SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૧૫૧ ૧09 • વિવેચન-૧૫૧/૫ - પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામના ગુણો રહેલા છે તેમજ તેને આકાર પણ હોય છે. (૧) જેના દ્વારા વસ્તુ અલંકૃત કરાય તે વર્ણ. તે આંખનો વિષય છે. વર્ણ એવું નામ તે વર્ણનામ. (૨) જે સુંઘી શકાય તે ગંધ. તે નાકનો વિષય છે. (૩) જે આસ્વાદી શકાય તે સ. તે જિલૅન્દ્રિયનો વિષય છે. (૪) જેનો સ્પર્શ કરી શકાય તે સ્પર્શ. તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. (૫) આકાર, આકૃતિ તે સંસ્થાન. • સૂત્ર-૧૫૧/૬ : પયયિનામનું સ્વરૂપ કેવું છે ? પયયનામના અનેક પ્રકાર છે. જેમકે – એક ગુણકાળો, દ્વિગુણકાળો ચાવતું અનંતગુણ કાળો, એક ગુણનીલ, દ્વિગુણ નીલ ચાવ4 અનંતગુણ નીલ. કાળા નીલા વર્ષની જેમ લાલ, પીળ અને શેતવર્ણમાં પણ એક ગુણથી લઈ અનંતગુણ સુધીના પર્યાયિ નામ જણવા. એકગુણ સુરભિગંધ, દ્વિગુણ સુરભિગંધ ચાવતુ અનંતગુણ સુરભિગંધ. તે જ રીતે દુરભિગંધ માટે પણ જાણવું. એકગુણ તીખો, બેગુણ તીખો ચાવત અનંતગુણ તીખો. તે જ રીતે કડવા, તુરા, ખાટા, મીઠાસની અનંત પયયોનું કથન કરવું. એકગુણ કર્કશ, બૅગુણ કર્કશ ચાવતું અનંતગુણ કર્કશ. કર્કશની જેમ મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ અણની પચયિોના કહેવા. - વિવેચન-૧૫૧/૬ : પર્યાય એટલે અવસ્થા, તે ઉત્પન્ન અને નાશના સ્વભાવવાળી હોય છે. દ્રવ્ય અને ગુણ બંનેની પયિો હોય છે. આ સૂત્રમાં સૂકારે પુદ્ગલ દ્રવ્યના ગુણોની પર્યાયિના ઉદાહરણથી પર્યાયનું સ્વરૂપ દર્શાવ્યું છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, તેથી તેના ગુણો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પણ મૂર્ત અને ઈન્દ્રિય ગ્રાહ્ય છે. તે ગુણોની અવસ્થા પણ કાયમ એક સરખી રહેતી નથી. તે પર્યાયો બદલાયા કરે છે. વણદિની પલટાતી પર્યાયને લક્ષ્યમાં લઈ, તે પયયના પરિવર્તનને સુચવવા સુગકાર ગુણ અથવા અંશ શબ્દનો પ્રયોગ કરે છે. એક ગુણ કે એક અંશ શ્વેતતા. “એક ગુણ કાળું” આવા શબ્દ પ્રયોગમાં ગુણનો અર્થ અંશ થાય છે. પ્રત્યેક વર્ણ, પ્રત્યેક ગંધ, પ્રત્યેક સ અને પ્રત્યેક સ્પર્શમાં એક અંશથી અનંત અંશ સુધીની પર્યાયો જોવા મળે છે. વણદિના અંશોની વધઘટ થાય તે પર્યાય કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ અને સ્કંધ એવા બે વિભાગ છે. દ્રવ્યનો નિર્વિભાગ અંશ, સ્કંધ-સમુદાયમી છુટો હોય તો તે પરમાણુ કહેવાય અને તે નિર્વિભાગ અંશ (પરમાણુઓ) અન્ય પમાણુ કે સ્કંધ સાથે જોડાયેલ હોય તો તે સ્કંધ કહેવાય છે. પ્રત્યેક પરમાણુમાં કોઈ એક વર્ણ, એક ગંધ, એક રસ અને શીત-ઉષ્ણ, સ્નિગ્ધરુક્ષ આ બે જોડકામાંથી એક-એક અર્થાત્ બે સ્પર્શ, એમ પાંચ ગુણ હોય છે. સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ અને આઠ સ્પર્શ, એમ વીસ ગુણ હોય છે. તે સર્વ ગુણોની પચયિ પલટાતી રહે છે. કોઈ પરમાણુમાં સર્વ જઘન્ય-એક અંશ ૧૦૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કાળો વર્ણ હોય તે બે અંશ કૃષ્ણવર્ણવાળું બને ત્યારે એક અંશ કૃષ્ણવર્ણવાળી પર્યાય નાશ પામે અને બે શવર્ણવાળી પર્યાય ઉત્પન્ન થાય છે. આવી અનંત પયરિયા એક-એક ગુણની છે. • સૂગ-૧૫૨ થી ૧૫૮ : ત્રિનામના પકારારે ત્રણ પ્રકાર છે. (૧) સ્ત્રીનામ, (૨) પુરુષનામ અને (૩) નપુંસક નામ. આ ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય. પુરુષ નામના અંતે આ, ઈ, , , ચારમાંથી કોઈ એક વર્ષ હોય છે તથા સ્ત્રી નામોના અંતમાં “ઓ' છોડીને શેષ આ, ઈ, ઊ વણ હોય છે. - જે શબ્દોના અંતમાં . 6, 6 વર્ણ હોય તે નપુંસક લિંગવાળા જાણવા. હવે તેના ઉદાહરણ કહે છે. આકારાન્ત પુરુષનામનું-માયા (રાજ), ઈકાસનાનું-ગિરિ, સિહરી (શિખરી), ઉકારાનાનું વિહૂ (વિષ્ણુ) અને ઓકારાનાનું-મો (કુમો-વૃક્ષ) ઉદાહરણ છે. નામમાં આકારાન્ત-માલા, ઈકારાન્ત-શ્રી, લક્ષ્મી અને ઊકારાત્તજંબુ, વધૂ આદિ ઉદાહરણ રૂપ છે. vi (ધાન્ય) તે પ્રાકૃતપદ અકારાનાંનું, અછિ(અક્ષિ) તે હંકારાત્તનું, પીલું, મહું (મધુ) તે ઉંકારાન્ત નપુંસક નામના ઉદાહરણ રજા. એ પ્રમાણે ‘નિનામ’ કહ્યા. • વિવેચન-૧૫૨ થી ૧૫૮ : દ્રવ્યાદિ સંબંધી નામો સ્ત્રીલિંગ, પંલિંગ કે નપુંસકલિંગવાચી હોય છે. તે નામોના અંતિમ અક્ષરના આધારે તે નામ પુંલિંગ વાચી છે કે સ્ત્રીલિંગવાચી છે કે નપુંસકલિંગવાચી છે, તે નક્કી થાય છે. અહીં વ્યાકરણ શાસ્ત્રની દૃષ્ટિએ લિંગાનુસાર મિનામનું સ્વરૂપ બતાવ્યું છે. • સૂત્ર-૧૫૯ : ધન :- ચતુનમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ચતુનમના ચાર પ્રકાર છે. (૧) આગમનિમ નામ, () લોપનિષ્પક્ષ નામ, (૩) પ્રકૃતિ નિux નામ અને (૪) વિકાર નિષ્પન્ન નામ. પ્રશ્ન : આગમ નિષya નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અગમ નિH શબદો આ પ્રમાણે છે - suiતિ, પાંસ, કુંડાતિ વગેરે આગમ નિH નામ છે. પ્રશ્ન :- લોપ નિઝ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : લોપનિuly શબ્દો આ પ્રમાણે છે - તેઅત્ર=dડઝ, પટગ = પટોડક, ઘટક = ઘટોડઝ, રચત્ર = રથોડઝ વગેરે લોપ નિપજ્ઞ નામ છે. પ્રીન :- પ્રકૃતિ નિષia નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- પ્રકૃતિ નિux શબ્દો આ પ્રમાણે છે – અનિ એતી, પણ્ ઈમ, શાલે ઓd, માલા ઈમે વગેરે આ પ્રકૃતિ નિષ# નામ જાણવા. ધન :- વિકાસ નિગ્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- વિકાર નિષum
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy