________________
સૂત્ર-૧૬૩
૧૧૯
૧ર૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
tiયિક સમ્યક્ત્વ અને જ્ઞાયોપશમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ક્ષાયિક-પરિણાર્મિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં સાયિક સફd, પારિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી.
ધન :- શું ગ્રહણ કરવાથી ‘દયિક-ક્ષાયોપસમિક-પારિણામિક’ નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર : ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપાર્મિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવું ગ્રહણ કરવાથી.
પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “પશમિક-ક્ષાયિક-ક્ષાયોપાર્મિક’ નામનો સાતમો ભંગ બને ? ઉત્તર :- ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સખ્યત્વ અને ક્ષાયોયામિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી.
ધન :- શું ગ્રહણ કરવાથી “ઔપશમિક-જ્ઞાયિક-પરિણામિક’ નામનો આઠમો ભંગ બને ? ઉત્તર :- ઓપશમિક ભાવમાં ઉપશાંત કયાય, ક્ષાયિક ભાવમાં જ્ઞાયિક સમ્યક્ત્વ અને પરિણામિક ભાવમાં જીવત ગ્રહણ કરવાથી.
પન :- શું ગ્રહણ કરવાથી “પશમિક-ક્ષાયોપથમિક-પારિવામિક’ નામનો નવમો ભંગ બને ? ઉત્તર ઔપશર્મિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવ ગ્રહણ કરવાથી.
પ્રશ્ન : શું ગ્રહણ કરવાથી ‘ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક’ નામનો દસમો ભંગ બને? ઉત્તર :- ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યવ, માયોપથમિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવા ગ્રહણ કરવાથી દસમો ભંગ બને.
• વિવેચન-૧૬૩/૪ -
આ બે સૂત્રો દ્વારા સૂમકારે બિસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ અને તેના દસ ભંગો ઉદાહરણ સાથે સમજાવ્યા છે.
પાંચ ભાવોને ક્રમથી સ્થાપિત કરી ત્રણ-ત્રણને ભેગા કરવાથી શકસંયોગી ભંગ બને છે. તે આ પ્રમાણે સમજવા. (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (3) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક.
• સૂઝ-૧૬3/N :
ચાર ભાવને ભેગા કરવાથી-ચારના સંયોગથી ચતુઃસંયોગી સાદિકપાતિક ભાવના પાંચ ભંગ થાય છે. તે આ પ્રમાણે છે – (૧) ઔદયિક-પાર્મિકtiયિક-iાયોપથમિક નિષ્પક્ષ ભાd. (૨) ઔદયિક-ઔપથમિક-જ્ઞાયિકપરિણામિક નિum ભાવ. () ઔદયિક-ઔપશમિક-IIયોપથમિક-પરિણાર્મિક નિum ભાવ. (૪) ઔદયિક-જ્ઞાયિક-હ્માયોપથમિક-પારિણાર્મિક નિrm ભાવ. () પરામિક-જ્ઞાયિક-ક્ષારોપmમિક-પારિમિક નિપજ્ઞ ભાવ.
પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિકજ્ઞાયિક-ક્ષાયોપરામિક’ નામનો પ્રથમ ભંગ બને? ઉત્તર :- ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષારિક સમ્યક્ત્વ અને ક્ષમાયોપથમિક
ભાવમાં ઈન્દ્રિયો ગ્રહણ કરવાની પ્રથમ ભંગ બને.
પ્રથન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પથમિક-સાયિક-પરિણામિક’ નામનો બીજો ભંગ બને ? ઉત્તર - દરિક ભાવમાં મનુણગતિ, પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ાસિક સમ્યક્રવ, પરિણામિક ભાવમાં જીdવ ગ્રહણ કરવાથી બીજે ભંગ બને.
પ્રથમ :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-ઔપશમિક-ક્ષાયોપથમિકપરિમિક' નામનો ત્રીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો, પરિણામિક ભાવમાં જીવત ગ્રહણ કરવાથી બીજો ભંગ બને.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાની ‘દયિક-જ્ઞાયિક-યોપસમિક-પરિણામિક’ નામનો ચોથો ભંગ બને ? ઉત્તર :- ઔદથિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાવિકભાવમાં ક્ષાયિક સમ્યક્રવ, ક્ષાયોપરામિક ભાવમાં ઈન્દ્રિય, પરિણામિક ભાવમાં જીવવા ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને.
પ્રશ્ન :- શું ગ્રહણ કરવાથી ‘ઔપથમિક-યિક-ક્ષાયોપશમિકપરિણામિક’ નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર :- ઔપણમિક ભાવમાં ઉપશાંત કષાય, iયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપmમિક ભાવમાં ઈન્દ્રિયો, પરિણામિક ભાવમાં જીવત્ત ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને.
• વિવેચન-૧૬૩/૫ -
આ બે સત્રોમાં સૂત્રકારે પાંચ ભાવમાંથી ચાચાર ભાવને ભેગા કરૂાથી બનતા ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના પાંચ ભંગોને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા છે. પાંચ ભાવોને ક્રમથી સ્થાપી ચાર-ચારનો સંયોગ આ પ્રમાણે કરવો. (૧) ૧.૨.૩.૪ (૨) ૧.૨.૩.૫ (3) ૧.૨.૪.૫ (૪) ૧.૩.૪.૫ (૫) ૨.૩.૪.૫
• સુત્ર-૧૬૩/૬ :
પંચસંયોગજ સાપિાતિક ભાવનો એક ભંગ થાય છે, તે આ પ્રમાણે થાય છે. ઔદયિક-પથમિક-જ્ઞાયિક-હ્માયોપથમિક-પારિણામિક નિum.
પન :- શું ગ્રહણ કરવાથી “ઔદયિક-પાર્મિક-જ્ઞાયિકક્ષાયોપથમિકપરિણામિક’ નામનો ભંગ બને ? ઉત્તર :- દયિક ભાવાં મનુષ્યગતિ, પરામિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયક સમ્યક્રવ, iાયોપરામિક ભાવમાં ઈન્દ્રિય અને પરિણામિક ભાવમાં જીવ ગ્રહણ કરવાથી પંચસંયોગી સાuિtતિક ભાવ નિura થાય છે. આ સાઝિપાતિક ભાવનું સ્વરૂપ છે.
• વિવેચન-૧૬૩/૬ -
પાંચે ભાવોને ભેગા કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ બને છે. ભાવો પાંચ જ છે. તે પાંચેનો સંયોગ થાય તેથી તેનો એક જ ભંગ બને છે. આ ભંગ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે ઘટિત થાય છે. દયિક ભાવે મનુષ્યગતિ છે, માયોપથમિક ભાવે ઈન્દ્રિયો છે. જીવવ છે પરિણામિક ભાવ