સ્વર, (૫) ચાર ચરણ પર સ્થિત ગોધિકા પંચમ સ્વર, (૬) નગારું ધૈવત સ્વર (૩) મહાભેરી નિષાદ સ્વર રેલાવે છે.. • વિવેચન-૧૬૯ થી ૧૩૪ : જીવ-જીવના માધ્યમથી રવર ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક જીવ અને કેટલાક જીવ વાધોના નામોલ્લેખ દ્વારા સૂત્રકારે કયો સ્વર કોના દ્વારા કે કયા વાધ દ્વારા ઉત્પન્ન થાય છે, તે આ સૂત્રો દ્વારા દર્શાવ્યું છે. કંઠાદિ સાત સ્વર સ્થાનો પૂર્વગમાં બતાવ્યા છે, તે જીવ દ્વારા ઉચ્ચારણ કરાય છે. અજીવ નિશ્રિત સ્વર ઉત્પતિમાં પણ જીવોનો વ્યાપાર અપેક્ષિત છે અર્થાત્ જીવના પ્રયત્ન દ્વારા જ જીવ વાધોથી વિવિધ સ્વરો પ્રગટે છે. • સૂગ-૧૩પ થી ૧૮ર :આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે - બજ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ-આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન, પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પિય હોય છે. | ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધનધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, છરી, શયનાસન વગેરે ભોગ સામગ્રી પ્રાપ્ત કરે છે. ગાંધાર સ્વરમાં ગીત ગાનાર મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે. તે વાણિી આજીવિકા ચલાવનાર હોય છે, કલાકારોમાં શ્રેષ્ઠ હોય, કવિ અથવા કવ્યિશીલ હોય, બુદ્ધિમાનચતુર તથા અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે. મદયમ સ્વરભાષી મનુષ્ય સુખજીવી હોય છે. પોતાની રુચિને અનુરૂપ ખાય છે, પીવે છે અને બીજાને આપે છે. પંચમ સ્વરવાળા પૃધપતિ, શૂરવીર, સંગ્રાહક અને અનેક ગણના નાયક હોય છે. ૌવત સ્વરવાળા પુરુષ કલહપિય, શકુનિક, લાગુશ્કિ, શૌકરિક અને મસ્યબંધક હોય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૧૫ થી ૧૮૨ ૧૨૩ નિષાદ સ્વરવાળા પુરુષ ચાંડાલ, લધિક, મુક્કાબાજ, ગોધાતક, ચોર અને તેવા પ્રકારના અન્ય-અન્ય પાપ કરનાર હોય છે. • વિવેચન-૧૫ થી ૧૮૨ - આ ગાથાઓમાં સાતે સ્વરવાળા વ્યક્તિના હાવભાવ, આચાર-વિચાર, વ્યવહાર, કુળ, શીલ, સ્વભાવનો બોધ કરાવ્યો છે. વ્યક્તિની પ્રવૃત્તિ તેના વચન વ્યવહારને અનુરૂપ હોય છે. અહીં બતાવેલ લક્ષણો અને સ્વરો પરસ્પર સંબંધિત છે થતું તે તે સ્વરવાળા તેવા (ગાથા કથિત) લક્ષણોથી સંપન્ન હોય છે અથવા તે તે લક્ષણવાળાઓને ઉક્ત સ્વર હોય છે, તેમ સમજવું જોઈએ. વાસ્તવમાં ઉક્ત લક્ષણો એકાંતિક નથી પરંતુ પ્રાચિક (પ્રાયઃ કરીને) હોય છે. • સૂત્ર-૧૮૩ થી ૧૮૯ * સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) ગ્રામ (૨) મધ્યમગામ (1) ગાંધારગામ. (૧) મંગી (૨) કૌરવીયા (3) હરિત (૪) રજની (૫) સારકાના (૬) સાસ્સી ) શુદ્ધ જ. સાત મૂના લગ્રામની જાણવી. (૧) ઉત્તરમંદા, (૨) રજની, (૩) ઉત્તરા, (૪) ઉત્તરાયા () આશકાત્તા, (૬) સૌવીર, () અભિગતા. આ સાત મૂચ્છના મધ્યમ ગ્રામની જાળી. (૧) નન્દી, (૨) શુદ્રિકા, (૩) પૂરિમા, (૪) શુદ્ધ ગાંધાર, (૫) ઉત્તર ગાંધરા, (૬) સુષુતર આયામા, (૩) ઉત્તરાયતા-કોટિમા. આ સાત મૂચ્છના ગાંધારણામની જાણવી. • વિવેચન-૧૮૩ થી ૧૮૯ : આ સૂત્રો દ્વારા સૂત્રકારે સાતસ્વરના ત્રણ ગ્રામ અને પ્રત્યેક ગ્રામની ૭-૭ મૂચ્છના અત્િ ર૧ મૂચ્છના બતાવી છે. મૂર્ચ્છનાઓના સમુદાયને ગ્રામ. • સૂત્ર-૧૦ થી ૨૦૪ + વિવેચન : (૧) સત વર ક્યાંથી ઉત્પન્ન થાય છે ? (૨) ગીતની યોનિ-જાતિ કઈ છે ? (3) ગીતનો ઉચ્છવાસકાળ કેટલા સમય પ્રમાણ છે ? (૪) ગીતના કેટલા આકાર હોય છે ? (૧) સાતે વર નાભિથી ઉત્પન્ન થાય છે. () ગીતની યોનિ રુદન છે, ૩) પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છવાસકાળ છે. કોઈપણ છંદને એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો ઉચ્છવાસ કાળ છે. (૪) ગીતના કણ આકાર છે. ગીતના પ્રારંભમાં મૃદુ, મધ્યમાં તીર-તીd (ઊંચો અવાજ) અને ગીતની સમાપ્તિ સમયે અંતમાં મંદ, આવા ગીતના ત્રણ આકાર જાણવા. સંગીતના (૧) છ દોષ, (૨) આઠ ગુણ, (૩) ત્રણ વૃત્તો, (૪) બે ભણિતીઓને જે જાણે છે, તે સુશિક્ષિત વ્યક્તિ રંગમંચ પર ગાઈ શકે છે. ગીતના છ દોષ આ પ્રમાણે જાણવા. (૧) ભીતદો-ડરતાં-ડરતાં ગાતું. ૧૨૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન () કુતદોષ-ઉદ્વેગના કારણે નદી-શીધ્ય ગાવું. (૩) ઉસ્પિચ્છદોષ-શ્વાસ લેતાંલેતાં જલ્દી ગાવું. (૪) ઉત્તાલદોષ-વિરુદ્ધ તાલથી ગાવું. (૫) કાસ્વરદોષકાગડાની જેમ કણક સ્વરમાં ગાવું. (૬) અનુનસદોષ-નાકથી સ્વરનું ઉરચારણ કરતા ગાવું. ગીતના આઠ ગુણ આ પ્રમાણે જાણા - (૧) પૂર્ણગુણ-અવરના આરોહઅવરોહ વગેરે સમસ્ત સ્વસ્કળાયુક્ત પૂર્ણરૂપથી ગાવું. (૨) કતગુણ-રાગથી ભાવિત થઈને ગાવું. (૩) અલંકૃતગુણ-વિવિધ શુભસ્વરોથી સંપન્ન બનીને ગાવું. (૪) વ્યકતગુણ-ગીતના શબ્દો-સ્વર-વ્યંજનોના સ્પષ્ટ ઉચ્ચારણથી ગાવું. (૫) અવિશુટગુણ-વિકૃતિ અને વિશૃંખલા રહિત, નિયત અને નિયમિત પરથી ગાવું. ચીસ પાડતા હોય તેમ, રાડો પાડતા હોય તેમ ન ગાવું. (૬) મધુગુણકણપિય, મનોરમ સ્વરથી ગાવું. (૩) સમગુણ-સુર, તાલ, લય વગેરેનું ધ્યાન રાખી સુસંગત સ્વરમાં ગાવું. (૮) સુલલિતગુણ-સ્વરઘોલન દ્વારા લલિત-શ્રોતેન્દ્રિય પ્રિય અને સુખદાયી સ્વરમાં ગાવું. અન્ય રીતે ગીતના આઠ ગુણ આ પ્રમાણે છે – (૧) ઉરોવિશુદ્ધ-જે સ્વર ઉરસ્થલમાં વિશાળ હોય. (૨) કંઠવિશુદ્ધ-નાભિથી ઉચિત જે સ્વર કંઠમાં વ્યાપ્ત થઈ ટરૂપે વ્યક્ત થાય તે અથતિ જે સ્વર કંઠમાં ફાટી ન જાય તે. ) શિરોવિશ૮-જે વર શિરમસ્તકતી ઉત્પન્ન થવા છતાં નાસિકાના સવરથી મિશ્રિત ન થાય તે. (૪) મૃદુક-જે ગીત મૃદુ-કોમળ સ્વરમાં ગવાય છે. (૫) રિભિત-ઘા ઘોલન યુક્ત આલાપ દ્વારા ગીતમાં ચમકાર ઉત્પન્ન કરવો. (૬) પદબદ્ધ-ગીતને વિશિષ્ટ પદ અનાથી નિબદ્ધ કરવું. () સમતાલ પત્થોપજે ગીતમાં હdતાલ, વાધMનિ અને નર્તકના પાદક્ષેપ સમ હોય અથ4િ એકબીજાના મેળમાં હોય. (૮) સપ્તરવર સીભર-જેમાં હજ વગેરે સાત સ્વર, તંત્રી વગેરે વાધ ધ્વનિને અનુરૂપ હોય અથવા વાધ ધ્વનિ ગીતના સ્વરની સમાન હોય. પૂર્વગાથામાં ‘સતસ્વરસ્મીભર' નામનો અંતિમ ગુણ બતાવ્યો છે. ગીત છે સાત પ્રકારે સ્વર સાથે અનુરૂપ હોય તો તે ગીત ‘સપ્ત સ્વરસીભર’ બને છે. તે રાપ્ત સીભરતા આ પ્રમાણે છે – (૧) અક્ષમ્સમ-જે ગીત 4 દીધ, પ્લત અને અનુનાસિક અક્ષરોને અનુરૂપ હરતાદિ સ્વરયુક્ત હોય છે. (૨) પદસમ-સવર અનુરૂપ પદ અને પદ અનુરૂપ સ્વરથી ગવાતું ગીત. (3) તાલયમ-tidવાદનને અનુરૂષ સ્વસ્થી ગવાતું ગીત. (૪) લયસમ-વીણા વગેરે વાધની ધુન અનુસાર ગવાતું ગીત. (૫) Jહસમવીણા વગેરે દ્વારા ગૃહીત સ્વર અનુસાર ગવાતું ગીત. (૬) નિશ્ચસિતોચ્છવસિતસમશ્વાસ લેવા અને મૂકવાના ક્રમાનુસાર ગવાતું ગીત. (૭) સંચસ્ટમ-સિતાર વગેરે વાધોના તાર પર થતાં આંગળીના સંચાર સાથે ગવાતું ગીત. ગેય પદોના આઠ ગુણ આ પ્રમાણે છે. (૧) નિદોંષ-આલીક, ઉપઘાત વગેરે ૩ર દોષથી રહિત ગીતના પદથી યુક્ત હોવું. (૨) સારવંત-સારભૂત Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૮૩ થી ૧૮૯ ૧૫ વિશિષ્ટ આથિી યુક્ત હોવું. ૩) હેતુયુક્ત-આર્થસાધક હેતુથી યુક્ત હોવું. (૪) અલંકૃત-કાવ્યગત ઉપમા, ઉપેક્ષા વગેરે અલંકારથી યુક્ત હોવું. (૫) ઉપનીતઉપસંહારથી યુક્ત હોવું. (૬) સોપચાર-અવિરુદ્ધ-અલજજનીય અર્થના પ્રતિપાદન યુકત હોવું. (૩) મિતાપદ અને અલ્પ અક્ષરવાળુ હોવું. (૮) મધુરસુશ્રાવ્ય શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પિચ હોવું.. ગીતના વૃd-છંદ ત્રણ પ્રકારના હોય છે. (૧) સમ-જે ગીતમાં ચરણ અને અર સમ હોય અથd ચાર ચરણ હોય અને તેમાં ગુરુ-લઘુ અક્ષર પણ સમાન હોય અથવા જેના ચારે ચરણ સમાન હોય. () આધસમ-જેમાં પ્રથમ અને તૃતીય તથા દ્વિતીય અને ચતુર્થ ચરણ સમાન હોય. (3) સર્વ વિષમ-જેમાં બધા ચરણો અને અારોની સંખ્યા વિષમ હોય, જેના ચારે ચરણ વિષમ હોય. આ ત્રણ સિવાય ચોથા પ્રકારનો વૃત-છંદ નથી. ગીતની ભાષા સંસ્કૃત અને પ્રકૃત એ બે પ્રકારની કહી છે. આ બંને ભાષા પ્રશસ્ત અને ઋષિભાષિત છે. સ્વર મંડળમાં તે ભાષા જોવા મળે છે. તે બંને ભાષામાં ગવાય છે. પુન :- કઈ આ મધુર સ્વરમાં કઈ સ્ત્રી કઠોર અને રુક્ષ સ્વરમાં, કઈ આ ચતુરાઈથી, કઈ સ્ત્રી વિલંબિત સ્વરોમાં, કઈ આ દ્રત માં અને કઈ છી વિકૃત સ્વમાં ગાય છે. ઉત્તર - શ્યામા મધુર સ્વરમાં, કૃષ્ણવર્ણ શી કઠોર અને રુક્ષ સ્વરમાં, ગૌરવર્ણ રી ચતુરાઈથી, કાણી શ્રી વિલંબિત (મંદ), અંધ આ દુd-શીવ સ્વરમાં, પિંગલા સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે. સાત સ્વર, ત્રણ ગ્રામ અને એકવીસ મૂચ્છનાઓ હોય છે. પ્રત્યેક સ્વર સાત તાનથી ગવાય છે. તેથી ( x 9 = ૪૯) સાત સ્વર સાત તાનથી ગવાતા ઓગણપચાસ ભેદ થાય છે. • સૂત્ર-૨૦૫ થી ૨૧ર : પન : અબ્દનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અષ્ટનામાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના આઠ પ્રકાર આ પ્રમાણે છે - (૧) નિર્દેશ-નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કત માટે પ્રથમ વિભકિત. (૨) ઉપદેશઉપદેશ કિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભકિત. (3) કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ (૪) સંપદાન-સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. (૫) અપાદાન-છૂટા પડવાના અર્થમાં પંચમી વિભકિત. () સ્વર સ્વામિત્વ બતાવવા ઉઠી વિભક્તિ. (૭) સHિધાન-આધારકાળભાવમાં સપ્તમી વિભક્તિ. (૮) સંબોધન-આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે. (૧) નિર્દેશમાં પ્રથમ વિભક્તિ, જેમકે – તે, આ, હું (૨) ઉપદેશમાં દ્વિતિયા વિભક્તિ જેમકે – તેમને કહો, આને કહો. (૩) કરણમાં તૃતીયા વિભકિત જેમકે - મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, (૪) સંપદાન તથા નમ:વાહા આમિાં ચતુર્થી વિભક્તિ જેમકે – 'નમો ૧૨૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બનાવ' જિનને નમસ્કાર ‘અનવે સ્વ7' ‘વિષય જે વાતિ' - બ્રાહાણને ગાય સાથે છે. (૫) અપાદાનમાં પંચમી વિભક્તિ જેમકે અને અહીંની દૂર કરો, અને અહીંથી લઈ લો. (૬) સ્વામી સંબંધમાં પછી વિભક્તિ જેમકે તેની અથવા આની આ વસ્તુ છે. () આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ જેમકે તે ફલાદિ આમાં છે. (૮) સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ જેમકે – હે યુવાન! • વિવેચન-૨૦૫ થી ૨૧૨ - આ સૂત્ર દ્વારા સૂત્રકારે વચન વિભક્તિનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જે કહેવાય તે વચન અને તે વચનોના કd કર્મરૂપ અર્થ જેના દ્વારા પ્રગટ થાય તે વિભક્તિ. વચનપદોની વિભક્તિ તે વચન વિભક્તિ કહેવાય છે.. (૧) પ્રથમા વિભક્તિ-કત કારક - જે નામ કે સર્વનામ કર્યા અર્થમાં પ્રયુકત થાય, તેને માટે પ્રથમ વિભક્તિનો પ્રયોગ કરાય છે. (૨) દ્વિતીયા વિભક્તિ-કર્મકારક :- જેના પર ક્રિયાનું ફળ લાગુ પડે અથવા ક્રિયામાં પ્રવર્તિત કરાવવાની ઈચ્છા ઉત્પન્ન કરવા ઉપદેશ આપે અને ઉપદેશ અર્થમાં દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ થાય છે. (3) તૃતીયા વિભક્તિ-કરણ કારક :- ક્રિયાની સિદ્ધિમાં જે સૌથી વધુ સહાયક અને ઉપકારક સાધન હોય તે કરણ કહેવાય છે. જેમકે ‘કઠીયારો કુહાડીથી લાકડું કાપે છે' ‘તે સોયથી વા સાંધે છે' અહીં કાપવારૂપ અને સાંધવારૂપ ક્રિયામાં કુહાડી અને સોય સહાયક સાધન છે માટે તે કરણ કહેવાય. | (૪) ચતુર્થી વિભક્તિ-સંપદાન કારક :- જેને માટે ક્રિયા કરાય છે તે સંપ્રદાન કહેવાય છે. “ને માટે” જેવો પ્રત્યય ગુજરાતીમાં થાય છે. (૫) પંચમી વિભક્તિ-અપાદાન કારક :- પૃથક થાય છે કે અલગ પડે છે, તેવો બોધ જેનાથી થાય તે અપાદાન કહેવાય છે. વૃક્ષ પરથી ફૂલ પડ્યું. (૬) પછી વિભક્તિ-સ્વામિત્વ કારક :- પોતાની માલિકી બતાવવી તે સ્વામિત્વ છે અને તે માટે પઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. (9) સપ્તમી વિભક્તિ-સHિધાન કાસ્ક :- વસ્તુનો આધાર તે સન્નિધાન કહેવાય છે. જે આધાર હોય તેને સપ્તમી વિભક્તિ લાગે છે. (૮) અષ્ટમી વિભક્તિ-સંબોધન કારક:- કોઈને સંબોધન કરવામાં અષ્ટમી વિભક્તિ લાગે છે. અષ્ટમી વિભક્તિ નામને જ લાગે છે, સર્વનામને નહીં. • સૂત્ર-૨૧૩,૧૪ - ધન :- નવનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - નવનામમાં નવ કાવ્યસ કહ્યા છે. તે આ પ્રમાણે છે - (૧) વીરરસ, (૨) શૃંગારરસ, (3) ભુતરસ, (૪) રૌદ્રરસ, (૫) ધી નકરસ-લાનરસ (૬) બીભસસ, () હાસ્યરસ, (૮) રુણરસ () પ્રશાંત સ. • વિવેચન-૨૧૩,૨૧૪ :નવ નામમાં સૂત્રકાર વીરરસ આદિ નવસોના નામો કહે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૧૫,૨૧૬ ૧૨૭ • સૂત્ર-૨૧૫,૧૬ - પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાતાપ ન હોય, તપશ્ચરણમાં વૈર્ય અને બુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના આ લક્ષણો છે. વીરરસનું ઉદાહરણ સુકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ, મહાશાઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે. • વિવેચન-૨૧૫,૨૧૬ : વીરરસ નિરૂપક બે ગાથામાંથી પ્રથમમાં સૂત્રકારે અનસુયસ, ધૃતિ અને પરાક્રમને વીરસ્સના લક્ષણ કહી, બીજી ગાથામાં તે લક્ષણોથી યુક્ત વ્યકિતનું ઉદાહરણ આપ્યું છે. શત્રુ બે પ્રકારના છે. બાહ્ય અને આત્યંતર. મોક્ષ પ્રતિપાદક આ શાસ્ત્રમાં કામક્રોધ વગેરે આંતકિ શત્રુઓને જીતે તેને વીર કહ્યા છે. • -૨૧૩,૧૮ : શૃંગારરસ રતિક્રીડાના કારણભૂત સાધનોના સંયોગની અભિલાષાનો જનક છે. મંડન, વિલાસ, વિબોક, હાસ્ય, લીલા અને મણ આદિ શૃંગાર્સના લrણ છે. શૃંગારરસનું બોધક ઉદાહરણકામચેષ્ટાઓથી મનોહર કોઈ ચામાસોળ વરસની તરુણી, નાની ઘૂઘરીઓથી મુખરિત હોવાથી મધુર તથા યુવકોના હદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિમનું પ્રદર્શન કરે છે. વિવવેચન-૨૧,૨૧૮ - શૃંગાર રસને વર્ણવતી બે ગાયમાંથી પ્રથમ ગાયામાં મંડન વગેરે શૃંગારરસના લક્ષણ બતાવી બીજી ગાથમાં તે ચેષ્ટાઓ, લક્ષણોથી યુક્ત દટાંત કહ્યું. • સૂત્ર-૨૧૯ થી ૨૨૨ : પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકાસ્ક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનું નામ અદ્ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્દભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ - આ અવલોકમાં તેનાથી અધિક અદ્ભુત બીજું શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે. ભયોત્પાદક રૂપ, શબ્દ, અંધકારનું ચિંતન, કથા, દર્શન વગેરે દ્વારા રૌદ્રરસ ઉત્પન્ન થાય છે. સંમોહ, સંભમ, વિષાદ તેમજ મરણ તેના લક્ષણ છે. રૌદ્ર રટાનું ઉદાહરણ – ભમર ચઢાવવાથી વિકરાલ મુખવાળો, દાંતોથી હોઠને ચાવી રહેલ, લોહીથી લથપથ શરીરવાળો, ભયાનક શબ્દ બોલવાથી રાક્ષસ જેવો, પશુઓની હત્યા કરનાર અતિશય રૌદ્રરૂપધારી તે સાક્ષાત રૌદ્ર જ છે. • વિવેચન-૨૧૯ થી ૨૨૨ : અહીં રૌદ્રરસના લક્ષણ અને તે લક્ષણ યુક્ત વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે. હિંસામાં પ્રવૃત વ્યક્તિના પરિણામ રૌદ્ર હોય છે. ભૃકુટિ વગેરે દ્વારા જ પરિણામોની રૌદ્રતાનો બોધ થઈ જાય છે. ભયાનક રૂપાદિના દર્શન કે મરણથી સંમોહાદિ લક્ષણવાળા ભયાનક રસની ઉત્પત્તિ થઈ જાય છે. ૧૨૮ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂઝ-૨૨૩,૨૨૪ : વિનય કરવા યોગ્ય માતા-પિતા તેમજ ગુરુજનોનો વિનય ન કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રગટ કરવાથી, ગુરુપની સાથે મયદાનું ઉલ્લંઘન કરવાથી વીડનક (લજાનક) સ ઉત્પન્ન થાય છે. લીજ અને શંકા ઉતાક્ષ થવી તે આ રસના લક્ષણ છે. કીડનક-લજ્જનક રસનું ઉદાહરણ-કોઈ વધુ કહે છે) આ લૌકિક વ્યવહારથી વધુ લાસ્પદ બીજી કંઈ વાત હોઈ શકે? હું તેનાથી ખૂબ લજ પામું છું કે વર-વધૂના પ્રથમ સમાગમ સમયે વડીલો વધૂના વસ્ત્રની પ્રશંસા કરે, કથન કરે. • વિવેચન-૨૨૩, ૨૨૪ : લોક મર્યાદા અને આચાર મર્યાદાના ઉલ્લંઘનથી બ્રીડનક સની ઉત્પત્તિ થાય છે. લજ્જા આવવી અથવા શંકિત થવું અર્થાત્ શરમથી સંકુચિત થવું, તે તેના લક્ષણ છે. લજ્જા એટલે શરમાવું. મસ્તક નમી જાય, શરીર સંકુચિત થઈ જાય, મનમાં સંકોય પેદા થાય અને દોષ પ્રગટ ન થઈ જાય તે વિચારથી મનનું ચંચળ અને ચલિત રહેવું. • સૂઝ-૨૨૫,૨૨૬ : અશુચિ, મૃતશરીર તથા લાળ વગેરેથી વ્યાપ્ત ધૃણિત શરીરાદિ તેમજ દુદનીય પદાર્થોને વારંવાર જોવા રૂપ અભ્યાસથી અથવા તેની ગંધથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા તેના લક્ષણો છે. બીભત્સસનું ઉદાહરણ-અપવિત્ર મળથી ભરેલું, આશુચિ વહેવડાતા છિદ્રોથી વ્યાપ્ત, દુધિયુક્ત આ શરીર ગંદકી-અપવિત્રતાનું મૂળ છે. તેવું જાણી જે વ્યક્તિ તેની મૂચ્છને ત્યાગે છે તે ધન્ય છે. • વિવેચન-૨૨૫,૨૨૬ : સૂકારે બીભત્સ સનું વર્ણન કરી ઉદાહરણરૂપે શરીરનો ઉલ્લેખ કર્યો છે. શરીરમાં રહેલા લોહી, માંસ, પરુ, ચરબી આ સર્વથી વધુ ધૃણિત બીજી કઈ વસ્તુ હોય ? નિર્વેદ અને અવિહિંસાને બીભત્સરસના લક્ષણ કહ્યા છે. નિર્વેદ અથતુિં ઉદ્વેગ, મનમાં ગ્લાનિભાવ થાય, સંકલા-વિકલ્પ ઉત્પન્ન થાય અને શરીરની અસારતાં જાણે તે નિર્વેદ અને તેથી હિંસાદિ પાપોને ત્યારે તે અવિહિંસા. આ શરીર ઉદ્વેગકારી, હોવાથી કોઈ ભાગ્યશાળી જ તેના મમત્વને ત્યાગી, વિરત થઈ આભરમણ કરે છે. ઘણા મલથી યુકત, અશુચિના ભંડાર, આ શરીરની અવસ્થા-દશાને જાણીને જે આ શરીરના મોહને છોડી, તપ સંયમમાં લીન થઈ જાય, તે ધન્ય છે. આ ઉદાહરણમાં અશુચિભાવના દ્વારા બીભત્સસનું વર્ણન કર્યું છે. • સૂઝ-૨૨૭,૨૮ - રૂપ, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરે છે. મુખ, નેત્રનું વિકસિત થવું, અટ્ટ-હાસ્ય વગેરે તેના લક્ષણ છે. હાસ્યરસનું ઉદાહરણ – Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૨૭,૨૨૮ ૧૨૯ સૂઈને પ્રાતઃકાલે ઊઠેલા, કાલિમાથી-કાજળની રેખાઓથી મંડિત દિયરના મુખને જોઈને સ્તન યુગલના ભારથી, નમેલા મધ્યમભાગવાળી કોઈ યુવતી હી હીન કરતી હસે છે. • વિવેચન-૨૨૭,૨૨૮ : રૂપ, વય, વેશ અને ભાષાની વિપરીતતારૂપ વિડંબનાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. પુરુષ-સ્ત્રીનું, સ્ત્રી-પુરુષનું રૂપ ધારણ કરે, તરુણ વૃદ્ધનું રૂપ બનાવે, રાજપુત્ર વણિકનું રૂપ ધારણ કરે તો તે વિપરીતતાઓ હાસ્યરસ ઉત્પન્ન કરે છે. મુખનું વિકસિત થવું, ખડખડાટ હસવું તે તેનો લક્ષણ છે. • સૂત્ર-૨૨૯,૨૩૦ : પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત-પુત્રાદિ મરણ, સંભ્રમ પચક્રાદિના ભગતી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મ્લાનતા, રુદન વગેરે કરુણ રસના લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ હૈ પુત્રી ! પ્રિયતમના વિયોગમાં વારંવાર તેની અતિશય ચિંતાથી કલાન્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળું તારું મુખ દુર્બળ થઈ ગયું છે. • વિવેચન-૨૨૯,૨૩૦ : - કરુણરસના વર્ણનમાં સૂત્રકારે શોક, વિલાપ, મુખ શુષ્કતા, રડવું વગેરેને તેના લક્ષણ કહ્યા છે. ઉદાહરણ સ્પષ્ટ છે. • સૂત્ર-૨૩૧,૨૩૨ 3 નિર્દોષ-હિંસાદિ દોષ રહિત, મનની સમાધિ અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે તે પ્રશાંત રસ જાણવો. પ્રશાંત રસનું ઉદાહરણ– સ્વાભાવિકરૂપે જ નિર્વિકાર, વિષયોના અવલોકનની ઉત્સુકતાના ત્યાગથી ઉપશાંત, ક્રોધાદિ દોષના ત્યાગથી પ્રશાંત, સૌદૅષ્ટિથી યુક્ત મુનિનું મુખકમળ અહો ! વાસ્તવમાં અતીવ શ્રી સંપન્ન થઈ, સુશોભિત લાગે છે. • વિવેચન-૨૩૧,૨૩૨ : આ સૂત્રમાં અંતિમ પ્રશાંત રસનું સ્વરૂપ દર્શાવ્યું છે. ક્રોધાદિ કષાયો વિભાગ રૂપ છે. તે વિભાવના ભાવો ન રહેવાથી અંતરમાં શાંતિની અનુભૂતિ અને બહાર મુખ પર લાવણ્યમય ઓજ-તેજ દેખાય તે પ્રશાંતરસ છે. • સૂત્ર-૨૩૩,૨૩૪ : ગાથાઓ દ્વારા કહેવાયેલ આ નવ કાવ્ય રસો અલીકતા વગેરે બીસ દોષરહિત વિધિથી ઉત્પન્ન થાય છે. આ રસ ક્યાંક શુદ્ધ હોય છે તો ક્યાંક મિશ્રિતરૂપે હોય છે. આ રીતે નવરસ અને સાથે નવનામનું વકતવ્ય પૂર્ણ થયું. • વિવેચન-૨૩૩,૨૩૪ : બે પ્રકારે અર્થ થાય છે – (૧) બત્રીસદોષોથી રહિત વિધિપૂર્વક આ નવસ્સો ઉત્પન્ન થાય તે ગાથા દ્વારા કહેલ છે. (૩) નવરસની ઉત્પત્તિમાં અલીક, ઉપઘાત વગેરે બત્રીશ દોષો દ્વારા તે રસ ઉત્પન્ન થાય છે. જેમકે તે હાથીઓના કટિતટથી 41/9 “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ઝરતા મદબિન્દુઓથી એક-વિશાળ નદી વહેવા લાગી. જેમાં હાથી, ઘોડા, સ્થ, સેના તણાવા લાગ્યા. આ કથન અલીક દોષથી દૂષિત છે કારણ કે મદજળથી નદીનું વહેવું સંભવિત નથી. તે કલ્પના માત્ર છે. આ રીતે અલીક દોષથી અદ્ભુત રસ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. ૧૩૦ શુદ્ધ રસ એટલે એક રસ અને મિશ્ર એટલે બે-ત્રણ રસ. કોઈ કાવ્યમાં એક જ રસ હોય તે શુદ્ધ રસ કહેવાય અને કોઈ કાવ્યમાં બે-ત્રણ રસો સમાવિષ્ટ હોય તે મિશ્ર રસ કહેવાય છે. • સૂત્ર-૨૩૫/૧ : દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) ગૌણનામ, (૨) નોગૌણનામ, (૩) આદાનપદ નિષ્પન્નનામ, (૪) પ્રતિપક્ષપદ નિનામ, (૫) પ્રધાનપદ નિપજ્ઞનામ, (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, (૭) નામનિનામ, (૮) અવયવ નિષ્પન્નનામ, (૯) સંયોગ નિષ્પન્નનામ, (૧૦) પ્રમાણ નિષ્પન્નનામ. • વિવેચન-૨૩૫/૧ : વિભિન્ન આધારોથી વસ્તુનું નામકરણ કરી શકાય છે. આ સૂત્રમાં તેના દસ પ્રકારનું કથન કર્યું છે. - સૂત્ર-૨૩૫/૨ : પ્રશ્ન :- ગુણનિષ્પન્ન (ગૌણનામ) નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ક્ષમાગુણયુકત હોય તે ‘ક્ષમણ’, વધે તે તપ-સૂર્ય પ્રજ્વલિત હોય તે પ્રજ્વલનઅગ્નિ, વહે તે પવન. આ ગુણનિષ્પન્ન નામ કહેવાય છે. • વિવેચન-૨૩૫/૨ - ગુણના આધારે જે નામ રાખવામાં આવે તે ગૌણનામ અથવા ગુણ નિષ્પન્નનામ કહેવાય છે. આ નામ યથાર્થ નામ છે. વ્યુત્પત્તિને અનુરૂપ નામ છે. • સૂત્ર-૨૩૫/૩ : પ્રા : નોગૌણનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- વ્યુત્પત્તિપરક ગુણ રહિત, વાચ્યાર્થ રહિત નામને નોગૌણનામ કહે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે જાણવા-કુન્ત શસ્ત્ર વિશેષ-ભાલાને કહે છે. તે ન હોવા છતાં પક્ષીને ‘સકુન્ત’ કહેવું. મુદ્ગ એટલે મગ, તેનાથી રહિત હોવા છતાં ડીને સમુદ્ગ કહેવું. મુદ્રા એટલે વીંટી તેનાથી સહિતને સમુદ્ર કહેવાય પણ મુદ્ર રહિતને સમુદ્ર કહેવું. લાલ એટલે લાળ, તેનાથી રહિત એવા એક પ્રકારના ધારાને લાલ' કહેવું. કુલિકા એટલે દિવાલ, દિવાલ રહિત એવી પક્ષિણીને ‘કુલિકા' કહેવું. પલ એટલે માંસ, અશ્રાતિ એટલે ખાવું, માંસ ન ખાવા છતાં વૃક્ષ વિશેષને પલાશ' કહેવું. માતૃવાહક માતાને ભાપર વહન ન કરવા છતાં બેઈન્દ્રિય જીવ વિશેષને માતૃવાહક કહેવું. અબીજવાપક-બીજનું વપન, વાવેતર ન કરવા છતાં જીવ વિશેષને બીજવાપક કહેવું. ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીડા વિશેષને ઈન્દ્રગોપ કહેવું. આ Page #75 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૩૫ નોગૌણનામનું સ્વરૂપ છે. વિવેચન-૨૩૫/૩ : જે નામ ગુણ, ધર્મ, સ્વભાવ, વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના માત્ર લોકરૂઢિથી નિપન્ન થાય છે. તેને અયથાર્થ નામ અથવા નોગૌણનામ કહે છે. સૂત્રમાં સકુન વગેરે યથાર્થ નામના ઉદાહરણો આપ્યા છે. કુત્તા એટલે ભાલો. ભાલા સહિત હોય તેને સકુન્ત કહે તો તે ગૌણનામ બને પણ પક્ષી પાસે ભાલો નથી છતાં લોકમાં પક્ષીને સકુન્ત કહેવામાં આવે છે, તેથી તે નાગણનામ કહેવાય છે. • સૂત્ર-૨૩૫/૪ - પ્રશ્ન :- આદાનપદ નિષ્ણનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કોઈપણ અધ્યયનના પ્રારંભ પદ પરથી અધ્યયનનું નામ હોય તે આદાનપદ નિષ્પક્ષ નામ છે જેમકે - આવતી, ચાતુરંગીય, યથાતથ્ય, અદ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, ઈચ્છકારીય, સોલકીય, વીય, ધર્મ, માર્ગ, સમવસરણ, યમતીત વગેરે. • વિવેચન-૨૩૫૪ : કોઈપણ શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં જે પદનું ઉચ્ચારણ થતું હોય તે ‘આદાનપદ' કહેવાય છે. તે આદાનપદના આધારે જ અધ્યયનનું નામ નિશ્ચિત થાય, તો તે અધ્યયનનું નામ ‘આદાનપદ નિષ્પ' નામ કહેવાય. માવંતી :- આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનના પ્રારંભમાં આવેલ ‘વંતી યાવંતી' પદના આધારે અધ્યયનનું નામ ‘માવંતી' છે. ગ્રાઉf નં :- ઉત્તરાધ્યયન સૂઝના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાયા ‘વાર પforfખ' ના ‘ચતારિ’ અને ‘અંગાણિ’ પદના આધારે અધ્યયનનું નામ ચાકfrii છે. મહત્વનું સૂત્રકૃતાંગના તેરમા અધ્યયનની પ્રથમ ગાયાના ‘મહાતી' ના આધારે અધ્યયનનું નામ 'અતિOિ==' છે. અફને - સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથા ‘પુરાડે મર્વ મુદ' ના પદના આધારે અધ્યયનનું નામ ' માને છે. ઉનાવે :- ઉતરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ ગાથા 'માવે નીવિય..' ના ‘અસંખય' પદના આધારે અધ્યયનનું નામ 'માઁ' છે. આ તથા આવા પ્રકારના અન્યનામો આદાનપદનિપજ્ઞનામ કહેવાય છે. • સૂત્ર-૨૩૫/૫ - પ્રસ્ત • પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નવા ગ્રામ, આકરસ નગર, ખેટ, કબૂટ, મર્ડન, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંભાહ અને સજિવામાં નિવાસ કરવા જાય ત્યારે અથવા નવા ગામ વગેરેને વસાવવાની સમયે અશિન (શિયાળી) માટે શિવા નામનો, અનિ માટે શીતલ નામનો, વિશ્વ માટે મધુર નામનો પ્રયોગ કરવો. કલાલના ઘરમાં આમ્બ માટે રવાદુ નામનો પ્રયોગ થાય છે. તે જ રીતે સ્કdવતું હોય તે લકતક કહેવાય તેના માટે અલકતક, લાબુ-પાત્ર વિરોધ માટે અલાબુ, શુભવવાળા સુંભક માટે કુસુંબક ૧૩૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અને અસંબદ્ધ પ્રલય કરનાર માટે અભાષક, એવા શબ્દોનો (નામનો) પ્રયોગ કરવામાં આવે તો તે પ્રતિપક્ષાપદનિપજ્ઞનામ કહેવાય છે. • વિવેચન-૨૩૫/૫ - પ્રતિપક્ષ એટલે વિરોધી. પ્રતિપક્ષપદનામ એટલે વિરોધી નામ. જે વસ્તુ હોય તેના ધર્મથી વિપરીત ધર્મ-ગુણ વાચક નામ દ્વારા તે વસ્તુનું કથન કરાય તો તે પ્રતિપક્ષપદ નામ કહેવાય છે. જેમકે શબ્દકોષમાં ‘શિવા” શબ્દ શિયાળીનો વાચક છે. તેનું જોવું, બોલવું અશિવ, અમંગલ અને અશુભ મનાય છે. નૌગૌણ નામ અને પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. નોગૌણનામમાં જે નામ છે તેની પ્રવૃત્તિનો અભાવ પ્રધાન-મુખ્યરૂપે હોય છે. જેમકે કુત્તા, શસ્ત્ર વિશેષનો અભાવ છે, છતાં પક્ષીને સકુન કહેવું. તેમાં વિરોધીધર્મ અને વ્યુત્પત્તિ અર્થ બંનેનો અભાવ છે. જ્યારે પ્રતિપક્ષપદનિપજ્ઞમાં પ્રતિપક્ષ-વિરોધી નામની પ્રધાનતા છે. અહીં અશિયાળને શિયાળ કહેવાની વાત નથી પરંતુ શિયાળ-અશિવાની જગ્યાએ જ ‘શિવા” નામનો પ્રયોગ કરવામાં આવે છે. સૂત્ર-૨૩૫/૬ - પ્રધાનપદનિપજ્ઞનામનું સ્વરૂપ કેવું છે ? પ્રધાનપદનિumનામ આ પ્રમાણે છે. અશોકવન, સપ્તવણવન, ચંપકલન, આમવન, નાગવન, પુwગવત, gવન, દ્રાક્ષવન, શાલવના આ સર્વ પ્રધાનપદ નિષ્પક્ષ નામ છે. • વિવેચન-૨૩૫/૬ - જેની બહલતા હોય, જે મુખ્ય હોય તે પ્રધાન કહેવાય છે. તે પ્રધાનતાની અપેક્ષાએ જે નામનું કથન કરાય તે પ્રધાનપદ નિપજ્ઞ નામ કહેવાય. જેમકે કોઈ વનમાં અશોકવૃક્ષ ઘણા હોય, બીજા વૃક્ષ હોય પણ અલ્પ હોય તો તે ‘અશોકવન' તરીકે પ્રસિદ્ધ થાય છે. ‘અશોકવન' એ નામ પ્રધાનપદનિપજ્ઞનામ કહેવાય. ગૌણનામ અને પ્રધાનપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણનામમાં તે તે માદિ ગુણ શબ્દના વાચ્ય અર્થમાં સંપૂર્ણરૂપે ઘટિત થાય છે. ક્ષમણમાં ક્ષમા ગુણ સંપૂર્ણતયા રહે છે જ્યારે પ્રધાનપદ નામમાં વાચ્ચાર્યની મુખ્યતા અને શેપની ગૌણતા રહે છે. તેનો અભાવ નથી હોતો. ‘અશોકવન’માં અશોકવૃક્ષની પ્રધાનતા-પ્રયુરતા હોવા છતાં અન્યવૃક્ષોનો અભાવ નથી. • સૂત્ર-૩૫ : પ્રવન - અનાદિ સિદ્ધાંત નિષri નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :અનાદિ સિદ્ધાંત નિux નામ આ પ્રમાણે છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અદ્રાસમય-કાળ. એ અનાદિ સિદ્ધાન્ત નિu/નામ જાણવા. • વિવેચન-૨૩૫/5 - અનાદિકાલીન વાચ્ય-વચાક ભાવના જ્ઞાનને સિદ્ધાનું કહેવામાં આવે છે. શબ્દ વાચક છે અને તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે તે વાચ્ય કહેવાય. અનાદિકાળથી Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૨૩૫ ૧૩૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન ૧૩૩ ધમસ્તિકાય શબ્દ (વાયક) ચલન સહાયક દ્રવ્યનો (વાસ્યનો) બોધ કરાવે છે માટે તે અનાદિસિદ્ધાનનિપજ્ઞનામ કહેવાય. જે વસ્તુઓ શાશ્વતી છે. જેઓ પોતાના સ્વરૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી તે વસ્તુના નામ અનાદિસિદ્ધાંતનામ કહેવાય છે. ગૌણ નામમાં અભિવૈય-વાચ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દે છે. એક વસ્તુ માટે વપરાતો શબ્દ ભવિષ્યમાં બીજી વસ્તુ માટે વપરાય તો પ્રથમના વાસ્ય-વાચક ભાવનો અંત આવી જાય, તેથી તે અનાદિ સિદ્ધાન ન કહેવાય. • ભૂગ-ર૩૮ નામ ઉપસ્થી જે નામ નિષ્ણ થાય તે નામનિukનામ કહેવાય છે. જેમકે પિતા અથવા પિતામહના નામ ઉપસ્થી નિષ્ણ નામ, નામનિuppનામ કહેવાય છે. • વિવેચન-૨૩૫/૮ - લોક વ્યવહાર માટે કોઈનું નામકરણ કરવામં આવ્યું, તે નામ ઉપસ્થી પુનઃ નવાનામની સ્થાપના થાય, તો તે નામનિપજ્ઞનામ કહેવાય. • સૂત્ર-૩૬,૨૩૦ - પન - અવયવ નિજ નામનું સ્વરૂપ કેવું છે. ઉત્તર :- અવયવનિum નામ આ પ્રમાણે છે - શૃંગી, શિખી, વિષાણી, દેરી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષદ, બહુપદ, લાંગુલી, કેશરી, કકુદી તથા પરિકર બંધન-વિશિષ્ટ રચનયુકત વસ્ત્ર પરિધાન કરનાર, કમર કસનાર યોદ્ધા નામથી ઓળખાય છે. વિશિષ્ટ પ્રકારના વસ્ત્ર પહેરનાર મહિલા છે, તેમ મહિલા નામથી ઓળખાય છે. દ્રોણ-હાંડીમાં એકકા-એકાણો ચડી ગયેલો જોઈ દ્રોણ પ્રમાણ અનાજ ચડી ગયું છે, તેમ જાણી શકાય છે. એક ગાથા સાંભળવાથી કવિની ઓળખાણ થઈ જય છે અથતિ એક ગાથા ઉપરથી ‘આ કવિ છે' તેવું નામ જાહેર થઈ જાય છે. આ બધા અવયવ નિum નામ કહેવાય છે.. - વિવેચન-૨૩૬,૨૩૭ : કોઈપણ વ્યક્તિ કે વસ્તુના એકદેશરૂપ અવયવના આધારે તે વસ્તુ કે વ્યકિતનું નામ નિશ્ચિત કરવામાં આવે તે અવયવ નિપજ્ઞ નામ કહેવાય છે. શીંગડા એ એક અવયવ છે, તે અવયના આધારે તે પ્રાણીને શૃંગી કહેવું, શિખારૂપ અવયવના સંબંધથી ‘શિખી' નામથી ઓળખાય તો તે શિખી નામ અવયવ નિપજ્ઞ છે. વિષાણ અવયવના સંબંધથી વિપાણી, સિંહના કેશરા-રૂપ અવયના આધારે સિંહ કેશરી તરીકે ઓળખાય છે. આ સર્વ અવયવ નિષa નામ છે. ગૌણનામ અને અવયવ નિપજ્ઞ નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણ નામમાં ગુણની પ્રધાનતા છે, ગુણના આધારે નામ નક્કી થાય છે. જ્યારે અવયવ નિપજ્ઞ નામમાં અવયવની પ્રઘાનતા છે, શરીના અવયવ, અંગ, પ્રચંગના આધારે નામ નક્કી થાય છે. • સૂઝ-૨૩૮/૧ : પ્રશ્ન :- સંયોગ નિn નામનું સ્વરૂપ કેવું છે. ઉત્તર - સંયોગનિઝ નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે -(૧) દ્રવ્ય સંયોગ, () * સંયોગ, (3) કાળ સંયોગ અને () ભાવ સંયોગ - વિવેચન૨૩૮/૧ - આ પ્ર સંયોગ નિષ્ણા નામની પ્રરૂપણાની ભૂમિકારૂપ છે. દ્રવ્યાદિના સંયોગથી ઉત્પન્ન નામને સંયોગનામ કહે છે. સંયોગ એટલે બે પદાર્થનું પરસ્પર જોડાવું. સંયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચાર અપેક્ષાએ થાય છે. • સૂ-૨૩૮/ર : પન : દ્રવ્ય સંયોગ નિ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર * દ્રવ્ય સંયોગ નિux નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે પ્રમાણે છે - (૧) સચિવ દ્રવ્ય સંયોગ નિષજ્ઞ નામ, () અચિત્ત દ્રવ્ય સંયોગ નિum નામ (3) મિશ્ર દ્રવ્ય સંયોગ નિપજ્ઞ નામ. પન :- સચિત્ત દ્રવ્ય સંયોગ નિux નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સચિત દ્રવ્ય સંયોગથી નિપજ નામ આ પ્રમાણે છે : ગાયોના સંયોગથી ગોવાળ, ભેંસના સંયોગથી ભેંસવાન, ઘેટીના સંયોગથી ઘેટીમાન, ઊંટણીના સંયોગથી ટ્રીપલ કહેવાય છે. આ ગોવાળ, મહિપમાન વગેરે નામ સચિતદ્રવ્ય સંયોગનિum નામ છે. પ્રશ્ન :અચિત્તદ્રવ્યસંયોગ નિusનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સચિત્ત દ્રવ્યના સંwોમelી નિum નામ આ પ્રમાણે છે - wwwા સંયોગથી 9મી, દંડના સંયોગથી દંડી, પટ-વટાના સંયોગથી પટી, ઘટ-ઘડાના સંયોગથી ઘટી અને કટના સંયોગથી કરી કહેવાય છે. પન : મિશ્રદ્ધવ્યસંયોગજ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્વિવ્યના સંયોગથી નિr નામ આ પ્રમાણે છે - હળના સંયોગથી હાલિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, તે મિત્રદ્રવ્યસંયોગજ નામ છે. આ રીતે દ્રવ્યસંયોગનું વહન પૂર્ણ થાય છે. • વિવેચન-૨૩૮/ર - દ્રવ્ય ત્રણ પ્રકારના હોય છે. સચિત-સજીવ, અયિત-નિર્જીવ અને ઉભયરૂપ મિશ્રરૂપ. ગાય વગેરે સચિત દ્રવ્ય છે, દંડ વગેરે નિર્જીવ-અયિત દ્રવ્ય છે. હળાદિ મિશ્ર દ્રવ્ય છે. ગાડામાં બળદ જોડાયેલ હોય, સ્થમાં ઘોડા જોડાયેલ હોય તે સચિવ અને લાકડા વગેરેમાંથી ગાડું બન્યું હોય તે અચિત. આ રીતે તે મિશ્રરૂપ છે. ગોવાળ, દંડી, ગાડીવાન વગેરે ક્રમશઃ સચિવ, અયિત અને મિશ્ર દ્રવ્ય સંયોગ નામો છે. - સૂર૩૮/3 : પ્રત * સંયોગથી નિum નામનું સ્વરૂપ કેવું છેઉત્તર :- હોમના સંયોગથી જે નામ પ્રસિદ્ધ થાય, જેમકે - ભરતક્ષેત્રમાં રહેતા મનુષ્ય ભારતીયભરોમીય કહેવાય છે. તે જ રીતે ઐરવતીય-રૌરવત હોય, હેમવતીયહેમવત »ીય, ઐરણ્યવતીય-ઐરણચવત ક્ષેત્રીય, હવિષય-હરિવર્ષ નીય, Page #77 -------------------------------------------------------------------------- ________________ સૂ૩૮ ૧૩૫ ૧૩૬ “અનુયોગદ્વાર" ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન રમ્યફવષય-રચ્યક્રવર્ષ »ીય અથવા આ મગધીય છે, આ માલવીય, સૌરાષ્ટ્રીય, મહારાષ્ટ્રીય કોંકણ દેશીય કોશલ દેરણીય, આ સંયોગ નિષ્ણ નામ છે. • વિવેચન-૨૩૮/3 - ક્ષેત્રને આધાર, માધ્યમ બનાવી, ક્ષેત્રની મુખ્યતાએ જે નામકરણ થાય તે ફોત્રસંયોગનિષા નામ કહેવાય છે. ભારતીય, માગધીય વગેરે તેના ઉદાહરણ છે. • સૂત્ર-૨૩૮/૪ - પ્રશ્ન :- કાળસંયોગ નિપજ્ઞ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- કાળસંયોગ નિપ્પલ નામ આ પ્રમાણે છે. જેમકે સુષમસુષમકાળમાં ઉત્પન્ન થવાથી ‘સુષમ-સુષમજ', સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી, ‘સુષમજ', તે જ રીતે સુષમદુહમજ, દુષમસુષમજ, દુષમજ, દુષમદુષમજ નામ જાણવા અથવા વષઋિતુની શરૂઆતમાં ઉત્પન્ન ખાવૃષિક, વપત્રિકતુમાં ઉત્પન્ન થયેલ વષસિકિક, તે જ રીતે શારદ, હેમન્તક, વસન્તક અને ગ્રીમક નામ કાળસંયોગથી નિપન્ન થયા છે. • વિવેચન-૩૮/૪ : આ સૂત્રમાં સુષમભુપમ વગેરે કાળની અપેક્ષાઓ અને વપતુિ વગેરે છે પ્રકારના ઋતુકાળની અપેક્ષાએ કાળનિષ્પન્ન નામનું વર્ણન કર્યું છે. ભરત વગેરે ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. તેમાં જે કાળમાં આયુષ્ય, અવગાહના-ઊંચાઈ, બળ, જમીનની સરસાઈ વગેરે હીન થતાં જાય છે અવસર્પિણીકાળ કહેવાય છે અને જે કાળમાં આયુગાદિ વૃદ્ધિ પામતા જાય છે કાળ ઉત્સર્પિણી કાળા કહેવાય છે, સત્રમાં સુષમસુષમ વગેરે છ નામ આપ્યા છે તે કાળના છ વિભાગના નામ છે. તે કાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય તે નામથી ઓળખાય છે. જેમકે સુષમસુષમ કાળમાં જન્મેલ હોય તે ‘સુષમસુષમજ' કહેવાય. આ નામ કળસંયોગથી નિષH નામ જાણવા અથવા એક વરસની છ બકતુ હોય છે. (૧) પ્રવૃષ, (૨) વષ, (3) શરદ, (૪) હેમત, (૫) વસંત અને (૬) ચીમ. આ છ ઋતુના વિભાગ પણ કાળ આઘારિત છે, જે જે ઋતુમાં ઉત્પન્ન થાય છે તે ઋતુના નામે ઓળખાય છે. તે કાળસંયોગ નિષ્પન્ન નામ છે. • સૂત્ર-૨૩૮/પ : પ્રશ્ન :- ભાવસંયોગનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ભાવસંયોગના બે ભેદ છે. તે આ પ્રમાણે ચે - પ્રશસ્ત ભાવ સંયોગ અને અપશસ્તભાવ સંયોગ. પ્રશ્ન = પ્રશસ્તભાવ સંયોગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જ્ઞાન-દર્શન વગેરે પ્રશસ્ત-શુભ ભાવ છે. તેના સંયોગથી જે નામ નિપન્ન થાય તે પ્રશસ્ત ભાવસંયોગજ નામ કહેવાય. જેમ જ્ઞાનના સંયોગથી જ્ઞાની, દર્શનના સંયોગથી દર્શની, ચાત્રિના સંયોગથી ચાીિ. પ્રશ્ન :- અપશસ્ત ભાવસંયોગ નિપજ્ઞ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :ક્રોધ, માન વગેરે અપશસ્ત ભાવ છે. તેના સંયોગથી જે નામ નિપન્ન થાય તે આપશસ્ત ભાવસંયોગજ નિપજ્ઞ નામ કહવાય. જેમકે કોધના સંયોગથી ક્રોધી, માનના સંયોગથી માની, માયાના સંયોગથી મારી લોભના સંયોગ લોભી, આ અપશસ્ત ભાવ સંયોગ નામના ઉદાહરણ છે. આ રીતે ભાવસંયોગ નામની તેમજ સંયોગ નિપજ્ઞ નામની વળતાપૂર્ણ થાય છે. - વિવેચન-૨૩૮/ + આ સૂત્રોમાં ભાવસંયોગ નિપજ્ઞ નામનું પ્રતિપાદન છે. વસ્તુના (દ્રવ્યના) ધમને ભાવ કહેવામાં આવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ અતિ વસ્તુના સ્વભાવને ભાવ કહી શકાય. જીવમાં પોતાનો સ્વભાવ યથાવતું રહે છે માટે તેમાં પ્રશસ્તઅપશસ્ત એવા ભેદ નથી પણ સંસારી જીવમાં વિભાવભાવ પણ હોય છે. તેથી જ્ઞાનદર્શન વગેરે જીવના સ્વાભાવિકગુણ શુભ અને પવિત્રતાના કારણરૂપ હોવાથી તે પ્રશસ્તભાવ અને વૈભાવિક ક્રોધાદિ ભાવો વિકારજનક અને પતનના કારણરૂપ હોવાથી અપશ ભાવ કહેવાય છે. જ્ઞાનના સંયોગથી જ્ઞાની નામથી પ્રખ્યાત થાય તેને પ્રશસ્તભાવ સંયોગ નિપજ્ઞ નામ કહેવાય. તે જ રીતે કોઈ વ્યક્તિ તીવકોધી હોય અને તે ક્રોધરૂપે પ્રખ્યાતી પામે તો કોધીનામ માપશસ્ત ભાવસંયોગ નિપm નામ કહેવાય. અન્ય ઉદાહરણો પણ આ રીતે સમજી લેવા. • સૂત્ર-૨૩૮/૬ : પ્રશ્ન :- પ્રમાણ નિષ્પ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પ્રમાણનિપન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) નામ પ્રમાણ (૨) સ્થાપના પ્રમાણ (3) દ્રવ્યપમાણ (૪) ભાવપમાણ. • વિવેચન-૨૩૮/૬ : જેના દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે, વસ્તુના સભ્ય નિર્ણયમાં જે કારણરૂપ હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે. તે પ્રમાણના વિષયભૂત રોય પદાર્થ ચાર રીતે વિક્ષિપ્ત થાય છે, માટે પ્રમાણના પણ ચાર પ્રકાર થાય છે. તે નામ પ્રમાણ, સ્થાપના પ્રમાણ, દ્રવ્ય પ્રમાણ અને ભાવ પ્રમાણ. • સૂત્ર-૨૩૮/: પ્રશ્ન :- નામપમાણ નિપજ્ઞ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કોઈ જીવ અથવા અજીવ, જીવો અથવા અજીવો, ઉભય--જીવાજીવ અથવા જીવાજીવોનું પ્રમાણ એવું નામ રાખવામાં આવે તે નામપમાણ નિપજ્ઞ નામ કહેવાય છે. • વિવેચન-૩૮/s : પ્રત્યેક વસ્તુનો અલગ-અલગ બોધ કરાવવા તથા લોક વ્યવહાર ચલાવવા પ્રત્યેક વસ્તુનું નામ સખવામાં આવે છે. જીવ અજીવ બધા જ પદાર્થનું નામ હોય છે. વસ્તુના ગુણ-ધર્મની અપેક્ષા રાખ્યા વિના કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનું ‘પ્રમાણ’ એવું નામ રાખવામાં આવે તે નામ પ્રમાણ નિષજ્ઞ નામ કહેવાય છે. સૂ-૩૮૮, ૨૩૯ :પ્રશ્ન :- સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સ્થાપના પ્રમાણથી નિપજ્ઞ નામના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૩૮,૨૩૯ નક્ષત્રનામ (૨) દેવનામ (૩) કુળનામ (૪) પાખંડનામ (૫) ગણનામ (૬). જીવિતહેતુનામ (૭) આભિપાયિક નામ. • વિવેચન-૨૩૮/૮, ૨૩૯ : લોકવ્યવહાર ચલાવવા વ્યક્તિ-વસ્તુના નામ રાખવા આવશ્યક છે. નક્ષત્ર, દેવ, કુળ વગેરેના આધારે આ નામની સ્થાપના કરવામાં આવે છે. અહીં સ્થાપના શબ્દથી ચાર નિક્ષેપનો બીજો ભેદ સ્થાપના નિક્ષેપ ગ્રહણ કરવાનો નથી. અહીં સ્થાપના એટલે દેવ-કુળાદિના આધારે નામ રાખવું, તે અર્થ અભિપ્રેત છે. • સૂત્ર-૨૪૦ થી ૨૪૩ - પ્રશ્ન :- નળ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નક્ષત્રના આધારે સ્થાપિત નામ નક્ષત્રનામ કહેવાય છે. તે આ પ્રમાણે કૃતિકાનક્ષત્રમાં જન્મેલ બાળકનું કૃતિકકાર્તિક, કૃતિકાદત્ત, કૃતિકાધર્મ, કૃતિકાધર્મ, કૃતિકાદેવ, કૃતિકાદાસ, કૃતિકાસન, કૃતિકારક્ષિત વગેરે નામ રાખવા. રોહિણીમાં જન્મેલનું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત વગેરે નામ રાખવા. આ જ રીતે જે નક્ષત્રમાં જન્મેલ હોય તેનું તે તે નક્ષત્રના આધારે નામ રાખવામાં આવે તે નક્ષત્ર સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. ગાથા આધારે નક્ષત્રોના નામ. (૧) કૃત્તિકા, (૨) રોહિણી, (3) મૃગશિરા, (૪) આદ્રા, (૫) પુનર્વસુ, (૬) પુષ્ય, (૩) અશ્લેષા, (૮) મઘા, (૯) પૂવ ફાલ્ગની, (૧૦) ઉત્તરાફાલ્ગની, (૧૧) હસ્ત, (૧૨) ચિત્રા, (૧૩) સ્વાતિ, (૧૪) વિશાખા, (૧૫) અનુરાધા, (૬) જ્યેષ્ઠા, (૧૩) મૂળા, (૧૮) પૂવષિાઢા(૧૯) ઉત્તરાષાઢા (૨૦) અભિજિત, (૨૧) શ્રવણ, (૨૨) ધનિષ્ઠા, (૨૩) શતભિષા, (૨૪) પૂર્વાભિાદ્રપદા, (૨૫) ઉત્તરાભાદ્રપદા, (૨૬) રેવતી, (૨૭) અશ્વિની, (૨૮) ભરણી. • વિવેચન-૨૪ થી ૨૪૩ - વ્યક્તિનો જન્મ તે તે નક્ષત્રમાં થયો છે તેનો બોધ કરાવવા માટે વ્યક્તિનું નામ નક્ષત્રના આધારે પણ રાખવામાં આવે છે. જેમકે કાર્તિકેયરોહિણેય વગેરે. નક્ષત્ર આધારિત આ નામો નક્ષત્ર સ્થાપનાપ્રમાણ નિષ્પનામ કહેવાય છે. • સૂત્ર-૨૪૪ થી ૨૪૬ - પ્રશ્ન :- દેવનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી નામ સ્થાપવામાં આવે તો તે દેવનામ કહેવાય. જેમકે કૃતિકાનાબના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. અનિ દેવથી અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશમ, અગ્નિદાસ, અગ્નિસેન, અનિરક્ષિત વગેરે રાખવું. આ જ પ્રમાણે અન્ય સર્વ નક્ષત્રના દેવના નામ પરથી સ્થાપિત નામને દેવ સ્થાપન પ્રમાણ નામ કહેવામાં આવે છે. નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામની સંગ્રહ ગાથા. (૧) અગ્નિ, (૨) પ્રજાપતિ, (૩) સોમ, (૪) રુદ્ર, (૫) અદિતિ, (૬) બૃહસ્પતિ, (૭) સર્પ, ૧૩૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૮) પિતા, (૯) ભગ, (૧૦) અર્યમા, (૧૧) સવિતા, (૧૨) વષ્ટા, (૧૩) વાયુ, (૧૪) ઈન્દ્રાગ્નિ, (૧૫) મિત્ર, (૧૬) ઈન્દ્ર, (૧૭) નિગતિ, (૧૮) અભ્ય, (૧૯) વિશ્વ, (૨૦) બ્રહ્મા, (૧) વિષ્ણુ, (૨૨) વસુ, (૨૩) વરુણ, (૨૪) જ, (૨૫) વિવદ્ધિ, (૨૬) પૂષા, (૨૩) અa (૨૮) ચમ. આ ૨૮ નક્ષમદેવના નામ જાણવા. • વિવેચન-૨૪૪ થી ર૪૬ : અગ્નિદેવથી અધિષ્ઠિત કૃતિકા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિના નામમાં નાગને ગૌણ કરી, દેવનામ મુખ્ય કરી અનિદત્ત વગેરે નામ સ્થાપવામાં આવે. તે જ રીતે પ્રજાપતિ વગેરે દેવનામ પરથી સ્થાપિત નામ સમજવા. • સૂત્ર-૨૪૩/૧ : પ્રશ્ન :- કુળનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે નામનો આધાર કુળ હોય તે નામ કુળનામ કહેવાય છે, જેમકે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઈવાકુ, જ્ઞાત, કૌરવ્ય વગેરે. • વિવેચન-૨૪/૧ - પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. કોઈ પ્રમુખ વ્યક્તિ કે પ્રસંગ વિશેષથી કુળનું નામ સ્થાપિત થાય છે. જેમકે રઘુરાજા ઉપસ્વી રઘુકુળ સ્થાપિત થયું હતું. • સૂત્ર-૨૪૭/ર : પ્રશ્ન :- પાઉંડનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શ્રમણ, પાડુંરંગ, ભિક્ષ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક, તે પાપં નામ જાણવા. • વિવેચન-૨૪/ર - મત, સંપ્રદાય, આચાર-વિચારની પદ્ધતિ અથવા વ્રતને પાખંડ કહે છે. કોઈ મત-સંપ્રદાય કે વિશિષ્ટ આચાર અથવા કોઈ કિયા કલાપના આધારે નામ સ્થાપિત થાય તે પાપં નામ કહેવાય છે. જેમકે તિગ્રંથ, શાક્ય વગેરે મતના પ્રવજિત સાધુ શ્રમણ કહેવાય છે. શરીર પર ભસ્મ લગાવનારા શૈવ કહેવાય. • સૂત્ર-૨૪૩/3 - પ્રશ્ન :- ગણનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - ગણના આધારે જે નામ સ્થાપિત થાય તે ગણનામ કહેવાય છે. જેમકે – મલ્લ, મલદd, મલ્લધર્મ, મલ્લશર્સ, મલ્લાદેવ, મલદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત, તે ગણ સ્થાપના પ્રમાણ નિપજ્ઞનામ છે. • વિવેચન-૨૪/૩ : સંઘ-સમૂહને ગણ કહેવામાં આવે છે. આયુધ જીવીઓના સમૂહને પણ ગણા કહેવામાં આવે છે. તેમાં પરસ્પરની સહમતિ અથવા સમ્મતિના આધારે રાજ્ય વ્યવસ્થાનો નિર્ણય કરાતો. મહાવીર સ્વામીના સમયમાં નવ મલ્લ અને નવ લિચ્છવી, અઢાર સાઓના રાજ્યનું એક ગણ રાજ્ય હતું. તે ગણના નામ પસ્થી મલ વગેરે નામ રાખવામાં આવે તે ગણ સ્થાપના પ્રમાણ નિપજ્ઞ નામ કહેવાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૪૭ ૧૩૯ • સૂત્ર-૨૪૭૪ : દીર્ધકાળ સુધી બાળકને જીવિત રાખવા માટે જે નામ રાખવામાં આવે તે જીવિત હેતુ નામ કહેવાય છે. જેમકે કચરો, ઉકરડો, ઉજિંઝતક, કંચવરક, સૂપડા વગેરે. આ બધા જીવિત હેતુ નામ કહેવાય છે. • વિવેચન-૨૪૭/૪ : કોઈ સ્ત્રીને બાળક જન્મતાવેંત મૃત્યુ પામતાં હોય છે. બાળક ઉજરતા ન હોય ત્યારે માતા પોતાના બાળકને જીવિત રાખવા કચરો, ઉકરડો, ભિપાલો વગેરે નામ રાખે છે. તે કચરો વગેરે નામ જીવિત હેતુ નામ કહેવાય છે. • સૂત્ર-૨૪૭/૫ : પ્રશ્ન :- આભિપાયિક નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- અંબક, નિંબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીસ્ક વગેરે આભિપાયિક નામ જાણવા. • વિવેચન-૨૪૭/૫ ઃ ગુણની અપેક્ષા રાખ્યા વિના પોતાના અભિપ્રાય પ્રમાણે, ઈચ્છાનુસાર નામ રાખવું, તે આભિપ્રાચિક નામ કહેવાય છે. જેમકે અંબક, નિંબક વગેરે. • સૂત્ર-૨૪૭/૬ : પ્રશ્ન :- દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છ પ્રકારે છે. ધર્માસ્તિકાયથી લઈ અહ્લાસમય સુધીના છ ભેદ જાણવા. આ દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ છે. • વિવેચન-૨૪૭/૬ ઃ ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યના નામ દ્રવ્યવિષયક છે, તેથી અથવા આ નામ છ દ્રવ્ય સિવાય અન્યના ન હોવાથી તે દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છે. અનાદિ • સૂત્ર-૨૪૭/૭ : ભાવ પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ભાવપ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે – (૧) સામાસિક, (૨) તદ્ધિતજ, (૩) ધાતુજ, (૪) નિરુકિતજ • વિવેચન-૨૪/૭ : ભાવ એટલે વસ્તુગત ગુણ. આ ભાવ જ પ્રમાણ છે તે ભાવપ્રમાણ કહેવાય. તેના દ્વારા નિષ્પન્ન નામ ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. • સૂત્ર-૨૪૮ ઃ પ્રશ્ન :- સામાસિક ભાષમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ સામાસિક નામ નિષ્પન્નતાના કારણરૂપ સમાસ સાત છે, તે આ પ્રમાણે છે – (૧) દ્વન્દ્વ, (૨) બહુદ્રીહિ, (૩) કર્મધારય, (૪) દ્વિગુ, (૫) તત્પુરુષ, (૬) અવ્યયીભાવ, (૭) એકશેષ. • વિવેચન-૨૪૮ ઃ બે અથવા બેથી વધુ પદોને, વિભક્તિ વગેરેનો લોપ કરી, સંક્ષિપ્ત કરી, “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભેગા કરવા તેને સમાસ કહેવામાં આવે છે. જે શબ્દોના મેળવી સમાસ બને છે, તે શબ્દોને સમાસ ખંડ કહે છે. જે શબ્દો દ્વારા સમારા બને છે, તે બધા શબ્દોનું બળ સમાસ બન્યા પછી એક સરખું રહેતું નથી, પરંતુ તેમાંથી કોઈ શબ્દનો અર્થ પ્રધાન બની જાય છે અને બીજા શબ્દો તે અર્થને પુષ્ટ કરે છે. - સૂત્ર-૨૪૯/૧ ઃ પા : દ્વન્દ્વ સમાસનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- દ્વન્દ્વ સમાસના ઉદાહરણો-દાંત અને ઔષ્ટ-હોઠ તે દંતોષ્ઠ, સ્તનો અને ઉંદર તે સ્તનૌદર, વસ્ત્ર અને પત્ર તે વસ્ત્રપાત્ર, અશ્વ અને મહિષ તે અશ્વમહિષ, સાપ અને નોળીયો તે સપનોળિયો. આ દ્વન્દ્વ સમાસ છે. • વિવેચન-૨૪૯/૧ - દ્વન્દ્વ સમાસમાં જોડાતા બંને પદ પ્રધાન હોય છે. તેમાં બે પદ જોડાયેલ હોય છે. સમાસ થતાં બંનેની વિભક્તિનો લોપ થાય છે અને સમાસ થયા પછી એકવચન કે બહુવચનના પ્રત્યય લાગે છે. દ્વન્દ્વ સમાસ બન્યા પછી એક મિશ્રિત વસ્તુનો બોધ થાય તો એકવચનમાં પ્રયુક્ત થાય. જેમકે મેં દાળરોટલી ખાધી, અહીં સમાસ પહેલા દાળ અને રોટલી એમ બે પદ હતા. સમાસ થતાં ‘અને”નો લોપ થાય ૧૪૦ છે અને ‘દાળ રોટલી* શબ્દ બંનેના મિશ્રણરૂપ વસ્તુનો બોધ કરાવે છે, માટે એકવચન આવે છે. દ્વન્દ્વ સમાસ થતાં મિશ્રિત વસ્તુનો બોધ થતો ન હોય તો બહુવચનમાં પ્રયુક્ત થાય છે. જેમકે રામ અને સીતા-રામસીતા વનમાં ગયા. રામસીતા એ દ્વન્દ્વ સમાસમાં બહુવચન વપરાય છે. કારણ કે તેમાં મિશ્રિતરૂપે એક વસ્તુનો બોધ નથી. અહીં જે ‘દંતોષ્ઠમ્' વગેરે નામ છે તે દ્વન્દ્વ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. • સૂત્ર-૨૪૯/૨ : પ્રશ્ન :- બહુવ્રીહિ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- બહુવ્રીહિ સમાસમાં આ પર્વત ઉપર વિકસિત કુટજ અને કદંબ વૃક્ષ હોવાથી આ પર્વત ‘વિકસિત કુટજ કદંબ' કહેવાય છે. અહીં ખરચ' પદ બહુવીહિ સમાસરૂપ છે. • વિવેચન-૨૪૯/૨ઃ સમાસગત પદ જ્યારે પોતાથી ભિન્ન અન્ય પદાર્થનો બોધ કરાવે અર્થાત્ જે સમાસમાં અન્યપદ પ્રધાન હોય તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. બહુવ્રીહિ સમાસમાં બે કે વધુ પદો હોય તે ગૌણ હોય છે. ઉદાહરણ સ્પષ્ટ છે. તેમાં કુટજ અને કદંબ પ્રધાન નથી પરંતુ તેનાથી યુક્ત ‘પર્વત' અન્યપદ પ્રધાન છે. • સૂત્ર-૨૪૯/૩ : પ્રા :- કર્મધારય સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કર્મધારય સમાસના ઉદાહરણ છે – ધવલ એવો વૃષભ-ધવલવૃષભ, કૃષ્ણ (કાળો) એવો મૃગકૃષ્ણમૃગ, શ્વેત એવું વસ્ત્ર-શ્વેત વસ્ત્ર (પટ), કત એવું વસ્ત્ર-રક્તવસ્ત્ર, આ કર્મધારય સમાસ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૪૯ ૧૪૬ • વિવેચન-૨૪૯/૩ : જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ- વિશેષ્યનો સંબંધ હોય તે કર્મધારય સમાસ કહેવાય છે. સમાન અધિકરણવાળો તપુરુષ સમાસ જ કર્મધારય સમાસ કહેવાય છે. સૂત્રમાં ઉદાહરણ આપ્યા છે તે વિશેષણ-વિશેષ્યરૂપે છે. ધવલ-સફેદ એ બળદનું વિશેષણ છે અને વૃષભ એ વિશેષ્ય છે. ઉપમા અપાય ત્યારે ઉપમાનઉપમેયમાં કર્મધારય સમાસ થાય જેમકે ધન (વાદળો) જેવા શ્યામ (કાળા) તે ઘનશ્યામ. • સૂત્ર-૨૪૯/૪ - પ્રશ્ન :- દ્વિગુ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્વિગુ સમાસાના ઉદાહરણ છે - ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ શિકટક, ત્રણ મધુર વસ્તુઓનો સમૂહ શિમધુર, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ, ત્રણ પુર-નગરોનો સમૂહ તે દિપુરત્રણ સ્વરનો સમૂહ મિસ્વર, ત્રણ પુષ્ક+સ્કમળોનો સમૂહ તે ત્રિપુકર, ત્રણ બિંદુઓનો સમૂહ તે વિભિન્દુ, ત્રણ પથરસ્તાઓનો સમૂહ તે ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ તે પંચનદ, સાત ગજ-હાથીઓનો સમૂહ સતગજ, નવ ઘોડાઓનો સમૂહ તે નવતુરંગ, દસ ગામોનો સમૂહ તે દસ ગામ, દસ પુરોનો સમૂહ તે દસપુર. આ દ્વિગુણમાસ છે. - વિવેચન-૨૪૯૪ - જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને જેના દ્વારા સમાહાર-સમૂહનો બોધ થાય તે દ્વિગુ સમાસ કહેવાય છે. આમાં બીજુપદ પ્રધાન હોય છે. તેનાથી જણાય છે કે આટલી વસ્તુઓનો સમાહાર (સમૂહ) થયો છે. સૂત્રોક્ત ઉદાહરણ સ્પષ્ટ છે. દ્વિગુ સમાસમાં નપુંસક લિંગ અને એકવચનનો જ પ્રયોગ થાય છે. • સૂત્ર-૨૪૯/૫ : પ્રસ્ત • તપુરુષ સમાસનું સ્વરૂપ કેવું છે? ઉત્તર + તપુરુષ સમાસના ઉદાહરણ છે - તીર્થમાં કાગ તે તીકણ, વનમાં હસ્તી-વનહdી, વનમાં વરાહ વનવરાહ, વનમાં મહિષ-વનમહિષ, વનમાં મસૂવનમચૂર • વિવેચન-૨૪૯/૫ - તપુરુષ સમાસમાં અંતિમપદ પ્રધાન હોય છે અને પ્રથમ પદ પ્રથમા વિભક્તિ સિવાય અન્ય દ્વિતીયાણી સપ્તમી પર્વતની છ વિભક્તિમાંથી કોઈપણ વિભકિતપરક હોય છે. સૂત્રોક્ત ઉદાહરણ સપ્તમી વિભક્તિ પરક છે. જે વ્યક્તિ તીર્થમાં કાગડાની જેમ ગ્રાહ્ય-અગ્રાહાના વિવેકથી રહિત થઈને રહે તેને ‘તીર્થકાગ' કહેવામાં આવે છે. આ તીર્થકાગ’ નામ સપ્તમી તપુરુષ સમાસથી બન્યું છે માટે તે તપુરુષ સામાસિક ભાવપ્રમાણ નિપજ્ઞ નામ કહેવાય છે. ૧૪૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન • વિવેચન-૨૪૯/૬ - અવ્યયીભાવ સમાસમાં પૂર્વપદ અવ્યયરૂપ અને ઉત્તરપદ નામ રૂપ હોય છે. આ સમાસમાં નપુંસકલિંગ અને પ્રામા વિભક્તિનું એકવચન જ હોય છે. સૂત્રમાં અનુ” શબ્દ સમીપ અથવા લઘુ અર્થમાં પ્રયુક્ત છે. • સૂત્ર-૨૪૯/ક : પ્રશ્ન :- એકશેષ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેમાં એકાદ શેષ રહે (અન્ય પદોનો લોપ થાય) તે એકશેષ સમાસ કહેવાય છે. જેમકે - જેવો એક પુરુષ તેવા અનેક પુરુષ અને જેવા અનેક પુરુષ તેવો એક પુરુષ જેવો એક કષઈપણ (સુવર્ણમુદ્રા) તેવા અનેક કાષfપણ, જેવા અનેક કાપણ તેવો એક કાષપણ, જેવો એક ચોખો તેવા અનેક ચોખા, જેવા અનેક ચોળ તેવો એક ચોખો વગેરે રોકશેષ સમાસના ઉદાહરણ છે. આ એકશેષ સમાસ છે. • વિવેચન-૨૪૯/s : સમાન રૂપવાળા બે કે બેથી વધુ પદમાંથી સમાસ થતાં એક પદ શેષ રહે અને અન્ય પદોનો લોપ થઈ જાય, તેને એક શેષ સમાસ કહેવામાં આવે છે. જે પદ શેષ રહે તેમાં બે હોય તો દ્વિવચન અને અનેક હોય તો બહુવચનનો પ્રયોગ કરાય છે. જેમકે – પુરુષa પુરુષa-પુરુ, પુરુષa-પુરુષશ-પુરુષશ-પુરુષાઃ | સમાનાર્થક વિરૂપ પદોમાં પણ એક શેષ સમાસ થાય છે. વશ થઇ શંવાહી સગત ઉદાહરણમાં એક વ્યક્તિની વિવક્ષા :પુરુષ: અને ઘણી વ્યક્તિઓની વિવક્ષામાં વ: પુરુષા: પ્રયોગ થાય છે. બહુવચનમાં એક પુરુષપદ શેષ રહે છે, બાકીના પુરુષ પદોનો લોપ થઈ જાય છે. આજ રીતે કાષfપણ વગેરે પદોમાં પણ જાણવું. આ પદ કે નામ એક શેષ સામાસિક ભાવપમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. • સૂત્ર-૨૫૦,૫૧/૧ : પન :- તદ્રિત નિષ્પક્ષ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) કર્મ, (૨) શિલ્પ, (૩) શ્લોક, (૪) સંયોગ, (૫) સમીપ, (૬) સંયૂથ, (૭) ઐશ્વર્ય (૮) અપત્ય. આ તદ્ધિત નિષ્ણ નામના આઠ પ્રકાર જાણવા. પન :- કમનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કમનામ તદ્ધિતના ઉદાહરણ છે • દૌષ્યિકવાના વેપારી, સૌકિક-સૂતરના વેપારી, કાસિક-કપાસના વેપારી, સુવૈચાલિક-સૂતર વેચનાર, ભાંડવૈચાલિક-વાસણ વેચનાર, કૌલાલિક-માટીના વાસણ વેચનાર આ સર્વ તદ્ધિત કર્મનામ છે. • વિવેચન-૨૫૧/૧ - ગત કર્મ શબ્દનો પ્રયોગ પશ્ચ-વેચવા યોગ્ય પદાર્થના અર્થમાં થયો છે. પણ અર્થમાં તદ્ધિત પ્રત્યય ‘ઠ’ લાગવાથી જે શબ્દ બને તે કર્મનામ. પૂણે પથતિ હળવી વાને વેચનાર. તે જ રીતે સૂગ વેચનાર સૌગિક વગેરે. • સૂત્ર-૨૪૯/૬ : પ્રશ્ન : અવ્યયીભાવ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આવ્યયીભાવ સમાસના ઉદાહરણ છે - અનુગ્રામ, અનુનદી, અનુફરિહા, અનુચરિત. Page #81 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૫૧ ૧૪૩ • સૂત્ર-૨૫૧/૨ - ઘન - શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * શિલ્પનામ તદ્ધિતના ઉદાહરણ છે . તૌષિક-રફૂ કરનાર શિશી, પકારિક-પટ્ટ વસ્ત્ર બનાવનાર શિલી, તાજુવાસિક-તંતુ બનાવનાર, ઔદ્રવૃત્તિક-શરીરનો મેલ દૂર કરનાર શિથી-નાવી, વાટિક-એક શિલ્ય વિશેષ જીવી, મૌજકારિક-મુંજની રસ્સી બનાવનાર શિથી, કાષ્ઠકારિક-લાકડામાંથી વસ્તુઓ બનાવનાર શિથી, છકારિક, છમ બનાવનાર શિaણી, બાહ્યકારિકરથ વગેરે બનાવનાર શિવપી, પીસ્તકારિકપુસ્તક બનાવનાર શિલ્પી, શૈત્રકારિક-ચિત્રકાર, દતકારિક-દાંત બનાવનાર શિal, હૈયકારિક-મકાન બનાવનાર શિલી, રૌલકારિક-પત્થર ઘડનાર શિલ્પી, કૌમિકારિક-ખાણ ખોદનાર શિથી. તે શિવનામ તદ્ધિત છે. • વિવેચન-૨૫૧/ર : આ સૂત્રમાં શિલ્પ કળાના આધારે સ્થાપિત કેટલાક નામોનો સંકેત છે. આ નામ શિલા અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. • સૂત્ર-૨૫૧/૩ : પ્રશ્ન :- શ્લોકનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર સવના અતિથિ, શ્રમણ, બ્રાહાણ તે બ્લોક નામ સહિતના ઉદાહરણ છે. આ શ્લોકનામ તદ્ધિત છે. • વિવેચન-૨૫૧/૩ : શ્લોક-યશ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિપજ્ઞ થાય, તે શ્લોકનામ કહેવાય છે. ‘મffોડર્સૂત્રથી પ્રશસ્ત અર્થમાં “અ” પ્રત્યય લાગ્યો છે. તપશ્ચર્યાદિ શ્રમથી યુક્ત હોય તે શ્રમણ અને બ્રહ્મ-આત્માના આરાધક હોય તે બ્રાહ્મણ. આ શ્રમણ, બ્રાહ્મણ વગેરે સર્વના અતિથિ છે, સમ્માનીય છે માટે તેઓ પ્રશસ્ત છે. આમ શ્રમણ નામની નિષ્પતિમાં પ્રશસ્તતા-બ્લોક કારણરૂપ હોવાથી તે શબ્દ શ્લોક નામ તદ્ધિત કહેવાય છે. • સૂત્ર-૨૫૧/૪ - પ્રત * સંયોગ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર સંયોગનામ તદ્ધિતના ઉદાહરણ છે - રાજાના શસુર-રાજશ્વસુર, રાજાના સાળા-રાજ સાળા, રાજાના સપ્ટ-રાજસદ્ધ, રાજાના જમાઈ-રાજજમાઈ, રાજાના બનેવી. રાજબનેવી. • વિવેચન-૨૫૧૪ - સંબંધ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિપન્ન થાય તે સંયોગનામ કહેવાય છે. સત્રમાં ‘ઇvrો ' વગેરે ઉદાહરણ આપ્યા છે તે વિગ્રહ કરેલા શબ્દ છે, તેનો સંયોગ થતા ‘રાજશ્વસુર’ બને છે. રાજશ્વસુર વગેરે નામ સંયોગ તદ્ધિતજ ભાવપ્રમાણે નામ જાણવા. • સૂત્ર-૨૫૧/૫ - પ્રશન • સમીપ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમીપ અમિાં તદ્ધિત પ્રત્યય દ્વારા નિજ નામ-ગિરિની સમીપનું નગર તે સિરિનગર, વિદિશાની ૧૪૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમીપનું નગર તે વૈદિશ, વૈજ્ઞાની સમીપનું નગર તે વેuતટ, તગરાની સમીપનું નગર તે તગરાતટ આ “ગિરિનગર' વગેરે નામ સમીપનામ જાણવા. • વિવેચન-૨૫૧/૫ - સમીપ, નિકટ, પાસેના અર્થમાં તદ્ધિત પ્રત્યયથી ગિરિનગર, વૈદિશ, વેજ્ઞાતટ વગેરે નિષ્પન્ન થાય છે. તે સમીપાર્થ બોધક તદ્ધિતજ ભાવ પ્રમાણ નામ છે. • સૂત્ર-૨૫૧/૬ : પન :- સંયૂથ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સંયૂથનામ તદ્ધિતના ઉદાહરણ-તગવતીકાર, મલયવતીકાર, આત્માનુષષ્ઠિકાર, બિકાર વગેરે. • વિવેચન-૨૫૧/૬ : ગ્રંથ રચનાને સંયૂથ કહેવામાં આવે છે. તે સંયૂથને સૂચવવા જે તદ્ધિત પ્રત્યય લાગે અને તેનાથી જે નામ નિપન્ન થાય તે સંયુથ નામ કહેવાય છે. જેમકે તરંગવતીના નિમિતે જે વાત ચવામાં આવી તે ગ્રંથને તરંગવતી કહે છે, તે જ રીતે મલયવતી, આત્માનુષષ્ટિ વગેરે ગ્રંથના નામ જાણવા. આ ‘તરંગવતી' વગેરે ગ્રંથ નામોમાં ‘અધિકૃત્ય કૃતો ગ્રન્થ:' આ અર્થમાં અણાદિ અને ઘાદિ પ્રત્યય લાગે છે અને બીજા સૂત્રથી તેનો લોપ થતાં ગ્રંથનું નામ ‘તરંગવતી’ બને છે. ‘તરંગવતી’ વગેરે નામ સંચૂથનામ જાણવા. • સૂત્ર-૨૫૧/૩ : પ્રથન • ઐશા નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઐશર્વનામ દ્વિતના ઉદાહરણો - રાજેશ્વર, તલવર, માઉંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સાવિાહ, સેનાપતિ વગેરે. આ ઐશ્વર્ય નામ છે. • વિવેચન-૨૫૧/૩ : ઐશ્વર્ય ધોતક શબ્દોને તદ્ધિત પ્રત્યય લગાડવાથી જે નામ નિ થાય તે ઐશ્વર્યનામ તદ્ધિત કહેવાય છે. ઐશ્વર્યધોતક નામ, સ્વાર્થમાં (સ્વ અર્થમાં) ‘ક’ પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે. તેથી તે રાજેશ્વર વગેરે નામ ઐશ્વર્ય બોધક તદ્ધિત જ ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ જાણવા. • સૂત્ર-૨૫૧/૮ - પીન :- અપત્યનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અપત્યનામ તદ્ધિતના ઉદાહરણ-તીર્થકરમાતા, ચક્રવર્તમાતા, બળદેવમાતા, વાસુદેવમાતા, રાજમાતા, મુનિમાતા(ગણિમાતા), વાચકમાતા તે અપત્યનામ છે. આ રીતે તદ્ધિત પ્રત્યયજન્ય નામની વક્તવ્યા પૂર્ણ થાય છે. • વિવેચન-૨૫૧/૮ : અપત્ય એટલે પુત્ર, પુગથી વિશેષિત થવું તે અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી તીર્થકરમાતા વગેરે નામ નિષ્પન્ન થાય છે. - તીર્થકર જેમના પુત્ર છે તે તીર્થકર માતા, તીર્થકરરૂપ પુત્ર દ્વારા માતા પ્રસિદ્ધિ અને સન્માનને પ્રાપ્ત થાય છે, તેથી તે અપત્યનામ કહેવાય છે. માતાના નામે પુત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે પણ અપત્યનામ કહેવાય Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૫૧ ૧૪૫ છે જેમકે મરુદેવાના પુત્ર-મારુદેવેય અર્થાત્ ઋષભદેવ, તે અપત્યનામ કહેવાય. તે જ રીતે ચક્રવર્તીમાતા સુમંગલાનો પુત્ર-સૌમંગલેય અર્થાતુ ભરત ચક્રવર્તી. બલદેવમાતારોહીણીનો પુખ-રોહિણેય-બલદેવ. વાસુદેવમાતા-દેવકીનો પુત્ર-દૈવકેય-કૃષ્ણવાસુદેવ. રાજમાતા-રોલસાનો પુત્રનૌલણેય-કુણિક રાજા. મુનિમાતા-ધારિણીનો પુત્ર-ધારિણેયમેઘમુનિ, વાચકમાતા-રૂસોમનો પુત્ર-રૌદ્રયોમેય-વાચક આર્યરક્ષિત. • સૂત્ર-૨૫૧/૯ : પ્રશ્ન :- ધાતુ જ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ધાતુજ નામના ઉદાહરણ-પરૌપદી સત્તા અર્થક ‘જૂ' ધાતુ, વૃદ્ધિ અર્થક ‘gs' ધાતુ, સંઘર્ષ અર્થક સદ્ધ ધાતુ, પ્રતિષ્ઠા, લિસા અને સંચય અર્થક ગાથું ધાતુ તથા વિલોડન અર્થક '7' ધાતુથી નિષ્ણ ભવ, ઓધમાન વગેરે. • વિવેચન-૨૫૧/૯ : વ્યાકરણ શાસ્ત્રમાં જેને ક્રિયાપદના પ્રત્યય લાગે તે ધાતુ કહેવાય છે. આ ધાતુ ઉપરથી જે શબ્દ બને તે ધાતુજ નામ કહેવાય છે. વૃદ્ધ ધાતુ વૃદ્ધિ અર્થમાં છે તેના ઉપરથી ‘વર્ધમાન' નામ બને તે ધાતુજ નામ કહેવાય. અહીં જે ઉદાહરણ આપ્યા છે તે સંસ્કૃત વ્યાકરણાનુસાર આપ્યા છે. મૂળપાઠમાં જે ધાતુઓ બતાવી છે, તેના ઉપરથી જે નામ નિષ્પન્ન થાય તે ધાતુજ નામ કહેવાય. • સૂત્ર-૨૫૧/૧૦ : પ્રશ્ન :- નિતિજ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિરુક્તિથી નિux નામ નિરુક્તિ નામ કહેવાય છે. જેમકે પૃdી ઉપર શયન કરે તે ભેંસ (પાડો), ભ્રમણ કરતાં-કરતાં અવાજ કરે ભ્રમર, જે વારંવાર ઊંચ-નીચું થાય તે મુસળ, વાંદરાની જેમ વૃક્ષની શાખા પર ચેષ્ટા કરે તે કપિત્થ, પણ સાથે જે ચોંટી જાય તે ચિખલ-કીચડ, કાન ઊંચા હોય તે ઉલૂક-ઘુવડ, મેઘની માળા તે મેખલા. આ નિરુક્તિજ નામ જાણવા. આ સાથે ભાજપમાણ, પ્રમાણનામ, દસનામ અને નામ પ્રકરણની વક્તવ્યતા પૂર્ણ થાય છે. - વિવેચન-૫૧/૧૦ - શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવે તે નિયુક્તિ કહેવાય છે અથવા કિયા, કાક, ભેદ, પયિવાચી શબ્દ દ્વારા શબ્દાર્થનું કથન તે નિરુક્તિ કહેવાય. નિરુક્તિ નિપજ્ઞ નામ નિતિજ કહેવાય. ઉદાહરણમાં આવેલ ‘મહિષ' વગેરે નામ સંસ્કૃત વ્યાકરણના પૃપોદાદિ ગણથી સિદ્ધ થાય છે. • સૂઝ-૨૫૨ - પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે - (૧) દ્વવ્યાપમાણ, (૨) ટ્રોગપ્રમાણ, (3) કાળધમાણ અને (૪) ભાજપમાણ. • વિવેચન-૨૫ર : પ્રમાણનો વ્યુત્પત્તિ અર્થ બતાવતા શાસ્ત્રકારો કહે છે પ્રમાણ=પ્રમાણ. આ બે શબ્દથી પ્રમાણ શબ્દ બને છે, માણ એ માધાતુ પરથી બનેલ શબ્દ છે. તે અવબોધ 4િ1/10]. ૧૪૬ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (જ્ઞાન) અને માન અર્થ સૂચવે છે. “પ્ર” ઉપસર્ગ વિશેષ અર્થમાં પ્રયુક્ત થયો છે. આ રીતે પ્રમાણનો અર્થ થયો વિશેષ પ્રકારે જ્ઞાન, માપ અથવા નાપ, પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ચાર રીતે કરવામાં આવે છે. (૧) પ્રમurોત પ્રમ્ - કાંસાધન વ્યુત્પત્તિ અનુસાર પ્રમાણ એટલે જે સારી રીતે માન કરે છે-વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કરે છે તે આત્મા. (૨) પ્રથૉનૈન પ્રHTTમ્ - કરણ સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે જેના દ્વારા માન કરાય છે. (3) fitતમા પ્ર મ્ :- કિયા સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે માન કરવું તે પ્રમાણ અર્થાત્ વસ્તુ સ્વરૂપને જાણવું. (૪) પ્રયતે થાત્ પ્રણાઓ :- કર્મ સાધન વ્યુત્પત્તિ અનુસાર જે મમાય તે પ્રમાણ, જાણવું માત્ર તે પ્રમાણ અથવા માપવું તે પ્રમાણ. પ્રમિતિ તે પ્રમાણનું ફળ છે. જેમ ફળને પ્રમાણ રૂપે માનવામાં આવે છે તેમ વસ્તુને જાણવાના, માપવાના જે સાધનો તે પણ પ્રમાણરૂપ મનાય છે. દર્શન શાસ્ત્રોમાં આગમ, અનુમાન, ઉપમાન વગેરે બે, ચાર કે છ પ્રમાણમાં જ પ્રમાણના અર્થને સીમિત કરી દીધો છે. તેટલો સીમિત અર્થ જ ગ્રહણ ન કરતાં અહીં પ્રમાણનો અતિ વિસ્તૃત અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. યથાર્થ જ્ઞાનને પ્રમાણ કહ્યું છે, જેના દ્વારા યથાર્થજ્ઞાન થાય તે પ્રમાણ. જ્ઞાન અને પ્રમાણનો વ્યાપકવ્યાપ્યભાવ સંબંધ છે. જ્ઞાન વ્યાપક છે, પ્રમાણ વ્યાપ્ય છે. જ્ઞાન યથાર્થ, અયથાર્થ બંને પે સંભવે છે. સમ્યક્ નિર્ણાયક જ્ઞાન યથાર્થ હોય જ્યારે તેનાથી વિપરીત જ્ઞાન અયથાર્થ હોય છે. પરંતુ પ્રમાણ તો યથાર્થ રૂપજ હોય છે. • સૂત્ર-૫૩/૧ - ધન દ્રવ્યપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યપમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પ્રદેશ નિuઝ અને વિભાગ નિum. પ્રથમ • પ્રદેશ નિum દ્રવ્યપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પરમાણુ પુગલ, બે પ્રદેશો, ચાવતુ દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ નિug દ્રવ્યપમાણ કહેવાય છે. • વિવેચન-૨૫૩/૧ : દ્રવ્ય વિષયક યથાર્થ જ્ઞાનને દ્રવ્ય પ્રમાણ કહેવામાં આવે છે. જેના દ્વારા દ્રવ્યોનું યથાર્યજ્ઞાન (પ્રમાણ) થાય તે પ્રમાણ અથવા જે દ્રવ્યોનું યથાર્યજ્ઞાન (પ્રમાણે) કરાય તે દ્રવ્યપ્રમાણ. તેમાં એક, બે, ત્રણ વગેરે પ્રદેશોથી જે દ્રવ્ય નિપન્ન થાય તે પ્રદેશ નિષ્પક્ષ દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. આ પ્રદેશ નિપજ્ઞ દ્રવ્યપ્રમાણમાં પરમાણુથી અનંત પ્રદેશીસ્કંધ સુધીના બધા જ દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે. પરમાણુથી બે, ત્રણ, ચાર યાવત્ અનંત પમાણુઓના સંયોગથી નિષ્પન્ન સ્કંધ પ્રમાણદ્વારા ગ્રાહ્ય હોવાથી પ્રમેય છે. છતાં તેને પ્રમાણ માનવામાં આવે છે. ‘‘yવતે વત્ તત્ પ્રHT '' જે મપાય તે પ્રમાણ. પ્રમાણની કર્મસાધન વ્યુત્પતિ Page #83 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૫૩ ૧૪૩ અનુસાર પરમાણુ વગેરે દ્રવ્ય મપાય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાય છે માટે તે પ્રમાણ. 'yfinતેનૈન fસ પ્રHUK' આ કરણ સાધન વ્યુત્પત્તિ અનુસાર જેના દ્વારા જાણી શકાય તે પ્રમાણ. પરમાણુ વગેરે દ્રવ્યોનું એક, બે, ત્રણ પરમાણુઓથી નિષ્પન્ન સ્વરૂપ જ મુખ્યરૂપથી પ્રમાણ છે કારણ કે તે તેના દ્વારા જ જણાય છે. તે સ્વરૂપ સાથે પરમાણુ વગેરે સંબંધિત હોવાથી પરમાણુ વગેરે દ્રવ્યને ઉપચારથી પ્રમાણ કહેલ છે. ofeત: પ્રHTUTP - જે જ્ઞાન તે પ્રમાણ. આ ભાવસાધન વ્યુત્પતિ અનુસાર જ્ઞાનપ્રમાણ છે. પ્રમેય-ોય પદાર્થ મુખ્યરૂપે પ્રમાણ ન કહેવાય. માટે કાર્યમાં ઉપચાર કરી પ્રમેયને પ્રમાણરૂપ માનવામાં આવે. એક પ્રદેશવાળો પરમાણુ અને બે પ્રદેશ, ત્રણ પ્રદેશ ચાવ અનંતપદેશથી નિષ્પન્ન સ્કંધ પ્રમેય છે. તે કર્મસાધન વ્યુત્પતિ અનુસાર મુખ્યરૂપથી પ્રમાણભૂત છે અને કરણસાધન તથા ભાવસાધન વ્યુત્પત્તિ અનુસાર ઉપયાથી પ્રમાણભૂત છે માટે પરમાણુ વગેરે સર્વને પ્રદેશનિug દ્રવ્યપમાણ કહ્યું છે. પરમાણુ વગેરે સ્વતઃ પ્રદેશરૂપ છે. આકાશના અવિભાગી અંશને પ્રદેશ કહેવામાં આવે છે. આકાશના જેટલા ભાગમાં એક અવિભાગી પુદ્ગલ પરમાણુ રહે તેટલા મને પ્રદેશ કહે છે. જે સ્વયં આદિ, મધ્ય અને આંતરૂપ હોય તેવા નિર્વિભાગ દ્રવ્યને પરમાણુ કહે છે. આવા બેત્રણ, ચાહ્યી લઈ અનંત પરમાણુ ભેગા મળે, પરમાણુઓના સંઘટનથી નિપૂણ થતા પિંડને અંધ કહેવામાં આવે છે. અહીં મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યના પ્રદેશનું કથન કર્યું છે કારણ કે તે ઈન્દ્રિય ગ્રાહ્ય છે. ૧. ધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. ૨. અધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. 3. જીવાસ્તિકાયના (એક જીવના) અસંખ્યાતપ્રદેશ છે. ૪. આકાશસ્તિકાયના અનંતપદેશ છે. ૫. કાળ દ્રવ્ય-અપદેશી ૬. પુદ્ગલાસ્તિકાય-સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળું છે. • સૂઝ-૨૫૩/૨ - પ્રશ્ન :- વિભાગ નિષ્ણ દ્રવ્યપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • વિભાગ નિમ વાપમાણ પાંચ પ્રકારની છે. (૧) માન પ્રમાણ, () ઉન્માન પ્રમાણ, (3) અવમાન પ્રમાણ, (૪) ગણિમ પ્રમાણ, (૫) પ્રતિમાનું પ્રમાણ. • વિવેચન-૨૫૩/ર : વિશિષ્ટ અથવા વિવિધ ભાગ-ભંગ, વિકલા, પ્રકારને વિભાગ કહેવામાં આવે છે. જે દ્રવ્યપ્રમાણની નિપતિ પ્રદેશોથી નહીં પણ વિભાગ દ્વારા થતી હોય, તે વિભાગ નિપા દ્રવ્યપ્રમાણ કહેવાય છે. ધાન્યાદિ દ્રવ્યોનું માપ પ્રદેશ દ્વારા ન થાય પણ પસલી વગેરે વિભાગથી થાય છે, માટે તેને વિભાગ નિપજ્ઞ દ્રવ્યપમાણ કહેવામાં આવે છે. વિભાગ નિષ્પ દ્રવ્યપ્રમાણના પાંચ પ્રકાર છે - (૧) માન :- તેલ વગેરે પ્રવાહી અને ધાન્ય, ધન દ્રવ્યોને માપવાના પાત્ર. (૨) ઉન્માન :- બાજવાથી તોળાય છે. (3) અવમાન - ફોગને માપવાના દંડ, ગજ, માઈલ, કિ.મી. વગેરે. ૧૪૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૪) ગણિમ - એક, બે, ત્રણ એમ ગણી શકાય છે. (૫) પ્રતિમાન: જેના દ્વારા સોનું વગેરેનું વજન કરાય છે. • સૂગ-૨૫૩/૩ - ધન :- માન.માણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- માન.માણના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) ધાન્યમાન પ્રમાણ () સ માના માણ. ધન :- ધાન્યમાનપમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ધાન્ય માપવામાં આવે તે સાધનો-ધાન્ય માન કહેવાય. તે અમૃતિ, પસૂતિ આદિમ જાણવા. (૧) બે અસૃતિની એક પ્રકૃતિ, (૨) બે પ્રકૃતિની એક સેતિકા, (૩) ચાર સૈતિકાનો એક કુડવ. (૪) ચાર કુડવનો એક પ્રસ્થ, (૫) ચાર પ્રસ્થનો એક ઢક, (૬) ચાર અઢકનો એક દ્રોણ, (૩) સાંઠ ઢકનો એક જઘન્ય કુંભ, (૮) સી આઢકનો મધ્યમકુંભ (6) સો અઢકનો ઉત્કૃષ્ટ કુંભ (૧૦) આઠસો ઓઢકનો એક બાહ થાય છે. પ્રથન • ધાન્યમાન પ્રમાણેનું પ્રયોજન શું છે ? ઉત્તર :- આ ધાન્યમના પ્રમાણ દ્વારા મુકતોલી-કોઠી, મુરત-મોટો કોથળો (મોટી ગુણી) ઈ-નાનીગુણી (નાની થેલી), લિંદ-વાસણ કે ટોપલો તથા અપચારીમાં (ભૂમિગત કોઠીમાં) રાખેલા ધાયના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ધાન્ય માન પ્રમાણ જાણવું. • વિવેચન-૫૩/3 - ધાન્યવિષયક માન-માપને ધાન્યમાન પ્રમાણ કહેવામાં આવે છે. ધાન્યાદિ પદાર્થને માપવાનું પ્રથમ એકમ છે અમૃતિ. એક હથેળી પ્રમાણ ધાન્ય અમૃતિ કહેવાય છે. બે અમૃતિની એક પસૃતિ અર્થાતુ ખોબો. ખોબામાં સમાય તેટલું ધાન્ય પમૃતિ પ્રમાણ કહેવાય. સેતિકા, કુડવ વગેરે મગધ દેશમાં પ્રસિદ્ધ માપોના નામ છે. આ ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન સ્પષ્ટ છે કે તેનાથી કોઠી વગેરેમાં લખેલા ધાન્ય આદિના પ્રમાણનું જ્ઞાન થાય છે. મુડવ :- ચાર આંગુલ લાંબુ-પહોળું અને ઊંડું વાંસનું પાત્ર કે લોઢાનું પાત્ર. • સૂત્ર-૨૫૩/૪ : પન - સમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • સમાન પ્રમાણ ધાન્યમાન પ્રમાણ કરતાં ચાર ભાગ વધારે હોય છે અને તે અત્યંતર શિખાયુક્ત હોય છે, તે માપ પ્રમાણે છે – (૧) ચાર પલ પ્રમાણ એક ચતુઃષષ્ઠિકા (૨) આઠ પલ પ્રમાણ દ્વાર્ષાિશિકા, (3) સોળપલ પ્રમાણ પોડશિકા, (૪) બીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, (૫) ચોસઠ પલ પ્રમાણ ચતુભઈગા, (૬) એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અમિાની () બસ્સો છપ્પન પલ પ્રમાણ માની (માણી) હોય છે. બીજી રીતે – (૧) બે ચતુઃષષ્ઠિકાની એક દ્વાíિશિકા, (૨) બે દ્વાઝિશિકાની એક ષોડશિકા, (૩) બે મોડશિકાની એક અષ્ટભાગિકા, (૪) બે અષ્ટભાગિકાની એક ચતુભગિકા, (૫) બે ચતુભગિકાની એક ધમાની (૬). બે અર્ધમાનીની એક માની થાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૫૩ ૧૪૯ પ્રશ્ન :- આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન ? ઉત્તર ઃ- આ રસમાન પ્રમાણથી દેગડા, ઘડા, કળશ, નાના કળશ, મશક, કરોડિકા, કુંડી વગેરેમાં રહેલા પ્રવાહી પદાર્થોના પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે. • વિવેચન-૨૫૩/૪ - ધાન્ય માપવાના સાધનો કરતા પ્રવાહી માપવાના સાધનો ચતુર્થાંગ-ચારભાગ અધિક મોટા હોય છે. ધાન્યમાન પ્રમાણ દ્વારા ધાન્યાદિ પદાર્થો મપાય છે અને તેની શિખા ઉપર હોય છે. જ્યારે રસમાન પ્રમાણ દ્વારા પ્રવાહી પદાર્થો મપાય છે. આ તરલ પદાર્થોની બહાર શિખા થઈ ન શકે તેની શિખા અંતરમુખી અંદર તરફ હોય છે. માટે સેતિકા વગેરે ધાન્ય માપ કરતાં રસમા૫ ચારભાગ મોટા હોય છે ધાન્યાદિ ટોચ સહિત ભરે અને પ્રવાહી દ્રવ્યના માપ ચતુર્ભાગ મોટા હોવાથી બંનેનું માપ સમાન થઈ જાય. રસમાન પ્રમાણનું પ્રથમ એકમ ‘ચતુઃષષ્ઠિકા’ છે, ચતુઃષષ્ઠિકાથી માની પર્યંતના માપવાના પાત્રો પૂર્વ-પૂર્વ કરતાં બમણાં બમણાં જાણવા આ રસમાન પ્રમાણના માપ તથા પ્રવાહી પદાર્થ રાખવાના સાધનોના ‘વાક’ વગેરે નામ તત્કાલીન મગધ દેશમાં પ્રચલિત હતા. તે પાત્ર ચામડા અને ધાતુઓના બનતા. • સૂત્ર-૨૫૩/૫ : પ્રજ્ન્મ :- ઉન્માન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેનું ઉન્માન કરાય અથવા જેના દ્વારા ઉન્માન કરાય અર્થાત્ જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે માપ આ પ્રમાણે છે. અધકર્ષ, ક, અર્ધપલ, પલ, અતુલા, તુલા, અર્ધભાર અને ભાર. બે અઘકર્ષનો એક કર્ષ બે કર્ષનો એક અપિલ, બે અર્ધ પલનો એક પલ, (એક સો પાંચ અથવા) પાંચસો પલની તુલા, દસ તુલાનો એક અર્ધભાર અને વીસ તુલા (બે અર્ધભાર)નો એક ભાર થાય છે. -- પ્રશ્ન :- આ ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે. ઉત્તર ઃ- આ ઉન્માન પ્રમાણથી પત્ર, અગર, તગર, ચૌયક (ઔષધિ વિશેષ) કુંકુમ, ખાંડ, ગોળ સાકર વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. • વિવેચન-૨૫૩/૫ ઃ જે વસ્તુનું પ્રમાણ ત્રાજવાથી તોળીને નિશ્ચિત કરવામાં આવે તે ઉન્માન કહેવાય છે. તોળવાનું નાનામાં નાનું માપ અર્ધકર્ષ છે. જેના દ્વારા તોળાય તે ઉન્માન. આ કરણ મૂલક વ્યુત્પત્તિ અનુસાર ત્રાજવાના માપ-અર્ધકર્ષ વગેરે ઉત્થાન કહેવાય છે. ઉન્માન પ્રમાણ દ્વારા સાકર-ગોળ વગેરેનું પ્રમાણ નક્કી કરાય છે. • સૂત્ર-૨૫૩/૬ થી ૨૫૬/૧ ઃ પ્રશ્ન - આ વમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - જેના દ્વારા અવમાન-માપ કરાય તે અથવા જેનું અવમાન-માપ કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે હાથથી, દંડથી, ધનુષ્યથી, યુગથી, નાલિકાથી, ૧૫૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અક્ષથી અથવા મૂસલથી માપવામાં આવે છે. દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ ચાર હાથ પ્રમાણ હોય છે. દસ નાલિકાની એક રજૂ હોય છે. આ બધા માપ અવમાન કહેવાય છે. વસ્તુગૃહભૂમિને હાથથી, ક્ષેત્રને દંડથી, માર્ગરસ્તાને ધનુષ્યથી અને ખાઈ-કૂવા વગેરેને નાલિકાથી માપવામાં આવે છે. આ બધા અવમાન પ્રમાણ રૂપે ઓળખાય છે. • સૂત્ર-૨૫૬/૨ : પ્રશ્ન :- આ તમાન પ્રમાણનું પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- આ અવમાન પ્રમાણથી ખાઈ, પ્રાસાદ પીઠ, કકચિત-કાષ્ઠખંડ, ચટાઈ, વસ્ત્ર, દિવાલ, દિવાલની પરિધિ વગેરે સંબંધિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું જ્ઞાન થાય છે. આ અવમાન પ્રમાણનું સ્વરૂપ છે. • વિવેચન-૨૫૬/૨ જીવન નિર્વાહ માટે મનુષ્યને ધાન્ય, પાણી, સ્વાસ્થ્ય રક્ષા માટે ઔષધાદિની જરૂર રહે છે. તેનું માપ કરવા માટે ધાન્ય માન પ્રમાણ, સમાન પ્રમાણ, ઉન્માન પ્રમાણનો ઉપયોગ થાય છે. પોતાની સુરક્ષા માટે મનુષ્ય મકાન વગેરેનું તથા નગરની રક્ષા માટે ખાઈ વગેરેનું નિર્માણ કરે છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરેના પરિજ્ઞાન માટે અવમાન પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે. • સૂત્ર-૨૫૬/૩ : પ્રશ્નન - ગણિમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે ગણાય અથવા જેના દ્વારા ગણના કરાય તે ગતિમ પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે. એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ વગેરે. પ્રશ્ન :- ગણિમ પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉત્તર ઃ- ગણિમ પ્રમાણથી મૃત્ય-નોકર, કર્મચારી વગેરેની વૃત્તિ-આજીવિકા, ભોજન, વેતનની, આય વ્યયથી સંબંધિત (રૂપિયા-પૈસા વગેરે) દ્રવ્યોની નિષ્પત્તિ રૂપ ગણના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. તે ગણિમ પ્રમાણનું સ્વરૂપ છે. • વિવેચન-૨૫૬/૩ : ગણિમ પ્રમાણ દ્વારા જે વસ્તુની ગણના થાય અથવા જે સાધન દ્વારા તે વસ્તુની ગણના થાય તે બંને ગણિમ કહેવાય છે. જે સંખ્યા દ્વારા ગણાય છે, તે એક, બે, ત્રણ, દસ, સો વગેરે સંખ્યા પણ ગણિમ શબ્દથી વાચ્ય બને છે. ગણના માટે સૂત્રમાં કરોડ સુધીની સંખ્યાનો સંકેત કર્યો છે. તેનાથી આગળની સંખ્યાઓ આ પ્રમાણે છે. દસ કરોડ, અરબ, દસ અરબ, ખરબ, દસ ખરબ, નીલ, દાનીલ, શંખ, દસ શંખ, પદ્મ, દસ પદ્મ વગેરે સંખ્યા ૧૯૪ અંક પ્રમાણ છે. સૂત્રકારે તેનો સંકેત ‘કાળપ્રમાણ”ના વર્ણન પ્રસંગે કર્યો છે. • સૂત્ર-૨૫૬/૪ : પ્રશ્નન :- પ્રતિમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જેના દ્વારા સુવાદિનું માપ કરાય તે પ્રતિમાન પ્રમાણ કહેવાય છે, તે આ પ્રમાણે છે – ગુંજારવી, Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૫૬ ૧૫૧ કાકણી, નિપાત, કર્મમાષક, મંડલક, સુવર્ણ. પાંચ ગુંજાનો એક કર્મમાષક થાય છે. ચાર કાકણીનો એક કમાયક થાય છે અને ત્રણ નિષાવનો એક કર્મમાષક થાય છે. આમ કમાઇક ચાર કાકણીથી નિન્ન થાય છે. બાર કર્મમાપકોનું અથવા અડતાલીસ કાકણીનું એક મંડલક થાય. સોળ કમમાષક અથવા ચોસઠ કાકણીનું સોનામહોર થાય. પ્રથન • પ્રતિમાના પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉત્તર :- આ પ્રતિમાન પ્રમાણ દ્વારા સુવર્ણ, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. તેને પ્રતિમાન પ્રમાણ કહે છે. • વિવેચન-૨૫૬/૪ : જે તોળાય, જેનું પ્રતિમાન કરાય તે પ્રતિમાન પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર સુવણિિદ પ્રતિમાનું પ્રમાણ કહેવાય છે. જેના દ્વારા તોળાય-પ્રતિમાન કરાય તે પ્રતિમાના પ્રમાણ, આ વ્યુત્પત્તિ અનુસાર ગુંજા, કાકણી વગેરે પ્રતિમાન કહેવાય છે, ઉન્માન પ્રમાણમાં પણ સાકર વગેરેને ત્રાજવાચી તોળવામાં આવે છે અને પ્રતિમાના પ્રમાણમાં પણ સુવર્ણ વગેરેને ત્રાજવાથી તોળવામાં આવે છે, તો બંનેને અલગ-અલગ કહેવાનું કારણ શું ? તેવી જિજ્ઞાસાના ઉત્તરમાં આચાર્યો જણાવે છે કે સાકર વગેરેને શેર, કિલો વગેરેથી માપવામાં આવે છે, જ્યારે સુવર્ણ વગેરેને તોલા, માશા, રતિ વગેરેથી તોળવામાં આવે છે. આ રીતે બંને તોળવાના માપ હોવા છતાં એક સ્કૂલ છે અને એક સૂમ છે. બંનેના ત્રાજવામાં પણ સૂક્ષ્મતાનું અંતર હોય છે. બંને દ્વારા તોળવામાં આવતાં પદાર્થો અને તેના મૂલ્યમાં પણ અંતર હોય છે. તેથી બંનેને પૃથક કહ્યા છે. વડી વમમ :- આ રીતે કર્મમાસક ચાર પ્રકારે થાય છે. મૂળપાઠમાં કમમાસકનું માપ ત્રણ પ્રકારે જ બતાવ્યું છે. વ્યાખ્યાકારે તેને સ્પષ્ટ કર્યું છે કે કાકણીની અપેક્ષાએ ચાર કાકણીનો કર્મમાસક થાય તે પ્રધાન છે. ગુંજા અને નિપાવથી નિપજ્ઞ કર્મમાસક પ્રધાન નથી. • સૂત્ર-૫/૧ - પ્રશ્ન :- સ્ત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષેત્ર પ્રમાણ બે પ્રકારે પરણું છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રદેશ નિum () વિભાગ નિua. પ્રશ્ન :- પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એક પ્રદેશાવવાઢ, બે પ્રદેશાવગઢથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ ગરૂપ પ્રમાણને પ્રદેશ નિપજ્ઞ પ્રમાણ કહે છે.. • વિવેચન-૨૫૩/૧ - દ્રવપ્રમાણના વર્ણનમાં પ્રદેશનિષજ્ઞમાં પુદ્ગલાસ્તિકાયના પરમાણુ આદિનું કથન છે અને ક્ષેત્ર પ્રમાણમાં એક પ્રદેશાવગાઢ આદિનું કથન છે. પુદ્ગલ દ્રવ્યમાં જેમ એક, બે, ત્રણ વગેરે નિર્વિભાગ અંશો પ્રદેશોથી નિપજ્ઞ છે તેમ ોગમાં પણ એક, બે, ત્રણાદિ નિર્વિભાગાત્મક સંશો-પ્રદેશોથી નિપજ્ઞ છે. પ્રદેશોથી નિષmતા તે ઉપર “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જ પ્રત્યેક દ્રવ્યનું નિજ સ્વરૂપ છે. આ પ્રદેશથી પિત્ત થનાર પ્રમાણને પ્રદેશ નિષ પ્રમાણ કહે છે. અહીં ક્ષેત્ર શબ્દ ‘આકાશ' અર્થમાં પ્રયુક્ત થયો છે. આકાશના બે ભેદ છે લોકાકાશ અને અલોકાકાશ, ધમસ્તિકાય વગેરે દ્રવ્ય જેટલા આકાશને અવગાહીને રહ્યા છે, તેટલા આકાશને લોકાકાશ અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. અલોકાકાશમાં આકાશાસ્તિકાય દ્રવ્યનો તો સદ્ભાવ છે પરંતુ નિયામક ધમસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યનો અભાવ છે. આ લોકાકાશરૂપ ક્ષેત્રના અસંખ્યાત પ્રદેશ છે. આ પ્રદેશો તેના સ્વરૂપથી જણાય છે. જે જણાય, જેનું માન કરાય તે પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર તે પ્રમાણ છે, લોકાકાશના અનંતપદેશ છે પરંતુ જીવ-પુદ્ગલ વગેરે લોકાકાશના અસંખ્યાત પ્રદેશના આધારે રહે છે, માટે અહીં અસંખ્યાત પ્રદેશાવગાઢ પર્વતના પ્રદેશો ગ્રહણ કર્યા છે. અવગાઢ એટલે અવગાહીને રહેવું. પુદ્ગલ-પરમાણુના આધારે પ્રદેશ નક્કી થાય છે. એક પરમાણુ જેટલા ક્ષેત્રને અવગાઢ કરે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહેવામાં આવે છે. એક આકાશ પ્રદેશ ઉપર એક પરમાણુથી લઈ અનંતપદેશી ઢંધ પણ રહી શકે છે. એક આકાશપ્રદેશમાં જે પુદ્ગલ દ્રવ્ય રહે તેને એક પ્રદેશાવગાઢ કહેવાય. બે આકાશપ્રદેશરૂપ ક્ષેત્રમાં જે પુદ્ગલ રહે તે દ્વિપદેશાવગાઢ કહેવાય. તે જ રીતે ત્રણ, ચાર વગેરે અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્ર જાણવું. પુદ્ગલ સિવાય બીજા દ્રવ્યોની ક્ષેત્ર અવગાઢતા આ પ્રમાણે છે – (૧) ઘમસ્તિકાય-અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૨) સામરિકાય-અસંખ્યાતા પ્રદેશાવગાઢ, (3) આકાશાસ્તિકાય-સ્વપ્રતિષ્ઠિત છે અને અન્ય દ્રવ્યને સ્થાન આપે છે. તેના આધારરૂપ અન્ય ક્ષેત્ર નથી, (૪) જીવાસ્તિકાય-પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૫) કાળ દ્રવ્ય-અપદેશી છે પ્રદેશના સમુદાય રૂપ નથી. • સૂ-૨૫૩/૨, ૨૫૮ : વિભાગનિષજ્ઞ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? (૧) ગુલ (૨) વેંત (3) રનિ (૪) કુક્ષિ (૫) ધનુષ્ય (૬) ગાઉ-ગભૂતિ (૭) યોજન (૮) શ્રેલિ (6) પ્રતા (૧૦) લોક (૧૧) લોક. આ વિભાગનિux x પ્રમાણ. • વિવેચન-૨૫૨, ૨૫૮ : આકાશરૂપ ત્ર સ્વગત પ્રદેશોની અપેક્ષાએ પ્રદેશનિષજ્ઞ છે. તેનું વર્ણન પ્રદેશ નિષજ્ઞમાં કર્યું છે. વિભાગ નિષ્પન્નમાં તેનું કથન તથા માપ ગુલ વગેરે વિભાગ દ્વારા કરવામાં આવે છે, તેને વિભાગનિપજ્ઞ ફોગપ્રમાણ કહે છે. ક્ષેત્ર પ્રદેશ દ્વારા જણાય તો તે પ્રદેશનિષ્પન્ન કહેવાય અને તે ક્ષેત્ર અંગુલ વગેરે વિભાગ દ્વારા જણાય તો તે વિભાગનિપજ્ઞ કહેવાય છે. વિભાગનિષજ્ઞનું પ્રથમ એકમ અંગુલ છે. • સૂત્ર-૨૫૯ થી ર૬૩/૧ : ગુલના ત્રણ પ્રકાર છે, તે પ્રમાણે છે – (૧) આત્માંગુલ (૨) ઉસેધાંગુલ (1) પ્રમાણાંગુલ. Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૫૯ થી ૨૩ ૧૫૩ પ્રશ્ન :- આત્માંગુલ કોને કહેવાય છે? ઉત્તર :- જે કાળમાં, જે મનુષ્ય હોય તે કાળમાં, તે મનુષ્યના અંગુલને ભાંગુલ કહેવાય છે. પોતાના બાર ગુલ પ્રમાણ મુખ હોય છે અને તેના નવમુખ પ્રમાણ (એકસો આઠ અંગુલની) ઊંચાઈવાળા પુરુષ પ્રમાણયુકત મનાય છે. દ્રોસિક પુરુષ (એક દ્રોણ પાણીના માપવાળા પુરુષ) માનયુક્ત હોય છે અને આધુભાર પ્રમાણ તોલવાળા પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે. જે પુરુષ માન-ઉન્માન અને પ્રમાણથી સંપન્ન હોય તથા શારીરિક શુભ લક્ષણો, તલસમાદિ વ્યંજનો અને ઉદારતા વગેરે ગુણોથી યુકત હોય, ઉત્તમકુળોમાં જન્મેલ હોય તે પુરુષો ઉત્તમપુરુષો કહેવાય છે. આ ઉત્તમ પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય છે અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. અધમપુરુષ ૯૬ આંગુલ ઊંચા હોય છે. વીરતા, ગંભીરતા, પ્રશંસનીય વર, સવ-આત્મિક, માનસિક, શક્તિ, સાર-શારીરિક ક્ષમતા સર્વગુણોથી પરિહીન ઉત્તમ કે અધમ પુરુષ પરમપણે ધીર ગંભીર આદિ ગુણસંપન્ન ઉત્તમ પુરુષોના દાસ હોય છે. ઉપરોકત ગુલ પ્રમાણ અનુસાર (૧) આત્માંગુલથી છ અંગુલનો પાદ, (૨) બે પાઈની વૈત, ૩) બે વેંતની રાત્રિ (હાથ), (૪) બે રનિની કુક્ષિ, (૫) બે કુક્ષિનો દંડ, ધનુષ્ય, સુગ, નાલિકા અક્ષ અને મુસલ થાય છે, (૬) બે હાર દીનુષ્યનો એક ગાઉકોશ () ચાર ગાઉનો એક યોજન થાય છે. • વિવેચન-૨૫૯ થી ૨૬૩/૧ : આ બે સૂત્ર દ્વારા સૂકારે આત્માગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ‘આત્મા’ શબ્દ સ્વનો સૂચક છે. દરેક વ્યક્તિના પોત પોતાના અંગુલ તે આત્માગુલ કહેવાય છે. આ આભાંગુલનું માપ-પ્રમાણ એક સરખું રહેતું નથી. ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં મનુષ્યોના શરીરની ઊંચાઈમાં વધ ઘટ થાય છે. જે કાળમાં જે મનુષ્યો હોય તેના અંગુલ પ્રમાણને આભાંગુલ કહેવામાં આવે છે. પ્રમાણપુરુષ :- બાર આત્મ અંગુલ=એક મુખ થાય છે. તેવા નવ મુખ થતુ ૧૦૮ અંગુલ ઊંચાઈ વાળા પુરુષ પ્રમાણ પુરુષ કહેવાય છે. - ઢોણિકપુરુષ - દ્રોણ પ્રમાણ ન્યૂન પાણી હોય તેવી પાણીની કુંડીમાં કોઈ પુરુષ પ્રવેશે અને કુંડી છલોછલ થઈ જાય તો તે પુરુષ માનયુક્ત કહેવાય છે. તેવા પુરુષને દ્રોણિક પુરુષ કહેવાય છે.. ઉન્માનપુરુષ :- કોઈ પુરુષને ત્રાજવાથી તોળવામાં આવે અને જો તે આભાર પ્રમાણ વજનવાળા હોય તો તે પુરુષ ઉન્માન પ્રમાણયુક્ત કહેવાય છે. આ ત્રણે પ્રકારના માપથી જે યુકત હોય તે પ્રમાણપુરુષ-ઉત્તમપુરુષ કહેવાય છે. આ ઉત્તમપુરુષ પ્રમાણ, માન, ઉન્માનથી સંપન્ન હોવાની સાથે તેનું શરીર સ્વસ્તિક, શ્રીવન્સ વગેરે શુભ લક્ષણો, તલ, મસા વગેરે વ્યંજનોથી યુક્ત હોય છે. તેનો જન્મ લોકમાન્ય ૧૫૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કળમાં થાય છે. તે ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયના ફળ સ્વરૂપે લોકમાં આદર-સન્માનનું પાત્ર મનાય છે અને આજ્ઞા, ઐશ્વર્ય, સંપત્તિથી સમૃદ્ધિ હોય છે. સૂમ-૨૬૩/ર :પ્રશ્ન * આત્મગુલ પ્રમાણનું પ્રયોજન છે ? ઉત્તર : ભાંગુલ પ્રમાણથી કૂવા, જળાશય, નદી, તળાવ, વાપી, પુષ્કરિણી, દીક્લિંકા, ગુંજાલિકા સર, સરપંકિત, સરસપત્તિ, બિલપતિ રામ, બગીચા, ઉંધાન, કાન, વન, વનખંડ, વનરાજિ, દેવકુળ, સભા પપા, સૂપ, ખાઈ, પરિણા, પ્રકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર ગોપુરુતોરણ, રાસાદ, ઘર, સરસ-મૂંપડી વયન (લેણ) આપણદુકાન, શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, પથ, શકટ, રથ, યાન, પાલખ, ગિલિ, શિલિ, શિબિકા, અંદમાનિકા, કડાઈ, મોટી કડાઈ, કડછી, આસન, શય્યા, ખંભ, ભાંડ, માટીના વાસણ વસ્તુઓ અને વર્તમાનકાળના યોજન વગેરેનું માપ કરવામાં આવે છે. તાતા એ છે કે વર્તમાન કાળની જરૂરિયાતની તથા મનુષ્ય દ્વારા બનાવવામાં આવતી સમસ્ત વસ્તુઓની લંબાઈપહોળાઈ-ઊંડાઈ આત્માંગુલથી માપવામાં આવે છે. આભાંગુલ સામાન્યથી ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) સૂચિઅંગુલ (૨) પતરાંગુલ (3) ધનાંગુલ. (૧) એક ગુલ લાંબી અને એક પ્રદેશ પહોળી આકાશપદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. (૨) સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતા પતરાંગુલ બને છે. (3) પતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ધનાંગુલ બને છે. • વિવેચન-૨૬૩/ર : આ સૂત્રમાં આત્માગુલના ત્રણ ભેદ સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલનું વર્ણન સૂરકારે કર્યું છે. સૂત્રગત શ્રેણિ શબ્દથી પ્રસંશાનુસાર આકાશ પ્રદેશની શ્રેણિ ગ્રહણ કરવી ‘આવશ્યક છે કારણ કે અહીં ક્ષેત્રનું વર્ણન છે. (૧) સૂટ્યગુલ:- એક અંગુલ લાંબી આકાશપદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે. સૂચિ એટલે સોય. સોયની જેમ આ શ્રેણી એક અંગુલ લાંબી હોય છે. આકાશપદેશો એક પછી એક એમ લાઈનમાં ગોઠવાયેલ હોય છે. એક-એક પ્રદેશ જેટલી તે પહોળી હોય છે પરંતુ અન્ય આકાશપ્રદેશો બાજુમાં ગોઠવાય અને જે પહોળાઈ બને તેવી પહોળાઈ આ સૂટ્યગુલમાં હોતી નથી અથતું જેમાં માત્ર લંબાઈ છે પહોળાઈ હોતી નથી તેવી, પોતાના અંગુલ પ્રમાણ લાંબી, આકાશપદેશની શ્રેણિને સૂટ્યગુલ કહેવામાં આવે છે. તેમાં અસંખ્યાત આકાશપદેશ સમાયેલા હોય છે. (૨) પ્રતરાંગુલઃ- પ્રતર એટલે વર્ગ. કોઈપણ શશિ સંખ્યાને પરસ્પર ગુણવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે પ્રતર કહેવાય છે. પ્રતર એટલે પડ. પડની જેમ તેમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય છે. તેમાં એક પ્રદેશની જાડાઈ હોય છે પણ અન્ય આકાશ પ્રદેશો દ્વારા જે જાડાઈ થાય તેવી જાડાઈ તેમાં હોતી નથી. તેથી એમ કહી શકાય કે એક ગુલ લાંબી અને એક અંગુલ પહોળી આકાશ પ્રદેશોની શ્રેણિ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સૂત્ર-૨૬૩ પ્રતરાંગુલ કહેવાય છે. પ્રતરાંગુલમાં અસંખ્યાત આકાશપદેશ હોય છે. (૩) ધનાંગુલ:- ગણિતશાસ્ત્રના નિયમાનુસાર એક સંખ્યાને ત્રણવાર સ્થાયી પરસ્પર ગુણવાથી જે સંખ્યા થાય તે ધન કહેવાય છે અર્થાત્ જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આ ત્રણે હોય તે ધન કહેવાય છે. સૂત્રમાં કહ્યું છે કે પ્રતરાંગુલને સૂટ્યગુલથી ગુણતા ધનાંગુલ નિષ્પન્ન થાય છે. આ ધનાંગુલ એક અંગુલ લાંબી, એક ગુલ પહોળી અને એક અંગુલ જાડી આકાશપદેશની શ્રેણિરૂપ છે. તેમાં અસંખ્યાત આકાશપદેશ હોય છે. સૂટ્યગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પ્રતરાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ અને પહોળાઈ, ધનાંગુલ દ્વારા વસ્તુની લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ માપી શકાય છે. • સૂત્ર-૨૬3/3 - પ્રથન :હે ભગવન્ ! આ સૂટ્યગુલ, પતરાંગુલ અને ધનાંગુલમાંથી કોણ કોનાથી અત્ય, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર * સર્વશી અભ સુરટ્યગુલ છે. તેથી પતરાંગુલ અસંખ્યાતગુણા અધિક છે અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણ અધિક છે. આ રીતે આત્માંગુલની વકતવ્યા પૂર્ણ થાય છે. વિવેચન-૨૬૩/૩ : સૂટ્યગુલ વગેરે ગણે અંગુલનો અવા બહુત્વ સ્પષ્ટ છે. સૂર્યંગુલમાં માત્ર લંબાઈ હોવાથી અન્ય બે અંગુલની અપેક્ષાથી તે અા છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ ળો હોવાથી તે સૂટ્યગુલ કરતાં અસંખ્યાત ગુણ અધિક છે અને ઘનાંગુલમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણે હોવાથી તે પ્રતરાંગુલ કરતાં અસંખ્યાતગુણા અધિક છે. અહીં અધિકતા પ્રદેશોની અપેક્ષા છે. • સૂત્ર-૨૬૩/૪,૨૬૪ - પ્રથન • ઉસેધાંગુલનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉન્મેધાંગુલ અનેક પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે છે – પરમાણુ, ત્રસરેણુ, થરેણુ, વાલાણ, લીંબ, જ જવું. આ પ્રત્યેકને ક્રમશઃ આઠ-આઠ વૃદ્ધિ કરતાં ઉોધાંગુલ પ્રાપ્ત થાય છે અતિ આઠ કરેણની એક રથરેણુ, આઠ રેણુનો એક વાલાઝ, આઠ વાલાની એક લીંબ, આઠ લીંખની એક જ આઠ જૂ નો એક જવ અને આઠ જવ બરાબર એક ઉન્મેધાંગુલ બને છે. • વિવેચન-૨૬૩/૪,૨૬૪ - આ સૂત્ર ઉભેઘાંગુલના સ્વરૂપ વર્ણનની પૂર્વભૂમિકારૂપ છે. ઉલ્લેધ એટલે વઘવું. જે અનંત સૂક્ષમ પરમાણુ, ત્રસરેણુ વગેરે ક્રમથી વધે છે, તે ઉસેધાંગુલ કહેવાય છે અથવા ચારેગતિના જીવોના શરીરની અવગાહના ઊંચાઈ જે અંગુલી માપવામાં આવે ઉત્સુઘાંગુલ કહેવાય છે. સૂત્રમાં ઉભેંઘાંગુલના અનેક પ્રકાર બતાવ્યા છે. તે ઉત્સધાંગુલનું માપ બતાવતા એકમોની અપેક્ષાએ સમજવું. ઉલ્લેધાંગુલ પોતે તો એક જ છે. પરમાણુ, સસરેણુ વગેરે સ્વયં ઉત્સધાંગુલ નથી. ઉલ્લેઘાંગુલનું પ્રમાણ બતાવવા ઉપયોગી સાધન છે. ૧૫૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂત્ર-૨૬૫/૧, ૨૬૬ - પ્રથન • પરમાણુનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- પરમાણુ બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે છે - (૧) સૂક્ષ્મ પરમાણુ (૨) વ્યવહાર પરમાણ. બે પ્રકારના પરમાણમાંથી સમ પરમાણુનો અહીં અધિકાર ન હોવાથી તે સ્થાપનીય છે અથતિ તેનું વર્ણન ન કરતાં વ્યવહાર પરમાણુનું વનિ શાસ્ત્રકાર કરે છે. ધન :- વ્યાવહારિક પરમાણુનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અનંતાનંત સક્સ પરમાણુઓના સમુદાયના સમાગમથી-એકીભાવ૫ મિલનથી એક વ્યાવહારિક પરમાણુ નિય/થાય છે. પન - વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારને અવગાહિત કરે છે ? ઉત્તર * હા, અવગાહિત કરી શકે છે, ધાર પર રહી શકે છે. પ્રથમ - શું તલવારની ધાર વ્યાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકે છે ? ઉત્તર :- ના, તે અર્થ સમર્થ નથી અથ¢ તલવારની ધાર આ વ્યવાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકતો નથી. પ્રથન - હે ભગવન્! શું આ વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી પસાર થઈ શકે છે ? ઉત્તર :- હા, તે પસાર થઈ શકે છે. ધન :- શું અનિ વચ્ચેથી પસાર થતાં તે બળી જાય છે ? ઉત્તર : ના, તે અર્થ સમર્થ નથી. અનિરૂપ શસ્ત્ર તેને બાળી શકતું નથી. પ્રશ્ન :- શું આ વ્યાવહારિક પરમાણુ યુદ્ધર સંવતક નામના મહામેઘની મધ્યમાંથી પસાર થઈ શકે છે ? ઉત્તર : હા, તે પસાર થઈ શકે છે. પ્રશ્ન :- મહામેઘમાંથી પસાર થતાં શું તે પાણીથી ભીંજાય જાય? ના, તે અર્થ સમર્થ નથી આથતિ તે પાણી તેને ભીંજવી શકતું નથી. અપકાયરૂપ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. પન હે ભગવન ! શું વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસોતમાં, વિપરીત પ્રવાહમાં ગમન કરી શકે છે ? હા, તે પ્રતિસોતમાં ગમન કરી શકે. પ્રશ્ન :- પ્રતિયોતમાં ગમન કરતાં શું તે વિનાશ પામે છે ? ઉત્તર :- ના, તે અસમર્થ નથી. પ્રતિયોતરૂપ શસ્ત્ર તેના પર કાર્ય કરી શકતું નથી. પ્રવન - હે ભગવન્! શું તે વ્યાવહાકિ પરમાણુ પાણીના વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરી શકે છે ? ઉત્તર : હા, તે વમળમાં અને જલબિંદુમાં અવગાહન કરી શકે છે. પ્રશ્ન :- શું તે ભીનો થઈને કુલ્લિત થાય છે ? અથતિ સડી જાય છે ? ઉત્તર :- ના, તે અર્થ સમર્થ નથી. વ્યાવહારિક પરમાણુ પર પાણીરૂપ શા કાર્ય કરી શકતું નથી. - અત્યંત તીણ શા પણ જેનું છેદન-ભેદન કરવા સમર્થ નથી તેને, સિદ્ધપુરુષ કેવળી ભગવાન પરમાણુ કહે છે. તે સર્વ પ્રમાણોનું આદિ પ્રમાણ છે અથતિ વ્યાવહારિક પરમાણુ પ્રમાણોનું આદિ એકમ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૫e સૂત્ર-૨૬૫,૨૬૬ • વિવેચન-૨૬૫/૧, ૨૬૬ : ઉસેધાંગુલના માપ-પ્રમાણનું પ્રથમ એકમ છે પરમાણુ. પમ અને અણુશળદથી પરમાણુ શબ્દ નિષ્પન્ન થાય છે. પરમ એટલે ચરમતમાં છેલ્લામાં છેલ્લો અણુ અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના વિભાગ કરતાં કરતાં છેલ્લો અંશ જે આવે કે જેના હવે વિભાગ થઈ ન શકે, તેવા નિર્વિભાગ અંશને પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુઓ ભેગા મળવાથી અંધ બને છે. આ રીતે પરમાણુ કારણરૂપ છે પણ કાર્યરૂપ નથી. આ તૈmયિક પરમાણુનું અહીં કોઈ કાર્ય નથી, તે વ્યવહારમાં ઉપયોગી નથી માટે તેને સ્થાપ્ય, સ્થાપવા યોગ્ય કહી સૂત્રકારે તેનું વિશેષ વર્ણન કર્યું નથી. આ બે-ત્રણ-ચાર-પાંચ વગેરે પરમાણુ ભેગા મળે, એકભાવને પામે ત્યારે તે સ્કંધ કહેવાય છે. આ સ્કંધ જ્યાં સુધી સ્થૂલ રૂપે ન પરિણમે, ત્યાં સુધી નિશ્ચયનયની અપેક્ષાએ ભલે તે ધ હોય પરંતુ વ્યવહાર નય તેને પરમાણુ કહે છે. તેથી સૂફમાકાર સ્કંધ વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. અનંત પરમાણુ ભેગા મળીને અનંતપદેશી ઢંધ બને, તે જ્યાં સુધી અપ્તિ-પાણી, શસ્ત્ર વગેરેથી પ્રતિઘાત ન પામે ત્યાં સુધી સૂક્ષ્માકાર કહેવાય છે અને જ્યારે શાથી અભિહત થાય ત્યારે તે ચૂલાકાર પરિણત કહેવાય. આ સૂફમાકાર સ્કંધને જ વ્યવહારનય વ્યાવહારિક પરમાણુ કહે છે. આ વ્યાવહારિક પરમાણુ તલવારાદિ શત્રથી છેદન-ભેદન પામતા નથી, અગ્નિમાંથી પસાર થવા છતાં બળતા નથી, પુકરાવત મહામેઘ વચ્ચેથી પસાર થવા છતાં ભીંજાતા નથી. પુકરાવમિઘ રુક્ષ જમીનને સ્નિગ્ધ બનાવવા ઉત્સર્પિણી કાળના બીજા આરામાં વરસે છે. તે ભૂમિગત રુક્ષતા, આતપ વગેરે અશુભપ્રભાવને શાંત કરી, ધાન્યાદિનો અમ્યુદય કરે છે. આ મેઘમાં પાણી ઘણું હોય છે પણ તે મેઘ વ્યાવહારિક પરમાણુને પ્રભાવિત કરી શકતો નથી. મહાનદીઓના સામા પ્રવાહે ચાલવા છતાં તે પરમાણુ ખલના પામતો નથી અને વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરવા છતાં તેમાં સડો થતો નથી. સંક્ષેપમાં પાણી, અગ્નિ કે અન્ય કોઈ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. આવા વ્યાવહારિક પરમાણુને સિદ્ધોજ્ઞાની પુરુષો આદિ પ્રમાણ કહે છે. અહીં સિદ્ધ શદથી જ્ઞાનસિદ્ધ-કેવળી ભગવાન ગ્રહણ કરાય છે. • સૂત્ર-૨૬/૧ - તે અનંતાનંત વ્યાવહારિક પરમાણઉંઓનો સમુદાય એકત્રિત થવાથી એક ઉaણ સ્વણિકા, લાલણિકા, ઉtવરણુ, ત્રસરેણુ, સ્થરણુ, વાલાણ, લીખ, જ જવમધ્ય અને ગુલની નિષ્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે – (૧) આઠ ઉલ્લાણqક્ષણિક = એક GHણશ્લેક્ષણિકા, (૨) આઠ G1ણ-ક્લાસિકા = એક ઉદ્ધરણ, (૩) આઠ ઉદ્ધરણ = એક ત્રસરેણ, (૪) આઠ પ્રસરેલુ = એક રથરેણુ, (૫) આઠ રથરેણુ = એક દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનો વાલા, (૬) આઠ દેવકુરુ-ઉત્તરકુટના મનુષ્યના વાતાગ્ર = એક ૧૫૮ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હરિવર્ષ, મ્યફ વર્ષના મનુષ્યનો વાલાણ, (૩) આઠ હરિવર્ષ ઓફ વર્ષના મનુષ્યના વાલાણ = એક હેમવત-êરણયવત ક્ષેત્રના મનુષ્યના વાલાઝ, (૮) આઠ હૈમવત-ટૅરણયવતક્ષેત્રના મનુષ્યોના વાલાગ્ર = એક પૂર્વ મહાવિદેહ અને અપર મહાવિદેહના મનુષ્યોના વાલાણ, () આઠ પૂર્વમહાવિદેહ-અપર મહાવિદેહના મનુષ્યોના વાલાગ્ર = ભરત-ભૈરવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાણ, (૧૦) આઠ ભરત-ઐરાવતક્ષેત્રના મનુષ્યના વાલાણ = એક લીખ છે, (૧૧) આઠ લીખ = એક જ (૧) આઠ જ = એક જવનો મધ્યભાગ, (૧૩) આઠ જવના મધ્યભાગ = એક ઉત્સધાંગુલ હોય છે. - આ ઉત્સધાંગુલ પ્રમાણથી (૧) છ અંગુલ = એક પાદ, (૨) ભાર અંગુલ = એક વેંત, (૩) ચોવીસ ગુલ = એક રાત્તિ(૪) અડતાલીસ ગુલ = એક કુક્ષિ, (૫) શુ આંગુલ = એક દંડ, ધનુષ્ય, યુગ, ધોંસરું, નાલિકા, યક્ષ અથવા મૂશલ થાય છે, (૬) ધનુષ્ય પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગાઉં, (૭) ચાર ગાઉનો એક યોજન છે. • વિવેચન-૨૬/૧ - આ સૂત્રો દ્વારા સૂત્રકારે ઉત્સધાંગુલનું માપ બતાવ્યું છે. અનંતાનંત વ્યાવહારિક પરમાણની એક ઉચ્છાણ-પ્લેક્ષણિકા બને છે. ઉલ્લક્ષણ લક્ષણિકા વગેરેને આઠ-આઠ ગુણા કરતાં ઉત્સધાંગુલ પર્વતના માપ નિપન્ન થાય છે. ઉલક્ષણ-પ્લક્ષણિકા અને ગ્લક્ષણ-પ્લેક્ષણિકા વ્યવહાર પરમાણુની અપેક્ષાઓ સ્થૂલ છે છતાં સૂમ પરિણામ પરિણત સ્કંધની તે અવસ્થાઓ છે. સ્વતઃ કે પરના નિમિતણી ઉપર-નીચે તિરછી ઉડતી જને ઉતરણ, હવા વગેરેના નિમિત્તથી ઉડતી ઘળને ત્રસરણ અને રથ ચાલે ત્યારે પૈડાના વજનથી ઉખડીને ઉડતી ધૂળને રથરેણું કહેવામાં આવે છે. શેષ , લીખ-જવ મધ્ય પ્રચલિત શબ્દો છે. આ સૂત્રમાં ચાર ગાઉનું એક યોજન કર્યું છે. ગાઉને કોશ અને ગભૂત પણ કહે છે.. • સૂત્ર-૨૬/ર : પ્રશ્ન : આ ઉત્સધાંગુલનું શું પ્રયોજન છે ? ઉત્તર :- ઉોધાંગુલથી નાકો, તિરચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. • વિવેચન-૨૬૭/ર : મુક્ત જીવોની અવગાહના નિયત જ છે. અંતિમ શરીરની અવગાહનાથી મિભાગ ચુન અવગાહના સાદિ અપર્યવસિત કાલપર્યત રહે છે પરંતુ સંસારી જીવ દરેક ભવમાં કર્માનુસાર અવગાહના પ્રાપ્ત કરે છે. તે અવગાહના ભવપર્યત રહે છે. સંસારી જીવની તે અવગાહના અનિયત હોય છે. તેથી કઈ ગતિમાં જીવ કેટલી અવગાહના પામે છે તે ઉસેધાંગુલથી માપવામાં આવે છે. : ભૂમ-૨૬૪ - પ્રશ્ન :- ભંતે નરકીની અવગાહના કેટલી બતાવી છે ? ઉત્તર :- હે ગૌતમ નાસ્કીની અવગાહના બે પ્રકારે છે, તે આ પ્રમાણે છે - (૧). Page #89 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬૩ ૧૫૯ ભવધારણીય () ઉત્તર ઐક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની છે. ઉત્તરક્રિય શરીરની અવગાહના જઘન્ય ગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્ય પમાણની છે. વિવેચન-૨૬/૪ : આ સૂત્રમાં સાત નરકના નાકીઓમાં ભેદ કર્યા વિના સામાન્ય રીતે નાકીના શરીરની અવગાહના-ઊંચાઈ દર્શાવી છે. નારકીઓને જન્મથી જે પૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે તે ભવધારણીય કેહવાય છે અને જન્મ પછી જે શરીર દ્વારા નાના-મોટા વિવિધ રૂપો બનાવે તે ઉત્તર પૈક્રિય કહેવાય છે. બંને પ્રકારના શરીરની અવગાહના ભિન્ન-ભિન્ન હોવાથી, તે બંને પ્રકારની અવગાહના અહીં બતાવી છે નારકીમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. ઉત્તર વૈકિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ્યની છે. • સૂત્ર-૨૬/૫ - પ્રસ્ત ક હે ભગવન ! રતનપભાના નારકીઓની અવગાહના કેટલી હોય છે ? ઉત્તર :- હે ગૌતમ! રતનપ્રભા નામની પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય શરીરની જાજ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૦ ધનુષ, ૩ હાથ અને ૬ અંગુલની છે. તેઓના ઉત્તર વૈકિંગ શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ દીનુષ્ય, ૨ હાથ, ૧૨ અંગુલની છે. પ્રશ્ન :- હે ભગવન શકરાપભા નામની બીજી નક્કના નાકીઓની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! બીજી નરકના નાકીની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, ૨ હાથ અને ૧ર અંગુલની છે. તેઓના ઉત્તરāક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય, એક હાથની છે. પ્રશ્ન - હે ભગવન્! વાલુકાપભા નામની બીજી નકના નારકીઓની અવગાહના કેટલી છે ? ઉત્તર - હે ગૌતમ ! બીજી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જEાજ્ય અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય અને ૧ હાથની છે. ઉત્તરપૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ૬૨ નુણ અને ૨ હાથની છે. આ રીતે સવનારક પૃવીઓની અવગાહના વિષયક પ્રશ્ન કરવા. તેના ઉત્તર આ પ્રમાણે છે - પંકાભા નામની ચોથી નરકમાં નારીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૬૨ ૧૬૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધનધ્ય, ૨ હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧રપ ધનુષ્યની છે. ધમપ્રભા નામની પાંચમી નસ્કના નારકીઓની ભવધારણીય શરીરની જાય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્યની છે. તેઓના ઉત્તરઐક્રિય શરીરની અવગાહના જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ર૫o ધનુષ્યની છે. તમપ્રભા નામની છઠ્ઠી નસ્કના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ક્ષo ધનુની અને ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પoo ધનુષ્યની છે. તમસ્તમા નામની 9મી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જાન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ પoo ધનુષ્યની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યામા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ્યની છે. • વિવેચન-૨૬૭/૫ - આ સૂત્રમાં સમુચ્ચય નાકીની અને ત્યારપછી પ્રત્યેક નકના નારકીઓની ભવધારણીય તથા ઉત્તરક્રિય શરીરની જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના દશવી છે. સાતે નરકની ઉત્કૃષ્ટ અવગાહના તેનકના અંતિમ પ્રસ્તા-પાયડામાં હોય છે. ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કરતાં ઉત્તર વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના બમણી જાણવી. • સૂત્ર-૨૬૭/૬ : પ્રથમ હે ભગવાન ! આસુકુમાર દેવોની શરીર અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! અસુરકુમાર દેવોના શરીર બે પ્રકારની છે, તે આ પ્રમાણે છે - (૧) ભdધારણીય (૨) ઉત્તરઐક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગરમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથની છે. તેઓના ઉત્તર વૈજ્યિ શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યામાં ભાગની અને ઉકૂટ એક લાખ યોજનની છે. અસુકુમાર દેવની અવગાહનાની જેમજ નાગકુમારથી લઈ નિતકુમાર દેવ સુધીના દેવોની અવગાહની જાણવી. પ્રથમ :- હે ભગવાન! પૃdીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર - હે ગૌતમ! સામાન્યરૂપે પૃedીકાયિક જીવોની શરીરાવગાહના જન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ પણ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમાં પુનઃ સામાન્યરૂપે સૂક્ષ્મ પૃવીકાયિક અને ભાદર પૃથવીકાયિકની અને વિશેષરૂપે તેઓના પતિ અને પ્રયતાની અવગાહના જણવી. તે જ રીતે અપમાયિકની અવગાહના જણવી અથતિ પૃવીકાયિક, અપકાયિક, ઉકાયિક અને વાયુકાયિક જીવોના પિયક્તિા અને Page #90 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬૭ ૧૬૧ પ્રયતા, ભાદર અપયક્તિા અને પતિા , તે સવની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી જન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાત મોટો ગણવો. પન હે ભગવન! વનસ્પતિકાયિક જીવોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. સામાન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક, વિશેષથી અપતિ અને પર્યાપ્ત સમ વનસ્પતિકાયિક તે ત્રણની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. આપતિ ભાદર વનસ્પતિકાયિક જીવોના શરીરની અવગાહના જન્મ ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમાં ભાગની છે અને પતિ ભાદર વનસ્પતિકાચિકની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. પ્રશ્ન : હે ભગવાન! બેઈન્દ્રિય જીવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ સામાન્યરૂપથી બેઈન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. અપતિ બેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પણ. જયતિ બેઈન્દ્રિયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ બાર યોજનની છે. પ્રશ્ન :- હે ભગવાન! તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર * હે ગૌતમ! સામાન્યરૂપે તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. અપયત તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ગુલના અરસંધ્યાતમાં ભાગ પ્રમાણ છે. પર્યાતા તેઈન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. પ્રથમ :- હે ભગવાન! ચતુરિન્દ્રિય જીવોની શરીરવગાહના કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ! સામાન્ય-ઔધિકરૂપે ચતુરિન્દ્રિય જીવોના શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. પિયા ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉ પ્રમાણ જાણવી. પ્રશ્ન : હે ભગવાન! તિચિ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. 4િ0/11] ૧૬૨ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૧) પ્રશ્ન :- હે ભગવાન! જલચર તિયચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! જલચર તિચિ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. () પ્રથન - સંમૂચ્છિમ જલચર પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? ઉત્તર :- સંમૂચ્છિમ જલચર તિચ પોન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. 3) પ્રવન - અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચર તિચિ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? ઉત્તર :- અપતિ સંમૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રથન • વયત સંમૂશ્ચિમ જલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહની કેટલી છે ? ઉત્તર- પતિ સંમૂચ્છિમ જલચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના, જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (૫) પ્રશ્ન :- ગજ જલચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છેઉત્તર :- ગજ જલચર તિચિ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હાર યોજનની છે. (૬) પ્રથન • અપતિ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? ઉત્તર :- અપતિ ગજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહની છે. (0) પન - પયત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી? ઉત્તર :- પતિ ગભજિ લયર તિય પંચેન્દ્રિયોની જEી અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની ઉતકૃષ્ટ હજાર યોજનની છે. • વિવેચન-૨૬/૬ : આ સૂત્રમાં પ્રથમ સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના બતાવી, તત્પશ્ચાત જલચર તિર્યંચોની અવગાહના બતાવી છે. તેમાં સાત-સાત અવગાહના સ્થાનો પ્રશ્ન અને ઉત્તર શૈલીથી દર્શાવ્યા છે. તે સાત અવગાહના સ્થાનમાં (૧) સામાન્ય જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૨) સામાન્યરૂપે સંમૂચ્છિમ જલયર તિર્યંચ પંચેન્દ્રિય, (3) અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૪) પતિ સંક્કિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૫) સામાન્યરૂપે ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૬) અપતિ ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૩) પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય. • સૂત્ર-૨૬s - (૧) પ્રશ્ન :- ચતુપદ ઉચરતિયય પંચેન્દ્રિોની અવગાહના કેટલી છે ? સામાન્યરૂપથી ચતુષ્પદ સ્થલચર તિરંચિ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ ગાઉની છે. (૨) પ્રથન - સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના Page #91 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬૭ ૧૬૩ કેટલી છે ? ઉત્તર ઃ- સંમૂત્રિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૩) પ્રશ્ર્વ :- અપચપ્તિ સંમૂર્તિછમ તુષ્પદ સ્થલચરની અવગાહના કેટલી છે ? ઉત્તર . :- અપચપ્તિ સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રા :- પર્યાપ્ત સંમક્રિમ સતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- તેઓની અવગાહના જઘનય્ ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૫) પ્રા ઃ- ગર્ભજ ચતુષ્પદ સ્થલયર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર · તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. (૬) પ્રશ્ન - અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. (૭) પ્રર્શ્વ :- પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. • વિવેચન-૨૬/૩ : અહીં ચતુષ્પદ સ્થલચર તિચિ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુરુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી. સૂત્ર-૨૬/૮ : (૧) પ્રશ્ન :- ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (૨) પ્રr :- સંમૂર્તિજીમ ઉપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનની છે. (૩) પ્રશ્ર્વ :- અપચપ્તિ સંમૂછિમ ઉપસિર્પ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર - તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન :- પર્યાપ્ત સંમૂર્તિજીમ ઉપસિર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજન છે. (૫) પ્રચ્ન :- ગર્ભજ ઉપસિ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના ૧૬૪ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની. (૬) પન :- અપચપ્તિ ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૭) પ્રગ્ન :- પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. • વિવેચન-૨૬/૮ - આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉંરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાએ જાણવી. • સૂત્ર-૨૬/૯ થી ૨૭૦/૧ ઃ (૧) પ્રા :- ભુજપરિસર્પ સ્થલચર તિચિપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (ર) પ્રશ્ન સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (૨ થી ૯) ધનુષ્યની અવગાહના છે. (૩) પ્રશ્ર્વ :- અપર્યાપ્ત સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રા :- પાતા સંમૂમિ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. (૫) પ્રશ્ના :- ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૬) પ્રશ્ર્વ :- અપચાિ ગર્ભજ ભુપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. (૭) પ્રશ્ન :- પર્યાપ્ત ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. -- (૧) પ્રd :- ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬૭ થી ૨૦ ૧૬૫ :- જન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. () પ્રથમ + સંમૂચ્છિમ ખેચર તિરુચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (3) પ્રશ્ન • અપયતિ સંમૂચ્છિમ ખેયર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.. () પ્રશ્ન :- પતિ સંમુશ્ચિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર : જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૫) પ્રશ્ન :- ગજ ખેર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર - જન્ય ગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. (૬) પન + આપતા ગજ ખેચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૭) પ્રશ્ન :- પતિ ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર - જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. આ સંગ્રહણી બે ગાથામાં સંમૂચ્છિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. તેમાં સંકૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉતકૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની અનેક ગાઉં, ઉપરિસર્ષ સ્થલચરની અનેક યોજન, ભુજપરિસર્ષ સ્થલચરની અને ખેચરની અનેક ધનુષ્યની અવગાહના છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જલચરની હાર યોજન, ચતુષ્પદ સ્થલચરની છ ગાઉં, ઉરપરિસર્ષની હજાર યોજન, ભુજપરિસર્પની અનેક ગાઉં, પક્ષીઓ (ખેર)ની અનેક ધનુષ્ય પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે. પાંચ પ્રકારની તિચિ પંચેન્દ્રિયના સંમૂચ્છિમ અને ગર્ભજના અપમતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્તિાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે પ્રમાણ છે. હે ભગવન / મનુષ્યના શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જન્ય ગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. પ્રશ્ન હે ભગવન સંમૂછિમ મનુષ્યોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ / સંમૂચ્છિક મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. પ્રશ્ન : હે ભગવન ગજ મનુષ્યોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જન્ય ગુલના અસંખ્યાતમાં ભાગની ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. પ્રથમ * હે ભગવન્! અપયા ગર્ભવ્યુcક્રાન્ત મનુષ્યની અવગાહના ૧૬૬ “અનુયોગ દ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેટલી છે ? ઉત્તર - જીજ્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. પ્રથન હે ભગવના પતિ ગર્ભજ મનુષ્યની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉતકૃષ્ટ ૩ ગાઉની છે. • વિવેચન-૨૭૦/૧ - આ સૂત્ર દ્વારા મનુષ્યના શરીરની અવગાહનાનું-ઊંચાઈનું વર્ણન સૂગકારે કર્યું છે. મનુષ્યોમાં સંમૂછિમ મનુષ્ય અપયપ્તિા જ છે તેઓ અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરતા જ નથી. તેથી સંમૂછિમ મનુષ્યમાં પર્યાપ્તઅપતિ એવા બે ભેદ થતા નથી. • સૂત્ર-૨૭૦/ર - વાણવ્યંતરોની ભવધારણીય અને ઉત્તરપૈક્રિય શરીરની અવગાહના અસુકુમારની જેમ જાણવી આથતિ ભવધારણીયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ 8 હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યામા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે. - જ્યોતિષ દેવોની અવગાહના વાણવ્યંતર પ્રમાણે જાણવી અ4િ ભવધારણીયની જflખ્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈકિચની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે. પન્ન - હે ભગવની સૌધર્મકતાના દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! સૌધમકતાના દેવોની અવગાહના બે પ્રકારે છે. (૧) ભવધારણીય () ઉત્તર ઐક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તરપૈકિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ઈશાન કલાના દેવોની અવગાહના સૌધર્મશાના દેવોની અવગાહના જેટલી જ કહેવી. સૌધામકાના દેવોની શરીર અવગાહના વિષયક પ્રશ્નોની જેમ ઈશાનને છોડી અસુતકા સુધીના શેષ કાવાસી દેવોની ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની અવગાહના વિષયક પ્રશ્ન અને ઉત્તર જાણવા. વિશેષતા આ પ્રમાણે છે સનકુમાર અને મહેન્દ્ર કક્ષામાં ભgધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૬ હાથની છે.. - બ્રહાલોક અને લાંતક કશમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથની છે. મહાશુક અને સહસ્ત્રાર કલામાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ છે. આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચારે ય કલામાં ભવધારણીય Page #93 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૭૦ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની છે. પ્રશ્ન ઃ હે ભગવન્ ! ત્રૈવેયક દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃહે ગૌતમ ! ત્રૈવેયક દેવોને એક માત્ર ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથની છે. ૧૬૭ પ્રશ્ન ઃ હે ભગવન્ ! અનુત્તરોપપ્પાતિક દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દેવોને એક ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હાથની છે. • વિવેચન-૨૩૦/૨ : દેવોના ચાર પ્રકાર-નિકાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિક, તેમાંથી પ્રથમ ત્રણ નિકાયમાં ઈન્દ્ર, સામાનિક વગેરે ભેદ છે. ઈન્દ્રાદિ ભેદ જ્યાં હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. પ્રથમ ત્રણ નિકાયના દેવ અવશ્ય કલ્પોપન્ન હોવા છતાં ‘કલ્પ' શબ્દ પ્રયોગ વૈમાનિક દેવો માટે રૂઢ થયો છે. સૌધર્મથી લઈ અચ્યુત સુધીના ૧૨ દેવલોકમાં ઈન્દ્રાદિ ભેદ હોવાથી તે કલ્પોપપન્ન કહેવાય છે. જ્યારે ત્રૈવેયક અને અનુત્તર-વિમાનવાસી દેવોમાં ઈન્દ્રાદિ ભેદ નથી. ત્યાંના બધા જ દેવો અહમેન્દ્ર છે. તેથી તે કલ્પાતીત કહેવાય છે. વૈમાનિક દેવોમાં સૌધર્મથી અચ્યુત સુધી ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી છે. તે સૂત્રથી સ્પષ્ટ છે. બાર દેવલોક સુધીના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તેઓના ઉત્તવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ત્રૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી માટે તેઓની માત્ર ભવધારણીય અવગાહના જ દર્શાવી છે. ચારે નિકાયના દેવો લબ્ધિથી પર્યાપ્તા જ હોય છે અર્થાત્ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થઈ જ જાય છે, માટે તેના પર્યાપ્તા અપર્યાપ્તા એવા ભેદ કરી અવગાહના બતાવી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બાર દેવલોકના દેવો ઉત્તર વૈક્રિય કરે ત્યારે તેની અવગાહના જઘન્ય ગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ચૈવેયક-અનુત્તર વિમાનવાસીદેવ ઉત્તર વૈક્રિય કરતાં નથી. • સૂત્ર-૨૭૦/૩ : તે ઉત્સેધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) સૂયંગુલ, (૨) પતરાંગુલ (૩) ધનાગુંલ. એક ગુલ લાંબી એક-એક આકાશપદેશની શ્રેણિને સૂરયંગુલ કહે છે, સૂચ્યુંગુલને સૂયંગુલથી ગુણતાં પતરાંગુલ નિષ્પન્ન થાય છે અને પતરાંગુલને સૂયંગુલ દ્વારા ગુણતાં ધનાંગુલ નિષ્પન્ન થાય છે. “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રશ્ન :- સૂયંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર ઃ- સર્વથી થોડા સૂયંગુલ છે. તેથી પતરાંગુલ અસંખ્યાતગુણા છે અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. • વિવેચન-૨૭૦/૩: ૧૬૮ માનવીની અંગુલની પહોળાઈના માપને એક ગુલ (માપ) કહે છે. આ સૂત્રમાં ઉત્સેધાંગુલનો પ્રસંગ છે તેથી અહીં (આઠ જવના મધ્યભાગ પ્રમાણ) ઉત્સેધાંગુલ પ્રમાણ એક પ્રદેશી લાંબી શ્રેણી સૂચ્ચગુલમાં ગ્રહણ થાય છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ ગ્રહણ થાય છે અને ધનાંગુલમાં લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ ત્રણેનું ગ્રહણ થાય છે. • સૂત્ર-૨૭૦/૪ ઃ પ્રશ્ન :- પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યંત અર્થાત્ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સુવર્ણ પ્રમાણ, છ તલવાળું, બાર કોટિ અને આઠ કર્ણિકાઓથી યુક્ત સોનીની એરણના સંસ્થાન-આકારવાળું કાકિણી રત્નની પ્રત્યેક કોટિ ઉત્સેધાંગુલ પ્રમાણ વિકેંભ-પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રત્નની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના અધગુલ પ્રમાણ છે. તે અધગુલથી અર્થાત્ ઉત્સેધાંગુલથી હજારગણું એક પ્રમાણાંગુલ હોય છે. • વિવેચન-૨૭૦/૪ -- પ્રમાણાંગુલ :- પરમ પ્રકર્ષરૂપ પરિમાણને પ્રાપ્ત-સૌથી મોટા અંગુલને પ્રમાણાંગુલ કહેવામાં આવે છે. ઉત્સેધાંગુલ કરતાં પ્રમાણાંગુલ હજાર ગણો મોટો છે. કાકિણીરત્ન સમઘનચોરસ રૂપ હોય છે. તેની બાર કોટિ એક-એક ઉત્સેધાંગુલ પ્રમાણ હોય છે. તે કાકિણી રત્નની કોટિ કરતાં ભગવાન મહાવીર સ્વામીનો આત્માંગુલ બમણો હોય છે. તેથી બે ઉત્સેધાંગુલ બરાબર ભગવાન મહાવીરનો એક આત્માંગુલ થાય અથવા એક ઉત્સેધાંગુલ બરાબર મહાવીર સ્વામીનો અર્થ અંગુલ થાય છે તેમજ હજાર ઉત્સેધાંગુલ = એક પ્રમાણાંગુલ થાય છે. તેથી ઉત્સેધાંગુલના માપથી થતાં હજાર યોજન બરાબર પ્રમાણાંગુલનો એક યોજન થાય છે. ૫૦૦ ધનુષ્યની ઊંચાઈ-અવગાહનાવાળા ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી આદિના અંગુલને પ્રમાણાંગુલ કહે છે. - સૂત્ર-૨૭૦/૫ ઃ આ પ્રમાણાંગુલથી છ ગુલનો એક પાદ, બે પાદ અથવા બાર અંગુલની એક વિતસ્તિ-વૈત, બે વેંતનો એક હાથ (રત્નિ), બે રત્નિની એક કુક્ષિ અને ને કુક્ષિનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય છે. પ્રશ્ર્વ :- આ પ્રમાણાંગુલનું પ્રયોજન શું છે ? ઉત્તર :- આ પ્રમાણાંગુલથી રપા વગેરે પૃથ્વીઓ, રત્નકાંડ વગેરે કાંડો, પાતાળકળશો, ભવનો, ભવન Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨90 ૧૬૯ પdટો, નરકાવાસો, નકપંક્તિઓ, નરક પ્રસટો, કો, વિમાનો, વિમાન પંકિતઓ, વિમાન પરdટો, ટંકો, કૂટો, પર્વતો, શિખરવાળા પર્વતો, પ્રભારોનમેલા પર્વતો, વિજયો, વક્ષારો (વક્ષસ્કર પર્વતો) ક્ષેત્રો, વર્ષધર પર્વતો, સમુદ્રવેલાઓ, વેદિકાઓ, દ્વાો, તોરણો, દ્વીપો તથા સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ તથા પરિધિનું માપ જવામાં આવે છે. • વિવેચન-૨૩/૫ - લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ જોવા મળે છે. (૧) મનુષ્યકૃત, (૨) કમજન્ય-ઉપાધિજન્ય (3) શાશ્વતા. તેમાં જે મનુષ્યકૃત પદાર્થો છે, તેનું માપ આભાંગલથી કરવામાં આવે છે. ઉપાધિ એટલે કર્મ. કમદ્વારા શરીર વગેરે પ્રાપ્ત થાય માટે શરીર ઉપાધિજન્ય કહેવાય છે. તેનું માપ ઉભેધાંગુલી કરવામાં આવે છે અને નરકભૂમિ વગેરે જે શાશ્વતા પદાર્થો છે તેનું માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે. સૂત્રમાં શાશ્વતા પદાર્થોના ઘણા નામ આવ્યા છે તેથી સ્પષ્ટ છે કે સદા શાશ્વત રહેનાર પર્વત, ભવન, વિમાન, નરકાવાસ, પાતાળકળશ, દ્વીપ, સમુદ્ર, હોમ, વિજય, શાશ્વત નદીઓ, કંદ, તીર્થ આદિનું માપ આ પ્રમાણાંગુલથી થાય છે. જેમકે પ્રમાણાંગુલથી જંબૂદ્વીપ એક લાખ યોજન છે. • સૂત્ર-૨૩૦/૬ : તે પ્રમાણાંગુલના સંક્ષેપમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) રોચ્ચાંગુલ, () પતરાંગુલ (3) ધનાંગુલ. માણાંગુલથી નિux અસંખ્યાત ક્રોડાકોડી યોજનોની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગણવાથી પ્રતર થાય છે અને ખતરને શ્રેણી સાથે ગુણવાણી એક લોક થાય છે. લોકને સંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો સંખ્યાત લોક થાય છે અને અસંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો અસંખ્યાત લોક થાય છે. • વિવેચન-૨૦/૬ : આ સૂત્રમાં સૂત્રકારે પ્રમણાંગુલના ત્રણ પ્રકા-શ્રેણ્યાંગુલ, પ્રતરગુલ અને ધનાંગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્રણે પ્રકારના પ્રમાણાંગુલનું સ્વરૂપ ઉભેધાંગુલની જેવું જ સમજવું. પ્રમાણાંગુલ શ્રેણીને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો-પ્રતરાંગુલ થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો ધનાંગુલ થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં ધનીકૃત લોકના આધારે ઉત્કૃષ્ટ શ્રેણી, પ્રતર અને ધનનું વર્ણન કર્યું છે. અહીં પ્રશ્ન થાય કે પ્રમાણાંગુલનું વર્ણન કરતાં સૂત્રકારે ઘનીકૃત લોકનું વર્ણન શા માટે કર્યું હશે ? તેનું સમાધાન એ છે કે પ્રમાણાંગુલી શાશ્વત વસ્તુઓ માપવામાં આવે છે અને શાશ્વત એવા લોકના આધારે જ શ્રેણી, પ્રતર વગેરેનું પ્રમાણ નિશ્ચિત થાય છે. તેથી પ્રમાણાંગુલના પ્રસંગે ધનીકૃત લોક વગેરેનું વર્ણન યથોચિત જ છે. શ્રેણી આદિનું સ્વરૂપ :(૧) શ્રેણી - એક પ્રદેશ પહોળી, ધનીકૃત લોકના સાત રાજુ પ્રમાણલાંબી ૧૩૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અર્થાત અસંખ્ય ક્રોડાકોડી યોજન લાંબી આકાશ પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે તે શ્રેણી ૩ રાજુ લાંબી હોય છે. (૨) પ્રતર :- ધનીકૃત લોકની શ્રેણી સાથે શ્રેણીને ગુણવાથી પ્રતર બને છે. અર્થાત પ્રતરની લંબાઈ-પહોળાઈ સાત-સાત સજની હોય છે. આ પ્રતર ૩ x 9 = ૪૯ રાજુ પ્રમાણ હોય છે. (3) ધન:- ધનીકૃત લોકના પ્રત્તર સાથે શ્રેણીને ગુણવાથી ધન બને છે. તે જ ઘનીકૃત લોક કહેવાય છે. ૪૯ x 9 = ૩૪૩ રાજુ પ્રમાણ ધન છે. ઘનીકૃત લોક ૩૪૩ રાજુ પ્રમાણ છે. (૪) સંખ્યાત લોક :- તે ધનીકૃત લોક સાથે સંખ્યાતને ગુણવામાં આવે તો તે સંખ્યાત લોક કહેવાય. (૫) અસંખ્યાત લોક :- તે ધનીકૃત લોક સાથે અસંખ્યાતને ગણવામાં આવે તો તે અસંખ્યાત લોક કહેવાય છે. ઉભેઘાંગુલથી કે આમાંગુલથી આ શાશ્વત પદાર્થોનું માપ થતું નથી. • સૂત્ર-૨eo/s + વિવેચન : ધન :- આ શ્રેશ્ચંગુલ, પતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અત્ય, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર સર્વશી થોડા શ્રેણી અંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. આ રીતે પ્રમાણાંગુલનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ વિભાગ નિષva પ્રમાણની અને ટ્રોત્ર પ્રમાણની વકતવ્યતા પૂર્ણ થાય છે. • સૂત્ર-૨૭૧ થી ૨૩૪ : પ્રશ્ન : કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાળપમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રદેશ નિug અને () વિભાગ નિry. પ્રશ્ન : પ્રદેશનિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત-અસંખ્યાત સમયની સ્થિતિવાળા (પરમાણુ અથવા કંધ) પ્રદેશ નિષ્ણ કાળપમાણ છે. રીતે પ્રદેશ અથતિ કાળના નિર્વિભાગ અંશથી નિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ જાણવું. પન :- વિભાગ નિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧). સમય, (ર) આવલિકા (3) મુહૂર્ત, (૪) દિવસ, (૫) અહોરા, (૬) પ૪, () માસ, () સંવત્સર, () યુગ, (૧૦) પલ્યોપમ, (૧૧) સાગરોપમ, (૧૨) અવસર્પિણી-ઉત્સર્પિણી (૧૩) પુદ્ગલ પરાવર્તનરૂપ કાલને વિભાગનિum કાલયમાણ કહે છે.. • વિવેચન-૨૦૧ થી ૨૩૪ - કાળના નિર્વિભાગ અંશ (સમય)ને પ્રદેશ કહેવામાં આવે છે. આ નિર્વિભાગ અંશો-પ્રદેશોથી નિષ્પન્ન કાળ પ્રદેશનિષ્પન્ન કાળપમાણ કહેવાય છે. એક સમયની Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૭૧ થી ૨૩૪ ૧૧ સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કંધ એક કાળપદેશથી અને બે સમયની સ્થિતિવાળા પરમાણુ કે ઢંધ બે કાળ પ્રદેશથી નિષ્પન્ન થાય છે, તે જ રીતે કેટલા સમયની સ્થિતિ હોય તે પરમાણુ કે ઢંધ તેટલા કાળપ્રદેશથી નિષ્પન્ન થાય છે અતિ પમાણુ કે સ્કંધની સ્થિતિ-નિષ્પત્તિ કાળ દ્રવ્યની સહાયથી થાય છે. પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ વધુમાં વધુ અસંખ્યાતકાળની જ હોય છે. તેથી પ્રદેશ નિપજ્ઞ કાળ પ્રમાણમાં અસંખ્યાત સમયની સ્થિતિ જ ગ્રહણ કરવામાં આવે છે. સમય, આવલિકા વગેરે કાળ વિભાગાત્મક છે તેથી તે વિભાગ નિપજ્ઞ કાળા પ્રમાણ કહેવાય છે. વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણનું પ્રથમ એકમ સમય છે. • સૂઝ-૨૭૫/૧ - ઘન - સમય કોને કહેવાય? સમયનું સ્વરૂપ શું છે ? ઉત્તર :- કોઈ એક તરુણ, બળવાન, ત્રીજાક્યોથા આરામાં જન્મેલ, નીરોગી, સ્થિર હસ્તગવાન, સઢ-વિશાળ હાથ, પગ, પીઠ-પાંસળી અને જંઘાવાળા, દીધતા, સરલતા અને પીનત્વની દષ્ટિથી સમાન-સમશ્રેણીમાં સ્થિત તાલવૃક્ષ ગુગલ અથવા કપાટ અગતા તુલ્ય બે ભુજાના ધાક ચમેંટક, મુગર, મુષ્ટિકા, મુષ્ટિ બંધ વગેરેના વ્યાયામના અભ્યાસથી દેઢ શરીરાવવવવાળા, સહજ બળ સંપs, કૂદવું, તરવું, દોડવું વગેરે ક્રિયાથી સામ-શક્તિવાન કાર્ય સિદ્ધિના ઉપાયને જાણનાર, દશ, પ્રવીણ, કુશળ, મેધાવી, નિપુણ, સિવણકળામાં નિપુણ એવો દરજીનો પુત્ર સુતરાઉ કે રેશમી સાડીને અતિશીuતાથી એક હાથ પ્રમાણ ફાડી નાંખે છે. આ સંબંધમાં શિષ્ય ગુરુને પૂછે કે પ્રશ્ન :- તે દરજી પત્ર જેટલા સમયમાં શીઘતાથી સુતરાઉ કે રેશમી સાડીને ફાડે છે તેને શું ‘સમય’ કહેવામાં આવે છે ? ઉત્તર : ના, તે અર્થ સમર્થ નથી આથતિ તે સમયનું માપ નથી. પ્રશ્ન :- શા માટે ? ઉત્તર :- કારણ કે સંખ્યાત તંતુઓના સમુદાયના સમ્યફ સંયોગથી સુતરાઉ સાડી કે રેશમી સાડી નિ થાય છે. ઉપરનો તંd છેદય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાંતો નથી. ઉપરનો તંતુ છેદાવાનો અને નીચેનો તંતુ છેદાવાનો સમય ભિન્ન છે, માટે શાટિકા છેદન કાળને ‘સમય’ કહી ૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, તેને સમય કહી શકાય? ઉત્તર :- ના, તે અર્થ સમર્થ નથી. ઉપરવત રેશાના છેદનકાળને પણ સમય કહી શકાય નહીં. પ્રશ્ન :- તેનું કારણ શું છે ? ઉત્તર :- અનંત સંઘાતો (અતિ બારીક રેશાઓ)ના સંયોગથી એક પદ્મ એક રેએ નિum થાય છે. ઉપરવતી સંઘાત પૃથફ ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત પૃથફ ન થાય. ઉપરવત સંઘાતનો પૃથફ થવાનો અને નિમ્નવત સંઘાતનો પૃથક થવાનો કાળ ભિન્ન છે, માટે ઉપરવત રેશાના છેદકાળને સમય કહી શકાય નહીં. સમય તેનાથી સૂક્ષ્મતર છે. • વિવેચન-૨૭૫/૧ - આ સૂત્રમાં સૂત્રકારે સમયના સ્વરૂપને સ્પષ્ટ કરવા દરજી પુત્રનું દષ્ટાંત આપીને બતાવ્યું છે કે યુવાન, શક્તિશાળી કોઈ દરજી પુત્ર એક જ ઝાટકે કાપડના તાકાને કાડે તેટલા કાળને ‘સમય’ કહી ન શકાય, તે તાકાના પ્રત્યેક તંતુના છેદન કાળને પણ સમય કહી ન શકાય, તે તંતુઓના પ્રત્યેક રેશાના છેદન કાળને પણ સમય ન કહી શકાય. તે પ્રત્યેક ક્રિયામાં અસંખ્યાત સમય લાગે છે. કાળ દ્રવ્યનો નિર્વિભાગ શ સમય છે. મિનિટ લાક-દિવસ વગેરેને વ્યવહારથી કાળ કહેવામાં આવે છે પણ તૈૠયિક રીતે તો જેના નિમિતે સર્વ દ્રવ્યોનું પરિણમન થાય છે, તે કાળના નિવિભાગ અંશને જ કાળ કહેવામાં આવે છે અને તે કાળ સમય રૂપ છે. જઘન્યગતિથી કોઈ પરમાણુ પોતાને સ્પર્શી રહેલા અન્ય પરમાણુ સુધી જવામાં જેટલો કાળ પસાર કરે તેને સમય કહેવામાં આવે છે અથવા એક આકાશ પ્રદેશ પર રહેલો પરમાણુ તેની નિકટના જ બીજા આકાશ પ્રદેશ પર ગતિ કરે તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેને સમય કહે છે અથવા જઘન્ય વેગથી ઉપરથી નીચે અને નીચેથી ઉપર જતા પરમાણુ એક બીજાને જેટલો સમય સ્પર્શે તેને સમય કહેવામાં આવે છે. આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય તેટલો સૂક્ષ્મ આ સમય છે. સમયનું સ્વરૂપ બતાવ્યા પછી સૂpકાર સમયોના સમૂહથી, ઉત્પન્ન થતાં વિભાગનિષ્પન્ન કાળદ્રવ્યનું સ્વરૂપ વણવ છે. • સૂત્ર-૨૭૫/૨ થી ૨૭૯ :અસંખ્યાત સમય = ૧ આવલિકા ર પટ્સ = ૧ માસ સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છવાસ ૨ માસ = ૧ ઋતુ સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ ૩ કd = ૧ ચયન એક ઉચ્છવાસ-નિશ્વાસ = ૧ પ્રાણ + અયન = ૧ સવંત્સર (વર્ષ) (વૃદ્ધાસ્થા-વ્યાધિ રહિત હૃષ્ટપુષ્ટ મનુષ્યના ૫ સવંત્સર = ૧ એક ઉચ્છવાસ-નિશ્વાસને પ્રાણ કહે છે) ૨૦ યુગ = ૧૦૦ વર્ષ 9 પ્રાણ = ૧ સ્ટોક ૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ રોક = ૧ લવ ૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ 38 લવ = ૧ મુહૂર્ત અથવા ૮૪ લાખ વર્ષ = ૧ પૂવગ (3993 શાસોશ્વાસ = ૧ મુહૂd) ૮૪ લાખ પૂવગ = ૧ પૂર્વ શકાય નહીં પન :- હે ભગવન ! દરજીપુત્ર સુતરાઉ કે રેશમી સાડીના ઉપરના તંતુને જેટલા કાળમાં છેદે તે કાળ સમય’ કહેવાય? ઉત્તર : ના, તેને પણ સમય ન કહેવાય. પ્રથમ :- તેનું કારણ શું છે? ઉત્તર : * સંખ્યાત પમો-રેશાઓ ભેગા મળે, ત્યારે તંતુ નિષ્પન્ન થાય છે. ઉપરનો શો જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી નીચેનો રેશો છેદી શકાતો નથી. ઉપરના અને નીચેના રેશાનો છેદન કાળ ભિન્ન છે. માટે તંતુના છેદનકાળને સમય કહી ન શકાય. પ્રથન :- હે ભગવન ! તો શું તંતુના ઉપરવર્તી રેશાનો જેટલો છેદનકાળ Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૭૫ થી ૨૩૯ ૧૩૩ 30 મુહd = ૧ અહોરાત્ર લાખ પૂર્વ = ૧ ગુટિતાંગ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૮૪ લાખ ગુટિતાંગ = ૧ ગુટિત ૮૪ લાખ ગુટિd = ૧ અડડાંગ ૮૪ લાખ આવવી = ૧ હહુકાંગ ૮૪ લાખ અssiણ = ૧ અss ૮૪ લાખ હહુકાંગ = ૧ હક ૮૪ લાખ અડડ = ૧ આવવાંગ ૮૪ લાખ હહુક = ઉત્પલાંગ ૮૪ લાખ આવવાંગ = ૧ અવવ આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યારપછીની સશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો કમ આ પ્રમાણે છે - ઉત્પલ, પwાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અનિપુરાંગ, અનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. શીર્ષ પહેલિકા સુધી જ ગણના છે, ગણિતનો વિષય પણ ત્યાં સુધી જ છે, ત્યારપછી ઉપમાકાળનો વિષય છે. • વિવેચન-૨૭૫/૨ થી ૨૭૯ : આ સૂત્રમાં ગણનાકાળનું વર્ણન છે. ગણનાકાળમાં સમય પછીનું પ્રથમ એકમ આવલિકા છે અને અંતિમ એકમ શીર્ષ પ્રહેલિકા છે. અમુક ગણનીય નિશ્ચિત સંખ્યાથી આવલિકાનો નિશ્ચય શક્ય નથી. તેથી જ સૂત્રમાં અસંખ્યાત સમયોની એક આવલિકા કહી છે. ઉચ્છવાસથી શીર્ષપ્રહેલિકા સુધીના માપ નિશ્ચિત સંખ્યાથી બતાવ્યા છે. ગ્રંથાંતરોમાં કાલગણનાના આ એકમો અને ક્રમમાં તફાવત જોવા મળે છે. શીર્ષપ્રહેલિકા સધી જ ગણના કાળ છે. ત્યારપછી ઉપમાનો આશ્રય લેવામાં આવે છે. • સૂત્ર-૨૮૦/૧ : પન ઔપમિક કાળ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ઔપમિક કાલ પ્રમાણ બે પ્રકારનો છે, તે આ પ્રમાણે છે . પલ્યોપમ અને સાગરોપમ. • વિવેચન-૨૮૦/૧ - પચ એટલે ધાન્ય ભરવાના પ૨. તેની ઉપમાથી જે કાળમાનનો નિશ્ચય ચ તે પલ્યોપમ અને સાગરની ઉપમાથી જે કાળમાન જાણી શકાય તે સાગરોપમ કહેવાય છે. • સૂત્ર-૨૮૦/૨ થી ૨૮૨/૧ - ધન :- પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પલ્યોપમના ત્રણ પ્રકાર છે. (૧) ઉદ્ધાર પલ્યોપમ, (૨) અદ્ધા પલ્યોપમ (૩) ક્ષેત્ર પલ્યોપમ. પ્રશ્ન - ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :* ઉદ્ધાર પલ્યોપમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ (વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે તે સ્થાપનીય છે અતિ તેની વ્યાખ્યા પછી કરવામાં આવશે. ઉત્સધાંગુલથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના ઊડી અને કાંઈક અધિક પ્રણગુણી પરિધિવાળો કોઈ ખાડો હોય તેને માથાનું મુંડન કરાવ્યા પછીના એક-બે-ત્રણ અને વધુમાં વધુ સાત દિવસના ઉગેલા ૧૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વાલાઝથી એવો ઠાંસીઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, વિધ્વંસ પામે નહીં સડીને તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહીં તેવા તે ખાડામાંથી સમયે-સમયે એક-એક વાલાને કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પત્ર ક્ષીણ, નીરજ, નિર્લેપ ખાલી થઈ જાય, તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહે છે. પ્રશ્ન :- આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? ઉત્તર :- તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે. • વિવેચન-૨૮૦/૨ થી ૨૮૨/૧ : આ સૂત્રમાં સૂત્રકારે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ વર્ણવ્યું છે. સૂત્રમાં માત્ર પરા કહેવામાં આવ્યું છે પરંતુ ઉસેધાંગુલથી નિપજ્ઞ એક યોજન પ્રમાણ લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતો પલ્ય અહીં અભિપ્રેત છે. એક યોજન લાંબો પહોળો, ઊંડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિ યુક્ત તે પરાને વાળથી ભરવામાં આવે. તે વાળ મુંડન કરાવ્યા પછીના એક-બેત્રણ વધુમાં વધુ સાત દિવસના ઉગેલા હોવા જોઈએ. સાત દિવસથી વધુ દિવસના વાળ અપેક્ષાએ સ્કૂલ અને મોટા હોય તેથી તે અહીં ગ્રાહ્ય નથી. તે પચ વાલાગાથી ખીચોખીચ અને પરિપૂર્ણ, ઠાંસીને એવો ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે કે પવન તેને ઉડાડી ન શકે. સમયે-સમયે તેમાંથી એક-એક વાલાણ બહાર કાઢતા જેટલા સમયમાં તે સંપૂર્ણતયા ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પ્લયોપમ કહેવામાં આવે છે. તેવા દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. કોઈપણ વસ્તુનું કાળમાન વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કે વ્યાવહારિક સાગરોપમચી જ્ઞાત થતું નથી. તેથી તેને માત્ર પ્રરૂપણા કરવા યોગ્ય કહેલ છે. સાક્ષાત્ પ્રયોજન ભલે ન હોય તો પણ સૂક્ષ્મ ઉદ્ધારાદિ પલ્યોપમને સમજવામાં આ વ્યાવહારિક પલ્યોપમની પ્રરૂપણા ઉપયોગી થાય છે. • સૂત્ર-૨૮૨૧ થી ૨૮૪/૧ - પ્રશ્ન :- સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ધાન્યના પલ્સ (પાલી) સમાન કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના ડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય, તે પલ્સને એક-બે-ત્રણ વગેરે વધુમાં વધુ સાત દિવસના ઉગેલા વાલાના અસંખ્યાતઅસખ્યાત ટુકડા કરવામાં આવે. વાવાઝના ટુકડા, અખિનો વિષય બનતાં પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનક જીવોના શરીરની અવગાહના કરતાં અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાળ ખંડોને એવા ઠાંસીઠાંસીને ભરવામાં આવે કે અનિ-વાણુ વગેરે શસ્ત્ર તેને બાળી કે ઉડાડી ન શકે, સમયે-સમયે એક-એક વાલાણ ખંડોને બહાર કાઢવામાં આવે અને Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૨ થી ૨૮૪ જેટલા સમયાં તે પલ્સ વાલાણુ શૂન્ય થાય, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. પ્રશ્ન - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? ઉત્તર - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપ સમુદ્રોનું માપ કરાય છે. પ્રશ્ન ઃ ભગવન્ ! ઉદ્ધારની અપેક્ષાએ કેટલા દ્વીપરામુદ્રો પરૂપ્યા છે ? ઉત્તર :- ગૌતમ ! અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમયો છે, તેટલા દ્વીપ સમુદ્રો કહ્યા છે. • વિવેચન-૨૮૨/૧ થી ૨૮૪/૧ : ૧૭૫ આ ત્રણ સૂત્રો દ્વારા સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ જેવું જ તેનું સ્વરૂપ છે. માત્ર વ્યાવહારિક પલ્યોપમનું પ્રમાણ નિર્દેશ કરવામાં એકથી સાત દિવસના વાલાગ્રને પલ્સમાં ભરવાનું કથન છે. જ્યારે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં તે જ વાલાગ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી ભરવાનું વિધાન છે. વાલાગ્રના આ જે ખંડ કરવામાં આવે તે નિર્મળવિશુદ્ધ નેત્રવાળા છાસ્થ પુરુષને દૃષ્ટિગોચર થતાં સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેવડા હોય છે અને સૂક્ષ્મ પનકના જીવના શરીથી અસંખ્યાત ગુણા મોટા હોય છે. અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ અર્થાત્ પચીસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય પ્રમાણ દ્વીપ-સમુદ્રો મધ્યલોકમાં છે. • સૂત્ર-૨૮૪/૨ થી ૨૮૬/૧ ઃ પ્રશ્ન :- આવા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - અદ્ધાપલ્યોપમના બે પ્રકાર છે, (૧) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ (૨) વ્યવહારિક દ્ધાપલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે તે સ્થાપ્ય છે અર્થાત્ તેનું કથન પહેલાં ન કરતાં વ્યાવહારિક દ્ધા પલ્યોપમનું વર્ણન પહેલાં કરે છે. તેમાં વ્યવહારિક દ્ધા પલ્યોપમ આ પ્રમાણે થય છે, જેમકે કોઈ ઉત્સેધાંગુલથી એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન ઊંડા અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્સને એક-બે-ત્રણ વગેરે સાત દિવસ સુધીના ઉગેલા વાલાગ્રંથી ઠાંસીઠાંસીને ભરે કે જેને અગ્નિ બાળી ન શકે, પવન તે વાલાગ્નોને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, તેનો વિધ્વંસ થાય નહીં અને તેમાં દુર્ગંધ ઉત્પન્ન થાય નહીં. સો-સો વર્ષે તે પલ્સમાંથી એક-એક વાલાગ્ર કાઢતા કાઢતા, જેટલા સમયમાં તે પલ્સ વાલાગ્રોથી રહિત, નીરજ, નિર્લેપ સાવ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાકોડી વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનો એક વ્યાવહારિક દ્ધા સાગરોપમ થાય. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન વ્યાવહાકિ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? વ્યાવહારિક પલ્યોપમ અને સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તે માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ છે. • વિવેચન-૨૮૪/૨ થી ૨૮૬/૧ ઃ ૧૭૬ - આ ત્રણ સૂત્ર દ્વારા અહ્વા પલ્યોપમના ભેદ અને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ સમજાવ્યું છે. ઉદ્ધાર પલ્યોપમ જેવું જ અદ્ધાપલ્યોપમનું વર્ણન જાણવું, ઉત્સેધાંગુલના માપ અનુસાર એક યોજન લાંબા, પહોળા અને ઊંડા પલ્સમાં એકથી સાત દિવસના ઉગેલા વાળને ઠસોઠસ ભરી, દર સો વર્ષે એક વાલાગૢ કાઢતા સંપૂર્ણ પણે તે પલ્સ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં પ્રત્યેક સમયે એક-એક વાલાગૢ કાઢવામાં આવે છે. જ્યારે વ્યાવહારિક અદ્ધા પલ્યોપમમાં દર સો વર્ષે એક-એક વાલાગ્રને કાઢવામાં આવે છે. વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અને અસંખ્યાત કોટિવર્ષ પ્રમાણ જાણવો. દસ ક્રોડાકોડી પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. • સૂત્ર-૨૮૬/૨ થી ૨૮૮ - પ્રા - સૂક્ષ્મ દ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- તે સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે કોઈ ઉત્સેધાંગુલ અનુસાર એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્સને એકથી સાત દિવસના ઉગેલા વાલાગ્રંથી ભરે. તે વાલાગ્રના અસંખ્યાતઅસંખ્યાત ખંડ કરવામાં આવે. તે પ્રત્યેક ખંડ વિશુદ્ધ આંખવાળાના ચક્ષુના વિષયબૂત પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનકના શરીરાવગાહના કરતાં અસંખ્યાતગુણ અધિક હોય છે. [બાદર પૃથ્વીકાયિક એક જીવની અવગાહના જેવડા હોય છે.] સો-સો વર્ષે એક-એક વાલાગ્ર ખંડોને બહાર કાઢતા જેટલા સમયમાં તે પલ્સ વાલાગ્ર ખંડોથી વિહીન, નીરજ, નિર્લેપ અને સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ દ્ધા સાગરોપમ છે. પ્રાં - આ સૂક્ષ્મ દ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે? ઉત્તર - સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના આયુષ્યની સ્થિતિ માપવામાં આવે છે. • વિવેચન-૨૮૬/૨ થી ૨૮૮ - સૂક્ષ્મ અહ્વા પલ્યોપમમાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ પ્રમાણે જ પલ્યનું માપ વગેરે જાણવા. અહીં પ્રત્યેક વાલાગ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી પલ્સમાં ભરવા અને સો-સો વર્ષે એક-એક વાલાગૢ ખંડ બહાર કાઢતાં તે પલ્સ સંપૂર્ણપણે જેટલા કાળમાં ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. આવા દસ ક્રોડાક્રોડી Page #98 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૬ થી ૨૮૮ ૧૩૩ સૂમ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અસંખ્યાત કોટિ વરસ પ્રમાણ જાણવો. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ચારે ગતિના જીવોના આયુષ્યનું માપ થાય છે. કર્મોની સ્થિતિનું માપ પણ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી માપવામાં આવે છે. • સૂત્ર-૨૮૯/૧ - પ્રથન :હે ભગવન ! નારકીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ નારકીની જન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ-33 સાગરોપમની છે.. પ્રન • હે ભગવન્! રતનપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. હે ભગવન! રતનભા નક્કના ચાયતિ નારકીથી સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મહત્તની સ્થિતિ છે. પ્રસ્ત : ભગવન! રતનપભા પૂળીના પર્યાપ્તા નારકીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ જન્ય અંતમુહર્ત જૂન ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન એક સાગરોપમની છે. પ્રથન • હે ભગવન ! શર્કરાપભા નરકના નાકીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમાં શર્કરાપભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ઠ 3 સાગરોપમની સ્થિતિ છે. શર્કરપ્રભાની જેમ વાલુકાભા વગેરે શેષ નરકના નાકીઓની સ્થિતિ વિષયક પ્રશ્ન પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે. શર્કરાપભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે. વાલુકાપભાના નારકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે. પકભાના નાકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિ છે.. ધૂમપભા નરકના નાકોની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ છે. તમાભા નફના નાસ્કીની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉતકૃષ્ટ રર સાગરોપમની સ્થિતિ છે. તમસ્તમપ્રભા નરકના નારકીની જઘન્ય ર૨ સાગરોપમ અને ઉત્કૃષ્ઠ 33 સાગરોપમની સ્થિતિ છે. • વિવેચન-૨૮૯/૧ - આ સૂત્રમાં સાતે નારકીની સ્થિતિનું કથન છે. સ્થિતિ શબ્દ આયુષ્યનો સૂચક છે. નાકાદિ ભવોમાં જીવને નિયત કાલ પર્યત રોકી રાખે તે કાલને આયુષ્ય અથવા સ્થિતિ કહે છે. તેની ગણના સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અથવા સાગરોપમથી થાય છે. અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ સર્વત્ર અંતર્મુહર્તની જાણવી. દેવ અને નારકીમાં [41/12] ૧૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કોઈ જીવ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહર્ત સુધી સ્વયોગ્ય પયાંતિ પૂર્ણ થઈ ન હોવાથી અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. પ્રત્યેક જીવોની સમુચ્ચય સ્થિતિમાંથી અપર્યાપ્તાની અંતઃમુહૂર્તની સ્થિતિ ખૂન કરતાં પર્યાપ્તાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. • સૂત્ર-૨૮૯/ર - ધન :- ભગવન / અસુકુમારદેવની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- ગૌતમ! જન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. ધન :- આસુકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- જાન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાડાચાર પલ્યોપમની. નાગકુમાર દેવોની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્ ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. નાગકુમાર દેવીઓની સ્થિતિની પૃચ્છા કરવી યાવતું ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની. સુવણકુમારથી નિતકુમાર સુધીના દેવ-દેવીઓની સ્થિતિ નાગકુમાર દેવ દેવીઓ પ્રમાણે જાણતી. • વિવેચન-૨૮૯|૨ : આ સૂત્રોમાં અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવોની સ્થિતિ દશવિલ છે. જેમાં અમુકુમારની સ્થિતિ સૂનમાં સ્પષ્ટ કહેલ છે. નાગકુમાર આદિ દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ દશોન બે પલ્યોમની છે. તેની દેવીઓની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની છે. નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવ-દેવીઓની સ્થિતિ એકસરખી હોય છે. • સૂત્ર-૨૮૯/૩ : પ્રવન - હે ભગવન | પૃeીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષની છે. પ્રશ્ન :- સૂપૃથ્વીકાયિક તથા અપતિ અને પતિ સૂક્ષ્મ પૃવીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! ત્રણેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. ધન : ભાદર પૃવીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ ૨,૦૦૦ વર્ષની છે. પ્રશ્ન :- અપતિ ભાદર પૃedીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહૂર્ત પ્રમાણ છે. પ્રશ્ન :- પયત બાદર પૃવીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! પતિ ભાદર પૃવીકાયિકોની સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષની જાણવી. અપકાયિકથી વનસ્પતિકાયિક સુધીના સ્થાવર જીવોની સ્થિતિ વિષયક પ્રથમ પૃવીકાલિકની જેમ પૂછા. તેના ઉત્તર આ પ્રમાણે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૯ અપકાયિકોની ઔધિક-સામાન્ય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ અપકાયિકોની તથા અપર્યાપ્ત-પર્યાપ્ત અપકાયિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. બાદર પકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૦૦૦ ૧૯ વર્ષની છે. અપર્યાપ્ત બાદર પકાયિકોની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પ્રાપ્તિ બાદર અપકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂનાં ૭૦૦૦ વર્ષની છે. તેજસ્કાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. ઔધિક સૂક્ષ્મ તેજસ્કાયિકો તથા તેના અપતિા અને પર્યાપ્તાની જઘન્યઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદર તેજસ્કાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. અપતા તેજસ્કાયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તક તેજસ્કાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે. વાયુકાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ વાયુકાયિકોની ઔધિક, અપાતિક તથા પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદર વાયુકાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ આંતર્મુહૂર્તની છે. પર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ૩૦૦૦ વર્ષની સ્થિતિ છે. વનસ્પતિકાયિકોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૧૦,૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિકોની ઔધિક, અપર્યાપ્ત તથા પર્યાપ્તની જઘન્યઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે. બાદર વનસ્પતિકાયની ઔધિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની છે. અપર્યાપ્તાબાદર વનસ્પતિકાયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્તની છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પર્યાપ્તતાબાદર વનસ્પતિકાયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂ જૂન ૧૦,૦૦૦ વર્ષની છે. • વિવેચન-૨૮૯/૩ : આ સૂત્રોમાં પાંચ સ્થાવરોની સ્થિતિનું નિરૂપણ છે. પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ અને બાદર બંનેના પર્યાપ્તા અપર્યાપ્તા, તેમ પ્રત્યેકના ચાર-ચાર ભેદ થાય છે. ૧૮૦ સૂત્રના ક્રમમાં સહુ પ્રથમ ઔધિક સ્થિતિ ત્યારપછી સૂક્ષ્મની ઔધિક, પર્યાપ્તા, અપર્યાપ્તાની સ્થિતિ અને ત્યારપછી બાદરની ઔધિક, પર્યાપ્ત અને અપર્યાપ્તાની સ્થિતિ વિષયક પ્રશ્નો છે. આ રીતે પ્રત્યેકમાં સાત સાત પ્રશ્નોત્તર છે. તેમાં સૂક્ષ્મઔધિક, પર્યાપ્ત, અપર્યાપ્તા અને બાદર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે અને બાદર પર્યાપ્તાની સ્થિતિ, સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે. ત્રણ અહોરાત્રિ એટલે ત્રણ રાત અને ત્રણ દિવસ. • સૂત્ર-૨૮૯/૪ બેઈન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? બેઈન્દ્રિય જીવોની ઔધિક સ્થિતિ જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ છે. અપચપ્તિક બેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તક બેઈન્દ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષની સ્થિતિ છે. તેઈન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? તેઈન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રિની છે. અપર્યાપ્ત તેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને તિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક તેઈન્દ્રિય જીવોની જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ હોરાત્રિની સ્થિતિ છે. પ્રશ્ન :- ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર ઃ- ચતુરિન્દ્રિયોની સ્થિતિ જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની છે. અપચપ્તિક તુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂની છે. પર્યાપ્તા ચતુરેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત ન્યૂન છ મહિનાની છે. • વિવેચન-૨૮૯/૪ -- બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને વિલેન્દ્રિય કહેવામાં આવે છે. તેઓમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી બે અવસ્યા છે. અપર્યાપ્તામાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત બાદ કરવામાં આવે છે. • સૂત્ર-૨૮૯/૫ થી ૨૯૧ : તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. પ્રશ્ન :- જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- (૧) જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષની સ્થિતિ છે. (૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૯ થી ૨૧ ૧૮૧ સંમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ જઘન્ય-અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂવકોડ વર્ષની છે. (૩) સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિચિયોનિક અપર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહુર્ત છે. (૪) સંમુશ્ચિમ જલચર પાંચેન્દ્રિય તિચિયોનિક પાતિકની સ્થિતિ જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે. (૫) ગજ જલચર પંચેન્દ્રિય તિર્યચોનિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વ વર્ષની છે. (૬) ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિચિયોનિક અપયતિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. () ગજ જલચર પર્યાપ્તક જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે. પ્રથન - હે ભગવન ! ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકની સ્થિતિ કેટલી છે? ઉત્તર : હે ગૌતમ! (૧) જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. (૨) સંમુચ્છિમ ચતુષ્પદ સ્થલચરની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષની છે. (3) સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક અપયfપ્તાની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મહત્ત્વની છે. (૪) સંમૂછિમ ચતુષાદ થલચર પંચેન્દ્રિય તિર્યચિયોનિક પતિની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪,ooo વર્ષની છે. (૫) ગજ ચતુષપદ પંચેન્દ્રિય તિચિયોનિક સ્થલચરની જઘન્ય અંતમુહુર્ત ઉતકૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. (૬) ગજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર અપયપ્તિાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહત્ત પ્રમાણ છે. (૭) ગજિ ચતુદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર પર્યાપ્તાની જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન પ્રણ પલ્યોપમની સ્થિતિ છે. પ્રથન :- હે ભગવન! ઉપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર : હે ગૌતમાં (૧) જઘન્ય અંતમુહૂર્વ અને ઉતકૃષ્ટ કોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. () સંમશ્ચિમ ઉ૫રિસર્ષ સ્થલચરની જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ પ૩,૦૦૦ વર્ષની સ્થિતિ છે. (૩) સંમૂચ્છિક ઉરપસિપ અપયતાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્વની છે. (૪) સંમૂચિંછમ ઉરપરિસર્ષ સ્થલચર પતિાની સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ખૂન પs,ooo વર્ષની છે. (૫) ગર્ભજ ઉપસ્સિર્ષની જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. (૬) ગર્ભજ ઉપરિસર્ષ સ્થલચરની અપયપ્તિાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્વની છે. (૩) ગર્ભજ ઉરપરિસર્ષ થલચરની પતિની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન કોડપૂર્વની સ્થિતિ છે. પ્રશ્ન :- ભુજપરિસર્પ સ્થલચરની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- (૧) જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. (૨) સંમૂચ્છિમ ભુજપરિસનિી જઘન્ય અંતમુહૂd,ઉત્કૃષ્ટ ૪૨,૦૦૦ વર્ષની છે. (૩) સંમૂશ્ચિમ ભુજપસિપના ૧૮૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પતાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્તની સ્થિતિ છે. (૪) સંમૂચ્છિમાં ભુજપરિસના પતિાની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત ધૂન ૪૨,૦૦૦ વર્ષની છે. (૫) ગજિ ભુજપરિસર્ષની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. (૬) ગર્ભજ ભુજપરિસર્ષના અપર્યાપ્તાની જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. (૭) ગભજ ભુજપરિસર્પના પયક્તિાની જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ તમુહૂર્ત જૂન ક્રોડપૂર્વ વની છે. પન - ખેચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- (૧) જઘન્ય અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. (૨) સંમૂછિમ ખેચરની જઘન્ય સ્થિતિ અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ ૨,ooo વર્ષની છે. (૩) સંમૂછિમ ખેચના અપચતાની જઘન્ય-ઉતકૃષ્ટ સ્થિતિ અંતમહુર્વની છે. () સંમૃછિમ ખેચરની પ્રયતાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂd ન્યૂન ૨,૦૦૦ વર્ષની છે. (૫) ગભર ખેચરની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ છે. (૬) ગજ ખેચરની અપયતાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. (૧) ગર્ભજ ખેચરની પ્રયતાની સ્થિતિ જદાન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્વ ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. પ્રવક્તા તિચિ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ વિષયક વન સંગ્રહણી ગાથામાં આ પ્રમાણે છે - સંમૃછિમ તિચિ પંચેન્દ્રિયોમાં અનુક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ, (૨) સ્થલચર ચતુષ્પદની ૮૪,૦૦૦ વર્ષ, (૩) ઉરપરિસર્પ સ્થલચર પs,ooo વઈ, (૪) ભુજપરિસર્ષ સ્થલચરની ૪૨,૦૦૦ વર્ષ, (૫) ખેચરની ૨,૦eo વની જાણવી. ગજ તિચિ પંચેન્દ્રિયમાં અનુક્રમણી (૧) જલચરની ક્રોડપૂર્વ વર્ષ () સ્થલચરની ત્રણ પલ્યોપમની, (૩) ઉરપરિસની દોડ પૂર્વ વર્ષની, (૪) ભુપેરિસની કોકપૂર્વ વની, (૫) ખેચરની પલ્યોપમન/ સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ છે. • વિવેચન-૨૮૯/પ થી : આ સૂત્રમાં પ્રકારે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કહી છે. તિર્યંચ પરોન્દ્રિયના જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉપરિસર્પ, ભુજપરિસર્ષ અને ખેચર આ પાંચ ભેદ છે. તે પ્રત્યેકના પુનઃ સંમૂચ્છિમ અને ગર્ભજ એવા બે ભેદ થાય અને તેના પુનઃ પયક્તિા અપર્યાપ્તા આ રીતે ભેદ થાય છે. સૂત્રકારે જલચર આદિ પ્રત્યેક ભેદમાં સાત પ્રશ્ન પૂછી સ્થિતિનું સ્પષ્ટીકરણ કર્યું છે, જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગભૂમિના તિર્યંચની અપેક્ષાઓ સમજવી. કોડપૂર્વની સ્થિતિ હોય ત્યાં સુધી સંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેથી વધુ સ્થિતિ હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય Page #101 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૯ થી ૨૧ કહેવાય છે. ભોગભૂમિમાં અસંખ્યાત વર્ષનું આયુષ્ય હોય છે. • સૂમ-૨૨/૧ - પ્રશ્ન :- હે ભગવન્! મનુષ્યોની આયુસ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂર્ણિમ મનુષ્યની જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્વની છે. ગર્ભજ મનુષ્યોની સ્થિતિ જન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. આપયતિ ગર્ભજ મનુષ્યની જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ભજ મનુષ્યની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત જૂન ઝણ પલ્યોપમની છે. • વિવેચન-૨૨૧ - આ સૂત્રમાં મનુષ્યની સ્થિતિ વર્ણવી છે. મનુષ્યગતિમાં માતા-પિતાના શુકશોણિતના મિશ્રણથી જે જીવો ઉત્પન્ન થાય છે ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને ગર્મજ મનુષ્યના (મળ, મૂa) લોહી , પરુ વગેરે ૧૪ પ્રકારના અશુચિના સ્થાનમાં પુગલોને ગ્રહણ કરી જે જીવ ઉત્પન્ન થઈ જાય તે સંમૂચ્છિમ મનુષ્ય કહેવાય છે. સંમૂચ્છિમાં મનુષ્યો પર્યાપ્તા થતાં નથી. અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહર્ત છે. ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તતાની સ્થિતિ પણ જઘન્યઉત્કટ અંતમુહૂર્તની છે. ગર્ભજ મનુષ્યના પચતાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તે દેવગુરુ ઉત્તરકુરુ ભોગભૂમિની અપેક્ષાએ સમજવી તથા ભરત-ૌરવત ક્ષેત્રમાં કાળપરિવર્તન થાય છે. તેમાં સુષમ-સુષમા નામના પ્રથમ આરાની અપેક્ષાએ સમજવી. • સૂત્ર-૨૧૨ - પ્રશ્ન :- હે ભગવન્! વાણવ્યંતરદેવોની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર :- હે ગૌતમ! જધન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની છે. પ્રશ્ન : હે ભગવન / વાણવ્યંતર દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર : હે ગૌતમ! જEIન્ય ૧૦,૦૦૦ વર્ષની અને ઉત્કૃષ્ટ અધપલ્યોપમની છે. પ્રશ્ન : હે ભગવન! જ્યોતિક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? ચાવતુ જન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે. પ્રશ્ન :- જ્યોતિક દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે ? યાવતુ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ યo,ooo વર્ષ અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ છે. અંતે 1 ચંદ્ધવિમાનવાસીદેવોની યાવત્ જઘન્ય સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. અંતે ચંદ્રવિમાનવાસી દેવીઓની યાવત્ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૮૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ૫૦,૦૦૦ વર્ષ અધિક પલ્યોપમની છે. પ્રશન * ભંતે સુવિમાનના દેવોની સ્થિતિ માવતુ જાજ પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે. અંતે ! સૂવિમાનની દેવીઓની યાવત્ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ પo૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. ગ્રહવિમાનના દેવોની સ્થિતિ યાવતુ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે. ભંd! નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાણ ઉત્કૃષ્ટ અર્થ પલ્યોપમની છે. અંતે નાત્ર વિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ સાતિરેક પોપમના સોમા ભાગની છે. અંતે ! તારાવિમાનના દેવોની સ્થિતિ ચાવતુ જઘન્ય પલ્યોપમનો આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગની છે. ભલે ! તારા વિમાનની દેવીઓની સ્થિતિ યાવતુ જાજ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અાઠમા ભાગની સાધિક છે. • વિવેચન-૨૯૨Jર : આ સૂત્રમાં જ્યોતિક દેવોની સ્થિતિ વર્ણવવામાં આવી છે. જે સ્થિતિ સૂરપાઠથી જ સ્પષ્ટ છે. જ્યોતિક દેવોના પાંચ ભેદ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તાસ. તેઓના વિમાનાવાસ મધ્યલોકમાં છે. સમપૃથ્વીથી ૩૯૦ યોજનથી શરૂ કરી ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજનમાં જ્યોતિક દેવો રહેલા છે. મનુષ્યલોક-અઢીદ્વીપમાં આ પાંચે પ્રકારના જયોતિક દેવો મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે અને તેના કારણે મનુષ્ય ક્ષેત્રમાં દિવસ-રાત થાય છે. અઢીદ્વીપની બહાર જ્યોતિક મંડળ સ્થિર છે. તેથી ત્યાં રાત-દિવસનું પરિવર્તન નથી. • સૂત્ર-૨€/3 - ભd વૈમાનિક દેવોની સ્થિતિ ચાવતું જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. અંતે વૈમાનિક દેવીઓની સ્થિતિ યાવતુ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની છે. ભd : સૌધર્મકતાના દેવોની સ્થિતિ ચાવત જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ભંતે! સૌધર્મકથની પરિંગૃહિતાદેવીઓની સ્થિતિ યાવતુ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની છે. ભંd 1 સૌધર્મકતાની અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ યાવત જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પo પલ્યોપમની છે. અંતે ઈશાન કલાના દેવોની સ્થિતિ ચાવતુ જEIન્ય સાતિરેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ ભંતે! ઈશાન કલાની પશ્રુિહિતા દેવીઓની Page #102 -------------------------------------------------------------------------- ________________ સૂઝ-૨૨ ૧૮૫ સ્થિતિ યાવ4 જાન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે. હે ભગવાન ! ઈશાન કલની પરિંગૃહિતા દેવીઓની સ્થિતિ યાવતુ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ પોયમની છે. સનcકમર કલાના દેવોની સ્થિતિ યાવતુ જા બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ભંતે મહેન્દ્ર કલાના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક 8 સાગરોપમ. ભંતે બ્રહ્મલોક કલાના દેવોની યાવત જઘન્ય સ્થિતિ છે સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ છે. લાંતક કક્ષાના દેવોની જધન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમની છે. મહાશુક કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૩ સાગરોપમની છે. સહયર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૭, સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની છે. આણત કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૦ સાગરોપમની છે. અરણ કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૧ સાગરોપમની છે. અમૃત કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની છે. અધતન અધતન શૈવેયકની સ્થિતિ જઘન્ય ર૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની છે. આધસ્તન મધ્યમ વેયકની સ્થિતિ જઘન્ય ર૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ર૪ સાગરોપમની છે. આધસ્તન ઉપમિ પૈવેયકની સ્થિતિ જઘન્ય ર૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૫ સાગરોપમની છે. મધ્યમ ધસ્તન ઝીવેયકની સ્થિતિ ૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. મધ્યમ મધ્યમ વેયકની સ્થિતિ જન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૩ સાગરોપમની છે. મધ્યમ ઉપરિમ વેયકની સ્થિતિ જઘન્ય ૨૭ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. ઉપમિ અધતન શૈવેયકની સ્થિતિ જઘન્ય ર૮ સાગરોપમની, ઉત્કટ ૨૯ સાગરોપમની છે. ઉપરિમ મધ્યમ ઝવેયકની સ્થિતિ જઘન્ય ર૯ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ઉપરિમ ઉપરિમ શૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. | વિજય, વૈજયંત, જયંત અને પરાજિત વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. પ્રસ્ત - હે ભગવન! સવિિસદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર :- સવથિસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ અજઘન્ય-અનુકુટ 33 સાગરોપમની છે. આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અઢાપલ્યોપમની ૧૮૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વક્તવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૨૯૨/૩ : સૌધર્મ દેવલોકથી અય્યત પર્વતના ૧૨ દેવલોકને કયોપપણ કહેવાય છે. તેમાં ઈન્દ્ર સામાનિક દેવો, સૈનિક દેવો તેવા ભેદ છે. રૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો કપાતીત છે. ત્યાં ઈન્દ્ર સામાજિક આદિ ભેદ નથી તે સર્વ દેવો અહમેન્દ્ર છે. અતિ સ્વયં રાજા જેવા છે. ત્યાં શાસક શાસ્તાના ભેદ નથી માટે તે કપાતીત કહેવાય છે. પ્રથમ બે દેવલોક સુધી દેવીઓ છે. તેમાં દેવોની ગ્રહણ કરેલી દેવીઓ પરિગૃહીતા કહેવાય છે અને કોઈ એક દેવની ગ્રહણ કરેલ ન હોય તેવી દેવીઓ પઅપરિગૃહિતા કહેવાય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓ નથી. માટે બે દેવલોક સુધી જ દેવીઓની સ્થિતિ વર્ણવી છે. અહીં સૂત્રમાં સૂત્રકારે પાંચ નુત્તર વિમાનના નામ બતાવ્યા છે પણ શૈવેયકના નામ બતાવ્યા નથી. તે નામ આ પ્રમાણે છે - અધતનત્રિકના ભદ્ર, સુભદ્ર, સુજાત, મધ્યમનિકના સૌમનસુ, પ્રિયદર્શન, સુદર્શન અને ઉપરિમઝિકના અમોહ, સુમતિ, યશોધર. આ નવનામ શૈવેયકના છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ જીવો એકાવતારી-એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જનારા હોય છે, તેથી તેને મહાવિમાન કહ્યું છે. સવથિસિદ્ધ સિવાયના અન્ય સર્વ દેવલોકોમાં જઘન્ય ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની સ્થિતિ હોય છે. જઘન્ય-ઉત્કૃષ્ટની વચ્ચેની સ્થિતિ મધ્યમ કહેવાય છે. સવર્થિસિદ્ધ વિમાનના સર્વ દેવોની એકસરખી ૩૩ સાગરોપમની જ સ્થિતિ હોય છે. તે સૂચવવા જ ત્યાં ‘અજઘન્ય-અનુષ્કૃષ્ટ’ પદ આપ્યું છે. બધા જ દેવોની અપયપ્તિ અવસ્થાની સ્થિતિ અંતર્મુહર્ત પ્રમાણ છે અને પર્યાપ્તાવસ્થાની સ્થિતિ અંતર્મહd જૂન જે દેવલોકની જેટલી સ્થિતિ કહી છે, તેટલી જાણવી. આ રીતે સૂમ અદ્ધા પલ્યોપમના વર્ણનમાં અહીં ચાર ગતિના જીવોની સ્થિતિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. સૂત્ર-૨૯૩,૨૯૪ - - ધન :- હોમ પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર bx પલ્યોપમના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - ૧. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ ૨, વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે, તે સ્થાપનીય છે. તેનું વર્ણન પછી કરશે. ઉલ્લેધાંગુલ પ્રમાણથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો અને કાંઈક અધિક મનુeણી પરિધિવાળા એક પલ્યને (કૂવાને) બે, ત્રણ દિવસથી સાત દિવસ સુધીના ઉગેલા વાતાગ્ર કોટિઓથી ઠાંસીઠાંસીને એવી રીતે ભરવામાં આવે કે અનિ તે વાલાણને બાળી ન શકે, પવન તેને ઉડાડી ન શકે, તેમાં કોહવાટ થઈ ન શકે, તે સડી ન શકે અને તેમાં ડુંગધ ઉત્પન્ન થઈ ન શકે. ત્યારપછી તે પલ્યમાંથી સમયે-સમયે વાતાગ્રોથી સ્પેશયેલા Page #103 -------------------------------------------------------------------------- ________________ સૂમ-૨૯૩,૨૯૪ ૧૮૩ આકાશપદેશોમાંથી એક-એક આકાશપદેશ બહાર કાઢતાં-કાઢતાં, જેટલા સમયમાં તે પલ્સ ખાલી થઈ જાય, તેટલા કાળને એક વ્યાવહારિક ફોન પલ્યોપમ કહેવામાં આવે છે. તે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાકોડીથી ગુણતાં વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ બને છે અથતિ દસ ક્રોડાકોડી વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ છે. • વિવેચન-૨૯૩,૨૯૪ - આ સૂત્રમાં વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને ઉદ્ધાપલ્યોપમની જેમ જ અહીં ઉોધાંગુલના માપથી એક યોજન પ્રમાણ લાંબા પહોળા, ઊંડા પાલ્યને તેજ રીતે વાલાણથી ભરવો. વાલાણને બહાર કાઢવામાં તે બંને પલ્યમાં સમયની મુખ્યતા હતી જ્યારે અહીં ક્ષેત્રની મુખ્યતા છે. તે વાલાયોએ જે આકાશપદેશને સ્પશ્ય છે, તે આકાશપ્રદેશમાંથી સમયે-સમયે એક-એક આકાશપ્રદેશ બહાર કાઢતાં સંપૂર્ણ આકાશપ્રદેશ બહાર નીકળી જાય, ત્યારે એક વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ થાય છે. એક-એક વાલામ્ર પોતાની છએ દિશામાં અસંખ્યાત-અસંખ્યાત આકાશપ્રદેશને સ્પર્શીને રહે છે. આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. • સૂત્ર-૨૫,૨૯૬ રૂ. પ્રથન :- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? તેનું કથન શા માટે કર્યું છે ? ઉત્તર :- આ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેની માત્ર પ્રરૂપણા કરાય છે. સૂક્ષ્મ ઝ પલ્યોપમ સમજવામાં તે સહાયક બને છે માટે તેની પ્રરૂપણા સૂત્રકારે કરી છે. આ વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. પ્રશ્ન :- સૂક્ષ્મ ... પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમકે કોઈ એક યોજના લાંબા, પહોળા, ઉંડા અને સાધિક ગણગુણી પરિધિવાળા પાને એક, બે,. ત્રણ યાવત્ સાત દિવસના ઉગેલા વાલાગોના પ્રત્યેકના અસંખ્યાત-અસંખ્યાત ટુકડા કરી ભરવામાં આવે. તે વાળના પ્રત્યેક ટુકડા, દષ્ટિના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાત ભાગમાણ નાના અને સૂક્ષ્મ પનક જીવોની શરીરાવગાહના કરતાં અસંખ્યાતનુણા અધિક હોય છે. તે વાતાગ્ર ખંડો પત્રમાં એવા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, ન તો તે સડી શકે, ન પાણીથી ભીંજાય કે ન કોહવાય શકે, ન તેમાં દુર્ગધ ઉત્પન્ન થઈ શકે. તે વાલાણ ખંડોએ પલ્સમાં રહેલા જે આકાશપદેશોને સ્પર્યા હોય અને જે આકાશપદેશને પશ્ય ન ૧૮૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હોય અથવ પલ્યગત સર્વ આકાશપદેશમાંથી પ્રતિસમય એક-એક આકાશપદેશને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પચ ક્ષીણ, નિર્લેપ, નીરજ અને વિશુદ્ધ થઈ જાય, સર્વ આકાશપદેશ નીકળી જાય, તેટલા કાળને સૂક્ષ્મોત્ર પલ્યોપમ કહેવામાં આવે છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વિષયમાં ગુરુશ્રીએ પ્રરૂપણા કરી, ત્યારે શિષ્ય પૂછયું. પ્રશ્ન :- શું વાલાણથી ભરેલા તે પત્રમાં કોઈ એવા આકાશપદેશ પણ હોઈ શકે કે જે તે વાલાણોથી અસ્કૃષ્ટ હોય ? ઉત્તર :- હા, તે પત્રમાં વાલાયથી અસ્કૃષ્ટ આકાશપદેશ પણ હોય છે. પ્રશ્ન :- આ વિષયમાં કોઈ ટાંત છે? ઉત્તર :- હા, જેમ કોઈ કોઠીમાં (૧) કોળાને ભરવામાં આવ્યા હોય અને (૨) તેમાં બિજા નાંખવામાં આવે તો તે તેમાં સમાઈ જાય છે, (૩) તેમાં લીલા નાંખવામાં આવે તો સમાઈ જાય છે, (૪) તેમાં આમળા નાંખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે, (૫) તેમાં ક્રમશ: બોટ, (૬) ચણા, () મગ, (૮) સરસવ, (૯) ગંગાની રેતી નાંખવામાં આવે તો તે સમાઈ જાય છે. આ જ રીતે આ ષ્ટાંતથી તે પરામાં પણ વાલાગણી અસ્પષ્ટ આકાશપદેશ હોય છે. આ સૂક્ષ્મોત્ર પલ્યોપમને દસ ક્રોડાકોડીથી ગુણતા એક સૂત્ર સાગરોપમ થાય છે. • વિવેચન-૨૫,૨૯૬ : આ સૂત્રોમાં સૂફમહોત્ર પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમમાં સમયે-સમયે વાલાઝથી સ્પશયેિલા આકાશપદેશ કાઢવાનું વિધાન છે અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સમાપ્ત થઈ જાય અથતુ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે. સૂક્ષમ હોબ પલ્યોપમમાં તે પ્રત્યેક વાલાણના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી પલ્સમાં ભરવામાં આવે છે અને પત્રમાં રહેલ વાલાષ્ટ્રથી પૃષ્ટપૃષ્ટ આકાશપદેશને બહારક કાઢવામાં આવે છે માટેવ્યાવહારિક પલ્યોપમ કતરાં આ સૂમ પલ્યોપમ અસંખ્યાત ગણો મોટો છે. • સૂત્ર-૨૯૭ - પન :- આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમન્સગરોપમનું શું પ્રયોજન છે ઉત્તર • આ સૂમ ક્ષેત્ર પલ્યોપમન્સાગરોપમ દ્વારા દષ્ટિવાદમાં કથિત દ્રવ્યોનું માન કરવામાં આવે છે. • વિવેચન-૨૯૭ :સૂર્ણ સુગમ છે. • સૂત્ર-૨૮/૧ - પ્રશ્ન :- હે ભગવન! દ્રવ્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર “ હે ગૌતમ! Page #104 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૮ ૧૮૯ ૧૯૦ “અનુયોદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઝવદ્રવ્ય અને આજીવ દ્રવ્ય. પ્રશ્ન :- હે ભગવન! આજીવ દ્રવ્યના પ્રકાર કેટલા છે ? ઉત્તર - હે ગૌતમઅજીવ દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - અરૂપી અજીવ દ્રવ્ય અને રૂપી અજીવ દ્રવ્ય. ધન - હે ભગવાન ! આરૂપી અજીવ દ્રવ્યાના કેટલા પ્રકાર છે ? ઉત્તરહે ગૌતમાં અરૂપી અજીવદ્ધાના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧). ધમસ્તિકાય, (૨) ધમસ્તિકાયનો દેશ, (3) ધમસ્તિકાયનો પ્રદેશ, (૪) આદધમસ્તિકાય, (૫) અધમસ્તિકાયનો દેશ, (૬) અધમસ્તિકાયનો પ્રદેશ, () આકારઅસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયનો દેશ, (૯) આકાશmસ્તિકાયનો પ્રદેશ, (૧૦) અદ્ધાસમય.. પ્રશ્ન :- હે ભગવન ી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર : હે ગૌતમ રૂપી જીવ દ્રવ્યના ચાર પ્રકાર છે, જેમકે (૧) અંધ, (૨) સ્કંધ દેશ, (3) સ્કંધ પ્રદેશ, (૪) પરમાણુ યુગલ. પન :- ભગવન્! આ સ્કંધ વગેરે રૂપી અજીવ દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર + હે ગૌતમ ! તે સ્કંધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રથમ હે ભગવાન ! તેનું શું કારણ છે કે સ્કંધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે ? ઉત્તર * હે ગૌતમ ! પરમાણુ યુદ્ગલ અનંત છે, દ્વિપદેશી કંધ અનંત છે, શપદેશી કંધણી લઈ અનંતપદેશ સ્કંધ અનંત છે. તે કારણથી જ હે ગૌતમ / એમ કહેવાય છે કે અંધ વગેરે દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. • વિવેચન-૨૯૮/૧ : વિશ્વમાં મુખ્ય બે જ દ્રવ્ય છે. (૧) જીવ દ્રવ્ય (૨) અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય ચેતન અને જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે અજીવ દ્રવ્ય અચેતન અને જડ સ્વરૂપ છે. આ બંને દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ યુક્ત છે. અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં મૂળગુણ-ધર્મથી ક્યારેય ચુત થતાં નથી. જીવ દ્રવ્ય ચેતન સ્વભાવ છોડીને ક્યારેય અચેતનરૂપે પરિવર્તન પામતું નથી અને અજીવ દ્રવ્ય સહકારી અનેક કારણો મળવા છતાં પણ જડત્વનો ત્યાગ કરતું નથી, તેથી તે દ્રવ્ય કહેવાય છે. આ બેમાંથી અાવકતવ્ય હોવાથી પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન સરકારે કર્યું છે. અજીવ દ્રવ્યના મુખ્ય પાંચ ભેદ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય. અહીં સૂત્રકારે અરૂપી જીવ અને રૂપી અજીવ એવા બે ભેદ કર્યા છે. આ પાંચ અજીવ દ્રવ્યમાંથી પુદ્ગલાસ્તિકાય એક રૂપી છે અને શેષ ચાર અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત હોય તે રૂપી કહેવાય છે અને તેનાથી વિપરીત અસ્થતિ જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અરૂપી કહેવાય છે. સૂત્રકારે અરૂપી અજીવના ૧૦ પ્રકાર વર્ણવ્યા છે. તેમાં વમસ્તિકાય, ધમસ્તિકાય દેશ અને ધમસ્તિકાય પ્રદેશ. તે જ રીતે અધમસ્તિકાયના ત્રણ અને આકાશાસ્તિકાયના ત્રણ ભેદ અને કાળ એમ ૧૦ ભેદ કર્યા છે. જો કે ધમસ્તિકાય, ધમસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય એક અખંડ દ્રવ્ય રૂપ જ છે પરંતુ નયવિવક્ષાથી તેના ત્રણ-ત્રણ ભેદ કર્યા છે. રૂપી અજીવના ચાર ભેદ કહ્યા છે. પરમાણુના સમુદાયને સ્કંધ કહેવામાં આવે છે, બે પરમાણુ મળવાથી બનતા દ્વયણુકથી લઈ, અનંત પરમાણુ ભેગા મળવાથી બનતા અનંતાણુક પર્વતના અનંત સ્કંધો છે. સ્કંધનો બુદ્ધિ કથિત વિભાગ દેશ કહેવાય છે અને સ્કંધનો નિર્વિભાગ અંશ, જેના કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાગ ન થઈ શકે, તેને પ્રદેશ કહેવામાં આવે છે અને તે પ્રદેશ-નિર્વિભાગ અંશ સ્કંધણી જુદો થઈ જાય ત્યારે પરમાણુ કહેવાય છે. • સૂગ-૨૯૮/ર : હે ભગવન ! | જીવદ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? હે ગૌતમ! જીવદ્ધવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશન :- હે ભગવાન ! તેનું શું કારણ છે કે જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે ? ઉત્તર:હે ગૌતમ ! નાસ્કી અસંખ્યાત છે, અસુકુમાર વગેરે સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો અસંખ્યાત છે. પૃવીકાયથી લઈ વાયુકાય પર્વતના ચારે સ્થાવર જીવો અસંખ્યાત છે, વનસ્પતિકાય જીવ અનંત છે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અસંખ્યાત છે, તિચિ પંચેન્દ્રિયો અસંખ્યાત છે, મનુષ્યો અસંખ્યાત છે, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવો તથા વૈમાનિક દેવો અસંખ્યાત-અસંખ્યાત છે, સિદ્ધ અનંત છે. આ કારણથી છે ગૌતમ ! એમ કહેવાય છે કે જીવ સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. • વિવેચન-૨૯૮/ર : આ સૂત્ર દ્વારા જીવની અનંતતાનું વર્ણન કર્યું છે. જીવ સંખ્યાત કે અસંખ્યાત નથી પરંતુ અનંત છે, જીવ બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. સંસારી જીવમાં પણ બસ અને સ્થાવર એવા બે ભેદ છે. બસ :- ત્રણનામ કર્મના ઉદયથી જે જીવ પોતાના સુખ-દુઃખાદિના કારણે ગમનાગમન કરી શકે તે બસ. તેમાં બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે. સ્થાવર - સ્થાવર નામકર્મના ઉદયે જે જીવ પોતાના સુખ દુ:ખાદિના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકતા નથી, તે સ્થાવર કહેવાય છે. તેમાં એક ઈન્દ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવોનો સમાવેશ થાય છે. સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવો અનંત છે. શેષ અસંખ્યાત છે. સિદ્ધ - સિદ્ધ જીવો પણ અનંત છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯૮ ૧૧ પ્રશ્ન :- હે ભગવન! શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- હે ગૌતમ ! શરીરના પાંચ પ્રકાર છે, તે પ્રમાણે છે – (૧) ઔદારિક શરીર, (૨) વૈક્તિ શરીર, (૩) આહાક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કામણ શરીર • વિવેચન-૨૯૯/૧ - ગર્વત શર્વત ત શરીર: જે જીર્ણ-શીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. તે શરીર પાંચ પ્રકારના છે. (૧) ઔદારિક શરીર :- દારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. તે ઉદાર શબ્દના ત્રણ અર્થ છે - (૧) ઉદાર=પ્રધાન, (૨) ઉદાર=વિશાળ, વિસ્તૃત, (3) ઉદાર=માંસ, મા , હાડકા વગેરે. (૨) વૈક્રિય શરીરઃ વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દૃશ્ય-અદેશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે વૈક્રિય કહેવાય છે. વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈકયિ પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રચયિક વૈક્રિય શરીર કહેવાય છે. દેવ-નાકીને જે પૈક્રિય શરીર ભવના નિમિતથી જ પ્રાપ્ત થયા છે, તે ભવપ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. ભવપત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે. (3) આહાક શરીર :- ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહાક શરીર કહેવાય છે. આહાર્યા લબ્ધિ પ્રાપ્ત મુનિને સૂક્ષ્મ પદાર્થ વિષયક શંકાઓ થાય, તે સમયે મુનિ જે શરીર દ્વારા તીર્થકર ભગવાન પાસે જઈ સમાધાન મેળવે છે, તે આહાક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ પ્રમત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્ધી મુનિ કરે છે. (૪) તૈજસ શરીર :- સ્થલ શરીરની દીતિ અને પ્રભાનું જ કારણ છે તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. આ તૈજસ શરીર તેજોમય હોવાથી ભાણ કરાતા ભોજનને પચાવે છે. તેના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે – (૧) અનિ:સરણાત્મક-આ તૈજસ શરીર ભોગવેલ પાણીને પચાવનારું બની ચૂલ શરીરની અંદર રહે છે અને તે ઔદાકિ, વૈકિય, આહાક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. (૨) નિઃસરણાત્મક-તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ વગેરેનું કારણ બને છે અને અશુભ છે તે અશાંતિ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રચયિક છે. (૫) કામણ શરીર - આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા દારિક વગેરે શરીરનું જે કારણ છે તે કામણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે. • સૂત્ર-૨૯૯/ર :પ્રથન :હે ભગવન્! નારકીઓને કેટલા શરીર છે ? હે ગૌતમ ! ૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નારકીઓને ત્રણ શરીર હોય છે, (૧) વૈશ્યિ , () તૈજસ, (૩) કામણ. પ્રથન - હે ભગવન ! આસુકુમારને કેટલા શરીર હોય છે ? હે ગૌતમ ! તેને ત્રણ શરીર હોય છે, (૧) ઐક્રિય, (૨) તૈજસ, (૩) કામણ. તેમજ સ્વનિતકુમાર સુધીના દેવોને આ જ ત્રણ ત્રણ શરીર હોય છે. - પ્રવન :- હે ભગવન્! પૃedીકાયિક જીવોને કેટલા શરીર કહ છે ? હે ગૌતમાં તેને ત્રણ શરીર હોય છે, તે પ્રમાણે છે – ઔદાકિ, વૈજસ અને કામણ. પૃવીકાયિક જીવોની જેમ જ પાણી, અગ્નિ અને વનસ્પતિના જીવોને ત્રણ-ત્રણ શરીર હોય છે. વાયુકાયિક જીવને ચાર શરીર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) ઔદાકિ, () વૈક્રિય, (૩) તૈજસ (૪) કામણ. પૃવીકાયિક જીવોની જેમ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોને ઔદાકિ, વૈજસ અને કામણ. આ ત્રણ શરીર હોય છે. વાયુકાયની જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને દારિક, વૈકિય, તૈજસ અને કામણ, આ ચાર શરીર હોય છે. મનુષ્યોને પાંચ શરીર હોય છે, તે આ પ્રમાણે છે – ઔદારિક, વૈક્રિય, આહાક, તૈજસ અને કાર્પણ. નાકીની જેમ વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવોને વૈક્રિય, તૈજસ અને કામણ, આ ત્રણ-ત્રણ શરીર હોય છે. • વિવેચન-૨૯/ર : પાંચ શરીરમાંથી તૈજસ અને કાર્પણ આ બે શરીર તો સર્વ સંસારી જીવોને હોય જ. મનુષ્ય અને તિર્યંચોને ભવસ્વભાવથી ઔદારિક શરીર અને દેવ-નારકીને ભવસ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર વિશેષલબ્ધિ-શક્તિધારી મનુષ્યોને જ હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં વૈક્રિય શરીર લબ્ધિજન્ય હોય છે. કેટલાક બાદર વાયુકાયને વૈક્રિય શરીર હોય છે તેથી તેમાં ચાર શરીર કહ્યા છે. સૂત્ર-૨૯૯/૩ * ધન :- હે ભગવન / ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- હે ગૌતમ! દારિક શરીરના બે પ્રકાર છે. મહદ્દેશક-બદ્ધ ઔદારિક શરીર અને મુકેલક-મુક્ત ઔદારિક શરીર. તેમાં બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તેમાં કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી--અવસર્પિણીથી અપત થાય એટલા છે અને રોગની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહત થાય એટલા છે. ફોનથી અનંત લોકાપમાણ-લોકપદેશ તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષા મુક્ત ઔદારિક શરીરની સંખ્યા ભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯ ૧૯૩ વિવેચન-ર૯૯૩ : આ સૂટમાં બદ્ધ ઔદાકિ શરીર અને મુક્ત ઔદારિક શરીરની સંખ્યાનું પરિણામ બતાવ્યું છે. અર્થાત્ વર્તમાન દારિક શરીર અને ભૂતકાલિક મુક્ત શરીર સંખ્યાની વિચારણા છે. જે શરીર જીવે ધારણ કર્યું હોય તે બદ્ધલક કહેવાય છે. તે ભવસ્થિતિ પ્રમાણે બદ્ધેલક રૂપે રહે છે. જીવ તે શરીરને છોડી દે ત્યારે તે મુશ્કેલગ કહેવાય છે. અસંખ્યાત કાળ સુધી તે પુદ્ગલ તે શરીર રૂપે (અનંત ખંડ થઈને) રહે છે અથતિ મુક્કલગ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે. તેટલા કાલ સુધી તે મુક્ત પુદ્ગલ બીજા કોઈ પ્રયોગ પરિણત કે વિસસાપરિણત થયા વિના મને કોઈ શરીરના બàલક થયા વિના રહી શકે છે. તે પુદ્ગલો દ્રવ્ય નિક્ષેપથી ઔદારિક શરીર કહેવાય છે. તેને અહીં મુશ્કેલગ ઔદારિક શરીર કહ્યા છે. દારિક શરીર પરિમાણ :- આ બઢેલગ દારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. અસંખ્યાત અને અનંતની આ રાશિને સૂત્રકારે કાલથી, ક્ષેત્રથી અને દ્રવ્યથી સમજાવી છે. કાલથી બદ્ધ ઔદારિક શરીર પરિણામ :- બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા જાણવા. ચથતુિ પ્રત્યેક સમયે એક-એક બઢેલક શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થાય ત્યારે જ બધા બદ્ધલક્ક દારિક શરીર દૂર થાય. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલા બદ્ધ દારિક શરીર છે. ક્ષેત્રથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. અર્થાત્ એક-એક ઔદારિક શરીરને લોકમાં રહેલ એક-એક આકાશ પ્રદેશ પર સ્થાપિત કરવામાં આવે તો આખા લોકના સર્વ આકાશપદેશ તો બદ્ધ દારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના સર્વ આકાશપ્રદેશ તો બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના આકાશપદેશ પણ બદ્ધ દારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય. અથતુિ અસંખ્યાત લોકના જેટલા આકાશપદેશ છે, તેટલા બàલક દારિક શરીર છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે વનસ્પતિમાં અનંત જીવ છે, તો તેના બદ્ધ દાકિ શરીર અસંખ્યાત કેમ કહ્યા છે. તેનું સમાધાન એ છે કે વનસ્પતિમાં નિગોદમાં એક-એક શરીરમાં અનંત-અનંત જીવો રહે છે. માટે જીવો અનંત છે પણ તેના ઔદારિક શરીર અસંખ્યાતા જ છે. મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- મુક્ત ઔદારિક શરીર અનંત છે. જીવે દારિક શરીર ધારણ કર્યા પછી છોડી દીધું હોય અને પછી તે એક ઔદારિક શરીરના (અનંત સ્કંધ રૂપે પરિણત પુદ્ગલો) દારિકપણાનો ત્યાગ ન કરે, ત્યાં 4113) ૧૯૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સુધી ઔદાકિ શરીરના મુક્કલગ કહેવાય છે. કાળથી મુકત ઔદારિક શરીર પરિમાણ :- કાળની અપેક્ષાએ મુક્ત દારિક શરીર અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા જાણવા. પ્રત્યેક સમયે એક ચોક મુક્ત ઔદારિક શરીરનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થઈ જાય. ક્ષેત્રથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ દારિક મુકત શરીર અનંત લોક પ્રમાણ છે. એક લોકના અસંખ્યાત આકાશપદેશ છે. તેવા અનંત લોકના આકાશપ્રદેશ પ્રમાણ મુશ્કેલગ ઔદારિક શરીર જાણવા. દ્રવ્યથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ:- દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અભવ્યજીવો કરતાં અનંતગુણ અધિક હોય છે અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ હોય છે. • સૂત્ર-૨૯૯/૪ : પ્રશ્ન : હે ભગવન ! ઐક્રિય શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર : હે ગૌતમ વૈક્રિય શરીરના બે પ્રકાર છે. (૧) બઢેલક બહ૮ (૨) મુક્કલગ-મુd. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી દ્વારા અપદ્ધ થાય છે. ક્ષેત્રથી તે અસંખ્યાત શ્રેણીપમાણ છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમાં ભાગે છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી દ્વારા ચાહત થાય છે. શેષ કથન ઔદારિક શરીર પ્રમાણે જાણવું. • વિવેચન-ર૯/૪ : દેવો અને નારકીને ભવ પર્યત વૈક્રિય શરીર બદ્ધ રહે છે. મનુષ્ય અને તિર્યંચમાં વૈક્રિયલબ્ધિઘારી મનુષ્ય કે તિર્યંચ જેટલો સમય વૈકિય શરીર બનાવે તેટલો સમય બદ્ધ હોય છે અને તે શરીર છૂટી જાય પછી તે મુક્ત કહેવાય. વૈક્રિય શરીર પરિમાણ - બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. મુક્ત વૈક્રિયા શરીર અનંત છે. કાળથી બદ્ધ વૈક્રિય શરીર:- કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ વૈક્રિય શરીર છે. સમયે સમયે એક બદ્ધ વૈકિય શરીરને દૂર કસ્વામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી વ્યતીત થઈ જાય છે. ફોગથી બદ્ધ વૈક્રિય શરીર :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણીપમાણ બદ્ધ વૈકિય શરીર છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. અતિ ધનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણીઓ હોય અને તે શ્રેણીઓમાં જેટલા આકાશપદેશ હોય તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. મુક્ત વૈક્રિય શરીર પરિમાણ :- મુક્ત વૈક્રિય શરીર અનંત છે. દારિક મત શરીરની જેમ જ અહીં કાળ અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય Page #107 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯૯ પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત વૈક્રિય શરીર જાણવા. • સૂત્ર-૨૯૯/૫ ઃ પ્રા " હે ભગવન્ ! આહારક શરીર કેટલા કહ્યા છે ? ઉત્તર :- હૈ ગૌતમ ! હાક શરીર બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ આહારક શરીર ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર [બેથી નવ હજાર] હોય. મુક્ત આહારક શરીર અનંત છે. તે ઔદારિક શરીર પ્રમાણે જાણવા. • વિવેચન-૨૯૯/૫ ૧૯૫ - લબ્ધિધારી, ચૌદ પૂર્વી સાધુને જ આહાક શરીર હોય છે અને તે પણ જ્યારે બનાવે ત્યારે જ હોય છે. તેની સમય મર્યાદા પણ અલ્પ છે અને સંખ્યા પણ નિયત છે. આહારક શરીરનો વિરહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે. બદ્ધ આહારક શરીરનું પરિમાણ :- જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. અર્થાત્ બે હજારથી નવ હજાર સુધીની કોઈપણ સંખ્યામાં હોય. મુક્ત આહાસ્ક શરીરનું પરિમાણ - અનંત હોય છે. તેનું પરિમાણ અનંત સંખ્યાની અપેક્ષા ઔદાકિ શરીરની સમાન હોય છે. અનંતના અનંત ભેદ છે. • સૂત્ર-૨૯૯/૬ ઃ પ્રા - હે ભગવન્ ! તૈજસ શરીર કેટલા પ્રકારના છે ? ઉત્તર ઃ- વૈજરા શરીર બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ તૈજસ શરીર અનંત છે. તે કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે, દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગુણ અધિક અને સર્વ જીવોથી અનંતમાભાગે ાં છે. મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. તે કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક અને જીવવર્ગના અનંતમા ભાગે છે. • વિવેચન-૨૯૯/૬ : -- બદ્ધ તૈજસ શરીર પરિમાણ :- બદ્ધ હૈજા શરીર અનંત છે. સર્વ સંસારી જીવને વૈજા શરીર સ્વતંત્ર-પોતપોતાનું હોય છે. સાધારણ શરીરી નિગોદિયા જીવને ભલે ઔદારિક શરીર સાધારણ હોય પરંતુ તૈજસ-કાર્યણ શરીર તેઓને પૃથક-પૃથક હોય છે. તેથી જેટલા સંસારી જીવ છે, તેટલા બદ્ધ તૈજસ શરીર જાણવા. તેની સંખ્યા બતાવતા સૂત્રકાર કહે છે. (૧) કાળથી તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય તેટલા છે. (૨) ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે (3) દ્રવ્યથી સિદ્ધજીવો કરતાં અનંતગુણ અધિક અને સર્વજીવો કરતાં અનંતમા ભાગે હોય. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તૈજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે. સંસારી જીવ સિદ્ધો કરતાં અનંત ગુણ અધિક છે. તેથી બદ્ધ શરીર પણ સિદ્ધ કરતાં અનંત ગુણ અધિક થાય, સર્વ જીવ રાશિમાંથી સિદ્ધજીવોને તૈજસ કાર્પણ શરીર ન હોય, સિદ્ધો સર્વ જીવ રાશિથી અનંતમા ભાગ જેટલા ન્યૂન છે. તેથી તે ઓછા કરતાં તૈજસ શરીર સર્વ જીવોના અનંતમા ભાગે ન્યૂન હોય છે. આ રીતે બદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનંત ગુણ અધિક અથવા સર્વ જીવરાશિના અનંતમા ભાગે ન્યૂન હોય છે. મુક્ત તૈજસ શરીર પરિમાણ :- મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. (૧) કાળની અપેક્ષાએ તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે, (૨) ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે (૩) દ્રવ્યથી મુક્ત તૈજસ શરીર સર્વ જીવોથી અનંતગુણ અધિક છે. તેમજ સર્વ જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે. ૧૯૬ પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત-અનંત તૈજસ શરીરોને છોડ્યા છે. જીવ તે શરીરને છોડી દે પછી અસંખ્યાતકાળ સુધી તૈજસ પુદ્ગલ રૂપે તે મુક્ત તૈજસ શરીર રહી શકે છે. પ્રત્યેક જીવના મુક્ત તૈજસ શરીર અનંત હોવાથી તેની સંખ્યા સમસ્ત જીવોથી અનંતગણી વધુ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તૈજસ શરીર સર્વજીવથી અનંતગણા અધિક છે અથવા જીવવર્ગના અનંતમાં ભાગે છે. આ બંને કથનનું તાત્પર્ય એક જ છે. • સૂત્ર-૨૯૯/૭ : પ્રશ્નન : હે ભગવન્ ! કામણ શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! કાર્પણ શરીરના બે પ્રકાર છે. બદ્ધ અને મુક્ત. જેમ વૈજસ શરીરની વક્તવ્યતા પૂર્વે કહી છે તે જ રીતે કાર્યણ શરીર માટે કહેવું. • વિવેચન-૨૯૯/૭ 1 તૈજસ કાર્પણ શરીરના મુશ્કેલગ :- આ બંને શરીર જીવ સાથે અનાદિકાલથી છે. જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે જ તે આ બે શરીરને છોડે છે, તો પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયા પહેલાં જીવને તૈજસ કાર્પણ શરીરના મુક્તેલગ કેમ હોય ? સમાધાન એ છે કે શરીરધારી જીવને તે ઔદાસ્કિ તૈજસ કાર્પણ આદિ શરીરના પુદ્ગલ સમયેસમયે ક્ષીણ થતા રહે છે. તેમાં ાય અને ઉપચય થતા રહે છે. તેથી તે શરીરના જીર્ણ-શીર્ણ અને વ્યક્ત પુદ્ગલ લોકમાં રહે છે. કાર્યણ શરીર સર્વ સંસારી જીવને હોય છે માટે તેની સંખ્યા અનંત છે. તૈજસ અને કાર્પણ શરીરની સંખ્યા અને સ્વામી સમાન છે. આ બંને શરીર સાથે જ રહે છે. તેથી બંનેની સંખ્યા પરિમાણ સમાન છે. • સૂત્ર-૨૯૯/૮ - પ્રા :- હે ભગવન્ ! નૈરયિક જીવોને કેટલા ઔદારિક શરીર હોય ? ઉત્તર :- ગૌતમ ! ઔદારિક શરીર બે પ્રકારના કહ્યા છે, એ આ પ્રમાણે છે – બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ ઔદારિક શરીર નારકીઓને હોતા નથી અને Page #108 -------------------------------------------------------------------------- ________________ સૂગ-ર૯૯ ૧૯૩ મુકત ઔદારિક શરીરનું કથન ઔધિક ઔદારિક શરીર પ્રમાણે જણવું અથતિ નાસ્કીઓના મુક્ત ઔદાકિ શરીર અનંત છે. પ્રશ્ન :- હે ભગવન! નારકીઓને વૈક્રિય શરીર કેટલા છે? ઉત્તર * ગૌતમ ! નાસ્કીઓને વૈક્રિય શરીર બે પ્રકારના છે – (૧) બદ્ધ (૨) મુકત. તેમાં બદ્ધ ઐક્રિય શરીર અસંખ્યાત છે. (૧) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળના, સમય પ્રમાણ, (૨) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિÉભસુચીપહોળાઈ અંગુલuદેશના પ્રથમ વર્ગમૂળને બીજી વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ નિuઝ થાય તેટલા પ્રદેશની પહોળી હોય છે અથવા અંગુલના બીજ વમુળના નપમાણ શ્રેણીઓ જાણવી અથતિ અંગુલના બીજ વગ મુલ પ્રમાણ આકાશપદેશોને ત્રણ વાર ગુણવાથી જે રાશિ થાય તેટલી શ્રેણીઓ અને તે શ્રેણીઓના પ્રદેશ તુરા નાકીના વૈક્રિયશરીરના બઢેલક જાણાવા. મુક્ત વૈક્રિય શરીર ઔધિક મુક્ત ઔદાશ્મિ શરીર જેટલા છે. :- હે ભગવના નાફીઓને કેટલા આહાક શરીર છે? ઉત્તર :હે ગૌતમ આહાફ શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુકત. નાકીઓને બદ્ધ આહાક શરીર નથી. મુક્ત આહાક શરીરનું કથન ઔધિક મુક્ત ઔઘરિક શરીર પ્રમાણે જાણવું. નારકીના પૈક્રિય શરીરના વિષયમાં કહ્યું તે જ પ્રમાણે તૈજસ-કામણ શરીર માટે જાણવું. • વિવેચન-ર૯૯૮ :આ સૂત્રોમાં નારકીઓના બદ્ધ અને મુક્ત પાંચે શરીરનું પરિમાણ બતાવ્યું છે. નાકીના ઔદારિક શરીર :- નાસ્કીઓ વૈક્રિય શરીરધારી છે, તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ તાકીઓને ઔદારિક શરીર હોય છે. નાકીઓ પૂર્વભવમાં મનુષ્ય કે તિર્યંચ પર્યાયમાં હોય ત્યારે તેમને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક શરીરને છોડીને નાક પર્યાયમાં આવે છે, તેથી નારકીઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. તે અનંતનું કથન સામાન્ય જીવના મુક્ત ઔદારિક શરીર પ્રમાણ હોય છે. નાકીના વૈક્રિયશરીર :- નારકીઓને ભવસ્થ શરીર પૈક્રિય છે. જેટલા નાકી તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. નાચ્છીઓ અસંખ્યાત છે અને પ્રત્યેકને પોતાનું વૈક્રિય શરીર હોવાથી બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત હોય છે. આ અસંખ્યાતનું પરિમાણ કાળ અને ક્ષેત્રથી દર્શાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા નાશ્તીઓના બદ્ધ વૈક્રિય શરીર છે. નારકીને મુક્ત વૈદિયશરીર મુક્ત ઔદાકિ શરીરની જેમ અનંત છે. ૧૯૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નાકીને બદ્ધ આહાક શરીર નથી. મુક્ત આહાક શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીર, બદ્ધ-મુક્ત વૈક્રિય શરીરની સમાન છે કારણ કે આ બંને શરીર બધા જ નાસ્કીઓને હોય છે. વૈક્રિય શરીર પણ બધા નારકીને છે, તેથી તેની સમાન તૈજસ-કામણ શરીરનું વક્તવ્ય જાણવું. • સૂત્ર-૨૯/૯ : હે ભગવન! અસુકુમારોને કેટલા ઔદારિક શરીર છે ? અસુકુમારો માટે નારકીની જેમ ઔદારિક શરીરનું કથન કરવું. અથતિ બદ્ધ ઔદારિક શરીર નથી. મુકત ઔદાકિ શરીર અનંત છે, તે નારકી પ્રમાણે છે.. પ્રશન :- હે ભગવન્ ! અસુકુમારોને કેટલા વૈક્રિય શરીર છે ઉત્તર :હે ગૌતમ અસમાના સૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે. જેમકે બદ્ધ અને મુકવું. તેમાં જે બદ્ધ વૈદિક્ય છે, તે અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિÉભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગપ્રમાણ છે. મુકત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. પ્રથન - હે ભગવાન ! અસુકુમારોને કેટલા આહારક શરીર છે? ઉત્તર • હે ગૌતમ ! બે પ્રકારના કહા છે, તે આ પ્રમાણે છે, બદ્ધ અને મુકત. તે બંને અસુરકુમારના ઔદારિક શરીરની જેમ કહેતા. સુકુમારોના ઐક્રિય શરીરની જેમ તેઓના તૈજસ અને કામણ શરીર સંબંધી બદ્ધ-મુક્ત શરીરની વક્તવ્યતા જાણતી. નાગકુમારપ્પી લઈ સ્વનિતકુમાર સુધીના સર્વ ભવનવાસી દેવોના પાંચ શરીર સંબંધી કથન અસુરકુમારની જેમ જ ગણવું. • વિવેચન-૨૯/૯ : નારકીની જેમ અસુરકુમારાદિ દસે પ્રકારના ભવનપતિ દેવો ભવસ્થ વૈક્રિયશરીરવાળા છે. તેથી તેમને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વભવોમાં ઔદાકિ શરીર છોડીને આવ્યા હોવાથી તેઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. ભવનપતિ દેવોને બદ્ધ વૈકિય શરીર અસંખ્યાત છે. પ્રત્યેક ભવનપતિ દેવને એક-એક પૈક્રિય શરીર છે માટે જેટલી ભવનપતિ દેવોની સંખ્યા તેટલી બદ્ધ વૈક્રિય શરીરની સંખ્યા છે. તે અસંખ્યાત બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ-કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રયી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. અસુરકુમાર નાકોની અપેક્ષાઓ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે રતનપભાં પ્રથમ નરકના નાકીની અપેક્ષાએ સમસ્ત ભવનવાસી દેવ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેથી Page #109 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯૯ સમસ્ત નારકોની અપેક્ષાએ તો અસુરકુમાર અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તે સ્પષ્ટ છે. ૧૯૯ ભવનપતિ દેવોના મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદાકિની જેમ અનંત છે. ભવનપતિ દેવોને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહાક શરીર અનંત છે. ભવનપતિ દેવને વૈક્રિયશરીરની જેમ વૈજસ-કાર્પણ શરીર અવશ્ય હોય છે માટે વૈક્રિય શરીરની જેમ બદ્ધ તૈજસ-કાર્પણ અસંખ્યાત છે અને મુક્ત અનંત છે. • સૂત્ર-૨૯૯/૧૦ - હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા ઔદાકિ શરીર છે ? તેઓને ઔદાકિ શરીર બે પ્રકારના છે, બદ્ધ અને મુક્ત. આ બંને પ્રકારના શરીરોની સંખ્યા સામાન્ય બદ્ધ અને મુકત ઔદારિક શરીર પ્રમાણે જાણવી. પ્રા : હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને વૈક્રિય શરીર કેટલા પ્રકારના છે ? ઉત્તર :- હે ગૌતમ ! બદ્ધ અને મુક્ત. આ બે પ્રકારના શરીરમાંથી તેને બદ્ધ વૈક્રિય શરીર નથી. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદાકિની જેમ અનંત છે. આહારક શરીરની વક્તવ્યતા પણ તે રીતે (વૈક્રિયની જેમ) જાણવી જોઈએ. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીરની પ્રરૂપણા તેના ભદ્ધ“મુક્ત ઔદારિક શરીર પ્રમાણ જાણવી. જે રીતે પૃથ્વીકાયિકોમાં પાંચ શરીરનું સંખ્યા પરિમાણ બતાવ્યું, તે પ્રમાણે અપકાય અને તેઉકાયમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ જાણવું. • વિવેચન-૨૯૯/૧૦ : પૃથ્વી-પાણી અને અગ્નિ ભવ સ્વભાવથી ઔદારિક શરીરધારી છે. તેમના બદ્ધ ઔદારિક શરીર સામાન્ય બદ્ધ ઔદાકિની જેમ અસંખ્યાત છે અને મુક્ત ઔદારિક શરીર-સામાન્ય મુક્ત ઔદાકિની જેમ અનંત છે. આ ત્રણે સ્થાવરકાયને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહાસ્ક શરીર ભવ-સ્વભાવથી હોતા નથી. પૂર્વભાવોની અપેક્ષાએ મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે અને પૂર્વના મનુષ્ય ભવની અપેક્ષાએ મુક્ત આહારક શરીર પણ અનંત છે. બદ્ધ-મુક્ત હૈજા-કાર્યણ શરીર, સામાન્ય ઔદાકિવત્ જાણવા અર્થાત્ બદ્ધ તૈજસ કાર્મણ શરીર અસંખ્યાત છે અને મુક્ત તૈજસ કાર્યણ શરીર અનંત છે. પૃથ્વી પાણી અગ્નિ આ ત્રણે પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા ઔદારિક શરીર હોય તેટલા જ તૈજસ-કાર્મણ શરીર હોય. તેથી બદ્ધ-મુક્ત તૈજસ, કાર્પણ શરીરમાં ઔદાકિ શરીરનો જ અતિદેશ કરેલ છે. • સૂત્ર-૨૯૯/૧૧ : 1 : હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલા ઔદારિક શરીર હોય છે ? ઉત્તર :- પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન - પ્રશ્નન - હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલા વૈક્રિય શરીર હોય છે ? ઉત્તર :- હે ગૌતમ ! વાયુકાયિકોને વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે . બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. જો સમયે-સમયે એક-એક શરીરનું અપહરણ કરવામાં આવે તો (ક્ષેત્ર) પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સંપૂર્ણ રીતે અપહરણ કરી શકાય. પરંતુ તેવો અપહાર ક્યારેય કર્યો નથી. મુક્ત વૈક્રિય શરીર સામાન્ય મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. બદ્ધ આહારક શરીર તેને હોતા નથી. મુક્ત આહાક શરીર અનંત છે. બદ્ધ-મુક્ત તૈજસ-કાર્પણની વક્તવ્યતા પૃથ્વીકાયિકના બદ્ધ-મુકત તૈજસ કામણ પ્રમાણે જાણવી. ૨૦૦ • વિવેચન-૨૯૯/૧૧ : વાયુકાયિક જીવોના ઔદારિક, આહારક, વૈજસ, કાર્મણ શરીર તો પૃવીકાયિકની જેમજ સમજવા તેમાં કોઈ વિશેષતા નથી. માત્ર વૈક્રિય શરીરમાં વિશેષતા છે. વાયુકાયમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે તે અસંખ્યાતનું પરિમાણ બતાવતા કહ્યું છે કે સમયે-સમયે તેમના એક-એક વૈક્રિય શરીરને બહાર કાઢવામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે કાઢી શકાય. આ પ્રરૂપણા કેવળ સમજાવવા માટે છે. આ રીતે વાયુકાયના વૈક્રિય શરીરનું અપહરણ કોઈ વ્યક્તિએ ક્યારેય કર્યું નથી. વાયુકાયિક જીવોની સંખ્યા તો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. છતાં તેઓના બદ્ધ વૈક્રિય અલ્પ છે તેનું કારણ એ છે કે વાયુકાયિકના ચાર પ્રકાર (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા, (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પર્યાપ્તા. તે ચારમાંથી પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિયલબ્ધિ હોય છે. પર્યાપ્ત બાદર વાયુકાયમાં પણ ત્રસ નાડીમાં રહેલા જીવોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોને જ વૈક્રિય લબ્ધિ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા બાદર વાયુકાયિકોના અસંખ્યાતમા ભાગવર્તી જીવો જ વૈક્રિય શરીર બનાવે તેથી તેનું પ્રમાણ અલ્પ છે. • સૂત્ર-૨૯૯/૧૨ ન વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ. પ્રશ્ન :- હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવોને તૈજસ-કાર્પણ શરીર કેટલા હોય છે ? ઉત્તર ઃ- હે ગૌતમ ! ઔધિક તૈજસ-કાર્પણ શરીરનું જેટલું પ્રમાણ કહ્યું છે, તેટલા વનસ્પતિકાયિકોના તૈજસ-કામણ શરીર જાણવા. • વિવેચન-૨૯૯/૧૨ : વનસ્પતના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. વનસ્પતિમાં અનંત જીવો છે પણ અનંત અનંત જીવ વચ્ચે ઔદારિક શરીર એક એક હોવાથી ઔદાકિ શરીર અસંખ્યાત જ છે. બદ્ધ વૈક્રિય કે આહારક શરીર નથી. મુક્ત ઔદાકિ, વૈક્રિય, Page #110 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૯ ર0 ૨૦૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આહારક શરીર અનંત છે. વનસ્પતિમાં બદ્ધ તૈજસ-કામણ શરીર અનંત છે. જેટલા વનસ્પતિકાયિક જીવો તેટલા જ બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. અનંત-અનંત જીવોનું દારિક શરીર એક હોવા છતાં સર્વ જીવોના તૈજસ-કામણ શરીર સ્વતંત્ર છે. તેથી વનસ્પતિમાં અનંત જીવો છે તેટલા જ અનંત બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. મુક્ત તૈજસ-કાર્પણ શરીર પણ અનંત છે. તે ઔધિક વર્ણન અનુસાર સમજવા. સૂત્ર-૨૯/૧૩ :પ્રન • હે ભગવાન ! બેઈન્દ્રિય જીવોને કેટલા ઔદારિક શરીર હોય છે ? ઉત્તર :- હે ગૌતમ બેઈન્દ્રિયોને ઔદારિક શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે - બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ દારિક શરીર છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિર્કભસૂચિ અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે. તે વિર્કભસૂચિ એક શ્રેણીuદેશના અસંખ્યાત વર્ગમૂળના યોગ પ્રમાણે છે. બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીર દ્વારા પતર અપહૃત કરાય તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં અપહર્ત થાય છે. કાળ-ક્ષેત્રથી અંગુલ માત્ર પ્રતર અને આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ પ્રતિભાગથી સંપૂર્ણ પ્રતર અપહત થાય તેટલા બેઈન્દ્રિયના બદ્ધ ઔદારિક શરીર છે. મુક્ત ઔદારિક શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા હોય છે. બેઈન્દ્રિયોને બદ્ધ ક્રિય અને બદ્ધ આહારક શરીર નથી, મુકત વૈક્રિય, આહારક શરીર, મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બદ્ધ અને મુક્ત વૈરાકામણ શરીર બેઈન્દ્રિયના બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બેઈન્દ્રિયના બદ્ધ અને મુક્ત પાંચે શરીર પ્રમાણે તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં કહેવું. • વિવેચન-૨૯૯/૧૩ - બેઈન્દ્રિય જીવો પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા બેઈન્દ્રિય જીવો છે તેટલા તેના બદ્ધ ઔદારિક શરીર જાણવા. બેઈન્દ્રિય જીવો અસંખ્યાત છે તેથી બદ્ધ દારિક શરીર અસંખ્યાત છે. કાળથી પરિમાણ-કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના જેટલા સમય છે તેટલા છે. ક્ષેત્રથી પરિમાણ - ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત કોટાકોટિ યોજનની વિખંભસૂચિ પ્રમાણ અસંખ્યાત શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બદ્ધ ઔદારિક શરીર બેઈન્દ્રિય જીવોમાં હોય છે. બેઈન્દ્રિય જીવોના બદ્ધ ઔદારિક શરીરની અસંખ્યાત સંખ્યાતનું પરિમાણ સૂણકાર બીજી રીતે અર્થાતુ અપહાર વિધિથી બતાવે છે - પ્રતર અપહાર. અસલ્કતાનાથી પ્રતરના આકાશપદેશોનો અપહાર કરવામાં આવે, તે “પ્રતર અપહાર” કહેવાય છે. કાળકોટથી પ્રતર અપહાર વિધિ :- પ્રતરના આકાશ પ્રદેશ ઉપર બેઈન્દ્રિય જીવોને સ્થાપિત કરી તેનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય. કેટલા ક્ષેત્ર પર બેઈન્દ્રિયને સ્થાપવા અને કેટલા સમયે તે બેઈન્દ્રિય જીવનો અપહાર કરવો તે સૂચવવા સૂત્રકારે કહ્યું છે કે – મંગુનપથરસ :- એક પ્રતર સાત રાજુ લાંબો અને સાત રાજુ પહોળો હોય છે. તે પ્રતરના ગુલ પ્રમાણ ક્ષેત્રને અંગુલ પ્રતર કહે છે. તેનો અસંખ્યાતમો ભાગ અહીં વિવક્ષિત છે. તે પ્રતરનો પ્રતિભાણ કહેવાય છે. પ્રતિભાણ એટલે પ્રતરનો ખંડ કે વિભાગ. તાત્પર્ય એ છે કે અંગુલ પ્રતના અસંખ્યાતમાં ભાગ ઉપર ક્રમથી એક એક બેઈન્દ્રિય જીવને સ્થાપવા અથવા અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા બેઈન્દ્રિય જીવને પ્રતર ઉપર સ્થાપવા. આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે તે પ્રતર પર સ્થાપિત બેઈન્દ્રિય જીવોનો ઉપહાર કરવો. આ રીતે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતરને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થાય છે. પ્રતર પર સ્થાપિત અંગુલ પ્રતના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાવાળા બેઈન્દ્રિય જીવને, આવલિકાના અસંખ્યાતમા ભાગે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતર બેઈન્દ્રિયોથી ખાલી થઈ જાય, એક પણ બેઈન્દ્રિય જીવ ન રહે, તેટલા બેઈન્દ્રિયોના બદ્ધ દારિક શરીર છે. આ રીતે બેઈન્દ્રિય જીવોના બદ્ધેલક દારિક શરીર (૧) કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે – (૨) ફોગથી-ઘનીકૃત લોકની અસંખ્ય ક્રોડાકોડ યોજન પ્રમાણ વિકેભ સચિવાળી શ્રેણીઓના આકાશપ્રદેશ પ્રમાણ છે. (3) દ્રવ્યથી-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પ્રતર ક્ષેત્રમાં આવલિકાના અસંખ્યાતમા ભાગે એક-એક બેઈન્દ્રિયને સ્થાપિત કરતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલી સંખ્યા બેઈન્દ્રિય જીવોની અને તેના ઔદારિક બàલકની છે. • સૂત્ર-૨૯/૧૪ - તિચિ પંચેન્દ્રિય જીવોના ઔદારિક શરીરની સર્વ વકતવ્યતા બેઈન્દ્રિય જીવોના દારિક શરીર પ્રમાણે જણવી. પ્રથન :- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોને કેટલા પૈક્રિય શરીર હોય છે? હે ગૌતમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં વેકિય શરીર બે પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાતનું પરિમાણ, કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળના જેટલા સમય તેટલા બદ્ધવૈક્રિય શરીર તિચિ પંચેન્દ્રિયોના છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણીઓની વિર્ષાભ સૂચિના આકાશપદેશ તુલ્ય છે. તે વિદ્ધભ સૂચિ અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્ય આકાશપદેશના પ્રથમ વકૂિલના અસંખ્યાતમા Page #111 -------------------------------------------------------------------------- ________________ સૂગ-ર૯ ૨૦૩ ભાગ તુલ્ય ગણવી. મુકત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત ઔદારિક પ્રમાણે અનંત ગણવા. આહારક શરીરનું વકતવ્ય બેઈન્દ્રિય પ્રમાણે જાણવું આથતિ તિર્યંચ પંચેન્દ્રિયોને બદ્ધ આહાક શરીર હોતા નથી. મુકત આહારક શરીર અનંત છે. બદ્ધ-મુક્ત વૈજસ-કામણ શરીર તેના જ બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. • વિવેચન-ર૯૯/૧૪ : આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના પાંચે શરીરના બધેલક મુશ્કેલગનું વર્ણન છે. તેમાં તેના ઔદારિક શરીરના બદ્ધેલક મુશ્કેલગ બેઈન્દ્રિયની સમાન કહ્યા છે. લોકમાં બેઈન્દ્રિય જીવ પંચેન્દ્રિયથી વિશેષાધિક છે માટે પંચેન્દ્રિયના બદ્ધલક શરીર બેઈન્દ્રિયથી કંઈક ન્યૂન સમજવા. પંચેન્દ્રિયના આહાક, તૈજસ, કામણ શરીરના બદ્ધેલક મુશ્કેલગ સૂત્રથી જ સ્પષ્ટ છે અર્થાત્ તે પણ બેઈન્દ્રિયની સમાન છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈક્રિય શરીર હોય છે. બેઈન્દ્રિયમાં તે હોતું નથી. તે બદ્ધ વૈક્રિય શરીરના પરિમાણનું સ્પષ્ટીકરણ સૂત્રમાં આ પ્રમાણે કર્યું છે. તિર્યંચ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર પ્રતરના અસંખ્યાત ભાગની અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. તે શ્રેણીઓ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. • સૂત્ર-૨૯/૧૫ - પ્રશ્ન :- હે ભગવન ! મનુષ્યોને કેટલા ઔદાકિ શરીર હોય છે ? ઉત્તર હે ગૌતમ! મનુષ્યોમાં ઔદાકિ શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે • બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત અસંખ્યાત હોય. જઘન્ય પદે સંખ્યાત હોય છે તે સંખ્યાત ક્રોડાકોડી અથતિ ર૯ આંક પ્રમાણ હોય છે. તે ૨૯ આંક ત્રણ યમલથી વધુ અને ૪ યમલથી ઓછા પ્રમાણમાં છે અથવા પંચવર્ષથી ગુણિત છા વગપમાણ હોય છે. અથવા ૯૬ છેદનક રાશિ જેટલા હોય છે. મનુષ્ય ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત છે. કાલથી સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી-કાલથી તેનો પહાર થાય. ક્ષેત્રથી એક મનુષ્ય અધિક હોય તો શ્રેણીનો પાર થાય. શ્રેણીનો ઉપહાર કાલ અને હોમની અપેક્ષાએ રીતે સમજવો. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીથી તેનો ઉપહાર થાય છે. ફોગથી ગુલપદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વમૂિલથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તેટલા ક્ષત્રમાં એક એક મનુષ્યને રાખે તો એક શ્રેણી પૂરિત થાય અને એક મનુષ્યની જ બાકી રહે તેટલા ઉત્કૃષ્ટ મનુષ્ય જમવા અથવા તેટલા પ્રદેશોથી એક એક મનુષ્યનો અપહાર થાય તો શ્રેણી પ્રદેશોમાં એક મનુષ્યના પ્રદેશ બાકી રહે ત્યારે મનુષ્યોનો અપહાર પૂર્ણ થઈ જાય. મુક્ત ઔદાકિ શરીર મુકd ઔધિક ઔદારિક શરીર પ્રમાણ જાણવા. પ્રથન • હે ભગવાન ! મનુષ્યોને કેટલા પૈક્રિય શરીર હોય છે ? ઉત્તર ૨૦૪ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન - હે ગૌતમ! મનુષ્યોને બે પ્રકારના વૈક્રિય શરીર કહl છે. બદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધ વૈકિય શરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે અપહત કરતાં, સંખ્યાતકાળમાં અપહત થાય છે પણ તેમ કોઈ અપહૃત કરતું નથી. મુક્ત વૈક્રિય શરીર, મુક્ત ઔદારિક પ્રમાણે જાણાવા. પ્રવન - હે ભગવન્! મનુષ્યોને કેટલા આહાક શરીર હોય છે ? ઉત્તર • હે ગૌતમ / મનુષ્યોને આહારક શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ ક્યારેક હોય ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક-બેત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર (બે હજારથી નવ હજાર) હોય છે. મુક્ત આહારક શરીર મુક્ત ઔદાકિની જેમ અનંત હોય છે. મનુષ્યના બદ્ધ-મુક્ત તૈજસ, કામણ શરીર, મનુષ્યોના બદ્ધ મુક્ત દારિક શરીર પ્રમાણે જાણવા. વિવેચન-૨૯૯/૧૫ - મનધ્યને ભવ સ્વભાવથી ઔદારિક શરીર છે. મનુષ્યના બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. મનુષ્ય બે પ્રકારના છે. (૧) ગર્ભજ મનુષ્ય (૨) સંમૂચ્છિમ મનુષ્ય. સંમૂચ્છિમ મનુષ્યનો ઉત્પત્તિ વિરહકાળ ૨૪ મુહૂર્તનો હોય છે. જ્યારે વિરહકાળ હોય ત્યારે એક પણ સંમૂચ્છિમ મનુષ્ય ન હોય. તે સમયે એકલા ગર્ભજ મનુષ્યો હોય ત્યારે તે સંખ્યાત હોય છે. તેથી બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય તેમ કહ્યું છે અને સંમૂસ્કિમ મનુષ્યનો વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યના ઔદારિક શરીર અસંખ્યાત હોય છે. સંપૂમિ મનુષ્યો એક શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. ગર્ભજ અને સંમૂછિમ બંને મનુષ્યો મળીને અસંખ્યાત હોય માટે બંનેના મળીને બદ્ધ ઔદારિક શરીર પણ અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે. (3) મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર જઘન્યપદે ૯૬ છેદનકદાયીરાશિ તુલ્ય હોય છે. અંક રાશિના અર્ધભાણ કરવામાં આવે તે છેદનક કહેવાય છે. એકવાર અભાણ થાય તો એક છેદનક કહેવાય. બે વાર અર્ધભાગ કરી એક પર્વત પહોંચાય તો તેના બે છેદનક કહેવાય અને ત્રણ અર્ધભાગ થાય તો તેના 3 છંદનક કહેવાય. જેમકે પ્રથમ વર્ગ ૪ છે. તેના બે છેદનક થશે. પહેલો અર્ધભાગ-૨ થશે અને તે બેનો પાછો અર્ધભાગ કરતાં એક થશે. માટે ૪ આંકના બે છેદનક કહેવાય. બીજો વર્ગ ૧૬ છે તો તેના ૪ છેદનક થાય. પ્રથમ છેદનક ૮, બીજો છેદનક-૪, બીજો છેદન-૨ અને ચોથો છેદનક એક થશે. તૃતીય વર્ગ ૫૬ના આઠ છેદનક છે. ચોથા વર્ગના ૧૬, પંચમવર્ગના 3૨ અને છઠા વર્ગના ૬૪ છેદનક છે. પાંચમા છઠા વર્ગના છેદનકને જોડવાથી ૯૬ છેદનક થશે. આ ૯૬ છેદનક કરનારી રાશિ છે અથવા એક અંકને સ્થાપિત કરી ઉત્તરોત્તર ૯૬ વાર બમણા-બમણા કરતાં જે રાશિ Page #112 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૯ ૨૦૫ ૨૦૬ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આવે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. ૯૬ વાર છેદ આપી શકાય તેવી સશિ ૨૯ અંક પ્રમાણ છે અને તેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. તેટલા જ જઘન્યપદે બદ્ધ ઔદારિક શરીર જાણવા. ઉત્કૃષ્ટ પદે મનુષ્યો અને મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. સંમૂછિમ મનુષ્યો અસંખ્યાત છે. સંમૂચ્છિમ મનુષ્યોનો જ્યારે વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યો અસંખ્યાત હોય છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે. તેથી અસંખ્યાતનું પરિમાણ નકારે કાળ અને ક્ષેત્રથી બતાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ દારિક શરીર છે. મનુષ્યોને બદ્ધવૈક્રિય શરીર સંખ્યાત છે. વૈકિપલબ્ધિ ગર્ભજ મનુષ્યોને જ હોય છે અને તેમાં પણ બધા મનુષ્યોને નથી હોતી, કેટલાકને જ હોય તેથી સંખ્યાત કહ્યા છે. મુકત વૈક્રિય શરીર અનંત છે. મનુષ્યોમાં બદ્ધ આહારક શરીર ક્યારેક હોય ક્યારેક ન પણ હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક-બે-ત્રણ ઉત્કૃષ્ટ અનેક હજાર (૨ થી ૯ હજાર) સંભવે છે. મુક્ત આહારક-શરીર અનંત છે. બદ્ધ તૈજસ-કામણ શરીર ઔદારિકની જેમ બધાને જ હોય છે. અર્થાત્ બદ્ધ અસંખ્યાત અને મુક્ત, તૈજસ-કાર્પણ અનંત છે. મનુષ્યોમાં પાંચે શરીરના બદ્ધ-મુક્ત શરીરનું સંગાપરિમાણ બતાવ્યું, તે અનેક જીવોની અપેક્ષાએ તથા કાળની ભિન્નતાની અપેક્ષાએ છે. કોઈ એક મનુષ્યને એક સાથે પાંચે શરીર સંભવતા નથી. એક જાવને એક સમયે વઘમાં વધુ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિઓ એક સાથે એક મનુષ્યને સંભવે છે પરંતુ બંને લબ્ધિનો પ્રયોગ એક સાથે થતો નથી. તેથી લબ્ધિજન્ય આ બંને શરીર એક સાથે સંભવિત નથી. આહારક શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા છે અને વૈક્રિય શરીરની સંખ્યામાં જઘન્ય એક, બે, ત્રણ કહ્યા નથી. તેનું કારણ એ છે કે આહારક શરીરી મનુષ્ય ક્યારેક હોય, ક્યારેક ન હોય પરંતુ વૈક્રિય શરીરઘારી મનુષ્ય સદા સંખ્યાતા હોય જ. આ સૂત્રથી અને પ્રજ્ઞાપના, ભગવતી સૂઝથી પણ સિદ્ધ છે કે મનુષ્યમાં વૈક્રિચશરીરી શાશ્વતા હોય છે, તેનો વિરહ થતો નથી. કારણ કે ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરે સમૃદ્ધિ સંપન્ન મનુષ્યોમાં કોઈ ને કોઈ વૈકિય લબ્ધિનો પ્રયોગ કરતા જ રહે છે. મનુષ્યમાં વૈક્રિય યોગ અને વૈક્રિય મિશ્રયોગ બંને શાશ્વત કહ્યા છે. • સૂત્ર-૨૯/૧૬ : વાણવ્યંતર દેવોના ઔદારિક શરીરનું પ્રમાણ નરકના ઔદારિક શરીર જેમ જ જાણવું અથતિ વણવ્યંતર દેવોને બદ્ધ-દારિક શરીર ન હોય અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. પ્રશ્ન :- વાણવ્યંતર દેવોને કેટલા વૈક્રિય શરીર હોય ? ઉત્તર :- હે ગૌતમાં તેઓને બે પ્રકારના વૈકિય શરીર છે – બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ વૈચિશરીર અસંખ્યાત છે, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી--અવસર્પિણી કાલમાં અપહત થાય છે. ગ્રાથી ખતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણી જેટલા છે. તે શ્રેણીઓની વિર્કભસૂચિ તિચિ પંચેન્દ્રિયથી અસંખ્યાતમાં ભાગ હીન ગણવી. પતરના સંખ્યાત સો યોજન વર્ગ પ્રમાણ ક્ષેત્રમણી એક એકબંતરનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા અંતર છે. મુકત વૈચિશરીર ઔધિક મુકત ઔદારિક પ્રમાણે જાણવા. - વાણવ્યંતરોના બંને પ્રકારના આહારક શરીરનું પરિમાણ અસુરકુમાર દેવોના આહારક શરીરની જેમ જાણવું. પ્રશ્ન • વાણવ્યંતર દેવોને કેટલા તૈજસ-કામણ શરીર હોય છે ? ઉત્તર :- તેઓના વૈક્રિય શરીર પ્રમાણે જ તેઓના તૈજસક્કામણ શરીર જાણવા. • વિવેચન-૨é/૧૬ : વાણવ્યંતર દેવો પૈક્રિય શરીરધારી છે. તેથી તેઓને બદ્ધ ઔદાકિ શરીર નથી. મુક્ત ઔદારિક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે. વૈક્રિય શરીર અસંખ્યાત છે, વાણવ્યંતરના બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહેલી અસંખ્યાત શ્રેણી પ્રમાણ બતાવ્યું છે. • સૂત્ર-૨૯૯/૧૭ : પ્રજન - હે ભગવન જ્યોતિક દેવોના ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર :- ગૌતમજ્યોતિક દેવોના ઔદારિક શરીરો નાસ્કોના ઔદારિક શરીર સમાન છે. પ્રથન • હે ભગવાન ! જ્યોતિષ દેવોના વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર : હે ગૌતમ તેઓને બે પ્રકારના વૈક્રિયશરીર છે . બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ વૈકિચશરીર ચાવતુ તેઓની વિર્કભસૂચિ સુધી વર્ણન યંતરની જેમ કહેવું. પ્રતરના પૂરણ અપહારમાં બસો છપાન અંગુલ વર્ગ ક્ષેત્રમાં એક એક જ્યોતિષીને રાખે તો પતર પૂરિત થાય તેટલા જ્યોતિષી છે અથવા બસો છuપના અંગુલ વM મથી એક એક જ્યોતિષીનો અાપહાર થાય તો આખો પતર ખાલી થઈ જાય તેટલા જ્યોતિષી છે. તેના મુક્ત ઐક્રિચશરીર ઔધિક મુકત ઔદારિક પ્રમાણે જાણવા. જ્યોતિષ દેવોના આહાફ શરીર નાસ્કોના આહાક શરીર પ્રમાણે જાણવા અથતિ બદ્ધ આહાક શરીર નથી અને મુક્ત આહારક શરીર અનંત છે. જ્યોતિષ દેવોના બદ્ધ-મુક્ત તૈજસ-કામણ શરીર તેઓના ભ૮-મુકત વૈયિ શરીર જેટલા છે. • વિવેચન-૨૯/૧૭ : જ્યોતિક દેવોને બદ્ધ ઔદારિક અને બદ્ધ આહારક શરીર નથી. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતના અસંખ્યમાં ભાગની અસંખ્યાત Page #113 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯૯ શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. વ્યંતર દેવોની જેમ જ્યોતિક દેવોમાં પણ સૂત્રકારે વિખુંભસૂચિનું માપ અધ્યાહાર રાખ્યું છે. ટીકાકારે તેની સ્પષ્ટતા કરી છે કે વ્યંતરો કરતાં જ્યોતિષીઓ સંખ્યાતગુણ અધિક છે માટે તેઓની વિકંભ સૂચિ સંખ્યાતગુણ અધિક જાણવી. અહીં જ્યોતિષીની અસંખ્ય સંખ્યાનું પરિમાણ બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે કે ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતખંડ પર એક એક જ્યોતિષ્કના બદ્ધ વૈક્રિય શરીરને સ્થાપે તો સંપૂર્ણ પ્રતર વૈક્રિય શરીરથી ભરાઈ જાય અથવા તે સ્થાપિત શરીરોને બહાર કાઢવામાં આવે તો ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો જ્યોતિષીના સર્વ બદ્ધ વૈક્રિય શરીર નીકળી જાય ત્યારે એક પ્રતર ખાલી થાય. ૨૦૩ • સૂત્ર-૨૯૯/૧૮ મ પ્રા - હે ભગવન્ ! વૈમાનિક દેવોના ઔદારિક શરીર કેટલા હોય છે ? ઉત્તર :- હે ગૌતમ ! નાકીના ઔદારિક શરીરની જેમ વૈમાનિક દેવના ઔદારિક શરીરની વક્તવ્યતા જાણવી. પ્રશ્ન : ભગવન્ ! વૈમાનિક દેવોના વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર ઃગૌતમ ! વૈમાનિક દેવના વૈક્રિય શરીર બે પ્રકારે છે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં પહત થાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાતભા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે. તે શ્રેણીઓની વિકભસૂચિ અંગુલપદેશના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર ઔધિક ઔદારિક શરીર પ્રમાણ છે. વૈમાનિક દેવોના બદ્ધ મુક્ત આહારક શરીર, નારકીના બ-મુક્ત આહારક શરીર જેટલા છે. બદ્ધ મુક્ત તૈજસ, કાર્પણ શરીર તેઓના બદ્ધ-મુક્ત વૈક્રિય શરીરાનુસાર છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ અને પલ્યોપમનું વર્ણન સમાપ્ત થયું, તેમજ વિભાગ નિ કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થયું. • વિવેચન-૨૯૯/૧૮ : નાકીની જેમ વૈમાનિક દેવોમાં બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધ આહાક શરીર હોતા નથી અને મુક્ત ઔદારિક અને આહારક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે. વૈમાનિક દેવોમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. સમયે-સમયે એક-એક બદ્ધ વૈક્રિય શરીરનું અપહરણ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાતનું પ્રમાણ બતાવતા કહ્યું છે કે પ્રતરના અસંખ્યાતમા “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ તેટલા બદ્ધ વૈક્રિય શરીર વૈમાનિક દેવોના છે. તે વાતને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આ શ્રેણીઓની વિધ્યુંભ સૂચિનું પ્રમાણ અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળથી ગુણિત દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે અથવા અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળનો ધન કરતાં પ્રાપ્ત સંખ્યાનુસાર શ્રેણીઓની વિખુંભસૂચિ હોય છે. વૈમાનિક દેવોમાં જેટલા દેવ તેટલાં જ બદ્ધ વૈક્રિય તૈજસકાર્યણ શરીર હોય છે. તેથી વૈજસ-કાર્પણના કથન પ્રસંગે વૈક્રિય શરીરની જેમ તૈજસ-કાર્પણ હોય તેમ સૂત્રકારે કહ્યું છે. • સૂત્ર-૩૦૦ : ૨૦૮ ભાવ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ભાવ પ્રમાણ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે – (૧) ગુણ પ્રમાણ (ર) નય પ્રમાણ (૩) સંખ્યા પ્રમાણ. • વિવેચન-૩૦૦ : આ સૂત્રમાં સૂત્રકારે ભાવ પ્રમાણનું સ્વરૂપ તથા ભેદોનું કથન કર્યું છે. ‘મવર્ન 'માવ:' આ વ્યુત્પત્તિ અનુસાર ‘હોવા પણું' તે ભાવ કહેવાય છે. ભાવ એટલે સચેતનઅચેતન વસ્તુના પરિણામ. સચેતનના પરિણામ જ્ઞાનાદિરૂપ છે અને અચેતન વસ્તુના પરિણામ વર્ણાદિરૂપ છે. વિધમાન પદાર્થોના વર્ણાદિ અને જ્ઞાનાદિ પરિણામોને ભાવ કહેવામાં આવે છે અને આ વર્ણાદિ પરિણામોનો બોધ જેના દ્વારા થાય તે ભાવ પ્રમાણ કહેવાય છે. આ ભાવ પ્રમાણના ત્રણ પ્રકાર છે – (૧) ગુણપ્રમાણ :- ગુણથી દ્રવ્યોનું જ્ઞાન થાય છે અથવા ગુણો દ્વારા ગુણોનું ગુણરૂપ જ્ઞાન થાય છે. તેથી ગુણપ્રમાણ કહેવાય છે. (૨) નયપ્રમાણ :- અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને પ્રધાન કરી વસ્તુને જાણવી તે નય પ્રમાણ છે. (૩) સંખ્યાપ્રમાણ :- સંખ્યા એટલે ગણના કરવી, ગણનાનું જ્ઞાન જેના દ્વારા થાય તે સંખ્યા પ્રમાણ છે. • સૂત્ર-૩૦૧/૧ : પ્રા - ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ગુણ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) જીવ ગુણ પ્રમાણ (૨) જીવ ગુણ પ્રમાણ. અલા વક્તવ્ય હોવાથી પહેલા અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કરે છે. પ્રશ્ન :- અજીવગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અજીવગુણ પ્રમાણના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) વગુણ પ્રમાણ, (૨) ગંધગુણ પ્રમાણ, (૩) રસગુણ પ્રમાણ, (૪) સ્પર્શગુણ પ્રમાણ, (૫) સંસ્થાનગુણ પ્રમાણ. વર્ગગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? વર્ગગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે કૃષ્ણવર્ણગુણ પ્રમાણ ચાવત્ શુક્લવર્ણ પ્રમાણ. ગંધગુણ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સુરભિગંધ અને દુરભિગંધ પ્રમાણ. આ ગંધપ્રમાણનું સ્વરૂપ છે. - Page #114 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૦૧ પ્રશ્ન :- રસગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- રસગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - તીખોરસ યાવત્ મધુરસ. [ #* સ્પર્શગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સ્પર્શ ગુણપ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે કર્કશ સ્પર્શ યાવત્ રુક્ષ સ્પર્શ સંસ્થાન ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાન ગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન. • વિવેચન-૩૦૧/૧ : આ સૂત્રો દ્વારા સૂત્રકારે અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કર્યું છે. પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ-ક્રિયા, કરણ અને કર્મ, આ ત્રણ સાધનોમાં થાય છે. ભાવ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણોને જાણવારૂપ પ્રમિતિ, જાણવા રૂપ ક્રિયા પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર ગુણ સ્વયં પ્રમાણભૂત નથી પરંતુ જાણવા રૂપ ક્રિયા ગુણોમાં થાય છે. તે બંનેમાં અભેદોપચારથી ગુણોને પ્રમાણ માનેલ છે. - ૨૦૯ - આ સૂત્રોમાં અજીવ ગુણ પ્રમાણનું જે વર્ણન છે, તે મૂર્ત પુદ્ગલ દ્રવ્યના ગુણ પ્રમાણનું વર્ણન છે. ધર્માસ્તિકાય વગેરે જીવ દ્રવ્યના ગુણ અમૂર્ત છે, તે દૃષ્ટિગોચર થતાં નથી, તેથી ઉદાહરણ રૂપે પુદ્ગલના ગુણો ગ્રહણ કર્યા છે. જે દ્રવ્યમાં વર્ણાદિ હોય, તેમાં આકાર પણ હોય જ. વર્ણ અને આકારથી વસ્તુ દૃશ્ય બને છે માટે સંસ્થાન-આકારને પણ ગુણ પ્રમાણરૂપે ગ્રહણ કરેલ છે. અહીં આકાર પાંચ બતાવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં દીર્ઘ, હૃવ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, પ્રફુલ-વિસ્તીર્ણ અને પરિમંડલ સંસ્તાન સાત કહ્યા છે. તેમાં તાત્ત્વિક તફાવત નથી. આ પાંચમાં દીર્ઘ અને હ્રસ્વનો સમાવેશ થઈ જાય છે. • સૂત્ર-૩૦૧/૨ : પ્રશ્ન :- જીવ ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જીવ ગુણ પ્રમાણના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જ્ઞાનગુણ પ્રમામ, દર્શનગુણ પ્રમાણ અને ચાસ્ત્રિ ગુણ પ્રમાણ. પ્રł :- જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જ્ઞાનગુણ પ્રમાણના ચાર ભેદ છે તે આ પ્રમાણે છે – (૧) પ્રત્યક્ષ, (ર) અનુમાન, (૩) ઉપમાન, (૪) આગમ પ્રશ્ન : પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષ. - પ્રશ્ન :- ઈન્દ્રિય પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઈન્દ્રિય પ્રત્યક્ષનતા પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે • (૧) શ્રોત્રોન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ધાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) અવેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈન્દ્રિય પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (ર) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. 41/14 - ૨૧૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૩૦૧/૨ - પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યક્ષજ્ઞાન ગુણ પ્રમાણના ભેદ પ્રભેદનું કથન છે. પ્રત્યક્ષ :- પ્રતિ અને અક્ષ આ બે શબ્દથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અક્ષ એટલે આત્મા. જીવ-આત્મા પોતાના જ્ઞાન ગુણથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરે છે અર્થાત્ જાણે છે. જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જે જ્ઞાનમાં ઈન્દ્રિય વગેરે કોઈ માધ્યમની અપેક્ષા ન હોય તે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયાદિ માધ્યમની આવશ્યકતા નથી. ઈન્દ્રિયની સહાયતા વિના જ આ ત્રણે જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યવહારાપેક્ષયા ઈન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનને પણ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષજ્ઞાનના ભેદ :- વ્યવહાર અને પરમાર્થ બંનેને લક્ષ્યમાં રાખી સૂત્રકારે પ્રત્યક્ષના બે ભેદ કહ્યા છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ :- ઈન્દ્રિય દ્વારા થતાં જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેના માધમથી થતાં જ્ઞાનને પરોક્ષ કહેવાય, પરંતુ લોકવ્યવહારમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાન માટે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ થાય છે. યથા – “મેં મારી આંખથી પ્રત્યક્ષ સાંભળ્યું છે." આ પ્રકારના લોકવ્યવહારને લક્ષમાં રાખીને પરોક્ષજ્ઞાન હોવા છતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણના પાંચ ભેદ કહ્યા છે. પાંચ ઈન્દ્રિયથી આ જ્ઞાન થાય છે માટે તેના શ્રોત્ર, ચક્ષુ, ધાણ, જીહ્વા અને સ્પર્શના આ પાંચ ઈન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને શ્રોતેન્દ્રિયાદિ જ્ઞાન પ્રમાણ રૂપ કહ્યા છે. અહીં પશ્ચાનુપૂર્વીથી પાંચે ઈન્દ્રિયનો ઉલ્લેખ કર્યો છે. ક્ષયોપશમ અને પુણ્યની પ્રકર્ષતાથી પાંચ ઈન્દ્રિય પ્રાપ્ત થાય છે. તે ક્ષયોપશમ અને પુણ્ય હીન હોય તો ક્રમશઃ ચતુરિન્દ્રિય, તેઈન્દ્રિયપણું આદિ પ્રાપ્ત થાય છે. આમ ક્ષયોપશમપુણ્યની પ્રકર્ષતાને પ્રધાન કરી પશ્ચાનુપૂર્વીથી, ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણના પાંચ ભેદ સૂત્રકારે દર્શાવ્યા છે. નોઈન્દ્રિય પ્રત્યક્ષ :- અહીં ‘નો’ શબ્દ નિષેધ અર્થમાં છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય સહાયક નથી, જે જ્ઞાન આત્માધીન છે, તે નોઈન્દ્રિય પ્રત્યક્ષ. અવધિ આદિ ત્રણે જ્ઞાનમાં ઈન્દ્રિયોનો અંશમાત્ર પણ વ્યાપાર હોતો નથી. આ ત્રણે જ્ઞાન આત્માધીન છે, માટે તેને નોઈન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. નોઈન્દ્રિયપ્રત્યક્ષ જ પારમાર્થિક પ્રત્યક્ષ છે. • સૂત્ર-૩૦૧/૩ : પ્રશ્ન :- અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અનુમાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટસાધર્માવત્. • વિવેચન-૩૦૧/૩ : - અનુમાન :- અનુમાન શબ્દમાં અનુ અને માન આ બે અંશ છે. અનુ ઉપસર્ગ છે તેનો અર્થ છે પશ્ચાત્-પાછળ. માનનો અર્થ છે જ્ઞાન. સાધનના (કોઈપણ વસ્તુના) દર્શન કે ગ્રહણ અને સંબંધના સ્મરણ પછી જે જ્ઞાન થાય તેને અનુમાન કહેવાય Page #115 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૦૧ ૨૧૧ છે. સાઘનથી સાધ્યનું જે જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ કહેવાય છે. સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ રાખનાર હેતુને સાધન કહેવામાં આવે છે. દા.ત. ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. અવિનાભાવ સંબંધ એટલે આના વિના આ ન જ હોય-અગ્નિ વિના ધૂમાડો ન જ હોય, વાદળ વિના વરસાદ ન જ હોય તો અગ્નિ અને ધૂમાડા વચ્ચે, વરસાદ અને વાદળ વચ્ચે અવિનાભાવ સંબંધ કહેવાય. • સૂત્ર-3૦૨ : પ્રશ્ન :- પૂર્વવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂર્વે જોયેલ લrણના આધારે પદાર્થ-વસ્તુનો નિશ્ચય કરાય, તેનું જ્ઞાન થાય તેને પૂર્વવત્ અનુમાન કહે છે. જેમકે બાલ્યકાળમાં ખોવાઈ ગયેલ અથવા પરદેશ ગયેલ, યુવાન બની પાછા આવતા પુત્રને જોઈને માતા પૂર્વનિશ્ચિત કોઈ ચિહથી ઓળખી હે કે “મારો પણ છે. શરીર પર શઆદિ લાગવાથી પડેલા ઘા, વ્રણપ્રાણીઓના કરડવાથી થયેલા ઘા, લાબુ વગેરે લાંછન અથવા ડામ વગેરેના ચિલ, મસા-dલ વગેરે દ્વારા અનુમાન કરવામાં આવે તે પૂવવ અનુમાન છે. • વિવેચન-30ર : પૂર્વજ્ઞાત કોઈ લિંગ કે ચિલ દ્વારા પૂર્વ પરિચિત વસ્તુનું જ્ઞાન થાય તો તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે થશે. આ મારો પુત્ર છે કારણ કે તેના શરીર પર અમુક ચિહ્ન છે અથવા ક્ષતાદિ વિશિષ્ટ લિંગવાળો છે. બાળપણથી જે પુત્ર માતાથી વિખૂટો પડી ગયો હોય, તેવા પુત્રને વરસો પછી જૂએ, માતા તેના યુવાન શરીરને જોતાં ઓળખી ન શકે પરંતુ પૂર્વે પુગના શરીર પર વિશિષ્ટ ચિહ્ન પોતે જોયેલ છે, તેનું સ્મરણ થતાં, તે ચિલ પ્રત્યક્ષ થતાં, આ મારો પુત્ર છે તેવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય તે પૂર્વવત્ અનુમાન. • સૂત્ર-૩૦૩ થી ૩૦૫/૧ - પ્રશ્ન :- શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શેષવત અનુમાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કાર્યશી, () કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી, (૫) આશ્રયથી. ધન :- કાલિંગ જન્ય શેવત અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :કાર્ય જોઈ કારણનું જ્ઞાન થાય તેને કાર્યલિંગજન્ય શેવત અનુમાન કહે છે. દા.ત. શંખનો ધ્વનિ સાંભળી શંખનું જ્ઞાન, ભેરીનો શબ્દ સાંભળી ભેરીનું જ્ઞાન, ભાંભરવાના અવાજ પરથી બળદનું, કેકારવ સાંભળી મયુરનું, હણહણાટ સાંભળી ઘોડાનું, ચિંઘાડવાનો અવાજ સાંભળી હાથીનું, રઝણાટ સાંભળી રથનું જ્ઞાન થાય તે શેષવ4 અનુમાન કહેવાય છે. અહીં શંખ-બળદ વગેરે. પ્રત્યક્ષ નથી, તેમાંથી જે જે અવાજ ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. શંખ વગેરે કારણ છે અને તેના શબ્દ વગેરે કાર્ય છે. કાર્ય પ્રત્યક્ષ છે તેના ઉપરથી કારણનું અનુમાન કરવું, જેમકે આ પર્વતમાં ‘કેકારવ' સંભળાય છે માટે ત્યાં ૨૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન મોરનો વાસ છે. આ પર્વતમાં મોરના વાસનું જ્ઞાન થયું તે કાર્યલિંગ જન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. પ્રથન • કારણ લિંગ જન્ય શૈષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર કારણની પ્રત્યક્ષથી કાર્યનું જ્ઞાન થવું તે કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમકે તંતુઓ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી, તૃણ ચટાઈનું કારણ છે કારણ કે વિશિષ્ટ પ્રકારના ડ્રણમાંથી જ ચટાઈ બનાવવામાં આવે છે પણ ચટાઈ તૃણનું કારણ નથી. માટીનો પિંડ ઘડાનું કારણ છે પણ ઘડો માટીનું કારણ નથી. રેસમી તંતુઓના સમૂહ સાથે કાર્ય કરતાં વણકરને જઈ રેશમી વસ્ત્રનું જ્ઞાન થાય તેને કારણલિંગ જન્ય શૈષવત અનુમાન કહેવાય છે. પ્રથમ :- ગુણલિંગ જન્ય શેવત અનુમાનનું સ્વરૂપ શું છે? ઉત્તર :ગુણના પ્રત્યક્ષથી, પરોક્ષ એવા ગુણીનું જ્ઞાન થાય તે ગુણલિંગ જન્ય શેખવત અનુમાન કહેવાય છે. જેમકે નિકષ-કસોટીથી સુવર્ણનું, ગંધથી પુu, રસથી મીઠાનું, આસ્વાદ ચાખવાથી મદિરાનું અને સ્પર્શથી વાનું અનુમાન થાય તે ગુણ નિષ્પક્ષ રોપવત અનુમાન છે. પ્રથમ + અવયવરૂપ લિંગ નિષ્પન્ન શેષવત અનુમાન શું છે ? ઉત્તર :અવયની પ્રત્યક્ષ ન હોય પરંતુ અવયવની પ્રત્યક્ષથી, અવયવ-અવયવીના સંબંધનું મરણ કરી, અવયવના આધારે અવયવીનું જ્ઞાન થાય તે અવયવ નિux શેષવત અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમકે - શીંગડાથી ભેંસન, શિખાકલગીથી કુકડાનું, દાંતણી હાથીનું, દઢાથી વરાહનું, પિછાણી મોરનું, ખરીથી . ઘોડાનું, નહોથી વાઘનું, વાળના ગુચ્છાથી ચમરી ગાયનું, દ્વિપદથી મનુષ્યનું, ચતુપદથી ગાયનું, બહુપદથી ગોમિકાદિનું, કેસરાલથી સિંહનું, કકુદ-ખૂધથી બળદનું, ચૂડીવાળા હાથથી મહિલાનું. શસ્ત્ર સજજ પોશાકથી યોદ્ધાનું પહેરવેશથી સ્ત્રીનું એક દાણાના ચડી જવાથી દ્રોણપાકનું અને એક ગાથાથી કવિનું જ્ઞાન થાય તે અવયવલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. પ્રશન :- આશ્રયલિંગ જન્ય શેષવ4 અનુમાનનું સ્વરૂપ કેવું છે આશ્રયી પરોક્ષ હોય પણ તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ થવાથી આશ્રયીનું જ્ઞાન થાય, તે આશ્રય નિux શેષવત અનુમાન કહેવાય છે. જેમકે અનિના આશ્રયે ધૂમાડો હોય છે. ધુમાડાથી અનિનું જ્ઞાન થાય. પર્વત પર ધૂમાડો જોઈ અપ્રત્યક્ષ એવા અનિનું જ્ઞાન થાય તે આશ્રય લિંગ જન્ય શેખવવું અનુમાન કહેવાય. તે જ રીતે બગલાની પંક્તિથી પામીનું, મેઘવિકારથી વરસાદનું શીલસદાચારથી કુળપુત્રનું શરીર ચેષ્ટાઓ, ભાષણ, ને-મુખ વિકારથી આંતરિક મનોભાવનું જ્ઞાન થવું. આ આશ્રયજન્ય શેષવતુ અનુમાનનું સ્વરૂપ જાણવું. Page #116 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૦૩ થી ૩૦૫ • વિવેચન-૩૦૩ થી ૩૦૫/૧ - કાર્યથી કારણનું, કારણથી કાર્યનું, ગુણથી ગુણીનું, અવયવથી અવયવીનું અને આશ્રયથી આશ્રયવાનનું અનુમાન કરાય તે શેષવતુ અનુમાન કહેવાય છે. સુગકારે ઉદાહરણ દ્વારા આ વાતને સ્પષ્ટ કરેલ છે. કાર્યાનુમાનમાં કાર્ય ઉપરથી તેના કારણનું જ્ઞાન થાય છે. જેમકે કેકારાવરૂપ કાર્યથી તેના કારણભૂત મોરનું જ્ઞાન થાય. મોર પ્રત્યક્ષ નથી પણ તેનો અવાજ સંભળાતા અહીં મોર છે, તેવું જે જ્ઞાન થાય તે કાર્ય જન્ય શૈષવતુ અનુમાન છે. કારણાનુમાનમાં કારણ પ્રત્યક્ષ હોય છે અને કાર્યનું અનુમાન કરાય છે. આકાશમાં કાળા-ઘટાટોપ વાદળને જોઈ તેના કાર્યરૂપ વસાદનું અનુમાન કરવું તે કારણ જજ શેષવતુ અનુમાન છે. સૂત્રકારે તંતુ અને પટનું ઉદાહરણ આપ્યું છે. તંતુ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી. વિશિષ્ટરૂપે તાણાવાણા રૂપે ગોઠવાયેલા તંતુથી જ પટની ઉપલબ્ધિ થાય છે. તે પહેલા નહીં. પટથી કદાચ કોઈ તંતુને છૂટા કરે તો પટ તેનું કારણ નથી કારણ કે પટ વિના-પટ બન્યા પહેલા પણ તેની ઉપલબ્ધિ હોય છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય તેવા કારણથી જ કાર્યનું અનુમાન થઈ શકે. ગુણાનુમાનમાં ગુણ પ્રત્યક્ષ થાય છે અને તે આધારે ગુણીનું જ્ઞાન થાય છે. જેમકે સુગંધ પ્રત્યક્ષ થતાં - ‘અહીં ગુલાબ હશે' તેવું ગુલાબનું જ્ઞાન ગુણજન્ય શેષવત અનુમાન કહેવાય છે. તે જ રીતે કસોટી પર સુવર્ણને ઘસવાથી જે રેખા થાય છે તેના ઉપરથી સુવર્ણના ટયનું જ્ઞાન થાય છે. તે ગુણજન્ય શેષવત અનુમાન છે. ન દેખાતા અવયવીનું જ્ઞાન તેના અવયવના પ્રત્યક્ષથી થાય, તો તે અવયવ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમકે કોઈ દિવાલ પાછળ ભેંસાદિ હોય પરંતુ તે દેખાતી ન હોય પણ તેના શીંગડા દેખાતા હોય તો શીંગડારૂપ અવયવથી અવયવી ભેંસનું જ્ઞાન થાય તે અવયવજન્ય શેવત અનુમાન છે. ધૂમાડો અગ્નિના આશ્રયે રહે છે. ધૂમને જોઈ આશ્રય સ્થાનરૂપ અગ્નિનું જ્ઞાન થાય છે. અહીં ધૂમ પ્રત્યક્ષ છે, અગ્નિ પ્રત્યક્ષ નથી. તેનું જ્ઞાન થાય અથવા બગલાને જોઈ પાણીનું જ્ઞાન થાય તે આશ્રયજન્ય શેષવત અનુમાન છે. • સૂત્ર-3૦૫/૨ - બ્દ સાધવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? દષ્ટ સાધાર્યવ4 અનુમાનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - સામાન્યષ્ટ અને વિશેષટ. પ્ર :- સામાન્ય દટ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : સામાન્ય ધર્મના આધારે એકને જોઈ તસ્રદેશ અનેકનું અને એકને જોઈ એકનું સામાન્ય ધમથી જ્ઞાન થાય તેને સામાન્ય દેટ અનુમાન કહે છે. જેવો એક પુરુષ હોય છે તેવા અનેક પુરુષ હોય છે. જેવા અનેક પુરુષ હોય છે તેવો એક પુરુષ હોય ૨૧૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, જેવો એક કાષfપણ (સિક્કો) તેવા અનેક કાપણ અને જેવા અનેક કપિણ તેવો એક કાપણ હોય છે. પ્રશ્ન :- વિશેષËe અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જેમ કોઈ (યાનમ) પુરુષ ઘણા પુરુષોની વચ્ચે રહેલા પૂવષ્ટ પુરુષને ઓળખી લે કે આ તે જ પુરુષ છે અથવા અનેક કાષfપણ વચ્ચે રહેલા પૂર્વદિષ્ટ કાપfપણને. ઓળખી લે કે આ તે જ કfપણ છે. તેને વિશેષદષ્ટ સાધમ્યવતુ અનુમાન છે. તેનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧) અતીતકાળ-ભૂતકાળ ગ્રહણ, (૨) વર્તમાન કાળગ્રહણ (3) અનાગત-ભવિષ્યકાળ ગ્રહણ અથતિ વિશેષષ્ટ સાધમ્યવત અનુમાન દ્વારા ત્રણે કાળના પદાર્થનું અનુમાન કરાય છે. • વિવેચન-3૦૫/: દેટ સાધમ્મવડુ અનુમાન :- પૂર્વમાં દૃષ્ટ-જોયેલ અનુભવેલ ઉપલબ્ધ પદાર્થની સમાનતાના આધારે જે અનુમાન કરાય તે દષ્ટસાધર્મ્યુવતુ અનુમાન કહેવાય છે. વસ્તુમાં સામાન્ય અને વિશેષ બંને પ્રકારના ગુણધર્મ રહેલ છે. કોઈ એક વસ્તુને જોઈ તસ્રદેશ સર્વ વસ્તુનું જ્ઞાન થાય અથવા ઘણી વસ્તુ જોઈ તત્સર્દેશ એકનું જ્ઞાન થાય તે સામાન્ય દેટ સાધર્મ્સવ કહેવાય છે. આમાં સામાન્યના આધારે સર્દેશતાનો બોધ થાય છે. જેમકે મનુષ્યત્વ, કર્મભૂમિત્વ, ભરતોત્રત્વ, આ મનુષ્યમાં રહેલ સામાન્ય ધર્મ છે. જેવો એક મનુષ્ય તેવા અનેક મનુષ્ય, જેવા અનેક મનુષ્ય તેવો એક મનુષ્ય આવું જ્ઞાન સામાન્ય ધર્મના આધારે થાય છે. વિશેષ દષ્ટ અનુમાન - વિશેષ ધર્મ વસ્તુને અન્યથી પૃથક્ કરે છે. અનેક વસ્તુઓમાંથી એકને અલગ કરી વિશેષતાનું જ્ઞાન વિશેષ ધર્મના આધારે થાય છે. વિશેષ દષ્ટ સાધર્મવતુ અનુમાનમાં જો કે સામાન્ય અંશ તો મનુસ્મૃત રહે જ છે. વિશેષતા એ છે કે પૂર્વ દર્શન સમયે જે વિશેષતા તેમાં જોઈ છે તેના આધારે વર્તમાનમાં ઉપલબ્ધ છે પદાર્થને જોઈ, આ તે જ વસ્તુ છે જે મેં પહેલા જોઈ હતી, તેવું અનુમાન કરાય છે. • સૂત્ર-3૦૫/૩ થી ૩૦/૧ : ધન :અતીતકાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- વનમાં ઊગેલા ઘાસ, ઊગેલા ધાન્યવાળી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, તળાવ વગેરેને પાણીથી ભરેલા જોઈ અનુમાન કરવું કે અહીં સારી વૃષ્ટિ થઈ હશે. તેમાં અતીતકાળ ગ્રહણ વિશેષદષ્ટ સાધમ્યવતુ અનુમાન છે. પ્રથન :- પ્રત્યુપ-વર્તમાન કાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ગોચરી ગયેલા સાધુને, ગૃહસ્થ દ્વારા પ્રચુર માત્રામાં આહાર-પાણી આપતા જોઈને કોઈ અનુમાન કરે કે આ દેશ સુભિક્ષ છે. તેને વર્તમાનકાળ ગ્રહણ વિશેષર્દષ્ટ સાધમ્મવત અનુમાન કહે છે. • પ્રવન - અનાગતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આકાશની Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૦૩ થી ૩૦૫ ૨૧૫ નિમળતા, કાળ દેખાતા પર્વતો, વિજળી સહિત મેદાની ગર્જના, અનુકૂળ પવન, નિષ્પ અને ફતવર્ણ સંધ્યા, આદ્ધ-રોહિણી વગેરે નtત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશસ ઉલ્કાપાત વગેરે જઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષદષ્ટ સાધાવિ4 અનુમાન છે. • વિવેચન-૩૦૫/૩ થી ૩૦૭/૧ : વિશેષદેટ અનુમાનમાં વિશેષતાના આધારે અનુમાન કરાય છે. વિશેષતાનો વિચાર કોઈક નિમિત્તથી કરાય છે. અહીં કાળના નિમિતથી વિશેષËષ્ટ અનુમાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) અતીતકાલગ્રહણ (૨) વર્તમાનકાલગ્રહણ (3) અનાગતકાલગ્રહણ. ૧. અતીતકાળ સંબંધી ગ્રાહ્યવસ્તુનું જેના દ્વારા જ્ઞાન થાય તે અતીતકાળગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થઈ હતી કારણ કે ઊગેલા ઘાસ, ધાન્યથી પૂર્ણ પૃથ્વી, પાણીથી ભરપૂર સરોવર, નદી વગેરે છે. ૨. વર્તમાનકાલીન સાયને સિદ્ધ કરનાર અનુમાન વર્તમાનકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ પ્રદેશમાં સુભિક્ષ છે. કારણ કે સાધુને ગોચરીમાં પ્રયુર ભોજન-પાણી પ્રાપ્ત થાય છે. 3. ભવિષ્યકાલીન સાધ્યને સિદ્ધ કરે તે અનુમાન અનાગતકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થશે કારણ કે આકાશની નિર્મળતા વગેરે લક્ષણો દેખાય છે. • સૂત્ર-3૦૩/૨ થી ૩૦૯/૧ - તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, યુપક્ષકાળ ગ્રહણ અને અનાગતકાળગ્રહણ. પ્રશ્ન - અતીતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- તૃણરહિત વન, અનિષn ધાન્યવાળી ભૂમિ અને સૂકા-wણી વિનાના કુંડ, સરોવર, નદી, દ્રહ, તળાવો જોઈ અનુમાન કરાય છે કે આ પ્રદેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રશ્ન :- પ્રભુતા-વર્તમાનકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ગોચરી ગયેલા સાધુને ભિક્ષા મળતી નથી. તેવું જોઈને અનુમાન કરે કે આ પ્રદેશમાં દુર્મિક્ષ છે. આ વર્તમાનકાળગ્રહણ અનુમાન છે. પ્રથમ * અનામતકાળગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આનેય અને વાયવ્ય નtત્ર અથવા અન્ય કોઈ પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે ઉત્પાત જોઈ અનુમાન કરવામાં આવે કે કુવૃષ્ટિ થશે. વરસાદ થશે નહીં, તેને અનાગતકાળ ગ્રહણ કહે છે. • વિવેચન-૩૦૨ થી ૩૦૯/૧ - વિશેષઈંટ સાધમ્યવત્ અનુમાનમાં વિશેષનું ગ્રહણ કોઈને કોઈ નિમિત્તથી ૨૧૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થાય છે. કાળના નિમિત્તથી વિશેષદેટના ત્રણ પ્રકાર પૂર્વે બતાવ્યા છે. તે ત્રણેકાળ સંબંધી આ ગ્રહણ-અનુકૂળ પણ સંભવે અને પ્રતિકૂળ પણ સંભવે છે. પૂર્વના સૂત્રોમાં ત્રણે કાળ સંબંધિત અનુકૂળ સુભિક્ષ-સુવૃષ્ટિ સંબંધી કથન હતું અને આ સૂત્રોમાં દભિક્ષ, કવૃષ્ટિ સંબંધિત પ્રણે કાળ વિષયક દટાંત આપ્યા છે. • સૂઝ-30૯/ર પ્રશ્ન :- ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ઉપમા દ્વારા વજીનું જ્ઞાન થાય તેને ઉપમાન પ્રમાણ કહે છે. તેના બે ભેદ છે. સાધમ્યપનીત અને વૈધમ્યપનીત. ધન :- સાધમ્યોંપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સમાનધર્મોના આધારે જે ઉપમા આપવામાં આવે છે તે સાધધનીત ઉપમાન કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કિંચિત્માધમ્યપનીત, (૨) પાયઃસાધમ્યપનીન (૩) સર્વસાધમ્યપનીd. ઘન - કિંચિત્માધોંપનીતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આલિંક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તેને કિંચિત્સાધર્મોપમાન કહે છે. જેમકે - જેવો મેરુ પર્વત તેવો સરસવ અને જેવો સરસવ તેવો મેરુ પર્વત જેવો સમુદ્ર તેવો ગોwદ, જેવો ગોuદ તેવો સમુદ્ર. જેવો સૂર્ય તેવો આગિયો, જેવાઆગિયો તેવો સૂર્ય. જેવો ચંદ્ર તેવું ફુદ-પુણ અને જેનું કુદ-પુએ તેવો ચંદ્ર આવું કિંચિત્સાપનીતનું સ્વરૂપ જાણવું. ધન :- પ્રાયઃ સાધાપનીતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઘણા અંશવાળી સમાનતાના આધારે જે ઉપમા આપવામાં આવે તે પ્રાયઃ સાધૌંપનીત ઉપમાન કહેવાય છે. જેવી ગાય તેવો ગવય, જેવો ગવય (રોઝ) તેવી ગાય. તે પ્રાયઃ સાધર્મોપનીયત ઉપમાન છે. પ્રશ્ન :- સર્વ સાધપુનીતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સર્વસાધમાં ઉપમા હોતી નથી. તેમ છતાં તેને તેની જ ઉપમાથી ઉપમિત કરાય છે. જેમકે અરિહંતે અરિહંત સદંશ, ચકવર્તીસર્દેશ, બળદેવે બળદેવ સદસ, વાસુદેવે વાસુદેવ સદેશ, સાધુએ સાધુ સદેશ કાર્ય કર્યું. આ સર્વ સાધમ્યપની ઉપમાન પ્રમાણ છે. • વિવેચન-૩૦૯|૨ : એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમા કહે છે અને તે ઉપમા દ્વારા વસ્તુનું જે જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે. ઉપમા બે પ્રકારની આપી શકાય છે. સમાન-સદેશ ગુણધર્મવાળા તુરાપદાર્થની અથવા વિદેશ ધર્મવાળા પદાર્થની. તેથી ઉપમાન પ્રમાણના બે ભેદ થાય છે. ૧. સાધમ્યોંપની અને ૨, વૈધમ્યોંપનીત. આ સૂત્રમાં સાધમ્યપનીતનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધોંપનીત :- સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તો તે Page #118 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૦૯ સાધોઁપનીત કહેવાય છે અને બે કે તેથી વધુ પદાર્થોમાં વિલક્ષણતા બતાવવામાં આવે તો તે વૈધોઁપનીત ઉપમાન કહેવાય છે. આ બંને પ્રકારના ઉપમાન પ્રમાણના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. કિંચિત્, પ્રાયઃ અને સર્વતઃ • સૂત્ર-૩૦૯/૩ : પ્રશ્ન :- વૈધોઁપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- બે પદાર્થગત વિસશતાના આધારે ઉપમા આપવામાં આવે તો તેને વૈધોઁપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કિસિઔધોઁપનીત ૨. પ્રાયઃ વૈધોઁપનીત ૩. સર્વસાધાઁપનીત. ૨૧૭ પ્રશ્ન :- કિંચિઔધોઁપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃકોઈક ધર્મવિશેષની વિલક્ષણતા પ્રગટ કરે તેને કિંચિત્ વૈધોઁપનીત કહે છે. જેમકે જેવો શબલા-નેકરંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલા-એક રંગવાળી ગાયનો વાછરડો ન હોય, જેવો બહુલા ગાયનો વાછરડો હોય તેવો શબલા ગાયનો ન હોય. આ કિચિત વૈધપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ છે. પ્રશ્ન :- પ્રાયઃ વૈધોઁપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - અધિકાંશ રૂપમાં અનેક અવયવગત વિસશતા પ્રગટ કરવી તે પ્રાયઃ વૈધોઁપનીત કહેવાય છે. ઉદાહરણ - જેવો વાયસ (કાગડો) છે તેવી પાયસ (ખીર) નથી. જેવી ખીર છે તેવો કાગડો નથી. આ પ્રાયઃ વૈધોઁપનીત છે. પ્ર :- સવવિધĪપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ જેમાં કોઈપણ પ્રકારની સમાનતા ન હોય તેવી વિસશતા કોઈ પણ બે પદાર્થમાં હોતી નથી. તેથી સીધર્મી ઉપમા નથી. તો પણ તે પદાર્થને તે પદાર્થની જ ઉપમા આપવામાં આવે છે. નીચે નીચેના જેવું, દાસે દાસ જેવું, કાગડાએ કાગડા જેવું, શ્વાને શ્વાન જેવું, ચાંડાળે ચાંડાળ જેવું કાર્ય કર્યું. • વિવેચન-૩૦૯/૩ : વૈધોંધનીત વિલક્ષણતાનો બોધ કરાવે છે, તેના ત્રણ ભેદ સ્પષ્ટ છે. • સૂત્ર-૩૦૯/૪ ઃ પ્રશ્ન - આગમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આગમ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - ૧. લૌકિક આગમ ર. લોકોત્તર આગમ. પ્રશ્ન :- લૌકિક આગમ કોને કહેવાય? ઉત્તર ઃ- અજ્ઞાની, મિથ્યાદષ્ટિ લોકો દ્વારા સ્વચ્છંદ મતિથી (બુદ્ધિથી) નિર્મિત જે ગ્રંથો લોકમાં પ્રચલિત હોય, તે લૌકિક આગમ કહેવાય છે. આ લૌકિક આગમનું વર્ણન છે. પ્રશ્ન :- લોકોત્તર આગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક, ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જ્ઞાતા, ત્રિલોકવર્તી જીવો દ્વારા વંદિત, પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત આચારાંગથી દૃષ્ટિવાદ પર્યંત દ્વાદશાંગરૂપ ગણિપિટક તે લોકોત્તર આગમ. ૨૧૮ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન - ૧. સૂત્રગમ ૨. અથગિમ અથવા લોકોતર્મિક આગમના ત્રણ પ્રકાર છે ૩. તભયાગમાં. અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે - ૧. આત્માગમ ર. અનંતરામ અને ૩. પરંપરાગમ. તીર્થંકરો માટે અર્થજ્ઞાન આત્માગમ છે. ગણધરો માટે સૂ×જ્ઞાન આત્માગમ છે અને અર્થજ્ઞાન અનંતરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સુપ્રજ્ઞાન અનંતરાગમ છે અને અર્થજ્ઞાન પરંપરાગમ છે. તત્વજ્ઞાની શિષ્ય પરંપરા માટે સૂત્રજ્ઞાન અને અર્થજ્ઞાન બંને આત્માગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે. આવું લોકોત્તકિ આગમનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૦૯/૪ : આચાર્યોએ આગમની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે. (૧) નિરુક્તિમૂલક વ્યાખ્યા – गुरुपारम्यर्येण आगच्छतीत्यागमः । ज्ञान ગુરુ પરંપરાથી ચાલ્યું આવે છે તે આગમ. (૨) વિષય પરક આગમની વ્યાખ્યા – आ समन्ताद् गम्यन्ते - शायन्ते जीवादयः પવાર્થા અનેનેતિ આળમ: । જેના દ્વારા અનંત ગુણ-ધર્મ યુક્ત જીવ-અજીવ વગેરે પદાર્થ જાણી શકાય તેને આગમ કહે છે. (૩) વીતરાગ સર્વજ્ઞ કથિત છદ્રવ્ય, નવ તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને વ્રતાદિ અનુષ્ઠાન રૂપ ચાત્રિ, આ ત્રયનું સ્વરૂપ જેમાં પ્રતિપાદિત છે તે આગમ. (૪) સર્વ દોષ પ્રક્ષીણ થઈ ગયા છે તેવા પ્રત્યક્ષજ્ઞાની દ્વારા પ્રણીત શાસ્ત્ર આગમ કહેવાય છે. (૫) આપ્તના વચન તે આગમ છે. આપ્તના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન જ આગમ છે. મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાની દ્વારા રચિત ગ્રંથો લૌકિક આગમ કહેવાય છે. જ્યારે તીર્થંકર પ્રણીત દ્વાદશાંગી લોકોતરિક આગમ કહેવાય છે. લોકોતરિક આગમના ત્રણ ત્રણ ભેદ છે. (૧) સૂત્રરૂપ આગમ (૨) અર્થરૂપ આગમ અને (૩) સૂત્ર-અર્થ ઉભયરૂપ આગમ. તીર્થંકરો અર્થરૂપે ઉપદેશ આપે છે. ગણધરો તે ઉપદેશને સૂત્ર રૂપે ગૂંથે છે. બંનેનો મેળ એટલે ઉભયરૂપ આગમ. બીજી રીતે લોકોતકિ આગમના (૧) આત્માગમ, (૨) અનંતરાગમ (૩) પરંપરાગમ. એવા ત્રણ ભેદ કર્યા છે. તીર્થંકરો અર્થ ઉપદેષ્ટા છે. ગણધરો તેને સૂત્ર રૂપે ગૂંથે છે, સૂત્રબદ્ધ કરે છે. તેથી તીર્થંકરો માટે અર્થરૂપ આગમ અને ગણધરો માટે સૂત્રરૂપ આગમ આત્માગમ છે. • સૂત્ર-૩૦૯/૫ ઃ પ્રશ્નન :- દર્શનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દર્શનગુણ પ્રમાણના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) ચતુદર્શન ગુણ પ્રમાણ, (૨) અસુદર્શન ગુણપ્રમાણ, (૩) અવધિદર્શન ગુણ પ્રમાણ, (૪) કેવળદર્શન ગુણપ્રમાણ. Page #119 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૦૯ (૧) ચતુદર્શનીનું ચતુદર્શન ઘટ, પટ, કટ, રથ વગેરે પદાર્થમાં હોય છે. (૨) અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન આત્મભાવમાં હોય છે અર્થાત્ ઘટાદિ પદાર્થ સાથે સંશ્લેષ થવા પર થાય છે. (૩) અવધિદર્શનીનું અવધિદર્શન સર્વ રૂપી દ્રવ્યોમાં હોય છે પણ તેની સર્વ પર્યાયમાં નથી. (૪) કેવળદર્શનીનું કેવળદર્શન સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયમાં હોય છે. આ દર્શન ગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થાય છે. • વિવેચન-૩૦૯/૫ ઃ ૨૧૯ પ્રત્યેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક હોય છે. સર્વ દ્રવ્યમાં સમાન રૂપે જે ગુણ રહે તે સામાન્ય કહેવાય છે અને અસાધારણ ગુણને વિશેષ કહેવામાં આવે છે. દ્રવ્યગત સામાન્યનો બોધ દર્શન ગુણ દ્વારા થાય છે અને દ્રવ્યગત વિશેષનો બોધ જ્ઞાનગુણ દ્વારા થાય છે. જીવના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું વિશેષરૂપે નામ, સંજ્ઞાદિ વિકલ્પપૂર્વક ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું નામ, સંજ્ઞાદિ વિકલ્પ વિના, સત્તામાત્રનું ગ્રહણ થાય તે દર્શન કહેવાય છે. આંખથી પદાર્થને જોઈ, આ કાંઈક છે, તેવો બોધ તે દર્શન છે અને આ શુક્લ છે, આ કૃષ્ણ છે, તેવો બોધ થાય તેને જ્ઞાન કહે છે. ૧. ચક્ષુદર્શન :- આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન કહેવાય છે. ભાવચક્ષુરિન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમ અને ચક્ષુરૂપ દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુદર્શન લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેવા ચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન જીવોને ચક્ષુના આલંબનથી મૂર્ત દ્રવ્યોનો વિકલ્પ વિના એકદેશથી સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુદર્શન કહે છે. ૨. અચક્ષુદર્શન :- આંખ સિવાયની શેષ ચાર ઈન્દ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે અયક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શન થવા માટે ભાવ અચક્ષુરિન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપસમ અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી પ્રાપ્ત અયક્ષુદર્શન લબ્ધિની આવશ્યકતા રહે છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ પામ્યા વિના, દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે પરંતુ શેષ ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ કે ગાઢ સ્પર્શ થાય ત્યારે જ વિષયને ગ્રહણ કરે છે. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને પદાર્થને વિકલરૂપે-આંશિકરૂપે ગ્રહણ કરે છે. ૩. અવધિદર્શન :- અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી ઈન્દ્રિયની સહાયતા વિના સમસ્ત રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય તેને અવધિદર્શન કહે છે. અવધિદર્શન લબ્ધિવાળો જીવ પરમાણુથી લઈ અચિત્ત મહાકંધ પર્યંતના સર્વ રૂપી દ્રવ્યને સામાન્ય રૂપે જોઈ શકે છે. તેનો વિષય સર્વ રૂપી દ્રવ્ય હોવા છતાં તે પ્રત્યેક પદાર્થની સર્વપર્યાયને ગ્રહણ કરી શકતો નથી. ૪. કેવળદર્શન :- સમસ્ત રૂપી-અરૂપી પદાર્થને સામાન્ય રૂપે જાણનાર પરિપૂર્ણ દર્શનને કેવળદર્શન કહે છે. કેવળદર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રાપ્ત કેવળદર્શન “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન લબ્ધિ દ્વારા જીવ રૂપી-અરૂપી સમસ્ત દ્રવ્યને તેની સર્વ પર્યાય સાથે સામાન્ય રૂપે ગ્રહણ કરે છે. ૨૨૦ • સૂત્ર-૩૦૯/૬ yoot : -- ચારિત્રગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જીવના ચાસ્ત્રિગુણના જ્ઞાનને યાત્રિગુણ પ્રમાણ કહે છે, તેના પાંચ પ્રકાર છે – (૧) સામાયિક ચાસ્ત્રિ (૨) છેદોપસ્થાપનીય ચાસ્ત્રિ (૩) પરિહારવિશુદ્ધ સાત્રિ (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર (૫) યથાખ્યાત ચાસ્ત્રિ (૧) સામાયિક રાત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ઈત્વકિ અને યાવત્કથિત. (ર) છેદોપસ્થાપનીય ચાસ્ત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – સાતિચાર અને નિરતિચાર. (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. (૪) સૂક્ષ્મસંપરાય ચાસ્ત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – સંક્વિશ્યમાન અને વિશુદ્ધયમાન. (૫) યથાખ્યાત ચાસ્ત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે - પ્રતિપાતિ અને પતિપાતિ અથવા છાાસ્થિક અને કેવલિક. ચારિત્રગુણ પ્રમાણનું આવું સ્વરૂપ છે. • વિવેચન-૩૦૯/૬ : ચાસ્ત્રિ :- ચાત્રિ એ જીવનો સ્વભાવ, ધર્મ, ગુણ છે. સ્વરૂપમાં રમણ કરવું, સ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે ચાસ્ત્રિ કહેવાય છે. તે સર્વસાવધવિરતિ રૂપ છે. સંસારના કારણભૂત બાહ્ય અને આંતરિક ક્રિયાઓથી નિવૃત્ત થવારૂપ ચાસ્ત્રિ એક જ છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપસમ કે ઉપશમથી પ્રાપ્ત વિશુદ્ધિની અપેક્ષાએ પણ ચાસ્ત્રિ એક જ છે પરંતુ વિભિન્ન દૃષ્ટિકોણથી ચાસ્ત્રિના ભેદ કરવામાં આવે છે. ૧. સામાયિક ચારિત્ર :- સર્વ સાવધ કાર્યોથી, સર્વ પાપકારી કાર્યથી નિવૃત્ત થવા રૂપ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓનું ચાસ્ત્રિ તે સામાયિક ચાત્રિ. સામાયિક ચાત્રિના ભેદ :- સામાયિક ચાસ્ત્રિના ઈવરિક અને યાવત્કથિક એવા બે ભેદ છે. (૧) ઈવરિક એટલે અલ્પકાલિક. ભરત અને ઐવત ક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પ્રથમ સામાયિક ચાસ્ત્રિ આપવામાં આવે અને પછી મહાવ્રત આરોપણ કરવામાં આવે, જે વડીદીક્ષાના નામે પ્રસિદ્ધ છે. મહાવ્રતમાં સ્થાપિત ન કર્યા હોય તેવા નવદીક્ષિત-શૈક્ષ સાધુનું સામાયિક ચાસ્ત્રિ ઈત્વસ્કિ સામાયિક છે અથવા બે ઘડીની કે ચાર ઘડીની શ્રાવકની નિયતકાલની સામાયિક ઈવરિક સામાયિક ચાત્રિ છે. (૨) ચાવટ્કથિક :- યાવત્કથિત સામાયિક એટલે જીવનભર, ચાવજીવનનું ગ્રહણ કરાતું ચાસ્ત્રિ. ભરત-ઐવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરોના સાધુઓને મહાવત આરોપણાની બીજી વાર દીક્ષા અપાતી નથી. તેઓને ચાવજીવનનું સામાયિક ચાસ્ત્રિ જ હોય છે. તે યાવત્કથિત Page #120 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૦૯ ૨૨૧ સામાયિક ચાત્રિ કહેવાય છે. ૨. છેદોષસ્થાનીય ચાત્રિ :- જે ચાસ્ત્રિમાં પૂર્વ પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તે છેદોષસ્થાપનીય ચાત્રિ કહેવાય છે. તેના બે ભેદ છે - સાતિચાર અને નિરતિચાર, સાતિચાર - મહાવ્રતાદિમાં દોષ લાગ્યા હોય ત્યારે દીક્ષાપયિનો છેદ કરી પુનઃ મહાવતનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપન કહેવાય છે. નિરતિચાર - ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જયારે મહાવતનું આરોપણ કરાય છે. ત્યારે, વડી દીક્ષાના સમયે પૂર્વચારિતન છેદ કરી મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાય અથવા સાધુ એક તીર્થમાંથી બીજા તીર્થમાં સમ્મિલિત થાય ત્યારે પુનઃ દીક્ષા આપવામાં આવે તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. જેમકે પાર્થ પરંપરાના કેશ સ્વામી મહાવીર સ્વામીના તીર્થમાં આવ્યા ત્યારે તેઓને મહાવતારોપણ કરવામાં આવ્યું. ૩. પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિ :- પરિહાર એટલે તપ વિશેષ. વિશેષ પ્રકારના તપથી જે ચારિત્રમાં વિશુદ્ધિ પ્રાપ્ત થાય તેને પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિ કહે છે. આ પરિહાવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે. ૧. નિર્વિશ્યમાનક અને ૨. નિર્વિષ્ટકાયિક, નિર્વિશ્યમાનક - આ ચાસ્ત્રિમાં પ્રવેશી તપોવિધિ પ્રમાણે જે તપ કરે છે તે નિર્વિશ્યમાનક કહેવાય છે. નિર્વિષ્ટકાયિક :- તપોવિધિ અનુસાર તપ આરાધના જેણે કરી લીધી છે તે નિર્વિષ્ટકાયિક કહેવાય છે. નિર્વિશ્યમાનક તપ આરાધના કરે છે અને નિર્વિષ્ટકાયિક તપ આરાધકોની સેવા કરે છે. ૪. સૂક્ષ્મસંપરાય ચારિત્ર - જીવ જેના કારણે સંસારમાં પરિભ્રમણ કરે તેને સંપાય કહેવામાં આવે છે. કષાયના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે ક્રોધ-માન-માયા-લોભરૂ૫ કષાયને સંપાય કહેવાય છે. જે ચાસ્ત્રિમાં સક્ષમ સંજવલન લોભનો ઉદય હોય, અન્ય ક્રોધાદિ કષાય ન હોય તેવા દસમા ગુણસ્થાનવર્તી મુનિઓના ચારિત્રને સૂમસંપરાય યાસ્ત્રિ કહે છે. આ ચાસ્ત્રિના સંક્ષિશ્યમાનક અને વિશુદ્ધયમાનક એવા બે ભેદ છે. વિશુદ્ધયમાનક - ક્ષાપક શ્રેણી કે ઉપશમ શ્રેણી પર ચઢતા જીવ દસમે ગુણસ્થાનકે આવે અને આ ચારિત્ર પામે ત્યારે તે વિશુદ્ધયમાનક કહેવાય છે. સંક્ષિશ્યમાનક :- ઉપશમશ્રેણીવાળા જે જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડે અને દસમે ગુણસ્થાનકે આવી આ ચાસ્ત્રિ પામે ત્યારે તે સંક્ષિયમાનક સૂમસપરાય ચારિત્ર કહેવાય છે. પતનોમુખી દશામાં સંક્લેશની અધિકતા હોય છે. ૫. ચયાખ્યાત યાત્રિ:- યથાર્થ રૂપે સર્વાત્મના જે ચાસ્ત્રિ કપાય સહિત હોય તે યથાશ્ચાત ચારિત્ર કહેવાય છે અથવા આત્માનું જેવું કપાય રહિત સ્વરૂપ છે, તે રૂપે જ ચાત્રિ ખ્યાત એટલે પ્રસિદ્ધિને પામે છે તે ચયાખ્યાત ચાuિ. ૨૨૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યથાખ્યાત ચાાિના ભેદ :- આ ચારિત્રના બે ભેદ છે. પ્રતિપાતિ અને અપતિપાતિ. પ્રતિપાતિ– જે જીવોના કષાય ઉપશાંત થયા છે, તેવા અગિયારમાં ગુણસ્થાનવર્તી જીવોનું આ યાત્રિ પ્રતિપાતિ યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. તેઓનું આ ચા િઅંતર્મહત્ત પર્યત જ રહે છે. અપતિપાતિ - જેઓએ કષાયનો સર્વચા ક્ષય કર્યો છે, તેવા બારમા-તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચાસ્ત્રિ અપતિપાતી હોય છે આશ્રયભેદથી આ ચાત્રિના છાાસ્થિક અને કૈવલિક એવા બે ભેદ થાય છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી જીવનું ચારિ છાાસ્થિક કહેવાય છે. અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્ધી જીવોને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી વીતરાગ છે પરંતુ શેષ ત્રણ ઘાતકર્મ હોય છે, તેથી તેઓ છાસ્થ જ કહેવાય છે. તેરમા, ચૌદમાં ગુણસ્થાનકવર્તી કેવળજ્ઞાની જીવોનું આ ચાત્રિ કૈવલિક કહેવાય છે. • સૂઝ-૩૧૦/૧ : પ્રથા :નયણમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- નયપમાણના ત્રણ પ્રકાર છે. [ત્રણ દષ્ટાંતથી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે) (૧) પ્રસ્થકના દેeld દ્વાર (૨) વસતિના દષ્ટાંત દ્વારા (3) પ્રદેશના દષ્ટાંત દ્વારા. • વિવેચન-૩૧૦/૧ - પ્રત્યેક પદાર્થ અનંત ધમત્મિક છે. વસ્તુના અનંત ધર્મમાંથી અન્ય ધર્મને ગૌણ કરી, એક ધર્મને પ્રધાન કરી, ગ્રહણ કરે તે નય કહેવાય છે. નય દ્વારા એક ધમને મુખ્ય કરી વસ્તુનું પ્રતિપાદન કરનાર વક્તાનો જે અભિપ્રાય તે નયપ્રમાણ કહેવાય છે. અનંત ધમત્મિક વસ્તુના એક-એક ધર્મનું પ્રતિપાદન કરનાર એક-એક નય છે. આ રીતે નય અનંત છે પરંતુ તેને સંક્ષિપ્ત કરી સાતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તે સાત નયના નામ આ પ્રમાણે છે. ૧. નૈગમનય, ૨. સંગ્રહાય, 3. વ્યવહારનય, ૪. ઋજુસબ નય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢ નય, ૩. એવંભૂત નય. • સૂત્ર-૩૧૦/ર ધન :- પ્રસ્થકનું દષ્ટાંત શું છે? ઉત્તર :- કોઈ પુરુષ કુહાડી લઈ વન તરફ જતો હોય, તેને વનમાં જતાં જોઈને કોઈ મનુષ્ય પૂછવું તમે ક્યાં જાઓ છો ? ત્યારે તે પુરુષે અવિશુદ્ધ નૈગમનયના મતાનુસાર કહ્યું – પ્રસ્થક લેવા જાઉં છું. તે પુરુષને વૃક્ષ છેદતા જોઈને પુનઃ કોઈ મનુષ્ય પૂછવું - તમે શું કાપો છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયાનુસાર તેણે જવાબ આપ્યો – પ્રસ્થક કાણું છું. તદત્તર લાકડાને છોલતો જોઈને કોઈ મનુષ્ય પૂછયું - તમે શું છોલો છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયની અપેક્ષાઓ તેણે જવાબ આપ્યો – પ્રસ્થક કોલું છે. ત્યારપછી કાષ્ઠના મધ્યભાગને કોતરતો જોઈ પૂછયું તમે શું કોતો છો ? ત્યારે તેણે કહીં પ્રસ્થક કોતરું છું. તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર પ્રસ્થકનો આકાર Page #121 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧૦ અંકિત કરતા જોઈને કોઈ મનુષ્યે પૂછ્યું જવાબ આપ્યો કે પ્રસ્થક અંકિત કરું છું. તૈયાર ન થાય ત્યાં સુધી વિશુદ્ધતર નૈગમનય રૂપે સ્વીકારે છે. ૨૨૩ - શું કિત કરો છો ? ત્યારે તેણે આ રીતે જ્યાં સુધી સંપૂર્ણ પ્રસ્થક સર્વ અવસ્થાને સંકલ્પિત પ્રસ્થક નૈગમની જેમ વ્યવહારનું વક્તવ્ય પણ જાણવું. સંગ્રહનય ધાન્યપરિપૂતિ ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને જ પ્રથક કહે છે અથવા ધાન્ય આપવા માટે ઊર્ધ્વમુખી સ્થિત પ્રથકને પ્રસ્થક કહે છે. ઋજુસૂત્ર નયાનુસાર પ્રસ્થક પણ પ્રક છે અને તેથી માપેલ ધાન્યાદિ પદાર્થ પણ પ્રક છે. ત્રણે શબ્દ નયો (શબ્દનય, સમભિરૂઢ નય અને એર્વભૂતનય)ના મતાનુસાર પકના અધિકારના જ્ઞાતાનો તે પ્રસ્થક સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયોગ હોય, તે ઉપયુક્ત (ઉપયોગવાન) જીવ કે જેનાથી પ્રસ્થક નિષ્પન્ન થાય તે પ્રસ્થક છે. આ રીતે પથકના ટાંતથી નમાણનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૦/૨ - પ્રસ્થક એ મગધદેશ પ્રસિદ્ધ ધાન્ય માપવાના એક પાત્રનું નામ છે. કોઈ માણસ લાકડાનો પ્રસ્થક બનાવવાના સંકલ્પથી લાકડું લેવા કુહાડી લઈ વન તરફ જતો હોય અને તેને પૂછવા પર તે ઉત્તર આપે કે પ્રસ્થક લેવા જાઉં છું. તે જવાબ અવિશુદ્ધ નૈગમ નયને માન્ય છે. નૈગમનય સંકલ્પિત તે પર્યાયોનો આરોપ કરી તે પર્યાયરૂપે તેને સ્વીકારે છે. લાકડું કાપતા સમયે ઉત્તર આપ્યો તે પહેલા કરતાં વિશુદ્ધ છે. કારણ કે વનમાં પ્રયાણ સમયે માત્ર સંકલ્પ હતો. લાકડું છોલતા, ઉત્કીર્ણાદિ પ્રત્યેક ક્રિયાના સમરો પ્રસ્થક બનાવવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. કારણની નિકટતા વૃદ્ધિ પામેલી હોવાથી વિશુદ્ધિ વધતી જાય છે. નૈગમનય સંકલ્પ માત્રગ્રાહી હોવાથી સત્ય છે. સંકલ્પના અનેકરૂપ છે, તેથી નૈગમનય અનેક પ્રકારે વસ્તુને માને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી પ્રત્યેક ઉત્તરો આપવામાં આવે છે. • સૂમ-૩૧૦/૩ : પ્રશ્ન :- વસતિના દષ્ટાંત દ્વારા નયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કોઈ પુરુષે અન્ય પુરુષને પૂછયું – તમે કયાં રહો છો ? તેણે અવિશુદ્ધ નૈગમ નયથી જવાબ આપ્યો – ‘હુ લોકમાં રહું છું.’ લોકના ત્રણ ભેદ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિગ્લોક, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધ નૈગમનય અનુસાર તેણે જવાબ આપ્યો, ‘હુ તિલોકમાં રહું છું.' પ્રશ્નકર્તાએ પ્રા કર્યો કે તિલોકમાં જંબુદ્વીપથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, શું તમે તે સર્વમાં રહો છો ? પ્રત્યુત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે ઉત્તર આપ્યો કે ‘હું જંબૂદ્વીપમાં રહું છું.’ “અનુયોગદ્વાર” ચૂલિકામ સાનુવાદ વિવેચન જંબુદ્વીપમાં દસ ક્ષેત્ર છે. (૧) ભરત, (ર) ઐરવત, (૩) હૈમવત, (૪) હૈરણ્યવત, (૫) હરિવર્ષ, (૬) રમ્યવર્ષ, (૭) દેવકુટ, (૮) ઉત્તર્કુટ, (૯) પૂર્વવિદેહ, (૧૦) અપરવિદેહ. શું તમે તે સર્વ ક્ષેત્રમાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ‘હું ભરત ક્ષેત્રમાં રહું છું.' ભરતક્ષેત્રના બે વિભાગ છે, દક્ષિણાઈ ભરત અને ઉત્તરાર્ધ ભરત. શું તમે આ બંને વિભાગમાં રહો છો ? તેણે વિશુદ્ધતર નૈગમથી જવાબ આપ્યો દક્ષિણાઈ ભરતમાં રહું છું.' ૨૨૪ દક્ષિણાઈ ભરતમાં અનેક ગામ, નગર, ખેડ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પટ્ટન, આકર, સંબાહ, સન્નિવેશ છે, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો *પાટલીપુત્ર (નગરમાં) રહું છું.' પાટલિપુત્રમાં અનેક ઘર છે. તે સર્વ ઘરોમાં તમે રહો છો ? ઉત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો “દેવદત્તના ઘરમાં રહું છું.' દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું તમે તે બધામાં રહો છો? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ‘ગર્ભગૃહમાં રહું છું.’ વિશુદ્ધતમ નૈગમનયના મતે ગર્ભગૃહમાં વસવાને જ વાવું રૂપે કહી શકાય. વ્યવહારનયનું મંતવ્ય નૈગમનય જેવું જ છે. સંગ્રહનાના મતે શય્યા પર આરૂઢ હોય ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. ઋજુસૂત્રનયના મતે શય્યાના પણ જેટલા આકાશપદેશ પર વગાઢ હોય, તેમાં વસે છે તેમ કહેવાય. ત્રણે શબ્દનયોના મતે આત્મભાવ-સ્વભાવમાં જ નિવાસ હોય છે. આ રીતે વસતિના દૃષ્ટાંતથી નસોનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૦/૩ - આ સૂત્રમાં વસતિ-નિવાસના દૃષ્ટાંત દ્વારા નયોનું સ્વરૂપ સ્પષ્ટ કરેલ છે. વસતિ એટલે વસવું-રહેવું. નૈગમનયના અનેક ભેદ છે. પ્રથમ ઉત્તર ‘લોકમાં રહું છું' તે અશુદ્ધ નૈગમનયના મતાનુસાર અપાયેલ ઉત્તર છે. ત્યારપછીના ઉત્તરો ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ વૈગમનયની દૃષ્ટિથી છે. અંતિમ કોટિમાં સ્થિત નૈગમ નયના મતે વસતો હોય જ વસે છે તેમ કહેવાય અર્થાત્ શેરી વગેરેમાં ગયો હોય, તો વિવક્ષિત ઘરમાં ‘તે રહે છે’ તેમ કહી ન શકાય. અન્ય ગામમાં તે ચાલ્યો જાય તો, જ્યાં નિવાસ કરશે ત્યાં વસે છે તેમ કહેવાશે. વ્યવહારનયનું પણ આ પ્રકારનું જ મંતવ્ય છે, જેનું જ્યાં નિવાસસ્થાન હોય તે સ્થાનમાં જ તે વસે છે, તેમ માનવું જોઈએ, તે જ્યાં રહે ત્યાં જ તેનું નિવાસસ્થાન છે. પાટલિપુત્રમાં રહેનાર જો અન્યત્ર જાય તો તે ત્યાંનો કહેવાય છે. પાટલિપુત્ર નિવાસી અમુક વ્યક્તિ અહીં આવેલ છે અને પાટલિપુત્રમાં કહેવાશે કે ‘હવે અહીં રહેતો નથી, અન્યત્ર રહે છે. વિશુદ્ધતર વૈગમનય અને વ્યવહાનય વસતાને જ વસતા માને છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૧૦ ૨૫ સંગ્રહનયના મતે ‘વસતિ-વસે છે', શબ્દનો પ્રયોગ ગર્ભગૃહ આદિમાં રહેવાના અર્થમાં ન કરી શકાય. વસતિ-વસવાનો અર્થ છે નિવાસ. નિવાસ રૂપ અર્થ સંતારકપથારીમાં હોય ત્યારે જ ઘટિત થાય છે. સંતાકગત-પથારીમાં શયન કરે ત્યારે જ ચાલવાદિ ક્રિયાથી રહિત હોય છે અને ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. સંગ્રહનય સામાન્યવાદી છે તેથી તેના મતે બધી શય્યા એક જ છે, પછી તે શય્યા ગમે તે સ્થાનમાં હોય. બાજુમૂત્ર નયના મતે સંતારક-શમ્યા પર આરૂઢ થઈ જવાથી ‘વસતિ' શબ્દનો અર્થ ઘટિત ન થાય, આખી પથારીમાં નિવાસ કરી ન શકાય. માટે સંસ્તારકના જેટલા આકાશપ્રદેશ વર્તમાનમાં અવગાહ્યા હોય, વર્તમાનમાં જેટલા આકાશપદેશ ઉપર સ્થિત હોય તેટલા પર જ ‘વસે છે' તેમ કહેવાય. હજુસુત્ર વર્તમાનગ્રાહી છે માટે વર્તમાનમાં પથારીના જેટલા ભાગ ઉપર તે વ્યક્તિ હોય તેટલામાં જ વસે છે તેમ કહેવું જોઈએ. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતના મતે આકાશદ્રવ્ય પર દ્રવ્ય છે. તેમાં રહેવું તે ‘વસતિ' શબ્દનો અર્થ નથી. કોઈપણ દ્રવ્ય પર દ્રવ્યમાં રહી ન શકે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં વસે છે. માટે પ્રત્યેક દ્રવ્ય પોતાના આત્માભાવમાં જ નિવાસ કરે છે. આ રીતે ‘વસતિ’-નિવાસના દૃષ્ટાંતે સાત નયોનું સ્વરૂપ જાણવું. • સૂત્ર-૩૧૦/ક : ધન :- પ્રદેશના ટાંત દ્વારા નયોનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે ? ઉત્તર :નૈગમનયના મતે છ દ્રવ્યોને પ્રદેશ હોય છે. જેમકે (૧) ધમસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કંધનો પ્રદેશ અને (૬) દેશનો પ્રદેશ. આ પ્રમાણે કથન કરdi નૈગમનયને સંગ્રહનય કહે કે - તમે જે આ છ દ્રવ્યના પ્રદેશ છે' તેમ કહ્યું તે ઉચિત નથી. શા માટે? કારણ કે છઠો ભેદ જે દેશનો પ્રદેશ કહો, તે દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય માટે પાંચ પ્રદેશ છે, તેમ કહેવું જોઈએ. તેના માટે કોઈ દષ્ટાંત છે. હા જેમ કે મારા દાસે ગધેડો ખરીધો. દસ મારો છે તેથી તે ગધેડો પણ મારો છે. દેશ દ્રવ્યનો છે માટે દેશનો પ્રદેશ પણ દ્રવ્યનો જ કહેવાય, માટે છ પ્રદેશ છે, તેમ ન કહો પણ પાંચ પ્રદેશ છે તેમ કહેવું જોઈએ. તે આ પ્રમાણે – (૧) ધમસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (3) કારાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કંધનો પ્રદેશ. આ રીતે પાંચ પ્રદેશનું કથન કરતાં સંગ્રહનયને વ્યવહારનય કહે કે - તમે જે કહો છો પાંચ પ્રદેશ છે તે સિદ્ધ નથી. શા માટે ? વ્યવહારનયવાદી કહે કે - જેમ પાંચ ગોઠીયા મિત્રો વચ્ચે ચાંદી, સોનું, ધન, ધાન્ય જેવી કોઈ વસ્તુ સહિયારી હોય છે, તેમ પશે દ્રવ્યોના પ્રદેશ સામાન્ય હોત તો તમારું કથન 4115 ૨૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યુક્તિ સંગત કહેવાય કે પાંચેના પ્રદેશ છે. પરંતુ વસ્તુ સ્થિતિ તેવી નથી. તેથી પાંચના પ્રદેશ છે' તેમ ન કહો પણ એમ કહો કે પ્રદેશ પાંચ પ્રકારના છે. (૧) ધમસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ (૫) સ્કંધનો પ્રદેશ. વ્યવહારનયના આ કાન સામે ઋજુત્ર નય કહે કે તમે જે પાંચ પ્રકારના પ્રદેશ કહો છો, તે પણ ઉચિત નથી. જે પાંચ પ્રકારના પ્રદેસ કહેશો તો, એક એક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તેથી પાંચ દ્રવ્યના પચ્ચીશ પ્રકારના પ્રદેશ થશે, માટે પાંચ પ્રકારના પ્રદેશ છે, તેમ નહીં પરંતુ પ્રદેશ ભજનીય છે તેમ કહેવું જોઈએ. (૧) ચાતુ ધમસ્તિકાયનો પ્રદેશ, () ચાવ અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) ચાતું આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) સ્યાત જીવનો પ્રદેશ, (૫) ચાત્ સ્કંધનો પ્રદેશ. આ પ્રમાણે કહેતાં ઋજુનનયને શબ્દનાયે કહે કે “પ્રદેશ ભજનીય છે? તેમ કહેવું યોગ્ય નથી. પ્રદેશને ભજનીય માનવાથી ધમસ્તિકાયનો પ્રદેશ અધમસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો, જીવાસ્તિકાયનો અને કંધનો પણ પ્રદેશ કહેવાશે. તે જ રીતે ધમસ્તિકાયનો પ્રદેશ ધમસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને સંકધનો પણ પ્રદેશ કહેવાશે. આકાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, જીવાસ્તિકાય અને સ્કંધનો પ્રદેશ કહેવાશે. જીવાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કંધનો પ્રદેશ કહેવાશે. સ્કંધનો પ્રદેશ પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનો પ્રદેશ કહેવાશે. આ રીતે તમામ મતથી પ્રદેશના વીકામાં અનવસ્થા થશે માટે પ્રદેશ ભજનીય છે કેમ નહીં પણ એમ કહેવું જોઈએ કે ધમસ્તિકાયનો પ્રદેશ છે, તે જ પ્રદેશ ધમસ્તિકાયાત્મક છે. અધમસ્તિકાયનો જે પ્રદેશ છે, તે અધમસ્તિકાયાત્મક છે. આકાશાસ્તિકાયનો જે પ્રદેશ છે, તે પ્રદેશ આકાશાસ્તિકાયાત્મક છે. એક જીવનો જે પ્રદેશ છે, તે પ્રદેશ નોજીવ છે, જ રીતે કંધનો જે પ્રદેશ છે, તે જ પ્રદેશ નોસ્કંધાત્મક છે. આ પ્રમાણે કહેતા શબ્દનયને સમભિરૂઢનય કહે કે તમે જે કહો છો કે ધમસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયાત્મક (ધમસ્તિકાય રૂપ છે). ચાવત્ સ્કંધનો પ્રદેશ નોસ્કંધાત્મક છે, તમારું આ કથન યુક્તિ સંગત નથી. ‘ને ’ = ધમપદેશમાં તપુરુષ અને કર્મધારય આ બે સમાસ થાય છે. અહીં સંદેહ થાય છે કે આ બે સમાસમાંથી તમે કયા સમાસથી “ધર્મોપદેશ' Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂટ-૩૧૦ ૨૨૩ કહો છો? જે તપુરુષ સમાસથી કહેતા હો તો તેમ ન કહો અને જે કર્મધારય સમાસની અપેક્ષાએ કથન કરવું હોય તો વિશેષતા સાથે કથન કરવું જોઈએ. ધર્મ અને તેનો જે પ્રદેશ તે ધર્મોપદેશ (પદેશનું સમસ્ત ધમસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી) તે જ પ્રદેશ ધમસ્તિકાયરૂપ. છે. આધમસ્તિકાય અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ અધમસ્તિકાય રૂપ છે. આકાશ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ આકાશmસ્તિકાય રૂપ છે, એક જીવ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ નોજીવાસ્તિકાયાત્મક છે તથા સ્કંધ અને તેનો જે પ્રદેશ, તે જ નોસ્કંધાત્મક છે. આ પ્રમાણે કથન કરતાં સમભિરૂઢ નયને તુરંત જ એવભૂત નય કહે છે કે ધમસ્તિકાયના પ્રદેશ વિષયમાં તમે જે કહો છો તે સમીચીન નથી. મારા મતે તો દ્રવ્ય, સર્વ ફન-દેરા-uદેશની કલ્પના રહિત, પ્રતિપૂર્ણ અને નિરdોષઅવયવ રહિત છે. એક ગ્રહણ ગૃહીત છે અથતિ એક નામથી ગ્રહણ થાય છે. દેશપણ આવતુ છે અને પ્રદેશ પણ વસ્તુ છે. આ રીતે પ્રદેશના દષ્ટાંતથી નયનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું. • વિવેચન-૩૧૦/૪ : જેના વિભાગ ન થઈ શકે તેવા સ્કંધના નિર્વિભાગ ચશને પ્રદેશ કહેવામાં આવે છે. પગલાસ્તિકાયનો સમગ્રપિંડ અર્થાત કે પદ્ગલ દ્રવ્ય માટે અહીં સ્કંધ શબ્દનો પ્રયોગ કરેલ છે. સ્કંધનો બુદ્ધિ કથિત વિભાગ અથ બેચાર-દસ વગેરે પ્રદેશોના સમુદાયને દેશ કહેવામાં આવે છે. સાતે નયના પ્રદેશ વિષયક મતો સંક્ષેપમાં આ પ્રમાણે છે – (૧) નૈગમનયપvi પ્રવેશ: ૫ પ્રાઃ | (૨) સંગ્રહનય - પંડ્યાનાં પ્રવેશ: ઈશ્વ પ્રવેશ: I (3) વ્યવહારનય - પંવવિધ પ્રવેશ: ! (૪) જુસૂઝનય - ભવ્ય પ્રવેશ: I (૫) શબ્દનય - પ્રવેશ: ૪ ધર્મપ્રવેશ: I (૬) સમભિરૂઢનય - અશ્વ વેળ% જ પ્રવેશ: Of: I (9) એવંભૂતનવ-દેશ પ્રદેશને અવસ્તુ માને છે, ધમદિ દ્રવ્ય અખંડ છે. આ પ્રમાણે આ સાતે નય પોત-પોતાના મતની સત્યતા સિદ્ધ કરવા કટિબદ્ધ થાય અને દુરાગ્રહી બને તો તે દુર્ણય કહેવાય. સાતે નય પોતાના નયની સ્થાપના સાથે અન્ય નયની ઉપેક્ષા કરે, તેને ગૌણ બનાવે તો સાપેક્ષ સ્થિતિમાં તે સુનય કહેવાય છે. આ ત્રણે દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ સર્વે નય પ્રમાણનો વિષય છે. પ્રસ્થકના દેટાંતમાં કાળની મુખ્યતા છે, વસતિના દેટાંતમાં ક્ષેત્રની અને પ્રદેશના દટાંતમાં દ્રવ્ય અને ભાવની મુખ્યતા છે. આ ત્રણ દષ્ટાંત તો ઉપલક્ષણ માત્ર છે. નયો દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ વર્ણવાય છે. • સૂત્ર-૩૧૧/૧ :- પન • સંખ્યા પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :* સંખ્યા પ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) નામ સંસ્થા, () સ્થાપના સંખ્યા, (૩) ૨૨૮ “અનુયોગ દ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય સંખ્યા, (૪) ઔપભ્ય સંખ્યા, (૫) પરિમાણ સંખ્યા, (૬) જ્ઞાન સંખ્યા, (2) ગણના સંખ્યા, (૮) ભાવ સંwા. • વિવેચન-૩૧૧/૧ : ગણનાને સંખ્યા કહેવામાં આવે છે અથવા જેના દ્વારા ગણના કરાય તેને સંખ્યા કહેવામાં આવે છે. સંખ્યા રૂપ પ્રમાણ સંખ્યા પ્રમાણ છે. શંખ શબ્દમાં શ નો સ થવાથી ણા શબ્દ બને છે. આ સંખા શબ્દ શંખ અને સંખ્યા બંનેનો વાચક છે. ‘સંઘ' શબ્દથી સંખ્યા અને શંખ આ બંને અર્થ ગ્રહણ થાય છે. • સૂત્ર-૩૧૧/ર પ્રશ્ન :- નામ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે જીવ, અજીવ, જીનો કે અજીવો અથવા જીવાજીવ, જીવાજીવોનું ‘સંખ્યા', એવું નામ રાખવામાં આવે તો તે નામસંખ્યા કહેવાય છે. પ્રશ્ન :સ્થાપના સંખ્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જે કાષ્ઠ કર્મ, પુસ્તક કર્મ, ચિત્રકમ, લેયકર્મ, ગૂંથણકર્મ, વેટિમ, પૂમિ, સંધાતિમ, અન્ન, વરાટકમ, એક કે અનેકની સદ્ભૂત અથવા અસદ્ભૂત રૂપે ‘આ સંખ્યા છે' તેની સ્થાપના કરવામાં આવે તો, તે સ્થાપના સંખ્યા કહેવાય છે. ધન :- નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? ઉત્તર :- નામ યાવ-કથિત હોય આથતિ વસ્તુ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના ઈન્ડરિક-વલપકાલિક પણ હોય અને ચાવ કથિત પણ હોય. ધન :- દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યસંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - આગમથી દ્રવ્ય સંખ્યા અને નોઆગમથી દ્રવ્ય સંખ્યા. પ્રશ્ન :- આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જેણે ‘સંખ્યા' આ પદને શીખી લીધું છે, તે જ્ઞાનને હૃદયમાં સ્થિર કર્યું છે, જિત કર્યું છે - તત્કાલ સ્મરણમાં આવી શકે તેવું યાદ કર્યું છે, મિત-મનન કર્યું છે, અધિકૃત કર્યું છે અથવા આનુપૂર્વી અનાનુપૂર્વ પૂર્વક વારંવાર રટી લીધું છે ચાવતું નિદોષ સ્પષ્ટ સ્વરથી જેનું ઉચ્ચારણ કર્યું છે, ગુરુ પાસેથી વાચના પ્રાપ્ત છે, આ રીતે તે વાચના, પૃચ્છના, પરાવતના તેમજ ધર્મકથાથી યુક્ત હોવાથી આગમતી દ્રવ્ય સંખ્યા કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્ય કહ્યું. • વિવેચન-૩૧૧/ર : સૂત્રમાં દ્રવ્ય સંખ્યાના પ્રથમ ભેદ આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ વર્ણવ્યું છે. કોઈ મનુષ્ય સંખ્યા પદનો સર્વપ્રકારે જ્ઞાતા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય ત્યારે તે આગમ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. • સૂત્ર-૩૧૧/૩ - નૈગમ નાની અપેક્ષાએ એક અનુપયુકત આત્મા હોય તો એક આગમતઃ Page #124 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૧૧ ૨૨૯ દ્રવ્ય સંખ્યા, બે અનુપયુકત આત્મા હોય તો બે આગમત: દ્રવ્ય સંખ્યા અને ત્રણ અનુપયુક્ત આત્મા હોય તો ત્રણ આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. નૈગમનયની દૃષ્ટિએ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુકત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે. સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યા પે ન સ્વીકારતા, સતિ એક જ આગમત દ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે. Bત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આlમાં, એક આગમત દ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી. ગણે શબ્દનય અનુપયુક્ત જ્ઞાચકને અવસુ-અસતુ માને છે. જે જ્ઞાયક છે, તે અનપયુકત-ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુકત છે, તે જ્ઞાયક હોઈ શકે નહીં. તેથી આગમદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું.. નોઆગમત દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમકે - (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા, (૩) જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકd દ્રવ્ય સંખ્યા પ્રથન :- જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ‘સંખ્યા’ પદના જ્ઞાતાનું શરીર કે જે વ્યપગત-ચૈતન્ય રહિત થઈ ગયું છે. ટ્યુત, સાવિત ત્યકતદેહ યાવત જીવરહિત શરીર જોઈને કોઈ કહે કે અહો ! આ શરીરરૂપ પુગલ સમુદાયે ‘સંખ્યાપદ' ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું. વાચ્યું હતું યાવતું ઉપદર્શિત કર્યું હતું, સમજાવ્યું હતું. સંખ્યાપદના જ્ઞાતાનું આ નિવ શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે. પ્રશ્ન :- તેનું કોઈ દૃષ્ટાંત છે ? ઉત્તર * હા, ઘડામાં ઘી ભરતા હોય તે ઘડામાંથી બી કાઢી લીધા પછી પણ (ભૂતકાળની અપેક્ષાએ) ‘આ ઘીનો ઘડો છે' તેમ કહેવાય છે. તે જ રીતે સંખ્યાપદને જાણનાર વ્યક્તિનું મૃતક શરીર હોય તે જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે. • વિવેચન-૩૧૧/૩ : જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય સંખ્યામાં આત્માનો શરીરમાં આરોપ કરી જીવના વ્યક્ત શરીરને નોઆગમ દ્રવ્ય કહેલ છે. મૃતક શરીરમાં જ્ઞાન નથી. માટે નોઆગમતઃ કહેલ છે અને ભૂત પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે. આયુષ્ય કર્મ ભોગવાય જવાથી સહજ રીતે આયુષ્ય પૂર્ણ થતાં જીવરહિત જે શરીર હોય તે ચુત કહેવાય છે. વિષ વગેરે પ્રયોગથી આયુષ્ય તુટતાં જે નિર્જીવ શરીર હોય તે સ્ત્રાવિત શરીર કહેવાય છે અને સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાથી ૨૩૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ત્યાગવામાં આવતું શરીર ચતદેહ, ત્યક્ત શરીર કહેવાય છે. આ ત્રણ વિશેષણ કહેવાનો આશય એ છે કે આમાંથી કોઈપણ પ્રકારે મરણ પામેલા વ્યક્તિનું શરીર હોય. તેને નોઆગમતઃ જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહે છે. • સૂત્ર-૩૧૧/૪ : પન - ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જન્મ સમયે જે જીવ યોનિમાંથી બહાર આવ્યો છે અથતિ જે બાળકનો જન્મ થયો છે, તે ભવિષ્યમાં આ શરીરપિંડ દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર સંખ્યા પદને ભણશે, વર્તમાનમાં ભણતો નથી. ભવિષ્યમાં ભણનાર તેવા બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે. પ્રશ્ન :- તેનું કોઈ ટાંત છે ? ઉત્તર :- હા, ઘી ભરવા માટે ઘડો લાવવામાં આવ્યો હોય, હજુ તેમાં થી ભર્યું ન હોય છતાં પણ તે ઘડા માટે ‘ઘીનો ઘડો' તેવો શબ્દપ્રયોગ થાય છે. તેમ આ બાળકે હજુ સંખ્યાપદનું જ્ઞાન મેળવ્યું નથી પણ શરીર દ્વારા ભવિષ્યમાં સંખ્યા પદને જાણશે, માટે બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે. • વિવેચન-૩૧૧/૪ - અહીં જ્ઞાયક શરીરમાં ભૂતકાલના કારણે નોઆગમત દ્રવ્ય સંખ્યા અને ભવ્યા શરીરમાં ભવિષ્યકાલના કારણે નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા કહેલ છે. જ્ઞાયક શરીરમાં મૃત શરીરનું કથન અને ભવ્ય શરીરમાં નવજાત બાળકનું કથન છે. • સૂત્ર-૩૧૧/૫ - પ્રશન - જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાયક શરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે - (૧) એકભાવિક, (૨) ભદ્રાયુષ્ક (3) અભિમુખ નામ ગોw. • વિવેચન-૩૧૧/૫ - આ સૂત્રમાં “સંખ’ શબ્દથી બેઈન્દ્રિય જીવવાળા શંખને ગ્રહણ કર્યો છે. ‘સંg' શબ્દની સંસ્કૃત છાયા સંખ્યા અને શંખ બંને થાય છે. dવ્યતિરિક્ત નોઆગમતા દ્રવ્ય સંખ્યામાં ત્રણ પ્રકારના શંખનું ગ્રહણ કર્યું છે – (૧) એકબવિક, (૨) બદ્ધયુક, (3) અભિમુખ નામગોગ. (૧) એકભવિક-જે જીવ વર્તમાનભવનું આયુષ્ય પૂર્ણ કરી શંખ રૂપે ઉત્પન્ન થવાના જ છે, તે એક ભવિક કહેવાય છે, (૨) બદ્ધાયુક-જે જીવ વર્તમાન ભવ પછી ‘શંખ' રૂપે ઉત્પન્ન થવાના છે અને શંખ પર્યાય યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે, તે બદ્ધાયુક કહેવાય છે, (3) અભિમુખ નામગોત્ર - જે જીવ નિકટના ભવિષ્યમાં શંખપે ઉત્પન્ન થવાના છે. વર્તમાન ભવના આયુષ્યનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત જેટલો સમય જ બાકી છે. એક સમય કે અંતર્મુહર્ત પછી તે જીવને શંખાયુષ્ય, બેઈન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ ઉદયાભિમુખ થશે, તેવા જીવને અભિમુખ Page #125 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૧૧ નામગોત્ર શંખ કહેવામાં આવે છે. • સૂત્ર-૩૧૧/૬ - પ્રથન - હે ભગવન ! એક ભાવિક શંખ ‘એક ભવિક’ રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર : * એક ભવિક જીવ એક ભવિક રૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ પર્યત રહે છે. - વિવેચન-૩૧૧/૬ : આ સૂત્રમાં એક ભવિક દ્રવ્યશંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની કહી છે. પૃથ્વી આદિ ભવમાં અંતર્મુહૂર્ત રહી, મૃત્યુ પામી શંખરૂપે ઉત્પણ થાય ત્યારે તે જીવ અંતર્મુહૂર્ત સુધી એકબવિક દ્રવ્યશંખ કહેવાય છે. કોઈપણ ગતિમાં જીવનું ઓછામાં ઓછું અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય જ માટે એકભવિકની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત કહી છે. ક્રોડપૂર્વના આયુષ્યવાળા મસ્યાદિ મરીને શંખપણે ઉત્પન્ન થવાના હોય, તે અપેક્ષાએ એક ભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ કહી છે. ક્રોડપૂર્વથી વધુ આયુષ્ય હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેવા જીવ નિશ્ચયથી દેવરૂપે ઉત્પન્ન થાય. ક્રોડપૂર્વથી વધુ આયુષ્યવાળા શંખાદિ રૂપે ઉત્પન્ન થતા નથી. તેથી એકભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કોડપૂર્વની છે. • સુત્ર-૩૧૧/ક : બહદ્ધાયુક જીવ ભદ્રાયુકરૂપે કેટલો કાળ રહે છે ? જઘન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડપૂર્વના ત્રીજા ભાગ સુધી બદ્ધાયુક રૂપે રહે છે. • વિવેચન-૩૧૧/: કોઈ જીવ વર્તમાન આયુષ્ય ભોગવતાં ભોગવતાં પરભવનું આયુષ્ય બાંધી લે ત્યારથી તે બદ્ધાયુક કહેવાય છે. બદ્ધાયુક દ્રવ્યશંખના વિચારમાં (૧) કોઈ જીવ વર્તમાન ભવનું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી હોય અને શંખાયુગનો બંધ કરે તો તે અપેક્ષાઓ બદ્ધાયક દ્રવ્યસંખની જઘન્ય સ્થિતિ અંતર્મુહર્ત જાણવી. (૨) કોઈ જીવનું વર્તમાન યુગ પૂર્વકોડનું હોય અને તેનો ત્રીજો ભાગ શેપ હોય ત્યારે . શંખાયુગનો બંધ કરે તો તે અપેક્ષાએ બદ્ધાયુક દ્રવ્યશંખની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોડના ત્રીજા ભાગ જેટલી જાણવી. • સૂત્ર-૩૧૧/૮ - ધન :- ભતે અભિમુખ નામનોત્ર દ્રવ્યશંખ, અભિમુખ નામનોત્ર દ્રવ્યસંખરૂપે કેટલો કાળ રહે છે ? ઉત્તર :- તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત કાળ સુધી અભિમુખનામ ગોત્રરૂપે રહે છે. વિવેચન-૩૧/૮ - જે જીવ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પછી બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવાના હોય તે જીવ અભિમુખ કહેવાય છે. અંતમુહર્તથી વધારે સમય પછી જે જીવ બેઈન્દ્રિય શંખ થવાનો હોય તો તે અભિમુખ ન કહેવાય. તે જીવ ૨૩૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બદ્ધાયુક અથવા એક ભવિક કહેવાય છે. (૧) આ વર્તમાન ભવ પછી જે શંખ થવાનો છે તે એક ભવિક (૨) જે જીવે શંખનું આયુષ્ય બાંધી લીધું છે તે બદ્ધાયુક (૩) જેણે બેઈન્દ્રિય શંખનો ભવ પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ સાંતમુહૂર્ત બાકી છે તે ‘અભિમુખ’ કહેવાય છે. • સૂત્ર-૩૧૧/૯ - ધન :- કયો નય કયા શંખને માન્ય કરે છે ? ઉત્તર :નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એક ભવિક, બહામુક અને અભિમુખ નામગમ આ ત્રણે પ્રકારના દ્રવ્યofખને સંબરૂપે સ્વીકારે છે. ઋજુસૂઝનય ભદ્રાયુક અને અભિમુખ નામનોત્ર આ બે પ્રકારના શંખનો સ્વીકાર કરે છે, મણે શબ્દનય મx અભિમુખનામગોત્ર શંખને જ શંખરૂપે માને છે. આ જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ છે. • વિવેચન-૩૧૧/૯ : સાત નયમાંથી સ્થલ દષ્ટિવાળા પ્રથમના ત્રણ નય એકમવિક, બદ્ધાયુક અને અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના શંખને શંખરૂપે માન્ય કરે છે. ભવિષ્યમાં થનાર કાર્યનો કારણમાં ઉપચાર કરી વર્તમાનમાં તેને કાર્યરૂપ સ્વીકારે છે. જેમ ભવિષ્યમાં રાજા બનનાર રાજકુમારને રાજા કહેવામાં આવે છે તેમ એકભવિક, બદ્ધાયુક, અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખ વર્તમાને ભાવશંખ નથી પરંતુ ભવિષ્યમાં ભાવશંખ બનવાના છે. તેથી આ ત્રણે નયો તેને શંખરૂપે સ્વીકારે છે. • સૂત્ર-૩૧૧/૧૦ : પ્રશ્ન :- ઔપભ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉપમા આપી કોઈપણ વસ્તુનો નિર્ણય કરવામાં આવે તો તેને ઔપભ્ય સંખ્યા કહે છે. તેના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) સત્ વસ્તુને સર્વ વસ્તુની ઉપમા આપવી. (૨) સત વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી. (૩) અસત્ વસ્તુને સતુ વસ્તુની ઉપમા આપવી. (૪) અસત્ વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી. વિવેચન-૩૧૧/૧o : આ સૂત્રમાં ‘સંખ' પ્રમાણના આઠ ભેદમાંથી ચોથા ભેદ ‘ઉપમાસંખ્યા'નું વર્ણન છે. અહીં ઉપમાના સતુ અસની ચોભંગી દ્વારા ચાર પ્રકાર બતાવ્યા છે. ચાર ભંગ મૂલપાઠ અને ભાવાર્થથી જ સ્પષ્ટ છે. તેનું સ્પષ્ટીકરણ સૂત્રકાર સ્વયં કરશે. • સૂગ-૩૧૧/૧૧, ૩૧૨ : સદ્ વસ્તુને સદ્ વસ્તુથી ઉપમિત કરાય છે તે આ પ્રમાણે - સદરૂપ અરિહંત ભગવાનના પ્રશસ્ત વક્ષસ્થલને સરૂપ શ્રેષ્ઠ નગરના સત્ કપાટ (દરવાજા)ની ઉપમા આપવી. સવ ચોવીસ તીકરો ઉત્તમ નગરના દરવાજ સમાન વક્ષ:સ્થલવાળા, અગતા સમાન ભુજાવાળા, દેવદુંદુભિ તથા મેઘના અવાજ જેવા સ્વરવાળા અને Page #126 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧૧,૩૧૨ શ્રીવત્સથી અંકિત વક્ષઃસ્થલવાળા હોય છે. - વિવેચન-૩૧૧/૧૧, ૩૧૨ : આ સૂત્રમાં સટ્રૂપ વસ્તુને સદ્રૂપ પદાર્થથી ઉપમિત કરેલ છે. ચોવીસ તીર્થંકરો સટ્રૂપ (અસ્તિરૂપ) છે અને નગરના દરવાજાનું પણ અસ્તિત્વ છે. સટ્રૂપ દરવાજાથી અરિહંત ભગવાનના વક્ષઃસ્થલને ઉપમિત કર્યું છે. અહીં દરવાજા ઉપમાન છે અને વક્ષઃસ્થલ ઉપમેય છે. નગરના દરવાજા વગેરે ઉપમાનથી ઉપમેય ભૂત તીર્થંકરોનું વક્ષઃસ્થલ આદિ જાણી શકાય છે. વક્ષઃસ્થલ તીર્થંકથી અવિનાભાવી હોવાથી તીર્થંકર પણ ઉપમિત થઈ જાય છે. ૨૩૩ • સૂત્ર૩૧૩ : વિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમકે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના વિધમાન આયુષ્યના પ્રમાણને, અવિધમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઉપમિત કરવું. • વિવેચન-૩૧૩ : અહીં નાક, તિર્થયાદિના આયુષ્ય સરૂપ છે. જ્યારે પલ્યોપમ, સાગરોપમ અસત્કલ્પનાથી કલ્પિત હોવાથી અસપ છે. તેના દ્વારા નરકાદિનું આયુષ્ય પ્રમાણ બતાવાય છે. અહીં ઉપમેય સસ્તૂપ છે અને ઉપમાન અસટ્રૂપ છે. નાકાદિ આયુ ઉપમેય છે, પલ્યોપમ-સાગરોપમ ઉપમાન છે. • સૂત્ર-૩૧૪ થી ૩૧૬ : અવિધમાન-અસત્ વસ્તુને વિધમાન-રાદ્ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસત્-સત્ ઉપમા કહેવાય છે. સર્વપ્રકારે જીર્ણ ડીંટીયાથી તૂટીને (મૂળ ભાગ પાસેથી છૂટા પડીને) નીચે પડી ગયેલા, નિસાર-સાર ભાગ જેનો સુકાય ગયો છે, તેવા અને વૃક્ષતિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું. અત્યારે તમે છો તેવા અમે ભૂતકાળમાં હતા અને અત્યારે અમે જેવા છીએ તેવા તમે ભવિષ્યમાં થશો. અહીં જે જીર્ણ પાંદડા અને કૂંપળો વચેના વાર્તાલાપનો ઉલ્લેખ છે, તેવો વાર્તાલાપ થયો નથી અને થશે પણ નહીં. ભવ્ય જીવોને પ્રતિબોધવા આ ઉપમા આપવામાં આવી છે. • વિવેચન-૩૧૪ થી ૩૧૬ - આ દૃષ્ટાંતમાં “નફ તુમે તા ગમ્યું = જેવા તમે, તેવા અમે હતા અને ‘તુજે વિ ય ોધિા નન્ના અન્તે = તમે થશો, જેવા અમે છીએ! આ બે ઉપમા આપવામાં આવી છે. પ્રથમાં નંદ તુઘ્ને = જેવા તમે તે ઉપમાન છે અને ત અ = તેવા અમે, તે ઉપમેય છે. કૂંપળ વિધમાન છે તેથી ઉપમાન સત્ છે અને ઉપમેય જે જીર્ણ પત્ર અવસ્થા ઝૂંપળમાં તે અવસ્થા અત્યારે વિધમાન નથી માટે અસત્ “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ઉપમેયને સત્ ઉપમા આપવામાં આવી છે. તે જ રીતે બીજી ઉપમા ના અન્તે = જીર્ણ પત્ર અવસ્થા વિધમાન છે. તે ઉપમા છે અને તુમ્હે - તેદિ = તમે થશો. કૂંપળોની તથાવિધ અવસ્થા ભવિષ્યમાં થશે અત્યારે વિધમાન નથી. તે ઉપમેય છે. અસત્ ઉપમેયને સત્ની ઉપમા આપવામાં આવી છે માટે તે અસત્-સત્ ઉપમા સંખ્યા કહેવાય છે. ૨૩૪ • સૂત્ર-૩૧૭/૧ : અવિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસ-અસપ ઉપમા કહેવાય છે. જેમકે ગધેડાના વિષાણ-શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપમ્ય સંખ્યાનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૭/૧ : અહીં ઉપમાન ખરવિષાણ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી, અસટ્રૂપ છે. ઉપમેય સસલાના શીંગડા છે. તે પણ અસત્ છે. અહીં અસી અસની ઉપમા છે. • સૂત્ર-૩૧૭/૨ : પ્રા :- પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કાલિકશ્રુત પરિમાણ સંખ્યા (૨) દૃષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા. • વિવેચન-૩૧૭/૨ : જેની ગણના કરવામાં આવે તે સંખ્યા અને જે સંખ્યામાં પર્યવ-પરિમાણનો વિચાર કરવામાં આવે તેને પરિમાણ સંખ્યા કહે છે. • સૂત્ર-૩૧૭/૩ : પ્રશ્નન - કાલિક શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કાલિક શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. (૧) પર્યંત સંખ્યા, (૨) અક્ષર સંખ્યા, (૩) સંઘાત સંખ્યા, (૪) પદ સંખ્યા, (૫) પાદ સંખ્યા, (૬) ગાથા સંખ્યા, (૩) શ્લોક સંખ્યા, (૮) વેષ્ટક સંખ્યા, (૯) નિયુક્તિ સંખ્યા, (૧૦) અનુયોગદ્વાર સંખ્યા, (૧૧) ઉદ્દેશક સંખ્યા, (૧૨) અધ્યયન સંખ્યા, (૧૩) શ્રુતસ્કંધ સંખ્યા, (૧૪) અંગ સંખ્યા. આ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. • વિવેચન-૩૧૭/૩ : દિવસ અને રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં જે શ્રુતની સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે. અગિયાર અંગ, અંગ પ્રવિષ્ટ કાલિક શ્રુત કહેવાય છે. નંદીસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર વગેરે અંગ બાહ્ય કાલિક શ્રુત છે. તે કાલિક શ્રુતના અક્ષર, પદ, ગાથા, અધ્યયન વગેરેની સંખ્યાના પરિમાણનો વિચાર કરવામાં આવે તે કાલિક શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. સૂત્રમાં ચૌદ સંખ્યા પરિમાણ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે – Page #127 -------------------------------------------------------------------------- ________________ મૂ-૩૧૭ ૨૩૫ (૧) પર્યવ સંખ્યા :- પર્યાય અથવા ધર્મ, તેની સંખ્યાને પર્યવ સંખ્યા કહે છે. (૨) અક્ષર સંખ્યા :- “અકાર' વગેરે અક્ષરોની સંખ્યા-ગણનાને અક્ષર સંખ્યા કહે છે. અક્ષર સંખ્યાત છે, અનંત નહીં. તેથી અક્ષર સંખ્યા સંખ્યાત જ છે. (૩) સંઘાત સંખ્યા :- બે અક્ષરના સંયોગને સંઘાત કહે છે. તેની ગણના સંઘાત સંખ્યા કહેવાય છે. સંઘાત સંખ્યા પણ સંખ્યાત છે. (૪) પદ સંખ્યા :ક્રિયાપદ અંતે હોય તેવા શબ્દસમૂહને પદ કહેવામાં આવે છે. આવા પદોની સંખ્યાને પદ સંખ્યા કહે છે અથવા શબ્દને પણ પદ કહેવાય છે. આવા શબ્દોની સંખ્યાને પદસંખ્યા કહે છે. તે પદ પણ સંખ્યાત છે. (૫) પાદ સંખ્યા :- બ્લોકના દરેક ચરણને, ચતુથસ ભાગને પાદ કહેવામાં આવે છે. તેની ગણના તે પાદ સંખ્યા. (૬) ગાથા સંખ્યા :- પ્રાકૃત ભાષામાં લખાયેલ છંદ વિશેષ ગાથા કહેવાય છે. આ ગાથાની ગણના તે ગાથા સંખ્યા. (૭) શ્લોક સંખ્યા :- સંકૃતાદિ ભાષામાં લખાયેલ પધાત્મક છંદ વિશેષને બ્લોક કહેવામાં આવે છે. આ શ્લોકની. ગણના તે શ્લોક સંખ્યા. (૮) વેટક સંખ્યા :- છંદ વિશેષ વેખક કહેવાય છે, વેટકોની ગણના તે વેટક સંખ્યા કહેવાય છે. (૯) નિયુક્તિ સંખ્યા :- શબ્દોની વ્યુત્પત્તિ પક વ્યાખ્યા નિયુક્તિ કહેવાય છે. તેની ગણના તે નિયુક્તિ સંખ્યા. (૧૦) અનુયોગદ્વાર સંખ્યા :- ઉપક્રમ વગેરે અનુયોગ દ્વાર છે. તેની ગણના તે અનુયોગદ્વાર સંખ્યા. (૧૧) ઉદ્દેશક સંખ્યા - અધ્યયન અંતર્ગત વિષય પ્રરૂપક વિભાગ ઉદ્દેશક કહેવાય છે. તે ઉદેશકોની ગણના કરવી તે ઉદેશક સંખ્યા કહેવાય છે. (૧૨) અધ્યયન સંખ્યા :- શાસ્ત્રના વિભાગ વિશેષને અધ્યયન કહેવાય છે. તેની સંખ્યા તે અધ્યયન સંખ્યા. (૧૩) શ્રુતસ્કંધ સંખ્યા - અધ્યયનના સમૂહ રૂ૫ શાઅવિભાગ શ્રુતસ્કંધ કહેવાય છે. તેની સંખ્યા તે શ્રુતસ્કંધ સંખ્યા. (૧૪) માંગ સંખ્યા :- આચારાંગ વગેરે તીર્થકર કથિત, ગણધર ગ્રથિત આગમો અંક કહેવાય છે. આગમોની સંખ્યા તે અંગ સંખ્યા કહેવાય છે. સૂત્ર-૩૧/૪ : ધન :* દૈષ્ટિવાદ શુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :દષ્ટિવાદ યુત પરિમાણ સંખ્યાના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે - પવિ સંખ્યાથી અનુયોગ દ્વારા સંશ પર્વતના ૧૦ પ્રકાર તથા (૧૧) પ્રાભૃત સંખ્યા, (૧) પ્રાભૃતિકા સંખ્યા, (૧૩) પ્રાભૃત પ્રાભૃતિકા સંખ્યા, (૧૪) વસ્તુ સંખ્યા, (૧૫) પૂર્વ સંખ્યા. રીતે દૃષ્ટિવાદ કૃત પરિમાણ સંખ્યા અને પરિમાણ સંખ્યાનું વર્ણન પૂર્ણ થયું. • વિવેચન-૩૧૩/૪ : ‘દષ્ટિવાદ' તે તીર્થકર કથિત બારમું અંગસૂત્ર છે. તેના શબ્દ, પદ, પાદ વગેરેની ગણના તે દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. પર્યવથી અનુયોગદ્વાર | સુધીના દશ નામ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા પ્રમાણે જાણવા. ૨૩૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પૂર્વસંખ્યા :- દષ્ટિવાદ માંગસૂત્રના અંતર્ગત વિષય તે પૂર્વ કહેવાય છે. દષ્ટિવાદમાં ચૌદ પૂર્વ છે. વસ્તુસંખ્યા :- પૂર્વની અંતર્ગતના વિષયને વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુની ગણના તે વસ્તુ સંખ્યા કહેવાયા છે. પ્રાભૃત પ્રાકૃતિકા :- વસ્તુની અંતર્ગત વિષય પ્રાભૃત પ્રાભૃતિકા કહેવાય છે. પ્રાકૃતિકા :- પ્રાભૃત પ્રાભૃતિકાની અંદરના વિષયને પ્રાકૃતિકા કહે છે. પ્રાકૃત = પ્રાભૃતિકાની અંતર્ગત વિષયને પ્રાભૃત કહે છે. તેની ગણના તે તત્ તત્ સંખ્યા કહેવાય છે. આ પ્રમાણે પરિમાણ સંખ્યાનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે. • સૂર-૩૧૭/૫ + વિવેચન : જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય, નિશ્ચય કરી શકાય તે જ્ઞાના કહેવાય છે અને તે જ્ઞાનરૂપ સંખ્યાને જ્ઞાન સંખ્યા કહે છે. જે જેને જાણે તે રૂપે તે હોય છે. દેવદત્ત શબ્દને જાણે છે તો તે શાબ્દિક-શબ્દ જ્ઞાનવાળો કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાની આ બંનેમાં ભેદ ઉપચાર કરવાથી દેવદત્ત જ્ઞાનસંખ્યા રૂપ કહેવાય છે. જેમ શબ્દને જાણનાર શાબ્દિક તેમ ગણિતને જાણનાર ગણિતજ્ઞ, નિમિત્તને જાણનાર નૈમિતિક, કાળને જાણનાર કાળજ્ઞ, વૈદક જાણનાર વૈધ કહેવાય છે. • સૂગ-૩૧/૬ : પ્રથન :- ગણના સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : પદાર્થની જે ગણતરી તે ગણના સંખ્યા કહેવાય છે. એકની ગણના સંખ્યામાં ગણતરી થતી નથી. બે થી ગણનાનો પ્રારંભ થાય છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત, તેમ ગણના સંખ્યાના ત્રણ પ્રકાર છે. પન • સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંખ્યાતના ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) જઘન્ય, (૨) મધ્યમ, (3) ઉત્કૃષ્ટ. પ્રથન • સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અસંખ્યાત ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પરિત અસંખ્યાત, (૨) યુક્તા સંખ્યાત, (3) અસંખ્યાતાસંખ્યાત. પ્રશ્ન :- પરિત્તાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :પરિતાસંખ્યાતના ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે છે . જઘન્ય, ઉcકૃષ્ટ અને મધ્યમ. પ્રથન - સુતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- યુક્તાસંખ્યાતના મણ ભેદ છે, તે આ પ્રમાણે છે – જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. પ્રશ્ન :અસંખ્યાતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અસંખ્યાતસંખ્યાતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. પ્રશ્ન : અનંતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર અનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પરિતાનત (ર) મુક્તાનંત (3) અનંતાનંત પ્રશ્ન :પરિત્તનતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પરિતાનતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જઘન્ય ઉકૃષ્ટ, મધ્યમ. પ્રશ્ન :- સુકતાનંતનું સ્વરૂપ કેવું છે? Page #128 -------------------------------------------------------------------------- ________________ સુ૩૧ ૨૩ ઉત્તર :- ચુકતાનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ પ્રવન - અનંતાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અનંતાનંતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જઘન્ય, મધ્યમ - વિવેચન-૩૧/૬ : આ સૂત્રોમાં પ્રશ્નોત્તર દ્વારા સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ-પ્રભેદનો નામોલ્લેખ છે. સંખ્યાતના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ છે. અસંખ્યાતના પરિd, યુક્ત અને અસંખ્યાત તેવા ત્રણ ભેદ છે. તે ત્રણેના પુનઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ ભેદ, એમ કુલ નવ ભેદ છે. અનંતના પણ પરિત, યુક્ત, અનંત આ રીતે ત્રણ ભેદ છે. તેના પુનઃ જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, એમ ત્રણ ત્રણ ભેદ છે. તેથી કુલ નવ ભેદ છે. તેમાં અંતિમ નવમો ભેદ ઉકૃષ્ટ અનંતાનંત શૂન્ય છે, કષ્ટ અનંતમાં જગતની કોઈપણ વસ્તુ નથી માટે આઠ ભેદ જ કહી શકાય. • સૂત્ર-૩૧/ક : જઘન્ય સંખ્યાત કેટલા પ્રમાણમાં હોય છે ? અથતિ કઈ સંખ્યાને જઘન્ય સંખ્યાત કહેવામાં આવે છે ? બે' સંખ્યા જઘન્ય સંગાત કહેવાય છે. ત્યારપછીના ત્રણ, ચાર વગેરે ઉત્કૃષ્ટ સંખ્યાત પર્યત મધ્યમ સંખ્યાત કહેવાય છે. પ્રશ્ન * ઉત્કૃષ્ટ સંખ્યાનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણા આ પ્રમાણે કરીશ. રાત કલાનાથી એક લાખ યોજન લાંબો-પહોળો અને ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણકોશ, એકસો અચાવીસ ધનુષ્ય અને સાધિક સાડાતેર અંગુલની પરિધિવાળો, કોઈ એક અનવસ્થિત નામનો પલ્ય હોય, આ પ૨ને સરસવના દાણાથી ભરવામાં આવે. આ સરસવોથી દ્વીપ અને સમુદ્રોનું ઉદ્ધાર પ્રમાણ કાઢવામાં આવે, આથતિ તે સરસવોને એક જંબુદ્વીપમાં, એક લવણ સમુદ્રમાં, ફરી એક દ્વીપમાં, એક સમુદ્રમાં, આમ ક્રમથી દ્વીપમાં, સમુદ્રમાં, ઓમ એક-એક સરસવ નાંખતાં નાંખતાં તે પલ્સ ખાલી થઈ જાય અને સરસવના દાણાથી જેટલા દ્વીપ સમુદ્ર પૃષ્ટ થાય (તે અંતિમ તાપ કે સમુદ્ર પર્વતના) તેટલા વિસ્તૃત ક્ષેત્રનો અનવસ્થિત પત્ર કલ્પી તે પલ્યને સરસવના દાણાથી ભરવામાં આવે, અનુકમથી એક દ્વીપમાં, એક સમુદ્રમાં એક એક સરસવના દાણાનો પ્રક્ષેપ કરતાં-કરતાં તે અનવસ્થિત પલ્ય જ્યારે ખાલી થાય ત્યારે એક દાણો શલાકા પત્રમાં નાંખવામાં આવે. આ રીતે શલાકારૂપ પલ્સમાં ભરેલ સરસવોના દાણાથી અસંલપ્યઅકથનીય પૂર્વે જે દ્વીપ સમુદ્રમાં સરસવ નાંખ્યા છે તેનાથી આગળના દ્વીપસમુદ્ર ભરવામાં આવે, તો પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રાપ્ત થતું નથી. પ્રશ્ન :- તે માટે કોઈ દૃષ્ટાંત છે? હા, જેમ કોઈ એક મંચ હોય અને તે આંબળાથી ભરવામાં આવે તેમાં એક આંબળું નાંખવામાં આવે તો તે તેમાં સમાય જશે, બીજું નાંખ્યું તો તે પણ સમાય જશે, ત્રીજું પણ સમાઈ ગયું. આ ૨૩૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન રીતે નાંખતા-નાંખતા તે એક આંબળ એવું હશે કે જે નાંખવાથી તે મંચ પરિપૂર્ણ ભરાય જશે. પછી આંબળું નાંખવામાં આવે તો તે સમાશે નહીં. આ રીતે પરાને સસ્સવોથી આમૂલશિખ ભરી દ્વીપ સમુદ્રોમાં પ્રક્ષેપ કરવો. • વિવેચન-૩૧૭|s : જઘન્ય સંખ્યા - બેનો આંક, બે સંખ્યા જઘન્ય સંખ્યાત છે. જેમાં ભેદની, પૃથતાની પ્રતીતિ થાય તે સંખ્યા કહેવાય. મધ્યમ સંખ્યાત :- જઘન્ય સંખ્યાત બે થી ઉત્કૃષ્ટ સંખ્યાતની પૂર્વ સુધી-અંતરાલવર્તી બધી સંખ્યા મધ્યમ સંખ્યાત છે. ઉત્કૃષ્ટ સંગીત :- બે થી દસ, સો, હજાર, લાખ, કરોડ, શીર્ષપ્રહેલિકા વગેરે જે સંખ્યાતની રાશિઓ કથનીય છે-શબ્દથી કહી શકાય છે, ત્યાં સુધી પણ સંખ્યાતનો અંત આવતો નથી. તેનાથી આગળની સંખ્યા ઉપમા દ્વારા જ સમજી શકાય છે. સુગમાં એક લાખ યોજન લાંબો પહોળો, ૩,૧૬,૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષ્ય, સાધિક ૧૩ અંગુલની પરિધિવાળો એક પલ્ય કહ્યો છે. તે જંબૂદ્વીપ બરાબર છે. તે હજાર યોજન ઊંડો અને તેની ઊંચાઈ ૮૧/ર યોજના પ્રમાણ છે. તે પલ્ય તળીયાથી લઈ શિખા પર્વત ૧oo૮૧/યોજનનો થશે. આ સૂત્રમાં ઊંડાઈ અને ઊંચાઈનું સ્પષ્ટીકરણ નથી છતાં તે સૂગ તાત્પર્યથી અને પરંપરાથી સમજાય છે. આટલી લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ અને પરિધિવાળા ચાર પલ્ય કલાવા. તેના નામ કમશઃ (૧) અનવસ્થિત, (૨) શલાકા, (3) પ્રતિશલાકા, (૪) મહાશલાકા છે. (૧) અનવસ્થિત પલ્ય :- તે ઉપરોક્ત જંબૂતીપ પ્રમાણ માપવાળો હોય છે. પરંતુ તે સરસવણી ખાલી થઈ જાય ત્યારે તે મોટો મોટો કથિત થતો જાય છે. તે પરિવર્તિત પરિમાણવાળો હોવાથી અનવસ્થિત કહેવાય છે. આ પત્રની ઊંચાઈ ૧૦૦૮ ૧/ર યોજન નિયત રહે છે પરંતુ મૂળ અનવસ્થિત સિવાયના અન્ય પરિવર્તિતઅનવસ્થિત પત્રોની લંબાઈ-પહોળાઈ એક સરખી નથી. તે ઉત્તરોત્તર વધતી જાય છે. જેમકે – મૂળ અને અનવસ્થિત પચને સરસવોના દાણાથી આમૂલ શિખ ભરી તેમાંથી એક એક સરસવ જંબૂદ્વીપથી શરૂ કરી એક એક દ્વીપ સમુદ્રમાં નાંખતાં તે મૂળ અનવસ્થિત પથ ખાલી થાય ત્યારે જંબૂદ્વીપથી લઈ અંતિમ સંસવનો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધીનો અર્થાત તેટલો લાંબો પહોળો પ્રથમ ઉત્તર અનવસ્થિત પ૨ કલ્પી, તેને સરસવોથી ભરી, આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાંખતાં નાંખતાં અંતિમ દાણો જે દ્વીપ સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધી અર્થાત્ તેટલા લાંબા પહોળા બીજા ઉત્તર અનવસ્થિત પત્યનું નિર્માણ કરવું. આ રીતે આ પત્ર વારંવાર પસ્વિર્તિત થાય છે અને વિસ્તૃત થાય છે. પ્રારંભમાં તે જંબૂદ્વીપ પ્રમાણ હોય છે, પછી વધતાં વધતાં આગળના દ્વીપ, સમુદ્રપર્યત વિસ્તૃત થતો જાય છે. (૨) શલાકા પલ્ય :- એક-એક સાક્ષીભૂત સસ્સવોના દાણાથી તેને ભરવાનો Page #129 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૩૧૭ ૨૩૯ હોવાથી તેને શલાકા પરા કહેવામાં આવે છે. અનવસ્થિત ખાલી થાય ત્યારે તેની સાક્ષીરૂપે એક સરસવ શલાકામાં નાંખવામાં આવે છે. આ રીતે શલાકા પલ્સમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે ઉત્તર અનવસ્થિત’ પર્ચ કેટલીવાર ખાલી થયો છે. (3) પ્રતિશલાકા પલ્ય :- પ્રતિસાક્ષીભૂત સરસવોથી તે ભરાય છે માટે તેને પ્રતિશલાકા કહે છે. જેટલી વાર શલાકા પલ્ય ભરાઈ જાય અને તેને ખાલી કરવામાં આવે તેટલીવાર તેની સાક્ષીરૂપ એક-એક સરસવ પ્રતિશલાકા પલ્સમાં નાંખવામાં આવે છે. પ્રતિશલાકા પત્રમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે શલાકા પલ્ય કેટલીવાર ખાલી થયો. આ પલ્ય સ્થિર માપવાળો છે. (૪) મહાશલાકા :- મહાસાક્ષીભૂત સરસવો દ્વારા ભરવાના કારણે તેને મહાશલાકા પલ્સ કહે છે. પ્રતિશલાકા જેટલીવાર ભરીને ખાલી કરવામાં આવે તે પ્રત્યેકવાર એક-એક સરસવ મહાશલાકા પત્રમાં નાંખવામાં આવે છે. મહાશલાકામાં જેટલા સરસવ હોય તેટલીવાર પ્રતિશલાકા પલ્ય ખાલી થયો છે તેમ જાણી શકાય છે. • સૂત્ર-૩૧/૮ - આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે જઘન્ય પરિત અસંખ્યાત કહેવાય છે. ત્યાં પછી ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ હરિત્ત અસંખ્યાતના સ્થાન છે. ધન :* ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતનું પ્રમાણ શું છે ? ઉત્તર :- જઘન્ય પરિdઅસંખ્યાત શશિને જઘન્ય પરિઅસંખ્યાત રાશિથી પરસ્પર અભ્યાસ કરી (પરસ્પર ગુણાકાર કરી) જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાતનું પ્રમાણ પ્રાપ્ત થાય છે અથવા એક ન્યૂન જઘન્ય યુકતઅસંખ્યાત જ ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત છે. - વિવેચન-૩૧/૮ : આ બે સત્રમાં અસંખ્યાતના પ્રથમ ભેદ પરિઅસંખ્યાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ઉત્કૃષ્ટ સંખ્યામાં એક મેસ્વાથી જઘન્ય પરિત અસંખ્યાત સશિ પ્રાપ્ત થાય છે. જઘન્ય પરિdઅસંખ્યાતનો અભ્યાસ કરવાથી જે સશિ આવે, તેમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત કહેવાશે. જઘન્ય પરિત અસંખ્યાતની અભ્યાસ રાશિ આવે તે જઘન્ય યુક્તઅસંખ્યાત છે અને તેમાંથી એક ન્યૂન સશિ ઉત્કૃષ્ટ પરિdઅસંખ્યાત શશિ કહેવાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત વચ્ચેની સર્વશશિ મધ્યમ પરિત અસંખ્યાત છે. • સૂત્ર-૩૧૭/૯ :પ્રશ્ન :- જઘન્ય યુકત અસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર - જઘન્ય ૨૪o “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પરિdઅસંખ્યાત રાશિનો જઘન્ય પરિdઅસંખ્યાત રાશિનો પરસ્પર અભ્યાસ કરવાથી જે સશિ પ્રાપ્ત થાય તે પરિપૂર્ણ રાશિ જઘન્ય યુકતઅસંખ્યાત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ પરિતસંખ્યામાં એક ઉમેરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય યુકતઅસંખ્યાત કહેવાય છે. જઘન્ય યુક્તઅસંખ્યાત તુલ્ય પ્રમાણ-વાળી એક આવલિકા હોય છે. જઘન્ય યુકતઅસંખ્યાતથી આગળ ઉત્કૃષ્ટ યુકતઅસંખ્યાત પર્વતની રાશિઓ મધ્યમ યુકતઅસંખ્યાત કહેવાય છે. ધન :- ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય યુકતઅસંખ્યાત રાશિને આવલિકાથી અથતિ જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિum થાય તે ઉત્કૃષ્ટ સુકતઅસંખ્યાત કહેવાય અથવા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિમાંથી એક જૂન કરતાં ઉત્કૃષ્ટ યુકતઅસંખ્યાત થાય છે. • વિવેચન-૩૧/૯ : જઘન્ય પરિત અસંખ્યાત રાશિના અભ્યાસ સશિ તુલ્ય જઘન્ય યુકતઅસંખ્યાત છે. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિઅસંખ્યાત થાય. જઘન્ય યુક્તઅસંખ્યાતની સશિના અભ્યાસ સશિતુલ્ય જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાય છે. જઘન્ય યુક્તઅસંખ્યાતને જઘન્ય યુક્તાસંગાતથી અભ્યાસરૂપ ગુણતા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. • સૂત્ર-૩૧/૧૦ : જદઘન્ય અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે ? જઘન્ય યુકતઅસંખ્યાત રાશિને આવલિકાના સમયોથી અભ્યાસ રૂપે પરસ્પર ગુણાકાર કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતમાં એક ઉમેરવાથી જદન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. જાન્યથી આગળ ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધીના મદમ સ્થાન. પ્રશ્ન - ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે? ઉત્તર :જા અસંખ્યાતઅસંmતની રાશિને તે જ જળ સંખ્યldઅસંખ્યાત સશિ સાથે તેટલી જ વાર અન્યોન્ય અભ્યાસ (ગુણકાર) રૂપે ગુણા કરતાં પ્રાપ્ત સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત બને છે અથવા એક જૂન જઘન્ય પરિક્તાનંત શશિ જ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત પ્રમાણ છે.. • વિવેચન-૩૧૩/૧૦ : આ બે સૂત્રોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતનું સ્વરૂપ વર્ણન છે. જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત શશિ જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત શશિને અભ્યાસ રૂપે ગણવાથી જે સશિ પ્રાપ્ત થાય તે જઘન્ય પરીતાનંત છે. તેમાંથી એક ન્યૂન કરતાં Page #130 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧૭ પ્રાપ્ત રાશિ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત છે. * સૂત્ર-૩૧૭/૧૧ : પ્રા :- જઘન્ય પરીતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર ઃ- જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિને તે જ જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય પરીતાનંત કહેવાય છે. જન્મન્સ પરિત્તાનંત પછી ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધી મધ્યમ પરિતાનંતના સ્થાન છે. ૨૪૧ પ્રા - ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય પરિતાનંતની રાશિને તે જ જઘન્ય પરિવાનંત રાશિ સાથે (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્ત રાશિમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિતાનંતનું પ્રમાણ થાય છે અથવા જઘન્ય યુક્તાનંતની સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિસ્તાનંતની સંખ્યા બને છે. • વિવેચન-૩૧૭/૧૧ : આ બે સૂત્રોમાં અનંત સંખ્યાના પ્રથમ ભેદ પરિતાનંતના જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ આ ત્રણ ભેદનું વર્ણન કર્યું છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને અભ્યારૂપે ગુણિત કરતાં જઘન્ય પરિતાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અને જઘન્ય પરિતાનંતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે. તે જઘન્ય યુક્તાનંત રાશિમાંથી એક બાદ કરતાં નિષ્પન્ન રાશિ પ્રમાણ ઉત્કૃષ્ટ પરિતાનંત સંખ્યા કહેવાય છે. • સૂત્ર-૩૧૭/૧૨ - પ્રા :- જઘન્ય યુવાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય પરિત્તાનંત રાશિને તે જ જઘન્ય પરિતાનંતરાશિ સાથે તેટલી જ વાર (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ જઘન્ય યુક્તાનંત છે અથવા ઉત્કૃષ્ટ પરિસ્તાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાનંત બને છે. અભવસિદ્ધિક જીવો જઘન્યયુક્તાનંત રાશિ તુલ્ય હોય છે. જઘન્ય યુક્તાનંત અને ઉત્કૃષ્ટ યુકતાનંતની વચ્ચે સર્વ સંખ્યા મધ્યમ યુક્તાનંત છે. પશ્ત્ર - ઉત્કૃષ્ટ યુક્તાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર ઃ- જઘન્ય યુક્તાનંત રાશિ સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસરૂપે (તેટલી જ વાર) ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક બાદ કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તાનંત કહેવાય છે. • વિવેચન-૩૧૭/૧૨ : આ બે સૂત્રમાં યુક્તાનંતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ ભેદોનું 41/16 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન સ્વરૂપ દર્શાવ્યું છે. સૂત્ર-ભાગ સુગમ છે. આગમમાં અભવ્ય જીવોને અનંત કહ્યા છે. તે અભવ્યોનું નિશ્ચિત પ્રમાણ જઘન્ય ચુક્તાનંત રાશિ જેટલું છે. • સૂત્ર-૩૧૭/૧૩ ઃ પ્રશ્ન :- જઘન્ય અનંતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર ઃ- જઘન્ય યુક્તાનંત સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુકતાનંત રાશિને) પરસ્પર અભ્યાસ રૂપે ગુણિત કરતા પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુવાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્ય અનંતાનંત પચી મધ્યમ અનંતાનંતના સ્થાન છે. તાત્ ઉત્કૃષ્ટ અનંતાનંત રાશિ નથી. આ રીતે ગણના સંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. • વિવેચન-૩૧૭/૧૩ : આ સૂત્રમાં અનંતાનંતના જઘન્ય અને મધ્યમ, આ બે ભેદનું વર્ણન છે. ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા ઉપયોગમાં ન હોવાથી સૂત્રકારે તેનું નિરૂપણ કર્યું નથી. કર્મગ્રંથ વગેરેમાં આચાર્યોએ ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યાનું નિરૂપણ કર્યું છે. • સૂત્ર-૩૧૭/૧૪ : પ્રા :- ભાવશંખનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- આ લોકમાં જે જીવ શંખગતિનામ-ગોત્ર કર્મને ભોગવી રહ્યા છે અર્થાત્ બેઈન્દ્રિય શંખજીવો શંખરૂપે આયુષ્ય ભોગવી રહ્યા હોય તે ભાવશંખ કહેવાય છે. આ ભાવશંખનું વર્ણન છે. આ પ્રકારે શંખ, સંખ્યા પ્રમાણ તેમજ ભાવ પ્રમાણની પ્રરૂપણા પૂર્ણ થાય છે. • વિવેચન-૩૧૭/૧૪ : ૨૪૨ અર્ધમાગધિ મંચ' શબ્દની સંસ્કૃત છાયા શંખ અને સંખ્યા બંને થાય છે. ‘સંખાપ્રમાણ’માં ક્યાંક સંખ્યા અને ક્યાંક શંખ શબ્દાર્થ ગ્રહણ કરેલ છે. આ ‘ભાવસંખ’માં શંખ અર્થ ગ્રહણ કર્યો છે. જે જીવ શંખ પ્રાયોગ્ય તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ઔદારિક શરીર વગેરે નામ કર્મ, નીચગોત્ર વગેરે ક્રમપ્રકૃતિઓનું વિષાક વેદન કરતા હોય તે જીવ ભાવશંખ કહેવાય છે. • સૂત્ર-૩૧૮/૧ : પાં - વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- વકતવ્યતાના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) સ્વસમયવકતવ્યતા, (૨) પરસમયવક્તવ્યતા (૩) સ્વામય - પર સમય વક્તવ્યતા, • વિવેચન-૩૧૮/૧ : અધ્યયનાદિ પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ પ્રતિનિયત વિવેચન કરવું, તે વક્તવ્યતા કહેવાય છે. આ સૂત્રમાં પ્રયુક્ત સમય શબ્દનો પ્રાસંગિક અર્થસિદ્ધાન્ત કે મત થાય છે. સ્વ-પોતાના સિદ્ધાન્તનું પ્રસ્તુતીકરણ અર્થાત્ સ્વસિદ્ધાન્તનું કથન તે સ્વસમયવક્તવ્યતા છે, પર-અન્યના સિદ્ધાન્તનું નિરૂપણ તે પર સમય વક્તવ્યતા અને પોતાના એ અન્યના-બંનેના સિદ્ધાન્તોનું વિવેચન કરવું, તે સ્વ-પર સમય Page #131 -------------------------------------------------------------------------- ________________ સુ-૧૮ ૨૪૪ વકતવ્યતા કહેવાય છે. • સૂત્ર-૩૧૮/ર : પ્રશ્ન :- સ્વસમય વકતવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વિરોધ ન આવે તે રીતે પ્રસિદ્ધlોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદન કરવામાં આવે, તેને સમયાવકતવ્યતા કહેવામાં આવે છે. • વિવેચન-૩૧૮/ર - પૂવપિર-પહેલાના અને પછીના કથનમાં વિરોધ ન આવે તે રીતે, પોતાના સિદ્ધાન્ત-માન્યતાથી અવિરોધી એવી ક્રમબદ્ધ વ્યાખ્યા કરવામાં આવે તે સ્વસમય વકતવ્યતા છે. માધવજ્ઞફ થી ૩૦ સજ્જડ્ડ સુધીના શબ્દો સમાનાર્થક લાગે છે પરંતુ શબ્દભેદથી અર્થભેદ થઈ જાય. તેથી તે સર્વનું ભિન્ન-ભિન્ન કથન છે. માધવન3 :- સામાન્ય રૂપથી કથન કરવું કે વ્યાખ્યા કરવી. [વનરૂ અધિકૃત વિષયની પૃથક પૃથક લાક્ષણિક વ્યાખ્યા કરવી. જેમકે જીવ અને પુદ્ગલની, ગતિમાં સહાયક બને તે ધર્માસ્તિકાય કહેવાય છે, વગેરે. પવનg :- અધિકૃત વિષયની વિસ્તૃત પ્રરૂપણા કરવી. જેમ ધમસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. તે લોક વ્યાપી એક દ્રવ્ય છે, વગેરે. સિકન :- દષ્ટાંત દ્વારા સિદ્ધાન્તને સ્પષ્ટ કરવો. જેમકે ધમસ્તિકાયનો ચલન સહાયગુણ છે, for fક્ષ ન :- દૃષ્ટાંત દ્વારા સિદ્ધ સિદ્ધાંતને દોહરાવવો તે ઉપનય અને તેના દ્વારા અધિકૃત વિષયનું સ્વરૂપ નિરૂપણ કરવું. ૩fસન :- સમસ્ત કથનનો ઉપસંહાર કરી, પોતાના સિદ્ધાનનું સ્થાપન કરવું. સૂત્ર-૩૧૮/3 : પન • પરસમય વકતવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * જે વકતવ્યતામાં પસ્યમય-અન્યમતના સિદ્ધાંતોનું કથન કરવામાં આવે. ચાવ4 ઉપદર્શન કરવામાં આવે, તે પરસમય વકતવ્યા કહેવાય છે. • વિવેચન-૩૧૮/૩ : જેમાં સ્વમત નહીં પરંતુ પરમત-પર સિદ્ધાન્તની વ્યાખ્યા કરવામાં આવે છે પરસમયવકતવ્યતા છે. જેમકે સૂત્રકૃતાંગ સુટના પ્રથમ અધ્યયનમાં લોકાયતિકોનો સિદ્ધાન સ્પષ્ટ કર્યો છે. • સૂત્ર-૩૧૮૪ - પ્રશ્ન :- સ્વસમય-પરસમય વકતવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર કે જે વકતવ્યતામાં વસમય-પરસમય બંનેનું કથન, પ્રજ્ઞાપન, પરૂપમ, શનિ, નિદર્શન ઉપદર્શન કરવામાં આવે તેને સ્વસમય-સમય વક્તવ્યતા કહે છે. • વિવેચન-૩૧૮/૪ : જે કથન સ્વસમય અને પરસમય ઉભયરૂપે હોય તે સ્વસમય-પરસમય વકતવતા કહેવાય છે. જેમકે – જે વ્યક્તિ આગા-ઘરમાં રહેનાર ગૃહસ્થ હોય, “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અરણ્યવાસી હોય કે પ્રવજિત (શાક્યાદિ હોય), આ દર્શન-સિદ્ધાન્તને સ્વીકારે, ધારણ, ગ્રહણ કરે તો સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ કથનમાં ઉભયમુખી વૃત્તિ હોવાથી જૈન, બૌદ્ધ, સાંખ્ય કોઈપણ દર્શનવાળા માટે તે અર્થ પોતાના મતાનુરૂપ થાય છે. તેથી પોતા માટે સ્વસમય વકતવ્યતાપ અને અન્ય માટે પરસમયવક્તવ્યતા રૂપ થાય. • સૂગ-૩૧૮/૫ - ધન :- આ ત્રણ પ્રકારની વકતવ્યતાઓમાંથી કયો નય કઈ વકતવ્યતાને સ્વીકારે છે ? ઉત્તર :- નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નય, ત્રણે પ્રકારની વક્તવ્યતાને સ્વીકારે છે. યથા - (૧) સમય વકતવ્યતા (ર) પરસમય વકતવ્યતા (3) ઉભય વક્તવ્યતા. જુસૂઝનય સમયવકતવ્યતા અને પરસમય વકતવ્યતા, આ બે વક્તવ્યતાને સ્વીકારે છે. તેઓના મતે ‘સમય-પરસમય ઉભયરૂપ આ ગીજી વક્તવ્યતા સ્વીકારણીય નથી. ત્રીજી વકતવ્યતામાં જે સમયરૂપ અંશ છે, તે પ્રથમ ભેદ સમયમાં સમાવિષ્ટ થઈ જશે અને ત્રીજી વક્તવ્યતાનો ‘પરસમય' ૫ અંશ બીજ ભેદ “પરસમય વકતવ્યતા'માં સમાવિષ્ટ થઈ જશે, માટે વકતવ્યતાના બે જ પ્રકાર સ્વીકારવા જોઈએ. ગિવિધ વક્તવ્યતા નથી. શબદનય, સમભિરૂઢનય અને એનંભૂતનય, આ ત્રણે નય એક-વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેઓના મતે પરસમય વકતવ્યતા નથી, કારણ કે પરસમય વકતવ્યતા અનર્થ, હેતુ, અસદ્ભાવ, ક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિશ્રાદનિરૂપ છે, તેથી મસમયના વ્યતા તેઓને માન્ય નથી. તે જ રીતે સ્વસમય-પરસમય ઉભયરૂપ વકતવ્યતા પણ સ્વીકારણીય નથી. • વિવેચન-૩૧૮/૫ - નયર્દષ્ટિઓ લોકવ્યવહારથી લઈ વસ્તુના પોતાના સ્વરૂપ સુધીનો વિચાર કરે છે. પૂર્વના નયો ફૂલ દેષ્ટિથી વિચાર કરે છે. ઉત્તરોત્તર પછીના નયો સૂક્ષમતાથી વિચાર કરે છે. સાત નયમાંથી અનેક પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરનાર નૈગમનય, સર્વ ચાર્યનો સંગ્રાહક સંગહાય, લોકવ્યવહાર પ્રમાણે વ્યવહાર કરવામાં તત્પર વ્યવહારનય, આ ત્રણે નયની માન્યતા છે કે લોકમાં એવી પરંપરા, રૂઢી છે તેથી સ્વ, પર, ઉભય સમયરૂપ વકતવ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. જુસૂઝ નય પૂર્વનય કરતાં વિશુદ્ધ છે. તેના મતે ઉભયરૂપ વક્તવ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. જુસૂગ નય પૂર્વનય કરતાં વિશુદ્ધ છે. તેના મતે ઉભયરૂપ વક્તવ્યતાનો સ્વસમય, પરસમય, આ બે વક્તવ્યતામાં સમાવેશ થઈ જાય છે માટે બે જ વક્તવ્યતા છે. ઉભયરૂપ વકતવ્યતા તે ઋજુસૂત્રનયને માન્ય નથી. શબ્દાદિ ત્રણે નય એકમાત્ર સ્વસમયવક્તવ્યતાનો સ્વીકાર કરે છે. તેઓના Page #132 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧૮ મતે પરસમય-વક્તવ્યતા અનર્થ, અહેતુ વગેરે મિથ્યાદર્શનરૂપ છે માટે અસ્વીકારણીય છે. સ્વમત જ હિતકારી, કલ્યાણકારી, આદરણીય છે, માટે તે એક જ સ્વીકારણીય છે. ૨૪૫ • સૂત્ર-૩૧૯ થી ૩૨૧ : પ્રશ્ન :- અધિકારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આવશ્યક સૂત્રના જે અધ્યયનનો જે વણ્ય વિષય-અર્થ વિષય હોય, તેનું કથન કરવું તે અધિકાર કહેવાય છે. જેમકે – (૧) સાવધ યોગ વિરતિ (૨) ઉત્કીર્તન (૩) ગુણવાનની વિનય પ્રતિપત્તિ (૪) સ્ખલનાઓની નિંદા (૫) વ્રણ ચિકિત્સા (૬) ગુણધારણા, આ સામાયિક આદિ છ અધ્યયનોનો અધિકાર છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૧ : જે અધ્યયનનો જે અર્થ હોય તે તેનો અર્થાધિકાર કહેવાય. આવશ્યક સૂત્રના છ અધ્યયનના ગાથામાં કહેલ છ વર્જ્ય વિષય છે. તે તેનો અધિકાર છે. (૧) સામાયિક અધ્યયનનો વર્જ્ય વિષય-તેનો અર્થ સાવધયોગ વિરતિ એટલે સાવધ વ્યાપારનો ત્યાગ છે. (૨) ચતુર્વિશતિસ્તવ અધ્યયનનો અર્થ ઉત્કીર્તન-સ્તુતિ કરવી તે છે. (૩) વંદના અધ્યયનનો અર્થ ગુણવાન પુરુષને સન્માન આપવું, વંદના કરવી તે છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનનો અર્થ આચારમાં થયેલ સ્ખલનાઓનીઅતિચારોની નિંદા કરવી તે છે. (૫) કાર્યોત્સર્ગ અધ્યયનનો અર્થ વ્રણ ચિકિત્સા છે. (૬) પ્રત્યાખ્યાન અધ્યયનનો અર્થ ગુણધારણા છે. સૂત્ર-૩૨૨/૧ ઃ પ્રશ્ન :- સમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમવતારના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ. • વિવેચન-૩૨૨/૧ : સમવતાર એટલે સમાવું-સમાવિષ્ટ થવું. વસ્તુ પોતાનામાં, પરમાં, ઉભયમાં ક્યાં સમાવિષ્ટ થાય છે ? ક્યાં અંતર્ભૂત થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. તેના સૂત્ર કથિત નામ આદિ છ ભેદ છે. ♦ સૂત્ર-૩૨૨/૨ : નામ સમવતારનું સ્વરૂપ કેવું છે ? નામ સમવતાર અને સ્થાપના સમવતારનું સ્વરૂપ વર્ણન પૂર્વવત્ અર્થાત્ આવશ્યકના વર્ણન પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય સમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય સમવતારના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – આગમથીદ્રવ્યરસમવતાર અને નોઆગમથી દ્રવ્યસમવતાર યાવત્ ભવ્યશરીર નોઆગમતઃ દ્રવ્યસમવાર સુધીનું વર્ણન આવશ્યકની સમાન જાણવું. પન :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિતિ દ્રવ્યસમતતારના ત્રણ ભેદ છે. ૨૪૬ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જેમકે (૧) આત્મસમવાર, (૨) પરામવતાર (૩) ઉભયસમવતાર. આત્માસમવતારની અપેક્ષાએ સર્વદ્રવ્ય આત્મભાવ-પોતાના સ્વરૂપમાં જ રહે છે. પરસમવતારની અપેક્ષાએ કુંડામાં બોરની જેમ પરભાવમાં રહે છે. તભય સમવારની અપેક્ષાએ ઘરમાં થાંભલો અને ઘટમાં ગ્રીવાની જેમ પરભાવ તથા આત્મભાવ બંનેમાં રહે છે. • વિવેચન-૩૨૨/૨ : સમવતાર એટલે સમાવિષ્ટ થવું, રહેવું. પ્રત્યેક દ્રવ્ય-પદાર્થ ક્યાં રહે છે ? તેનો વિચાર નિશ્ચયનય અને વ્યવહારનયથી કરવામાં આવે છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં-આત્મભાવમાં જ રહે છે. નિજસ્વરૂપથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ જ નથી. વ્યવહારનયથી વિચાર કરતાં દ્રવ્ય પરભાવમાં પણ રહે છે. જેમ બોર કુંડામાં રહે છે. દેવદત્ત ઘરમાં રહે છે. દ્રવ્ય-પદાર્થનો જે આધાર, તેમાં તે રહે છે, તેમ લોકમાં વ્યવહાર થાય છે. ઉભયરૂપતામાં નિશ્ચય અને વ્યવહારનો યુગપદ્ એક સાથે વિચાર કરવામાં આવે છે. જે ઘરમાં થાંભલો રહે છે તે આત્મભાવમાં પણ રહે છે અને ઘરમા પણ રહે છે. તેમ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહી, અન્ય દ્રવ્યના આધારે પણ રહે છે. માત્ર પરભાવ સમવતારનું કોઈ દૃષ્ટાંત નથી. સૂત્રમાં ‘કુંડામાં બોર’નું જે દૃષ્ટાંત આવ્યું છે, તે ઉભયરૂપતાનું જ દૃષ્ટાંત કહેવાય, કારણ કે બોર સ્વસ્વરૂપમાં પણ રહે જ છે. એકલા પરભાવમાં રહેતા કોઈ દ્રવ્ય-પદાર્થ નથી. તેથી પરભાવ સમવતાનું દૃષ્ટાંત શક્ય નથી. તેથી અહીં આત્મભાવથી અલગ વિવક્ષા ન કરતાં નામ માત્રથી તેનો પૃથક્ નિર્દેશ કરેલ છે. વાસ્તવમાં સમવતારના બે પ્રકાર છે = • સૂત્ર-૩૨૨/૩ : અથવા ગાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય સમવતારના બે પ્રકાર કહ્યા છે. આત્મસમવતાર અને ભય સમવતાર. જેમ ચતુષ્પષ્ટિકા આત્મસમવતારથી આત્મભાવમાં રહે છે અને તદુભય સમવતારની અપેક્ષાએ દ્વાત્રિંશિકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. દ્વાત્રિંશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તભયસમવતારની અપેક્ષાએ પોડર્શિકામાં અને આત્મભાવમાં રહે છે. પૌડશિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તભય સમવતારથી અષ્ટભાગિકામાં અને આત્મભાવમાં સમવતરિત થાય છે. અષ્ટભાગિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ થાય છે. તભય સમવતારથી ચાર્તુભાગિકામાં અને આત્મભાવમાં સતતી થાય છે. ચતુગિકા આત્મ સમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તભય સમવતારની અપેક્ષાએ અર્ધમાનીમાં અને આત્મભાવમાં રહે છે. અર્ધમાનિકા Page #133 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૨ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં સમવતરિત થાય છે. ૨૪૩ આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યસમવતારનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસમવાર અને સમુચ્ચય દ્રવ્ય સમવતારની પ્રરૂપણા પૂર્ણ થઈ. • વિવેચન-૩૨૨/૩ : પ્રત્યેક દ્રવ્ય સ્વરૂપની અપેક્ષાએ પોતાના સ્વભાવમાં, આત્મભાવમાં જ રહે છે, પરંતુ વ્યવહારથી મનાય છે કે તે પોતાનાથી વિસ્તૃતમાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારથી જ્યારે પોતાનાથી મોટા-વિસ્તૃતમાં સમાવેશ પામે તે સમયે પણ તે દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાથી પોતાના સ્વરૂપમાં તો રહે જ છે. કોઈ દ્રવ્ય એકલું પરસમવાર હોય તેવું સંભવિત નથી. પરમાં રહેવા છતાં પદાર્થ પોતાના સ્વરૂપમાં તો રહે જ છે માટે આત્મભાવ અને ઉભયભાવ સમવતાર ઘટિત થઈ શકે છે, પણ પરસમવતાર ઘટિત થઈ શકતો નથી. તેથી સૂત્રકારે અહીં બે જ પ્રકારના સમવતાર ગ્રહણ કર્યા છે. નિશ્ચયનયથી આ સર્વ પોતાના સ્વરૂપમાં સમવતરિત થાય છે-રહે છે. વ્યવહાથી પોતાના આત્મસ્વરૂપમાં રહેવાની સાથે પોતાનાથી વિસ્તૃત માપમાં સમાવેશ પામે છે. ચતુષ્ટિકા દ્વાત્રિંશિકામાં, દ્વાત્રિંશિકા પોડશિકામાં, ષોડશિકા અષ્ટભાગિકામાં, અષ્ટભાગિકા ચતુર્ભાગિકામાં, ચતુગિકા અર્ધમાનિકામાં અને અર્ધમાનિકા માનિકામાં રહે છે. પોતાના આત્મભાવમાં પણ રહે છે આમ આત્મભાવમાં અને ઉભયભાવમાં સમવતાર પામે છે. • સૂમ-૩૨૨/૪ : Rot;- ક્ષેત્રસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષેત્ર સમવતારના બે પ્રકાર, તે આ પ્રમાણે છે - (૧) આત્મસમવતાર (૨) તભય સમવતાર. ભરતક્ષેત્ર આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ જંબુદ્વીપમાં અને આત્મભાવમાં સમાવિષ્ટ થાય છે. જંબુદ્વીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તભયામવતારની અપેક્ષાએ તિલોક (મધ્યલોકમાં) અને આત્મભાવમાં સમવતરિત થાય છે. તિગ્લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તભયસમવતારની અપેક્ષાએ લોકમાં અને આત્મભાવમાં સ્થિત છે. • વિવેચન-૩૨૨/૫ : ક્ષેત્ર પોતે પોતાના સ્વરૂપમાં તો રહે જ છે, સાથે લઘુક્ષેત્ર પોતાનાથી બૃહત્ ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય, તેને ક્ષેત્ર સમવતાર કહે છે. ભરત ક્ષેત્ર પોતાના નિજસ્વરૂપમાં સમવતરિત છે અને વ્યવહારથી જંબુદ્વીપમાં સમવતરિત છે. જંબુદ્વીપ મધ્યલોકમાં “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અને મધ્યલોક, લોકમાં સમવતરિત છે. લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે અને તદુભય સમવતારની અપેક્ષાએ અલોકમાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. ૨૪૮ • સૂત્ર-૩૨૨/૬ : પ્રશ્ન :- કાલસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - કાલરામવતારના ભે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) આત્મસમવતાર (૨) તદુભય સમવતાર, (૧) આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે, તભયામવતારની અપેક્ષાએ સમય આવલિકામાં અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. તે જ પ્રમાણે (૨) આવલિકા (૩) આનપાણ, (૪) સ્તોક, (૫) લવ, (૬) મુહૂર્ત, (૭) અહોરાત્ર, (૮) પક્ષ, (૯) માસ, (૧૦) ઋતુ, (૧૧) અયન, (૧૨) સંવત્સર, (૧૩) યુગ, (૧૪) સો વર્ષ (૧૫) હજાર વર્ષ, (૧૬) લાખ વર્ષ, (૧૭) પૂર્વાંગ, (૧૮) પૂર્વ, (૧૯) ત્રુટિતાંગ, (૨૦) ત્રુટિત (૨૧) અડડાંગ, (૨૨) અડડ, (૨૩) વવાંગ, (૨૪) વવ, (૨૫) હૂહૂકાંગ, (૨૬) હૂહૂક, (૨૭) ઉત્પલાંગ, (૨૮) ઉત્પલ, (૨૯) પદ્મ ંગ, (૩૦) પદ્મ, (૩૧) નલિનીંગ, (૩૨) નલિન, (૩૩) અનિકુરાંગ, (૩૪) અનિપુર, (૩૫) અયુતાંગ, (૩૬) અયુત, (૩૭) નિયુđાંગ, (૩૮) નિયુત. (૩૯) પ્રત્યુતાંગ, (૪૦) યુત, (૪૧) ચૂલિકાંગ, (૪૨) ચૂલિકા, (૪૩) શીર્ષપહેલિકાંગ, (૪૪) શીર્ષ પ્રહેલિકા, (૪૫) પલ્યોપમ, (૪૬) સાગરોપમ. આ સર્વ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહેછે. (૪૭) તભય સમવતારથી પુદ્ગલપરાવર્તન કાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૮) પુદ્ગલ-પરાવર્તનકાળ આત્મસમવતાથી આત્મભાવમાં અને તભય સમવતારથી અતીત-અનાગતકાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૯) અતીતઅનાગતકાળ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારની અપેક્ષાએ સદ્ધિાકાળમાં તતા આત્મભાવમાં રહે છે. • વિવેચન-૩૨૨/૬ : સમયાદિથી જે જણાય તે કાળ છે. કાળનું નાનામાં નાનું એકમ સમય છે. તેનાથી નિષ્પન્ન આવલિકા, આનપ્રાણ, સ્ટોક, લવ વગેરે ઉત્તરોત્તર મોટા-મોટા કાળવિભાગ છે. નિશ્ચયનયથી તે સર્વ પોતાના નિજસ્વરૂપમાં રહે છે. વ્યવહારનયથી નિજસ્વરૂપમાં તો રહે જ છે પણ સાથે પોતાથી મોટા કાળ વિભાગમાં પણ રહે છે, (સમાવિષ્ટ થાય છે.) સમય આવલિકામાં, આવલિકા આનપ્રાણમાં, આનપ્રાણ સ્ટોકમાં, સ્તોક લવમાં, લવ મુહૂર્તમાં રહે છે. તેમ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં સમાવિષ્ટ થાય છે. ઉત્સર્પિણી-અવસર્પિણી પુદ્ગલપરાવર્તનમાં, પુદગ્ધપરાવર્તન અતીત અનાગતમાં, અતીત અનાગતકાળ સર્વ અદ્ધાકાળમાં સમવતરિત થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૨૨ ૨૪૯ ૨૫o “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પુગલ પરાવર્તન કાળ અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ પ્રમાણ છે. સમય માત્ર પ્રમાણવાળા વર્તમાનકાળમાં તેનો સમાવેશ થઈ ન શકે કારણ કે પુગલ પરાવર્તન બૃહદ્ કાળ વિભાગ છે. વર્તમાનકાળ અલ્પ પ્રમાણવાળો કાળવિભાગ છે. નાનો કાળવિભાગ મોટા કાળવિભાગમાં સમવતરિત થાય પણ પોતાનાથી નાના કાળવિભાગમાં સમવતરિત થઈ શકે નહીં. તેથી અનંત સમયવાળા અતીત-અનાગત કાળમાં પુદ્ગલપરાવર્તન સમવતરિત થાય છે. સવદ્ધિાકાલથી મોટું કોઈ કાલ નથી તેથી તે કોઈમાં સમવતરિત થતો નથી આત્મભાવમાં જ તેનો સમવતાર થાય છે. • સૂત્ર-૩૨/૩ થી ૩૨૪ : ધન :* ભાવસમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ભાવસમવસ્તારના બે પ્રકાર કહ્યા છે. જેમકે આત્મસમવતર અને તદુભયસમવતાર આત્મસમવસ્તારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ માનમાં અને નિસ્વરૂપમાં સમવતીર્ણ છે. તે જ રીતે માન, માયા, લોભ, રોગ, મોહનીય, આઠ કર્મપકૃતિઓ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભયસમવતારથી છ પ્રકારના ભાવોમાં અને આત્મભાવમાં રહે છે. તે જ રીતે ઔદયિક વગેરે છ ભાવ જીવમાં, જીવ જીવાસ્તિકાયમાં, જીવાસ્તિકાય દ્રવ્યમાં અને નિજસ્વરૂપમાં પણ સમવતરિત થાય છે. તેની સંગ્રહણી ગાથાનો અર્થ આ પ્રમાણે છે - ક્રોધ, માન, માયા, લોભ, રોગ, મોહનીસકર્મ, કર્મપકૃતિ, ભાવ, જીવ, જીવાસ્તિકાય અને સર્વદ્રવ્ય, આત્મસમવતારથી પોત-પોતાના સ્વરૂપમાં અને તદુભયસમવતાસ્થી પરરૂપ અને સ્વસ્વરૂપમાં પણ રહે છે. આ ભાવ સમવતારનું વર્ણન થયું. • વિવેચન-૩૨૨ થી ૩૨૪ : જીવના જ્ઞાનાદિક સ્વાભાવિક ભાવો અને ક્રોધાદિ કષાયો વૈભાવિક ભાવોના સમવતારનો વિચાર કરવો તે ભાવસમવતાર કહેવાય છે. તેના આત્મભાવ સમવતાર અને તદુભય સમવતાર એવા બે ભેદ છે. ક્રોધ-માન વગેરે ઔદયિક ભાવ છે. તેથી તેનું ભાવસમવતામાં ગ્રહણ કર્યું છે. ક્રોધ અહંકાર વિના ઉપ ન થાય તેથી ઉભયસમવતારની અપેક્ષાએ ક્રોધનો મનમાં સમવતાર કરેલ છે. પકશ્રેણીવાળા જીવ માનના દલિકોને માયામાં પ્રક્ષિપ્ત કરી ક્ષય કરે છે. માયાના દલિકોને લોભમાં પ્રાિપ્ત કરી ક્ષય કરે છે, તેથી માનનો માયામાં અને માયાનો લોભમાં સમવતાર કરેલ છે. લોભ રાગનો જ એક પ્રકાર છે તેથી તેનો રગમાં અને રાગ એ મોહનીયનો ભેદ છે, તેથી તે મોહનીયકર્મમાં, મોહનીયકર્મ કર્મનો પ્રકાર છે, તેથી તે અષ્ટકમ પ્રકૃતિમાં, કર્મપકૃતિઓની ઔદયિક, ઔપથમિક વગેરે ભાવોમાં પ્રવૃત્તિ છે, તેથી અટકર્મ ઉપશમ આદિ ભાવમાં સમાવિષ્ટ થાય છે. છ ભાવ જીવને આશ્રિત છે, તેથી તેનો જીવમાં સમાવેશ થાય છે. જીવ જીવાસ્તિકાયના ભેદરૂપે છે, તેથી જીવ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાય દ્રવ્યાશ્રિત હોવાથી સમસ્તદ્રવ્યમાં સમવતરિત થાય છે. સામાયિકનો સમવતાર - આવશ્યક સૂત્રના છ અધ્યયનમાંથી પ્રથમ અધ્યયન ‘સામાયિક' પર ચાર અનુયોગ દ્વાર છે. તેમાં પ્રથમ ઉપક્રમ દ્વાર છે. ઉપક્રમનો પ્રથમ ભેદ છે આનુપૂર્વી, આનુપૂર્વીના દસભેદમાંથી ઉકીર્તનાનુપૂર્વી અને ગણનાનુપૂર્વમાં સામાયિક સમતરિત થાય છે. નામના ઉચ્ચારણને ઉત્કીર્તન કહેવામાં આવે છે. ઉપક્રમના બીજા ભેદ ‘નામ'ના દસ પ્રકારમાંથી છઠ્ઠા પ્રકાર, દાયિકાદિ છે. ભાવમાં સામાયિક સમવતરિત થાય છે. સામાયિક શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તે ક્ષાયોપથમિક ભાવમાં સમવતરિત થાય છે. ઉપક્રમના ત્રીજા ભેદ પ્રમાણના ચાર પ્રકારમાંથી સામાયિક ભાવપ્રમાણમાં સમવતરિત થાય છે. ભાવપમાણના ગુણ, નય અને સંખ્યા આ ત્રણ પ્રકારમાંથી સામાયિક ગુણપ્રમાણમાં અને સંગાપમાણમાં સમવતરિત થાય છે. કેટલાક આચાર્ય નય પ્રમાણમાં પણ સામાયિકને સમવતરિત કરે ચે. ગુણપ્રમાણમાં જીવગુણ પ્રમાણમાં સામાયિક સમવતરિત થાય છે, અજીવગુણ પ્રમાણમાં નહીં. સામાયિક જીવના ઉપયોગ રૂપ છે, તેથી જીવગુણ પ્રમાણમાં સમાવિષ્ટ છે. અવગુણ પ્રમાણમાં જ્ઞાન, દર્શન, ચાત્રિ આ ત્રણ ભેદ છે. સામાયિક આ ત્રણેમાં સમવતરિત થાય છે. દેશવિરતિ-સર્વવિરતિ બંને સામાયિક ચાસ્ત્રિ સ્વરૂપ પણ છે તેથી ચાસ્ત્રિ પ્રમાણમાં પણ સમવતરિત થાય છે. સમ્યક્ સામાયિક દર્શન પ્રમાણમાં સમવતરિત થાય છે. સામાયિક જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં સમવતરિત છે. જ્ઞાનપ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાનના ભેદથી ચાર પ્રકારનું છે. સામાયિક આખ ઉપદેશરૂપ છે, તેથી તે આગમ પ્રમાણમાં અંતભવિત થાય છે. આગમ લૌકિક અને લોકોત્તર બે પ્રકારના છે. તીર્થંકર પ્રણીત હોવાથી સામાયિકનો લોકોત્તર આગમમાં સમાવતાર થાય છે. લોકોતર આગમના આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ ત્રણ પ્રકાર છે, આ ત્રણે પ્રકારમાં સામાયિક સમાવિષ્ટ થાય છે. સંખ્યા પ્રમાણના આઠ ભેદમાંથી સામાયિક “પરિમાણ' નામના પાંચમાં ભેદમાં સમાવિષ્ટ થાય છે. ઉપક્રમના ચોથા ભેદરૂપ વકતવ્યતા બે પ્રકારની છે : સ્વસમય અને તદુભય વક્તવ્યતા. તે બેમાંથી સામાયિક સ્વસમયવક્તવ્યતામાં સમાવિષ્ટ થાય છે. • સૂl-૩૨૫/૧ - પન :- નિઃોપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિક્ષેપના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) ઓઘનિષ્પન્ન નિક્ષેપ, (૨) નામનિux નિક્ષેપ, (૩). સૂકાલાપકનિux નિક્ષેપ. • વિવેચન-૩૨૫/૧ : ઈષ્ટ વસ્તુના નિર્ણય માટે અપકૃત (અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ કરી Page #135 -------------------------------------------------------------------------- ________________ મ-૩૫ ૨૫૧ રક્ષર અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રકૃત (પ્રાસંગિક) ચર્થનું વિધાન કરવું તે નિક્ષેપ કહેવાય છે, એક શબ્દના અનેક અર્થ થાય છે. પ્રસંગાનુસાર અન્ય અર્થોને દૂર કરી ઉચિત અર્થને ગ્રહણ કરવો, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે મૂકવું. શબ્દને અનેક અર્થમાંથી ઈષ્ટ અર્થમાં મૂકવો તેને નિક્ષેપ કહે છે. (૧) ઓઘનિપજ્ઞ:- સામાન્યરૂપે અધ્યયન વગેરે શ્રુતનામથી નિષ્પન્ન નિફોપને ઓઘનિષજ્ઞ નિક્ષે કહે છે. (૨) નામનિષ્પન્ન:- શ્રુતના જ સામાયિકાદિ વિશેષ નામોથી નિષજ્ઞ નિફોપ, નામનિષ નિક્ષેપ કહેવાય છે. (3) સૂગાલાપક નિષપન્ન :- સામારૂ વગેરે સૂતાલાપકથી નિષ્પન્ન નિક્ષેપ સૂકાલાપક નિષજ્ઞ નિફ્લોપ કહેવાય છે. • સૂમ-૩૨૫/ર : પ્રશ્ન :- ઘનિux નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ઓઘનિષ્પન્ન નિોપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે : (૧) અધ્યયન, (૨) અક્ષણ, (૩) આય, (૪) ૪પણા. • વિવેચન-૩૨૫/ર : સૂત્રમાં ઓઘનિષજ્ઞ નિફોપનો જે ચાર પ્રકારનો નામોલ્લેખ છે, તે ચારે સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે રૂ૫ શ્રુત વિશેષના કાર્યવાચી સામાન્ય નામ છે. જે વાંચવા યોગ્ય હોવાથી અધ્યયનરૂપ છે તેમ શિષ્યાદિને ભણાવવાથી સૂત્રજ્ઞાન ક્ષીણ થતું નથી માટે ક્ષીણ છે. મુક્તિરૂપ લાભના દાતા હોવાથી તે ‘આય' અને કર્મક્ષય કરનાર હોવાથી તે “ક્ષપણા' છે. • સૂત્ર-3/3 - પ્રશ્ન : અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - અધ્યયનના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) નામ અધ્યયન, () સ્થાપના અધ્યયન, (3) દ્રવ્ય અધ્યયન (૪) ભાવ અધ્યયન. • વિવેચન-૩૨૫/૩ : પ્રરૂપણા માટે ઓછામાં ઓછા ચાર પ્રકારના નિક્ષેપથી વર્ણન કરવું તેવો સિદ્ધાન્ત છે. વધુમાં વધુ ૧૦ પ્રકારે નિક્ષેપ કરાય છે પરંતુ અહીં વસ્તુને ચાર પ્રકારે નિશ્ચિત કરવામાં આવી છે. ક્રમથી તેની વ્યાખ્યા સૂગકાર કરશે. • સૂત્ર-૩૨૫/૪ - નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ પૂર્વ પ્રકરણમાં વર્ણિત નામસ્થાપની આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય માધ્યયનના બે પ્રકાર છે, તે અા પ્રમાણે - આગમથી દ્રવ્ય અધ્યયન અને નોઆગમથી દ્રવ્ય માધ્યયન. પ્રશ્ન :- આગમથી દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * જેણે ‘આધ્યયન’ આ પદને શીખી લીધું છે, પોતાના હદયમાં સ્થિર, જિત, મિત, પરિજિત, કર્યું છે યાવત્ જેટલા ઉપયોગથી શૂન્ય છે તેટલા આગમથી દ્રવ્ય અધ્યયન છે, ત્યાં સુધીનો પાઠ અહીં પૂર્વવત જાણવો. વ્યવહારનયનો પણ તે જ મત છે. સંગ્રહનયના મતે એક અથવા અનેક ઉપયોગ શૂન્ય આત્માઓ એક આગમતઃ દ્રવ્ય અધ્યયન રૂપ છે વગેરે સમગ્ર વર્ણન આગમતઃ દ્રવ્યઆવસ્યકના વર્ણન પ્રમાણે જાણવું. આ આગમતઃ દ્રવ્ય આયયનું સ્વરૂપ છે. પન :- નોઆગમથી દ્રવ્ય અધ્યયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્ય અધ્યયનના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે - (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય અદયયન, (૨) ભવ્ય શરીર દ્રવ્ય અધ્યયન (3) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન. પ્રશ્ન :- જ્ઞાયકશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અધ્યયન પદના અધિકારના જ્ઞાતા-જાણકારના સાગત ચૈતન્ય, ચુત, પ્યાવિત કે કતદેહને જોઈ રાવતુ અહો ! આ શરીરરૂપ પુદ્ગલ સંઘાતે આ ‘અધ્યયન’ પદનું વ્યાખ્યાન કર્યું હતું યાવતુ ઉપદર્શિત કર્યું હતું. આ વિષયમાં કોઈ ટાંત છે? હા, ઘડામાંથી ઘી કે મધ કાઢી લીધા પછી પણ આ ઘીનો ઘડો કે આ મદાનો ઘડો હતો, તેવો પ્રયોગ થાય છે. આ જ્ઞાયક શરીર અધ્યયનનું સ્વરૂપ છે. પ્રત ભવ્ય શરીર દ્રવ્યઆધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જન્મ સમયે જે જીવે યોનિસ્થાન છોડી દીધું છે અને આ પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોદિષ્ટ ભાવાનુસાર ‘અધ્યયન’ આ પદને જે શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યા નથી તેવા બાળકનું આ શરીર ભભશરીર દ્રવ્ય અધ્યયન કહેવાય છે. તે માટે કોઈ ટાંત છે? હા, જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘી નો ઘડો કે મધનો ઘડો કહેવો, આવું ભવ્યશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. » નાના અથવા પુસ્તકમાં લખેલ અધ્યયનને જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન કહે છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક દ્રવ્ય અધ્યયનનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય અધ્યયન કહ્યું. • વિવેચન-૩૫૪ : આ સૂત્રોમાં દ્રવ્ય અધ્યયનનું વર્ણન સૂત્રકારે કર્યું છે. તેનું વિવેચન દ્રવ્ય આવશ્યકની જેમ જ અહીં જાણવું. • સૂત્ર-૩૨૫/૫, ૩૨૬ - પ્રશ્ન :- ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • ભાવ અધ્યયનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમતઃ ભાવ અધ્યયન (યુ નોઆગમતઃ ભાd અધ્યયન. Page #136 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૫ ૨૫૩ પ્રશ્નન : આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે અધ્યયનના અર્થને જાણતા પણ હોય અને તેમાં ઉપયોગયુક્ત પણ હોય તેને આગમત ભાવ અધ્યયન કહે છે. પ્રશ્ન :- નોઆગમતઃ ભાવઅધ્યયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સામાયિક આદિ અધ્યયનમાં ચિત લગાડવાથી, પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય-નિર્જરા અને નવીન કર્મબંધ અટકે છે. આ રીતે સંવરનું કારણ હોવાથી સાધકો અધ્યયનની અભિલાષા કરે છે. આવું નોઆગમતઃ ભાવઅધ્યયનનું સ્વરૂપ છે. • વિવેચન-૩૨૫/૫, ૩૨૬ : આ સૂત્રોમાં આગમતઃ અને નોઆગમતઃ ભાવ અધ્યયનું સ્વરૂપ છે. તેમાં આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ આવશ્યકની જેમ જ છે પરંતુ નોઆગમતઃ ભાવ અધ્યયનમાં અહીં કંઈક વિશેષતા છે. તેનું તાત્પર્ય એ છે કે સામાયિક આદિ અધ્યયનના ભાવોમાં તલ્લીન થઈ અથવા સામાયિકાદિના આચરણમાં તલ્લીન થઈ જીવ પૂર્વ કર્મોની નિર્જરા અને આગામી કર્મોના આશ્રવનો નિરોધ કરે છે. તે નોઆગમથી ભાવ અધ્યયનરૂપ છે. • સૂત્ર-૩૨૭ ૩ પ્રશ્ન :- અક્ષીણ ઓધનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃઅક્ષીણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય (૪) ભાવ [શિષ્ય પ્રશિષ્યના ક્રમથી ભણવા-ભણાવવાની પરંપરા ચાલુ રહેવાથી શ્રુતનો ક્યારેય ક્ષય થતો નથી, તેથી શ્રુત અક્ષીણ કહેવાય છે. નામ અને સ્થાપના અક્ષીણનું સ્વરૂપ આવશ્યક પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય અક્ષીણના બે પ્રકાર છે, આગમતઃ દ્રવ્ય અક્ષીણ અને નોઆગમતઃ દ્રવ્ય અક્ષી. પ્રશ્ન :- આગમથી દ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અક્ષીણપદ જેણે શીખી લીધું છે, સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું છે વગેરે જેમ દ્રવ્ય અધ્યયનના પ્રસંગે કહ્યું છે, તેમ અહીં પણ સમજવું. પ્રા :- નોઆગમતઃ દ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમતઃ દ્રવ્યઅક્ષીણના ત્રણ પ્રકાર છે, (૧) જ્ઞાયકશરીર દ્રવ્ય અક્ષીણ, (ર) ભવ્યશરીર દ્રવ્ય અક્ષીણ, (૩) જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત દ્રવ્ય અક્ષીણ. પ્રશ્ન :- જ્ઞાયકશરીર દ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- અક્ષીણપદના અર્થને જાણનાર જ્ઞાતાનું વ્યગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત દેહ વગેરે દ્રવ્ય અધ્યયનમાં વર્ણન કર્યું છે, તેવું અહીં પણ જાણવું યાવત્ આવું જ્ઞાયકશરીર નોઆગમતઃ દ્રવ્યક્ષીણનું સ્વરૂપ છે. પ્રશ્ન :- ભવ્ય શરીર દ્રવ્ય અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનને છોડી જન્મને પ્રાપ્ત કર્યો છે વગેરે વર્ણન દ્રવ્ય “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અધ્યયનની જેમ જાણવું યાવત્ આ ભવ્યશરીર દ્રવ્ય અક્ષીણની વક્તવ્યતા છે. પ્રા :- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- સવકિાશશ્રેણી, જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય અક્ષીણ રૂપ છે. આ નોઆગમતઃ દ્રવ્ય અક્ષીણનું વર્ણન છે. • વિવેચન-૩૨૭ : ૨૫૪ આ સૂત્રોમાં નામ, સ્થાપના અને દ્રવ્ય અક્ષીણનું વર્ણન કર્યું છે. તે વર્ણન દ્રવ્યઅધ્યયન અને દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત સૂત્રથી તેનું સ્વરૂપ જાણવા ભલામણ કરી છે. • સૂત્ર-૩૨૮ : પ્રશ્ન :- ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવ અક્ષીણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) આગમથી (૨) નોઆગમથી. પ્રશ્નન - આગમતઃ ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે જ્ઞાયક (જ્ઞાતા) ઉપયોગયુક્ત છે, જે જાણે છે અને ઉપયોગ સહિત છે, તે આગમતઃ ભાવ ક્ષીણ છે. પ્રશ્ન :- નોઆગમતઃ ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેમ એક દીપક સેંકડો દીપકોને પ્રજ્વલિત કરે છે અને પોતે પણ પ્રદીપ્ત રહે છે, તેમ આચાર્ય વયં દીપક સમાન દેદીપ્યમાન છે અને અન્ય-શિષ્યવર્ગને દેદીપ્યમાન કરે છે, તે નોઆગમતઃ ભાવ ક્ષીણ છે. • વિવેચન-૩૨૮ : આગમતઃ ભાવ અક્ષીણમાં જ્ઞાતાના ઉપયોગને ગ્રહણ કર્યો છે. શ્રુતકેવળીનો શ્રુતઉપયોગ અંતર્મુહૂર્ત કાલીન હોવા છતાં તેની અનંત પર્યાય છે. તેમાંથી પ્રતિસમયે એક-એક પર્યાયનો અપહાર કરવામાં આવે તો પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં તેનો ક્ષય થાય નહીં, તેથી તેને આગમતઃ ભાવ અક્ષીણ કહે છે. નોઆગમતઃ અક્ષીણમાં નિર્દિષ્ટ આચાર્યના ઉદાહરણનો આશય એ છે કે આચાર્ય દ્વારા શ્રુત પરંપરા નિરંતર રહે છે, શ્રુત પરંપરા ક્ષીણ થતી નથી, તે જ ભાવ અક્ષીણતા છે. • સૂત્ર-૩૨૯/૧ -- પન :- આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આયના ચાર પ્રકાર છે, (૧) નામ આય, (૨) સ્થાપના આય, (૩) દ્રવ્ય આય, (૪) ભાવ આય. • વિવેચન-૩૨૯/૧ ઃ અપ્રાપ્તની પ્રાપ્તિ થાય, લાભ થાય તેને ‘આય' કહેવામાં આવે છે. તેના નામાદિ ચાર પ્રકાર છે. - સૂત્ર-૩૨૯/૨ : નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોતનામ-સ્થાપના આવશ્યક Page #137 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૯ પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમથી (૨) નોઆગમથી. ૨૫૫ પા - આગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેણે ‘આય’ પદના અર્થને શીખી લીધા છે, સ્થિર, મિત વગેરે કર્યા છે યાવત્ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યરૂપ છે યાવત્ જેટલા ઉપયોગ રહિત આત્મા તેટલા આગમ દ્રવ્ય આય જાણવા. યાવત્ આ આગમથી દ્રવ્ય આયનું વર્ણન છે. પ્રશ્ન - નોઆગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - નોઆગમત દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નાયક શરીર દ્રવ્ય આય, (૨) ભવ્યશરીર દ્રવ્ય આય, (૩) જ્ઞયક શરીર-ભવ્ય શરીર વ્યતિષ્ઠિત દ્રવ્ય આય પ્રા :- ગાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આય’ પદના અર્થ-અધિકારના જ્ઞાતા, પગત, ચુત, ચ્યાવિત, ત્યક્ત દેહ વગેરે વક્તવ્યતા દ્રવ્ય અધ્યયનની જેવી જ છે. આ જ્ઞાયકશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે. પ્રશ્ન :- ભવ્યશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જે જીવ સમય પૂર્ણ થતાં યોનિનો ત્યાગ કરી જન્મને પ્રાપ્ત વગેરે વર્ણન ભવ્યશરીર દ્રવ્યઅધ્યયનના વર્ણનની સમાન જાણવું. આ ભવ્યશરીર દ્રવ્ય આયનું સ્વરૂપ છે. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય આયના ત્રણ પ્રકાર છે. જેમકે (૧) લૌકિક, (૨) કુપાવાયનિક (૩) લોકોત્તર. [ #* તદ્બતિક્તિ લૌકિક દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃલૌકિક દ્રવ્ય આયના ત્રણ પ્રકાર કહ્યા છે. સચિત, અર્ચિત્ત અને મિશ્ર. પ્રશ્ન :- સચિત્ત લૌકિક આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સચિત લૌકિક આયના ત્રણ પ્રકાર છે. જેમકે (૧) દ્વિપદ આય, (૨) ચતુષ્પદ આય, (૩) પદ આય. દાસ-દાસીઓની પ્રાપ્તિને દ્વિપદ આય, અશ્વ, હાથીની પ્રાપ્તિને ચતુષ્પદ આય અને આંબા-આંબલીના વૃક્ષ આદિની પ્રાપ્તિને પદ આય કહે છે. પ્રı :- ચિત્ત આયનું સ્વરૂપ કેવું છે ? સોના, ચાંદી, મણિ-મોતી, શંખ, શિલ, પ્રવાલ, ક્તરત્ન વગેરે સારવાન દ્રવ્યની પ્રાપ્તિ ચિત આય છે. મિશ્ર આયનું સ્વરૂપ કેવું છે ? અલંકાર તથા વાધોથી વિભૂષિત દાસ, દાસીઓ, ઘોડા, હાથીઓ વગેરેની પ્રાપ્તિને મિશ્ર આય કહે છે. Rot :- કુપાવાસનિક આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કુપાવાયનિક આયના પણ ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેનું વર્ણન લૌકિક આયના ત્રણ ભેદ પ્રમાણે જ જાણવું. આ કુપાવાસનિક આય છે. પ્રશ્ન ઃ લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે? લોકોત્તકિ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે સચિત, ચિત્ત અને મિશ્ર પ્રશ્ન :- સચિત લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે? શિષ્ય, શિષ્યાની = ૨૫૬ “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રાપ્તિ લોકોત્તકિ આય કહેવાય છે. આ સચિત્ત આયનું સ્વરૂપ છે. પ્રશ્ન :- અચિત લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પાત્ર, વસ્તુ, કંબલ, પાદપોચ્છન વગેરેની પ્રાપ્તિ તે અતિ આય છે. પ્રશ્ન :- મિશ્ર લોકોતકિ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ભંડોપકરણ સહિત શિષ્ય-શિષ્યાઓના લાભને મિશ્ર લોકોતરિક આય કહે છે. આ મિશ્ર આયનું સ્વરૂપ છે, આ રીતે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત આય, નૌઆગમતઃ આય અને દ્રવ્ય આયનું વર્ણન પૂર્ણ થાય છે. • વિવેચન-૩૨૯/૨ : ઓઘનિષ્પન્ન નિક્ષેપનો ત્રીજો પ્રકાર આય છે આ સૂત્રોમાં તેનો વિચાર નામ, સ્થાપના અને દ્રવ્યથી કરવામાં આવ્યો છે. નામ, સ્થાપના, દ્રવ્ય આયમાં જ્ઞાયકશરીરભવ્યશરીર સુધીનું સ્વરૂપ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. ઉભયવ્યતિક્તિ નોઆગમથી દ્રવ્ય આયના લૌકિક, કુપાવયનિક અને લોકોત્તર એવા ત્રણ ભેદ કર્યા છે. પુનઃ તે ત્રણેયના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ ભેદ કર્યા છે. • સૂત્ર-૩૨૯/૩ : પ્રગ્ન :- ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ભાવ આયના બે પ્રકાર -- છે, તે આ પ્રમાણે છે (૧) આગમથી (૨) નોઆગમથી. પન :- આગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- “આય' પદના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવ આય કહેવાય છે. - પ્રશ્ન :- નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી ભાવ આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પ્રશસ્ત અને અપશસ્ત. પ્રા ઃ- પ્રશસ્ત નોઆગમથી ભાવ આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃઅપશસ્ત નોઆગમથી ભાવ આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાન આય, (૨) દર્શન આય, (૩) ચાસ્ત્રિ આય. પ્રશ્ન :- પ્રશસ્ત નોઆગમથી ભાવયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ અપશસ્ત નોઆગમથી ભાવયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ક્રોધ આય, (૨) માન આય, (૩) માયા આય (૪) લોભ આય. આ અપશસ્તનું ભાવ આય સ્વરૂપ છે. • વિવેચન-૩૨૯/૩ : જ્ઞાન, દર્શન, ચાત્રિની પ્રાપ્તિ મોક્ષનું કારણ બને છે, તે આત્મિક ગુણરૂપ હોવાથી પ્રશસ્ત આય કહેવાય છે અને ક્રોધાદિની પ્રાપ્તિ સંસારનું કારણ છે તથા આત્માની વૈભાવિક પરિણતિ છે માટે તે અપ્રશસ્ત આય કહેવાય છે. • સૂત્ર-૩૨૯/૪ : પન્ત :- ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષપણા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે – (૧) નામ પણા, (૨) સ્થાપના ક્ષપણા, (૩) દ્રવ્ય ક્ષપણા, Page #138 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૯ (૪) ભાવ પ. નામ અને સ્થાપના ક્ષપણાનું વર્ણન પૂર્વ કથિત, નામ સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્યક્ષપણાના બે પ્રકાર છે, (૧) આગમથી દ્રવ્ય ક્ષપણા (૨) નોઆગમથી દ્રવ્ય ક્ષપણા. પ્રશ્ન :- આગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેણે ‘ક્ષપણા' પદને શીખી લીધું છે, સ્થિર, જિત, મિત અને પરિજિત કર્યું છે વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયનની સમાન જાણવું. માવત્ આ આગમથી દ્રવ્ય ક્ષપણા છે. પ્રશ્ન :- નોઆગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી દ્રવ્યક્ષપણાના ત્રણ ભેદ છે, (૧) નાયક શરીર દ્રવ્યક્ષપણા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય ક્ષપણા (૩) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા. પ્રશ્ન :- ફ્લાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જ્ઞાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું આ સ્વરૂપ છે – 'ક્ષપણા' પદના અર્થને જાણનાર જ્ઞાતાનું વ્યગત, ચ્યુત, ચ્યાવિત, વ્યક્ત શરીર છે, વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયન પ્રમાણે જાણવું. યાવત્ આ જ્ઞાયક શરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ છે. ૨૫૩ પ્રા :- ભવ્યશરીર દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમય પૂર્ણ થતાં જે જીવે જન્મધારણ કર્યો છે, તેવો તે જીવ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુસાર ક્ષપણા પદને શીખશે, વર્તમાનમાં શીખતો નથી, તેવું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા કહેવાય છે. તેના માટે દષ્ટાંત છે ? હા, જે ઘડામાં વર્તમાનમાં ઘી કે મધ ભર્યું નથી પણ ભવિષ્યમાં તેમાં ઘી કે મધ ભરવાની અપેક્ષાએ અત્યારે તેને ઘીનો કે મધનો ઘડો કહેવો. આ ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા છે. પાં ઃ- જ્ઞાયકશરી-ભશરીર વ્યતિરિકત દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉભયવ્યતિક્તિ દ્રવ્ય આય જેવું જ સ્વરૂપ ઉભયવ્યતિક્તિ દ્રવ્ય ક્ષપણાનું જાણવું અથતિ લૌકિક, કુપાવાયનિક, લોકોત્તકિ આવા ત્રણ ભેદ અને તે પ્રત્યેકના સચિત્ત, ચિત્ત, મિશ્ર તેવા પુનઃ ત્રણ ત્રણ ભેદ જાણવા. આ સ્વરૂપે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય ક્ષપણા અને દ્રવ્ય ક્ષપણાનું વર્ણન પૂર્ણ થાય છે. પ્રશ્ન :- ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) આગમથી ભાવક્ષપણા, (૨) નોઆગમથી ભાવક્ષપણા. પ્રશ્ન - આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- “ક્ષપણા’ આ પદના અર્થના ઉપયોગવાન જ્ઞાતા આગમથી ભાવક્ષપણા છે. આ આગમથી ભાવ પણાનું સ્વરૂપ છે. પ્રશ્ન :- નોઆગમતઃ ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગતઃ 41/17 “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રશસ્ત, (૨) અપશત. પ્રશ્ન :- પ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પ્રશસ્ત ભાવક્ષપણાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ક્રોધક્ષપણા, (૨) માનપણા, (૩) માયક્ષપણા, (૪) લોભક્ષપણા. પ્રા :- અપશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- પ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાનક્ષપણા-જ્ઞાનનોક્ષય, (૨) દર્શનક્ષપણા-દર્શનનો ક્ષય (૩) ચાસ્ત્રિક્ષપણા-ચાસ્ત્રિનો ક્ષય. આ પ્રશસ્ત ક્ષપણા છે. આ રીતે નોઆગમથી ભાવક્ષપણા, ભાવક્ષપણા, ક્ષપણા અને ઔધ નિષ્પન્ન નિક્ષેપનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ થયું. • વિવેચન-૩૨૯/૫ ઃ ૨૫૮ કર્મ નિર્જરા, ક્ષય અથવા અપચયને ક્ષપણા કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યક્ષપણા નામાદિ ‘આય' પ્રમાણે છે. માટે સૂત્રમાં તે જોવાની ભલામણ (અતિદેશ) છે. પરંતુ ઉભયવ્યતિક્તિ નોઆગમ લૌકિક દ્રવ્ય આયમાં સચિત્ત-હાથી, ઘોડા, દાસ, દાસીની પ્રાપ્તિ કહી છે. તો અહીં તે દાસ, દાસી, હાથી, ઘોડા વગેરેનું દૂર થવુંનષ્ટ થવું, ક્ષય થવો, તેમ અર્થ કરવો. કારણ કે ક્ષપણા, આયથી પ્રતિપક્ષી (વિરોધી) અર્થ ધરાવે છે. અહીં ક્રોધાદિ કષાયના ક્ષયને પ્રશસ્ત માનવાનું કારણ એ છે કે ક્રોધાદિ સંસારના કારણ છે. ક્રોધાદિના ક્ષયથી સંસાર પરિભ્રમણ અટકે છે માટે ક્રોધાદિના ક્ષયને પ્રશસ્ત કહ્યો છે. જ્ઞાનાદિ આત્માના ગુણ છે. આ આત્મગુણોની ક્ષીણતા સંસારનું કારણ છે, તેથી જ્ઞાનાદિની ક્ષપણા પ્રશસ્ત છે. અહીં પ્રશસ્ત-અપ્રશસ્ત વિશેષણ ક્ષપણાના જ છે. આ રીતે ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. * સૂત્ર-૩૨૯/૬ ઃ પ્રશ્ન :- નામનિષ નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- અહીં નિક્ષેપને પ્રાપ્ત આવશ્યકના પ્રથમ અધ્યયનનું નિષ્પન્ન નામ સામાયિક છે. તે સામાયિક રૂપ નામ નિષ્પન્ન નિક્ષેપના સંક્ષેપમાં ચાર પ્રકાર છે, (૧) નામ સામાયિક, (ર) સ્થાપના સામાયિક, (૩) દ્રવ્ય સામાયિક, (૪) ભાવ સામાયિક. • વિવેચન-૩૨૯/૬ : આ સૂત્રમાં નિક્ષેપના બીજા ભેદ ‘નામનિષ્પન્ન નિક્ષેપ'નું વર્ણન છે. નામનિષ્પન્ન નિક્ષેપ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે ‘સામારૂપ્' પદ આપ્યું છે. નામ નિષ્પન્ન નિક્ષેપ શું છે ? આ પ્રશ્નનો ઉત્તર છે કે પ્રસંગ પ્રાપ્ત ‘નામ નિષ્પન્ન નિક્ષેપ' અહીં, આવશ્યકનું પ્રથમ અધ્યયન “સામાયિક” છે. નિક્ષેપના પ્રથમ ભેદ ઓધનિષ્પન્ન નિક્ષેપમાં અધ્યયન, અક્ષીણ વગેરે પદો દ્વારા સામાયિકનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. અહીં વિશેષ નિર્દેશ પૂર્વક સામાયિકનું નામ નિષ્પન્ન નિક્ષેપ રૂપે કથન કરી તેના ચાર નિક્ષેપ કર્યા છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂગ૩ર૯ Ruc • સૂત્ર-૩૬/ક : નામ અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વકથિત નામ-સ્થાપના આવશ્યક જેવું જાણવું. • વિવેચન-૩૨૯/ક : કોઈ વસ્તુ કે પ્રવૃત્તિનું નામ ‘સામાયિક' રાખવું તે નામ નિક્ષેપ છે. કોઈ પદાર્થ કે આકૃતિ વિશેષને ‘આ સામાયિક છે' તેમ સ્થાપિત કરવું, કથિત કરવું તે સ્થાપના નિૌપ છે. સ્થાપના અવાકાલની પણ હોય છે અને નામ-જીવનપર્યત રહે છે. નામ અને સ્થાપના સચિત, અયિત બંને પ્રકારે હોય છે. • સૂત્ર-૩૨૯/૮ થી ૩૩૧ - ભવ્ય શરીર દ્રવ્ય સામાયિક સુધીનું દ્રવ્યસામાયિકનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમજ જાણવું. પ્રશ્ન :- જ્ઞાચક શરીર-ભવ્ય શરીર વ્યતિક્તિ દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * કે પુસ્તકમાં લિખિત સામાયિકપદ અથવા અધ્યયન જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યક્તિ દ્રવ્ય સામાયિક છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિતિ સામાયિકનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસામાયિકની અને સાથે જ દ્રવ્ય સામાયિકની વકતવ્યતા પૂર્ણ થાય છે. પન :- ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવસામાયિકના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) આગમથી ભાવસામાયિક, (૨) નોગમથી ભાવ સામાયિક. પ્રશ્ન :- આગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સામાયિક પદના અધિકારમાં ઉપયોગવાન જ્ઞાયક (જ્ઞાતા) આગમથી ભાવસામાયિક છે. અથતિ સામાયિકના મૂલપાઠના અને તેના અર્થ પરમાના જ્ઞાતા તેના શુદ્ધયુક્ત ઉરચારણમાં ઉપયોગ યુકત હોય તો તેની આગમથી ભાવ સામાયિક છે. પ્રશ્ન :- નોઆગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :નોઆગમથી અતિ આચારની અપેક્ષાએ સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે - જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં લીન હોય તેને નોઆગમથી ભાવ સામાયિક છે, તેવું કેવી ભગવાનનું કથન છે. જે સર્વભૂતો, ગસ-સ્થાવર વગેરે પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે, તેને નોઆગમથી-આચાથી ભાવ સામાયિક હોય છે, તેનું કેવળી ભગવાનનું વચન છે. • વિવેચન-૩૨૯/૮ થી ૩૩૧ - આ સૂત્રોમાં ભાવ સામાયિકના બે ભેદનું સ્પષ્ટીકરણ છે – (૧) આગમગ્રીસામાયિકના જ્ઞાતા અને તેમાં ઉપયોગવાન હોય અથવા સામાયિકના મૂલપાઠ અને ૨૬૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તેના અર્થ પરમાર્થના જ્ઞાતા તેમાં ઉપયોગ યુકત હોય તો તે આગમથી (જ્ઞાન અપેક્ષાએ) ભાવ સામાયિક છે. (૨) નોઆગમથી-આચારની દષ્ટિએ જે શુદ્ધ સામાયિક હોય તે નોઆગમથી ભાવ સામાયિક છે. તેનું સ્વરૂપ સૂત્રમાં બે ગાથા દ્વારા બતાવ્યું છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેનો આત્મા તપ સંયમ અને નિયમોમાં અર્થાત્ સામાયિક ચારૂિપ સંયમાચારના મૂલ ગુણ અને ઉત્તર ગુણોના આચરણમાં લીન રહે છે અને બસ, સ્થાવર, સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, તેની તે નોઆગમતઃ (આચાપેક્ષાયા) ભાવ સામાયિક છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટતઃ આચારરૂપ સામાયિક ચાસ્ત્રિને શાસ્ત્રકારે નોઆગમતઃ ભાવ સામાયિક કહી છે અને ઉપયોગ યુક્ત સામાયિકના જ્ઞાનને આગમતઃ ભાવસામાયિક કહી છે. આચાર્યોએ સામાયિકની લાક્ષણિક ભિન્ન-ભિન્ન અનેક વ્યાખ્યાઓ આપી છે. જેમકે - (૧) બાહ્ય પરિણતિઓથી વિરત બની આત્મોમુખી બનવું તે સામાયિક કહેવાય છે. (૨) સમ્ અર્થાત્ મધ્યસ્થ ભાવયુક્ત સાધકની મોક્ષાભિમુખી પ્રવૃત્તિ તે સામાયિક કહેવાય છે. (3) મોક્ષના સાધનભૂત જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની સાધના તે સામાયિક કહેવાય છે. (૪) સામ-સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવની પ્રાપ્તિ તે સામાયિક છે. (૫) સાવધયોગથી નિવૃત્તિ અને નિરવધયોગમાં પ્રવૃત્તિ સામાયિક છે. • સૂત્ર-૩૩૨,૩૩૩ : જેમ મને દુઃખ પિય નથી, તેમ કોઈ પણ જીવને દુઃખ પિય ન હોય, તે રીતે સર્વ જીવને પોતાની સમાન જાણી, કોઈ પણ જીવને પોતે હણે કે હણાવે નહીં રીતે સર્વ જીવોને આત્મ સમાન રૂપમાં મનન કરનાર તે ‘સમમન'=સમણ (શ્રમણ) કહેવાય છે. જેને કોઈપણ જીવ પ્રત્યે ન રાગ હોય, ન હૈષ હોય, આ રીતે રાગ-દ્વેષને શમન કરનાર તે ‘મન’ (શ્રમણ) કહેવાય છે. • વિવેચન-૩૩૨,૩૩૩ - આ સૂત્રની બે ગાથાઓમાં સામાયિકવાન શ્રમણના બે પર્યાયવાચી શબ્દોના વ્યુત્પત્તિ પરક અર્થનું નિરૂપણ છે. (૧) સમન - જેમ મને દુ:ખ ઈષ્ટ નથી તેમ બધા જીવોને હણાવાદિરૂપ દુ:ખ પ્રિય નથી. સર્વ જીવને આત્મવત્ માને, સ્વ સમાન માને, એવું સમાનતાનું મનન કરનાર તે સમમન-સમન-શ્રમણ છે. (૨) શમન :- કોઈ પણ પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ અથવા પ્રેમ-વેર ન કરનાર, આ દૂષણોનું શમન કરનાર શમન (શ્રમણ) કહેવાય છે. • સૂત્ર-33૪ - જે સપ, પર્વત, અનિ, સાગર, આકાશતલ, વૃક્ષસમૂહ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમળ, સૂર્ય અને પવન સમાન હોય, તે શ્રમણ છે. • વિવેચન-૩૩૪ - આ ગાથામાં શ્રમણોની વિવિધ ઉપમાઓનો ઉલ્લેખ છે. આ સર્વ ઉપમાઓ Page #140 -------------------------------------------------------------------------- ________________ સૂ-૩૩૪ ૨૬૧ એક દેશથી સમાનતાવાળી છે. ગાથામાં રહેલા ‘સમ' શબ્દ ‘ઉણ' આદિ દરેક શબ્દ સાથે જોડવો જોઈએ. તે ઉપમાઓનો આશય આ પ્રમાણે છે - (૧) ઉરગ(સર્પ) સમ :- સાધુ સર્ષની જેમ પરકૃત ગૃહમાં રહે છે, તેથી તે ઉરગસમ છે. (૨) ગિરિસમ :- પરિષહો અને ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમાન અડોલ અને અવિયલ હોવાથી સાધુ ગિરિસમ છે. (૩) જ્વલન (અગ્નિ) સમ - તપના તેજથી દેદીપ્યમાન હોવાથી સાધુ અગ્નિસમ છે અથવા જેમ અગ્નિ વૃણ, કાષ્ઠ ઈંધનથી તૃપ્ત થતી નથી, તેમ સાધુ જ્ઞાનાભ્યાસથી તૃપ્ત થતા નથી, તેથી અગ્નિ સમ છે. (૪) સાગરસમ :- સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તેમ સાધુ આચાર મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી અને ગુણરૂપી રનોની ખાણ જેવા હોવાથી સાધુ સમુદ્રસમ છે. (૫) નમસમ - આકાશ આલંબનથી રહિત છે, તેમ સાધુ પણ બાજીના આશ્રય-આલંબન રહિત હોય છે. સાધુ યાનો સહારો લેતા ન હોવાથી આકાશસમ છે. (૬) તરુગણસમ - વૃક્ષો તેને સિંચનાર પર રામ અને છેદનાર પર દ્વેષ કરતાં નથી, તેમ સાધુ નિંદા-પ્રશંસા, માન-અપમાનમાં રાગ-દ્વેષ ન કરતા સમવૃતિવાળા હોય છે માટે વૃક્ષસમ છે. () ભમરસમ :- અનેક પુષ્પોમાંથી થોડો-થોડો સ લઈ ઉદરપૂર્તિ કરનાર ભમરની જેમ સાધુ પણ અનેક ઘરમાંથી થોડો-થોડો આહાર ગ્રહણ કરી જીવનનિર્વાહ કરે છે, માટે તે ભમરસમ છે. (૮) મૃગસમ:- જેમ મૃગ, હિંસક પશુ કે શિકારીઓમાંથી હંમેશાં ભયભીત રહે છે, તેમ સાધુ હંમેશાં સંસાર અને પાપથી ભયભીત રહે છે, માટે મૃગસમ છે. (૯) ધરણિસમ - પૃથ્વી જેમ બધુ સહન કરે છે તેમ સાધુ પણ તિરસ્કાર, ખેદ, કઠોર વયન વગેરે સમભાવથી સહન કરે છે, માટે પૃવીસમ છે. (૧૦) જલદસમ :- જેમ કમળ કાદવમાં જન્મ, કાદવમાં વૃદ્ધિ પામે છતાં કાદવથી, નિર્લિપ્ત રહે છે, તેમ સાધુ કામભોગમય સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત હોય છે, માટે કમળસમ છે. (૧૧) વિસમ :- સૂર્ય સર્વ ક્ષેત્રને સમાનરૂપે પ્રકાશિત કરે છે, તેમ સાધુ જ્ઞાનરૂપી પ્રકાશ-ઉપદેશ સર્વ લોકોને સમાનરૂપે પ્રદાન કરે છે, માટે રવિસમ છે. (૧૨) પવનસમ - પવન-વાયુ સર્વત્ર અપતિહત ગતિવાળો હોય છે, તેમ સાધુપણ સર્વત્ર પ્રતિબદ્ધ વિહારી હોય છે. • સૂત્ર-૩૩૫,૩૩૬/૧ : પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય છે તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે વજન અને પરજનમાં સમભાવી હોય, માન-અપમાનમાં પણ સમ હોય. આ રીતે નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની કતવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૩૩૫,૩૩૬/૧ - આ ગાળામાં પ્રકારાન્તરથી શ્રમણના લક્ષણ બતાવવાની સાથે તેની યોગ્યતાનું ૨૬૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દર્શન કરાવ્યું છે. પૂર્વોક્ત ગાથાઓમાં શ્રમણ, સમમન=સમન અને શમન આ ત્રણ પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ છે. પ્રસ્તુત ગાથામાં ‘સુમન' પર્યાય શબ્દથી શ્રમણનું લક્ષણ બતાવ્યું છે કે જે માન અપમાનમાં વિષમ ભાવ કરે નહીં, મનને નિષ્પાપ રાખે, પરિણામોને સુંદર-પ્રશસ્ત રાખે તે “સુમન' (શ્રમણ) કહેવાય છે. • સૂત્ર-૩૩૬/ર : અહીં નામનિષ્ણ નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂઝાલપક નિક્ષેપની પ્રરૂપણા કરવાનો અવસર છે, (શિષ્યોની જિજ્ઞાસાથી) કહેવાની ઈચ્છા પણ છે. પરંતુ અનુગામના ત્રીજ અનુયોગ દ્વારમાં સુત્રસ્પર્શી નિક્ષેપનું વર્ણન છે, તેથી વાદાવની ષ્ટિએ અહીં તેનો નિક્ષેપ કર્યો નથી. ત્યાં નિક્ષેપ કરવાથી અહીં અને અહીં નિક્ષેપ કરવાથી ત્યાં નિક્ષેપ થઈ જાય છે, તેમ સમજી લેવું જોઈએ. તેથી અહીં નિક્ષેપ ન કરતાં, ત્યાં સૂઝનો નિક્ષેપ કર્યો છે. • વિવેચન-૩૩૬/૨ : આ સૂત્રમાં સૂબાલાપક નિક્ષેપનો અહીં નિક્ષેપ ન કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોના ઉચ્ચારણને સૂગાલાપક કહે છે. અનુયોગના ત્રીજા દ્વારા અનુગમના ભેદ સૂઝાતુગમમાં સૂબાલાપકનો નિફોપ કસ્વામાં આવશે. અહીં ઉચ્ચારણ વિના આલાપકોનો નિક્ષેપ થતો નથી. આ કારણથી અહીં સૂકાલાપક પર નિક્ષેપ ઉતાર્યો નથી. • સૂત્ર-339/૧ : પ્રભા :- અનુગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અનુગામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - સૂગાનુગમ અને નિયંત્પનુગમ. • વિવેચન-૩૩/૧ - અનુગમ એટલે સૂત્રને અનુકૂળ અર્થ કરવો. સૂકાનુગમમાં સૂરનો પદચ્છેદ કરી તેની વ્યાખ્યા કરવામાં આવે છે અને નિયુકવ્યનુગમમાં નિયુક્તિ અથ િસૂત્ર સાથે એકીભાવથી સંબદ્ધ અર્થને સ્પષ્ટ કરવામાં આવે છે અને નામ, સ્થાપનાદિ પ્રકારો દ્વારા વિભાગ કરી, વિસ્તારથી સૂમની વ્યાખ્યા કરવામાં આવે છે. પુનરુક્તિ દોષથી બચવા સૂબાનુગમનું વર્ણન સૂત્ર પર્શિક નિર્યુક્તિના પ્રસંગે કરવામાં આવશે. • સૂત્ર-૩૩૭/ર : પ્રથન : નિયુત્યનુગામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નિયુકત્યનગમના aણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) નિક્ષેપ નિયુકત્યનુગમ, (૨) ઉપોદઘાત નિયુકત્યનુગમ (3) સૂત્રસ્પર્શિક નિયુકત્યનુગમ. પ્રશ્ન :- નિફ્લોપનિયંત્યનુંગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નામ-સ્થાપનાદિ નિક્ષેપની નિયુક્તિનો અનુગમ પૂર્વવત જાણવો. • વિવેચન-૩૩૭/ર : આ સૂત્રમાં નિોપનિયુક્તિ અનુગમતું સ્વરૂપ પૂર્વવતુ જાણવાનો સંકેત કર્યો છે. તેનો આશય એ છે કે નામ, સ્થાપનાદિ નિક્ષેપ રૂપ નિયુક્તિના અનુગમને જ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૬૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નિફોપનિયુકત્યનુગમ કહે છે. પૂર્વે જે આવશ્યક, આનુપૂર્વી, પ્રમાણ અને સામાયિકાદિ પદોની નામ, સ્થાપનાદિ નિક્ષેપો દ્વારા જે અને જેવી વ્યાખ્યા કરી છે, તે વ્યાખ્યા જ નિક્ષેપનિયતુગમ છે. • સૂત્ર-3383 થી ૩૩૯ - પ્રશ્ન :- ઉપઘાતનિર્તુત્યનગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ઉપોદઘાતનિયુત્યનગમનું સ્વરૂપ બે ગાથાઓ દ્વારા આ પ્રમાણે ગણવું, જેમકે - (૧) ઉદ્દેશ, (૨) નિર્દેશક (3) નિગમ, (૪) સ્ત્ર, (૫) કાળ, (૬) પુરુષ, (0) કારણ, (૮) પ્રત્યય, (૬) લક્ષણ, (૧૦) નય, (૧૧) સમવતાર, (૧૨) અનુમત, (૧૩) શું, (૧૪) કેટલા પ્રકાર, (૧૫) કોને, (૧૬) ક્યાં, (૧૭) કોનામાં, (૧૮) કેવી રીતે, (૧૯) કેટલા કાળ સુધી, (૨૦) કેટલી, (૨૧) અંતર, (૨૨) નિરંતકાળ (૨૩) ભવ, (૨૪) આકર્ષ (૫) સ્પશનિા, (૨૬) નિયુક્તિ. આ સર્વ દ્વારોથી ઉપોદ્ધાત નિયુકત્યુનગમનું સ્વરૂપ સપષ્ટ થાય છે. • વિવેચન-૩૩|૩ થી ૩૩૯ : ઉપોદ્ઘાત નિયુકતુગમને જાણવા સંબંધી ઉદ્દેશ વગેરેની વ્યાખ્યા સામાયિકના માધ્યમથી નિમ્ન પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે. (૧) ઉદ્દેશ :- સામાન્યરૂપે કથન કરવું તે ઉદ્દેશ કહેવાય છે. જેમકે - ‘અધ્યયન'. (૨) નિર્દેશ :- ઉદ્દેશનું વિશેષ નામોલ્લેખપૂર્વક અભિધાન-કથન કરવું તે નિર્દેશ કહેવાય છે. જેમકે - “સામાયિક.... (3) નિગમ : વસ્તુના મૂળભૂત ઓતઉદ્ગમ સ્થાનને નિર્ગમ કહે છે. સામાયિકનું ઉદ્ગમ સ્થાન-રાઈ અપેક્ષાઓ તીર્થકરો અને સત્રની અપેક્ષાએ ગણધરો છે. (૪) ક્ષેત્ર :- કયા ક્ષેત્રમાં સામાયિકની ઉત્પતિ થઈ ? સામાન્યરૂપે સમયોગમાં-અઢીદ્વીપમાં, વિશેષ રૂપે પાવાપુરીના મહાસેના ઉધાનમાં સામાયિકની ઉત્પત્તિ થઈ. (૫) કાળ :- કયા કાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ ? વર્તમાન કાળની અપેક્ષાએ વૈશાખ સુદ અગિયારના દિવસે, દિવસના પ્રથમ પૌરસીકાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ. (૬) પુરુષ :- કયા પુરુષે સામાયિકનું પ્રતિપાદન કર્યું ? સર્વજ્ઞ પુરુષોએ સામાયિકનું પ્રતિપાદન કર્યું છે. (9) કારણ • કયા કારણથી ગૌતમાદિ ગણઘોએ ભગવાન પાસેથી સામાયિકનું શ્રવણ કર્યું ? સંયમ ભાવની સિદ્ધિ માટે. (૮) પ્રત્યય :- કયા પ્રત્યય (કયા હેતુથી) ભગવાને સામાયિકનો ઉપદેશ આપ્યો ? ગણધરોએ કયા હેતુથી તે ઉપદેશ શ્રવણ કર્યો ? કેવળજ્ઞાનના નિમિતથી ઉપસ્થિત પરિષદને સંભળાવવાની ઉદ્દેશથી ભગવાને સામાયિક ચાસ્મિનો ઉપદેશ આપ્યો અને ભગવાન કેવળી છે તે પ્રત્યયથી અથવા આત્મ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરવાના હેતુથી ભવ્ય જીવોએ શ્રવણ કર્યો. (૯) લક્ષણ - સામાયિકનું લક્ષણ શું છે ? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તવાર્ય શ્રદ્ધા છે. શ્રત સામાયિકનું લક્ષણ જીવાદિ તત્વોનું જ્ઞાન છે અને ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવધ વિરતિ છે. (૧૦) નય :- સાતે નય કેવી સામાયિકને માન્ય કરે છે ? પ્રથમના ચાર નય પાઠરૂપ સામાયિકને અને શબ્દાદિ ત્રણ નય જીવાદિ વસ્તુના જ્ઞાનરૂપ સામાયિકને માન્ય કરે છે. (૧૧) સમવતાર :- સામાયિકનો સમવતાર ક્યાં થાય છે ? ચાર નયોથી સામાયિકનો સમવતાર આવશ્યકમાં થાય છે. ત્રણનયોથી સંયમરૂપ સામાયિકનો સમવતાર આત્મામાં જ થાય છે. (૧૨) અનુમત :- કયો નય કઈ સામાયિકને મોક્ષમાર્ગ રૂપ માને છે ? તૈગમાદિ ત્રણ નય તપ-સંયમરૂપ ચાસ્ત્રિ સામાયિકને, નિથિ પ્રવચનરૂપ શ્રત સામાયિકને અને તવાર્થ શ્રદ્ધાનરૂપ સંખ્યત્વે સામાયિકને મોક્ષમાર્ગ માને છે. સર્વ સંવરરૂપ ચાસ્ત્રિના પાલનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી જુગાદિ ચાર નવો સંયમરૂપ ચાત્રિ સામાયિકને જ મોક્ષમાર્ગ કહે છે. (૧૩) કિમઃ- સામાયિક શું છે ? દ્રવ્યાયિક નયની અપેક્ષાઓ જીવ દ્રવ્ય સામાયિક છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવનો સમભાવરૂપ ગુણ સામાયિક છે. (૧૪) પ્રકાર :સામાયિકના કેટલા પ્રકાર છે ? સામાયિકના ત્રણ પ્રકાર છે. (૧) સખ્યત્વ સામાયિક, (૨) શ્રુતસામાયિક અને (3) ચાઢિ સામાયિક. ૧. સમ્યકત્વ સામાયિક :- તેના ત્રણ ભેદ છે. પથમિક, ાયિક અને ક્ષાયોપથમિક. ૨. શ્રુત સામાયિક :- તેના બે ભેદ છે. સૂત્ર અને અર્થ. ૩. ચાસ્ત્રિ સામાયિક - તેના બે ભેદ છે. દેશવિરતિ અને સર્વવિરતિ. અપેક્ષાથી ચાર પ્રકારની સામાયિક પણ કહેવામાં આવે છે. (૧) સમ્યકત્વ (૨) શ્રુત (3) સર્વ વિરતિ સામાયિક (૪) દેશવિરતિ સામાયિક. (૧૫) કોને - સામાયિક કોને પ્રાપ્ત થાય છે ? જે આત્મા સંયમ, નિયમ અને તપમાં સન્નિહિત હોય તથા જે જીવ ગસ-સ્થાવર સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ રાખે છે તેને સામાયિક પ્રાપ્ત થાય છે. (૧૬) ક્યાં :- સામાયિક ક્યાં હોય છે ? ૧. ક્ષેત્રાપેક્ષાએ :- ઉdલોકમાં સમ્યકત્વ અને શ્રત, આ બે સામાયિક હોય છે. અધોલોકમાં સલીલાવતી વિજય આશ્રી ચારે પ્રકારની સામાયિક હોય છે. તિર્યશ્લોકમાં અઢીદ્વીપમાં ચારે પ્રકારની, અઢીદ્વીપની બહાર પણ સર્વવિરતિ સામાયિક વર્જિને ત્રણ પ્રકારની સામાયિક હોય છે. જંઘાચરણ વિધાચરણની પાસે અઢીદ્વીપની બહાર સર્વવિરતિ સામાયિક પણ હોય છે. ૨. દિશાપેક્ષાઓ :- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચારે દિશામાં ચારે પ્રકારની સામાયિક હોય છે ત્યારે વિદિશાઓ એક પ્રદેશની શ્રેણી રૂ૫ છે, તેથી ત્યાં કોઈ જીવની અવગાહના થઈ શકતી નથી માટે ત્યાં એક પણ સામાયિક નથી. ઉર્ધ્વ-અધોદિશા ચતુuદેશિક છે, તેથી ત્યાં પણ જીવોની અવગાહનાનો સંભવ ન હોવાથી ત્યાં એક પણ સામાયિક નથી. 3. કાળ અપેક્ષાએ - અવસર્પિણીના બીજા, ચોથા, પાંચમાં આરામાં અને ઉત્સર્પિણીના ત્રીજા, ચોથા આરામાં ચાર પ્રકારની સામાયિક હોય છે. શેષ આરામાં બે-બે સામાયિક હોય છે. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલમાં અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં ચારે સામાયિક હોય છે. અકર્મ ભૂમિ હોગોની Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સુત્ર-૩૩ થી ૩૩૯ ૨૬૫ અપેક્ષાએ સર્વત્ર બે સામાયિક લાભે છે. ૪. ગતિ અપેક્ષાઓ - મનુષ્યગતિમાં ચારે પ્રકારની સામાયિક હોય છે. તિર્યંચગતિમાં ત્રણ પ્રકારની સામાયિક હોય છે. દેવ-નર્કગતિમાં બે પ્રકારની સામાયિક હોય છે. ૫. ભવ્ય અપેક્ષાએ:- ભવ્ય જીવોમાં ચારે પ્રકારની સામાયિક હોય છે. અભવ્ય જીવોમાં સમ્યક્ત્વ સિવાયની ત્રણ સામાયિક હોય છે. અભવ્યો નવપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ તેઓમાં શ્રુતસામાયિક માનવમાં આવે છે અને વ્યવહાર નથી તેઓમાં દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક માનવામાં આવે છે. નિશ્ચય નયથી તેઓમાં એક પણ સામાયિક નથી. નોભવ્ય-નોઅભવ્ય (સિદ્ધો)માં એક સમ્યકત્વ સામાયિક જ હોય છે. ૬. સંજ્ઞા અપેક્ષાએ :- સંજ્ઞી જીવોમાં ચારે સામાયિક હોય છે. અસંજ્ઞી જીવોમાં સમ્યકત્વ સામાયિક હોય છે. છે. ઉચ્છવાસ અપેક્ષાઓ :- ઉચ્છવાસક-નિઃસ્વાસક જીવોમાં ચારે સામાયિક હોય છે. ૮. દેષ્ટિ અપેક્ષાએ - સમ્યગ્દષ્ટિમાં ચારે સામાયિક હોય છે. મિથ્યા-મિશ્રા દષ્ટિમાં એક પણ સામાયિક નથી. ૯. આહારક અપેક્ષાઓ :- આહારકમાં ચારે સામાયિક હોય છે. અનાહારકમાં દેશવિરતિ છોડી ત્રણ સામાયિક હોય છે. (૧૭) શેમાં ? :સામાયિક શેમાં હોય છે ?, સખ્યત્વે સામાયિક સર્વદ્રવ્યસર્વ પર્યાયિોમાં તેના શ્રદ્ધાન રૂપ હોય છે. શ્રુત સામાયિક સમસ્ત દ્રવ્યમાં છે પણ સમસ્ત પયયિમાં નહીં કારણ કે શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય છે, સર્વ પર્યાય નહીં. યાત્રિ સામાયિક સર્વ દ્રવ્યમાં છે, સર્વ પર્યાયમાં નહીં. દેશવિરતિ સામાયિક ન સર્વ દ્રવ્યમાં, ન સર્વ પર્યાયમાં હોય. (૧૮) કેવી રીતે ? :- સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય ? મનુયત્વ, આયોગ, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ, ધર્મશ્રવણ, ધમવધારણ, શ્રદ્ધા અને સંયમ. આ બાર સ્થાનની પ્રાપ્તિ થાય ત્યારે જીવ સામાયિકને પ્રાપ્ત કેર છે. (૧૯) કેટલા કાળ સુધી ? :- સામાયિક કેટલા કાળ સુધી રહી શકે છે ? કાળમાન કેટલું ? સભ્યત્વ અને શ્રુત સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક વધુ ૬૬ સાગરોપમની છે. ચારિત્ર સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહd છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની હોય છે. (૨૦) કેટલા ? :- વિવક્ષિત સમયમાં (૧) સામાયિકના પ્રતિપધમાન (સામાયિકને વર્તમાનમાં ગ્રહણ કરતા જીવ), (૨) પૂર્વપતિપન્ન-પહેલાં જેણે સામાયિક ગ્રહણ કરી લીધી છે, તેવા જીવ, (૩) સામાયિકથી પતિત જીવ કેટલા ? ૧. પ્રતિપધમાન - કોઈ એક વિવક્ષિત કાળમાં સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિકના પ્રતિપધમાનક જીવ જઘન્ય એક, બે, ત્રણ હોય, ઉત્કૃષ્ટ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ પ્રમાણ હોય છે. તેમાં પણ દેશવિરતિ કરતાં સમ્યકત્વ સામાયિકને ધારણ કરનાર અસંખ્યાતગુણ અધિક હોય છે. એક કાળમાં શ્રુતસામાયિકના પ્રતિપધમાનક જીવ જઘન્ય એક-બે અને ઉત્કૃષ્ટ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. સર્વ વિતિ સામાયિકના પ્રતિપદ્યમાન જીવ એક કાળમાં, જઘન્ય એક-બે અને ઉત્કૃષ્ટ સહપૃથg. ૨. પૂર્વપતિપન્ન :સભ્યત્વ તથા દેશવિરતિ સામાયિકના પૂર્વપતિપક જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય છે. સમ્યક્રમિથ્યાના ભેદ હિત સામાન્યરૂપે શ્રુતસામાયિકના પૂર્વપતિપન્નક ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાવમાં રહેલ અસંખ્યાત શ્રેણીઓના આકાશપ્રદેશ જેટલા હોય છે. સર્વવિરતિ સામાયિકના પૂર્વપર્તિપન્નક અનેક હજાર ક્રોડ છે. તેમાં જઘન્ય બે હજાર કોડ, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ છે. 3, પતિત :- ચાસ્ત્રિ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સભ્યત્વ સામાયિકથી પતિત જીવ સમ્યકત્વ વગેરે સામાયિકના પ્રતિપધમાન તથા પૂર્વપતિપt જીવોની અપેક્ષાએ અનંતગુણ છે. (૨૧) અંતર :- સમાયિકનો વિરહકાળ કેટલો છે? એક જીવ અપેક્ષાઓ સમ્ય-મિથ્યા એવા ભેદ વિના સામાન્યથી (શ્રત સામાયિકનું) જઘન્ય-તમુહd અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર થઈ શકે. એક જીવની અપેક્ષાએ સમ્યકશ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ સામાયિકનું અંતર જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ દેશોના અધપુદ્ગલ પરાવર્તન-માલનું છે. અનેક જીવની અપેક્ષાઓ સામાયિકમાં વિરહ નથી. (૨૨) નિરંતર :- લગાતાર-અંતર વિના કેટલા કાળ સુધી સામાયિક ગ્રહણ કરનાર થઈ શકે ? સમ્યકત્વ અને શ્રત સામાયિકના પ્રતિપતા ગૃહસ્થ નિરંતર ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પર્યત અને ચાત્રિ સામાયિકના પ્રતિપતા જીવ નિરંતર આઠ સમય સુધી હોય છે. ત્યારે સામાયિકને ગ્રહણ કરનાર જીવ જઘન્ય બે સમય સુધી નિરંતર હોય શકે. (૨૩) ભવ - કેટલા ભવ સુધી સામાયિક રહે ? સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિક પત્રના અસંખ્યાતમા ભાગ પર્વત, સર્વ વિરતિ સામાયિક આઠ ભવ પર્યત અને શ્રુત સામાયિક અનંત કાળ સુધી હોય છે. (૨૪) આકર્ષ :- એક ભવમાં કે અનેક ભવમાં સામાયિકના આકર્ષ કેટલા હોય છે ? અર્થાત્ એક કે અનેક ભવમાં સામાયિક કેટલી વાર ધારણ કરી શકાય? ચારે સામાયિકને એક ભવમાં જઘન્ય એક આકર્ષ હોય છે. સમ્યકત્વ, બૃત અને દેશવિરતિના એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજાર, આકર્ષ હોય છે અને સર્વવિરતિના અનેક સો આકર્ષ હોય છે. અનેક ભવોની અપેક્ષાએ સમ્યક્ત્વ અને દેશવિરિત Page #143 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૩૩૨ થી ૩૩૯ ૨૬૩ સામાયિકના અસંખ્યાત હજાર આકર્ષ હોય છે. સર્વ વિરતિના અનેક હજાર આકર્ષ હોય છે. સામાન્ય રૂપે શ્રુત સામાયિકના અનેક ભવોમાં ઉત્કૃષ્ટ અનંત આકર્ષ હોય છે. (૨૫) સ્પર્શ - સામાયિકવાન સામાયિકવાન જીવ કેટલા ક્ષેત્રનો સ્પર્શ કરે છે ? સમ્યકત્વ અને સર્વવિરતિ સામાયિકવાન જીવ જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો અને ઉત્કૃષ્ટ સમસ્ત લોકનો સ્પર્શ કરે છે, તે કેવળી સમુઠ્ઠાતની અપેક્ષાઓ શ્રત અને દેશવિરતિ સામાયિકવાળા જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ ૧૪ રાજુ પ્રમાણ લોકના 9 રાજુ, પાંચ રાજુ, ચાર, ગણ, બે રાજુ પ્રમાણ લોકનો સ્પર્શ કરે છે. કોઈ જીવ ઈલિકા ગતિથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તો ૭ રાજુને, વિરાધિત થાય પણ સમ્યકત્વથી પતિત થયા નથી તેવા જીવ જેણે નરકાયુ પૂર્વે બાંધી લીધુ હોય અને ઈલિકા ગતિથી છઠ્ઠી નરકે ઉત્પન્ન થાય તો પાંચ રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. કોઈ દેશવિરતિ ઘારણ કરનાર અય્યત દેવલોકમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય તો ચાર રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. (૨૬) નિરુક્તિ :- સામાયિકની નિયુક્તિ શું છે ? નિશ્ચિત ઉક્તિ-કથનને નિરુક્તિ કહે છે. તેથી સમ્યગ્દષ્ટિ અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યવ, સદષ્ટિ વગેરે સામાયિકના નામ છે. સામાયિકનું પૂર્ણ વર્ણન જ સામાયિકની નિયુક્તિ છે. આ ઉપોદ્દાત નિયુન્યનુગમની વ્યાખ્યા છે. હવે સૂત્રના પ્રત્યેક અવયવની વિશેષ વ્યાખ્યા કરવા રૂપ સૂરસ્પર્શિક નિકુંજ્યનુગમનું કથન કરે છે. • સૂત્ર-૩૪૦ થી ૩૪ર : પ્રશ્ન :- સૂત્રસ્પર્શિક નિયુકચનગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે સૂમની વ્યાખ્યા કરાતી હોય તે સૂત્રને સ્પર્શ કરનાર નિયુકિતના નગમને સૂત્ર-સ્પર્શિક નિયંત્યનુગમ કહેવામાં આવે છે. આ અનુગમમાં અલિત, અમીલિત, અવ્યત્યામેડિત, પતિપૂર્ણ, પતિપૂર્ણ ઘોષ, કંઠોઠ વિપમુકત તથા ગુરુ વારાનોપગત રૂપથી સૂમનું ઉચ્ચારણ કરવું જોઈએ. રીતે સૂગનું ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય છે કે આ સ્વસમયપદ છે, આ પરસમયપદ છે, આ બંધ પદ છે, આ મોક્ષપદ છે અથવા આ સામાયિક પદ છે, આ નોસામાયિકપદ છે. સૂત્રનું નિર્દેશ વિધિથી ઉચ્ચારણ કરાય તો કેટલાક સાધુ ભગવંતોને કેટલાક અધિકાર અધિગત થઈ જાય છે અને કેટલાક સાધુને કેટલાક (અથિિધકાર) અનધિગત-અજ્ઞાત રહી જાય છે. તે અજ્ઞાત અથિિધકારનું જ્ઞાન કરાવવા માટે એક-એક પદની વ્યાખ્યા કરવી જોઈએ. તે વ્યાખ્યા કરવાની વિધિ આ પ્રમાણે છે - (૧) સંહિતા, (૨) પદચછેદ, (૩) પદોના અર્થ, (૪) પદ વિગ્રહ, (૫). ચાલના, (૬) પ્રસિદ્ધિ. આ વ્યાખ્યા વિધિના છ પ્રકાર છે. • વિવેચન-૩૪૦ થી ૩૪ર :સૂબાલાપક નિપજ્ઞ નિફોપ સમયે જેનો ઉલ્લેખ કર્યો છે, તે સૂરસ્પર્શિક ૨૬૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નિયંત્યનુગમનું સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. સુત્રના લક્ષણ આ પ્રમાણે છે. સૂઝ અપ અક્ષર અને મહાન અર્થવાળા, મીસ દોષથી રહિત, આઠ ગુણ સહિત અને લક્ષણયુક્ત હોય છે. (૧) સૂણાનુગમ-પદચ્છેદ વગેરે કરે છે. (૨) સૂત્રલાપક નિક્ષેપ-સૂમને નામ-સ્થાપનાદિ નિpોપોમાં વિભક્ત કરે છે. (૩) સૂગસ્પર્શક નિયુકચનુગમ-સૂત્ર ઉચ્ચારણ, સૂગની દોષ રહિતતા, ના લક્ષણ તથા સૂત્રમાં નયદષ્ટિનું દર્શન કરાવે છે. આ રીતે સૂણ જ્યારે વ્યાખ્યાનો વિષય બને છે ત્યારે સૂત્ર, સૂબાનુગમ, સૂગાલાપક નિક્ષેપ અને સૂરસ્પર્શિક નિર્યુચનુગમ, આ બધા સાથે લેવાય. સૂગગત સ્વસમય વગેરે પદોના અર્થ - સ્વસમયપદ :- સ્વસિદ્ધાd સંમત જીવાદિપદાર્થના પ્રતિપાદક પદ. પરસમય પદ - પરસિદ્ધાન્ત સંમત જીવાદિ પદાર્થના પ્રતિપાદક પદ, બંધપદ - પરસિદ્ધારાના મિથ્યાત્વના પ્રતિપાદક પદ. તે પદ કર્મબંધના હેતુ હોવાથી તે બંધ પદ કહેવાય. મોક્ષપદ : પ્રાણીઓના બોધનું કારણ હોવાથી તથા સમસ્ત કર્મના ક્ષયરૂપ મોક્ષાનું પ્રતિપાદક હોવાથી સ્વસમય મોક્ષપદ કહેવાય છે. સામાયિકપદ - સામાયિકનું પ્રતિપાદન કરનાર પદ સામાયિક પદ કહેવાય છે. નોસામાયિકપદ : સામાયિકથી વ્યતિરિક્ત નક, તિર્યંચાદિના પ્રતિપાદકપદ નોસામાયિકપદ કહેવાય છે. • સૂગ-૩૪૩ થી ૩૪૭ ? (૧) જે અનેક માનો-પ્રકારોથી વસ્તુના સ્વરૂપને જાણે છે, અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે, તે નૈગમ નય છે. આ નૈગમનયની નિયુક્તિવ્યુત્પત્તિ છે. શેષ નયોના લક્ષણ કહીશ તે તમે સાંભળો. (૨) સમ્યફ પ્રકારથી ગૃહીત-એક ગતિને પ્રાપ્ત અર્થ જેનો વિષય છે તે સંગ્રહનીનું વચન છે. આ રીતે તીર્થકર-ગણધરોએ સંક્ષેપમાં કહ્યું છે. (૩) વ્યવહારનય સર્વદ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવા પ્રવૃત્ત થાય છે. (૪) ઋજુસૂઝનય પશુપwગ્રાહી-વમાન પયયને ગ્રહણ કરે છે. (૫) શબ્દનય વર્તમાન પદાર્થને વિશેષરૂપે સ્વીકારે છે. (૬) સમભિરૂઢનય વસ્તુના અન્યત્ર સંક્રમણને આવઅવાસ્તવિક માને છે. () વંભૂતનય વ્યંજન-શબ્દ, અર્થ અને તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. • વિવેચન-૩૪૩ થી ૩૪૭ - સૂત્રોકત ચાર ગાથામાં તૈગમાદિ સાત નયોના લક્ષણ સંક્ષેપમાં બતાવ્યા છે. (૧) નૈગમનય :- જે સામાન્ય અને વિશેષ બંને પ્રકારે વસ્તુનો સ્વીકાર કરે તે તૈગમનય. નિગમ એટલે વસતિ. ‘લોકમાં રહું છું” વગેરે પૂર્વોક્ત નિગમોરી સંબદ્ધ નય તેનૈગમનય. નિગમ એટલે અર્ચનું જ્ઞાન-અનેક પ્રકારે અર્થજ્ઞાનને માન્ય કરે તે તૈગમનય. સંકલ માત્રને ગ્રહણ કરે તે મૈગમનય. ભૂત-ભવિષ્ય અને વર્તમાન Page #144 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૪૩ થી ૩૪૩ ર૬૯ ત્રણે કાળ સંબંધી પદાર્થને ગ્રહણ કરે તે તૈગમ. (૨) સંગ્રહનય :- સામાન્યથી સર્વ પદાર્થનો સંગ્રહ કરનાર નય સંગ્રહનીય કહેવાય છે. આ નવા સર્વ પદાર્થને સામાન્યધમત્મક રૂપે ગ્રહણ કરે છે. (3) વ્યવહારનય - લોક યવહારને સ્વીકારે તે વ્યવહારનય. લોકવ્યવહાર વિશેષથી જ ચાલે છે માટે વ્યવહારનય વિશેષને સ્વીકારે છે. સામાન્ય અનુપયોગી હોવાથી તે સામાન્યને સ્વીકારતો નથી. (૪) જુમૂત્રનય - હજુ એટલે સરળ-કુટિલતા રહિત, સૂગ એટલે સ્વીકાર કરવો. જે કુટિલતા રહિત, સરળનો સ્વીકાર કરે તે જુસૂગ નય. જે વર્તમાનકાલીન પદાર્થને ગ્રહણ કરે, અતીત, અનાગતકાલીન પદાર્થને ન સ્વીકારે તે જસણનય. આશય એ છે કે અતીતકાળ નષ્ટ અને અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે બંને અસત્ છે. અસતનો સ્વીકાર કરવો તે કુટિલતા છે. આવી કુટિલતાને છોડી, સરલ વર્તમાનકાલિક વસ્તુનો સ્વીકાર કરે તે ઋજુસૂઝ નય છે. વર્તમાન કાલવર્તી પદાર્થ જ અર્થક્રિયા કરવામાં સમર્થ છે. (૫) શબ્દનય :- જેમાં શબ્દ મુખ્ય છે અર્થ ગૌણ છે તે શબ્દનય. જેના દ્વારા વસ્તુ કહી શકાય, જેનું ઉચ્ચારણ કરી શકાય તે શબ્દ કહેવાય છે. વસ્તુ શબ્દ દ્વારા કહેવાય છે અને બુદ્ધિ તે અર્થને મુખ્યરૂપે સ્વીકારે છે. તેથી શબ્દથી ઉત્પન્ન તે બુદ્ધિ ઉપચારથી શબ્દ કહેવાય છે. ભિન્ન-ભિન્ન લિંગ, વચન, કાક આદિથી, યુત શબ્દ દ્વારા કહેવાતી વસ્તુ પણ ભિન્ન-ભિન્ન જ હોય તેમ વિચારી આ નય લિંગ, વયનાદિના ભેદથી અર્થમાં ભેદ માન છે. તદ:, ટી, તરબૂ આ ત્રણે શબ્દના લિંગ ભિન્ન-ભિન્ન છે. ગુરુ, ગુરૂ, ગુરવ: તે એકવચન-દ્વિવચન, બહુવચન, તે ભિન્ન-ભિન્ન વયનવાળા શબ્દ છે. અજુગ આ સર્વના વાચ્ચાઈને એક માને જ્યારે શબ્દનય લિંગાદિના ભેદથી વાચ્યાર્થીને પણ ભિg માને છે. શબ્દનય નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપમાં નિક્ષિપ્ત વસ્તુ કાર્ય કરવામાં અસમર્થ હોવાથી, અપ્રમાણ ભૂત માની તેનો સ્વીકાર કરતો નથી. ભાવથી કાર્ય સિદ્ધિ થાય છે માટે ભાવને જ પ્રધાન માને છે. (૬) સમભિરૂઢનય :- વાયક ભેદથી વાચ્યાર્થીને ભિન્ન માને તે સમભિરૂઢ નય અર્થાત શબ્દભેદથી અર્થભેદને સ્વીકારે તે સમભિરૂઢ નય. વસ્તુનું અન્યત્ર સંક્રમણ અવસ્તુ કહેવાય છે. જો એક વસ્તુમાં અન્ય શબ્દનો આરોપ કરવામાં આળે તો તે અવસ્તુરૂપ બની જાય છે. તાત્પર્ય એ છે કે શબ્દનય લિંગ-વચન એક હોય તો એક વાચ્યાર્થીને સ્વીકારી લે. જેમકે ઈન્દ્ર, શક, પુરદર એક લિંગ-પુલિંગ છે અને એક વચનવાળા શબ્દ છે. તેથી શબ્દનય તેનો વાચ્યાર્થ એક માને છે. પરંતુ સમભિરૂઢ નયના મતે આ શબ્દોના વાચ્યાર્થી ભિન્ન ભિન્ન છે. જેમકે - ઐશ્વર્યવાન હોય તે ઈન્દ્રશક્તિ સંપન્ન હોય તે શક્ર અને શત્રુના નગરનો નાશ કરે તે પુરન્દર. આ રીતે પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ ભિન્ન છે માટે તેના વાચ્યાર્થ પણ ૨૩૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભિન્ન છે. ઈન્દ્ર શબ્દથી શક શબ્દ એટલો ભિન્ન છે જેટલો ઘટ અને પટ, હાથી અને ઘોડા. (9) એdભૂતનય :- જે વસ્તુ જે પર્યાયને પ્રાપ્ત થઈ હોય, જે વસ્તુ જ્યારે જે અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે તે નામને સ્વીકારે છે એવંભૂતનય. ગાથામાં જ વાત સૂયવી છે કે વ્યંજન એટલે શબ્દ તેના અને વિશેષરૂપે સ્થાપે તે એવંભૂત. અર્થક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને તે રૂપે એવંભૂતનય સ્વીકારે છે. જ્યારે આજ્ઞા અને ઐશ્વર્યવાન હોય ત્યારે જ તે ઈન્દ્ર છે, અન્ય સમયે નહીં. સમભિરૂઢ અને એવંભૂત બંને વ્યુત્પતિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ સ્વીકારે છે. પરંતુ સમભિરૂઢ વ્યુત્પત્તિને સામાન્ય રૂપે સ્વીકારે છે. દરેક અવસ્થામાં તે વાચક શબ્દને સ્વીકારે, એવંભૂત નય તો વ્યુત્પત્તિ રૂપ ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વાચક બને તેમ માને છે. જ્યારે ઐશ્વર્યવાન હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. અન્ય સમયે ઈન્દ્ર ન કહેવાય. - નય પોતાને ઈષ્ટ ધર્મને મુખ્ય કરી વસ્તુગત અન્ય ધર્મોને ગૌણ કરે છે, તે વસ્તુગત અન્યધર્મોનો ગૌણતાએ સ્વીકારે તો જ તે નય સુનય કહેવાય. પોતાને માન્ય ધર્મને સ્વીકારી, વસ્તુગત અન્ય ધર્મોનો જો નિષેધ કરે તો તે દુર્ણય કહેવાય છે. નૈયાયિક-વૈશેષિક તૈગમનયવાદી છે, અદ્વૈતવાદી અને સાંક્યદર્શન સંગ્રહનયવાદી છે, ચાર્વાકદર્શન વ્યવહારનયવાદી છે, બૌદ્ધ જુગ નયવાદી છે, વૈયાકરણીઓ શબ્દાદિ ત્રણ નયવાદી છે. એકાન પક્ષના આગ્રહી હોવાથી તે તે નયવાદી દુર્નયવાદી બની જાય છે. સાતનયોનો સંક્ષિપ્ત સાર : આ સાત નયમાંથી પ્રથમ ત્રણ નય દ્રવ્યને પ્રધાન કરે છે માટે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અંતિમના ચાર નય પયયને મુખ્ય કરે છે માટે પર્યાયાર્થિક નય કહેવાય છે. - આ સાત નયોમાંથી પ્રથમના ચાર નય અર્થના પ્રતિપાદક હોવાથી અર્થનય કહેવાય છે, અંતિમ ત્રણ નય શબ્દના પ્રતિપાદક હોવાથી શબ્દનય કહેવાય છે. આ સાત નયોમાં પૂર્વ-પૂર્વના નય વિસ્તૃત વિષયવાળા અને ઉત્તર-ઉત્તર નયો પરિમિત વિષયવાળા છે. સંગ્રહનય માત્ર સામાન્યનો સ્વીકાર કરે છે. નૈગમનય સામાન્ય-વિશેષ બંનેને સ્વીકારે છે માટે સંગ્રહનય કરતા તૈગમનય અધિક વિષયવાળો છે. વ્યવહારનય સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થમાંથી વિશેષને જ સ્વીકારે છે જ્યારે સંગ્રહનય સમસ્ત સામાન્ય પદાર્થને સ્વીકારે છે માટે વ્યવહારનય કરતાં સંગ્રહનય વધુ વિષયવાન છે. વ્યવહારનય ગણે કાળના પદાર્થને સ્વીકારે છે જ્યારે બાજુ નય મામા Page #145 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૪૩ થી ૩૪૭ ૨૧ ૨૩૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કાર્યસાધક નથી. અંધ અને પંગુ સ્વતંત્ર રીતે ગતિ કરી શકતા નથી. એક પૈડાવાળું ગાડું સ્થાને પહોંચી શકતું નથી. જ્ઞાન અને ક્રિયા મોક્ષ થના બે પૈડા છે. જ્ઞાન આંખ છે તો ક્રિયા પણ છે. બંનેના સુમેળથી જ સાધ્ય સિદ્ધ થઈ શકે માટે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય જ મોક્ષનું કારણ છે. નયોનો સમન્વય કરી સાઘક હેયને છોડી, ઉપાદેયને ગ્રહણ કરે, તો સર્વ અર્થની સિદ્ધિ થાય છે. પૂર્વે ચોથા પ્રકરણમાં આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકનું વ્યાખ્યાન કરવા ચાર અનુયોગ દ્વાર કહ્યા છે - (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (3) અનુગમ (૪) નય તેનો આધાર લઈ ક્રમથી ભેદ પ્રભેદોના વર્ણન વિસ્તાર દ્વારા સામાયિકનો અનુયોગ (વ્યાખ્યાન) કર્યો છે. આ ચોથા નયદ્વારથી સાત નયોનું વર્ણન પૂર્ણ થયું છે. આ રીતે ચોથા અનુયોગદ્વારની વક્તવ્યતા પૂર્ણ થઈ. મુનિ દીપરત્નસાગરે કરેલ અનુયોગદ્વાર સૂત્રનું સાનુવાદ વિવેચન પૂર્ણ વર્તમાનકાલીન પદાર્થને જ સ્વીકારે છે માટે હજુગની અપેક્ષા વ્યવહારનય અધિક વિષયવાળો છે. શબ્દનય વર્તમાન પર્યાયમાં પણ કાલ, લિંગ આદિનો ભેદ કરે છે જ્યારે જુનય કાલાદિનો ભેદ કરતો નથી માટે શબ્દનય કરતાં જુસૂગ નય વધુ વિષયવાળો છે. એdભૂતનય સમભિરૂઢનયે સ્વીકારેલ પદાર્થમાં ક્રિયાના ભેદથી ભેદ માને છે. શબ્દની ક્રિયાથી યુક્ત હોય ત્યારે જ તે પદાર્થ તે શબ્દનો વાયક બને છે તેવી એવંભૂત નયની માન્યતા છે. સમભિરૂઢ નય તે અક્રિયા ન હોય તો પણ વ્યુત્પત્તિ પક તે શબ્દને સ્વીકારતો હોવાથી એવંભૂત નય કરતા સમભિરૂઢ નય વિસ્તૃત વિષયવાળો છે. • સૂત્ર-૩૪૮ થી ૩૫૦ : અા નયો દ્વારા હેય-ઉપાદેય અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી, તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારનો જે ઉપદેશ છે કે નય કહેવાય છે. સર્વ નયોની પરસ્પર વિરોધી વકતવ્યતા સાંભળી સમસ્ત નયોથી વિશુદ્ધ સમ્યક્રવ, અગ્નિ અને જ્ઞાન ગુણમાં સ્થિત થનાર સાધુ (મોક્ષ) સાધક છે. આ રીતે નય અધિકારની પ્રરૂપણા છે. અનુયોગ દ્વારનું વર્ણન સમાપ્ત થાય છે. • વિવેચન-૩૪૮ થી ૩૫o : ઉપર્યુક્ત બે ગાવામાં નયવર્ણનથી થતાં લાભનો ઉલ્લેખ કર્યો છે. “જેટલા વચન માગે છે તેટલા નય માર્ગ છે' આ સિદ્ધાનાનુસાર નમોના અનેક ભેદ છે. સંક્ષેપમાં નૈગમાદિ સાત નય, અર્ચનય-શબ્દનયના ભેદથી બે પ્રકારના નય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક નય, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર એવા પણ નયના ભેદો થાય છે. મોક્ષ માર્ગના કારણભૂત જ્ઞાનનય અને ક્રિયાનયની અપેક્ષાએ અહીં-પ્રસ્તુત સૂત્રમાં વિચાર કરવામાં આવ્યો છે. જ્ઞાનનયનું મંતવ્ય છે કે જ્ઞાન વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. જ્ઞાનીપુરુષ જ મોક્ષના ફળને અનુભવે છે. જ્ઞાન વિના પુરુષાર્થની સિદ્ધિ નથી. વ્રત તથા સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય છે. હેયઉપાદેયનું જ્ઞાન હોય તો જ ઉપાદેયને ગ્રહણ કરી શકાય, હેયને છોડી શકાય. કિયા નયનું મંતવ્ય છે કે સિદ્ધિ પ્રાપ્તિનું મુખ્ય કારણ ક્રિયા છે. ત્રણ પ્રકાસ્તા અર્થોનું જ્ઞાન મેળવી પ્રયત્ન કરવો જોઈએ. આ કથન દ્વારા જ ક્રિયાની સિદ્ધિ થાય છે. ક્રિયા મુખ્ય છે જ્ઞાન ગૌણ છે. જીવ માત્ર જ્ઞાનથી સુખ પામતા નથી. ક્રિયા-કાર્યથી સુખ મળે છે. જ્ઞાન-ક્રિયા બંનેના એકાત્ત પક્ષમાં મોક્ષમાર્ગ નથી. જે સાધુ જ્ઞાન અને ક્રિયામાં સ્થિત રહે છે, તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એકાંતે જ્ઞાન કે એકાંતે ક્રિયાથી કાર્ય સિદ્ધ ન થાય. કિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે, તો જ્ઞાન રહિત ક્રિયા ભાગ-૨ મો-સમાપ્ત Page #146 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.