________________
સૂત્ર-૨૬૭
૧૬૩
કેટલી છે ? ઉત્તર ઃ- સંમૂત્રિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૩) પ્રશ્ર્વ :- અપચપ્તિ સંમૂર્તિછમ તુષ્પદ સ્થલચરની અવગાહના કેટલી છે ? ઉત્તર . :- અપચપ્તિ સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રા :- પર્યાપ્ત સંમક્રિમ સતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- તેઓની અવગાહના જઘનય્ ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૫) પ્રા ઃ- ગર્ભજ ચતુષ્પદ સ્થલયર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર · તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ
છ ગાઉની અવગાહના છે.
(૬) પ્રશ્ન - અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૭) પ્રર્શ્વ :- પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે.
• વિવેચન-૨૬/૩ :
અહીં ચતુષ્પદ સ્થલચર તિચિ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુરુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી.
સૂત્ર-૨૬/૮ :
(૧) પ્રશ્ન :- ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
(૨) પ્રr :- સંમૂર્તિજીમ ઉપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનની છે.
(૩) પ્રશ્ર્વ :- અપચપ્તિ સંમૂછિમ ઉપસિર્પ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર - તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રશ્ન :- પર્યાપ્ત સંમૂર્તિજીમ ઉપસિર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજન છે.
(૫) પ્રચ્ન :- ગર્ભજ ઉપસિ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના
૧૬૪
“અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની.
(૬) પન :- અપચપ્તિ ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
(૭) પ્રગ્ન :- પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.
• વિવેચન-૨૬/૮ -
આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉંરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાએ જાણવી.
• સૂત્ર-૨૬/૯ થી ૨૭૦/૧ ઃ
(૧) પ્રા :- ભુજપરિસર્પ સ્થલચર તિચિપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(ર) પ્રશ્ન સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (૨ થી ૯) ધનુષ્યની અવગાહના છે.
(૩) પ્રશ્ર્વ :- અપર્યાપ્ત સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના
અસંખ્યાતમા ભાગની છે.
(૪) પ્રા :- પાતા સંમૂમિ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે.
(૫) પ્રશ્ના :- ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
(૬) પ્રશ્ર્વ :- અપચાિ ગર્ભજ ભુપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી.
(૭) પ્રશ્ન :- પર્યાપ્ત ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.
--
(૧) પ્રd :- ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર