SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૦૩ થી ૩૦૫ ૨૧૫ નિમળતા, કાળ દેખાતા પર્વતો, વિજળી સહિત મેદાની ગર્જના, અનુકૂળ પવન, નિષ્પ અને ફતવર્ણ સંધ્યા, આદ્ધ-રોહિણી વગેરે નtત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશસ ઉલ્કાપાત વગેરે જઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષદષ્ટ સાધાવિ4 અનુમાન છે. • વિવેચન-૩૦૫/૩ થી ૩૦૭/૧ : વિશેષદેટ અનુમાનમાં વિશેષતાના આધારે અનુમાન કરાય છે. વિશેષતાનો વિચાર કોઈક નિમિત્તથી કરાય છે. અહીં કાળના નિમિતથી વિશેષËષ્ટ અનુમાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) અતીતકાલગ્રહણ (૨) વર્તમાનકાલગ્રહણ (3) અનાગતકાલગ્રહણ. ૧. અતીતકાળ સંબંધી ગ્રાહ્યવસ્તુનું જેના દ્વારા જ્ઞાન થાય તે અતીતકાળગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થઈ હતી કારણ કે ઊગેલા ઘાસ, ધાન્યથી પૂર્ણ પૃથ્વી, પાણીથી ભરપૂર સરોવર, નદી વગેરે છે. ૨. વર્તમાનકાલીન સાયને સિદ્ધ કરનાર અનુમાન વર્તમાનકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ પ્રદેશમાં સુભિક્ષ છે. કારણ કે સાધુને ગોચરીમાં પ્રયુર ભોજન-પાણી પ્રાપ્ત થાય છે. 3. ભવિષ્યકાલીન સાધ્યને સિદ્ધ કરે તે અનુમાન અનાગતકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થશે કારણ કે આકાશની નિર્મળતા વગેરે લક્ષણો દેખાય છે. • સૂત્ર-3૦૩/૨ થી ૩૦૯/૧ - તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, યુપક્ષકાળ ગ્રહણ અને અનાગતકાળગ્રહણ. પ્રશ્ન - અતીતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- તૃણરહિત વન, અનિષn ધાન્યવાળી ભૂમિ અને સૂકા-wણી વિનાના કુંડ, સરોવર, નદી, દ્રહ, તળાવો જોઈ અનુમાન કરાય છે કે આ પ્રદેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રશ્ન :- પ્રભુતા-વર્તમાનકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ગોચરી ગયેલા સાધુને ભિક્ષા મળતી નથી. તેવું જોઈને અનુમાન કરે કે આ પ્રદેશમાં દુર્મિક્ષ છે. આ વર્તમાનકાળગ્રહણ અનુમાન છે. પ્રથમ * અનામતકાળગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આનેય અને વાયવ્ય નtત્ર અથવા અન્ય કોઈ પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે ઉત્પાત જોઈ અનુમાન કરવામાં આવે કે કુવૃષ્ટિ થશે. વરસાદ થશે નહીં, તેને અનાગતકાળ ગ્રહણ કહે છે. • વિવેચન-૩૦૨ થી ૩૦૯/૧ - વિશેષઈંટ સાધમ્યવત્ અનુમાનમાં વિશેષનું ગ્રહણ કોઈને કોઈ નિમિત્તથી ૨૧૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થાય છે. કાળના નિમિત્તથી વિશેષદેટના ત્રણ પ્રકાર પૂર્વે બતાવ્યા છે. તે ત્રણેકાળ સંબંધી આ ગ્રહણ-અનુકૂળ પણ સંભવે અને પ્રતિકૂળ પણ સંભવે છે. પૂર્વના સૂત્રોમાં ત્રણે કાળ સંબંધિત અનુકૂળ સુભિક્ષ-સુવૃષ્ટિ સંબંધી કથન હતું અને આ સૂત્રોમાં દભિક્ષ, કવૃષ્ટિ સંબંધિત પ્રણે કાળ વિષયક દટાંત આપ્યા છે. • સૂઝ-30૯/ર પ્રશ્ન :- ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ઉપમા દ્વારા વજીનું જ્ઞાન થાય તેને ઉપમાન પ્રમાણ કહે છે. તેના બે ભેદ છે. સાધમ્યપનીત અને વૈધમ્યપનીત. ધન :- સાધમ્યોંપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સમાનધર્મોના આધારે જે ઉપમા આપવામાં આવે છે તે સાધધનીત ઉપમાન કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કિંચિત્માધમ્યપનીત, (૨) પાયઃસાધમ્યપનીન (૩) સર્વસાધમ્યપનીd. ઘન - કિંચિત્માધોંપનીતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આલિંક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તેને કિંચિત્સાધર્મોપમાન કહે છે. જેમકે - જેવો મેરુ પર્વત તેવો સરસવ અને જેવો સરસવ તેવો મેરુ પર્વત જેવો સમુદ્ર તેવો ગોwદ, જેવો ગોuદ તેવો સમુદ્ર. જેવો સૂર્ય તેવો આગિયો, જેવાઆગિયો તેવો સૂર્ય. જેવો ચંદ્ર તેવું ફુદ-પુણ અને જેનું કુદ-પુએ તેવો ચંદ્ર આવું કિંચિત્સાપનીતનું સ્વરૂપ જાણવું. ધન :- પ્રાયઃ સાધાપનીતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઘણા અંશવાળી સમાનતાના આધારે જે ઉપમા આપવામાં આવે તે પ્રાયઃ સાધૌંપનીત ઉપમાન કહેવાય છે. જેવી ગાય તેવો ગવય, જેવો ગવય (રોઝ) તેવી ગાય. તે પ્રાયઃ સાધર્મોપનીયત ઉપમાન છે. પ્રશ્ન :- સર્વ સાધપુનીતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સર્વસાધમાં ઉપમા હોતી નથી. તેમ છતાં તેને તેની જ ઉપમાથી ઉપમિત કરાય છે. જેમકે અરિહંતે અરિહંત સદંશ, ચકવર્તીસર્દેશ, બળદેવે બળદેવ સદસ, વાસુદેવે વાસુદેવ સદેશ, સાધુએ સાધુ સદેશ કાર્ય કર્યું. આ સર્વ સાધમ્યપની ઉપમાન પ્રમાણ છે. • વિવેચન-૩૦૯|૨ : એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમા કહે છે અને તે ઉપમા દ્વારા વસ્તુનું જે જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે. ઉપમા બે પ્રકારની આપી શકાય છે. સમાન-સદેશ ગુણધર્મવાળા તુરાપદાર્થની અથવા વિદેશ ધર્મવાળા પદાર્થની. તેથી ઉપમાન પ્રમાણના બે ભેદ થાય છે. ૧. સાધમ્યોંપની અને ૨, વૈધમ્યોંપનીત. આ સૂત્રમાં સાધમ્યપનીતનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધોંપનીત :- સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તો તે
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy