________________
સૂત્ર-૨૭૧ થી ૨૩૪
૧૧
સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કંધ એક કાળપદેશથી અને બે સમયની સ્થિતિવાળા પરમાણુ કે ઢંધ બે કાળ પ્રદેશથી નિષ્પન્ન થાય છે, તે જ રીતે કેટલા સમયની સ્થિતિ હોય તે પરમાણુ કે ઢંધ તેટલા કાળપ્રદેશથી નિષ્પન્ન થાય છે અતિ પમાણુ કે સ્કંધની સ્થિતિ-નિષ્પત્તિ કાળ દ્રવ્યની સહાયથી થાય છે. પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ વધુમાં વધુ અસંખ્યાતકાળની જ હોય છે. તેથી પ્રદેશ નિપજ્ઞ કાળ પ્રમાણમાં અસંખ્યાત સમયની સ્થિતિ જ ગ્રહણ કરવામાં આવે છે.
સમય, આવલિકા વગેરે કાળ વિભાગાત્મક છે તેથી તે વિભાગ નિપજ્ઞ કાળા પ્રમાણ કહેવાય છે. વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણનું પ્રથમ એકમ સમય છે.
• સૂઝ-૨૭૫/૧ -
ઘન - સમય કોને કહેવાય? સમયનું સ્વરૂપ શું છે ? ઉત્તર :- કોઈ એક તરુણ, બળવાન, ત્રીજાક્યોથા આરામાં જન્મેલ, નીરોગી, સ્થિર હસ્તગવાન, સઢ-વિશાળ હાથ, પગ, પીઠ-પાંસળી અને જંઘાવાળા, દીધતા, સરલતા અને પીનત્વની દષ્ટિથી સમાન-સમશ્રેણીમાં સ્થિત તાલવૃક્ષ ગુગલ અથવા કપાટ અગતા તુલ્ય બે ભુજાના ધાક ચમેંટક, મુગર, મુષ્ટિકા, મુષ્ટિ બંધ વગેરેના વ્યાયામના અભ્યાસથી દેઢ શરીરાવવવવાળા, સહજ બળ સંપs, કૂદવું, તરવું, દોડવું વગેરે ક્રિયાથી સામ-શક્તિવાન કાર્ય સિદ્ધિના ઉપાયને જાણનાર, દશ, પ્રવીણ, કુશળ, મેધાવી, નિપુણ, સિવણકળામાં નિપુણ એવો દરજીનો પુત્ર સુતરાઉ કે રેશમી સાડીને અતિશીuતાથી એક હાથ પ્રમાણ ફાડી નાંખે છે. આ સંબંધમાં શિષ્ય ગુરુને પૂછે કે
પ્રશ્ન :- તે દરજી પત્ર જેટલા સમયમાં શીઘતાથી સુતરાઉ કે રેશમી સાડીને ફાડે છે તેને શું ‘સમય’ કહેવામાં આવે છે ? ઉત્તર : ના, તે અર્થ સમર્થ નથી આથતિ તે સમયનું માપ નથી.
પ્રશ્ન :- શા માટે ? ઉત્તર :- કારણ કે સંખ્યાત તંતુઓના સમુદાયના સમ્યફ સંયોગથી સુતરાઉ સાડી કે રેશમી સાડી નિ થાય છે. ઉપરનો તંd છેદય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાંતો નથી. ઉપરનો તંતુ છેદાવાનો અને નીચેનો તંતુ છેદાવાનો સમય ભિન્ન છે, માટે શાટિકા છેદન કાળને ‘સમય’ કહી
૧૨
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, તેને સમય કહી શકાય? ઉત્તર :- ના, તે અર્થ સમર્થ નથી. ઉપરવત રેશાના છેદનકાળને પણ સમય કહી શકાય નહીં.
પ્રશ્ન :- તેનું કારણ શું છે ? ઉત્તર :- અનંત સંઘાતો (અતિ બારીક રેશાઓ)ના સંયોગથી એક પદ્મ એક રેએ નિum થાય છે. ઉપરવતી સંઘાત પૃથફ ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત પૃથફ ન થાય. ઉપરવત સંઘાતનો પૃથફ થવાનો અને નિમ્નવત સંઘાતનો પૃથક થવાનો કાળ ભિન્ન છે, માટે ઉપરવત રેશાના છેદકાળને સમય કહી શકાય નહીં. સમય તેનાથી સૂક્ષ્મતર છે.
• વિવેચન-૨૭૫/૧ -
આ સૂત્રમાં સૂત્રકારે સમયના સ્વરૂપને સ્પષ્ટ કરવા દરજી પુત્રનું દષ્ટાંત આપીને બતાવ્યું છે કે યુવાન, શક્તિશાળી કોઈ દરજી પુત્ર એક જ ઝાટકે કાપડના તાકાને કાડે તેટલા કાળને ‘સમય’ કહી ન શકાય, તે તાકાના પ્રત્યેક તંતુના છેદન કાળને પણ સમય કહી ન શકાય, તે તંતુઓના પ્રત્યેક રેશાના છેદન કાળને પણ સમય ન કહી શકાય. તે પ્રત્યેક ક્રિયામાં અસંખ્યાત સમય લાગે છે.
કાળ દ્રવ્યનો નિર્વિભાગ શ સમય છે. મિનિટ લાક-દિવસ વગેરેને વ્યવહારથી કાળ કહેવામાં આવે છે પણ તૈૠયિક રીતે તો જેના નિમિતે સર્વ દ્રવ્યોનું પરિણમન થાય છે, તે કાળના નિવિભાગ અંશને જ કાળ કહેવામાં આવે છે અને તે કાળ સમય રૂપ છે. જઘન્યગતિથી કોઈ પરમાણુ પોતાને સ્પર્શી રહેલા અન્ય પરમાણુ સુધી જવામાં જેટલો કાળ પસાર કરે તેને સમય કહેવામાં આવે છે અથવા એક આકાશ પ્રદેશ પર રહેલો પરમાણુ તેની નિકટના જ બીજા આકાશ પ્રદેશ પર ગતિ કરે તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેને સમય કહે છે અથવા જઘન્ય વેગથી ઉપરથી નીચે અને નીચેથી ઉપર જતા પરમાણુ એક બીજાને જેટલો સમય સ્પર્શે તેને સમય કહેવામાં આવે છે. આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય તેટલો સૂક્ષ્મ આ સમય છે. સમયનું સ્વરૂપ બતાવ્યા પછી સૂpકાર સમયોના સમૂહથી, ઉત્પન્ન થતાં વિભાગનિષ્પન્ન કાળદ્રવ્યનું સ્વરૂપ વણવ છે.
• સૂત્ર-૨૭૫/૨ થી ૨૭૯ :અસંખ્યાત સમય = ૧ આવલિકા ર પટ્સ = ૧ માસ સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છવાસ ૨ માસ = ૧ ઋતુ સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ ૩ કd = ૧ ચયન એક ઉચ્છવાસ-નિશ્વાસ = ૧ પ્રાણ + અયન = ૧ સવંત્સર (વર્ષ) (વૃદ્ધાસ્થા-વ્યાધિ રહિત હૃષ્ટપુષ્ટ મનુષ્યના ૫ સવંત્સર = ૧ એક ઉચ્છવાસ-નિશ્વાસને પ્રાણ કહે છે) ૨૦ યુગ = ૧૦૦ વર્ષ 9 પ્રાણ = ૧ સ્ટોક
૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ રોક = ૧ લવ
૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ 38 લવ = ૧ મુહૂર્ત અથવા ૮૪ લાખ વર્ષ = ૧ પૂવગ (3993 શાસોશ્વાસ = ૧ મુહૂd) ૮૪ લાખ પૂવગ = ૧ પૂર્વ
શકાય નહીં
પન :- હે ભગવન ! દરજીપુત્ર સુતરાઉ કે રેશમી સાડીના ઉપરના તંતુને જેટલા કાળમાં છેદે તે કાળ સમય’ કહેવાય? ઉત્તર : ના, તેને પણ સમય ન કહેવાય.
પ્રથમ :- તેનું કારણ શું છે? ઉત્તર : * સંખ્યાત પમો-રેશાઓ ભેગા મળે, ત્યારે તંતુ નિષ્પન્ન થાય છે. ઉપરનો શો જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી નીચેનો રેશો છેદી શકાતો નથી. ઉપરના અને નીચેના રેશાનો છેદન કાળ ભિન્ન છે. માટે તંતુના છેદનકાળને સમય કહી ન શકાય.
પ્રથન :- હે ભગવન ! તો શું તંતુના ઉપરવર્તી રેશાનો જેટલો છેદનકાળ