Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009037/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૮ માં છે... સમવાય ૦ સંપૂર્ણ “સમવાય” અંગસૂત્ર-૪-ના - અનુવાદ-શ્રેણીના સર્જક : – – સમવાય-૧-થી મુનિ દીપરત્નસાગર આરંભીને તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ ૧૦૦ સમવાય આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ – – પ્રકીર્ણક સમવાય - X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 [8/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. EAEAEAAAAAAAAAAAAAA Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એક ભાગ. [પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૪ ૧ ૦ કૃદન્તમાલા : આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ ૧ શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્વાભ્યાસ સાહિત્ય : 0 તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ નવ-૮(૪) સમવાયાંગ સૂત્ર અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચોથું આગમ છે, જે અગ્યાર અંગસુત્રોમાં ચોથું અંગ છે “સમવાય'. તે “સમવાયાંગ” નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતમાં 'પ્રણવ' નામથી છે, આ સૂગનું સંસ્કૃત નામ પણ આ જ પ્રમાણે છે, નાનું આગમ હોવાથી તેના કોઈ વિભાગો ન પાડતાં એક જ પુસ્તકમાં તેનો સમાવેશ કરેલ છે. જેમાં બધાં જ સમવાયો આવી જાય છે. આ સૂત્રમાં એક જ શ્રુતસ્કંધ છે, તેમાં ૧ થી ૧૦૦ સમવાય અને પ્રકીર્ણક સમવાય એવા વિભાગો [અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ આદિ અનુયોગોની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. જે પૂર્વે કહ્યા મુજબ ૧ થી ૧૦૦ + પ્રકીર્ણકમાં બોલસંગ્રહ રૂપે રજૂ કરાયેલ છે. અમારી જાણ મુજબ સમવાયાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂજીિ કૃત વૃત્તિ હાલ ઉપલબ્ધ છે જેનો અનુવાદ અહીં કરાયેલ છે. પૂર્વેના સ્થાનાંગ સૂત્ર અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય જોવા મળે છે. અમે આખી “આગમશ્રેણિ” ચેલી છે, જે બધામાં ક્રમાંકન એક સમાન જ છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો માTEયુifTટી જોઈ શકે, માત્ર મૂળ જોવા માTHસુત્તાિ પૂર્ન જોવું. સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દો અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી - ઇત્યાદિ સાહિત્ય અને પ્રકાશિત કર્યું છે. અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનુવાદ લેતાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો વ્યાકરણ, ન્યાયાદિ પ્રયોગો વગેરે કંઈક છોડેલ પણ છે * * * * * [8/2]. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાયાંગ સૂત્ર-ટીકાસહિત અનુવાદ $ - X - X - X - X - X - X – • ભૂમિકા : શ્રી વર્ધમાનસ્વામીને નમીને સમવાયાંગની વૃત્તિ પ્રાયઃ અન્ય શાસ્ત્રોનો આશ્રય લઈને હું કરું છું. દુષ્ટ સંપદ્માયથી કે ખોટા તર્ક કરવાથી અહીં મારાથી જે કંઈ ખોટું કહેવાય, તે મારા પર અનુકંપા કરીને બુદ્ધિમાનોએ શોધવું, એમ કરવાથી શાસંમત અર્થની ક્ષતિ ન થાઓ. અહીં સ્થાન નામક બીજા અંગના અનુયોગ પછી આ સમવાય નામક ચોથા અંગનો અનુયોગ અનુક્રમે પ્રાપ્ત થયો છે, તેથી તેનો આરંભ કરાય છે. તેમાં ફળ આદિ દ્વારોનો વિચાર સ્થાનાંગ અનુયોગવત્ અનુક્રમથી જાણવો. વિશેષ - આનો સમુદાય અર્થ આ પ્રમાણે - સમ - સમ્યક રીતે વ - અધિકપણે મથ - પરિચ્છેદ અર્થાત જીવાજીવાદિ વિવિધ પદાર્થના સમૂહનું જ્ઞાન જેમાં છે તે ‘સમવાય’ અથવા સમવન વિવિધ પ્રકારના જીવાદિ પદાર્થો જેમાં અભિધેયપણાએ કરીને એકઠા થાય છે તે સમજવા કહેવાય છે. તે પ્રવચનપુરૂષનું અંગ હોવાથી “સમવાયાંગ" છે. શ્રમણ ભગવંત મહાવીરસ્વામીના પાંચમાં ગણધર સુધમસ્વિામી પોતાના શિષ્ય જંબુને સમવાયાંગ ણ કહેવાને, પોતાના ધર્માચાર્ય ભગવંતનું બહુમાન પ્રગટ કરતા અને સ્વકીય વચનમાં સમસ્ત વસ્તુ વિસ્તારના સ્વભાવને પ્રગટ કરનાર કેવલજ્ઞાન સહિત મહાવીર પ્રભુના વચનનો આધાર હોવાથી આ મારું વચન નિર્વિવાદપણે પ્રમાણભૂત છે એમ શિષ્યની બુદ્ધિમાં આરોપણ કરતા સુધમસ્વિામી આ અર્થ કહે છે. સમવાય-૧ છે. • સૂત્ર-૧ - - X - X – હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે, તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - આ જગતમાં શ્રમણ ભગવંત મહાવીર [મહાવીર કેવા ?] આદિર, તિરિ, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવગંધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોકપધોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માદાતા, શરણદાતા, જીવનદાતા, ધર્મદાd, ધમદિશક, ધમનાયક, ધર્મસારથી, ધમવસ્યાતુરંતચક્રવત, આપતિeત-વર-જ્ઞાન-દર્શનધર, વિવૃdછા, જિન, ાપક, તિ, તારક, બુદ્ધ, બોધક, મુક્ત, મોચક, સવા, સર્વદર્શી, શિવ-ચલઅરજ-અનંતઅક્ષય-અવ્યાબાધપુનરાવૃત્તિ ઓની સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા. [તેઓએ આ દ્વાદશાંગ ગણિપિટક કર્યું, તે આ પ્રમાણે - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહwd, નાયાધમ્મકહા, ઉવસગદસા, અંતગડદસા, અનુત્તરોવવાdયદસા, પણહાવાગરણ, વિવાગસૂય, દૈષ્ટિવાદ... તેમાં જે તે ચોથું અંગ સમવાય કહ્યું, તેનો અર્થ આ છે– (૧) આત્મા એક છે, (૨) ચનાત્મા એક છે, (૩) દંડ એક છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ ૨૦ (૪) અદંડ એક છે, (૫) ક્રિયા એક છે, (૬) અક્રિસ એક છે, () લોક એક છે, (૮) લોક એક છે, (૯) ધર્મ એક છે, (૧૦) ધર્મ એક છે, (૧૧) પુન્ય એક છે, (૧) પાપ એક છે, (૧૩) બંધ એક છે, (૧૪) મોક્ષ એક છે, (૧૫) આશ્રવ એક છે, (૧૬) સંવર એક છે. (૧૩) વેદના એક છે, (૧૮) નિર્જરા એક છે. (૧) જેબૂદ્વીપ નામક દ્વીપ એક લાખ યોજન આયામ-વિછંભથી છે. () આપતિષ્ઠાન નક એક લાખ યોજન આયમ-વિર્કભથી છે. (3) પાલક યાન વિમાન એક લાખ યોજન આયમ-વિકંભથી છે. (૪) સવસિદ્ધ મહાવિમાન એક લાખ યોજન આયામ-વિઝંભથી છે... (૧) આદ્રા નક્ષત્ર એક તાક છે, (૨) ચિત્રા નક્ષત્ર એક તાસ્ક છે, (૩) સ્વાતિ નક્ષત્ર એક તાક છે. (૧) રનપભા પૃવીના કેટલાંક નાકોની સ્થિતિ એક પલ્યોપમ છે. (૨) આ રાપભા પૃવીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે. 3) બીજ નરક yવીના નાસ્કોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમ છે.. (૪) અસુર કુમાર દેવોમાં કેટલાકની સ્થિતિ એક પલ્યોપમ છે. (૫) અસુકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે, (૬) અસુકુમારેન્દ્ર સિવાયના કેટલાંક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે. () અસંખ્યાત વષયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકોમાં કેટલાકની સ્થિતિ એક પલ્યોપમ છે, (૮) અસંખ્ય વયુિવાળા ગર્ભ બુકાંતિક સંજ્ઞા મનુષ્યોમાં કેટલાંકની સ્થિતિ એક પલ્યોપમ છે. (૯) વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે, (૧૦) જ્યોતિષ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વષધિક એક પલ્યોપમ છે. (૧૧) સૌધર્મકતાના દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે. (૧) સૌધર્મભે દેવોમાં કેટલાંકની એક સાગરોપમ સ્થિતિ છે, (૧૩) ઈશાન કલ્પે દેવોની જઘન્યસ્થિતિ સાધિક પલ્યોપમ છે (૧૪) ઈશાનકજે કેટલાંક દેવોની સ્થિતિ એક સાગરોપમ છે. (૧૫) જે દેવો સાગર, સુસાગર, સાગરકંત, ભવ, મનુ, માનુષોત્તર, લોકહિત વિમાનમાં દેવપણે ઉતાઝ થયા હોય, તેમની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાગરોપમ છે. (૧૬) તે દેવો એક પખવાડીએ આન-wણ કે ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. (૧૭) તે દેવોને ૧૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. (૧૮) જેની સિદ્ધિ થવાની છે એવા કેટલાક દેવો છે, તેઓ એક ભવ ગ્રહણથી સિદ્ધ-બુદ્ધ-મુકd-પિિનવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરશે. • વિવેચન-૧ - મારા વડે સાંભળેલ છે, હે દીધયજંબૂ તે રાગદ્વેષાદિ વિષમ ભાવશગુના સૈન્યને મૂળ સહિત ઉખેડી નાંખવાથી, ત્રણ ભુવનના સમગ્ર પદાર્થોના પ્રકાશક કેવલજ્ઞાન વડે સ્વાનુભવસહ અવિસંવાદી વયનતારી ત્રિભુવનરૂપી ગૃહાંગણમાં જેનો અમૃત જેવો hક્વલ યશરાશિ પ્રસરેલો છે તેવા આ ભગવંત-સમગ્ર ઐશયાદિયુકત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મહાવીરસ્વામીએ કહેવાનાર આત્માદિ વસ્તુ તવને કહ્યું છે - અથવા * મા તા - એવું આખું પદ ભગવંતનું વિશેષણ છે. યિસ્કાળ જીવિતવાળા એવા ભગવંતે - અથવા - પાઠાંતરથી આવતા પદને કયા નું વિશેષણ કરવું. ગુરુકુળમાં વસતા કે વિનયનિમિતે બે કરતલ વડે ગુરુના ચરણકમળને સ્પર્શતા એવા મેં - અથવા • પ્રીતિયુક્ત મનથી સેવતા એવા મેં.. [ભગવંતે જે કહ્યું છે, તે હવે કહેવાય છે– અન્ય કોઈ વાસનામાં બીજું પણ સંબંધસૂત્ર જોવામાં આવે છે. જેમકે – ૪ ઇનુ સમi Hવવા આદિ, તે વાચના મોટી હોવાથી અમે તેની વ્યાખ્યા કરીએ છીએ. આ બીજું સૂત્ર સંગ્રહરૂપ પહેલા સૂત્રનો વિસ્તાર જાણવો. તેની વ્યાખ્યા આ રીતે - આ લોકમાં કે નિર્ણmતીર્થમાં જ અતુિ આ જ જિનપ્રવચનમાં, શાયાદિ પ્રવચનમાં નહીં, શ્રમણ એટલે તપ કરનાર. આ અંતિમ જિનનું સાથે જ ઉત્પન્ન થયેલ બીજું નામ છે. કહ્યું છે કે – સહ સંમતિ વડે શ્રમણ. ભગવંત પૂર્વવતું. મહાનું જોવા વીર તે મહાવીર. મહાવીર નામ મહાસાત્વિકતાથી પ્રાણનો નાશ કસ્વામાં સમર્થ પરીષહ-ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં અપકંપવથી દેવેન્દ્રોમાં પ્રસિદ્ધ કર્યું. કહ્યું છે કે – ભય ભૈરવથી અચલ, પરિષહ-ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ક્ષમાગુણ ધારણ કરવામાં સમર્થ, પ્રતિજ્ઞા પારગામીત્વથી દેવોએ તેમનું મહાવીર એવું નામ કર્યું. તે ભગવાન કેવા છે ? તેના વિશેષણો કહે છે પ્રથમ આચાર આદિ તમને તેનો અર્થ કહેનાર હોવાથી અને રચવાના સ્વભાવવાળા હોવાથી આદિકર, જેના વડે સંસાર સાગરને તરે તે તીર્થ એટલે પ્રવચન, તેનાથી ભિન્ન નહીં હોવાથી અહીં સંઘ એ જ તીર્થ છે. તે તીર્થને કરવાના સ્વભાવવાળા હોવાથી તીર્થકર, તેમનું તીર્થકરત્વ બીજાના ઉપદેશપૂર્વક બોધ પામ્યા નથી તેથી કહે છે - સ્વયંસંબુદ્ધ - બીજાના ઉપદેશ વિના આપમેળે જ હેચોપાદેય વસ્તુતવને સમ્યક્ પ્રકારે જાણનારા. તેમનું સ્વયંસંબુદ્ધત્વ સામાન્ય પુરુષની જેમ સંભવતું નથી, તેથી તેમનું પુરષોત્તમત્વ છે, તેથી કહે છે - પુરુષોની મળે તેવા તેવા અતિશય રૂપાદિ વડે સર્વથી ઉપર વર્તનાર હોવાથી ઉત્તમ, તેથી પુરષોત્તમ. હવે સિંહાદિ ત્રણ ઉપમા વડે ભગવંતનું પુરષોત્તમપણું સિદ્ધ કરતા કહે છે - સિંહ જેવા. પુરષ એવા આ સિંહ તે પુરુષસિંહ, લોકોમાં સિંહને પ્રકૃષ્ટ શૌર્યવાળો માનેલો છે. તેથી તેમને શૌર્યના ઉપમાનથી કરાયા. શૌર્ય ભગવંતને બારાપણામાં પ્રત્યનિક દેવ બીવડાવવા આવેલો, તો પણ ભય ન પામ્યા, ક્રીડા સમયે વૃદ્ધિ પામતા દેવના શરીરને વજ જેવી મુષ્ઠિના પ્રહારથી હણીને કુન્જ કરી દીધુ, તેનાથી તેમનું શૂરવીરપણું છે શ્રેષ્ઠ એવું કમળ વરપુંડરીક-શ્વેત સમ્રપત્ર. પુરપરૂ૫ વરપુંડરીક તે પુરુષવરપુંડરીક, કેમકે ભગવંત સર્વ શુભ એવા મલિનપણાથી રહિત છે સર્વ શુભ અનુભાવો વડે શુદ્ધ છે. શ્રેષ્ઠ એવો જે ગંધહસ્તી તે વÍઘહસ્તિ કહેવાય. પુરુષરૂપ વગંધહસ્તી તે પુરુષવરગંધહસ્તી. જેમ ગંધહસ્તીની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ ૨૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ગંધથી જ સર્વ હસ્તી ભાગી જાય તેમ ભગવંતના તે તે દેશના વિહાર વડે જ સ્વસૈન્ય, પરસૈન્ય, દુકાળ, મરકી આદિ ઉપદ્રવો સો યોજન સુધીમાં નાશ પામે છે, તેથી તે પુરુષવગંધસ્તી છે. - ભગવંત પુરુષોમાં જ ઉત્તમ છે, તેમ નહીં, સમગ્ર જીવલોકમાં પણ ઉત્તમ છે, તેથી કહે છે તિર્યંચાદિ લક્ષણ લોકમાં ઉત્તમ-૩૪ અતિશયાદિ અસાધારણ ગુણવાળા, સર્વે સુ-અસુર-મનુષ્યાદિના સમૂહને નમવા લાયક હોવાથી લોકોત્તમ. વળી – સંજ્ઞીભવ્ય જીવ રૂપ લોકના સ્વામી હોવાથી લોકનાય છે. યોગ-ફોમને કરનારા હોવાથી નાથ એવું શાઅ વચન છે, તેથી નહીં પામેલ સમ્યગદર્શનાદિનો યોગ કસ્વાથી અને પ્રાપ્તનું પાલન કસ્વાથી આ લોકનાથપણું સિદ્ધ થાય છે. વળી લોકનું હિત કરવાથી જ તેનું સાચું નાથપણું સંભવે છે તેથી કહે છે - એકેન્દ્રિયાદિ પ્રાણિગણ રૂ૫ લોકના હિત - અત્યંત રક્ષાનો પ્રકર્ષ થાય તેવી પ્રરૂપણાથી અનુકૂળવર્તીતાથી લોકહિતકર, વળી આ નાથત્વ અને હિતવ, તે ભવ્ય જીવોના યથાવસ્થિત સમગ્ર વસ્તુ સમૂહને દીપાવવાથી સંભવે છે, અન્યથા નહીં, તેથી કહે છે - વિશિષ્ટ તિર્યંચ, નર, દેવરૂપ લોકના આત્યંતર અંધકારના સમૂહને નાશ કરવાપૂર્વક ઉત્કૃષ્ટ પદાર્થોને પ્રકાશકારીત્વથી પ્રદીપની જેમ પ્રદીપ હોવાથી લોક પ્રદીપ છે. આ વિશેષણ દટલોકને શ્રીને કહ્યું, તેથી હવે કહે છે - જે જોવામાં આવે તે લોક એમ વ્યુત્પત્તિથી સંપૂર્ણ સૂર્યમંડલ જેવા સમગ્ર પદાર્થોના સ્વભાવને પ્રગટ કરવામાં સમર્થ એવા કેવલજ્ઞાનપૂર્વક પ્રવચનરૂપી પ્રભાના સમૂહને પ્રવતવિવાથી લોકાલોકરૂપ સર્વ વસ્તુસમૂહના સ્વભાવને પ્રગટ કરવાના સ્વભાવ વડે લોકપધોતકર છે. અહીં શંકા કરે કે - લોકનાચવ આદિ તો વિષ્ણુ, શંકર, બ્રહ્માદિને પણ તે તે તીર્થિકોના મતે સંભવે છે, આ શંકા નિવારવા કહે છે કે – પ્રાણનો નાશ કરવામાં રસિક એવા ઉપલકારી પ્રાણીને પણ અભય દેનારા હોવાથી અભયદય છે. અથવા સર્વે પ્રાણીના ભયને દૂર કn દયા હોવાથી અભયદય છે. હરિ-હરાદિ દેવો તેવા નથી. વળી ભગવંત અપકારકતનો પણ અનર્થ દૂર કરે છે અને અર્થની પ્રાપ્તિને પણ કરે છે, તે દશવિ છે - શુભાશુભ પદાર્થનો વિભાગ કરનાર હોવાથી ચાવતું શ્રતજ્ઞાનને આપે છે, તે ચાઈય છે. વળી લોકમાં ચા પીને વાંછિત સ્થાન માગ દેખાડનાર મહાપકારી હોય છે, તે દેખાડતા કહે છે - સમ્યક્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિાત્મક પરમપદ માર્ગને દેખાડે છે માટે માર્ગદય છે. વળી જેમ લોકમાં ચક્ષનું ઉઘાડવું, માર્ગનું દેખાડવું કહીને ચૌસદિથી ઉપદ્રવ પામતાં પ્રાણીને ઉપદ્રવહિત સ્થાનને પમાડનાર પરમોપકારી થાય છે, તે દર્શાવતા કહે છે શરણ-અજ્ઞાનરૂપ ઉપદ્રવથી હત પ્રાણીને રક્ષા સ્થાન, એવા તે પરમાર્થથી નિવણ તેને દેનારા હોવાથી શરણાય છે. જેમ લોકમાં ચા-માર્ગ-શરણ દાનથી દુ:ખીને જીવિતવ્ય આપ્યું કહેવાય તેમ અહીં પણ કહે છે - જીવ એટલે ભાવપ્રાણનું ધારણ કરવું થતું આમરણધર્મવ એવા જીવનને આપે છે જીવદય કહેવાય. આવા વિશેષણ ભગવંતને ધર્મમય મૂર્તિ હોવાથી પ્રાપ્ત થાય, તેથી - x • કહે છે – દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ-શ્રુત ચારિત્રાત્મક છે. તે ધર્મને આપે માટે ધર્મદય. તે દાન દેશનાયી થાય, તેથી કહે છે – ધર્મને કહે છે, માટે ધર્મદશક છે. આ ધર્મદિશકવ, ધર્મસ્વામીત્વથી થાય છે પણ નાની જેમ નથી, તે બતાવે છે - ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મના નાયક એટલે યથાર્થ પાલન કરનાર - સ્વામી તે ધર્મનાયક છે. ધર્મના સાચી છે, જેમ રચના સારથી રથ, ચિક, અશોનું રક્ષણ કરે છે, તેમ ભગવંત ચાસ્ત્રિ ધર્મના અંગભૂત એવા સંયમ, આત્મા અને પ્રવચનના રક્ષણના ઉપદેશથી ધર્મશાસ્થી કહ્યા. વળી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત તે ચારેના અંત સુધી, જેનું સ્વામીપણું છે, તે ચાતુરંત કહેવાય, એવા ચાતુરંત જે ચક્રવર્તી તે - x • અને શ્રેષ્ઠ એવા જે પૃથ્વીના ચાતુરંત ચક્રવર્તી તે વસાતુરંત ચક્રવર્તી છે. તે ધર્મના વિષયમાં કહેવાથી ભગવંત ધર્મવચાતુરંત-ચકવર્તી કહેવાય છે. જેમ પૃથ્વી પર સર્વ રાજાઓથી ચડીયાતા વચાતુરંત ચક્રવર્તી હોય, તેમ ધર્મના વિષયમાં શેષ પ્રણેતાથી ભગવંત અતિશયવાળા હોવાથી ધર્મવચાતુરંતચક્રવર્તી કહેવાય. આ ધર્મદાયકાદિ પાંચ વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગે સંભવે છે, તેથી કહે છે – અપ્રતિહત એટલે કટ, ભીંત, પર્વતાદિથી અખલિત અથવા અવિસંવાદિ અથવા સાયિકવથી પ્રધાન એવા કેવલજ્ઞાન-દર્શન ધાક હોવાથી અપતિત-વર-જ્ઞાન દર્શનધર કહેવાય. આવી સંપદા વડે સહિત હોવા છતાં પણ જો તે છડાવાનું - મિચ્યોપદેશકારી હોય તો ઉપકારી થતા નથી, તેથી છાસ્થરહિતતા જણાવવા વ્યાવૃdછા કહ્યા. અથવા તેમને પ્રતિહત સંવેદન કેમ પ્રાપ્ત થયું ? તે કહે છે – આવરણ અભાવથી, એ જ વાત કહે છે - વ્યાવૃત એટલે નાશ પામ્યું છે અશઠવરૂપ આવરણ-છાત્વ જેનું તે વ્યાવૃતછઘ છે. વળી તેમને માયા અને આવરણનો અભાવ રાગાદિનો જય કરવાથી થયો છે, તેથી કહે છે કે – રાગદ્વેષાદિ શત્રુઓને જે જિતે છે – દૂર કરે છે, તે જિન છે, રાગાદિનો જય તેના સ્વરૂપને જાણીને અને તેના જયના ઉપાયોને જાણીને જ કર્યો છે, તેથી કહે છે – છાઘસ્થાદિ ચાર જ્ઞાનો વડે જે જાણે છે, તે જ્ઞાપક છે. આ વિશેષણોથી ભગવંતની સ્વાર્થ સંપતિનો ઉપાય કહ્યો, હવે સ્વાર્થસંપત્તિ પૂર્વક પરાર્થસંપત્તિપણાને છ વિશેષણો વડે કહે છે - તીર્ણ-સંસાર સાગરને તરવાથી તથા તારક-ઉપદેશવર્તી બીજાને પણ તારે છે, તે તાક છે. બુદ્ધ-જીવાદિ તત્વોને જાણનાર, બીજા જીવોને જીવાદિ તત્વો જણાવનાર હોવાથી બોધક છે, મુક્ત-બાહ્ય અત્યંતર ગ્રંચિ બંધનથી રહિત અને બીજાને પણે તેમજ મૂકાવનાર. મુક્તત્વ છતાં પણ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પણ અન્યદર્શનીઓએ મુક્તાવસ્થામાં આત્માને જડ માન્યો છે, તેવા નહીં. તથા સિદ્ધિગતિ નામક જે સ્થાન છે - સર્વબાધારહિત હોવાથી શિવ સ્વાભાવિક કે પ્રાયોગિક ચલન હેત અભાવથીઅચલ, શરીર અને મન ન હોવાથી રોગરહિત-અજ, અનંત અર્થના વિષયવાળા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ જ્ઞાનસ્વરૂપ હોવાથી-અનંત, સાદિ અનંત સ્થિતિવથી નાશરહિત-અક્ષય, અથવા પરિપૂર્ણ પૂર્ણિમાચંદ્રમંડલવતું હોવાથી-અક્ષત, પીડાકારી ન હોવાથી-અવ્યાબાધ, પુનર્ભવના બીજભૂત કર્મના અભાવથી-અપુનરાવર્તક, એવા સિદ્ધિગતિ નામક જે સ્થાન, જેમાં કર્મે કરેલા વિકાના રહિતપણે નિરંતર અવસ્થિત રહે તે સ્થાનક્ષીણકર્મવાળા જીવનું સ્વરૂપ અથવા લોકાણ સ્થાન. અહીં સર્વ વિશેષણો જીવ સ્વરૂપના છે, તે લોકાણના આધેય ધર્મનો આધારમાં આરોપ કર્યો છે એમ જાણવું. આવા પ્રકારના સ્થાનને પામવાની ઈચ્છાવાળા, પણ હજુ પામેલા નથી, તે પ્રાપ્તિના અકારણવથી પ્રરૂપણા કરી શકે નહીં. અહીં પામવાની ઈચ્છાવાળા એમ જે કહ્યું તે ઉપચાર કહ્યું, કેમકે ભગવંત નિરભિલાષ જ હોય છે. કહ્યું છે - ઉતમ મુનિ મોક્ષ અને સંસારમાં સર્વત્ર નિસ્પૃહ જ હોય છે. આ પ્રમાણે ગણિતગુણગણ સંપતિથી સહિત ભગવંતે આ પે કહેવાનાર હોવાથી પ્રત્યક્ષ, સમીપે રહેલ-જેમાં બાર અંગ રહેલા છે એવા ગણિ-આચાર્યની પિટક જેવી તે ગણિપિટક છે– જેમ વણિકની પેટી સર્વસ્વના આધારભૂત હોય છે, તેમ આયાયન દ્વાદશાંગરૂપી પેટી જ્ઞાનાદિ ગુણરત્નરૂપ સર્વસ્વના આધારભૂત છે, આવું ગણિપિટક ભગવંતે કહ્યું છે - તીર્થંકર નામકર્મ ઉદયમાં વર્તતુ હોવાથી પ્રાયઃ કૃતાર્થ હોવા છતાં પરોપકારીને માટે પ્રકાશેલ છે. • x- ‘આચાર' આદિ બાર પદાર્થોની વૃત્તિ આગળ કહેવાશે, અર્થ સુગમ છે. તે બાર અંગોને વિશે જે ચોથું ‘સમવાય’ નામે કહ્યું, તેનો આ અર્થ છે. આમાદિ શબ્દો તેના અભિધેય છે, એમ અધ્યાહાર જાણવો. તથા શબ્દ વાવનાંતરના બીજા સંબંધના સૂત્રની વ્યાખ્યા જણાવવા છે. અહીં પદાર્થના સમૂહને કહેનારા વિદ્વાને અનુક્રમે જ આ સમવાય કહેવો જોઈએ એ ન્યાય છે. તેમાં આચાર્ય એકવ આદિ સંખ્યાના ક્રમ સંબંધવાળા અર્થો કહેવાની ઈચ્છાથી પ્રથમ એકત્વ વિશિષ્ટ એવા સર્વ પદાર્થોનો ભોગી આત્મા હોવાથી - તેના પ્રધાનવથી આત્માદિ પદાર્થોને, સર્વ વસ્તુ પ્રતિપક્ષસહિત હોવાથી સપ્રતિપા આત્માદિકને “આત્મા એક છે” આદિ અઢાર સૂત્રો વડે કહે છે, તે સ્થાનાંગમાં પ્રાયઃ કહેલા છે, તો પણ કંઈક કહે છે . અથવત્ - કોઈ પ્રકારે કે કોઈ અપેક્ષાએ. (૧) જીવ પ્રદેશાર્ણપણે અસંખ્યાતપ્રદેશી છે, તો પણ દ્રવ્યાપણે એક છે. અથવા પ્રતિક્ષણે પૂર્વ સ્વભાવનો ક્ષય અને પછીના સ્વરૂપની ઉત્પત્તિના યોગે અનંત ભેદ છે, તો પણ ત્રણે કાળમાં અનુગામી ચોક ચૈતન્ય માત્રની અપેક્ષાએ આત્મા એક જ છે. અથવા પ્રતિસંતાન ચૈતન્ય ભેદવથી અનંત આત્મા છતાં સંગ્રહ નથી. સામાન્યરૂપે આત્મા એક છે. (૨) આત્મા નહીં તે અનાત્મા-ઘટાદિ પદાર્થ. તે પણ પ્રદેશાર્થતાથી સંખ્યાતા, અસંખ્યાતા. અનંતપદેશ છે, તો પણ તયાવિધ એક પરિણામરૂપ દ્રવ્યાઈ અપેક્ષાએ એક જ છે. એ પ્રમાણે સંતાન અપેક્ષાએ પણ જાણવું. તુચરૂપ અપેક્ષાએ ધમસ્તિકાયાદિ અનાત્મા કથંચિત્ ભિન્ન સ્વરૂપ છે, તો પણ તેમનું અનુપયોગરૂપ લક્ષણ એકસરખું સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ હોવાથી એકપણું જાણવું. (3) દંડ એક છે – દુપ્રયુક્ત મન-વચન-કાયા લક્ષણ કે હિંસામાત્ર. આનું એકવ સામાન્ય તયાદેશથી છે, એ પ્રમાણે સર્વત્ર એકપણું છે. (૪) અદંડ-પ્રશસ્ત મન, વચન, કાય યોગ કે અહિંસા માત્ર. (પ-) ક્રિયા એક છે, કાયિકી આદિ કે આસ્તિકામાત્ર. અક્રિયા પણ એક છે યોગનિરોધ કે નાસ્તિકવ.. (૮) લોક ત્રણ પ્રકારે કે અસંખ્યપ્રદેશ છતાં દ્રવ્યાર્થતાથી એક છે, અલોક અનંતપ્રદેશ છતાં દ્રવ્યાપણે એક છે અથવા આ બે સૂત્રો લોકાલોકનું બહત્વ દૂર કરવા માટે છે. કેમકે કેટલાંક અન્યદર્શની બહલોક કે વિલક્ષણથી બહુ અલોક માને છે. (૯ થી ૧૮) ઉક્ત રીતે સર્વત્ર ગમનિકા કરવી. વિશેષ એ કે - ધર્મ એટલે ધમસ્તિકાય. અધર્મ-અધમસ્તિકાય, પુણ્ય-શુભકર્મ, પાપ-અશુભકર્મ, બંધ-જીવને કર્મપુદ્ગલનો સંયોગ, તે સામાન્યથી એક છે અથવા સર્વ કર્મબંધ વ્યવચ્છેદ પછી ફરી બંધના અભાવે એક બંધ છે. - - - આ રીતે જ મોક્ષ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરાનું એકત્વ જાણવું. અહીં પહેલા અનાત્મ શબ્દનું ગ્રહણ કરી સર્વે અનુપયોગ પદાર્થોનું યોકપણું કહીને ફરી લોકાદિનું જે એકવ કહ્યું, તે સામાન્ય વિશેષની અપેક્ષાએ જાણવું. આ રીતે સર્વ શાસ્ત્રોમાં વિસ્તાસ્થી કહેલા આત્માદિનું એકત્વ કહીને પોતાની મેળે પરિણામિત પદાર્થોને કહે છે અહીં જંબુદ્વીપાદિ સાત સૂત્રો આશ્રય વિશેષનાં છે તથા “આ યાણપભા” આદિ અઢાર સૂત્રો સ્થિત્યાદિ ધર્મવાળાં છે, તે સુગમ છે. વિશેષ એ – જંબૂદ્વીપ સત્રમાં ક્યાંક આયામ-વિલંભ વડે એવો પાઠ દેખાય છે અને ક્યાંક સવાલ વિઠંભથી એવો પાઠ છે. તેમાં પહેલા પાઠ અન્યત્ર પણ તેવું સંભળાતું હોવાથી સંભવે છે, તે સુગમ છે. બીજાનો અર્થ આ છે – ચકવાલ વિઠંભ એટલે ગોળ વિસ્તાર વડે. અહીં પ્રમાણાંગુલ યોજન જાણવા. કહ્યું છે - વસ્તુનું માન આત્માંગલે, શરીરનું માન ઉત્સધાંગુલે અને પર્વ-પૃથ્વી-વિમાનનું માન પ્રમાણાંગુલે કરવું. પાલક યાનવિમાન સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક નામના દેવે વિકર્વેલું છે. માન-ગમન, તેને માટે જે વિમાન તે યાન વિમાન અથવા જેના વડે જવાય તે ચાન - ૪ - પારિયાતિક. (૧) મત - છે, કેટલાક નાકોની એક પલ્યોપમ સ્થિતિ, એમ મેં તથા અન્ય જિનેશ્વરે કહેલ છે. તે ચોથા પ્રસ્તટે મધ્યમ સ્થિતિ છે. (૨) એ રીતે ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિ તેરમાં પ્રસ્તટે જાણવી. (૩ થી ૬) ચમર અને બલિ સિવાયના બાકીના ભવનવાસીની - રત્નપ્રભા પૃથ્વી-ભૂમિમાં ચવાથી ભવનવાસીની એક પલ્યોપમ મધ્યમ સ્થિતિ છે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પલ્યોપમની કહી છે. કહ્યું છે - દક્ષિણનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ, ઉત્તરની દેશોન બે પલ્યોપમની છે. (2) અસંખ્યાત વષયિક Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સંજ્ઞી-સમનક પંચેન્દ્રિય તિર્યચોમાંના કેટલાક, તે હૈમવત-રણયવત હોગમાં ઉત્પન્ન થયેલા યુગલિક, તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. (૮) એ પ્રમાણે મનુષ્યસૂત્ર જાણવું પણ વિશેષ એ - ગર્ભાશયમાં જેમની ઉત્પત્તિ તે ગર્ભવ્યક્રાંતિક-સમૂઈન નહીં. (૯) વાણવ્યંતર દેવ એટલે દેવી નહીં, કેમકે દેવીની સ્થિતિ અર્ધપલ્યોપમની છે. (૧૦) જ્યોતિક દેવોમાં ચંદ્રવિમાનના દેવો છે, સૂર્યાદિ દેવો નહીં, ચંદ્રાદિ દેવી પણ નહીં, કેમકે ચંદ્રવિમાનના દેવોનું જ આયુ સાધિક પચે છે. (૧૧) સૌધર્મકક્ષે દેવ-દેવી બંને લેવા, કેમકે સૌધર્મકો જઘન્યથી પણ પલ્યોપમથી ઓછી સ્થિતિ નથી. આ સ્થિતિ પ્રથમ પ્રતટે જાણવી. (૧૨) સૌધર્મ કહ્યું કેટલાંક દેવોની સ્થિતિ સાગરોપમ છે, ત્યાં દેવીનું ગ્રહણ ન જાણવું, કેમકે તેણીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦-પલ્યોપમ છે. દેવોની સાગરોપમ સ્થિતિ મધ્યમ સ્થિતિ અપેક્ષાએ છે, કેમકે ઉત્કૃષ્ટથી ત્યાં બે સાગરોપમ સ્થિતિ છે. આ મધ્યમ સ્થિતિ સાતમા પ્રતટે છે. (૧૩) ઈશાન કલ્પે જઘન્ય સ્થિતિ સાધિક પલ્યોપમ કહી તે દેવ-દેવી બંનેની જાણવી, કેમકે તે સિવાયની જઘન્ય સ્થિતિ નથી. (૧૪) ઈશાનકો કેટલાક દેવોની સાગરોપમ સ્થિતિ કહી તે દેવોની જ કહેવી, દેવીની નહીં કેમકે દેવીની ઉત્કૃષ્ટ ૫૫-૫૦ છે. (૧૫) જે દેવો સાગર, સુસાગર - x - આદિ નામે છે, આ નામના વિમાનદેવ નિવાસ સ્થાન પામીને - x - જેઓ દેવપણે ઉપજ્યા છે. પણ દેવીપણે નહીં, કેમકે દેવીઓની સાગરોપમ સ્થિતિ સંભવતી નથી. તે દેવોની સાગરોપમ સ્થિતિ છે, આ સર્વ વિમાનો સાતમા પ્રતટે છે. (૧૬) સ્થિતિ અનુસાર દેવોને ઉચ્છવાસાદિ હોય છે. તેથી તેને બતાવે છે – જે દેવોની સ્થિતિ સાગરોપમ છે, તે દેવો અર્ધમાસાંતે આનપ્રાણ લે છે. આ શબ્દોનું જ ક્રમશઃ વ્યાખ્યાન કરતા કહે છે - ઉચ્છવાસ કે નિઃશ્વાસ લે છે. (૧૭) તે જ દેવોને ૧૦૦૦ વર્ષને અંતે આહારનું પ્રયોજન છે એટલે કે આભોગથી આહાર પુદ્ગલોનું ગ્રહણ થાય છે, અનાભોગથી તો વિગ્રહગતિ સિવાય અન્યત્ર દરેક સમયે આહારનું ગ્રહણ થાય છે. કહ્યું છે - જેની જેટલી સ્થિતિ તેને તેટલા પખવાડીએ ઉચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય... (૧૮) જેમની સિદ્ધિ થવાની છે તે ભવસિદ્ધિક જીવોમાંના કેટલાંક, જેઓ એક મનુષ્યભવના ગ્રહણ વડે આઠ પ્રકારે સમૃદ્ધિ પામીને સિદ્ધ થશે, કેવળજ્ઞાનથી તવને જાણશે, કર્મશિથી મુક્ત થશે, કર્મવિકાર સહિત થતાં શીતળ થશે. સમવાય-૧-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | @ સમવાય-૨ $ – X - X –– • સૂત્ર-૨ : (૧) દંડ ને કહ્યા છે – અર્થદંડ, અનર્થદંડ, (૨) રાશિ બે કહી છે – જીવરાશિ, અજીવરાશિ, (૩) બાંધન બે છે - રાગબંધન, હેષાબંધન. () પૂવ ફાલ્ગની નામના બે તારા છે, ઉત્તરાફાગુની નામના બે તારા છે, પૂવભિાદ્રપદનક્ષત્રના બે તારા છે, ઉત્તરાભાદ્રપદના પણ બે છે. આ રનપભા પૃથ્વીમાં કેટલાંક નૈરયિકની બે પલ્યોપમ સ્થિતિ છે... બીજી પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ બે સાગરોપમ છે. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... અસુકુમારેન્દ્રને વજીને બીજ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમ છે. અસંખ્યાતા વયુિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંના કેટલાકની બે પલ્યોપમ સ્થિતિ છે... અસંખ્યાત વષયુક સંજ્ઞી [પંચેન્દ્રિય ગજ કેટલાક મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમ છે. સૌધર્મકર્ભે કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... સૌધર્મકર્ભે કેટલાક કેટલાક દેવોની સ્થિતિ બે સાગરોપમ છે... ઈશાનકલે દેવોની સ્થિતિ સાધિક બે સાગરોપમ છે... રાનકુમાકર્ભે દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે... મહેકશે દેવોની જદાન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે... જે દેવો શુભ, શુભકાંત, શુભવમાં, શુભગંધ, શુભલેશ્ય, શુભસ્પર્શ, સૌધર્માવલંસક વિમાનમાં દેવપણે ઉપન્યા, તેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે..... તે દેવો બે અર્ધમાસાંતે આન-પાણ એટલે. શ્વાસોચ્છવાસ લે છે... તેમને ર૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો છે જે બે ભવગ્રહણ કરીને સિદ્ધ-બુ-મુકત થશે, પરિનિવણિ પામશે, સર્વ દુઃખનો અંત કરશે. • વિવેચન-૨ : ઉકત બધાં સૂત્રો સુગમ છે. વિશેષ - દંડ, રાશિ, બંધનાર્થ ત્રણ સૂત્ર છે, નક્ષત્રાર્થ ચાર સૂત્રો છે, સ્થિતિ અર્થવાળા ૧૩ સુણો, ઉપવાસ આદિના ત્રણ સુત્રો છે.. તેમાં અર્થથી સ્વ-પર ઉપકાર લક્ષણથી પ્રયોજન વડે જે દંડ-હિંસા તે અર્થદંડ, તેથી વિપરીત તે અનર્થદંડ છે. રનપભામાં બે પલ્યોપમસ્થિતિ ચોથા પ્રતટમાં મધ્યમ છે, બીજીમાં બે સાગરોપમ છઠ્ઠા પ્રતટમાં મધ્યમા છે, અસુરેન્દ્ર વજીને બીજા ભવનવાસીની દેશોન બે પલ્યોપમ સ્થિતિ ઉત્તર તરફના નાગકુમારદિને આશ્રીને જાણવી. • x • અસંખ્યાત વપયુક પંચેન્દ્રિય તિર્યય-મનુષ્યો હરિવર્ષ અને રમ્ય વર્ષના જન્મેલાની બે પલ્યોપમ સ્થિતિ છે. સિમવાય-૨-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] Page #21 -------------------------------------------------------------------------- ________________ છે સમવાય છે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ વાહચર્યાદિનું અનુષ્ઠાન કરવાથી આવી ઋદ્ધિ મળો તે, મિથ્યાદર્શન-અdવાર્ય શ્રદ્ધા. (૪) ગૌસ્વ-અભિમાન અને લોભ વડે આત્માને અશુભ ભાવની મોટાઈ, તે સંસાચ્ચકમાં ભમવાના હેતુરૂપ કર્મબંધકારણરૂપ છે, તેમાં નરેન્દ્રાદિ અને પૂજ્ય આચાર્યાદિની સમૃદ્ધિ વડે તેના અભિમાન ચકી અને અપ્રાપ્ત ઋદ્ધિ માટે પ્રાપ્તિની પ્રાર્થના દ્વારા આત્માને જે અશુભ ભાવ ગૌરવ થાય છે બદ્ધિ ગાસ્વ, એ રીતે સ ગૌરવ, શાતાગૌરવ છે. (૫) વિરાધના એટલે ખંડણા, તેમાં જ્ઞાનની વિરાધના તે જ્ઞાનવિરાધના એટલે જ્ઞાનની શત્રુતા, તિલવાદિષ, એમ બીજી પણ જાણવી, વિશેષ એ * દર્શન એટલે ક્ષાયિકાદિ સમ્યકત્વ, ચારિત્ર્ય-સામાયિકાદિ. તથા અસંખ્યાત વષયુક પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોની ત્રણ પલ્યોપમની સ્થિતિ દેવકુફ-ઉત્તરકુરમાં જન્મેલાની જાણવી. આશંકર, પ્રભંકર, ઈત્યાદિ નામનાં વિમાનો છે, તે જાણવું. સમવાય-૩-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ હવે ત્રણ સ્થાનક કહે છે— • સૂઝ-3 : -દડ ઝણ કહw - મનદંડ, વયનદંડ, કાયદંડ. ગુપ્તિ ત્રણ છે - મનમુક્તિ, વચનગુપ્તિ, કાયમુક્તિ. 3-શલ્યો ગણ છે - માયારા, નિદાન શલ્ય, મિયાદશનિ શત્ર. ૪-ગારવ ત્રણ છે-સ્ટગારવ, ઋદ્ધિગારવ, શાતાગાર. પ-વિરાધના ત્રણ છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ-વિરાધના ૧-મૃગPIN નtઝના ત્રણ તારા કહ્યા, ર-પુણનના , 3-યેષ્ઠા નકુમના, *- અભિજિતુ નામના, ૫-શ્રવણ નામના, ૬-અશ્વિની નામના ભરણી નtઝના... પુણ્યાદિ પ્રત્યેકના ત્રણ-ત્રણ તાસ કહ્યું છે. (૧) રાજભા ગૃવીના કેટલાક નાસ્કોની સ્થિતિ મણ પલ્યોપમ છે. () બીજી પૃedીના નાકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ છે. (3) ત્રીજી yવીના નારકોની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમ છે. (૪) કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૫) અસંખ્ય વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિયચયોનિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૬) અસંખ્ય વયુિક સંજ્ઞી ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રણ પલ્યોપમ છે. () સૌધર્મ-ઈશાન કલાના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૮) સનતકુમામાહેન્દ્ર કયે કેટલાક દેવોની સ્થિતિ પ્રણ સાગરોપમ છે. (૯) જે દેવો આશંકર પ્રભકર આભકપ્રબંકર, ચંદ્ર, ચંદ્રાવત, ચંદ્રપ્રભ, ચંદ્રકાંત, ચંદ્રવર્ણ, ચંદ્રલેય, ચંદ્રવજ, ચંદ્રશૃંગ, ચંદ્રસૃષ્ટ, ચંદ્રકૂટ ચંદ્રોદ્ધરાવતુંસક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રણ સાગર છે. તે દેવો ત્રણ માસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને Booo વર્ષે હજ છેકેટલાંક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ત્રણ ભવને અંતે સિદ્ધ-બુદ્ધ-મુકતપરિનિવૃત્ત-દુખાંતકારી થશે. વિવેચન-3 : સૂણો સુગમ છે વિશેષ એ - દંડ, ગુપ્તિ આદિ અર્થવાળા પાંય સૂત્રો છે, નાગાર્ચ સાત, ચિત્યર્થક નવ, ઉચ્છવાસાદિ અર્થક ગણ છે. (૧) જેના વડે આત્મા ચારુિરૂપ ઐશ્વર્યનો વિનાશ કરી અસાર કરે છે તે દંડ. એટલે દુષ્ટ પ્રયુક્ત મન વગેરે. મન એ જ દેડ તે મનોદડ અથવા કુમાર્ગે પ્રવતવિલા મત વડે આત્માને દંડવો તે મનોદંડ, એ રીતે બીજા બે જાણવા. (૨) ગોપવવું તે ગુપ્તિ-મન વગેરેની અશુભ પ્રવૃત્તિનો વિરોધ અને શુભપવૃત્તિનું કવું તે. (3) તોમર આદિ શરા જેવા શરા દુ:ખદાયક હોવાથી માયાદિ શચ છે. તેમાં માયા-કપટ, તે જ શક્ય તે માયાશચ. એ રીતે બીજા બે નણવા. વિશેષ એ - નિદાન એટલે દેવાદિની ઋદ્ધિના દેખવા કે સાંભળવાથી તે વિચારે કે મને આ છે સમવાય-૪ & • સૂત્ર-૪ : =X - X = (૧) કષાયો ચાર કહા - ક્રોધ કષાય, માન કષાય, માસા, કપાસ, લોભ કષાય. () ધ્યાન ચાર છે - અrdધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મદિયાન, સુકfitત. (૩) ચાર વિકા છે - આકા , ભકતક, રાજકથા, દેશકથા. (૪) ચાર સંજ્ઞા છે - આહારભય, મૈથુન, પરિગ્રહ. (૫) બંધ સાર છે - પ્રકૃતિબંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ. (૬) ચાર ગાઉંનો એક યોજન છે. () અનુરાધા નtvના ચાર તારા છે, () પૂવષal trNI ચાર તારા છે, (૩) ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે.. (૧) આ રતનપભા પૃવીમાં કેટલાક નાકોની સ્થિતિ ચાર પલ્યોપમ છે. () ત્રીજી નાકીમાં કેટલાંક નાકોની સ્થિતિ ચાર સાગરોપમ છે. (૩) કેટલાક સુકુમાર દેવોની ક્ષિતિ ચાર પલ્યોપમ છે. () સૌદા-deaન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમ છે. (૫) સનતકુમારમહેન્દ્ર કહ્યું કેટલાક દેવોની સ્થિતિ સાર સાગરોપમ છે. (૬) જે દેવો કૃષ્ટિ, સમૃષ્ટિ, કૃષ્ટિકાયત કૃષ્ટિપભ, કૃષ્ટિયુક્ત, કૃષ્ટિવર્ષ, કૃષ્ટિલેશ્વ, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિ શૃંગ, કૃષ્ટિશિષ્ટ, કૃષ્ટિકૂટ, કુયુત્તરાવર્તક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય તે દેવોની ઉત્કૃષ્ટ ચાર સાગરોપમ સ્થિતિ કહી છે. તે દેવો ચાર અઈ માટે નાણ ઉચ્છવાસ-નિઃાસ લે છે. તેમને ooo વર્ષ આહાટેચ્છા થાય છે, એવા કેટલાંક ભવસિદ્ધિક જીવો છે જે ચાર ભવે સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪/૪ 30 • વિવેચન-૪ : સૂત્ર સુગમ છે. વિશેષ એ – કષાય, ધ્યાન, વિકથા, સંજ્ઞા, બંધ અને યોજનના છ સૂત્રો કહ્યા. નક્ષત્રના ત્રણ, સ્થિતિના છ, શેષ ત્રણ પૂર્વવત્ છે. (૧) અંતમુહૂર્ત સુધી યિતની એકાગ્રતા અને યોગનિરોધ તે ધ્યાન. તેમાં મનોજ્ઞ-અમનોજ્ઞનો વિયોગ-સંયોગાદિ કારણે ચિત વિક્ષેપ તે આd. હિંસા, સત્ય, ચોરી, ધનસંરક્ષણાદિ લક્ષણ તે રૌદ્ધ. આજ્ઞાદિ પદના અર્થના સ્વરૂપના વિચારમાં ચિત એકાગ્રતા તે ધર્મ અને પૂર્વગત શ્રુતના અવલંબન વડે મનની અત્યંત સ્થિરતા અને યોગનિરોધ તે શુક્લધ્યાન છે. (૨) ચાસ્ત્રિ વિરોધી સ્ત્રી આદિ વિષયક કથા તે વિકથા. (૩) અસાતા વેદનીય અને મોહનીય કમોંદય પ્રાપ્ત આહાર અભિલાષાદિ ચેતના તે સંજ્ઞા. (૪) સકષાયત્વથી જીવ કમને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે તે બંધ, તેમાં પ્રકૃતિ-કર્મના ભેદ - જ્ઞાનાવરણીયાદિ આઠ, તેનો બંધ તે પ્રકૃતિ બંઘ, સ્થિતિ-તેનું જે રહેવું - જઘન્યાદિ ભેદે, તેનો બંધ તે સ્થિતિ બંધ, તીવ્રાદિ ભેઘવાળો જે વિપાક તે નુભાવ-રસ, તેના બંધ તે અનુભાવબંધ તથા જીવના પ્રદેશોમાં કર્મના અનંતાનંત પ્રદેશો જે પ્રત્યેક કર્મપ્રકૃતિએ નિયત પરિમાણવાળા છે તેનો બંધ-સંબંધ તે પ્રદેશ બંધ. કૃષ્ટિ, સુકૃષ્ટિ આદિ બારે વિમાનો પૂર્વોક્ત વિમાન મુજબ જાણવા. સમવાય-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે. (૨) ત્રીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની પાંચ સાગરોપમ સ્થિતિ છે. (3) કેટલાક અસુરકુમાર દેવોની પાંચ પલ્યોપમ સ્થિતિ છે. (૪) સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની પાંચ પલ્યોપમ સ્થિતિ છે. (૫) સનકુમારમાહેન્દ્ર કલે કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમ છે. (૬) જે દેવો વાત, સુવાત, વાતાdd, વાતાપભ, વાતકાંત, વાતવર્ણ, વાતવેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ, વાતશિષ્ટ, વાતકૂટ, વાતોરાવર્તસક, સૂર, અસૂર, સૂરાવd, સૂરાભ, સૂકાંત, સૂરવણ, સૂરલેસ્ટ, સૂરધ્વજ, સૂજીંગ, સૂરશિષ્ટ, સૂકૂટ, સૂરોતરાવર્તસક નામક વિમાને દેવ થાય તેની પાંચ સાગરોપમ સ્થિતિ છે. તે દેવો પાંચ અધમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશસ લે છે, પooo વર્ષે આહારેચ્છા થાય છે, કેટલાંક ભવસિદ્ધિક જીવો પાંચ ભવગ્રહણ કરીને સિદ્ધ થશે ચાવતું દુઃખોનો અંત કરશે. • વિવેચન-૫ : સૂત્રો સુગમ છે. વિશેષ એ – ક્રિયા, મહાવ્રત, કામગુણાદિ •x - આઠ સૂત્રો, નક્ષત્રના પાંચ, સ્થિતિના છ અને ઉચ્છવાસાદિ ત્રણ સૂત્રો છે. - ક્રિયા-વ્યાપાર વિશેષ, તેમાં કાયા વડે નીપજે તે કાયિકી-કાય ચેષ્ટા. આધિકરણિકી-જેના વડે આત્મા નકાદિમાં જાય તે અધિકરણ, અધિકરણથી નીપજતી ક્રિયા-ખડ્યાદિ બનાવવા. પ્રદ્વેષ-મસર, તેના વડે નીપજતી ક્રિયા તે પ્રાપ્યુપિકી. તાડનાદિ દુ:ખ વિશેષ વડે નીપજતી ક્રિયા તે પારિતાપનિકી. પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા પ્રસિદ્ધ છે. કામના કરાય-ઈચ્છાય તે કામ, ગુણો-શબ્દાદિ પુદ્ગલ ધર્મો તે કામગુણો. અથવા કામ-મદનને ઉદ્દીપન કરનારા ગુણો તે કામગુણો. આશ્રવદ્વા-કમને ગ્રહણ કરવાના મિથ્યાત્વાદિ ઉપાયો. સંવરદ્વારૂકમને ગ્રહણ ન કરવાના ઉપાયો, મિથ્યાવાદિ વરદ્વારથી વિપરીત સમ્યક્ત્વાદિ. નિર્જરા-દેશથી કર્મક્ષય, તેના કારણો તે નિર્જરા સ્થાન એટલે પ્રાણાતિપાત વિરમણાદિ. આ પ્રાણાતિપાતાદિ વિરમણ સ્થાનો જ સર્વ શબ્દથી વિશેષિત કરતા મહાવતો થાય છે. સ્થલ શબ્દ લગાડતા તે અણુવતો થાય છે. આ પાંચને નિર્જરા સ્થાન સાધારણથી કહા. સમિતિ-સંગત પ્રવૃત્તિ. ઈયસિમિતિ - ચાલતા, જીવહિંસા ન થાય તે રીતે પ્રવૃત્તિ. ભાષાસમિતિ-નિસ્વધ વયન પ્રવૃત્તિ. એષણા સમિતિ-સર દોષવજિત ભોજનાદિ ગ્રહણમાં પ્રવૃત્તિ. ભાંડ, પત્ર, વસ્ત્રાદિને માન - ગ્રહણ કરવા, નિક્ષેપUT • મૂકવામાં સમિતિ-સારી રીતે જોઈને સંગતપ્રવૃત્તિ તે ચોથી. પાંચમી સમિતિ તે દ્વાર - વિષ્ઠા, પ્રશ્રવણ - મૂત્ર, હેત - ચૂંક, fiધાન - નાકનો મેલ, 18 - શરીરનો મેલ તેને પરઠવવામાં ચંડિલાદિ દોષ દૂર કસ્વાપૂર્વકની પરિત્યાગ પ્રવૃત્તિ. અસ્તિકાય-પ્રદેશોની રાશિ, ધમસ્તિકાયાદિ પાંચ- ગતિ, સ્થિતિ, અવગાહ, ઉપયોગ અને સશિિદ અનુક્રમે છે . . . સ્થિતિ સૂત્રોમાં– સાતે નરકમાં અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ એક, ત્રણ, સાત, દશ, સતર, બાવીશ, & સમવાય-૫ છે. • સૂત્ર-પ : (૧) પાંચ ક્રિયાઓ કહી છે - કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પરિતાપનિકી, પ્રાણાતિપાતિકી. (૨) પાંચ મહાવતો છે - સવા પ્રાણાતિપાત વિમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ, સવા પરિગ્રહ વિરમણ. (3) પાંચ કાળુણ છે - શGદ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. (૪) પાંચ આશ્રdદ્વારો છે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. (૫) પાંચ સંવર દ્વારો છે – સમ્યક્ત્વ, વિરતિ, અપમાદ, અકષાય, અયોગ. (૬) પાંચ નિર્જરા સ્થાનો છે - પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાનમથુન-પરિગ્રહ પાંચેell] વિરમવું તે. (૭) પાંચ સમિતિઓ છે - ઈય-ભાષાએષણા-આદાનભાંડમામનિtપણા - ઉરચારપ્રશ્રવણ-ખેલસિંધાણ-જલ્લ પારિષ્ઠાપનિકા (એ પાંચે) સમિતિ. (૮) પાંચ અસ્તિકાયો કહ્યા – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવ અને પુદ્ગલાસ્તિકાય. (૧) રોહિણી નમના પાંચ તારા છે, (ર) પુનર્વસુ, (3) હસ્ત, (૪) વિશાખM અને (૫) ધનિષ્ઠા એિ બધાં નાના પાંચ-પાંચ તારણ છે. (૧) આ રતનપભા પૃધીમાં કેટલાંક નાસ્કીઓની પાંચ પલ્યોપમ સ્થિતિ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫/૫ તેનીશ સાગરોપમ છે. પહેલીમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે બીજીમાં જઘન્ય જાણવી... એમ ઉત્તરોત્તર કહેવું. પહેલીમાં જઘન્ય ૧૦,000 વર્ષ સ્થિતિ. દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે, સાધિક બે, સાત, સાધિક સાત, દશ, ચૌદ, સત્તર, એમ સાતમાં સુધી છે, પછી ક્રમશઃ એક એક સાગરોપમ વૃદ્ધિ છે. જઘન્યા સ્થિતિ અનુક્રમે - એક, સાધિક એક પલ્યોપમ, પછી-પછી પૂર્વની ઉત્કૃષ્ટ તે જઘન્ય સ્થિતિ છે. એમ શૈવેયક પર્યત જાણવું. વાત, સુવાત આદિ બાર નામો, સૂર આદિ બાર નામો જાણવા. સમવાય-૫-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] ૩૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે અહીં લેણ્યા શબ્દથી પ્રવર્તે છે. (૨) બાહ્ય શરીરના શોષણ વડે જે કર્માયનો હેતુ તે બાહ્ય તપ. (3) ચિત્તનિરોધ પ્રાધાન્યથી કર્મક્ષયનો હેતુ આત્યંતર તપ. (૪) છાાસ્પિક-અકેવલી અવસ્થામાં થતો સમુઠ્ઠાત- સમ - એકીભાવથી, જૂ - પ્રાબચયી, પાત - નિર્જરણ, તે સમુઠ્ઠાત. કેમકે વેદનાદિ પરિણત જીવ વેદનીયાદિ કર્મના કાલાંતરે અનુભવ યોગ્ય પ્રદેશોને ઉદીરણા વડે ખેંચી ઉદયમાં લાવી, અનુભાવ કરીને નિર્જરણ કરે છે. અર્થાત્ આત્મપ્રદેશોથી બંધાયેલ કમને ખેવે છે. ઉક્ત સમુઠ્ઠાત વેદનાદિ ભેદથી છ કહ્યા. (૧) વેદના સમુદ્ધાત-સાતા વેદનીય કમશ્રીત છે. (૨) કષાય સમુઠ્ઠાત-કષાય ચારિત્ર મોહનીય કમશ્રીત છે. (3) મારણાંતિક સમુધ્ધા-અંતર્મુહૂર્ત શેષાયુકમશ્રીત છે. વૈક્રિય-રૌજસ-આહાક સમુદ્યાત શરીરનામ કમશ્રીત છે. તેમાં વેદના સમુઠ્ઠાત વડે વ્યાપ્ત જીવ વેદનીય કર્મ પુદ્ગલોને નેવે છે. કષાય સમુદ્યાત વડે વ્યાપ્ત જીવ કપાય પુદ્ગલોને, મારણાંતિક સમુદ્ધાત વડે આયુષ્યકર્મ પુદ્ગલોને ખેરવે છે. વૈકિય સમુઠ્ઠાતમાં આત્મપદેશોને શરીરથી બહાર કાઢીને શરીર જેટલી ઉંચાઈ-જાડાઈ હોય તેટલા પ્રમાણમાં અને લંબાઈમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ બનાવીને પૂર્વે બાંધેલ વૈક્રિય શરીર નામકર્મના પુદ્ગલોને યથા સ્થલ ખેરવે છે. એ રીતે બાકીના કહેવા. અર્થ - સામાન્યથી જેનું સ્વરૂપ ન કહી શકાય એવા શબ્દાદિનું. મથ - પ્રથમ, વ્યંજનાવગ્રહ પછી તુરંત અ૪UT - જાણવું તે અર્થાવગ્રહ. તે નિશ્ચયથી એક સમયનો, વ્યવહાશ્મી અસંખ્ય સમયનો હોય છે. તે છ ભેદે છે – શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો અને મન વડે ઉત્પન્ન સમવાય-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૬ છે. સંગ-૬ - :- - X - X = (૧) વેશ્યાઓ છે કહી કૃષ્ણ, નીલ, કપોત, તેજે, પદ્મ, શુકલતેશ્યા. (૨) અવનિકાય છ છે - પૃથ્વી, અધુ, તે, વાયુ, વનસ્પતિ, કસ-કાય. (૩) બાહ્ય તપ છ ભેદે છે – અનશન, ઉણોદરી, વૃતિસંક્ષેપ, રસત્યાગ, કાયકવેશ, સંલીનતા. (૪) અજીંતર તપ છ ભેદે છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, દયાન, ઉત્સર્ગ. (૫) છાશસ્થિક સમુદ્યાતો છ છે – વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક-સમુઘાત (૬) અથવગ્રહ છ ભેદે કહો - શ્રોત્ર, ચક્ષુ, alણ, જિલ્લા સ્પર્શ, નો-ઈન્દ્રિય થવિગ્રહ. કૃતિકા નક્ષત્રના છ તારા છે, આશ્લેષા નtત્રના છતારા છે. (૧) આ રતનપભા પૃથ્વીમાં કેટલાક નારકોની છ પલ્યોપમ સ્થિતિ છે, () ત્રીજી પ્રતીમાં કેટલાક નાકોની સ્થિતિ છ સાગરોપમ છે. (3) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ છે પલ્યોપમ છે. (૪) સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાંક દેવોની સ્થિતિ છ પલ્યોપમ છે. (૫) સનતકુમારમાહેન્દ્ર કહ્યું કેટલાક દેવોની સ્થિતિ છ સાગરોપમ છે. (૬) ત્યાં જે દેશે સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર, સુધીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવd, વીરપભ, વીરકાંત, વીરવણ, વીરલેક્ષ, વીરદdજ, વીરશૃંગ, વીરશીષ્ટ, વીરકૂડ, વીરોત્તરાવર્તસક નામે વિમાનમાં દેવ થાય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે. તે દેવો છ અમાસે આન-wાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૬ooo વર્ષે આહારે થાય છે. એવા કોઈક ભવસિદ્ધિક જીવો છે જેઓ છ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વિવેચન-૬ : સૂત્રો સુગમ છે. વિશેષ એ – લેશ્યા, જીવનિકાય, તપ આદિ છ સૂત્રો, નામના બે, સ્થિતિના છ, ઉપવાસાદિના ત્રણ સૂબો છે. (૧) લેસ્યા-કૃણાદિ દ્રવ્યના સામીયથી સ્ફટિક જેવો નિર્મળ આમ પરિણામ @ સમવાય-૭ ) • સૂત્ર-8 : (૧) સાત ભયસ્થાનો છે – ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય, અશ્લોકભય. (૨) સમુદ્યત સાત છે - વેદના, કષાય, મારણાંતિક, વૈશ્વિ , સૈજસ, આહારક, કેવલી. (3) શ્રમણ ભગવંત મહાવીર સાત હાથ ઉંચા હતા. (૪) આ જંબૂદ્વીપ દ્વીપમાં સાત વર્ષધર પર્વતો છે – ક્ષુલ્લહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત કમી, શિખરી, મેર (૫) આ જંબુદ્વીપ હીપમાં સાત વર્ષ ક્ષેત્રો છે – ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમક, ઐરણચવત, ઐરવતા (૬) મોહનીય કર્મ ક્ષીણ થયું છે એવા ભગવંતને મોહનીય સિવાય સાત કમને વેદ છે. મઘા નક્ષત્રના સાત તારા છે, કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિક છે. [પાઠાંતરથી અભિજિતુ આદિ સાત નક્ષત્રો કહેવા.) મઘાદિ સાત દક્ષિણદ્વારિક. અનુરાધાદિ સાત પશ્ચિમદ્વાસ્કિ, ધનિષ્ઠાદિ સાત ઉત્તરદ્વારિક છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ Ja સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ રનપભા પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ સાત પલ્યોપમ છે, બીજી પુજીના નાકોની ઉત્કટ જિતિ સાત સાગરોપમ છે. ચોરી છુપીના નાકોની જન્ય સ્થિતિ સાત સાગરોપમ છે. કેટલાક અસુકુમર દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કલાના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. સનકુમાર કહ્યું કેટલાક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાવ સાગરોપમ છે. માહેન્દ્ર કલ્પ દેવોની ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિ છે. બહાલોક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. જે દેવો સમ, સમપભ, મહાપભ, પ્રભાસ, ભાસુર, વિમલ, કંચનકૂટ, સનકુમારાવતુંસક વિમાને દેવ થાય છે તેની સ્થિતિ સાત સાગરોપમ છે. તે દેવો સાત અમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને oooo વર્ષે આહાણ થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો સાત ભવને ગ્રહણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરો. • વિવેચન-૭ ? બો સુગમ છે. વિશેષ એ - ભય, સમુદ્ગાતાદિ છ સૂત્રો છે, પાંચ નક્ષત્રના, નવ સ્થિતિના અને ઉપવાસાદિના ત્રણ સૂકો છે (૧) સMતિયથી થાય તે ઈક્લોક ભય, (૨) વિનતિયથી થાય તે પસ્વોકભય, (3) દ્રવ્ય આશ્રીત તે આદાનભય, (૪) બાહ્ય નિમિત્ત વિના સ્વવિકાથી થાય તે અકસ્માતમય, બાકીના ત્રણ સુગમ છે. વિશેષ એ કે - અવોક એટલે અપકીર્તિ... સમુદ્ઘાતો પૂર્વે કહ્યા છે. વિશેષ-કેવલિ સમુઠ્ઠાત વેદનીય-નામ-ગોત્ર કમશ્રિત છે. ત્રિ - લાંબી આંગળીવાળો હાથ. તે ઉર્વ ઉચ્ચત્વ લેવું, તિઈ ઉચ્ચત્વ નહીં. અભિજિતાદિ સાત નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જતા શુભ થાય છે. એ રીતે અશ્વિની આદિ સાત દક્ષિણદ્વારિક, પુષ્યાદિ સાત પશ્ચિમદ્વારિક છે સ્વાતિ આદિ સાત ઉત્તરદ્વાકિ છે, પણ અહીં મતાંતરને આશ્રીને કૃતિકાદિ સાત-સાત નક્ષત્રો પૂવદિદ્વારિક કહા છે. ચંદ્રપજ્ઞપ્તિમાં તો બહતર મતો દશવ્યિા છે... સ્થિતિર્ગમાં આઠ વિમાનોના નામ છે. | સમવાય-૭-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૮ છે • સૂગ-૮ : (૧) આઠ મદસ્થાનો કહ્યા - જાતિમદ, કુલમદ, બલમદ, મદ, તપમદ, કૃતમદ, લાભમદ, મૈસમિદ. () આઠ પવન માdઓ છે - લય-ભાષાએષણા-આદાન માંડ માગ નિક્ષેપણા-ઉરચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-વચન-કાયમુર્તિ () વાણવ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો આઠ યોજન ઉtd ઉંચા છે. (૪) જંબૂ-સુદના આઠ યોજન ઉtd ઊંચું છે. (૫) ગરુડાવાસરૂપ કૂટ શાભલી વૃક્ષ આઠ યોજન પંચુ છે. (૬) ભૂદ્વીપની જગતી આઠ યોજન ઉd ઊંચી છે. () કેવલી મુઘાત આઠ સમયનો છે. - પહેલા સમયે દેડ કરે, બીજા સમયે કપાટ કરે, નીજ સમયે મંથ કરે, ચોથ સમયે મંથના આંતરાઓ પૂરે, પાંચમાં સમયે મંથના અતય સંહરે છઠે સમયે મંથને સંહરે સાતમા સમયે કપાટને સંહરે, આઠમા સમયે દંડને સંહરે હરી આત્મા શરીરશ્ય થાય. (૮) પુરુષાદાનીય પાર્થ અહંતને આઠ ગણો, આઠ ગણધરો હતા. તે આ પ્રમાણે • સૂગ-૯ ? શુભ, શુભઘોષ, વશિષ્ઠ, બહાચાર, સોમ, થીયર, વીરભદ્ર, યશ, • સૂત્ર-૧૦ : આઠ નામો ચંદ્રની સાથે પ્રમઈ યોગ છેડે છે. તે આ - કૃતિકા, રોહિણી, પુનર્વસુ મઘા, ચિત્ર, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા. આ રનપભા પ્રજીના કેટલાક નાકોની આઠ પલ્યોપમ સ્થિતિ છે. ચોથી પૃથ્વીમાં કેટલાક નારકોની આઠ સાગરોપમ સ્પિતિ છે. અસુરકુમાર દેવોમાં કેટલાકની આઠ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાંક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમ છે. વહાલોક કથે કેટલાક દેવોની આઠ સાગરોપમ સ્થિતિ છે. જે દેવો અર્ચિ, અર્ચિમાલિ, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂયભિ, સુપતિષ્ઠાભ, અગિચાભ, રિટાભ, અરુણાભ, અરુણોત્તરાવતુંસક વિમાને દેવ થયેલ દેવોની સ્થિતિ આઠ સગરોમ છે.. તે દેવો અાઠ અમાસાંતે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃanય લે છે. તેઓને ૮૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કોઈ ભવસિદ્ધિક જીવો આઠ ભવને ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, યાવતુ સર્વ દુ:ખાંત કરશે. • વિવેચન-૮ થી ૧૦ : સૂત્ર સુગમ છે. વિશેષ એ - મદસ્થાન • x• આદિ નક્ષત્ર પર્યન્ત નવ સૂત્રો છે. સ્થિતિઅક છ અને ઉચ્છવાસાદિ ત્રણ સૂબો છે. મદ-અભિમાનના આશ્રયો તે મદ0ાનો. • x • જાતિ વડે જે મદ કQો તે જાતિમદ, એ રીતે બીજા સ્થાનો છે. અથવા મદના ભેદો તે મદસ્થાન. •x• પ્રવયન 8િ/3] Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮/૮ થી ૧૦ દ્વાદશાંગ કે તેનો આધાર સંઘ, તેની માતા તે પ્રવચનમાતા-ઇસિમિતિ આદિ છે. કેમકે તેને આશ્રીને જ દ્વાદશાંગી સાક્ષાત્ક્ષણે કે પ્રસંગોપાત વર્તે છે અર્થાત્ જેનાથી જે પ્રવર્તે તેને આશ્રીને માતાની કલ્પના છે. સંઘ પક્ષે - જેમ બાળક માતાને છોડ્યા વિના જ આત્મા લાભ પામે, તેમ સંઘ પણ માતાને ન મૂકીને સંઘપણાને પામે અન્યથા નહીં, તેથી ઈસમિતિ આદિને પ્રવચન માતા કહે છે. ૩૫ વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો તેમના નગરોમાં સુધર્માદિ સભાની પાસે મણિપીઠિકા ઉપર સર્વ રત્નમય, છત્ર-ચામર-ધ્વજાદિથી અલંકૃત હોય છે. તેને બે શ્લોકોથી જાણવા – ચૈત્યવૃક્ષોમાં પિશાચોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું કંડક, કિન્નરોનું અશોક, કિંપુરુષનું ચંપક, ભુજંગનું નાગ અને ગંધર્વોનું તુબરુ છે... ઉત્તરકુરુમાં પૃથ્વિપરિણામ જંબૂ સુદર્શના વૃક્ષ છે... એ રીતે દેવકુરુમાં કૂટશાલ્મલી વૃક્ષવિશેષ છે. ત્યાં ગરુડ જાતિય વેણુદેવનો આવાસ છે... જગતી જંબૂદ્વીપનગરના કિલ્લા જેવી પાળ છે. પુરુષો મધ્યે આદેય એવા ત્રેવીશમાં તીર્થંકર પાર્શ્વ અર્હને આઠ ગણ-સમાન વાચના-ક્રિયાવાળો સાધુ સમુદાય હતો. આઠ ગણધરો-તે નામના સૂરિઓ હતા. આ પ્રમાણ-આઠ સંખ્યા સ્થાનાંગ, પર્યુષણા કલ્પમાં દેખાય છે, આવશ્યક સૂત્રમાં - x - પાર્શ્વનાથના દશ ગણ અને ગણધરો કહ્યા. બે ગણધરો અલ્પાયુ આદિ કારણે અવિવક્ષિત જાણવા. શુભ આદિ આઠ છે. આઠ નક્ષત્રો ચંદ્ર સાથે પ્રમર્દ્ર - ચંદ્ર તેમની મધ્યે થઈને ગતિ કરે છે. એવા પ્રકારના યોગને કરે છે. લોકશ્રી ગ્રંથમાં કહ્યું છે પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા આ આઠ નક્ષત્રો ઉભયયોગવાળા છે. ચંદ્રની ઉત્તર-દક્ષિણ દિશાએ સંબંધ પામે છે. કદાચિત્ ચંદ્ર વડે ભેદને પણ પામે છે. - X - સમવાય-૮-ટીકાસહિત અનુવાદ પૂર્ણ - ૩૬ સમવાય-૯ — * - * — સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૧ : બ્રહ્મચર્ય ગુપ્તિઓ નવ કહી છે (૧) સ્ત્રી, પશુ, નપુંસક સંત શય્યા-આસનને ન સેવે, (ર) રુમી કથા ન કહે, (૩) સ્ત્રી સમૂહને ન સેવે. (૪) સ્ત્રીઓની મનોહર, મનોરમ ઈન્દ્રિયોને જોનાર અને ધ્યાન કરનાર ન થાય, (૫) પ્રણીતરસ ભોજી ન થાય, (૬) અતિ માત્રાએ પાન-ભોજન ન કરે, (૭) પૂર્વરત-પૂર્વક્રીડિત સ્ત્રીનું સ્મરણ ન કરે. (૮) શબ્દ-૫-ગંધ-રસ-સ્પર્શ અને શ્લાધાનો અનુસરનાર ન થાય. (૯) શાતામુખ પ્રતિબદ્ધ ન થાય. બ્રહ્મચર્યની અગુપ્તિઓ પણ નવ કહી છે – સ્ત્રી, પશુ, નપુંસક સંસક્ત શય્યા-આસનને સેવે યાવત્ શાતા-સુખ પ્રતિબદ્ધ થાય. • સૂત્ર-૧૨ : શસ્ત્રપરિા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, યાવંતી, ત, વિમોહાયણ, ઉપધાનશ્રુત અને મહાપરિતા આ નવ બંભોર અધ્યયન છે. • સૂત્ર-૧૩ : - પુરુષાદાનીય પાર્શ્વઅર્હત્ નવ હાથ ઉર્ધ્વ ઉચ્ચત્વથી હતા. અભિજિત્ નક્ષત્ર સાધિક નવ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિતાદિ નવ નક્ષત્રો ચંદ્ર સાથે ઉત્તરથી યોગને પામે છે. તે – અભિજિત, શ્રવણ યાવત્ ભરણી... આ રત્નપ્રભા પૃથ્વીના બહુમરમણીય ભૂમિભાગથી ૯૦૦ યોજન ઉર્ધ્વ-ઉપરના ભાગે તારાઓ ચારને ચરે છે. જંબૂદ્વીપ દ્વીપમાં નવ યોજનના મત્સ્યો પ્રવેશ્યા હતા-છે-હશે. વિજયદ્વારની એક-એક બાહાને વિશે નવ નવ ભૌમ છે. વાણવ્યંતર દેવોની સુધર્માંસભા નવ યોજન ઉર્ધ્વ ઉંચી છે.. દર્શનાવરણીય કર્મની નવ ઉત્તર પ્રવૃત્તિઓ છે – નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રલયલા, થિણદ્ધિ, ચતુદર્શનાવરણ, અચક્ષુર્દશનાવરણ, અવધિદર્શનાવરણ, કૈવલદર્શનાવરણ. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નાકીઓની નવ પલ્યોપમની સ્થિતિ છે, ચોથી નારકીમાં કેટલાક નારકીની સ્થિતિ નવ સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની નવ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ નવ પલ્યોપમ છે. બ્રહ્મલોકકલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમ છે. જે દેવો પક્ષ્મ, સુપમ, પદ્માવત, પદ્મપ્રભ, પદ્મકાંત, પદ્મવર્ણ, પદ્મલેશ્ય, પદ્મધ્વજ, પક્ષ્મશૃંગ, પક્ષ્મશિષ્ટ, પશ્નકૂટ, પશ્નોત્તરાવતંસક, સૂર્ય, સુસૂર્ય, સૂર્યાવર્ત, સૂપભ સૂર્યકાંત, સૂર્યવર્ણ, સૂર્યલક્ષ્ય, સૂર્યધ્વજ, સૂર્યશૃંગ, સૂર્યશિષ્ટ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવતાક, રુચિ, રુચિરાવત, રુચિપભ, રુચિકાંત, રુચિરવણ, રુચિરલેશ્ય, રુચિરધ્વજ, રુચિરસ્મૃગ, રુચિરશિષ્ટ, રુચિરૂટ, રુચિરોતરાવતંક વિમાને દેવ થયેલાની નવ સાગરોપમની સ્થિતિ છે. તે દેવો નવ અર્ધમાસાંતે આન-પ્રાણ ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે, તે દેવોને Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯/૧૧ થી ૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ @oo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો છે જેઓ નવ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે ચાવતું સર્વ દુઃખાંત કરો. • વિવેચન-૧૧ થી ૩ : સૂત્ર સુગમ છે. વિશેષ એ - બ્રહ્મગુપ્તિ આદિ ચાર સૂત્રો છે. જ્યોતિકતા ત્રણ, મસ્યાદિ ચાર, ચિત્યાદિના તેટલા જ છે. બ્રહ્મચર્ય ગુપ્તિ-મૈથુન વિરતિ રક્ષણના ઉપાયો-(૧) સ્ત્રી, પશુ, નપુંસક વડે સંસા -વ્યાપ્ત, શય્યા અને આસન અથવા વસતિ અને આસનને સેવે નહીં. (૨) સ્ત્રીની કથા ન કહે. (3) શ્રી ગણ-સમુદાયને સેવના-ઉપાસક ન થાય. () Dીના નેમ, નાસિકાદિ આકર્ષણ કરનાર હોવાથી મનોર અને રમણીયત્વથી મનોરમ ઈન્દ્રિયોને જોનાર અને એકાગ્રચિતપણે જોનાર ન હોય. (૫) પ્રણીત રસઘી પ્રચુર ભોજનને ન કરે. (૬) પાન ભોજનનું અતિ પ્રમાણ જેમ હોય તેમ સદા આહાર ન કરે. (૩) પૂર્વની કીડાને સ્મરણ ન કરે, ત - મૈથુન, સ્ત્રી સાથે ક્રીડા કરેલ. (૮) શબ્દાનુપાતી • x• આદિ ન હોય. કામને ઉદ્દીપન કરનાર શબ્દાદિ, પોતાની પ્રશંસાને અનુસરનાર. (૯) સાત વેદનીય કર્મથી પ્રાપ્ત સુખના પ્રતિબંધવાળો ન હોય. આમ કહીને પ્રથમ સુખનો નાશ ન કહ્યો. * * * * * કુશલ અનુષ્ઠાન તે બહાર્ય, તેને પ્રતિપાદક અધ્યયન. તે પણ બહાચર્ય કહેવાય, તે આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલા છે. અભિજિત ન સાધિક નવ મુહૂર્ણ ચંદ્રની સાથે યોગ કરે છે. • x - અભિજિતાદિ નવ નો ચંદ્રની ઉત્તર દિશાએ સંબંધ કરે છે, એટલે કે ઉત્તર દિશા સ્થિત તે નાબો દક્ષિણ સ્થિત ચંદ્ર સાથે યોગ કરે છે. અત્યંત સમ ભાગ તે બહુસમ કહેવાય, તેવી જ રમણીય એવા ભૂમિભાગ થકી એટલે કે પર્વત અથવા નક અપેક્ષાએ નહીં, પણ આઠ રૂચકની અપેક્ષાએ છે. વહાણ - અંતર કરીને, વિથ • ઉપર રહેલ, તારાપ - તારાની જાતિ, ધીર • ભ્રમણ... નવ યોજન લાંબા જ મત્સ્યો જંબૂદ્વીપમાં પ્રવેશે છે. જો કે લવણસમુદ્રમાં ૫૦૦ યોજન લાંબા મસ્યો સંભવે છે. તો પણ નદીના મુખમાં ગતીના છેદની યોગ્યતાથી આમ કહ્યું છે. અથવા આ લોક સ્વભાવ છે... જંબૂદ્વીપમાં પૂર્વ દિશામાં રહેલ વિજયદ્વાની એક એક બાહાએ ભૂમિચ નગરો કે ચમતે વિશિષ્ટ સ્થાનો છે... વ્યંતરોની સુધમસિમા નવ યોજન ઉંચી છે... પમ આદિ • x • વિમાનો છે. સમવાય-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૦ છે. સૂp-૧૪ - - * - * - દશ ભેદ શમણધમ કહો - જ્ઞાંતિ, મુક્તિ આજીવ, માઈલ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બહાચવાસ... ચિત્ત સમાધિ સ્થાનો દશ કા - (૧) સર્વ ધર્મ જાણવાને પૂર્વે સમુન્ન ધર્મચિંતા ઉત્પન્ન થવી. () સ્વMદ શનિ પૂર્વે અસમુન્ન હોય તે ઉન્ન થાય, યથાતથ્ય વન જુઓ. (3) પૂર્વે સમુux સંજ્ઞીજ્ઞાન ઉત્પન્ન થતાં પૂર્વભવનું સ્મરણ થાય. (૪) પૂર્વે સમુx દેવદનિ ઉત્પન્ન થતાં દિવ્ય-દેવદ્ધિ, દેવહુતિ, દેવાનુભાવ જુએ. (૫) પૂર્વે અસમુws અવધિજ્ઞાન ઉપdi અવધિ વડે લોકને જાણે. (૬) પૂર્વે સમુvy રાધિદનિ ઉપજતા તેના વડે લોકને જુએ છે. (0) પૂર્વે અસમુum મન:પર્યવાન ઉપજતા મનોગત ભાવને જાણે. (૮) અસમુux કેવલજ્ઞાન ઉપજdi સર્વ લોકને જાણે. (6) પૂર્વે અસમુux કેવલદન ઉપજdi સવલોકને જુએ. (૧૦) સર્વ દુઃખના ક્ષય માટે કેવલિમરણે મરણ પામે. [સિદ્ધ થાય મેરુ પર્વતનો વિર્કભ મૂલમાં ૧૦,૦૦૦ યોજન છે... અરિષ્ટનેમિ અહંતુ દશ ધનુષ ઉંચા હતા... કૃણ વાસુદેવ દશ ઘનુષ ઉંચા હતા. રામ બલદેવ દશ ધનુષ ઉંચા હતા.. દશ નtો જ્ઞાનવૃદ્ધિકર છે • સૂત્ર-૧૫ ?મૃગશીર્ષ, આદ્રી, પુષ્ય, પ્રણ પૂવ, મૂલ, આશ્લેષા, હસ્ત, uિa. - સૂર-૧૬,૧૭ : [૧૬] અકર્મ ભૂમિમાં મનુષ્યોને ઉપભોગને માટે દશવિધ વૃક્ષો ઉપસ્થિત છે, તે આ - [૧] મત્તાંગક, ભૃગ, કુટિતાંગ, દીપશિખ, જ્યોતિ, ચિત્રાંગ, »િરસ, મર્ચંગ, ગેહાકાર, અનન. • સૂત્ર-૧૮ : આ રતનપભા પૃdીમાં કેટલાક નૈરયિકોની જન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે..રાપભામાં કેટaક ઐરયિકોની દશ પલ્યોપમ સ્થિતિ છે. યોગી નરકમાં દશ લાખ નકાવાસ છે.. ચોરી પ્રવીમાં નાસ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે.. પાંચમી નરકમાં નાકોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ છે.. અસુકુમારોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે.. સુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ દશ પલ્યોપમ છે. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. વાણવ્યંતરોની જાન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાંક દેવોની સ્થિતિ દશ પલ્યોપમ છે.. વહાલોક કલ્થ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. લાંતક કલ્પે દેવોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ છે. જે દેવો ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદિઘોષ, સુવર, મનોરમ, રમ્ય, સમ્યક, મણીય, મંગલાવત, બહલોકાવર્તસક વિમાને દેવ થયા હોય, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૪ થી ૧૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે દેવો દશ અધમાસે આન-urણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો દશ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-ન્સઈદુખાંતકર થશે. • વિવેચન-૧૪ થી ૧૮ : સુબોધ છે, તો પણ કંઈક કહીએ - અહીં ૨૫ સૂત્રો છે. તેમાં (૧) લાઘવદ્રવ્યથી અલા ઉપધિ અને ભાવથી ગૌરવ ત્યાગ. સર્વ સંગોનો ત્યાગ અથવા સંવિના અને મનોજ્ઞ સાધુને દાન તથા બ્રાહ્મચર્ય વડે જે રહેવું તે બ્રહ્મચર્યવાસ. (૨) ધિર • મનની મerfધ - સમાધાન, પ્રશાંતતા તેનો સ્થાનો-ભેદો તે ચિત સમાધિ સ્થાનો. તેમાં ધમ-જીવાદિ દ્રવ્યોનો ઉપયોગ, ઉત્પત્તિ આદિ સ્વભાવો, તેમનો વિચાર અથવા સર્વજ્ઞ ભાષિત શ્રતયાત્રિાત્મક ધર્મ હરિહરાદિ કથિત ધર્મથી ઉત્તમ છે, એમ વિચારવું તે ધર્મચિંતા. છે - કલ્યાણભાગી, તે સાધુને પૂર્વે અનાદિ અતીત કાળમાં ન ઉત્પન્ન થયેલ ધર્મચિંતા ઉત્પન્ન થાય, તો અપાઈ પુદ્ગલ પરાવર્તામાં તેનું અવશ્ય કલ્યાણ થાય. - x - શા માટે આ ધર્મચિંતા ઉત્પન્ન થાય ? સમગ્ર ધર્મ-જીવાદિ દ્રવ્ય સ્વભાવ, ઉપયોગ, ઉત્પાદાદિ કે કૃતાદિરૂપ ધર્મને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી થાય કર્મને ત્યાગ કરવાને માટે અર્થાત્ ધર્મના જ્ઞાનના કારણભૂત ધર્મચિંતા થાય છે. આ ધર્મચિંતા ઉક્ત સમાધિનું ઉક્તલક્ષણ સ્થાન તે પહેલું સ્થાન. નિદ્રાધીનને વિકલા જ્ઞાનનું દર્શન-સંવેદન તે સ્વપ્નદર્શન છે. આવું કલ્યાણ પ્રાપ્તિ સુચક પૂર્વે અનુત્પ સ્વાનદર્શન ઉત્પન્ન થાય છે જેમ ભગવંત મહાવીરને અસ્થિક ગામે શૂલપાણી યક્ષે કરેલ ઉપસર્ગને અંતે જોયેલ. આવું સ્વપ્નદર્શન કેમ થાય ? જે પ્રકારે સત્ય હોય તે પ્રકારે સર્વથા નિર્ભભિચાર ગોવા તે સ્વાનફળને જોવાજાણવાને, અવશ્ય થનાર મુક્તિ આદિ શુભ સ્વપ્નફળને જોવા માટે સાધુને સ્વપ્નદર્શન થાય. ક્યાંક જુના પાઠ છે. જુનાગ - સત્ય અને અવશ્ય થનાર. સુથાર - સુગતિને જોવા-જાણવાને. સુશાર - થનાર શુભાર્થને અનુભવવાને, કલ્યાણસૂચક સત્ય સ્વપ્ન દર્શનથી ચિતસમાધિ થાય તે બીજું. સંજ્ઞાન એટલે સંજ્ઞા. જો કે તે હેતુવાદ-દૃષ્ટિવાદ-દીર્ધકાલિક ઉપદેશ ભેદની અનુક્રમે વિકલેન્દ્રિય-સમ્યગ્દષ્ટિ-સમનકને હોવાથી ત્રણ બેદે છે. તો પણ અહીં દીર્ધકાલિકોપદેશ સંજ્ઞા ગ્રાહ્ય છે. તે જેને છે તે સંજ્ઞી-સમનક છે. તે સંજ્ઞીનું જ્ઞાન તે સંજ્ઞીજ્ઞાન. અધિકૃત સૂત્રમાં બીજી રીતે ન ઘટી શકે તેવી જાતિ સ્મરણ જ્ઞાન જ લેવું. તે પૂર્વે ઉત્પન્ન ન થયેલું સાધુને ઉત્પન્ન થાય. શા માટે ? પૂર્વભવોને સ્મરણ કરવા માટે. પૂર્વ ભવ મરણચી સંવેગ થતાં સમાધિ ઉપજે તે ત્રીજી. પૂર્વે અનુત્પન્ન દેવદર્શન થાય. દેવો તેના ગુણીવથી દર્શન દે છે. તેનું ફળ શું? દિવ્ય દેવદ્ધિ-ઉત્તમ પરિવારાદિક્ષ, દેવધતિ-વિશિષ્ટ શરીઆમરણાદિ દીતિ. દેવાનુભાવઉત્તમ ઈંડિચકરણાદિ પ્રભાવ જોવા માટે. આ સર્વ દેખાડવાને. દેવદર્શનથી આગમના ચોંમાં દેઢ શ્રદ્ધા અને ધર્મનું બહુમાન થતાં ચિત્તસમાધિ થવી તે ચોથું સ્થાન. પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન ઉત્પન્ન થાય. નિયત દ્રવ્ય, ગ, કાળ, ભાવરૂપ અવધિ-મર્યાદાથી લોકને જાણવા માટે. વળી વિશિષ્ટ જ્ઞાનથી ચિત્તની સમાધિ થાય તે પાંચમું... અવધિદર્શન કર્યું. પૂર્વે અનુત્પણ મન:પર્યવજ્ઞાન થાય. શા માટે ? અઢીદ્વીપ, બે સમુદ્રમાં રહેલા પતિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવા માટે. મનના જ્ઞાન માટે. આ સાતમું સ્થાન જાણવું. પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. શા માટે ? તેના વડે પરિપૂર્ણ જોવાયા તે લોક-લોકાલોક સ્વરૂપને જાણવાને. કેવળજ્ઞાન ચિતસમાધિનો ભેદ હોવાથી ચિત સમાધિનું સ્થાન છે. કેવલીને મન હોતું નથી, તેથી ચિત્ત એટલે ચૈતન્ય તે આઠમું... કેવલદર્શન નવમું. કેવલી મરણ કરે. શા માટે ? સર્વ દુ:ખના નાશ માટે. આ કેવલી મરણ સર્વ સ્થાનોમાં ઉત્તમ સમાધિ સ્થાન છે, એ દશમું છે. (3) અકર્મભૂમિ-ભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્યોને દશ પ્રકારના કલાવૃક્ષો ઉપભોગપણાને પ્રાપ્ત થયા છે. તેમાં મસ્તાંગ-મધના કારણભૂત છે. ભૃગાંગ-વાસણ આપે છે, બુટિતાંગ-નૂયગ આપે છે, દીપશીખ-પ્રદીપનું કાર્ય કરે છે, જ્યોતિ-અગ્નિનું કાર્ય કરે છે, ચિત્રાંગ-પુપ આપે છે, ચિકરસ-ભોજન આપે છે. મયંગ-આભરણ આપે છે, ગેહાકાર-ભવનપણાથી ઉપકાર કરે છે, અનગ્નત્વ-વા સહિતપણાનું કારણ છે. ઘોષ આદિ અગ્યાર વિમાનનાં નામો છે. સમવાય-૧૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૧૬ છે સમવાય-૧૧ છે. • સુગમ ; X — — (૧) ઉપાસક પ્રતિમ-૧૧-કહી-દનિશ્રાવક, કૃતવતકમાં, કૃતસામાયિક, પૌષધોપવાસ તત્પર દિવસે બ્રહમચારી અને બે પરિમાણકૃત, દિવસે અને એ પણ બહાચા, નાનરહિત, પ્રકાશમાં ભોજનકતાં, કાછડી ન મારનાર, સચિત્ત ત્યાગી, ભલ્યાગી, પેરાલ્યાણી, ઉદ્દિષ્ટભકત ત્યાગી, જમwભૂત * * * () લોકાંતરી અબાધા વડે ૧૧૧ યોજને જ્યોતિક કહn. a) જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ૧૧મ યોજને જ્યોતિષ ચક ચાર ચરે છે. (૪) શ્રમણ ભગવત મહાવીરને ૧૧ ગણધરો હતા. તે આ - ઈન્દ્રભૂતિ, અનિભૂતિ, વાયુભૂતિ, વ્યકત, સુધમાં, મંડિત મૌર્યપુત્ર, અર્કાપિત, અચલભાતા, મેતાર્ય, પ્રભાસ. (૫) મૂલ નાઝના ૧૧-તારાઓ છે, (૬) નીચેના ત્રણ પૈવેયકમાં દેવોના ૧૧૧-વિમાનો છે. () મેરુ પર્વત ઉપર પૃવીતલથી ઉંચાઈ ૧૧ ભાગ પરિહીન ઉત્તથી છે... (૧) આ રતનપભા પૃવીમાં કેટલાક નાકોની ૧૧-પલ્યોપમ સ્થિતિ છે, () પાંચમી વૃધીમાં કેટલાક નાકોની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. () કેટલાક અસુરકુમારોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે, (૪) સૌધર્મ-ઈશાન કલ્પ કેટલાક દેવોની સ્થિતિ-૧૧-પલ્યોપમ છે. (૫) લાંતક કહ્યું કેટલાક દેવોની uિતિ-૧૧-સાગરોપમ છે. (૬) જે દેવો બ્રહ્મ, સુભા, બ્રહ્માd, બ્રહ્મપભ, બહાકાંત, શહવામાં, જાલેશ્વ, બહાધ્વજ લહાકૃષ્ટ, બહમણૂક બહ્મોત્તરસવતંસક વિમાને દેવ થાય, તેમની ૧૧-સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ૧૧-માસાંતે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૧,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૧-ભવોને ગ્રહણ કરી સિદ્ધ-ભુદ્ધ-મુકત-પરિનિવૃત્ત થઈ સર્વે દુ:ખોનો અંત કરો. • વિવેચન-૧૯ : અર્થ સુગમ છે. વિશેષ આ - પ્રતિમાદિ અર્ચના સાત અને સ્થિતિ આદિના નવ સૂત્રો છે. તેમાં સાઘની જે ઉપાસના-સેવા કરે તે ઉપાસક-શ્રાવક, તેમની પ્રતિમાને અભિગ્રહ તે ઉપાસક પ્રતિમા. તેમાં દર્શન-સમ્યકત્વ, તેને સ્વીકારનાર શ્રાવક તે દર્શનશ્રાવક, * * પ્રતિમા અને પ્રતિભાવાના અભેદ ઉપચારચી પ્રતિમાવાનો નિર્દેશ છે. એ રીતે પછીના બધા પદોમાં જાણવું. ભાવાર્ય આ છે - અણુવ્રતાદિ વ્રત હિત જે શંકાદિ શચિરહિત એવા મામ સમ્યગ્દર્શનનો સ્વીકાર તે પહેલી પ્રતિમા.. જેણે અણુવ્રતાદિનું શ્રવણ કર્યું છે - જ્ઞાન ઈચ્છા અને સ્વીકાર કર્મ કર્યું છે જેણે, તે સમકિત પામેલા શ્રાવક તે કૃતજ્ઞતકમઅણુવ્રતાદિ ધારણ કરનાર તે બીજી પ્રતિમા. સામાયિક-સાવધ યોગ ત્યાગ, તિવધ યોગનું સેવન જેણે દેશથી કર્યું છે, તે ‘સામાયિકત' કહેવાય * * * આ રીતે પૌષધવત ન સ્વીકારીને સમ્યકત્વ-વંત સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યુકત એવો શ્રાવક પ્રતિદિન ઉભયસંધ્યા ત્રણ માસ સામાયિક કર્યું તે ત્રીજી પ્રતિમા.. કુશલધર્મની પષ્ટિ અને આહારત્યાગાદિકે ધારણ કરે તે પૌષઘ. પૌષધ વડે ઉપવસતએક અહોરમ રહેવું તે અથવા પૌષધ-અષ્ટમી આદિ પર્વતિચિમાં ઉપવાસ તેને પૌષધોપવાસ કહે છે. આ માત્ર વ્યુત્પત્તિ કહી, પ્રવૃત્તિથી આહાર, શરીર સકાર, અબ્રહ્મ, જાપાનો ત્યાગ છે. આવા પૌષધોપવાસમાં આસકત ‘‘પૌષધોપવાસતિર* આ ચોથી પ્રતિમા છે. તેમાં આઠમ, ચૌદસ, પૂનમ, અમાસે આહાર પૌષધાદિ ચાર પ્રકારના પૌષધનો સ્વીકાર, ચાર માસ પર્યક્ત કરે છે. પાંચમી પ્રતિમામાં અષ્ટમી આદિ પર્વોમાં એકસગિકી પ્રતિમા કરે. આ અર્થવાળું સૂગ અધિકૃત સૂત્ર પુસ્તકોમાં દેખાતું નથી, ઉપાસકદશાદિમાં દેખાય છે, તેને આઘારે આ અર્થ કહ્યો છે. પર્વ સિવાયની બીજી તિચિઓમાં દિવસે બ્રહ્મચારી રહે, સત્રિમાં સ્ત્રીઓનું કે તેમના ભોગોનું પ્રમાણ જેણે કર્યું હોય તે પરિમાણકૃત કહેવાય - અચ • દર્શન, વ્રત, સામાયિક, પવતિથિએ પૌષધ સહિત શ્રાવક પાંચ માસ સુધી પર્વતિથિમાં એકરાગિકી પ્રતિમા ધારણ કરે અને શેષ તિથિમાં દિવસે બ્રહ્મચારી રહી સમિએ મૈથુન પરિમાણ કરે, નાન ન કરે, કછોટો ન મારે, એમ કરવાથી પાંચમી પ્રતિમા થાય - ઉક્ત વ્યાખ્યાને જણાવતો એક-થોક પણ વૃત્તિકારે મૂકેલ છે. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, સ્નાનરહિત. કવયિતુ પાઠ છે • મનrs - રાત્રિમાં ભોજન ન કરે, વિચારું દિવસના પ્રગટ પ્રકાશમાં, રાત્રે નહીં, દિવસે પણ અપકાશપદેશે ભોજન ન કરે તે વિકટભોજી છે. મરિન • ધોતીને કચ્છ ન બાંધે. આ છઠી પ્રતિમા છે. પૂર્વોક્ત પાંચે પ્રતિમાના અનુષ્ઠાન સહિત છ માસ સુધી, બ્રહ્મચારી રહી અને આરાધે. સયિત આહારના સ્વરૂપાદિ જાણવા થકી ત્યાગ કરે તે શ્રાવક સમિતાહાર પરિજ્ઞાન છે. આ સાતમી પ્રતિમા. પૂર્વોક્ત છ એ પ્રતિમાના અનુષ્ઠાન સહિત સાતમાસા સુધી પ્રાસુક આહાર થકી આનું આરાધન થાય. આરંભ-પૃથિવ્યાદિ ઉપમઈન લક્ષણ, જાણીને તજે તે આભ પરિજ્ઞાત છે. આ આઠમી પ્રતિમા, પૂર્વોક્ત સાતે પ્રતિમા સહિત આરંભ વર્જન કર્યું.. પ્રેય-આભકાર્યમાં પ્રેસ્વા યોગ્યને જાણીને તજે તે પ્રેગપરિજ્ઞાત શ્રાવક અને નવમી પ્રતિમા છે. પૂર્વોક્ત સર્વે અનુષ્ઠાન સહિત શ્રાવક નવ માસ સુધી બીજા પાસે આરંભ ન કરાવે... ઉદ્દિષ્ટ-પ્રતિમા વાહક શ્રાવકને ઉદ્દેશીને કલ ઓદનાદિ તે ઉદ્દિષ્ટ ભક્ત. તે જાણીને તજે તે ઉદિષ્ટ ભક્ત-પરિજ્ઞાત પ્રતિમા. પૂર્વોક્ત નવે સહિત દશ માસ સુધી આઘાકમ ભોજનનો ત્યાગ કરે, અઆવી મુંડન કરાવે કે શિખાવાળો રહે, કોઈ કંઈ ઘરનો વૃતાંત પૂછે ત્યારે જાણતો હોય તો ‘હું જાણું છું' કહે, ન જાણતો હોય તો ‘ાણતો નથી' એમ કહે. આ રીતે દશ માસ સુધી ઉત્કૃષ્ટપણે વિચરે તે દશમી પ્રતિમા. શ્રમણ-નિચિ, તેનું અનુષ્ઠાન કરવાથી તે સાધતુલ્ય કહેવાય. • x• આવો સાધુતુલ્ય શ્રાવક, હે આયુષ્યમાન શ્રમણ ! અગ્યારમી પ્રતિમા ધાક છે, એમ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૧૯ સુધર્માસ્વામીએ જંબુસ્વામીને સંબોધીને કહ્યું - અર્થાત્ - પૂર્વોક્ત સર્વે ગુણે સહિત, અસ્ત્રાથી મુંડન કરે કે લોચ કરે, સાધુવેષ ધારણ કરે, ઇસમિતિ આદિ સાધુ ધર્મને પાળે, ભિક્ષાર્થે ગૃહસ્થકુળમાં પ્રવેશે ત્યારે “પ્રતિમા પ્રતિપન્ન શ્રાવકને (મને) ભિક્ષા આપો.'' એમ બોલે. કોઈ પૂછે – “તું કોણ છે ?” કહે કે – ‘‘હું પ્રતિમા પ્રતિપન્ન શ્રાવક છું.’’ આ રીતે ૧૧-માસ સુધી કરે તે અગ્યારમી પ્રતિમા છે. - - પુસ્તકાંતરમાં વાચના - - ૪૩ (૧) દર્શન શ્રાવક, (૨) કૃતવતકમાં, (૩) કૃત સામાયિક, (૪) પૌષધોપવાસ નિત, (૫) રાત્રિભક્ત પરિજ્ઞાત, (૬) સચિત પરિજ્ઞાત, (૭) દિવા બ્રહ્મચારી રો પરિમાણકૃત, (૮) દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી-સ્નાનરહિત-કેશ રોમ નખ ન ઉતારે, (૯) આરંભ પરિજ્ઞાત-પ્રેષણ પરિજ્ઞાત, (૧૦) ઉદ્દિષ્ટભક્તવર્જક, (૧૧) શ્રમણભૂત - X - ક્વચિત્ત (૯) આરંભપરિજ્ઞાત (૧૦), પેય્યારંભ પરિજ્ઞાત અને (૧૧) ઉદ્દિષ્ટભક્તવર્જક શ્રમણભૂત કહી છે. જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી ૧૧૨૧ અધિક યોજન અંતરે જ્યોતિષુ ચક્ર ચાર - પરિભ્રમણ, ક્ષતિ - કરે છે. - x - લોકાંતથી ૧૧૧૧ યોજન બાધારહિત-અંતરે કરીને જ્યોતિષુ ચક્ર પર્યન્ત કહ્યો છે. આ વાંચનાંતર વ્યાખ્યા છે. કહ્યું છે - ૧૧૨૧ અને ૧૧૧૧ યોજન મેરુ અને અલોકની અબાધાએ જ્યોતિષુ ચક્ર ચાર સરે છે અને રહેલું છે. અધિકૃત્ વાચનામાં આ હમણાં વ્યાખ્યાન કરેલ બે આલાવા ઉલટા પણ દેખાય છે. - ૪ - ૧૧૧ વિમાન હોય છે એમ જાણીને એટલે ભગવંતે તથા બીજા કેવલીઓએ કહ્યું છે, એવું સુધર્માસ્વામીનું વચન છે. મેરુના ભૂતલથી આરંભી શિખરના ઉપરના ભાગ સુધી વિખંભ અપેક્ષાએ અંગુલાદિના ૧૧-૧૧મા ભાગે હાનિ પામતો ઉપર-ઉપર છે. અહીં એમ કહે છે – મેરુ પર્વતનો વિખંભ ભૂમિતલે ૧૦,૦૦૦ યોજન છે, ત્યાંથી એક અંગુલ ઉંચે જતા તેનો ૧૧મો ભાગ ઓછો થાય છે. એ રીતે ગણતાં ૧૧ અંગુલ ઉંચે જતા એક આંગળ ઘટે છે. આ ન્યાયે ૧૧-યોજન જતાં એક યોજન ઘટે છે. એ રીતે ૧૧,૦૦૦ યોજને ૧૦૦૦ યોજન ઘટે છે અને ૯૯૦૦૦ યોજને ૯૦૦૦ યોજન ઘટે છે. તેથી શિખરે ૧૦૦૦ યોજન વિખંભ રહે છે. ઇત્યાદિ - x - બ્રહ્મ આદિ બાર વિમાનો છે. સમવાય-૧૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૪૪ સમવાય-૧૨ 3 — * — * — સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૨૦ : બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે માસિકી ભિક્ષુપ્રતિમા, બે માસની ભિક્ષુપતિમા, ત્રણ માસની ભિક્ષુપતિમા, ચઉમાસી ભિક્ષુપતિમા, પંચમાસી ભિક્ષુ પ્રતિમા, છમાસી ભિક્ષુપતિમા, સત્તમાસી ભિક્ષુપતિમા, પહેલી સાત રાત-દિનની ભિક્ષુપતિમા, બીજી સાત રાત-દિનની ભિક્ષુપતિમા, ત્રીજી સાત રાત-દિનની ભિક્ષુપ્રતિમા, અહોરાત્રિક ભિક્ષુપતિમા, એકરાત્રિકી ભિક્ષુપ્રતિમા. - સૂત્ર-૨૧,૨૨ : [સંભોગ બાર ભેદે કહ્યો −] [૨] ઉપધિ, શ્રુત, ભક્તપાન, અંજલિપગ્રહ, દાન, નિકાસ, અભ્યુત્થાન... [૨૨] કૃતિકમકરણ, વૈયાવચકરણ, સમવસરણ, સંનિષધા, કથાપ્રબંધ. * સૂત્ર-૨૩,૨૪ ઃ [૨૩] ભાર આવવિાળું કૃતિકર્મ કહ્યું છે. [૨૪] બે અર્ધનમન, યથાજાત, દ્વાદશાવર્ત કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ [આ રીતે ૨૫-આવશ્યક થાય છે.] • સૂત્ર-૨૫ ઃ (૧) વિજયા રાજધાની લંબાઈ-પહોળાઈથી ૧૨,૦૦૦ યોજન કહી છે – (૨) રામ બલદેવ ૧૨૦૦ વર્ષનું સર્વયુ પાળીને દેવપણું પામ્યા. (૩) મેરુ પર્વતની ચૂલિકા વિષ્ફભથી મૂળમાં ૧૨-યોજન છે. (૪) જંબુદ્વીપની વેદિકા મૂળમાં વિખુંભથી ૧૨ યોજન છે. (૫) સર્વ જઘન્ય રાત્રિ બાર મુહૂર્તની છે. (૬) એ જ પ્રમાણે દિવસ પણ જાણવો. (૭) સથિસિદ્ધ મહાવિમાનથી ઉપરની સ્તૂપના અગ્ર ભાગથી ૧૨-યોજન ઉંચે જતા છાત્ પ્રભારા પૃથ્વી છે. (૮) ઈશúાભાર પૃથ્વીના બાર નામ કહા છે - (૯) ઈત્, ઈષત્ પામાર, તનુ, તનુકતર, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતંસક, લોકપ્રતિપૂરણા, લોકાગચૂલિકા. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ બાર પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકોની બાર સાગરોપમ સ્થિતિ છે.. કેટલાક અસુકુમારોની બાર પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની બાર પલ્યોપમ સ્થિતિ છે.. લાંતક કરે કેટલાક દેવોની બાર સાગરોપમ સ્થિતિ છે. જે દેવો માહેન્દ્ર, માહે ધ્વજ, કંબુ, કંબુગ્રીવ, પુંખ, સુપુંખ, મહાપુંખ, કુંડ, સુપુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત, નરેન્દ્રાવતંસક વિમાને દેવ થયેલાની સ્થિતિ બાર સાગરોપમ છે. તે દેવો બાર અર્ધમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૨,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો બાર ભવ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ થી રપ ૪૫ • વિવેચન-૨૦ થી ૨૫ : સૂણ સુગમ છે. વિશેષ - સ્થિતિ સૂત્રો પૂર્વે ૧૧ સૂત્રો કહ્યા છે. તેમાં વિશિષ્ટ સંહનનવાળા અને શ્રુતવાન્ ભિક્ષની જે પ્રતિમા-અભિગ્રહો તે ભિાપતિમા.. તેમાં એક માસથી સાત માસ સુધીની પ્રતિમા ઉત્તરોત્તર એક માસની વૃદ્ધિવાળી એક એક ભાત-પાણીની દતિ વડે વૃદ્ધિવાળી જાણવી. તથા સાત-સાત સમિદિવસની ત્રણ પ્રતિમાં છે. •x - આ ત્રણેમાં ક્રિયા વડે તફાવત છે. તે આ - આઠમી પ્રતિમામાં ચોથભક્ત તપ, પ્રામાદિની બહાર રહેવું, ઉત્તાન આસનાદિ છે. નવમી પ્રતિમામાં ઉત્કટુકાદિ આસન એ વિશેષ છે. દશમીમાં વીરાસન એ વિશેષ છે. એક અહોસગિકી અગ્યારમીમાં છભક્ત તપ છે. બારમી એકસગિકીમાં અટ્ટમભકત તપ, છેલી રાત્રિએ હાથ લાંબા રાખી, બે પગ ભેગા રાખી, કાયાને કંઈક નમાવી, નિર્નિમેષ રહેવું. સE - એકીભૂત સમાન સમાચારવાળા સાધુનું ભોજન તે સંભોગ. તે ઉપધિ આદિ લક્ષણ વિષય ભેદથી બાર પ્રકારે છે - X - તેમાં ૩ય - વસ્ત્ર, પાત્રાદિ તે સાંભોગિક સાધુ બીજ સાંભોગિક સાથે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષરહિત વિશુદ્ધને ગ્રહણ કરે તો શુદ્ધ અને અશુદ્ધ ગ્રહે કે પ્રેરે તો પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. આ રીતે ત્રણ વખત સુધી પ્રાયશ્ચિત્ત લે તો સંભોગને લાયક છે, ચોથી વખતે પ્રાયશ્ચિત્ત લેવા છતાં વિસંભોગને યોગ્ય જ છે. વળી વિસંભોગિક સાથે કે પાર્થસ્થાદિ સાથે અથવા સાધ્વી સાથે રહીને નિકારણ શુદ્ધ કે અશુદ્ધ ઉપધિ ગ્રહણ કરે કે બીજાને પ્રેરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. તો પણ ત્રણવાર પછી અસંભોગ્ય થાય. એ રીતે ઉપધિનું પરિકર્મ કે પરિભોગકર્તા માટે જાણવું. કહ્યું છે કે ત્રણ વખત આલોચના કરે તેનું પ્રાયશ્ચિત થાય, પછી તો તે અસંભોગ્ય જ થાય છે. સાંભોગિક સાધુ અન્ય સાંભોગિક સાધુ કૃત ભણવા આવે ત્યારે વિધિપૂર્વક વાયના, પૃચ્છનાદિ કરે તો તે શુદ્ધ છે, પણ તે અવિધિથી ઉપસંપન્ન થયો હોય અથવા અનુપસંપન્ન હોય, પાસત્યો કે સ્ત્રી હોય, તેને વાચનાદિ આપે તો તે તેજ પ્રમાણે ત્રણ વાર પછી અસંભોગ્ય થાય. ભક્ત-પાનના વિષયમાં ઉપધિ પ્રમાણે જાણવું. વિશેષ એ- ત્યાં પરિકર્મ અને પરિભોગ કહ્યા, અહીં ભોજન અને દાન કહેવા. અંજલિ પ્રગ્રહ - X-X • હાથ જોડવા, અર્થાત્ વંદનાદિ. સાંભોગિક કે અન્ય સાંભોગિક સંવિગ્નને વંદન, અંજલિ જોડવી, ક્ષમા શ્રમણને નમસ્કાર એમ બોલે, આલોચના-સૂત્રાર્થ નિમિતે નિષધા કરે તે શુદ્ધ પણ પાર્થસ્થાદિને કરે તો ઉપર મુજબ સંભોગ્ય-વિસંભોગ્ય જાણવા. દાન-સાંભોગિક પોતાના સાંભોગિકને શિષ્ય-ગણ સોપે અથવા શિષ્યગણને વઆદિ ઉપગ્રહમાં અસમર્થ હોય તો સોપે. તો તે શુદ્ધ છે. પણ નિકારણ વિસંભોગિક કે પાસસ્થા કે સાધ્વીને સોપે તો પૂર્વવતુ જાણવો. નિકાચન-છંદન કે નિમંત્રણ, તેમાં શય્યા, ઉપધિ, આહાર વડે તથા ૪૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શિષ્યગણપ્રદાન અને સ્વાધ્યાય વડે સાંભોગિક અન્ય સાંભોગિકને નિમંત્રણ કરે તો શુદ્ધ છે. શેષ સર્વે પૂર્વવત્ જાણવું. અભ્યસ્થાન-આસન ત્યાગરૂપ, તે બીજું સંભોગ-અસંભોગ સ્થાન છે. તેમાં પાસત્યાદિ સામે જો પોતે અભ્યથાન કરે તો અસંભોગ્ય. અભ્યત્થાનના ઉપલક્ષણથી પ્રાઘર્ણક કે ગ્લાનાદિ અવસ્થામાં - હું તમારી શું વિશ્રામણાદિ કરે ? એ રીતે પ્રસ્ત સ્વરૂપ કિંકરપણું કરે તથા પાસ્યાદિનો ધર્મ જોઈ સ્વધર્મથી ચુત થાય તો ફરીથી સ્વધર્મમાં જ સ્થાપવો તથા અવિભક્ત-અભેદપણાને કરતો સાધુ અશુદ્ધ અને અસંભોગ્ય થાય છે. પરંતુ આ સર્વે આગમાનુસાર કરે તો તે શુદ્ધ અને સંભોગ્ય જાણવો. કૃતિકર્મ-વંદન, તેને કરવું. તે વિધિથી કરે તો શુદ્ધ અન્યથા અસંભોગ્ય. તેનો વિધિ આ છે - જે સાધુ વાયુ વડે સ્તબ્ધ શરીરી હોવાથી ઉઠવા વગેરેમાં અશક્ત હોય, તે અખલિતાદિ ગુણયુક્ત એવા સૂત્રનો જ માત્ર ઉચ્ચાર કરે, આવર્તશિરોનમનાદિ જે શક્તિ હોય તે કરે. આ રીતે અશઠ પ્રવૃત્તિ કરવી એ જ વંદનવિધિ છે. વૈયાવૃત્યકરણ-આહાર-ઉપધિ દાનાદિથી, માતૃ માટે માત્રક આપવા વગેરેશી, અધિકરણ દોષના ઉપશમનથી, સહાયદાત કે ટેકો આપવો છે. આ વિષયમાં સંભોગઅસંભોગ થાય છે. સમોસરણ-જિનેશ્વરનું સ્નાત્ર, સ્થનું અનુગમન આદિમાં ઘણાં સાધુનું એકઠું થવું તે સમોસરણ. ફોનને આશ્રીને અહીં સર્વ સાધુને સાધારણ અવગ્રહ હોય, વસતિને આશ્રીને સાધારણ-અસાધારણ બંને હોય. એ રીતે ઉપલક્ષણથી બીજા પણ અવગ્રહો જાણવા. તે અનેક છે – વર્ષાવગ્રહ, ઋતુબદ્ધાવગ્રહ, વૃદ્ધવાસાવગ્રહ. આ દરેકના સાધારણ અને પ્રત્યેકાવગ્રહ બે ભેદ છે. તેમાં જે ક્ષેત્ર વર્ણાકભાદિ માટે એકસાથે ભિન્ન ગચ્છવાળા બે વગેરે સાધુ અનુજ્ઞાથી ગ્રહણ કરે તે સાધારણ, પણ જે મનો કેટલાક સાધુઓએ અનુજ્ઞા લઈ આશ્રય કર્યો તે પ્રત્યેક. આ રીતે અવગ્રહમાં હિંસા અને અક્ષય એવા શિષ્યરૂપ સયિત કે વાદિ અચિતને ગ્રહણ કરે કે અનાભોગે ગૃહિતને પરત ન કરે તે સમનોજ્ઞ-સામનોજ્ઞ કહેવાય. તથા પ્રાયશ્ચિત્તવાળા-અસંભોગ્ય થાય. પાર્થસ્થાદિમાં ફોમ નાનું હોય તો ત્યાગ કરે, મોટું હોય તો ત્યાં રહી શકે અને સચિત શિષ્યાદિને ગ્રહણ કરે, તો પ્રાયશ્ચિત્તવાળા થતાં નથી.- ૪ - સાિપધા-આસન વિશેષ. તે સંભોગ-અસંભોગનું કારણ થાય. તે આ રીતે - સંનિષધામત આચાર્ય નિષઘાત સાંભોગિક આચાર્ય સાથે શ્રુતપરિવર્તન કરે છે શુદ્ધ પણ અમનોજ્ઞ-પાસત્યાદિ સાધ્વી કે ગૃહસ્થ સાથે કરે તો પ્રાયશ્ચિત્તી થાય. તથા અક્ષનિષધા વિના અનુયોગ કરે કે સાંભળે તો પ્રાયશ્ચિત્ત (શિષ્ય) આસને બેસીને સૂત્રાર્થ પૂછે કે અતિચાર આલોવે તો પ્રાયશ્ચિતી થાય. કથા-વાદાદિ પાંચ પ્રકારે, તેનું જે કરવું તે કથા પ્રબંધન. તેમાં સંભોગઅસંભોગ થાય છે. પાંચ પ્રકારે વાદ આ પ્રમાણે - (૧) કોઈ મતનો સ્વીકાર કરીને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ થી ૨૫ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે મતને સિદ્ધ કQો, તે છલાતિ રહિત સત્યાનું અન્વેષણ કરનાર વાદ. (૨) તે જ વાદ છળતતિ નિકાહરૂપે હોય તો જલ્પ, (૩) બે પક્ષમાંથી એક પાને ગ્રહણ કર્યા હાજર હોય અને બીજા પક્ષને ગ્રહણ કર્યાં હાજર ન હોય તો વિતંડા, (૪) ચોથી પ્રકીર્ણકયા છે તે ઉત્સર્ગ કે દ્રવ્યાપ્તિક નય કથા છે, (૫) વિદાય કયા - અપવાદ માર્ગ કે પાયિ નયની છે. પહેલી ત્રણ કયા સાધી વિના કરવી અન્યથા પ્રાયશ્ચિત. ઇત્યાદિ • x • તે બધાંનો વિસ્તારાર્ય નિશીય ભાષ્યથી જાણવો. દ્વાદશાવર્ત કૃતિકર્મ-વંદનક કહ્યું. આ દ્વાદશાવતનો જ અનુવાદ કરતા બીજા તેની સમાન ધર્મવાળા વંદનોને કહેવાનું જણાવે છે - અવનતિ - મસ્તક નમાવવું તે. જેમાં બે વાર અવનત હોય તે દ્વયવનત કહેવાય. (૧) ઈચ્છામિ ખમાસમણો બોલતા અવગ્રહ અનુજ્ઞા લેવા માટે નમન કરે. (૨) એ રીતે બીજી વખત અવગ્રહ અનુજ્ઞા માટે નમન કરે, થયા બra * શ્રમણ ભવન લક્ષણ જ મને અને યોનિ તિક્રમણ લક્ષણને આશ્રીને. તેમાં જોહરણ, મુખવીકા, ચોલપટ્ટ વડે જ સાધુ થયો હતો. બે હાથને જોડીને જ યોનિમાંથી નીકળ્યો હતો. તેથી આવા પ્રકારે જ વાંદે. અથવા આટલી વસ્તુ વિના જમ ન થાય તેથી તે યાજાત કહેવાય છે. ત્તિf • વંદનક, તે બાર આવર્તવાળું છે - x - જે વિશિષ્ટ પ્રકારે કાયોટારૂપ છે, સાધુજનમાં પ્રસિદ્ધ છે. afrt - ચાર શિર [નમન) છે જેમાં છે. પહેલા પ્રવેશ કરે ત્યારે ક્ષામણાકાલે શિણ અને આચાર્ય સંબંધી બે, ફરી નીકળીને પ્રવેશ કરે ત્યારે પણ તે જ બે એમ ચાર શિરોનમન. તથા-ત્રણ ગુપ્તિથી ગુપ્ત પાઠાંતસ્થી ત્રણ શ્રદ્ધા વડે, સુપર - જેમાં બે પ્રવેશ છે તે. (૧) અવગ્રહની અનુજ્ઞા લઈ પ્રવેશે (૨) ફરી પ્રવેશે ત્યારે. એક વખત નિક્રમણ છે. જે અવગ્રહ થકી ‘આવસહી' કહીને બહાર નીકળે. બીજી વખતનો વંદનમાં બહાર નીકળવાનું નથી, પગમાં પડીને જ સૂત્ર સમાપ્ત કરવાનું છે. વિજયા રાજઘાની-જંબદ્વીપમાં વિજય નામે પૂર્વદ્વારાધિપતિ, એક પલ્યોપમાં સ્થિતિક દેવ છે, તેની વિજયા રાજધાની અસંખ્યાતા દ્વીપ પછી આવતા જંબૂદ્વીપમાં છે... રામ, નવમો બલદેવ, પાંચમા કો દેવત્વ પામ્યા... સર્વ જઘન્ય સબિ તે ઉત્તરાયણના છેલ્લા અહોરમની સત્રિ, તે બાર મુહર્ત એટલે ચોવીશ ઘડી છે... એ પ્રમાણે દિવસ પણ સર્વ જઘન્ય બાર મુહૂર્ત છે, તે દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે. માહેન્દ્ર, માહેન્દ્રધ્વજ આદિ તેર નામ વિમાનોના છે. સમવાય-૧૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૧૩ છે. -ર૬ - કિયા સ્થાનો તેમ કહ્યા છે - અદિંડ, અનદિંડ, હિંસાદડ, અકસ્માતઈડ, દષ્ટિવિપયમિ દંડ, મૃષાવાદ પ્રત્યયિક, અદત્તાદન પ્રત્યયિક, આધ્યાત્મિક, માન પ્રત્યયિક, મિત્રદ્વેષ પ્રત્યયિક, માયા પ્રત્યયિક, લોભ પ્રત્યચિક અને તેમનું ઈયપથિક [ક્રિયા સ્થાન સૌધર્મ-ઈશાન કયે વેર વિમાન પdટો છે. સૌધમવિર્તક વિમાન ધ તેરસ યોજન લાંબ-પહોઈ છે.. એ રીતે ઈશાનાવર્તક પણ જાણવું.. જલચર પંચેન્દ્રિય તિચિયોનિક જીવોની જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ અતિરસ લાખ છે.. પ્રાણાયુ પૂર્વમાં તે વસ્તુ છે.. ગર્ભ બુકાંતિક પંચેનિદ્રય તિચિ યોનિવાળાને પ્રયોગ તેર ભેદે કહ્યો છે, તે આ સત્ય મનપયોગ, મૃણા મનપયોગ, સત્ય-મૃષામનપયોગ, અસત્યા મૃષામનાપયોગ, સત્ય વચનપયોગ, મૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપયોગ, અસત્યામૃષા વચનપયોગ, ઔદારિક શરીર કાયપયોગ, ઔદકિમિક કાયાપયોગ, વૈક્રિય શરીર કાપયોગ, વૈક્રિય-મિત્ર કાયપયોગ, કામણશરીર કાયપયોગ... સૂર્યમંડલ એકસોજનમાંથી યોજનના એકસઠીયા તેર ભાગ ઓછું કરીએ તેટલું છે. આ રતનપભા પૃuીમાં કેટલાક નારકોની સ્થિતિ -પલ્યોપમની છે. પાંચમી પૃવીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૧૩-સાગરોપમ છે. કેટલાક અસુર કુમાર દેવોની સ્થિતિ ૧૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કયે કેટલાંક દેવોની સ્થિતિ ૧૩-પલ્યોપમ છે.. લાંતક કયે કેટલાક દેવોની સ્થિતિ ૧૩-સાગરોપમ છે. જે દેવો વજ, સુવઇ, વજાતd, વજાભ, વજકાંત, વજવણ, વજલેશ્ય, વરૂપ, વજ શૃંગ, વજસૃષ્ટ, વજકૂટ, જોરાવર્તસક, વઈર, વઈરાd, વઈરપ્રભ, વઈકાંત, વઈરવણ, વઈરલેય વઈરરૂપ વઈરશૃંગ, વઈરસૃષ્ટ, વઈસ્કૂટ, વઈરોવરાવવંસક, લોક, લોકાd, લોકપભ, લોકકાંત, લોકવણ, લોકવેશ્ય, લોકરૂપ, લોકશૃંગ, લોકસૃષ્ટ, લોકજૂટ લોકોનરાવર્તક વિમાનમાં દેવપણે થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમ છે. તે દેવો તેર દરમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશiાસ લે છે, તે દેવોને s,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિવિક જીવો તેર મવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન ૨૬ ; તેરમાં સ્થાન વિશે કંઈક કહે છે - સ્થિતિ સૂત્રો પૂર્વે અહીં ૮ સૂત્રો છે. તેમાં #ા - કિયા - કર્મબંઘના કારણભૂત ચેટ, તેના સ્થાનો-ભેદો કહે છે -(૧) અર્થ - શરીર, સ્વજન, ધર્માદિ પ્રયોજન માટે • ત્રણ સ્થાવર હિંસા, તે અર્ય દંડ, (૨) તેનાથી વિપરીત તે અનર્થદંડ, (3) હિંસાને આશ્રીને - આ વૈરીઓએ મારી હિંસા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરેલી - કરે છે કે કરશે એમ ધારીને જે દંડ-વિનાશ, તે હિંસાડ. (૪) અકસ્માત-ધાર્યા વિના અન્યના વધ માટે પ્રવૃત્તિ કરી, અન્યનો વધ થઈ જવો તે અકસ્માતદંડ, (૫) દષ્ટિ-બુદ્ધિનું •x • વિપર્યાસપણું તે દૃષ્ટિ વિપર્યાસિકામતિભ્રમથી જે દંડ-પ્રાણિવઘ તે દષ્ટિવિપયસિ દંડ, એટલે - મિત્રાદિને અમિત્રાદિની બુદ્ધિથી હણવો. (૬) પોતાને માટે - બીજા માટે કે ઉભયને માટે અસત્ય વયત, તે જ હિંસાનું કારણ મૃષાવાદ પ્રચય. () એ પ્રમાણે અદત્તાદાન પ્રત્યય પણ કહેવું. (૮) મનમાં થયેલ આયાત્મિક બાહ્ય નિમિતની અપેક્ષા વિના શોકાદિથી ઉત્પન્ન, (૯) માન પ્રત્યય-જાત્યાદિ મદ હેતુક... (૧૦) મિત્ર હેષ પ્રત્યય-માતા, પિતાદિના અય અપરાધ છતાં મોટો દંડ કરવો. (૧૧) માયાપચય-માયાને આશ્રીને, (૧૨) એ જ પ્રમાણે લોભપ્રત્યય, તયા (૧૩) ઐયપિયિક-કેવલ યોગ પ્રત્યય કર્મબંધ, સાતા વેદનીય બંધક. | વિમાનના ઉપર-નીચે રહેલા પ્રસ્તટ તેર છે... સૌધર્મ દેવલોક અર્ધચંદ્રાકાર છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, દક્ષિણ-ઉત્તર પહોળો છે, તેના મધ્યે તેરમાં પાથડામાં શકના આવાયભૂત વિમાન છે, તે સૌધર્મ અવતંસક એટલે મુગટની જેમ પ્રધાન હોવાથી સૌઘમવતંક એ નામ સાર્થક છે, તે વિમાન અગિયોદશ અર્થાત્ સાડા બાર લાખ રોજન આયામ-વિઠંભવાળું છે. જાતિ-જલચર પંચેન્દ્રિય તિર્યગતિમાં કુલકોટિ યોનિ પ્રમુખ એટલે ઉત્પત્તિસ્થાનમાં થયેલ તે સાડા બાર લાખ કુલકોટિ છે... જેમાં પ્રાણીનું આયુ વિઘાન ભેદસહિત કહ્યું છે, તે પ્રાણાયુ નામે બારમું પૂર્વ, તેમાં તેર વસ્તુ-અધ્યયનવ વિભાગો છે... ગર્ભ-ગભશિયમાં જેની ઉત્પત્તિ હોય તે ગર્ભવ્યુત્ક્રાંતિક, એવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મન-વચન-કાયાનો વ્યાપાર તે પ્રયોગ. તે ૧૩ ભેદે છે. કુલ ૧૫પ્રયોગમાં આહારક, આહારકમિશ્ર એ બે કાય પ્રયોગ તિર્યંચોને હોતા નથી, તે સંયમીને જ સંભવે છે, સંયમ સંવત મનુષ્યોને જ હોય, તિર્યંચોને નહીં. તે ૧૩ છે. તેમાં મનના-૪, વયતના-૪, ઔદારિકાદિ કાયપયોગ-પ છે, સૂર્યમંડલ-સૂર્યવિમાનનો વૃત ભાગ, તેનું એક યોજન, તે સૂરમંડલ યોજન. એક યોજનના ૬૧-ભાગ કરવા. તેમાંથી ૧૩-ભાગ ન્યૂન એટલે ૪૮ ભાગ, એમ એકસઠીયા અડતાલીશ ભાણ સૂર્યમંડલ છે. વજાદિ-૧૨, વઈરસદિ-૧૧, લોક-૧૧ એમ-૩૪ વિમાનો કહ્યા. [ સમવાય-૧૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૐ સમવાય-૧૪ છે. ર૩ - * - * - ચૌદ ભૂતગ્રામો કહ્યા છે - સૂક્ષ્મ પિયપ્તિા, સૂમ પ્રયતા, ભાદર અરયતા, ભાદર તા, બેઈન્દ્રિય અપયા/તા, બેઈનિજ્ય હસતા, તેઈકિયા અપયfપ્તા, તેઈન્દ્રિય પયા , ચઉરિન્દ્રિય અપર્યાપ્તા, ચઉરિન્દ્રિય પયક્તિા, પંચેન્દ્રિય અસંજ્ઞી અપાતા, પંચેન્દ્રિય અસંજ્ઞી પયક્તિા, પંચેન્દ્રિય સંજ્ઞા અપચતા, પંચેન્દ્રિય સંજ્ઞી ઇયતા... પૂર્વો ચૌદ કહ્યા છે • સૂત્ર-૨૮ થી ૩૦ : [૨૮] ઉત્પાદ, ગારીય, વીર્યપવાદ, અસ્તિનાસિરપવાદ, જ્ઞાનપવાદ, - [૨૯] સત્યપવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપવાદ, [30] વિઘાનુપવાદ, અવંધ્યવાદ, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, બિંદુસારપૂર્વ સૂત્ર-૩૧ : અગાણીય પૂર્વની ચૌદ વસ્તુ છે. શ્રમણ ભગવંત મહાવીરની ૧૪,ooo શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી... કમવિશોધિ માણાને આવીને ચૌદ અવસ્થાનો કહNI - મિથ્યાષ્ટિ, સાસ્વાદનસમ્યગૃષ્ટિ, સમ્યગૃમિથ્યાર્દષ્ટિ, અવિરતસમ્ય દૈષ્ટિ, વિરાવિરત, પ્રમuસંયત, અપમતસંયત, નિવૃત્તિબાદર, અનિવૃતિભાદર સૂક્ષ્મ-સંપાય ઉપશામક કે સંપક, ઉપશાંતમોહ, allણમોહ, સયોગીકેવલી અને અયોગીડેવલી. ભરત અને ઐવતની જીવાનો આયામ ૧, ૪૭૧ યોજન તથા એક યોજનના ૬/૧૯ ભાગ છે. એક એક ચાતુરત ચકવતને ચૌદ રતનો હોય - સી, સેનાપતિ, ગાયાપતિ, પુરોહિત, વકી, , હસ્તિ [એ સાત અને ખગ્ન, દંડ, ચ, છમ, ચર્મ, મણિ, કાકણી (એ સાત]... જંબૂદ્વીપમાં ચૌદ મહાનદી પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને મળે છે. તે – ગંગા, સિંધુ, સંહિતા, રોહિતાશા, હરી, હરીકાંતા, સીતા, સીતોદા, નસ્કતા, નારીકાંતા, સુવર્ણકૂલા, ચકૂલા, તા કતવતી. - આ તપમાં પ્રસરીમાં કેટલાક નાકીની સ્થિતિ ૧૪-પલ્યોપમ છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નાકીની ચૌદ સાગરોપમ સ્થિતિ છે... કેટલાક અસુકુમારોની ચૌદ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કયે કેટલાક દેવોની ચૌદ પલ્યોપમ સ્થિતિ છે.. લાંતક કલે દેવોની ઉત્કૃષ્ટ ૧૪-સાગરોપમ સ્થિતિ છે. મહામુક કલ્થ દેવોની જઘન્યસ્થિતિ ૧૪ન્સાગરોપમ છે.. જે દેવો શ્રીકાંત શ્રીમહિત, શ્રીસૌમનસ, alcક, કાપિઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત મહેન્દ્રોત્તરddયક વિમાને થયેલ દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪-સાગરોપમ છે. તે દેવે ચૌદ અમાસે અન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તે દેવોને ૧૪,૦૦૦ વર્ષે હારા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૪ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધમુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. [8/4] Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૨૭ થી ૩૧ • વિવેચન-૨૭ થી ૩૧ - ચૌદ સ્થાન સુબોધ છે. વિશેષ - સ્થિતિ સૂત્રો પૂર્વે ૮ સૂત્રો છે. તેમાં ચૌદ ભૂતગ્રામો છે, ભૂત-જીવો, ગ્રામ-સમૂહ. તેમાં (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયમાં વર્તવાપણાથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો, અપયર્તિા-પર્યાપ્ત નામ કર્મોદયથી પોતાની પર્યાપ્તિ અપરિપૂર્ણ હોય તેવા. (૨) એ રીતે પરિપૂર્ણ સ્વકીય પતિવાળા તે પતિા . (૩,૪) બાદર નામ કમોંદયથી પૃથ્વી આદિ. - તે પણ પર્યાપ્ત-અપર્યાપ્ત બે ભેદે જાણવા. આ પ્રમાણે બેઈન્દ્રિયાદિ જાણવા. પંચેન્દ્રિય બે ભેદે-સંજ્ઞી, અસંજ્ઞી-મન:પર્યાતિથી. ત્રણ ગાયામાં ચૌદ પૂર્વો કહ્યા. તેમાં (૧) ઉત્પાદપૂર્વ-ઉત્પત્તિને આશ્રીને દ્રવ્યપયયિોની પ્રરૂપણા છે. (૨) તે દ્રવ્યાદિના જ અગ્ર-પરિણામને આશ્રીને તેની પ્રરૂપણા છે તે અગાણીય પૂd. (3) જેમાં જીવાદિનું વીર્ય કહ્યું છે તે વીર્યપવાદ. (૪) જે વસ્તુ જે પ્રકારે લોકમાં છે અને નથી, તે પ્રમાણે જેમાં કહી છે તે અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ. (૫) જેમાં મત્યાદિ જ્ઞાન તેના સ્વરૂપ અને ભેદો સહિત કહ્યું છે તે જ્ઞાનપ્રવાદ પૂર્વ. (૬) જેમાં સત્ય-સંયમ અથવા સત્ય વચન સભેદ, સંપતિપક્ષ કહેવાયેલ છે, તે સત્યપ્રવાદ. (૩) જેમાં આત્મા-જીવો અનેક નયો વડે કહ્યા છે, તે આત્મપ્રવાદ પૂર્વ છે. (૮) જેમાં જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યા છે, તે કર્મપ્રવાદ પૂર્વ. (૯) જેમાં પ્રત્યાખ્યાન સ્વરૂપ વર્ણવેલ છે, તે પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) જેમાં અનેક પ્રકારે વિધાના અતિશયો વર્ણવ્યા છે, તે વિધાનુપવાદ પૂર્વ, (૧૧) જેમાં સમ્યગુજ્ઞાનાદિ અવંધ્ય-સફળ વર્ણવ્યા છે તે અવંધ્ય પૂર્વ, (૧૨) જેમાં પ્રાણ-જીવ અને આયુષ્ય અનેક પ્રકારે વર્ણવ્યું છે તે પ્રાણાયુ પૂર્વ, (૧૩) જેમાં વિશાળ એવી કાયિકી આદિ કિયા ભેદ સહિત કહી છે, તે ક્રિયાવિશાલપૂર્વ. (૧૪) • x • લોકના સારભૂત-સર્વોત્તમ જે છે તે લોકબિંદુસાર પૂર્વ બીજા પૂર્વની વસ્તુ-વિભાગ વિશેષ, તે ચૌદ મૂલ વસ્તુ છે, પણ ચૂલાવસ્તુ બાર છે.. સહસો જે તે સાહસૂય.. કર્મવિશોધિ માર્ગણાને એટલે જ્ઞાનાવરણાદિ કર્મ વિશુદ્ધિની, ગવેષણાને આશ્રીને જીવના ચૌદ ગુણસ્થાનકો કહા - (૧) જેની દષ્ટિ મિથ્યા-વિપરીત હોય તે મિથ્યાર્દષ્ટિ અર્થાત્ જેને ઉદયમાં આવેલું અમુક પ્રકારનું મિથ્યાત્વ મોહનીય હોય છે. (૨) તવશ્રદ્ધાના રસના આસ્વાદ સહિત હોય તે સાસ્વાદન છે. * * * પરિત્યક્ત સમ્યકત્વના ઉત્તકાલે છ આવલિકા તેનો સ્વાદ રહે છે. કહ્યું છે - ઉપશમ સમ્યકત્વથી પડીને મિથ્યાત્વ ન પામેલ વચ્ચે છ આવલિકા સુધી સાસ્વાદના સમ્યકત્વ હોય. આવા આસ્વાદસહિત જે સમ્યગદૈષ્ટિ તે સારવાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. (3) જેની સમ્યક્ અને મિથ્યા દષ્ટિ છે તે સમિથ્યાદષ્ટિ છે, અર્થાત્ ઉદિત દર્શન મોહનીય વિશેષ.. (૪) અવિરતિ સમ્યગુદૈષ્ટિ-દેશ વિરતિ હિત.. (૫) વિરતાવિરત-દેશવિરત અર્થાત્ શ્રાવક. (૬) પ્રમત્ત સંયત - કંઈક પ્રમાદી સર્વવિત. (૩) અપમત સંયત સર્વ પ્રમાદરહિત પર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સાધુ. (૮) ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણિને પામેલ જીવ કે જેના દર્શનસપ્તક ક્ષીણ કે ઉપશાંત થયા હોય તે નિવૃત્તિ બાદર કહેવાય તેમાં નિવૃત્તિ - જે ગુણસ્થાનકે સમકાલ પ્રતિપન્ન જીવોનો અધ્યવસાય ભેદ, તપ્રધાન બાદર સમ્પરાય તે નિવૃત્તિ બાદર કહેવાય છે. (૯) અનિવૃત્તિ બાદર-કપાય અટક ખપાવવાના આરંભથી, નપુંસક વેદના ઉપશમનના આરંભથી લઈને બાદ લોભના ખંડને ખપાવે-ઉપદમાવે ત્યાં સુધી હોય છે... (૧૦) સૂમ સંપરાય-સંજવલન લોભનો અસંખ્યાતમો શરૂપ, જે કષાય તે સૂમ સંપરામ-લોભાનુવેદ, તે બે પ્રકારે છે – ઉપશમક અર્થાત્ ઉપશમ શ્રેણિને પામેલો, ક્ષપક-ક્ષપક શ્રેણિને પામેલો. (૧૧) જેનું મોહનીય કર્મ સર્વથા ઉદયાવસ્થાને પામેલ નથી તે ઉપશાંત મોહ એટલે ઉપશમ વીતરાગ, આ ઉપશ્રમ શ્રેણીની સમાપ્તિ વખતે અંતર્મુહર્ત સુધી હોય, પછી અવશ્ય ત્યાંથી પડે જ.. (૧૨) જેનો મોહ સર્વથા ક્ષીણ થયો છે, એટલે સત્તામાં રહ્યો નથી તે ક્ષીણ મોહ- ક્ષય વીતરાગ. આ પણ અંતમુહૂર્ત જ હોય.. (૧૩) સયોગીકેવલી-મન વગેરે વ્યાપારવાનુ કેવલજ્ઞાની... (૧૪) અયોગી કેવલી-મન વગેરે યોગને રુંધનાર, શૈલેશી કરણ પામેલા, માત્ર પાંચ હૂસ્વાક્ષર ઉચ્ચાર કાળ સુધી રહેનાર-ગુણસ્થાન. ભરત અને રવતની જીવા. અહીં ભરત-ઐરવત એ બે ક્ષેત્ર પ્રત્યંચા ચડાવેલા ધનુષને આકારે છે, તેથી તેમની જીવા હોય. તેમાં હિમવંતની દક્ષિણ તરફની આંતરારહિત પ્રદેશની જે શ્રેણિ તે ભરતની જીવા છે અને શિખરી પર્વતની ઉત્તર તરફની જે આંતરરહિત પ્રદેશની શ્રેણિ તે ઐરવતની જીવા છે.. જે પૃથ્વીને વિશે ચાર અંત છે તે ચતુરંત ભૂમિ, તેને વિશે વામીપણે થયેલા તે ચાતુરંત કહેવાય. એવા તે ચકવત. રનો-પોતપોતાની જાતિમાં ઉત્કૃષ્ટપણાને પામેલ વસ્તુ. • x • તેમાં - ગૃહપતિ-કોઠારી, પુરોહિત-શાંતિકમદિ કરનાર, વધેકિ-રથાદિ બનાવનાર, મણિ-પૃથ્વી પરિણામ, કાકિણી-સુવર્ણમય એરણના સંસ્થાનવાળી. આ ચૌદ રત્નોમાં પહેલા સાત પંચેન્દ્રિય, બીજા સાત એકેન્દ્રિય છે. શ્રીકાંત આદિ આઠ વિમાનોના નામો છે. સમવાય-૧૪-ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૩૨ થી ૩૪ સમવાય-૧૫ — * — * ૫૩ • સૂત્ર-૩૨ થી ૩૪ ઃ [૩૨] પંદર પરમાધાર્મિક કહ્યા – [૩૩] અંબ, અંબરિશ, શ્યામ, શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ. [૩૪] અસિપત્ર, ધનુ, કુંભ, વાલુક, વૈતરણી, ખરવર, મહાઘોષ [આ પંદર પરમાધામી છે. • સૂત્ર-૩૫ થી ૩૭ : - રહંત નમિ ૧૫-ધનુષ ઉંચા હતા.. ધ્રુવ રાહુ કૃષ્ણપક્ષની એકમથી રોજ ચંદ્રની લેશ્યાનો પંદરમો-પંદરમો ભાગ આવરીને રહે છે, તે આ રીતે એકમે પહેલો પંદરમો ભાગ, બીજે બે ભાગ, ત્રીજે ત્રણ ભાગ, ચોથે ચાર ભાગ, પાંચમે પાંચ ભાગ, છકે છ ભાગ, સાતમે સાત ભાગ, આઠમે આઠ ભાગ, નોમ નવ ભાગ, દશમે દશ ભાગ, અગ્યારશે ૧૧-ભાગ, બારશે ૧૨-ભાગ, તેરશે ૧૩ભાગ, ચૌદશે ૧૪-ભાગ, મારો ૧૫-ભાગ આવરીને રહે છે.. તથા શુકલપક્ષમાં તેજ ભાગોને દેખાડતો દેખાડતો રહે છે. તે આ — એકમે પહેલો ભાગ ચાવત્ પૂનમે પંદરે ભાગ.. છ નક્ષત્રો ૧૫-મુહૂર્તવાળા છે— [૩૬] શતભિષા, ભારણી, આર્ય, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છ. [૩૭] ચૈત્ર અને આસો માસમાં ૧૫ મુહૂર્ત્તવાળો દિવસ હોય છે, એ રીતે જ ૧૫-મુહૂર્તવાળી રાત્રિ હોય છે. વિધાનુપ્રવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે. મનુષ્યને ૧૫-ભેદે પ્રયોગ કહ્યા – સત્ય મનપયોગ, મૃષા મનપયોગ, સત્યમૃષા મનપયોગ, અસત્યાકૃપા મનપયોગ, સત્ય વચનપયોગ, પૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપ્રયોગ, અસત્યામૃત્તા વચનપયોગ, ઔદાકિશરીર કાયપયોગ, ઔદાકિમિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાપયોગ, વૈક્રિયમિશ્ર શરીસ્કાય પ્રયોગ, આહારક શરીર કાયપયોગ, આહાકમિશ્ન શરીર કાયપયોગ, કાણશરીર કાયયોગ. આ રત્નપભા પૃથ્વીમાં કેટલાંક નારકોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે.. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. મહાશુક્ર કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે. જે દેવો નંદ, સુનંદ, નંદાવર્તી, નંદપ્રભ, નંદકાંત, નંદવર્ણ, નંદàશ્ય, નંદધ્વજ, નંદશ્રૃંગ, નંદસૃષ્ટ, નંદકૂટ, નંદોતરાવતંસક વિમાને દેવ થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-સાગરોપમ છે. તે દેવો પંદર અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૫,૦૦૦ વર્ષે આહારેછા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૫-ભવ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૩૨ થી ૩૭ : આ ૧૫-મું સ્થાન સુગમ છે, તો પણ કંઈક લખાય છે - અહીં સ્થિતિસૂત્રો સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પૂર્વે સાત સૂત્રો છે. તેમાં પરમ એવા અધાર્મિક-સંક્લિષ્ટ પરિણામવાળા હોવાથી પરમાધાર્મિક-અસુર વિશેષ છે. તેઓ ત્રણ નાકીમાં નારકોની કદર્થના કરે છે. તેમના નામો બે ગાયામાં કહે છે, તેના ૧૫-ભેદો છે. (૧) અંબ - જે પરમાધાર્મિક દેવ નાસ્કોને હણે છે, પાડે છે, બાંધે છે, ઉપાડીને આકાશમાં ફેંકે છે, તે અંબ કહેવાય છે... (૨) અંબરિસ-જે નારકોને અંબે હણ્યા, તેના શસ્ત્રથી કકડા કરીને કડાઈમાં ભુંજવા યોગ્ય કરે છે.. (૩) શામ-જે દોરડા અને હાથના પ્રહારાદિ વડે શાતન-પાતનાદિ કરે છે અને વર્ણથી કાળો હોવાથી શ્યામ કહ્યો છે... (૪) શબલ-પરમાધામી, આંતરડા-ચરબી-કાળજુ આદિ ઉખેડી નાંખે છે, વર્ણ વડે પણ શબલ છે. (૫) રુદ્ર-શક્તિ, ભાલાદિમાં નારકોને પરોવે છે, તે રૌદ્ર હોવાથી રુદ્ર કહ્યો.. (૬) ઉપરુદ્ર-નારકોના અંગોપાંગને ભાંગી નાંખે છે, તે અતિ રૌદ્ર હોવાથી ઉપરુદ્ર કહેવાય છે.. (૭) કાલ-જે કડાઈ આદિમાં નાસ્કોને રાંધે છે, વર્ણ વડે કાળો છે તે.. (૮) મહાકાલ-તે નારકોના ચીકણા માંસના કકડા કરીને તેને જ ખવડાવે છે, વર્ણથી અતિ કાળો હોય છે. ૫૪ (૯) અસિપત્ર-ખડ્ગના આકારવાળા પાંદડાઓનું વન વિકુર્તીને તે વનમાં આવેલ નારકોને અસિપત્ર પાડીને તલ-તલ જેવા ટુકડા કરે છે. (૧૦) ધનુ-ધનુષ્યી મૂકેલા અર્ધચંદ્રાદિ બાણો વડે તેમના કર્ણ આદિ અંગોનું છેદન-ભેદન કરે છે અને (૧૧) કુંભ-નાસ્કોને કુંભાદિમાં પકાવે છે. (૧૨) વાલુક-કદંબના પુષ્પ સમાન લાલ, વજ્ર જેવી તપાવેલી વૈક્રિય વાલુકામાં ચણાની જેમ નારકોને શેકે છે.. (૧૩) વૈતરણી - તે અત્યંત તપાવવાથી ઉકળતા એવા પરુ, લોહી, સીસુ, તાંબુ આદિના રસથી ભરેલ તથા જેનું પ્રયોજન સામે પૂરે તરવાનું છે, તેવી વૈતરણી નદી વિકુર્તીને તેમાં નાસ્કોને તરાવીને કદર્શના પમાડે છે. (૧૪) ખરસ્વ-વજના કાંટાવાળા શાભલીવૃક્ષ ઉપર નાસ્કીને ચડાવીને પછી કઠોર શબ્દ કરતા તેને કે પોતે કઠોર શબ્દો કરી ખેંચે છે.. (૧૫) મહાઘોષ-ભયભીત અને નાશતા નાસ્કોને પશુની જેમ મોટો ઘોષ કરવાપૂર્વક વાડામાં રુંધે છે. એ રીતે જિનેશ્વરે આ પરમાધાર્મિક કહ્યા, રાહુ બે પ્રકારે છે - પર્વરાહુ અને ધ્રુવરાહુ. જે પર્વ-પૂનમ અને અમાસમાં ચંદ્ર કે સૂર્યનો ઉપરાગ કરે તે પર્વરાહુ કહેવાય. જે હંમેશા ચંદ્રની સમીપે ચાલે તે ધ્રુવરાહુ કહેવાય. કહ્યું છે – કાળું રાહુ વિમાન નિત્યચંદ્ર સાથે રહેલું હોય છે તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર ચાલે છે. તે વરાહુ. બહુલ-કૃષ્ણપક્ષ. તેની પ્રતિપદા-એકમે. આરંભીને. પંદર-પંદરમો ભાગ, અહીં વીપ્સાર્થે બે વખત બોલાય છે. જેમ પગલે-પગલે જાય છે. હંમેશા પંદરમો-પંદરમો ભાગ ચંદ્રની લેશ્યા-કાંતિ મંડલ, તે ચંદ્રમંડલને આચ્છાદન કરીને વરાહુ રહે છે. તે જ કહે છે - જેમ એકમની તિથિમાં ચંદ્રની લેશ્યાના ૧૫-માં ભાગને આવરીને રહે છે. આ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૩૨ થી ૩૦ પ૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ત્યાગ કશ્તાપૂર્વક અને ગ્રહણ કરવાને ઉધમપંત સોલાતે ઔદાકિની સાથે મિત્રતા થાય છે, * * * * * * * તથા કામણશરીર કાય પ્રયોગ વિગ્રહગતિમાં અને સમુદ્યાત અવસ્થામાં કેવલીને ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં હોય છે. [ સમવાય-૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ] જ કમે યાવતુ પંદરમાં દિવસે (અમાસે) પંદરીયા પંદર ભાગને આવરીને રહે છે. તથા શુકલપક્ષની એકમે ચંદ્રવેશ્યાનો તે જ પંદરમો ભાગ દેખાડતો દેખાડતો એટલે પોતે દૂર જઈને પ્રગટ કરતો-કરતો ઘુવરાહુ રહે છે. ચંદ્રમંડલના ૬-ભાણ કરવા, સોળમો એક ભાગ કાયમ ઉઘાડો રહે છે. બાકીના ૧૫-ભાગમાં સહુ એક એક ભાગને કૃષ્ણ પક્ષમાં આવરે છે અને શુક્લપક્ષમાં એક એક ભાગને છોડે છે. જ્યોતિષ કરંડકમાં પણ આ હકીકત કહેલી છે. •x - [શંકા] ચંદ્ર વિમાન ૫૬/૧ યોજન છે અને સહુવિમાન ગ્રહવિમાન હોવાથી અર્ધયોજન પ્રમાણ છે. તો પંદર દિવસ વડે મોટા ચંદ્ર વિમાનને નાનું રાહુવિમાન કઈ રીતે આવરણ કરી શકે ? (સમાધાન] ગ્રહ વિમાનોનું અર્ધ યોજન પ્રમાણ પ્રાયઃ કહ્યું છે. સહુ ગ્રહનું વિમાન યોજન પ્રમાણ પણ સંભવે છે અથવા રાહવિમાન નાનું છે, તો પણ તેના અંઘકારના કિરણોનો સમૂહ મોટો છે તેથી તેના આવરણમાં દોષ નથી..... તથા છ નાનો ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે સંયોગ કરનાર હોવાથી ૧૫મુહૂર્તના સંયોગવાળા કહ્યા. તે શતભિષા આદિ. સ્થળનય-ગાયને આશ્રીને ચૈત્ર અને આસો માસમાં ૧૫-મુહૂર્તનો દિવસ અને ૧૫-મુહdની સબિ છે, નિશાયથી રૌત્રમાસમાં મેષ સંક્રાંતિદિને અને આસોમાસમાં તુલા સંક્રાંતિ દિને આ પ્રમાણે જોવા મળે છે. પ્રક કરીને જે યોજન-જોડવું તે પ્રયોગ, નિuળપણે આત્માનો ક્રિયા કરવાના પરિણામવાળો વ્યાપાર અથવા કિયા પરિણામવાળા કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ. તેમાં સત્ય વસ્તુના વિચારના કારણભૂત જે મન તે સત્ય મન, તેનો જે પ્રયોગ તે સત્ય મનપયોગ. એ રીતે બીજામાં જાણવું. વિશેષ એ - ઔદારિક શરીરકાય પ્રયોગ - દારિક શરીર જે તે જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપપણે ઉપનીયમાન-વૃદ્ધિ પામતું હોવાથી કાય, તેનો જે પ્રયોગ • • એમ વિગ્રહ કરવો. આ પ્રયોગ પિતા જીવનો જ નાખવો તથા ઔદાકિ મિશ્ર કાયા પ્રયોગ અપયાનો જાણવો. અહીં ઉત્પત્તિને આશ્રીને પ્રારંભ કરેલ દાકિની પ્રધાતત્વથી કામણ સાથે મિશ્ર થાય છે. જ્યારે મનુષ્ય કે પંચેન્દ્રિયતિર્યંચ કે બાદર વાયુકાય વૈકિયને કરે છે, ત્યારે પ્રારંભ કરૂાર ઔદાકિના પ્રધાનવથી જ્યાં સુધી તે વૈક્રિયપતિ વડે પર્યાતપણાને ન પામે ત્યાં સુધી ઔદારિક વૈક્રિયની સાથે મિશ્ર કહેવાય છે. એ રીતે આહારક સાથે પણ ઔદાકિની મિત્રતા જાણવી. તથા વૈકિય શરીરકાય પ્રયોગ વૈક્રિય પતિવાળાને હોય. વૈક્રિય મિશ્ર શરીરકાયપયોગ, જેની પતિ પૂરી ન થઈ હોય એવા દેવ કે નાહીને કામણની સાથે મિશ્રતા નણવી, ચવા લબિધ વૈકિયનો ત્યાગ કરતા ઔદાકિમાં પ્રવેશ સમયે ઔદાકિ ગ્રહણ કસ્વા માટે પ્રવૃત્તિ હોવાથી વૈકિયના પ્રધાનપણાની દારિક સાથે પણ મિત્રતા થઈ શકે છે. આહાકશરીર કાય પ્રયોગ તે આહાક શરીરની લિપત્તિ થાય ત્યારે તેનું જ પ્રધાનપણું હોવાથી થાય છે. તથા આહાક મિશ્રશરીર કાયપયોગ, આહાકનો છે સમવાય-૧૬ છે. — x x • સૂર-૩૮ થી ૪ - [૩૮] સૂયગડાંગમાં સોળમું ગાથા ષોડશક અામ છે. તે આ - સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, પરિજ્ઞા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાષિત, વીય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, માથાતથ્ય, ગ્રંથ, યમકીય, સોળમું ગાથષોડશક છે. સોળ કષાયો કયા છે - અનંતાનુબંધીક્રોધ, અનતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, અપત્યાખ્યાન કષાય કોધ, પત્યાખ્યાન કષાય માન, અપત્યાખ્યાન કષાય માયા, અપત્યાખ્યાન કષાય લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાન-ilવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સંndલન માયા અને સંજવલન લોભ. o મેરુ પર્વતના ૧૬-નામો છે [36] સંદર, મેરુ, મનોમ, સુદર્શન, સ્વયંપભ, ગિરિરાજ નોચ્ચય, પ્રિયદર્શન, લોકમદય, લોકનાભિ. [ro] અર્થ, સૂવિત, સૂયાવરણ, ઉત્તર, દિગાદિ અને સોળમું અવતંસક. [] પુરપાદાનીય પાર્જ અહંતને ૧૬,૦૦૦ સાધુની ઉત્કૃષ્ટ કામણ સંપદા હતી.. આત્મપ્રવાદ પૂર્વમાં સોળ વસ્તુ છે.. અમર અને બલીના અવતારિકાલયન આયામ-વિકંભથી ૧૬,૦૦૦ યોજન છે.. લવણસમુદ્રમાં ઉભેંધની પરિવૃદ્ધિ ૧૬,૦૦૦ યોજન કહી છે. આ રતનપભા પૃષીમાં કેટલાક નારકીની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. પાંચમી પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ ૧૬-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાનકજે કેટલાક દેવોની સ્થિતિ ૧૬-પલ્યોપમ છે. મહાશક કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ૧૬-સાગરોપમ છે. જે દેવો અવત, વ્યાવત, નંદ્યાવત, મહાનંધાવત, કુશ, અંકુશપલંભ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, ભદ્ધોવરાવર્તસક વિમાને દેવપણે ઉત્પન્ન થાય તેમની ૧૬-સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે દેવે સોળ આઈ માસે ધન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૬,૦૦૦ વર્ષે આહારે થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૬-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-સ્પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૩૮ થી ૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ • વિવેચન-3૮ થી ૪૧ - સોળમું સ્થાન કહે છે, તે સુગમ છે. વિશેષ એ - સ્થિતિ સૂત્રોની પૂર્વે ગાથાફોડશકાદિ સાત સુત્રો છે, તેમાં સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયનો છે, તેમાં ગાથા નામે ૧૬-મું અધ્યયન છે, તે ગાયાષોડશક કહેવાય છે. તેમાં સમય - નાસ્તિકાદિના સમયને પ્રતિપાદન કરનાર અધ્યયન “સમય” જ કહેવાય છે. વૈતાલીય છંદની જાતિ વડે રોલ અધ્યયન “વૈતાલીય” છે. એ રીતે બીજા અધ્યયનો સ્વનામાનુસાર જાણવા. તેમાં “સમવસરણ” - ૩૬૩ પ્રવાદીઓના મતનો સમૂહ. યાયાતધ્ય”. વસ્તુ જેવી હોય તેવી પ્રતિપાદન કરવી. ગ્રંથને કહેનારું તે “ગ્રંથ'', ચમકી એટલે યમકની જેમાં ચના કરી હોય તે સુx. પૂર્વના ૧૫-અધ્યયનોનો અર્થ જેમાં ગાયો છે તે ગાથા અથવા ૧૫-અધ્યયનોમાં પ્રતિષ્ઠાબત હોવાથી ગાથા. મેરુ પર્વતના નામ સૂત્રોમાં ગાથા અને શ્લોક છે. તેમાં લોકમધ્ય અને લોકનાભિ કહ્યા છે. ‘ઉત્તર’ એવું નામ ભરતાદિની ઉત્તરે મેરુ છે માટે કહ્યું. કહ્યું છે કે – સર્વ ક્ષેત્રાદિની ઉત્તરે મેરુ છે. સર્વે દિશાઓનો આદિભૂત તે દિગાદિ એવું નામ છે. અવતંત-શેખરની જેવો હોવાથી આ નામ છે. - પુરપાદાનીય-પુરુષો મધ્યે આદેય.. આત્મપ્રવાદ સાતમું પૂર્વ.. અમર અને બલિ એ દક્ષિણ અને ઉત્તરના અસુરકુમારના ઈન્દ્રો છે. તેમની ચમરચંયા અને બલિચંચા રાજધાની મધ્યે તેમના બે ભવનોમાં બે અવતારિકાલયન-મધ્યભાગે ઉંચા અને પછી ચોતરફ પાર્થભાગે અનુક્રમે બે પીઠ છે, તે આયામ-વિછંભથી ૧૬,૦૦૦ યોજના વૃતવચી છે. લવણસમુદ્રમાં મધ્યે ૧૦,000 યોજનમાં નગરના કિલ્લાની જેમ જળ ઉંચુ રહે છે, તેની ઉંચાઈ ૧૬,000 યોજન છે, તેથી લવણસમુદ્ર ઉોધની વૃદ્ધિ વડે ૧૬,૦૦૦ યોજન કહ્યો... આવતદિ ૧૧-વિમાનોના નામો છે. સિમવાય-૧૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૧૭ $ • સૂત્ર-૪ર : (૧) સંયમ ૧૭-ભેદે કહ્યો છે પૃથ્વીકાય, આકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીતકાય, પ્રેક્ષા, ઉપેક્ષા, અપહૃત્ય, અપમાન, મન, વચન, કાયા એ ૧૭ નો અસંયમ. () સંયમ ૧૭-ભેદ કહ્યો છે - પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાય, પેક્ષા, ઉપેક્ષા, અપહૃત્ય, માર્ચના, મન, વચન, કાયા એ ૧૩નો સંયમ. (3) માનુષોત્તર પવત ૧૧ યોજન ઉt4પણે ઉંચો કહ્યો છે. (૪) સર્વે વેલંધર, અનુવલંધર નાગરાજાઓના આવાસપવતો ૧૭૨૧ યોજન ઉtfપણે ઉંચા છે... (૫) લવણ સમુદ્ર ૧૭,ooo યોજન ઉંચો છે. (૬) આ નાપભા પૃedીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી કંઈક અધિક ૧૭,ooo યોજન ઊંચે ઉડીને ચારણ મુનિની તિર્થી ગતિ કહી છે. (5) સુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિબિંછિકૂટ ઉત્પાત પર્વત ૧૭૧ યોજન ઉદર્વપણે ઉંચો છે.. (૮) અસુરેન્દ્ર બલિનો કેન્દ્ર ઉત્પાત પવન પણ ૧૨૧ યોજન ઉદfપણે ઉંચો છે. (૯) મરણ ૧૦ ભેદે કહ્યું છે - આવીચિ, અવધિ, આત્યંતિક, વલનું, વશાd, અંતઃશલ્ય, તદ્ભવ, બાળ, પંડિત, બાળપંડિત, છાસ્થ, કેવલિ, વૈહાયસ, ગૃધપૃષ્ઠ, ભકતપત્યાખ્યાન, ઇંગિની, પાટોપગમન, એ ૧૭મ્મરણ. (૧૦) સૂક્ષ્મ સંપરામ ભગવત્ સૂક્ષ્મ સંપરાના ભાવમાં વતતા ૧ કર્મ પ્રકૃતિને બાંધે છે : અભિનિબોધિક જ્ઞાનાવરણ, જુતાનાવરણ, અવધિજ્ઞાનીવરણ, મન પવિજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ, ચક્ષુર્દશનાવરણ, ચક્ષુર્દશનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, સાતા વેદનીય, યશકીર્તિનામ, ઉરગોત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગતરાય, વીયતિરાય. - આ રનuભા પૃedીમાં કેટલાક નારકીઓની ૧૭ પલ્યોપમ સ્થિતિ છે.. પાંચમી પૃથ્વીમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧સાગરોપમ છે.. છઠી પૃeતીમાં નાકોની જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ૧પલ્યોપમ સ્થિતિ છે.. મહામુક કલે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧સાગરોપમ છે.. સહક્યાર કો દેવોની જઘન્ય સ્થિતિ ૧મસાગરોપમ છે.. જે દેવો સામાન, સુસામાન, મહાસામાન, w, મહાપા, કુમુદ, મધ્ય કુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપૌંડરીક, શુકલ, મહાશુકલ, સિંહ, સિંહકાંત, સિંહનીય, ભાવિય વિમાને થયેલ દેવની સ્થિતિ ૧સાગરોપમ છે. તે દેવો ૧૦ અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૭,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૭-ભવ ગ્રહણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત-ન્સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૪ર : ૧૩મું સ્થાનક છે, તે વ્યક્ત છે. વિશેષ એ - સ્થિતિસૂત્ર પૂર્વે દશ સૂત્રો છે • તેમાં જીવકાર્ય અસંયમ - સુંદર સુવર્ણ બહુમૂલ્ય વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિ ગ્રહણ કરવા તે.. પ્રેક્ષામાં અસંયમ તે પ્રેક્ષા અસંયમ, તે સ્થાન અને ઉપકરણાદિનું પ્રત્યુપેક્ષણ ન કરવું કે અવિધિએ પ્રત્યપેક્ષણ કરવું તે.. ઉપેક્ષા અસંયમ એટલે અસંયમના યોગોમાં વ્યાપાર કે સંયમયોગોમાં અવ્યાપાર, અપહત્ય અસંયમ એટલે ઉચ્ચારાદિનું અવિધિએ પરિષ્ઠાપન કરવું તે. અપમાર્જના અસંયમ એટલે પાગાદિની અપમાર્જના કે અવિધિથી પ્રમાર્જના. મન-વચન-કાયા સંબંધી અસંયમ એટલે તેની અકુશલ ઉદીરણા કરવી. અસંયમથી વિપરીત તે સંયમ, કહેવાય છે. વેલંધર, અનુવેલંધર દેવોના આવાસ પર્વતોનું સ્વરૂપ ક્ષેત્રસમાસની આ ગાથા વડે જાણવું. - લવણશિખા ચકવાલથી ૧૦,000 યોજન વિસ્તીર્ણ છે, તથા ૧૬,ooo યોજન ઉંચી અને ૧૦૦૦ યોજન અવગાઢ છે. લવણશિખાની ઉપર દેશોન અર્ધયોજના પ્રમાણ જળ બંને કાળ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અત્યંતર વેળાને ૪૨,૦૦૦ નાગકુમારો અને બાહ્ય વેળાને ૭૨,૦૦૦ નાગકુમારો ધારી રાખે છે. સમુદ્રનું સાણોદક ૬૦,૦૦૦ નાગકુમારો ઘારી રાખે છે. વેલંધર દેવોના આવાસો લવણસમુદ્રની ચારે દિશામાં એક-એક છે. તેના નામ-પૂર્વદિશાના અનુકમથી ગોસ્વંભ, દકભાસ, શંખ, દમસીમા. તેમના અધિપતિ દેવો અનુક્રમે ગૌસ્તુભ, શિવ, શંખ અને મન:શીલ નાગરાજ છે. અનુવલંધર આવાસ પર્વતો લવણસમુદ્રમાં વિદિશામાં એક એક હોવાથી કુલ ચાર છે, તે અનુક્રમે કર્કોટક, વિધુતભ, કૈલાસ અને અરુણપભ છે. તેમના અધિપતિ કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરુણપ્રભ નામના નાગરાજ છે. આ સર્વે આવાસ પર્વતો ૪૨,૦૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં આવે છે. આ સર્વે પર્વતો ૪૩૦ યોજન અને કોશ ભૂમિમાં છે, ૧૨૧ યોજન ઉંચા છે. ચાર - જંઘાચારણ, વિધાચારણ મુનિઓ તિર્ણ ચકાદિ દ્વીપમાં જવા માટે, તિબિંછિકૂટ ઉત્પાત પર્વતે આવીને મનુષ્ય ક્ષેત્ર પ્રતિ જવાને ગતિ કરે છે, તે પર્વત અહીંથી અસંખ્યાતમા અરુણોદય સમુદ્રમાં દક્ષિણે ૪૨,000 યોજન જતાં છે... રુચકેન્દ્ર ઉત્પાત પર્વત અરુણોદય સમદ્રમાં ઉત્તર દિશાએ તેટલો જ દૂર રહેલો છે. આવીચી મરણ - આ - ચોતરફચી, વીfa - આયુષ્ય દળિયા ખરી જાય તેવી અવસ્થા જે મરણમાં હોય છે. અથવા તfa - વિચ્છેદ, તેનો અભાવ તે વીfa - x- પ્રતિક્ષણે આયુષ્યના દળીયા ખરતા જાય, તે રીતે જે મરણ થાય તે આવીસીમરણ કહેવાય છે. ૩fધ - મર્યાદા, તેનાથી મરણ તે અવધિમરણ. નારકાદિ ભવના કારણપણે કરીને જે આયુકર્મના દળિયા અનુભવીને જે મરે છે, ફરીથી તેને અનુભવીને મરશે, ત્યાં સુધીનું અવધિમરણ કહેવાય, કેમકે તે દ્રવ્યની સાપેક્ષાએ તે જ દ્રવ્યનું ફરીથી ગ્રહણ થાય ત્યાં સુધી જીવનું મરણ થાય તે અવધિ કહેવાય છે. આત્યંતિક મરણ-નાકાદિના આયુકપણે કર્મલિકોને અનુભવીને મરણ પામ્યો, મરીને ફરી તેને જ અનુભવીને મરવાનો નથી આવું જે મરણ છે, તે દ્રવ્યાપેક્ષાથી અત્યંત હોવાથી આત્યંતિક છે. વલાયમરણ - સંયમ યોગથી ભગ્નવત પરિણતીથી વળતાં એવા સાધુઓનું જે મરણ તે વલમ્મરણ કહેવાય. વશાઈમરણ • ઈન્દ્રિય વિષયોની પરતંત્રતા વડે જે બાધિત હોય તે વશાd, તેલવાળા દીવાની કલિકાને જોવાથી પતંગીયુ વશાત છે. અંતઃશલ્ય-મનમાં કોઈ શલ્ય-અપરાધ હોય છે. લા કે ગવદિના કારણે અતિયાર ન આલોચ્યા હોય તેવાનું મરણ. | તિર્યચ, મનુષ્ય સંબંધી કોઈ ભવમાં વર્તતો જંતુ ફરીથી તે જ ભવને યોગ્ય આયુ બાંધીને પછી આયુક્ષયથી મરે તે તદ્ભવમરણ. આ મરણ તિર્યંચ, મનુષ્યને જ હોય, દેવો અને નાકોને નહીં. બાળ-અવિરત, તેમનું મરણ તે બાળમરણ... પંડિત-સર્વવિરત, તેઓનું મરણ તે પંડિતમરણ. બાલપંડિતમરણ - દેશવિરતનું જે મરણ. છાસ્થ-કેવલિમરણ, કેવલી મરણ પ્રસિદ્ધ છે... વેહાયસ-આકાશમાં જે મરણ અર્થાતુ વૃક્ષની શાખાએ લટકીને મરવું તે.. વૃદ્ધ-ગીધ આદિ પક્ષી વડે સ્પર્શ કરાયેલ તે વૃદ્ધસ્કૃષ્ટઅથવા ગીધ આદિને ખાવાલાયક પીઠ, ઉદાદિ તે વૃદ્ધપૃષ્ઠ. કોઈ મહાસવી હાથી કે ઉંટના શરીરમાં પ્રવેશી ગીધ આદિ પાસે પોતાનું ભક્ષણ કરાવે છે આ મરણ છે. ચાવજીવ ભોજનનું પ્રત્યાખ્યાન તે ભક્તપરિજ્ઞા, આ પ્રત્યાખ્યાન પ્રવિધ કે ચતુર્વિધ આહારના ભાગથી થઈ શકે છે. તે નિયમરૂપ સંપતિકર્મ છે... જે અનશનમાં નિયત દેશમાં ફરી શકે તે ઈંગિની મરણ છે, તેવા ઈંગિની મરણમાં ચતુર્વિધ આહારત્યાગ અને શરીરનું નિપ્રતિકર્મ ઈંગિત પ્રદેશમાં જ રહેનારાને હોય... જેમાં પાદપ-વૃક્ષાની જેમ ઉપગમન-રહેવું હોય તે પાદપોપગમન મરણ કહેવાય. જેમ કોઈ વૃક્ષ કોઈ પ્રકારે પડ્યું હોય તે કંઈપણ સમ-વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ રહે તે રીતે. સૂમjપરાય, ઉપશમક કે પક હોય. તે સૂમલોભ કષાયની કિફ્રિકાને વેદનાર પૂજ્ય એવા સાધુ સૂમસપરાય ભાવમાં વર્તતા, તે જ ગુણસ્થાનકમાં રહેલા સમજવા. પણ અતીત-અનાગત સૂક્ષ્મ સંપાય પરિણામવાળા નહીં, તે ૧૨૦માંથી ૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે, બાકીની નહીં કેમકે પૂર્વ-પૂર્વના ગુણસ્થાનકોમાં બંધને આશ્રીને તે પ્રકૃતિ વિચ્છેદ પામી છે. વળી આ ૧૩-માં પણ એક સાતા વેદનીય ઉપશાંત મોહાદિમાં પ્રાપ્ત થાય છે બાકીની ૧૬-નો અહીં જ વિચ્છેદ થાય છે. જે ૧૬નો ઉલ્લેખ સૂત્રમાં છે. સામાન આદિ ૧૭-વિમાનોના નામો છે. સમવાય-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૩ થી ૫ ર છે સમવાય-૧૮ છે • સૂગ-૪૩ થી ૪૫ - 3] બ્રહમચર્ય ૧૮-ભેટે છે. તે આ - દારિક કામભોગને પોતે મનની સેવે નહીં બીજાને મન વડે સેવડાવે નહીં, મન વડે સેવતા અન્યને અનુમોટે નહીં, ઔદકિ કામભોગ વચન વડે પોતે ન સેવે, બીજ પાસે ન લેવડાવે વચનથી સેવતા અને ન અનુમોદે. ઔદાકિ કામભોગ કાયાથી સ્વર્ય ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, કાયા વડે સેવનારને ન અનુમોદે. દિવ્યકામભોગ પોતે મનથી ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, સેવતા એવા બીજાને ન અનુમોદ. દિવ્યકમભોગ વન વડે પોતે ન સેવે, બીજાને વચન વડે ન સેવડાવે, વચનથી સેવતા એવા બીજાને ન અનુમોદ, દિવ્ય કામભોગને કાયા વડે પોતે ન સેવે, કાયા વડે બીજાને ન સૂવડાવે, કાયાથી સેવતા એવા બીજાને ન અનુમોદે. ( અઢાર ભેદ છે.) અરહંત અરિહનેમિને ૧૮,૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ પ્રમuસંપદા હતી. શ્રમણ ભગવત મહાવીર ભાલ, સ્થવિરાદિ શ્રમણ નિળિોને ૧૮ સ્થાનો કહા છે - [૪] છ વ્રત, છ કાય રિક્ષl], અકલય, ગૃહીભાજન, પશંક, નિષધા, નીન, શોભા એ છ નું વજન [છ + 9 + 9] [૪૫] સૂતિકા સહિત “આચાર” સૂપના ૧૮,૦૦૦ પદો કહ્યા છે... ભાહી લિપિના લેખવિધાનના ૧૮ ભેદ કહn - બ્રાહી, યાવનીલિપિ, દોષઉપરિકા, ખરોફ્રિકા, ખસ્યાવિકા, પહારાતિકા, ઉરચારિકા, એરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈણક્રિયા, નિëવિકા, કલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, [ભૂતલિપિ] આદરલિપિ, માહેશ્વરીલિપિ, દામિલિપિ, બોલિંદિલિપિ. અસ્તિનાસિરપવાદ પૂર્વમાં ૧૮ વસ્તુઓ છે... ધૂમખભા પૃdી ૧,૧૮,૦૦૦ યોજન વિસ્તાી છે... પોષ અને અષાઢ માસમાં એક વખત ઉત્કૃષ્ટપણે ૧૮ મુહૂર્તનો દિવસ અને એક વખત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તની રાત્રિ થાય. આ રતનપભા પૃવીમાં કેટલાંક નારકીઓની સ્થિતિ ૧૮૫લ્યોપમ છે.. છઠ્ઠી પ્રવીમાં કેટલાક નાહીઓની સ્થિતિ ૧૮ સાગરોપમની છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૮ પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૧૮ પલ્યોપમ છે. સહયાર કર્થે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમ છે.. પાણતકજે દેવોની જઘાસ્થિતિ ૧૮ સાગરોપમ છે.. જે દેવો કાળ, સુકાળ, મહાકાળ, અંજન, ષ્ટિ, uહ, સમાન, મ, મહમ, વિરnલ, સુશાલ, w, કાળુભ, કુમુદ કુમુદગુભ, નાલિત, નલિનગુભ, પૌંડરીક, પૌંડરીકનુભ, સહસારાવર્તસક વિમાનમાં ઉત્પન્ન થયેલા છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ત્સાગરોપમની કહી છે. તે દેવો અઢાર અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃાસ લે છે. તેમને ૧૮,૦૦૦ ર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૮ ભવ ગ્રહણ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત-સર્વદુઃખાંત કર થશે. • વિવેચન-૪૩ થી ૪૫ - ૧૮-સ્થાનક કહે છે. સ્થિતિ સૂત્રો પૂર્વે આઠ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે. - બ્રહ્મચર્ય. ઔદાકિ કામભોગ-મનુષ્ય અને તિર્યયસંબંધી વિષયો, દિવ્યકામભોગોદેવસંબંધી વિષયો. શુદ્રક અને વ્યક્તસહિત. તેમાં ક્ષુદ્રક-વય કે શ્રુતથી નાના, વ્યક્ત એટલે વય અને શ્રુતકી પરિણત. સ્થાનાનિ • પરિહાર, સેવાશ્રય વસ્તુઓ. છ વ્રત-મહાવ્રત અને સાત્રિભોજનવિરતિ. છ કાય-પૃવીકાયાદિ, અકઅકલ્પનીય પિંડ, શસા, વસ્ત્ર, પ્રમાદિ પદાર્થ.. ગૃહિભાજન-થાળી આદિ. પર્યકમાંગી આદિ, નિપધા-સ્ત્રીઓ સાથે બેસવું, નાન-શરીર લાલત (ધોવું તે. શોભાવર્જનપ્રસિદ્ધ છે. ચૂલિકાસહિતનૂડાયુક્ત પ્રયમ અંગ ‘આચાર'. બીજા શ્રુતસ્કંધમાં પિષણાદિ પાંચ ચૂલાઓ છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ બ્રહ્મચર્ય અધ્યયનો છે, તેના જ ૧૮,૦૦૦ પદ પ્રમાણ છે, પણ ચૂલાના પદની સંખ્યા કહી નથી. કહ્યું છે - નવ બ્રહ્મચર્ય અધ્યયનરૂપના ૧૮,૦૦૦ પદો જાણવા, પાંચ ચૂલા સાથે લઈએ તો ઘણાં પદો થાય છે. અહીં મૂલસૂગમાં “સયૂલિકા' વિશેષણ છે. તે ચૂલિકા સત્તા જણાવવા માટે છે. પદનું પ્રમાણ જણાવવા નહીં. જેમકે નંદીસૂના ટીકાકારે કહ્યું છે - નવ બહાચર્યરૂપ પ્રથમ શ્રુતસ્કંધનું પ્રમાણ ૧૮,૦૦૦ પદ . સૂત્રોના અર્થ વિચિત્ર હોય છે, તે ગુર ઉપદેશથી જાણવા યોગ્ય છે. અહીં જે ૧૮,૦૦૦ પદ કહ્યા તે પદ અ[ની પ્રાપ્તિવાળા સમજવા. પાન - એટલે પદના પરિમાણ વડે, તેમ જાણવું.. | બ્રાહ્મી-ભગવંત આદિનાથની પુત્રી અથવા સંસ્કૃતાદિ ભેદવાળી વાણી, તેને આશ્રીને તે આદિનાથે જે અક્ષર લેખન પ્રક્રિયા કહીને બ્રાહ્મીલિપિ. તે બ્રાહ્મી લિપિના લેખનું વિધાન ૧૮-ભેદે કહ્યું છે. તે આ રીતે - બ્રાહ્મી આદિ. આ લિપિનું સ્વરૂપ જોવા મળતું નથી, માટે અમે કહ્યું નથી. લોકમાં જે પ્રકારે છે અથવા નથી અથવા સ્યાદ્વાદના અભિપાયથી જે વસ્તુ, જે પ્રકારે છે કે જે પ્રકારે નથી, એમ જેમાં કહ્યું તે અસ્તિનાસિઅપવાદ નામે ચોથું પૂર્વ છે, તેમાં અઢાર વસ્તુઓ કહી છે. ધૂમપ્રભા નામે પાંચમી પૃથ્વી ૧૮,૦૦૦ યોજન અધિક લાખયોજન છે. HTTછેઅષાઢ માસમાં એક દિવસ-કર્મસંકાંતિમાં ઉકર્ષથી ૧૮-મુહૂર્તનો દિવસ, પોષ માસમાં-મકરસંક્રાંતિમાં એ રીતે સત્રિ છે. કાલ, સુકાતાદિ વીશ નામો વિમાનના છે. સમવાય-૧૮-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૬ થી ૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કુમારપણે જ પ્રવજિત થયા છે, કહ્યું છે - વીર, અરિષ્ટનેમિ, પાર્થ, મલિ, વાસુપૂજયને છોડીને બીજા જિનો રાજાઓ હતા. સિમવાય-૧૯-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૯ છે • સૂગ-૪૬ થી ૪૯ [6] જ્ઞાત સૂઝના ૧૯-અધ્યયનો કહા છે -[ie] ઉક્ષિપ્તજ્ઞાન, સંઘાટક, અંડ, કૂર્મ ોલક, (ભ, રોહિણી, મલ્લી, માકર્દી ને ચંતિકા. [૪૮] દાવેદવ, ઉદકજ્ઞાત, મંડુ, તેતલી, નંદીફલ, અપરકંકા, કીર્ણ, સુંસમા અને છેલ્લુંઓગણીસમું પુંડરીકજ્ઞાત. ૯િ] જંબુદ્વીપ દ્વીપમાં બે સૂર્ય છે. તે ઉત્કૃષ્ટથી ૧00 યોજન ઊંચ-નીચે તાપે છે. શુક મwaહ પશ્ચિમમાં ઉદય પામી ૧૯ નps સાથે ચાર ચરીને પશ્ચિમે અસ્ત પામે છે.. જંબૂઢષ દ્વીપના ગણિતમાં ૧૯ કળા આવે છે. ૧૯ તીર્થ ગૃહવાસ મથે વસીને મુંડ થઈને ગૃહબ્લાસથી નીકળી શણગારીક પ્રવજ્યા લીધી (ાજ્ય ભોગવીને દીક્ષા લીધી.] આ રતનપભામાં કેટલાંક નાસ્કોની ૧૯ પલ્યોપમ સ્થિતિ છે.. છઠી પૃષીમાં કેટલાક નાકોની સ્થિતિ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧૯પલ્યોપમ છે. સૌધઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ પલ્યોપમ છે. આનતકલ્પ દેવોની ઉcકૃષ્ટ સ્થિતિ ૧૯-સાગરોપમ છે.. પાણતકલે દેવોની ઘાસ્થિતિ ૧૯સરોમ છે.. જે દેવો અad, પwત, નાત, વિત, ન, સુષિર, few, ન્દ્રકાંત, ઈન્દ્રોતરાવતુંસક વિમાને થયેલ દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ ૧૯-સાગરોપમ છે. તે દેો ૧૯ અમિાટે આન-પ્રાણ, ઉચ્છવા-નિઃશાસ લે છે. તે દેવોને ૧૯,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૯ ભવ ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતર થશે. • વિવેચન-૪૬ થી ૪૯ :હવે ૧૯-મું સ્થાન - તેમાં સ્થિતિસૂત્ર પૂર્વે પાંચ સૂત્રો છે, સુગમ છે. વિશેષ એ • ગત • દષ્ટાંત, તેને કહેનારા અધ્યયનો, છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધમાં રહેલા છે, ‘ઉક્ષિત' આદિ નામોની અઢી ગાથા છે. આ વિશેનું સર્વ વૃતાંત છઠા અંગથી જાણી લેવું... જંબૂદ્વીપ સૂત્રમાં - બંને સૂર્યો સ્વસ્યાનથી ઉપર ૧૦૦ યોજન, નીચે ૧૮૦૦ યોજન તપે છે. તેમાં સમભૂતલથી ૮૦૦ યોજન ઉંચો છે અને બાકીના ૧૦૦૦ યોજન, પશ્ચિમ મહાવિદેહમાં ગતીની પાસેના પ્રદેશમાં છે, કેમકે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં આરંભથી નીચેનીચે થતું ક્ષેત્ર છેવટે વિજયદ્વાર પાસે અધોલોક પ્રદેશમાં પ્રાપ્ત થયું છે. પણ બીજા દ્વીપોના સૂર્યો ઉંચે ૧૦૦ અને નીચે ૮૦૦ એમ કુલ ૯૦૦ યોજન પ્રકાશે છે, કેમકે ત્યાં ક્ષેત્રનું સમત્વ છે. શુક સૂત્રમાં – “નાત્રોની સાથે ચાર ચરીતે” એવો અર્થ કQો. કલા • ભતોત્રનો વિસ્તાર પર૬ યોજન, ૬ કલા છે. ઇત્યાદિ. જંબૂદ્વીપના ગણિતમાં જે કલા કહી છે, તે એક યોજના ૧મા ભાગે છે. અTY • ઘરમાં, ચિરકાળ સજ્યના પરિપાલતી અધિકપણાને. મા - નીતિની મર્યાદાથી, ઘરમાં વાસ કરીને, અÀgયા • પ્રવજિત થયા છે. બાકીના પાંય (રાજ) $ સમવાય-૨૦ છે = x = x – • સૂત્ર-પ૦ : અસમાધિ સ્થાનો ૨૦ કહા - (૧) અત્યંત જદી ચાલે, () પ્રમા વિના ચાd, ) ખરાબ રીતે પૂજીને ચાલે, (૪) અતિરિકd શા, આસન રાખે, (૫) રતiાધિકનો પરાભવ કરે, (૬) સ્થવિરનો ઉપઘાત કરે, (2) પ્રાણી ઉપઘાત કરે, (૮) ક્ષણેક્ષણે ક્રોધ કરે, (૯) અતિકોધ કરે, (૧૦) પીઠ પાછળ વિવાદ બોલે, (૧૧) વારંવાર નિશ્ચયવાળી ભાષા બોલે, (૧) અનુvજ નવા કલેશને ઉદીરે, (૧૩) જૂના કલેશને ખમાવીને શાંત કર્યા પછી ફરી ઉદીરે, (૧૪) જસહિત હાથપગ રાખે, (૧૫) અકાળે સ્વાધ્યાય કરે, (૧૬) કલહ કરે, (૧) શબદ રે (રો), (૧૮) ઝંઝા-ખટપટ કરે, (૧૯) સૂર્ય હોય ત્યાં સુધી ખાય. (૨૦) એષw સમિત મુનિસુવ્રત અરિહંત ૨૦ ધનુષ ઊંચા હda.. સર્વે ઘનોદધિઓ બાહલ્યથી Re, ooo યોજન છે. પ્રાપ્તતકલે દેવેન્દ્ર દેવરાજને ૨૦,ooo સામાનિક દેવો છે.. નાસકવેદરૂપ કમની બંધ સમયથી આરંભી વીશ સાગરોપમ કોડાકોડી બંધ સ્થિતિ છે. પ્રત્યાખ્યાન પૂર્વની ૨૦ વસ્તુઓ છે.. ઉત્સર્પિણ-અવસર્પિણી મળીને ર૦ સાગરોપમ કોડકોડિ કાલ કલ્યો છે. આ રતનપભા પૃવીમાં કેટલાક નાકોની સ્થિતિ રહ પલ્યોપમ છે. છઠી પૃવીમાં કેટલાક નાસ્કોની ૨૦ સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુર કુમારોની સ્થિતિ ર૦-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કયે કેટલાંક દેવોની ૨૦-પલ્યોપમની સ્થિતિ છે. પ્રાણત કલ્થ દેવોની ઉત્કૃષ્ટ ૨૦-સાગરોપમ સ્થિતિ છે. આરણ કહ્યું દેવોની જઘન્ય સ્થિતિ રહે-સાગરોપમ છે. જે દેવો સાત, વિસાત, સુવિયાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ, દિશા સૌવસ્તિક, પ્રલંબ, રુચિર, પુષ્પ, સુપુw, yપાવતું, પુuપભ, પુષકાંત, પુણવણ, પુપતેરસ, પુપદવજ, પુujમ, પુષસિદ્ધ, પુષોત્તરાવતુંસક, વિમાને દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૦-સાગરોપમ છે. તે દેવો વીસ મિાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિકાસ વે છે, તેઓને ૨૦,૦૦૦ વર્ષે આહાછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૦ ભવ ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૫૦ :વીશમાં સ્થાનને વીશે કંઈક લખે છે. સ્થિતિ સૂત્રો પૂર્વે સાત સૂત્રો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૫૦ ૬૫ ૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ત્યાગ ન કરતો જીવનો ઉપરોધ કરવામાં પ્રવર્તે, આ રીતે પોતાને-પરને અસમાધિતું કારણ થાય. ઘનોદધિ-સાતે નરકૃધીના પ્રતિષ્ઠાનભૂત... સામાનિક-ઈન્દ્રસમાત ઋદ્ધિવાળા, સાહસય-હજાર, બંધતા-બંધ સમયથી આભીને બંધની સ્થિતિ એટલે સ્થિતિબંધ... સાત વગેરે વિમાનના નામો છે. સમવાયoખો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમાધાન એટલે સમાધિ-યિતનું સ્વાચ્ય, મોક્ષમાર્ગમાં રહેવું છે. આવી સમાધિ જેને ન હોય તે અસમાધિ. તેના સ્થાનો-આશ્રય ભેદો કે પર્યાયો. તે અસમાધિ સ્થાનો કહેવાય છે. તેમાં (૧) જે જલ્દી જલ્દી ચાલે તે દવદવચારી કહેવાય છે. • x •x • તે સાધુ શીઘસીઘ સંયમ અને આત્માની અપેક્ષા રાખ્યા વિના ચાલતા પોતાના આત્માને પડતા વગેરે સમાધિમાં જોડે છે બીજા પ્રાણીને હણતો, તેમને પણ અસમાધિમાં જોડે છે, પ્રાણીહિંસાથી ઉત્પન્ન કર્મ વડે પશ્લોકમાં પણ પોતાના આત્માને અસમાધિમાં જોડે છે. આ રીતે શીઘગમન અસમાધિનું કારણ હોવાથી અસમાધિ સ્થાન કહ્યું છે. | (૨,૩) અપમાર્જિતયારી અને દુપમાર્જિતચારી-સ્થાન, બેસવું, પડખું ફેરવવું આદિ ક્રિયા કરતાં આત્માદિની વિરાધના પામે છે. (૪) અતિ પ્રમાણવાળા વસતિ, પીઠલકાદિ જેને છે તે અતિકિત શય્યાસનિક. આવો સાધુ પંઘશાલાદિ અધિક પ્રમાણવાળી વસતિમાં બીજા પણ ભિકો રહે છે, તેની સાથે અધિકરણનો સંભવ હોવાથી પોતાના આત્માને અને બીજાને પણ અસમાધિમાં જોડે છે, એવું આસનમાં જાણવું. (૫) આયાયદિ પૂજ્ય પુરપનો પરાભવકારી પોતાને અને બીજાને અસમાધિમાં જોડે છે. (૬) સ્થવિરૂઆયાયાદિ ગુરુજનો, તેમને આચાર અને શીલતા દોષોથી અથવા જ્ઞાનાદિના હણવાના સ્વભાવવાળો. (9) ભૂત-એકેન્દ્રિયો, તેમને પ્રયોજન વિના હણે તે ભૂતોપઘાતિક. (૮) સંજવલન-ક્ષણે ક્ષણે શેખ કરે. (૯) ક્રોધન-એક વખત ક્રોધ કરે ત્યારે અત્યંત ક્રોધી થાય.. (૧૦) પરોક્ષમાં અન્યનો વર્ણવાદ કરે. (૧૧) વારંવાર અવધારણ કરનાર-શંકાવાળી બાબત છતાં પણ “આ એમજ છે' એમ નિ:શંકપણે બોલે અથવા પરનાણુણોનો નાશ કરનાર જેમકે સામો મનુષ્ય દાસ કે ચોર ન હોય છતાં તું દાસ-ચોર છે તેમ કહે. (૧૨) અધિકણ-કલહ કે યંત્રાદિનો ઉત્પાદક. (૧૩) પૂર્વના જૂના કલહોને ખમાવીને શાંત કર્યા હોય તેની ફરીથી ઉદીરણા કરનાર. (૧૪) સયિતાદિ જ વડે ખરડાયેલા હાયે દેવાતી ભિક્ષાને જે ગ્રહણ કરે, એક સ્પંડિલાદિથી બીજી ચંડિક્લાદિ ભૂમિમાં જતો પગને ન પ્રમાર્શે અથવા તયાવિધ કારણે સયિતાદિ પૃથ્વી પર કપડાદિનાં આંતર રાખ્યા વિના બેસે, ઇત્યાદિ કરે તે સરજકપાણિપાદ કહેવાય. (૧૫) અકાળે સ્વાધ્યાયાદિ કરે.. (૧૬) કલહ હેતુભૂત કર્તવ્ય કરે.. (૧૩) બે મોટા અવાજે વાતચીત, સ્વાધ્યાયાદિ કરે, ગૃહસ્થભાષા બોલે.. (૧૮) ઝંઝાકર . જે જે કાર્યથી ગયછમાં ભેદ થાય તેવા કાર્યો કરે અથવા જે વચનથી ગચ્છને મનોદુ:ખ થાય તે વચન બોલે.. (૧૯) સૂર્યના ઉદયથી અસ્ત સુધી અશત, પાન દિ કરનાર. (૭) એષણાની અસમિતિવાળો એટલે અષણીય વસ્તુનો ત્યાગ ન કરે, બીજ સાધુ પ્રેરણા કરતા તેમની સાથે કલહ કરવા લાગે, અનેષણીયનો 8િ/5] છે. સમવાય-૨૧ છે - સૂત્ર-પ૧ : શબરફ કા - (૧) હસ્તકર્મ કરનાર, () મથન સેવનાર, (3) રામભોજન કરનાર, (૪) આધકમને ખાતો, (૫) સારિક પિંક ખાતો. (૪) ૌશિકકીત-lહત આપેલ આહારને ખાતો, (b) વારંવાર પ્રત્યાખ્યાન કરીને ખાતો, (૮) છ માસમાં એક ગણથી બીજા ગણમાં જતો, () એક માસમાં ત્રણ વખત ઉંદકલેપ કરતો, (૧૦) એક માસમાં ત્રણ વખત માયા સ્થાનને સેવતો. (૧૧) રાજપિંડનું ભોજન કરતો, (૧) આકૃદ્ધિ વડે urણાતિપાતને કરતો, (૧૩) કુ8િ વડે મૃષાવાદને બોલતો, (૧૪) આકુ@િથી અદdiદાન ગ્રહણ કરતો, (૧૫) કુહિણી સંતરા રહિત પૃધી ઉપર ધ્યાન કે શયનાદિને કરતો, (૧૬) કુહિલી સતિ પૃedી-સચિત્તશિલા-પુણના વાસવાળા કાષ્ઠ ઉપર શયા કે નિષધાને કરતો. (૧) સજીવ-સtiણ-સબીજ-સહરિત-ન્સઉસિંગ-પક્ષમ દળ માટી કરોળીયાના જાળાવાળી, તેવા પ્રકારની ભૂમિમાં સ્થાન, નિષઘા કરતો. (૧૮) આકુઢિી મૂલ-કંદવયા-પ્રવાલ, ધુપ-ફળ-હરિતનું ભોજન કરતો. (૧૯) વર્ષમાં દવાર ઉદકપ કરતો, (૨૦) વર્ષમાં દશાવાર માયા સ્થાનને સેવતો, () વારંવાર શીતોદકથી ખરડાયેલા હાથ વડે શન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરી ભોજન કરતો. એ સ કાયથી] શબલ દોષ થાય છે. જેની સાત પ્રકૃતિઓ ક્ષય પામી છે એવા નિવૃત્તિ બાદરને મોહનીય કર્મની ર૧-પ્રકૃત્તિ સત્તામાં રહેતી હોય છે. તે આ - પત્યાખ્યાન કષાય કોધ, અપત્યાખ્યાન કષાય માન, અપ્રત્યાખ્યાન કષાય માયા, પત્યાખ્યાન કષાય લોભ, પ્રત્યાખ્યાનાવરણ કષાય કોષ, પ્રત્યાખ્યાનાવરણ કષાય માન, પ્રત્યાખ્યાનાવરણ કપાય માયા, પ્રત્યાખ્યાન-વરણ કષાય લોભ, સંજવલન કોઇ ચાવ4 લોભ, પરષ-નપુંસક વેદ, હાસ્ય, અરવિ, રતિ, ભય, શોક, દુર્ગાછા એક એક અવસર્પિણીનો પાંચમો અને છઠ્ઠો આો કાલે કરીને ર૧-૧ હજાર વર્ષનો કહ્યો છે. તે આ - દુધમારો, ધમાલમ અારો. એક-એક ઉત્સર્પિણીનો પહેલો અને બીજો આરો કાલથી સ-રસ હાર વર્ષનો કહ્યો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૫૧ તે આ દુષમા, દુશ્મા. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૨૧-પલ્યોપમ સ્થિતિ છે.. છટ્ઠી પૃથ્વીમાં કેટલાક નાસ્કોની ૨૧-સાગરોપમ સ્થિતિ છે.. કેટલાક અસુર કુમારોની ૨૧-પલ્યોપમની સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની ૨૧-પલ્યોપમ સ્થિતિ છે. આરણકો દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧-સાગરોપમ છે.. અમ્રુત કલ્પે દેવોની જઘન્યસ્થિતિ ૨૧-સાગરોપમ છે.. જે દેવો શ્રીવત્સ, શ્રીદામદંડ, માલ્ય, દૃષ્ટિ, ચાપોન્નત, આરણાવર્તક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧-સાગરોપમ છે. ૬૭ તે દેવો ૨૧-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે, તેમને ૨૧,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૧-ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખતકર થશે. • વિવેચન-૫૧ : હવે ૨૧-મું સ્થાનક-તેમાં સ્થિતિસૂત્ર સિવાયના ચાર સૂત્રો સુગમ છે. વિશેષ - રૂાવન - કાબરચીતરું, જે ક્રિયા વિશેષ વડે થાય તે શબલ, તેના યોગે સાધુ પણ શબલ કહેવાય. તે આ પ્રમાણે – એ (૧) હસ્તકર્મ-વેદવિકાર વિશેષ, કરતો કે કરાવતો, સાધુશબલ થાય. (૨) અતિક્રમાદિ ત્રણ પ્રકારે મૈથુન સેવતો.. (૩) રાત્રિભોજન-દિવસે ગૃહીત દિવસે ખાધું ઈત્યાદિ ચાર ભાંગે અથવા અતિક્રમાદિ વડે ભોજન કરનાર. (૪) આધાકર્મ, (૫) સાગાસ્કિ-સ્થાનદાતાનું પિંડ, (૬) ઔદેશિક, ક્રીત, લાવેલું આપનારને ખાનાર, ઉપલક્ષણથી પ્રામિત્વ, આધ, અનિસૃષ્ટ લેવું. (૭) ચાવત્થી ગ્રહણ કરેલ પદોનો અર્થ આ છે – વારંવાર પ્રત્યાખ્યાન કરીને અશનાદિ ખાનાર, (૮) છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં જતો, (૯) એક માસમાં ત્રણ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહ કરનાર. (૧૦) એક મારામાં ત્રણ માયાસ્થાન-ભેદ કરનાર. (૧૧) રાજપિંડખાનાર-શબલ થાય. આકુટ્ટિ-જાણી જોઈને, (૧૨) પૃથ્વી આદિની હિંસાને કરતો. (૧૩) જુઠું બોલતો, (૧૪) અદત્તાદાન ગ્રહણ કરતો, (૧૫) આસન પાથર્યા વિના સ્થાન કે કાયોત્સર્ગ અને સ્વાધ્યાય ભૂમિને કરતો, (૧૬) સ્નિગ્ધ અને સચિત્ત રજવાળી પૃથ્વી ઉપર, શિલા કે ઢેફા ઉપર, ધુણાવાળા કાષ્ઠ ઉપર, (૧૭) તેવા પ્રકારના પ્રાણ-બીજાદિ સહિતના સ્થાને બેસવું આદિ કરતો. (૧૮) મૂળ-કંદ વગેરેને ખાતો [આ બધું આકુદ્ધિથી કરતા રાબલ દોષ થાય છે. (૧૯) વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન કરતો તથા (૨૦) વર્ષમાં દશ વખત માયા સ્થાનને કરતો. (૨૧) વારંવાર શીતોદકલક્ષણ જળ વડે વ્યાપ્ત થયેલા હાથથી અશનને ગ્રહણ કરતો સાધુ શબલ થાય. નિવૃત્તિબાદર-અપૂર્વકરણ નામે આઠમા ગુણઠાણે વર્તનાર. ક્ષીણસપ્તકઅનંતાનુબંધી ચતુષ્ક અને ત્રણ દર્શન લક્ષણ, તેને મોહનીય કર્મની ૨૧ પ્રકૃત્તિ ૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એટલે અપ્રત્યાખ્યાનાદિ ૧૨ અને નોકષાય-૯ રૂપ ઉત્તર પ્રકૃતિઓ સત્કર્મ-સત્તા અવસ્થાવાળું કર્મ કહેલું છે. શ્રીવત્સ, શ્રીદામદંડ આદિ છ વિમાનોના નામો છે. સમવાય-૨૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ સમવાય-૨૨ — * - * = • સૂત્ર-૫૨ - : બાવીશ પરીષહો કહા - - (૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંશમશક, (૬) અચેલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્ચા, (૧૦) નૈપેધિકી, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) જલ્લ, (૧૯) સત્કાર-પુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) જ્ઞાન, (૨૨) દર્શન [આ બાવીસ પરીષહો જાણવા દૃષ્ટિવાદમાં ૨૨ સૂત્રો છિન્નછેદ નયવાળા, સ્વસમય સૂત્ર પરિપાટીમાં છે... ૨૨-સૂત્રો Ðિછેદ નયવાળા, આજીવિક સૂત્ર પરિપાટીમાં છે... ૨૨-સૂત્રો ત્રણ નયવાળા, ઐરાશિક સૂત્ર પરિપાટીમાં છે, ૨૨-સૂત્રો ચાર નયવાળા સમય સૂત્ર પરિપાટીમાં છે. પુદ્ગલ પરિણામ ૨૨ ભેદે છે – (૧ થી ૫) કૃષ્ણ-નીલ-લોહિત-હાલિકશુક્લવર્ણ પરિણામવાળા, (૬,૭) સુરભિગંધ-દુરભિગંધ પરિણામવાળા. (૮ થી ૧૨) તિત-કટુક-કષાય-આંબિલ-મધુર રસ પરિણામવાળા. (૧૩ થી ૨૨) કર્કશ મૃદુ-ગુરુ-લઘુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શ પરિણામી, આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાંક નારકોની ૨૨-પલ્યોપમ સ્થિતિ છે.. છટ્ઠી પૃથ્વીમાં નાસ્કોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨-સાગરોપમ છે.. અધઃ સપ્તમી પૃથ્વીમાં નાસ્કોની જઘન્ય સ્થિતિ ૨૨-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ૨૨-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ ૨૨-પલ્યોપમ છે.. અમ્રુત કલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ રર-સાગરોપમ છે.. હેક્રિય હેર્ણિમ ગ્રેવેયકે દેવોની જઘન્ય સ્થિતિ-૨૨-સાગરોપમ છે.. જે દેવો મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ અને અણુતાવતુંસક વિમાને દેવ થાય છે, તેમની સ્થિતિ ૨૨ સાગરોપમ છે. તે દેવો ૨૨-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૨,૦૦૦ વર્ષે આહારેછા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૨-ભવના ગ્રહણ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૫૨ - ૨૨-મું સ્થાન પ્રસિદ્ધાર્થ છે. વિશેષ એ – સ્થિતિ પૂર્વે છ સૂત્રો છે. તેમાં માર્ગથી ભ્રષ્ટ ન થઈને નિર્જરાર્થે સહન કરાય તે પરીષહ કહેવાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫૨ ૬૯ (૧) બુર્ભૂજ્ઞા-ભુખ, તે રૂપી પરિવહ, તે દિગંછા પરીષહ, મર્યાદાને ઓળંગ્યા વિના તેને સહેવો તે. આ રીતે બધાં પરીષહોમાં જાણવું. (૨) પિપાસા-તરસ, (૩,૪) શીત-ઉપ્રસિદ્ધ છે. (૫) દંશ અને મશક, એ બંને ચતુરિન્દ્રિય છે. તેમાં દંશ, મોટા છે અને મશક, નાના છે. દેશ-ભક્ષણ, કરડવું. તે છે પ્રધાન જેને તે મશક એ દંશમશક. એમ કહેતા જ, માંકડ, મંકોડા, માખી પણ જાણવા.. (૬) ચેન - વસ્ત્ર, બહુમૂલ્ય-નવા-નિર્મળ-સારા પ્રમાણવાળાનો અભાવ હોવો તે અરોલત્વ જાણવું. (૭) અરતિ-મનનો વિકાર, (૮) સ્ત્રી-પ્રસિદ્ધ છે, (૯) ચર્ચા-ગ્રામ આદિમાં અનિયમિત વિહાર કરવો તે, (૧૦) નૈષેધિકી-ઉપદ્રવ સહિત કે રહિતભૂમિ, (૧૧) શય્યા-મનોજ્ઞ, અમનોજ્ઞ વસતિ કે સંસ્તાસ્ક. (૧૨) આક્રોશ-દુર્વચન, (૧૩) વધ-લાકડી આદિથી મારવું, (૧૪) યાચનાભિક્ષા કે તથાવિધ પ્રયોજને શોધવું તે. (૧૫,૧૬) અલાભ, રોગ પ્રસિદ્ધ છે. (૧૭) તૃણસ્પર્શ-સંસ્તાસ્ક અભાવે તૃણમાં શયન કરનારને તૃણ વાગે તે. (૧૮) જલ્લ-શરીર, વસ્ત્રાદિનો મેલ. (૧૯) સત્કાર-વસ્ત્રાદિથી પૂજા, પુરસ્કારરૂ ઉભા થવું આદિ વિનય અથવા સત્કાર વડે સન્માન કરવું તે. (૨૦) જ્ઞાન-સામાન્યથી મતિ આદિ, ક્યાંક ‘અજ્ઞાન’ એવો પાઠ છે. (૨૧) દર્શન-સમકિત દર્શન, સહેવું તે - ક્રિયાવાદી આદિના વિચિત્ર મતને શ્રવણ કર્યા છતાં નિશ્ચલ ચિતે સમ્યકત્વ ધારણ કરવું. (૨૨) પ્રજ્ઞા-સ્વયં વિમર્શપૂર્વક વસ્તુને જણાવનાર મતિજ્ઞાનના વિશેષ ભેદરૂપ. દૃષ્ટિવાદ-બારમું અંગ, તે પાંચભદે-પકિર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રથમાનુયોગ, ચૂલિકા. તેમાં દૃષ્ટિવાદના બીજા પ્રસ્થાનમાં ૨૨-સૂત્રો છે, તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય, નય આદિના અર્થના સૂચનથી સૂત્ર કહેવાય. છિન્ન છેદ-જે નય છેદથી છિન્ન સૂત્રને ઈચ્છે-જેમ ધમ્મો મંગલમુર્કી આદિ શ્લોક સૂત્ર અને અર્થથી છેદનયમાં રહીને બીજા વગેરે શ્લોકની અપેક્ષા ન કરે. આ રીતે જે સૂત્રો છિન્નછેદનયવાળા હોય તે છિન્નછેદનયિક. આવા સૂત્રો સ્વસમય-જિનમત આશ્રિત જે સૂત્રોની પરિપાટિ-પદ્ધતિ, તેમાં સ્વસમય ન પરિપાર્ટિમાં હોય છે. અથવા તેના વડે સ્વસમયપરિપાટી હોય છે. અછિન્નછેદનયિક - અહીં જે નય અચ્છિન્ન સૂત્રને છેદ વડે ઈચ્છે છે. જેમધમ્મો મંનમુજ્જુ આદિ શ્લોકાર્થથી બીજા આદિ શ્લોકની અપેક્ષા કરતો હોય તેવા જે સૂત્રો અછિન્ન છેદ નયવાળા હોય તે અછિન્ન છેદનયિક. આવા સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટીમાં-ગોશાલકમત સૂત્ર પદ્ધતિમાં કે પદ્ધતિ વડે હોય અર્થાત્ સૂત્રો અક્ષરરચના વડે જુદા રહેલા હોય, તો પણ અર્થથી પરસ્પરની અપેક્ષા રાખનારાં હોય છે. ત્રિકનયિક-જે સૂત્રો ત્રણ નયના અભિપ્રાયથી ચિંતવાય તે. ઐરાશિક સૂત્ર પરિપાટી - અહીં ઐરાશિક-ગોશાલક મતાનુસારી કહેવાય છે. કેમકે તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે - જીવ, અજીવ, જીવાજીવ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આદિ. નય વિચારથી પણ તેઓ ત્રિવિધ નયને ઈચ્છે છે જેમકે પર્યાયાસ્તિક, ઉભયાસ્તિક, ત્રણેને આશ્રીને ત્રિકનયિક. દ્રવ્યાસ્તિક, ચતુષ્કનયિક – જે સૂત્રો ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય તે. ચાર નય આ રીતે - નૈગમનય બે રીતે – સામાન્યગ્રાહી, વિશેષગ્રાહી. તેમાં સામાન્યગ્રાહી છે, તે સંગ્રહનયમાં સમાય છે અને વિશેષગ્રાહી તે વ્યવહારનયમાં સમાય છે. આ રીતે 90 સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર ત્રણ અને શબ્દાદિ ત્રણ મળીને એક એમ ચાર નય છે.. સ્વ સમયાદિનો અર્થ પૂર્વવત્. પુદ્ગલ-અણુ આદિનો, પરિણામ-ધર્મ, તે પુદ્ગલ પરિણામ. તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સ્પર્શના ભેદો મળીને ૨૦ ભેદ છે. તથા ગુરુલઘુ, અગુરુલઘુ ઉમેરતા ૨૨ થાય છે. તેમાં વાયુ આદિ તિરંગામી હોય તે ગુરુલઘુ અને સિદ્ધિ ક્ષેત્રાદિ સ્થિદ્રવ્ય તે અગુરુલઘુ છે. મહિત આદિ છ વિમાનોના નામો છે. સમવાય-૨૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૨૩ - — * - * == • સૂત્ર-૫૩ ઃ સૂયગડના ૨૩-અધ્યયનો છે સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા, નકવિભક્તિ, મહાવીસ્તુતિ, કુશીલપરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, યાથાતથ્ય, ગ્રંથ, યમકીય, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, અપ્રત્યાખ્યાનક્રિયા, અનગારશ્રુત, આર્કકીય, નાલંદીય... જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૩-જિનેશ્વરોને સૂર્યોદય મુહૂર્તો શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૩ તિર્થંકરો પૂર્વભવમાં અગિયાર આંગના જ્ઞાતા હતા. તે આ — અજિત સાવત્ વર્ધમાન. કેવલ કૌશલિક ઋષભ અર્થ ચૌદપૂર્વી હતા... જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ૨૩-તીર્થંકરો પૂર્વ ભવે માંડલિક રાજા હતા, તે આ – અજિત યાવત્ વર્ધમાન. કેવલ કૌશલિક અર્હત્ ઋષભ પૂર્વ ભવે ચક્રવર્તી હતા. આ રત્નભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૨૩-પલ્યોપમસ્થિતિ છે.. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૩-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૨૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૨૩-પલ્યોપમ છે.. હેક્રિમ મઝિમ ત્રૈવેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૩સાગરોપમ છે.. હેક્રિમ હેમ શૈવેયકે ઉત્પન્ન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરોપમ છે. તે દેવો ૨૩-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે. તેમને - Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૩/પ૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જીવા છે. અર્ધીકલા એટલે ઓગણીશ ભાગનું અડધું. દેવોના ભેદો ૨૪-આ પ્રમાણે- ભવનપતિના ૧૦, વ્યંતરના ૮, જ્યોતિકના૫, કોપન્ન વૈમાનિકોનો એક, એ સર્વે મળી ૪-થાય. આ ૨૪-સ્થાનો ઈન્દ્રસતિઅમરેન્દ્રાદિથી અધિષ્ઠિત છે. બાકીના-સૈવેયક અને અનુત્તર દેવોમાં તેઓ અહમિન્દ્ર છે, તેઓ પોતે જ ઈન્દ્રો છે - પોતાના આત્માને ઈન્દ્ર માનનાર છે, તેથી તે સ્થાનો ઈન્દ્ર-નાયક રહિત છે, ત્યાં શાંતિકર્મકર પુરોહિત નથી. ઉપલક્ષણથી સેવકજનો આદિ કંઈપણ નથી. ઉત્તરાયણમાં રહેલો - કર્ક સંક્રાંતિ દિવસે સવન્જિંતર મંડલમાં રહેલો સૂર્ય, એક હસ્તપમાણ શંકુની ૨૪ અંગુલપમાણ પોરિસિની છાયા કરીને પાછો ફરે છે એટલે સર્વ અત્યંતર મંડલથી બીજ મંડલમાં આવે છે, કહ્યું છે કે - અષાઢ માસે બે પાંદની છાયા ઇત્યાદિ... જે સ્થાનથી નદી વહે તે પ્રવાહ. અહીં પડાદ્રહથી તેના તોરણ દ્વારા તેની નીચે થઈને તેનો નિર્ણમ સંભવે છે. અન્ય સ્થળે “પ્રવહ” શબ્દથી મકરના મુખની પ્રનાલમાંથી નીકળવું અથવા પ્રપાત કુંડમાંથી નિગમ કહ્યો છે, તે અહીં ઈષ્ટ નથી. કેમકે જંબૂદ્વીપ પ્રાપ્તિમાં અને અહીં-૫-કોશ પ્રમાણ ગંગાદિ નદીનો પ્રવાહ કહ્યો છે. | સમવાય-૨૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ૩,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાંક ભવસિદ્ધિક જીવો ૩ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતર થશે. • વિવેચન-૫૩ : ૨૩મું સ્થાનક સુગમ છે. વિશેષ એ – સ્થિતિ સૂત્રો પૂર્વે ચાર સૂત્રો છે, તેમાં સૂયગડાંગના પહેલા શ્રુતસ્કંધમાં-૧૬, બીજા શ્રુતસ્કંધમાં-૭-અધ્યયનો છે. તેમના અન્વર્ય નામ પ્રમાણે જાણવો. સમવાય-૨૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૨૪ $ X - X – • સંગ-૨૪ - દેવાધિદેવો ચોવીશ કહ્યા છે – ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપાર્શ, ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથ, આર, મલ્લી, મુનિસુવત, નમિ, નેમિ, પાર્થ અને વીમાન... સુલ્લહિમવંત અને શિખરી એ બે વર્ષધર પર્વતની જીવા ૨૪,૯૩ર યોજન તથા એક યોજનાનો ૩૮મો ભાગ કંઈક અધિક છે. દેવોના ર૪ સ્થાનો ઈન્દ્રહિત છે, બાકીના અહમિન્દ્ર, ઈન્દ્ર અને પુરોહિત રહિત છે... ઉત્તરાયણમાં રહેલ સૂર્ય ર૪ અંગુલ પોરિસીની છાયા કરીને પાછો વળે છે... ગંગા અને સિંધુ મહાનદી પ્રવાહમાં સાધિક ર૪-કોશ વિસ્તારમાં છે... કતા-સ્કdવતી મહાનદી પણ તેટલી જ વિસ્તૃત છે. આ રનપભા પૃથ્વીના કેટલાક નાટકોની ૨૪-પલ્યોપમ સ્થિતિ છે, અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નાકોની સ્થિતિ ર૪-સાગરોપમ છે. કેટલાક અસુકુમારોની સ્થિતિ ર૪પલ્યોપમ છે.. સુધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની સ્થિતિ ર૪-પલ્યોપમ છે.. હેઠિમ ઉતરિમ શૈવેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૪સાગરોપમ છે.. જે દેવો હેમિ મઝિમ તેયક વિમાને દેવપણે ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ ર૪-mગરોપમ સ્થિતિ છે. તે દેવો ર૪-આધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેમને ૨૪,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૪-ભવે ગ્રહણ કરી સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત થઈ સર્વ દુઃખનો અંત કરશે. • વિવેચન-૫૪ : ૨૪માં સ્થાનકમાં સ્થિતિની પૂર્વે જ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે - ઈન્દ્રાદિક દેવો મળે જે પૂજ્યત્વથી અધિક હોય તે દેવાધિદેવ કહેવાય. જંબૂદ્વીપ લક્ષણ વૃતોત્ર મળે જે ક્ષેત્રો અને પર્વતો હોય તેની સીધી સીમાને જીવા કહે છે. ધન ઉપર ચડાવેલ પ્રત્યંચા સદેશ હોવાથી જીવા કહે છે. તેમાં ગુલ્લા હિમવંત અને શિખરી બંને પર્વતની જીવા ૨૪,૯૩૨ યોજન અને ચોક યોજનનો ૩૮મો ભાગ અધિક છે. તેની ગાથા - ૨૪,૯૩ર યોજન અને અર્ધી લા એટલી ચુલ્લહિમવંતની છે સમવાય-૨૫ % – X - X – છે સુ-પપ થી પ૯ : પિપી પહેલા, છેલ્લા તીfકરના સમયમાં પાંચ મહાવતોની ૫-ભાવના કહી છે. તે આ - (૫) ઈયસિમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, પત્ર જોઈને ભોજન કરવું, દાનમાંડ માત્ર નિક્ષેપણા સમિતિ. (૫) વિચારીને બોલવું, ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક. (૫) અવગ્રહ અનુજ્ઞા, અવગ્રહ સીમા રણવી, અવાહ અનુગ્રહણ કરવું, સાધર્મિક અવગ્રહને તેની આજ્ઞા લઈને પરિભોગ કરવો. સાધારણ ભાત-પાણીનો પરિભોગ અનુજ્ઞા લઈને કરવો. (૫) -પશુ-નપુંસક સંસક્ત શયન-આસન વર્જવા, સ્ત્રી કથાવજીની, શ્રી ઈન્દ્રિયો આલોકજ વજવું, પૂર્વરિત-પૂવક્રીડિતનું સ્મરણ ન કરવું, પ્રણીત આહાર ભાગ. (૫) શ્રોઝેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-ધ્રાણેન્દ્રિય-જિલૅન્દ્રિય-અeોન્દ્રિય રાગનો ત્યાગ. અહd મલ્લી ર૫-ધનુષ ઉંચા હતા.. સર્વે દીધર્વિતાય પર્વતો ર૫-યોજન ઊંચા, રપ ગાઉ પૃdીમાં છે. બીજી પૃedીમાં ર૫-લાખ નરકાવાસ છે. “આચાર''ના ચૂલિક સહિત ૨૫-આધ્યયનો છે. તે પ્રમાણે - [૫૬] શાપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોક્ષ, ઉપધાનસૃત, મહાપરિઘ, પિન્કેષણા, શય્યા, ઈય, ભાષા, વઢષણા, પૌષણા, અવગ્રહપતિમા, સપ્તસતૈકકા-એ સાત, ભાવના, વિમુક્તિ. [૫૯] Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫/૫૫ થી ૫૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ સર્વે ભાવનાઓ વાચનાંતરમાં આવશ્યકાનુસાર દેખાય છે. મિયાદેષ્ટિ જ તિર્યગતિ આદિ કર્મપ્રકૃતિ બાંધે, સમ્યગ્દષ્ટિ નહીં. કેમકે તે પ્રકૃતિઓ મિથ્યાત્વપ્રત્યય છે. તેથી મિથ્યાદૈષ્ટિ ગ્રહણ કર્યા. વિકલેન્દ્રિય - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળામાંથી કોઈ એક. પતિો બીજી પણ કર્યપ્રકૃતિ બાંધે માટે અહીં અપર્યાપ્તકો કહ્યા. અપર્યાપ્તક જ આ અપશત પરાવર્તમાન પ્રકૃતિને બાંધે. વળી તે સંક્ષિપ્ત પરિણામી હોય તો જ બાંધે. તેથી સંક્ષિપ્ત પરિણામી કહ્યું. તે પણ બેઈન્દ્રિયાદિ અપર્યાપ્તકને યોગ્ય જ બાંધે તેમાં કોઈ વખત બેઈન્દ્રિય જાતિ સહ, કોઈ વખત તેઈન્દ્રિય જાતિ સાથે અને કદાચિત ચતુરિન્દ્રિય જાતિ સાથે પચીશ પ્રકૃતિઓ જાણવી. ગંગા આદિ ૫ ગાઉના વિસ્તારવાળો પ્રપાત એમ જાણવું. બંને દિશામાં એટલે પૂર્વમાં ગંગા અને પશ્ચિમમાં સિંધુ. તે બંને પાદ્ધહમાંથી નીકળી ૫૦૦ યોજન પર્વત ઉપર જઈને પછી દક્ષિણાભિમુખ વળે છે. ત્યાં ઘટના મુખ જેવી ર૫-કોશ પહોળી જિલ્લાવાળા મકમુખરૂપી પરનાળામાંથી પ્રવર્તેલ મોતીના હાર જેવા સંસ્થાનવાળા પ્રપાત વડે ૧૦૦ યોજન ઉંચા હિમવંત પર્વત નીચે રહેલા પોત-પોતાના પ્રપાતકુંડમાં પડે છે... એ જ પ્રમાણે રકતા અને રક્તવતી જાણવી. વિશેષ આ - શિખરી વર્ષધર ઉપર રહેલા પુંડરીક દ્રહથી નીકળીને પડે છે... લોકબિંદુસાર એ ચૌદમું પૂર્વ છે. સમવાય-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ વિમુકિત અધ્યયન, નિશીથ આદધ્યયન સહિત ર૫-મું જાણવું. અપર્યાપ્ત, સંન્નિષ્ટ પરિણામી, મિથ્યાર્દષ્ટિ વિકસેન્દ્રિય જીવ નામકર્મની પ-ઉત્તર પ્રકૃતિને બાંધે. તે આ - તિર્યગતિનામ, વિકલેન્દ્રિય જાતિ નામ, ઔદારિક શરીર, તૈજસશરીર, કામણશરીર, હુંડક સંસ્થાન, ઔદારિક શરીર ગોપાંગ, છેવટુ સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિરંગાનુપૂર્વી, અગુરલg, ઉપઘાત, બસ, ભાદર, અપર્યાપ્તક, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ:કીર્તિ અને નિર્માણનામ. ગંગા, સિંધુ મહાનદી રપ ગાઉ પૃથક પ્રવાહથી બંને દિશામાં ઘટના મુખથી પડીને, મુક્તાવલી હાર સંસ્થાનવાા પાતે પોતપોતાના કુડમાં પડે છે... રસ્તા, રક્તવતી મહાનદી ૨૫-ગાઉ પૃથફ પ્રવાહથી એ રીતે જ પડે છે... લોકબિંદુસાર પૂર્વમાં ર૫-વસ્તુઓ કહી છે. આ રતનપભામાં કેટલાક નાસ્કીની સ્થિતિ રપ-પલ્યોપમની છે.. આધ:સતમી પૃવીમાં કેટલાક નાસ્કોની સ્થિતિ ર૫-જાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ર૫-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ૫-પલ્યોપમ સ્થિતિ છે.. મ#િમહેમ વેચકે દેવોની ઘન્ય સ્થિતિ ૫-સાગરોપમ છે.. હમઉરિમ 3]વેયકે ઉત્પન્ન દેવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી રપ-સાગરોપમ છે... આ દેવો ર૫અધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિશા લે છે. તેઓને ર૫,ooo વર્ષે આહાટેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૫ ભવ કરી વાવ દુ:ખાંત કરશે. • વિવેચન-૫૫ થી ૫૯ : ૫-મું સ્થાનક સુગમ છે. વિશેષ આ - સ્થિતિ પૂર્વે ૯ સૂત્રો છે. પાંચ યામ-મહાવ્રતોનો સમુદાય તે પંચયામ. તેની ભાવનાઓ - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ મહાવ્રતના રક્ષણાર્થે કરાય તે ભાવનાઓ છે. તે ભાવના દરેક મહાવતની પાંચ-પાંચ છે. તેમાં ઈયસિમિતિ આદિ પાંચ પહેલા મહાવતની છે. આલોક ભાજન ભોજન • જોવાપૂર્વક ભાજન-પાન, ભોજન-ભાત, પાણીનો આહાર કરવો તે, કેમકે અનાલોક્ય ભાજનમાં ભોજન કરવાથી પ્રાણી હિંસા સંભવે છે.. વિચારીને બોલવું આદિ બીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં વિવે - પરિત્યાગ. અવગ્રહ અનુજ્ઞાપનાદિ બીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં (૧) અવગ્રહની અનુજ્ઞા લેવી. (૨) પછી તેની હદને જાણવી. (૩) જાણીને અવગ્રહને ગ્રહણ કરવો, (૪) ગીતાર્થ સમુદાયમાં વિચરતા સંવિપ્ન સાધુઓનો અવગ્રહ, કાલાદિથી માસ આદિ, ક્ષેત્રથી પાંચ ગાઉ આદિ સાધર્મિકોની અનુજ્ઞા લઈને જ રહેવું, (૫) આણેલ સામાન્ય ભોજનાદિ આચાર્યાદિની અનુજ્ઞા લઈને વાપરવું તે.. સ્ત્રી આદિ સંસક્ત આસન-શયનાદિ વર્જન તે ચોથા વ્રતની,. તેમાં પ્રત - અતિસ્નેહ વાળો, શ્રોત્રાદિ ઈન્દ્રિયના રોગનો ત્યાગ તે પાંચમા મહાવ્રતની ભાવા છે - જે જીવ જેમાં આસક્ત થાય, તેને તેનો પરિગ્રહ લાગે, તેથી શબ્દાદિનો રાણ કરતા તેનો પરિગ્રહ થાય, તેથી પરિગ્રહ વિરતિની વિરાધના થાય. છે સમવાય-૨૬ છે – X - X –– • સૂત્ર-૬૦ : દશા, કલ્પ, વ્યવહારના ર૬ ઉશનકાળ કહા – દશાની દિશ, કલાની છ અને વ્યવહારના દશ... અભવસિદ્ધિક જીવોને મોહનીસકમની ૨૬ કર્મ પ્રકૃતિઓ સત્તામાં રહેલી છે. તે આ – મિથ્યાત્વ મોહનીય, ૧૬ કષાયો, 3-વેદ, હાસ્ય, અરતિ, રતિ, ભય, શોક, દુર્ગા. [૧૬ કષાય, ૯-નોકષાય, મિથ્યાત્વ) આ રનપભા પૃeતીમાં કેટલાંક નારકોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. અધ:સપ્તમી પૃથ્વીમાં કેટલાંક નાકોની ૨૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુકુમારોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૨૬-પલ્યોપમ છે. મઝિમહેઠિમ શૈવેયક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હોય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૬-સાગરોપમ છે. તે દેવો ૨૬-અઈ માસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિ:શ્વાસ લે છે. તે દેવોને ૨૬,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૬-ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુ:ખાંતકર થશે. • વિવેચન-૬૦ :૨૬મું સ્થાન વ્યકત છે. વિશેષ - ઉદ્દેશનકાલ એટલે કે શ્રુતસ્કંધમાં અને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૫ - X Y - ૨૬/૬o અધ્યયનમાં જેટલા અધ્યયન કે ઉદ્દેશા કહ્યા હોય તેમાં તેટલા જ ઉદ્દેશન કાળમૃતોપચારરૂપ હોય છે. અભવ્યોને ત્રણ પુંજ કરણ અભાવથી સમ્યકત્વ અને મિશ્રરૂપ બે પ્રકૃતિ સતામાં ન હોવાથી ૨૬-કર્મપકૃતિ છે. સિમવાય-૨૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૨૭ છે. • સૂત્ર-૬૧ : સાધુના ૨ગુણો કહ્યા - પ્રાણાતિપાતથી વિમવું, મૃષાવાદથી વિમવું, અદત્તાદાનથી વિમવું, મૈથુનથી વિરમવું, પરિગ્રહથી વિરમવું, એન્દ્રિયચક્ષુરિન્દ્રિય-arણેન્દ્રિય-જિલૅન્દ્રિય-પશેન્દ્રિયોનો નિગ્રહ. ક્રોધ-માન-માયા-લોભનો ભાગ, ભાવ-કરણ-ચોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન-વચન-કાયાની સમાહરણતા, જ્ઞાન-દર્શન-ચાuિસંપwતા, વેદના અને મારણાંતિક [ઉપસર્ગોનું સહન કરવાપણું. જંબુદ્વીપમાં અભિજિતુ સિવાયના બીજા ર૭-નામોથી વ્યવહાર ચાલે છે.. એક એક નtત્ર માસ સમિ-દિવાની અપેક્ષાએ રાત્રિ દિવસે પૂર્ણ કરાય છે.. સૌધર્મ-ઈશાનભે વિમાનની પૃedી રોજન જાડી છે.. વેદક સમકિતના બંદાણી વિરત જીવને મોહનીયાની ર૭-ઉત્તરપકૃતિઓ સત્તામાં રહેલ છે. શ્રાવણ સુદ સાતમે સૂર્ય અંગુલ પોરિસી છાયા નીપજાવીને પછી દિવસના મને હાનિ પમાડતો અને રાત્રિ ક્ષેત્રને વૃદ્ધિ પમાડતો ચાર ચરે છે. આ રતનપભામાં કેટલાક નારકોની રમપલ્યોપમની સ્થિતિ છે. અધસપ્તમી પૃedીમાં કેટલાક નારકોની રસ્સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુરકુમારોની પલ્યોપમ સ્થિતિ છે. સૌધામ-ઈશાનકર્ભે કેટલાક દેવોની ર૭પચોપમ સ્થિતિ છે. મઝિમઉવમિ વેયકે દેવોની જઘન્ય સ્થિતિ સાગરોપમ છે. જે દેવો મઝિમમઝિમ વેયકે દેવપણે ઉત્પન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ ર૭સાગરોપમ સ્થિતિ છે. તે દેવો ધમાસે આન-wણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૨૭,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૬૧ :૨૭મું સ્થાનક વ્યક્ત જ છે. સ્થિતિ પૂર્વે જ સૂત્રો છે. તે વિશેષ છે. તેમાં સાધુના ચાત્રિ વિશેષ ગુણો તે અલગાર ગુણો. તેમાં મહાવતો, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ક્રોધાદિ ૪-નો વિવેક, 3-સત્યો, તેમાં ભાવસત્ય-શુદ્ધ અંતરાત્મતા, કરણસત્ય-પ્રતિલેખનાદિ ક્રિયા, શાસ્ત્રોક્ત રીતે સમ્યક્ષણે ઉપયોગપૂર્વક કરવી, યોગસત્ય-મન વગેરેનું સત્યપણું. [ ૧૭ ગુણ તથા ક્ષમા-અનભિવ્યકત ક્રોધ, માન સ્વરૂપ હેષ સંજ્ઞક સર્વ અપ્રીતિનો અભાવ અથવા ક્રોધ અને માનના ઉદયનો નિરોધ. ક્રોધ, માન વિવેક શબદથી તેને ઉદયમાં સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન આવવા દેવા તે ક્ષમા, તે પૂર્વે કહેલ છે, ફરી કહેતા નથી. વિરાગતા - આસક્તિ માત્રનો અભાવ અથવા માયા, લોભનો અનુદય. માયા, લોભ વિવેક શબ્દથી તેના ઉદય પ્રાપ્તિનો નિરોધ પૂર્વે કહ્યો છે. મન, વચન, કાયાની સમાહારણતા - અકુશલ એવા ત્રણેનો નિરોધ... જ્ઞાનાદિ ત્રણેની પ્રાપ્તિ.. શીતાદિ વેદનાને સહન કરવી.. કલ્યાણમિનબુદ્ધિએ મરણ પર્યન્તના ઉપસર્ગો સહન કરવા તે. [એમ ગુણો જાણવા.) મગ જંબુદ્વીપમાં ઘાતકીખંડમાં નહીં, અભિજિત વર્જીને ૨૭-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે. કેમકે ઉત્તરાષાઢાના ચોથા પાદમાં તેનો સમાવેશ છે. નક્ષત્ર-ચંદ્ર-અભિવધિત-ઋતુ-સૂર્ય એમ પાંચ ભેદે માસ છે તેમ બીજે કહ્યું છે. તેમાં અહીં નક્ષત્ર માસ એટલે ચંદ્રનો નામમંડલ ભોગકાળ. તે ૨૩અહોરાનો કહ્યો છે.. આ કાળરાત્રિદિવસ પરિમાણાપેક્ષાએ કહ્યો. પણ સર્વથા એટલો છે જ એમ નહીં, કેમકે કંઈક અધિક છે. અહોરાત્રના ૬૩ ભાણ કરીને તેમાંથી ૨૧-ભાગ અધિક છે. વિમાનપુટવી-વિમાનોની પૃવી. વેદક સમ્યકત્વ બંધ-ક્ષાયોપથમિક સમ્યકત્વના હેતુભૂત શુદ્ધદલિકના પુંજરૂપ જે દર્શનમોહનીય પ્રકૃતિ, તેનો વિયોગ કરનાર પ્રાણીને ૨૮ ઉત્તર પ્રકૃતિવાળા મોર્નીય કર્મની ૨૭-ઉત્તરપ્રકૃતિ સત્તામાં હોય છે. શ્રાવણ માસની શુક્લ સાતમે સૂર્ય, હસ્તપમાણ શંકુની સત્તાવીશ આગળ પોરિસિછાયાને કરીને દિવસોત્ર-સૂર્યકિરણના પ્રકાશવાળા આકાશોકને પ્રકાશની હાનિ વડે હાનિ પમાડતો અને રાગિક્ષેત્ર-અંધકાચી વ્યાપ્ત આકાશ ક્ષેત્રને પ્રકાશની હાનિથી વૃદ્ધિ પમાડતો ભ્રમણ કરે છે. આનો ભાવાર્થ એ છે - અહીં સ્થળ ચાયને આશ્રીને આષાઢીએ ૨૪ ગુલ પ્રમાણ પરષિ છાયા હોય છે. પછી સાત દિવસે સાતિરેક અંગુલ છાયા વધે છે. આ પ્રમાણે શ્રાવણ સુદ-૭ સુધી સાધિક ૨૧૦ દિવસ જતાં ત્રણ અંગુલ છાયા વધે છે. એ રીતે આષાઢીએ કુલ ૨૭-અંગુલ થાય છે. નિશ્ચયથી - કર્ક સંકાંતિથી આરંભીને સાતિક ૨૧-દિવસે આ કહેલી પોરિસિની છાયા થાય છે. સમવાય-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૬૨ સમવાય-૨૮ શ — x = x = • સૂત્ર-૬૨ : આચાર પ્રકલ્પ ર૮-ભેટે છે – 99 માસિક આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા, એક માસ દશ દિવસની આરોપણા, ૪૫-દિવસની આરોપણા, ૫૦ દિવસની રોપણા, ૫૫-દિવસની રોપણા, બે માસની આરોપણા, બે માસને પાંચ દિવસની આરોપણા, એ જ પ્રમાણે ત્રણ માસની આરોપણા. એ જ પ્રમાણે ચાર માસની આરોપણા, ઉપઘાતિકા આરોપણા, અનુપઘાતિકા આરોપણા, કૃત્ન આરોપણા, અકૃત્સ્ન આરોપણા. એટલો આચારપ્રકલ્પ છે. કેટલાક ભવસિદ્ધિક જીવોને મોહનીય કર્મની ૨૮-૫કૃત્તિ સત્તામાં છે. તે આ - સમ્યકત્વ • મિચ્યાત્વ - સામિમત્વ વેદનીય એ ત્રણ, કષાય ૧૬ અને નૌકષાય-૯ એમ ૨૮... આભિનિબોધિક જ્ઞાન-૨૮ ભેદે છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિલેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈન્દ્રિય એ છે અથવિગ્રહ, શ્રોપ્રેન્દ્રિય - ધ્રાણેન્દ્રિય - જિલેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય એ ચાર વ્યંજનાવગ્રહ, શ્રોપ્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિલેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈયિ એ છ ઈહા, શ્રોત્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિકેન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈન્દ્રિય એ છ અવાય, શ્રોપ્રેન્દ્રિય - ચક્ષુરિન્દ્રિય - ઘ્રાણેન્દ્રિય - જિહ્વા ઈન્દ્રિય - સ્પર્શેન્દ્રિય - નોઈન્દ્રિય એ છ ધારણા. [એ રીતે કુલ-૨૮] ઈશાન કરે ૨૮ લાખ વિમાનાવાસ છે.. દેવગતિને બાંધતો જીવ નામકર્મની ૨૮-ઉત્તરપ્રકૃત્તિ બાંધે છે. તે આ – દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તૈજસશરીર, કામણશરીર, સમગ્રતુસ સંસ્થાન, વૈક્રિયશરી ંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તતિહાયોગતિ, સ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર અને અસ્થિર, શુભ-અશુભ, આદેય-અનાદેય, યશોકીર્તિ, નિર્માણ [તથા સુભગ અને સુવર] નામકર્મ... આ પ્રમાણે નૈરસિક પણ ૨૮ પ્રકૃતિ બાંધે. પણ તફાવત એ કે અપશસ્ત વિહાયોગતિ, કુંડક સંસ્થાન, અસ્થિર, દુર્ભાગ, અશુભ, દુઃરવર, અનાદેય, અપયશઃકીર્તિ નામ છે. - આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૮-પલ્યોપમ છે, અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૮-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની ૨૮-પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાનકો કેટલાક દેવોની ૨૮-પલ્યોપમ સ્થિતિ છે.. ઉવર્ણિમ હેક્રમ ચૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ૨૮સાગરોપમ છે.. જે દેવો મમિ ઉવમિ શૈવેયકે દેવપણે ઉત્પન્ન થયા હોય, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮-સાગરોપમ છે. તે દેવો ૨૮-અર્ધમાસે આન-પાણ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૨૮,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૮ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. st સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ • વિવેચન-૬૨ : ૨૮-મું સ્થાનક સ્પષ્ટ છે. વિશેષ - સ્થિતિ પૂર્વે પાંચ સૂત્રો છે. તેમાં માર - પહેલું અંગ, તેનો પ્રત્વ - અધ્યયન વિશેષ, જેનું અપનામ ‘નિશીય’ છે. અથવા આવાર - જ્ઞાનાદિ વિષયક સાધુ આચાર, ૫ - વ્યવસ્થા, તે આચારપ્રકલ્પ. તેમાં (૧) કોઈ જ્ઞાનાદિ આચારના વિષયમાં કોઈ સાધુએ અપરાધ કર્યો હોય તેને પ્રાયશ્ચિત આપ્યું હોય, પછી ફરીને તે સાધુ કોઈ અપરાધ કરે, ત્યારે પહેલાના પ્રાયશ્ચિત્તમાં વધારો કરી માસવહન યોગ્ય માસિક પ્રાયશ્ચિત્ત આપવું તે માસિકી આરોપણા કહેવાય છે. (૨) પંચરાત્રિક શુદ્ધિ યોગ્ય અને માસિક શુદ્ધિ યોગ્ય બે અપરાધને કોઈ કરે તો પૂર્વ દત્ત પ્રાયશ્ચિત્તમાં પાંચ રાત્રિસહિત માસિક પ્રાયશ્ચિત્તરોપણ વડે બીજો ભેદ કહ્યો... એ પ્રમાણે છ પ્રકારે માસિકી આરોપણા જાણવી. એ પ્રમાણે બે મારાની ૬, ત્રણ માસની-૬, ચાર માસની-૬ મળીને કુલ ૨૪આરોપણા થઈ તથા અઢી દિવસ અને એક પક્ષના ઉપઘાતથી લઘુમાસાદિ પૂર્વના પ્રાયશ્ચિત્તમાં આરોપણ કરવું તે ઉપઘાતિકારોપણા. કહ્યું છે – અધેનું છેદ કરવાથી જે શેષ રહે, તેને પૂર્વના અર્ધની સાથે સંયોગ કરીને લઘુ પ્રાયશ્ચિતનું દાન કહેવાય. જેમકે – માસાદ્ધ તે ૧૫ દિન અને ૨૫નું અર્ધ તે ૧૨ દિન. તે સર્વે મલી ૨૭ દિવસ, તે લઘુમાસ. બે માસનું અદ્ધ ૧-માસ, માસનું અદ્ધ તે પક્ષ એટલે દોઢ માસ. તથા ઉપર કહ્યા મુજબ ૨ દિવસાદિ બાદ કર્યા વિના તે જ ગુરુમાસાદિ આરોપણા તે અનુદ્ઘાતિક આરોપણા... તથા જે જેટલા અપરાધને પામ્યો હોય, તેને તેટલી જ શુદ્ધિની આરોપણા તે કૃત્સ્નારોપણા છે. તથા ઘણાં અપરાધને પામ્યો હોય છતાં છ માસનો જ તપ અપાય છે. એમ કરીને છ માસથી અધિક તપનો તેમાં જ અંતર્ભાવ કરી શેષ તપનું આરોપણ કરાય તે અકૃત્સ્યારોપણ કહેવાય છે. આ સર્વે નિશીથ સૂત્રના ૨૦માં ઉદ્દેશાથી જાણવું. હવે નિગમન કહે છે – આટલો જ આચારપ્રકલ્પ, આ સ્થાને આરોપણાને આશ્રીને કહ્યો. અન્યથા તેથી વધુ ઉદ્ઘાતિક, અનુદ્ઘાતિકરૂપ આચારપ્રકલ્પ પણ છે. તેથી આટલો જ આચારપ્રકલ્પ છે, બાકીનો તેમાં જ સમાવેશ થાય છે. તથા આટલું જ આચારવા લાયક છે એમ પણ જાણવું. દેવગતિ સૂત્રમાં સ્થિ-અસ્થિર, શુભ-અશુભ આદિ પરસ્પર વિરોધીપણું હોવાથી એક સાથે બંનેનો બંધ ન હોવાથી બેમાંથી એક બાંધે એમ કહ્યું * X * ** નકગતિના સૂત્રમાં ૨૦ પ્રકૃત્તિઓ તે જ રાખવી અને આઠને સ્થાને બીજી આઠ બાંધે છે, તે અહીં જણાવી.- ૪ - સમવાય-૨૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૬૩ છે સમવાય-૨૯ $ • સૂગ-૬૩ - પાપકૃત પ્રસંગ-ર૯-મે કહો છે - ભોમ, ઉત્પાદ, સ્વત, અંતરિક્ષ, અંગ, વર વ્યંજન, લક્ષણ એ આઠ પ્રકારના શાય છે. ભૂમિ સંબંધી શાક કણ પ્રકારે - સૂર, વૃત્તિ, વાર્તિક. એ રીતે મોમાદિના ત્રણ-ત્રણ ભેદ થતા ૨૪ ભેદ થયા. વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંગાનુયોગ, યોગાનુયોગ, ન્યતીર્થિક પ્રવતવિલ અનુયોગ [૨૯] અષાઢ માસ સમિદિનના પરિણામથી ર-રાત્રિદિવસનો છે. ભાદ્રપદ માસ, કાર્તિકમાય, પોષમાસ, ફાગણમાસ, વૈશાખમાસ એ ચંદ્ર માસનો દિવસ મુત્તપિન્નાએ સાધિક ર૯-મુહર્ત કહો છે. પ્રશiાવસાવાળો સભ્યર્દષ્ટિ ભવ્ય જીવ તીર્થકર નામકર્મ સહિત ર૯-ઉત્તર પ્રવૃત્તિઓને બાંધીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે. આ રનપભા પૃવીમાં કેટલાક નારકોની ર૯-પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃdીમાં કેટલાક નારકોની સ્થિતિ ૨૯-લ્યોપમ છે. કેટલાંક અસુરકુમારોની ર૯-પલ્યોપમ સ્થિતિ છે. ઉવરિમઝિમ વેચકે દેવોની જઘન્ય સ્થિતિ ર૯-સાગરોપમ છે. જે દેવો ઉમિશ્ચિમ ]વેયકે વિમાનોમાં દેવપણે ઉતપન્ન થાય, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર-સાગરોપમ છે. તે દેવો ર૯-અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેઓને ર૯,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૯ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. - વિવેચન-:રહ્યું સ્થાન પ્રગટ છે. વિશેષ • સ્થિતિ સૂત્રો પૂર્વે નવ સૂત્રો છે. તેમાં પાપોપાદાન કારણરૂપ શાસ્ત્રો તે પાપથુતો, તેના આસેવન રૂપ તે પાપકૃત પ્રસંગ, તે પાપડ્યુતપ્રસંગ ૨૯ ભેદે કહ્યા છે. પાપશ્રુતનો વિષય હોવાથી તે પાપકૃત જ કહેવાય. તેથી જ કહે છે કે (૧) ભૌમ-ભૂમિના વિકાસ્તા ફલતે કહેનારું નિમિતશાસ્ત્ર. (૨) સહજ રુધિર વૃષ્ટિ આદિ લક્ષણ ઉત્પાતના ફળને કહેનાર નિમિત શાસ્ત્ર. (3) સ્વપ્ન ફળને પ્રગટ કરનાર. (૪) આકાશમાં ઉત્પન્ન ગ્રહયુદ્ધના મેદાદિ ભાવ ફળને જણાવનાર. (૫) ગ-શરીરના અવયવોનું પ્રમાણ, તેનું ફરકવું આદિ વિકાર ફળને જણાવનાર. (૬) સ્વજીવજીવાદિ આશ્રિત સ્વર ફળને કતાર. શાસ્ત્ર. (૭) વ્યંજન-તલ, મસાદિના ફળને કહેનાર, (૮) લક્ષણ-અનેક પ્રકારે લક્ષણને જણાવનાર. - આ આઠ શાસ્ત્રો થયા. આ શાઓ , વૃત્તિ, વાર્તિકના ભેદે ૨૪ છે. તેમાં અંગશાસ્ત્ર સિવાયના શાઓનું સૂp પ્રમાણ-૧૦૦૦ શ્લોક, વૃત્તિપમાણ - એક લાખ શ્લોક, વૃત્તિના વ્યાખ્યાનરૂપ વાર્તિકનું પ્રમાણ એક કોટિ શ્લોક છે. અંગશાસનું સૂત્ર પ્રમાણ-લાખ, વૃત્તિપમાણ ૮૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરોડ, વાર્તિક પ્રમાણ-અપરિમિત છે. વિકાનુયોગ - અર્થ, કામના ઉપાયને કહેનાર ગ્રંથો અથવા ભારત આદિ શાસ્ત્રો... વિધાનુયોગ - રોહિણી આદિ વિધા સાધન કરનાર શાઓ... મંગાનુયોગ - મંત્ર સાધવાના ઉપાયના શાઓ... યોગાનુયોગ એટલે વશીકરણાદિ યોગને કતાર શાસ્ત્રો... કપિલાદિ ચાન્યતીર્થિકોએ કહેલા તેમના આચાર, વસ્તુ, તવનો જે અનુયોગવિચાર, તેને જણાવતાસ જે શાસ્ત્રનો સમૂહ તે અન્યતીર્થિક પ્રવૃતાનુયોગ કહેવાય છે. અષાઢાદિ એકાંતરિત છ માસ સત્રિ દિનના પરિમાણથી ર૯ સમિ-દિવસના સૂલ ન્યાયી છે. કેમકે તે દરેકમાં કૃષ્ણપક્ષમાં એક સમિદિનનો ક્ષય થાય છે. કહ્યું છે - અષાઢ, ભાદસ્વો, કારતક, પોષ, ફાગણ, વૈશાખના કણપક્ષમાં લય સમિઓ જાણવી. અા િચાંદ્રમાસ ૨૯ દિવસ અને એક દિવસના 3ર ભાગનો હોય છે. ઋતુમાસ ૩૦ દિવસનો જ હોય છે. તેથી ચંદ્ર માસ કરતા ઋતુમાસ એક અહોરામના ૩૦| ભાગ અધિક હોય છે. તેથી પ્રત્યેક અહોરાત્રિએ ચંદ્રદિવસ ૧, ભાગ જેટલો હાનિ પામે છે. એ પ્રમાણે ૬૨ ચંદ્ર દિવસોએ ૬૧-અહોરમ થાય છે, તેથી સાધિક બે માસે એક ક્ષયતિથિ થાય. તથા ચંદ્રદિવસ • એકમ આદિ તિથિ, તે સાધિક ૨૯-મુહdની હોય. * * * x • તથા પ્રશરત અધ્યવસાયાદિ વિરોષણવાળો જીવ વૈમાનિકમાં ઉત્પન્ન થવાવાળો હોય ત્યારે નામકર્મની ૨૯ ઉત્તરપ્રકૃતિને બાંધે છે. તે આ = (૧) દેવગતિ, (૨) પંચેન્દ્રિય જાતિ, (3,૪) વૈક્રિય દ્વિક, (૫૬) તૈજસ અને કામણ શરીર, (૩) સમચતુરા સંસ્થાન, (૮ થી ૧૧) વણિિદ ચતુક, (૧૨) દેવાનુપૂર્વી, (૧૩) અગુરુલઘુ (૧૪) ઉપઘાત, (૧૫) પરાઘાત, (૧૬) ઉચ્છવાસ, (૧૭) પ્રશસ્તવિહાયોગતિ, (૧૮) બસ, (૧૯) બાદર, (૨૦) પર્યાપ્ત, (૨૧) પ્રત્યેક, (૨૨) સ્થિર કે અસ્થિર, (૨૩) શુભ કે અશુભ, (૨૪) સુભગ, (૫) સુસ્વર, (૨૬) આદેય કે અનાદેય, (૨૩) યશકીર્તિ કે અયશકીર્તિ, (૨૮) નિમણિ, (૨૯) તીર્થકરનામ. સમવાય-૨૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ] Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૬૪ થી ૯ છે સમવાય-૩૦ સૂર-૬૪ થી૯ TX - X = ૬િ૪] મોહનીયના ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે [૬૫] જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કમ બાંધે.. 0િ તીવ્ર અશુભ અવસાયી જે કોઈને અદ્ધિચમચી તેના મસ્તકને અત્યંત & બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. [૬] જે કોઈ હાથ વડે ત્રસ જીવના મુખને ઢાંકી, અવતે રુંધીને અંદર શબદ કરતા એવા તેને માટે તે મહામોહને કરે છે.. [૬૮] જે કોઈ અનિ આરંભ વડે ઘણાં જનોને તેમાં સંપીને ધુમાડા વડે તેને માટે તે મહામોહને કરે છે. [૬૯] સંકિલન્ટ ચિત્ત વડે જીવને તેના મસ્તકમાં શાદિ મારીને ફાડી નાંખે તે મહામોહને કરે છે.. [૭૦] લોકને માયા વડે, ફળ વડે, દંડ વડે વારંવાર મારીને હો, તે મહામોહને કરે છે. [૧] જે ગૂઢાચારી, દુષ્ટાચારને ગોપવે, માયાથી માયાને ઢાંકે, અસત્ય બોલીને છૂપાવે, તે મહામોહ કરે છે. | [] પોતે દુષ્ટકર્મ કરીને, દુષ્ટ કમ ન કરનારાનો ધ્વંસ કરે અથવા આ કર્મ તે કર્યું છે તેમ કહે, તે મહામોહને કરે છે.. [૩] કલહથી શાંત ન થયેલો, જવા છતાં સભામાં સત્યમૃષા ભાષા બોલે તે મહામોહને કરે છે, [૪,૫] અનાયક રાજાનો મંત્રી, રાજાની રુચીનો દdય કરે, રાજાને અત્યંત ક્ષોભ પમાડે, તેને અત્યંત બાહ્ય કરે, પાસે આવેલ રાજાને પ્રતિકૂળ વચનોથી Mપિત કરીને તેના કામભોગનું વિદારણ કરે, તે મહામોહને કરે છે. [] કુમાર નહીં છતાં પોતાને કુમાર કહે, આ આસક્ત થઈ તેને વશ થાય, તે મહામોહને કરે છે. [૭] અબ્રહાચારી છતાં જે કોઈ હું લાચારી છું, એમ કહે, તે ગાયો માટે ગધેડાની જેમ નાદને કરે છે. [૮] પોતાના આત્માનું અહિતકતા, સ્ત્રી વિષયમાં આસક્ત થઈને અતિ માયામૃષાને બોલે છે. તે મહામોહને કરે છે. [6] જે કોઈ યશકીર્તિ વડે કે સેવના વડે રાજાદિના આકાયને ધારણ કરીને તેના જ દ્રવ્યમાં લોભાય. તે મહામોહને કરે છે. [૮૦,૮૧ રાશ કે ગામલોકોએ જે કોઈ નિધનિ હતો તેને ધનવાન કર્યો હોય, તે ધનરહિતને ઘણી વખી પ્રાપ્ત થઈ, પછી ઈગનિ દોષથી અને પાપ વડે વ્યાપ્ત ચિતવાળો તેઓને અંતરાય કરતા મહામોહને કરે છે. ( જેમ સાપણ પોતાના બચ્ચાને ખાય છે, તેમ પોતાનું ભરણપોષણ કનર સેનાપતિ કે મંત્રીને હણે છે, તે મહામોહને કરે છે. [૩] જે કોઈ રાજ્યના નાયક કે વેપારીનના નેતા મોટા થરાવાળા શ્રેષ્ઠીને હણે છે, તે મહામોહને કરે છે. [૮] જે કોઈ ઘણા જનોના નેતા કે હીપની જેમ પ્રાણીઓનું રક્ષાકર્ણ એવા પુરને હણે છે, તે મહામોહને કરે છે. [૮૫] દીક્ષા લેવાને ઉપસ્થિત, સંયત, સુતપસ્વીને બળાકારે ચાસ્ત્રિ ઘમશી ભષ્ટ કરે તે મહામોહને કરે છે. [૬] તે રીતે કોઈ અનંત જ્ઞાની, શ્રેષ્ઠ [8/6] ૮૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દશનિવાા જિનેશ્વરનો આવિવાદ કરે તે અજ્ઞાની મહામોહને કરે છે. [૮] ન્યાયમાનો તેણી જે કોઈ ઘણો અપકાર કરે અને તે માત નિંદતો મહામોહને કરે છે. [] જે આચાર્ય કે ઉપાધ્યાયે કૃત, વિનય ગ્રહણ કરાવ્યા હોય, તેમની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહને કરે છે. [૯] જે કોઈ ઉપકારી એવા આચાર્ય-ઉપાધ્યાયાદિનો વિનયાદિથી પ્રત્યુપકાર ન કરે, પૂજક ન થાય, અભિમાની થાય તે મહામોહને કરે છે. @] બહુશ્રુત એવો જે કોઈ વ્યુત વડે પોતાની શ્વાધા કરે, સ્વાધ્યાયનો વાદ રે તે મહામોહને કરે છે. [૧] અતપસ્વી છતાં જે કોઈ તપ વડે પોતાની શ્લાઘા કરે તે સર્વલોકમાં ઉત્કૃષ્ટ યોર મહામોહને કરે છે.. લિ, જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ ગાદિની સેવા ની કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત, પોતાને અબોધિ કનાર મહામોહને કરે છે. [૯] જે કોઈ પુનઃ પુનઃ વિકથા કરીને, મંત્રાદિ પ્રયોગ કરે છે, સર્વે તીર્થોનો ભેદ કરે છે, તે મહામોહને કરે છે. [૫] જે કોઈ ધાર્મિક યોગને પોતાની પ્લાધા કે મિત્રતા માટે વારંવાર પ્રયોજે. છે, તે મહામોહને કરે છે. [૬૬] ભોગથી અતૃપ્ત એવો જે કોઈ માનષિક કે પરભવિક ભોગોની અભિલાષા કરે તે મહામોહને કરે છે, [૭] જે દેવોને ઋદ્ધિ, કાંતિ, યશ, વર્ણ, બલ, વી છે, તે દેવોનો પણ જે વિવાદ કરે, તે અજ્ઞાની મહામોહને કરે છે. [૮] દેવ, યક્ષ, ગુહ્યકને ન જોવા છતાં હું જોઉં છું એમ બોલે, અજ્ઞાની છતાં જિનેશરની જેમ પોતાની પૂજને છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. [ રીતે so wાનો કou]. ... [૯] સ્થવિર મંડિતયુગ 30 વર્ષ ગ્રામસ્થપાયિ પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા. એક અહોરારિના કુલ મુહd 30 છે. તે આ પ્રમાણે - રૌદ્ધ, શકd, મિત્ર, વાયુ, સુમીત, અભિચંદ્ર, મહેન્દ્ર, પ્રલંબ, બહા, સત્ય, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રામપત્ય, ઉપશમ, ઈશાન, તe, ભાવિતાત્મા, વૈશ્રવણ, હરણ, શાલભ, ગંધર્વ, અનિવૈયાયન, તપ, આવતું, તટવાન, ભૂમહાન, ઋષભ, સવિિસદ્ધ, રાક્ષસ. અહd અર ૩૦ ઘનક ઉંચા હતા... દેવેન્દ્ર દેવરાજ સહસારને ગ્રીસ હજાર સામાનિક દેવો છે... અહa # 30 વર્ષ ગૃહવાસમાં રહીને ઘી નીકળીને પ્રવજિત થયા... શ્રમણ ભગવત મહાવીર 30 વર્ષ ગ્રહવાસમાં રહીને પસ્થી નીકળીને વેજિત થયા... રનપભામાં 30 લાખ નરકાવાસો છે. આ રનપભા પૃધીમાં કેટલાક નારકોની 30 પલ્યોપમ સ્થિતિ છે.. અધઃસપ્તમી પૃવીમાં કેટલાક નાકોની 3૦ સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુકુમારોની 30 પલ્યોપમ સ્થિતિ છે.. ઉવમિ ઉવરિમ વેચકદેવોની જઘન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે. જે દેવો ઉવરિમઝિમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦-સાગરોપમ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૬૪ થી ૯ ૮૪ તે દેવો 30 આઈમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશાલ લે છે. તેઓને Bo,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો 30 ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-ન્સઈદુઃખાંતકર થશે. • વિવેચન-૬૪ થી ૯ :૩૦મું સ્થાનક સુગમ છે. વિશેષ - સ્થિતિ પૂર્વે આઠ સૂત્રો છે. તેમાં મોહનીય એટલે સામાન્યથી આઠ પ્રકારના કર્મો, વિશેષથી ચોથી પ્રકૃતિ જાણવી તેના સ્થાનો - નિમિતો, તે મોહનીય સ્થાનો છે. જે સૂકમ ૬ થી ૮માં બતાવ્યા. તેમાં સ્થાન-(૧) જે કોઈ પ્રાણી સ્ત્રી આદિને જળ મધ્ય પ્રવેશીને શસ્ત્રરૂપ જળ વડે મારે છે. કેવી રીતે ? પગ વડે દબાવીને મારે છે, તે પ્રાણી માતા જીવને મહામોહોત્પાદકવાથી તથા સંક્ષિપ્ત ચિતત્વથી પોતાને સેંકડો ભવ સુખી દુ:ખ આપે તેવા મહામોહને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ત્રણને મારવાથી એક મોહનીય સ્થાન થયું. (૨) આદ્ધ ચર્મની શીપને વીંટવા વડે જે કોઈ સ્ત્રી આદિ બસોને વીટે છે, અત્યંત તીવ્ર અશુભ આચારવાળો તે પાણી ભરાતા જીવને મહામોહ ઉત્પન્ન કરનાર હોવાથી પોતાને પણ મહામોહ કરે છે - x - x - (3) હાથ વડે ઢાંકીને, કોને ? મુખને, પ્રાણીને રૂંધીને, અંદર નાદ કરાતા - ગળામાંથી ગુણગુણ શબ્દને કરતા એવા તેને જે મારે છે, તે મહામોહને કરે છે... (૪) અગ્નિને સળગાવીને ઘણા લોકો મહામંડપ કે વાડા આદિમાં સુંધીને અંદર રહેલ ધુમાડા વડે અથવા જેની અંદર ધુમાડો રહેલો છે એવા અગ્નિ વડે જે મારે છે, તે મહામોહને કરે છે. (૫) જે મસ્તક ઉપર હણે છે એટલે ખગ-અગર આદિ શાથી પ્રાણીને પ્રહાર કરે છે, તે મસ્તક સ્વભાવથી જ કેવું હોય ? સર્વ અવયવોમાં મુખ્ય અવયવ છે, કેમકે તેના પર ઘા થવાથી અવશ્ય મરણ થાય છે તે પ્રહાર પણ સંક્ષિપ્ત ચિત વડે જ કરે છે, પણ યથાકથંચિત્ નહીં. તથા ઉત્કટ પ્રહારે મસ્તક ભેદીને ગ્રીવાદિ કાયાને વિદારે છે. તે મહામોહ કરે છે. (૬) વારંવાર પ્રણિધિ - માયા વડે જેમ વેપારી આદિનો વેશ ધારણ કરી ગલકઈક માર્ગે ચાલનાર સાથે જઈને નિર્જન સ્થાને મારે છે તથા તેને હણીને આનંદના અધિકપણાથી, હણાતા એવા મુર્ખ લોકને હસે છે. શાથી હણીને ? યોગથી વાસિત બીજોરાદિના ફળ વડે કે દંડ વડે હણે છે. તે મહામોહને કરે છે. (9) ગૂઢાચારી • પ્રચ્છન્ન આચારવાનું કે પોતાના દૂરાચારને ગોપવે છે, બીજાની માયાને માયાથી ઢાંકે છે - જીતે છે. જેમ પક્ષીઓને મારનાર પારધિ પાંદડા વડે પોતાના શરીરને ઢાંકીને પક્ષીઓને ગ્રહણ કરે છે - x તે અસત્યવાદી, પોતાના મૂલગુણ અને ઉત્તરગુણની વિરાધના કરનાર અથવા સૂત્ર અને અર્થનો અપલાપ કરનાર મનુષ્ય મહામોહને કરે છે. (૮) જે પુરુષ પોતાના ખરાબ કર્મ વડે - પોતે કરેલા પ્રષિઘાતાદિ દુષ્ટ વ્યાપાર વડે અકર્મક - દુષ્ટકર્મ ન કરનારા બીજાનો ધ્વંસ કરે અથવા બીજાએ કરેલ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દુષ્ટકમને આશ્રીને બીજાની સમક્ષ “આ મહાપાપ તેં કર્યું છે" એમ બોલે, તે પુરુષ મહામોહને કરે છે. (૯) કલેશથી શાંત ન થયેલ જે પુરુષ આ હું બોલું છું, તે ખોટું છે એમ જાણતો ઘણાજન મધ્યે કિંચિત્ સત્ય-બહુ અસત્ય એવા પદાર્થ કે વચનોને બોલે છે, તે પુરપ મહામોહને કરે છે. (૧૦) નાયક વિનાનો કોઈ રાજા, તેનો નીતિવાળો મંત્રી છે, તે મંત્રી તે જ રાજાની સ્ત્રી અથવા દ્રવ્યપ્રાપ્તિના ઉપાયનો નાશ કરીને તેના ભોગોને વિદારે છે. શું કરીને ? અત્યંત, સામંતાદિ પરિવારના ભેદ વડે ક્ષોભ પમાડીને તથા •x તે રાજાને ચાર • સ્ત્રી થકી, કે દ્વાર - દ્રવ્યપ્રાપ્તિના ઉપાયથી અધિકાર હિતકરીને અથવા તેની સ્ત્રી કે તેના રાજ્યને કન્જો કરીને, તથા પોતાની પાસે આવતા એવાને-પોતાનું સર્વસ્વ હરણ કરતા, ભેટા વડે અને અનુકૂળ, કરુણાવાળા વચનો વડે તેમને અનુકૂળ કરવાને પ્રાપ્ત થયેલ તે રાજાને વચનના અવકાશરહિત કરીને તેને પ્રતિકૂળ વાણી વડે – “તું આવો-તેવો છે.” ઇત્યાદિ વચનોથી તેના વિશેષ પ્રકારના શબ્દાદિ ભોગોને જે વિદારે, તે મહામોહને કરે છે. (૧૧) કુમાર-બ્રાહ્મચારી નહીં તેવો જે મનુષ્ય, હું કુમાર બ્રહ્મચારી છું, એમ બોલે અને સ્ત્રીમાં ગૃદ્ધિવાળો તથા સ્ત્રીઓને જ આધિન થાય અથવા તેમની સાથે રહે, તે મહામોહને કરે છે. (૧૨) મૈથુનથી નિવૃત્તિ ન પામેલો જે કોઈ મનુષ્ય અબ્રહ્મચર્યનું સેવન કરીને હું હમણાં બ્રહ્મચારી છું.” એમ અતિ ધૂર્ણપણે બીજાને છેતસ્વા બોલે, જે આ રીતે સપુરષોને અયોગ્ય એવા વચન બોલતો ગાયો વચ્ચે ગઘેડાની જેમ કટુક સ્વરે નાદ કરે, પણ વૃષભની જેમ સુંદર નાદ ન કરે તથા આ પ્રમાણે બોલતો આત્માનો અહિતકારી અને મૂઢ એવો ઘણીવાર માયામૃષા-અસત્યને બોલે તથા સ્ત્રીના વિષયના આસક્તિથી નિંદિત ભાષણ કરે, આવો મનુષ્ય મહામોહને કરે છે. (૧૩) જે રાજાના કે પ્રધાનાદિના આશ્રિતપણાને વહન કરે છે એટલે આજીવિકાના લાભ વડે પોતાને ધારણ કરે છે. કેવી રીતે ? યશ વડે એટલે કે “તે રાજાદિના સંબંધવાળો આ છે.” એવી પ્રસિદ્ધિ કે સેવા પડે, પછી પોતાના નિવહિના કારણભૂત તે જ રાજાદિના ધન માટે જે કોઈ લોભ કરે છે, તે મહામોહપ્ત કરે છે. (૧૪) ઈશ્વર-રાજા અથવા ગામ-લોકોએ કોઈ અનીશ્વરને ઈશ્વર કર્યો, તેને • પૂર્વાવસ્થામાં અનીશ્વર હતો તેને રાજાદિએ આગળ કરેલો હોવાથી અસાધારણ લક્ષ્મી પ્રાપ્ત થઈ અથવા અતુલ જેમ હોય તેમ લક્ષ્મી પ્રાપ્ત થઈ અને તેથી તે રાજાદિના ઉપકારને વિશે ઈષ્ય દોષથી યુક્ત થયો, તેનું ચિત્ત કલુષતા વડે - હેષ લોભાદિ પાપ વડે વ્યાકુળ થયું, તેથી આવો જે કોઈ રાજાદિના જીવિત, ધન, ભોગાદિના અંતરાયતે - વિચ્છેદન કરે છે, તે મહામોહને કરે છે. (૧૫) જેમ નાગણ પોતાના ઈંડાના સમૂહને અથવા અંડપુટને - બંધાયેલા બે દળને હણે છે, તેમ જે પોષણ કરનાર ભતરિ, સેનાપતિ કે રાજાને, પ્રશાસ્તા-મંત્રીને, Page #50 -------------------------------------------------------------------------- ________________ 3/૬૪ થી ૯ ધર્મપાઠકને હણે છે, તે મહામોહને કરે છે. કેમકે તેમનાં મરણથી ઘણાં લોકો દુ:ખી થાય છે. (૧૬) જે કોઈ નાયક - રાજાને, રાષ્ટ્રના મહત્તરાદિને, વેપારીજનને કાર્યમાં પ્રવતવનાર શ્રેષ્ઠીને અથવા શ્રીદેવીના ચિન્હવાળા પબંધવાળા નગરશેઠને, વળી તે કેવા ? ઘણા શબ્દોવાળા - ઘણાં યશવાળા એવા તે સર્વેમાંથી કોઈને હણે છે, તે મહામોહને કરે છે. (૧૩) બહુજન-પાંચ, છ આદિ ઘણાં લોકોના નાયકને તથા દ્વીપની જેવા દ્વીપરૂપ • સંસારસાગરમાં રહેલા પ્રાણીઓના આશ્વાસન સ્થાનરૂપ કે દીપની જેમ દીપરૂપ-અજ્ઞાનરૂપી અંધકાર વડે જેની બુદ્ધિરૂપી દૃષ્ટિનો પ્રસાર રંધાયો હોય એવા પ્રાણીઓનો ત્યાગ અને ગ્રાહ્ય વસ્તુસમૂહર્ત પ્રકાશક, એ જ કારણ માટે પ્રાણપ્રાણીને આપતિથી રક્ષણ કરનારા જેવા ગણધરાદિ હોય, તેવા પ્રાવયનિકાદિ પુરષને જે હણે છે તે મહામોહને કરે છે. (૧૮) પ્રવજ્યા લેવાની ઈચ્છાવાળાને, સાવધ યોગથી નિવૃત્ત થયેલ-પ્રવ્રુજિતને, તપ કરનાર કે સારા તપને આશ્રિત થયેલા એવા કે પાઠાંતરથી જગત-જંગમ પ્રાણીને અહિંસકપણે જીવાડે તે જગજીવન એવા સાધુને બળાત્કારે - વિવિધ પ્રકારે આક્રમણ કરી શ્રત અને સાત્રિ ધર્મથી જે ભ્રષ્ટ કરે છે તે મહામોહને કરે છે. ' (૧૯) પૂર્વે કહેલ મોહનીય સ્થાનની જેમ આ પણ જાણવું. જ્ઞાનનો અનંત વિષય હોવાથી કે અક્ષયવથી તથા ક્ષાયિક દર્શનવથી શ્રેષ્ઠ દર્શનવાળા છે, અર્થાતુ જેઓ જ્ઞાનાદિ અનેક અતિશય સંપત્તિ સહિતત્વથી ગણ ભુવનમાં પ્રસિદ્ધ જિનેશ્વરોનો કોઈ અવર્ણવાદ બોલે - શેયના અનંતત્વથી જગતમાં કોઈ સર્વજ્ઞ છે જ નહીં, કહ્યું છે - હજી જ્ઞાન દોડે છે, હજી અલોક અનંત છે, હજી કોઈ જીવ સર્વાવ પામતો નથી, જો પામતો હોય તો આલોક શાંત થઈ જાય, પણ તે ઈષ્ટ નથી. આ પ્રમાણે કોઈ દોષ આપે છે, તે દોષ અહીં નથી. કેમકે કેવળજ્ઞાન ઉત્પત્તિ સમયે જ લોકાલોકને પ્રકાશનું ઉત્પન્ન થાય છે. જેમ કોઈ ઓરડામાં રહેલ દીપકલિકા આખા ઓરડાને એક જ સમયે પ્રકાશિત કરે છે તેમ. આ પ્રમાણે જિનેશ્વરના અવર્ણવાદ બોલનાર અજ્ઞાની જીવ મહામોહને કરે છે. ૨૦) જે કોઈ દુષ્ટ કે દ્વેષી મનુષ્ય ન્યાયને ઉલ્લંઘન નહીં કરનારા સખ્યણું દર્શનાદિ મોક્ષમાર્ગનો અત્યંત અપકાર કરે અથવા પાઠાંતરથી ઘણાજનોને વિપરીત ઠસાવે છે, તથા તે માટે નિંદતો, નિંદા કે દ્વેષ વડે પોતાને અને પરને વાસિત કરે છે, તે મહામોહને કરે છે. (૨૧) જે આચાર્ય-ઉપાધ્યાય શ્રુત-સ્વાધ્યાય અને વિનય-ચારિત્ર ગ્રહણ કરાવેલ હોય, તેમની જ જે નિંદા કરે કે – જ્ઞાનથી આ ગુરુ અલયકૃત છે. અન્યતીર્થિક સાથે સંબંધ રાખે છે એમ કહીં દર્શનને નિંદ, પાર્થસ્થાદિના સ્થાનમાં વનાર હોવાથી મંદ ધર્મવાળા છે એમ કહી ચાસ્ત્રિની નિંદા કરે, આવો તે બાલ-મૂઢ મહામોહને કરે છે. (૨૨) આચાર્યાદિ શ્રુતદાન, ગ્લાનાદિ અવસ્થાને વિશે સારસંભાળાદિ કરવાથી ૮૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમ્યક ઉપકારી છે, તેઓ પ્રત્યે જે કોઈ વિનય, આહાર, ઉપાધિ આદિથી પ્રત્યુપકાર કે પૂજાકત થતો નથી, માનવાળો થાય, તે મહામોહ કરે છે. (૨૩) અબહુશ્રુત એવો કોઈ શ્રત વડે પોતાની ગ્લાધા કરે છે કે – હું મૃતવાન છું, અનુયોગધર છું ઇત્યાદિ અથવા કોઈ પૂછે કે તમે અનુયોગાચાર્ય છો કે વાયક છો ત્યારે ‘હા’ એમ સ્વાધ્યાયનો વાદ બોલે અને હું વિશુદ્ધ પાઠક છું ઈત્યાદિ બોલે, તે શ્રુતના અલાભહેતુ મહામોહને કરે છે. (૨૪) સુગમ છે. વિશેષ આ - ભાવયોર હોવાથી આ સર્વજનોથી મોટામાં મોટો ચોર છે, તેથી તે અતપસ્વીતા હેતુરૂપ મહામોહને કરે છે. (૨૫) સાધારણકાર્ય માટે કોઈ પ્લાન સાધુ મળે ત્યારે જે કોઈ આચાર્યાદિ પોતે સમર્થ છતાં ઉપદેશ અને ઔષધાદિ વડે પોતે કે અન્યદ્વારા ઉપકાર ન કરે – તેના કાર્યની ઉપેક્ષા કરે. કયા અભિપ્રાયથી તેનું કાર્ય ન કરે ? તે કહે છે - આ સાધુ પોતે સમર્થ છતાં દ્વેષથી મારું પણ કાંઈ કાર્ય કરતો નથી અથવા બાલવાદિ કારણે આ અસમર્થ છે, તો તેનું કાર્ય કરવાથી શું ફળ ? ફરીથી તે મારો ઉપકાર કરવાનો નથી. એ કારણે તેનો ઉપકાર કરે નહીં તથા શઠ એટલે પોતાની શક્તિનો લોપ કરવાથી કપટયુક્ત તથા માયાવાળું જેનું જ્ઞાન છે - ગ્લાનની મારે સંભાળ કસ્વાની ન હોય, તે માટે હું ગ્લાન થઈ ફરું એવા વિકલ્પવાળો, તેથી જ પાપ વ્યાપ્ત ચિતવાળો. તેથી જ પોતાની અબોધિવાળો • x • બીજાની બોધિનો પણ નાશક - x - આવા આચાર્યાદિ મહામોહને કરે છે. [૨૬] કથા-વાક્ય રચના અર્થાતુ શાસ્ત્ર. તે રૂપ જે અધિકરણ, તે કથાધિકરણ - કૌટિલ્ય શાસ્ત્રાદિ, કેમકે પ્રાણીના ઉપમર્દનમાં પ્રવર્તાવા થકી તેઓ પોતાના આત્માને દુર્ગતિના અધિકારી કરે છે અથવા ક્ષેત્રોને ખેડો, ગાયોને પ્રસવાવો આદિ કથન વડે તથાવિધ પ્રવૃત્તિ રૂપ જે અધિકરણ તે કથાધિકરણ. અથવા કથા-રાજકથાદિ, અધિકરણ-ચંદ્રાદિ અથવા કલહ તે પણ કથાધિકરણ કહેવાય. તેને વારંવાર કરે, તથા સર્વતીર્થના ભેદને માટે સંસારસાગરને તરવાના કારણરૂપ જ્ઞાનાદિ તીર્થોના સર્વથા નાશને માટે પ્રવર્તે તે મહામોહને કરે છે. [૨] સુગમ છે. વિશેષ આ- અધાર્મિક યોગ એટલે નિમિત્તશાસ્ત્ર, વશીકરણાદિ પ્રયોગ. શા માટે ? પ્રશંસા માટે, સખિહેતુ-મિત્ર નિમિતે. | [૨૮] જે કોઈ મનુષ્ય કે પરલોક સંબંધી ભોગો વડે અથવા તેમાં તૃપ્તિ ન પામેલો, તેની અભિલાષા કે આશ્રય કરે, તે મહામોહને કરે છે. [૨૯] ઋદ્ધિ-વિમાનાદિ, ધતિ-શરીર, આભરણાદિ કાંતિ, યશ-કીર્તિ, વર્ણશરીરનું શ્વેતત્વ, બલ-પરાક્રમ, વીર્ય-જીવાભવ. આ સર્વે જે વૈમાનિક દેવોમાં વિધમાન છે, તેવા અતિશય ગુણવાળા દેવોની પણ જે અશ્લાઘા કરે કે દેવોને કંઈ ઋદ્ધિ નથી એમ અવર્ણવાદ કરે, તો આવા અવર્ણવાદનો કd મહામોહને કરે છે. [30] ન જોવા છતાં જે બોલે - હું દેવોને જોઉં છું આદિ. આવો ગોશાલક જેવો અજ્ઞાની, જિનની જેમ પોતાની પૂજાનો અર્થી મહામોહને કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩/૪ થી ૯ .. રૌદ્ર આદિ ૩૦ મુહર્તા સૂર્યોદયથી આભીને આવે છે. તેમાંના મધ્યના છ મુહૂર્તા કોઈ વખતે દિવસે, કોઈ વખતે રાત્રે પણ આવે છે. સમવાય-30-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૧ & • સૂઝ-૧૦૦,૧૦૧ : [૧eo] સિદ્ધોના ૩૧-ગુણો કહ્યા છે - ક્ષીણ આમિનિબોધિકજ્ઞાનાવરણ, ellણ કૃતજ્ઞાનાવરણ, flu અવધિજ્ઞાનાવરણ, elle મન:પર્યવિજ્ઞાનાવરણ, ક્ષીણ કેવલજ્ઞાનાવરણ, ક્ષીણ ચક્ષુર્દશનાવરણ, ક્ષીણ યાર્દનાવરણ, ક્ષીણ અવધિદશનિવણ, flex કેવલદ શનિાવરણ, zllણ નિદ્રા, Ilણ નિદ્રાનિદ્રા, @dle પ્રચલા, ક્ષીણ ચલાપચલા, તીણ થીણહતી, ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતાવદીય, alt telનમોહનીય, ક્ષીણ ચાઝિમોહનીય, ક્ષીણ ગૈરયિકાયુ, ellણ વિચાયુ, ellણ મનુષાણુ, #llણ દેવાયુ, ક્ષીણ ઉચ્ચગોઝ, ક્ષીણ નીયમોમ, ellણ શુભનામ, ક્ષીણ અશુભનામ, ક્ષીણ દીનાંતરાય, ક્ષીણ લાભાંતરાય, flણ ભોગાંતરાય, ક્ષીણ ઉપભોગતાય, ક્ષીણ વીયતિરાય. [૧૧] મેર પર્વત પૃdate કંઈક જૂન ૧,૬૫ યોજના પરિોપથી છે.. જ્યારે સૂર્ય સર્વ ભાઇ મંડલને પામીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૧,૮૩૧ * 90/60 યોજન દૂરથી પશુના સ્પર્શને ellu પામે છે.. અભિવર્ધિતા માસ સાધિક ૩૧ સનિ દિવસનો સળિદિનના કુલપણે કરીને છે. સૂર્યમાસ કંઈક વિશેષ જૂન એવો ૩૧ સમિ દિવસનો રાઝિદિવસના કૂલપણાઓ કરીને છે. આ રનપભાના કેટલાક નારકોની સ્થિતિ ૩૧-પલ્યોપમ છે. ધસપ્તમી પ્રશનીના કેટલાક નારકોની સ્થિતિ ૩૧-સાગરોપમ છે.. કેટલાક અસકુમાર દેવોની સ્થિતિ ૩૧-પલ્યોપમની છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૩૧-પલ્યોપમ છે.. વિજય, વૈજયંત, જયંત, અપરાજિતુ વિમાને દેવોની જઘન્ય ક્ષિતિજ-સાગરોપમની છે. જે દેવો ઉવસ્મિ ઉવમિ Jવેયક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧-સાગરોપમની છે. તે દેવો ૩૧-૦ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તેઓને ૩૧,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવ્ય જીવો ૩૧-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. વિવેચન-૧૦૧,૧૦૨ - (૧૦૧] સ્થાન-૩૧-સુગમ છે. વિશેષ આ - સિદ્ધપણાના પહેલા સમયને વિશે જ જે ગુણો તે સિદ્ધાદિ ગુણો છે, તે ગુણો આભિનિબોધિક આવરણાદિતા ક્ષય સ્વરૂપ છે. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૧૦૨] મંદમેર પર્વત. તે પૃપીતલે ૧૦,૦૦૦ યોજન વિઠંભળી છે. તેથી કરીને પૃથ્વીતલે ચચોક્ત પરિધિ પ્રમાણ છે. સૂર્યના ૧૮૪ માંડલા હોય છે. મંડલ એટલે જ્યોતિકમાર્ગ. તેમાં જંબૂદ્વીપની અંદર ૧૮૦ યોજનમાં ૬૫ સૂર્યમંડલો છે, તથા લવણસમુદ્રમાં 130 યોજન અવગાહીને જતાં ૧૧૯ સૂર્યમંડલો છે. તેમાં સર્વબાહ્ય એટલે સમુદ્રમાં રહેલા મંડલોમાંનું જે છેલ્લે મંડલ, તેનો આયામ વિતંભ ૧,૦૦,૬૬૦ યોજનાનો છે. તેના ગોળ હોમના ગણિતના ન્યાયે પરિધિ કરીએ તો ૩,૧૮,૩૧૫ યોજન થાય છે. આટલા યોજન પ્રમાણ ક્ષેત્રને સૂર્ય બે સમિદિવસ વડે ઓળંગે છે. તેના ૬૦ મુહૂર્વો હોય છે. તેથી તે અંકને ૬૦ વડે ભાગવાથી જે ભાગમાં આવે તેટલો યોજનવાળું ક્ષોત્ર એક મુહૂર્તમાં ઓળંગે છે. તે ક્ષેત્ર પ્રમાણ ૫૩૦૫ યોજન અને એક યોજનના સાઠીયા પંદર ભાગ જેટલું થાય છે. આ અંકને અર્ધ દિવસ વડે એટલે અર્ધ દિવસના મુહૂર્તા વડે ગુણવાને છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં ચાલે છે ત્યારે દિવસનું પ્રમાણ ૧૨-મૂહૂર્વનું હોય છે, તેનું અર્ધ કરવાથી છ મુહૂર્ત આવે છે. તેથી છ મુહૂર્ત વડે ઉપરના એક મુહૂર્તની ગતિના પ્રમાણ - ૫૩૦૫ - ૧૫/૬૦ ને ગુણીએ ત્યારે ચક્ષુસ્પર્શવાળી ગતિનું પ્રમાણ થાય છે. તે રીતે ગુણવાથી ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના સાઠીયા નીશ ભાગ આવે છે. અભિવર્ધિત માસ એટલે ૩૮૩-૪૪/૬ર સમિદિવસના પ્રમાણવાળા અભિવધિત વર્ષનો બારમો ભાગ. જે વર્ષમાં અધિક માસ હોય, તે અભિવર્ધિત વર્ષ કહેવાય છે, કેમકે તેમાં ચાંદ્રમાસ તેર હોય છે, તથા એ માસ ૨૯-૩/ર સમિદિવસ પ્રમાણ હોય છે. fસા - એક અહોરાકના ૧૨૧/૧૨૪ ભાગ એટલું પ્રમાણ અધિક સમજવું... આદિત્ય માસ એટલે સૂર્ય જેટલા કાળે કરીને એક રાશિ ભોગવી છે તે કાળ, અધી અહોરાત્ર વડે ગૂન. સમવાય-૩૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૦૨ થી ૧૦૮ સમવાયાંગસુત્ર સટીકઅનુવાદ હું સમવાય-૩૨ છે • સૂત્ર-૧૦૨ થી ૧૦૮ X - X – – [૧૨] lીશ યોગ સંગ્રહો કહ્યા છે. તે આ પ્રમાણે – [૧૩] : (૧) આલોચના, (૨) નિરપલાપ, (૩) આપત્તિમાં દઢધમu. (૪) અનિશ્ચિતોપધાન, (૫) શિક્ષા, (૬) નિસ્પતિકમતા. [૧૦૪] - ) અજ્ઞાનતા, (૮) અલોભતા, (૯) તિતિક્ષા, (૧૦) જેવ, (૧૧) શુચિ, (૧૨) સમ્યગ્દષ્ટિ, (૧૩) સમાધિ, (૧૪) આચારોપગત, (૧૫) વિનયોપગત. [૧૯૫] (૧૬) ધૃતિમતિ, (૧૩) સંવેગ, (૧૮) પ્રસિધિ, (૧૯) સુવિધિ, (૨૦) સંવર, (૧) આત્મદોષોપસંહાર, (૨૨) સકામ વિરકતતા. [૧૬] (૩) મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨૪) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, (૫) સુત્સર્ગ, (ર૬) અપમાદ, (૨૭) લવાલવ, (૨૮) ધ્યાનયોગ (ર૯) મારણાંતિક. [૧૦] (૩૦) સંગપરિજ્ઞા, (૩૧) પ્રાયશ્ચિત્તકરણ, (૩ર) મરણાંતરાધના. -[૧૮] બગીશ દેવેન્દ્રો કહ્યા છે - ચમર, બલી, ધરણ, ભૂતાનંદ યાવતું ઘોષ, મહાઘોષ, ચંદ્ર, સૂર્ય, શક, ઈશાન, સનતકુમાર ચાવતુ પ્રાણાત, અશ્રુત અહત કુથને ૩ર૩ર કેવલીઓ હતા.. સૌધર્મકામાં ૩ર લાખ વિમાનો છે.. રેવતી નક્ષત્રના ૩ર તારા છે.. નાટ્ય ૩ર ભેદે છે. આ રતનપભા પૃdીમાં કેટલાક નાસ્કોની 3ર પલ્યોપમ સ્થિતિ છે.. અઘસતમી પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૩ર-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૩ર-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાનકો કેટલાક દેવોની સ્થિતિ ૩ર-પલ્યોપમ છે.. જે દેવો વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાને દેવપણે ઉત્પન્ન થાય, તેમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ર-સાગરોપમ છે. તે દેવો ૩ર-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેઓને ૩૨,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩ર ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૧૦૨ થી ૧૦૮ - [૧૦૨] 3રમું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આજોડાય તે યોગ- મન, વચન, કાય વ્યાપાર. તે અહીં પ્રશસ્ત જ વિવક્ષિત છે. તે યોગો શિષ્ય અને આચાર્ય એ બંનેને વિશે રહેલા છે. તેમનો આલોચના, નિરપલાપ આદિ પ્રકારે સંગ્રહ કરવો તે પ્રશસ્તયોગ સંગ્રહ કહેવાય. પ્રશસ્તયોગ સંગ્રહના નિમિતરૂપ હોવાથી આલોચનાદિ પણ પ્રશસ્ત યોગ કહેવાય છે. તે ૩૨ છે. (૧) આલોચના-મોક્ષના સાધનરૂપ યોગના સંગ્રહ માટે શિષ્ય વડે આચાર્યને આલોચના આપવી જોઈએ. (૨) નિરપલાપ-આચાર્યએ પણ મોક્ષસાધક યોગ સંગ્રહાયેં શિય આલોચના આપે ત્યારે તે કોઈને કહેવી નહીં. (૩) દેઢ ધર્મવ-પ્રશસ્તયોગ સંગ્રહાયેં સાધુએ દ્રવ્યાદિ આપત્તિ આવે તો પણ ધર્મમાં દઢતા રાખવી. (૪) અનિશ્રિતોપધાન - શુભયોગના સંગ્રહાયેં બીજાની સહાયની અપેક્ષારહિત ઉપધાનતપ કરવો જોઈએ. (૫) શિક્ષા - શુભયોગના સંગ્રહાર્થે શિક્ષાનું સેવન કરવું જોઈએ તે શિક્ષા સૂત્ર, અર્થને ગ્રહણ કરવારૂપ અને પ્રત્યુપેક્ષાદિ સેવવારૂપ બે પ્રકારે છે. (૬) નિપ્રતિકર્મ-શરીરની સારવાર કરવી નહીં. (8) અજ્ઞાનતા - યશ, પૂજાદિની ઈચ્છાથી તપને જાહેર ન કરવો. (૮) અલોભ- સર્વ વસ્તુમાં અલોભતા રાખવી. (૯) તિતિક્ષા - પરિષહ આદિનો જય. (૧૦) આર્જવ - સરળતા રાખવી. (૧૧) શુચિ-સત્ય, સંયમ. (૧૨) સમ્યગૃષ્ટિ-સમ્યગદર્શન શુદ્ધિ. (૧૩) સમાધિ-યિતની સ્વસ્થતા. (૧૪) આચારોપગત- આચારને પામેલો થાય એટલે માયા ન કરે. (૧૫) વિનયોપગત - વિનયને પામેલો થાય એટલે માનને ન કરે. (૧૬) ધૃતિમતિ - જેમાં ધૃતિ મુખ્ય છે તેવી મતિ એટલે દીનતા. (૧૭) સંવેગ-સંસારથી ભય કે મોક્ષાભિલાષ. (૧૮) પ્રસિધિ-માયાશલ્ય ન રાખવું તે. (૧૯) સુવિધિ - સદનુષ્ઠાન. (૨૦) સંવર-આશ્રવનિરોધ. (૨૧) આમદોષોપસંહાર - સ્વકીય દોષનો નિરોધ, (૨૨) સર્વકામ વિરત - સર્વ વિષયોથી વિમુખG. (૨૩) પ્રત્યાખ્યાન-મૂલગુણ વિષયક (૨૪) અને ઉત્તરગુણ વિષયક. (૨૫) સુર્ગ-દ્રવ્ય અને ભાવ બે ભેદે. (૨૬) અપમાદ-પ્રમાદ ત્યાગ. (૨૭) લવાલવ - ક્ષણે ક્ષણે સામાચારીનું અનુષ્ઠાન કરવું. (૨૮) દયાનરૂપી સંવરયોગ. (૨૯) મારણાંતિક વેદનાનો ઉદય થાય તો પણ ક્ષોભ ન પામવો. (3) સંગપરિજ્ઞા - જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા કરવી, (૩૧) પ્રાયશ્ચિત કરણ - કરવું તે (૩૨) આરાધના - મરણરૂપ અંતને વિશે આરાઘના કરવી. ૦ ઈન્દ્ર સૂત્રમાં ચાવત્ શબ્દથી – વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસ્સહ, અગ્નિશીખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ટ, જલકાંત, જલપભ, અમિતગતિ, અમિતવાહન, વલંબ, પ્રભંજન. ફરી વખત યાવતુ શબ્દથી માહેન્દ્ર, બ્રાહ્મ, લાંતક, શુક, સંસાર જાણવું. અહીં ૧૬-બંતરેન્દ્રો, ૧૬-આણપન્ની, પણપણી આદિ ઈન્દ્રોની અા ગઠદ્ધિત્વથી વિવક્ષા કરી નથી. - ચંદ્ર, સર્ચ અસંખ્યાત હોવા છતાં તેમની જાતિને ગ્રહણ કરવાથી માત્ર બેની વિવક્ષા કરી છે, તેથી ૩૨-કહ્યા છે. • x - ૩૨-નાટ્યવિધિ રાજપ્રશ્નીય ઉપાંગમાં કહ્યા મુજબ સંભવે છે. કેટલાંક કહે છે . જેમાં ૩૨-પાત્ર હોય તે નાટ્ય લેવું. સમવાય-૩ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૦૯ ૯૨ છે સમવાય-33 છે ૦૯ - - સૂ - 33-આશાતનાઓ કહી છે - (૧) જે શિધ્ય રાત્તિકની નજીક ચાલે તેને આશાતના થાય છે. () શિધ્ય રાતિકની આગળ જાય તેને આશાતના થાય છે. ) જે ચિય સંબિકની પડખો પડખ ચાહે તેને આતના થાય છે. (થી 33) યાવતુ જે શિલ્ય સનિક બોલાવે ત્યારે ક્યાં પોતે હોય ત્યાંથી જ જવાબ આપે છે અસુરેન્દ્ર અસુરાજ અમરની સમસ્યા સજધાનીના એક એક દ્વારે 933 ભૌમનગર છે... મહાવિદેહ રોગનો વિક્કમ સાતિરેક 35,યોજન છે... જ્યારે સૂર્ય નાના પહેલાના બીજ મંડળને પામીને ચાર ચરે ત્યારે અહીં રહેલા મનુષ્યોને કંઈક વિશેષ જૂન 33,000 યોજન દૂરથી ચશુને સ્પશનિ શીઘ પામે છે. દેિખાય છે.) આ રનપભા પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ 33-પલ્યોપમ છે. અધઃસપ્તમી પૃdીમાં કાળ, મHકાળ, રોય, મહામેય નરકાવાસના નૈરયિકોની ઉકૃષ્ટ સ્થિતિ સાગરોપમ છે.. આપતિષ્ઠાન નરકાવાસે નૈરયિકોની જઘન્યઉત્કૃષ્ટરહિતપણે 33-સાગરોપમની સ્થિતિ છે... કેટલાક અસુકુમારોની સ્થિતિ 33-પલ્યોપમ છે... સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ 33-પલ્યોપમ છે... વિજય, વૈજયંત જયંત, અપરાજિત વિમાનોમાં દેવોની ઉcકૃષ્ટ સ્થિતિ ૩૩સાગરોપમ છે... જે દેવો સવથિસિદ્ધવિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય, તેમની અજઘન્યોત્કટ 33-સાગરોપમ સ્થિતિ છે.. તે દેવો 33 આઈ માસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃiાસ લે છે. તે દેવોને 33,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો 33-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. વિવેચન-૧૦૯ : હવે 33-મું સ્થાનક • તેમાં આવ - સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ, તેની જે જ્ઞાતિના • ખંડન, તે નિષ્ઠાથી આશાતના છે. તેમાં શૈક્ષ એટલે અય ચાઢિ પર્યાયવાળો, નક્ક. ઘણાં પર્યાયવાળા સાઘ (૧) તેની સમીપે એ રીતે જાય કે જે પ્રકારે પોતાની જ કે યલ આદિ તેને સ્પર્શે, એ રીતે જનાતે હોય તે શિષ્યને આશાતના થાય છે. આ પ્રમાણે સર્વ સ્થાને સમજવું. (૨) પુઓ - આગળ ચાલનારો ચાય છે, (૨) સપખ - સરખો પાર્થ ભાગ હોય તેમ સમશ્રેણિએ ચાલે, (૪) શ્ચિત • ઉભો રહે. અહીં ચાવતું શબ્દ છે, તેથી દશાશ્રુતસ્કંધને અનુસારે બીજી આશાતનાઓ જાણવી. તે આ - સનિકની સમીપે, આગળ પડખે ઉભા રહેવાસી ગણ, તે જ પ્રમાણે બેસવા વડે બીજી ત્રણ, એમ ચાલતા-ઉભતા-બેસતા કુલ નવ આશાતના. (૧૦) બંને સાથે સ્પંડિલ ગયા હોય ત્યારે શિષ્ય પહેલા આચમન કરે (૧૧) સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એ રીતે પૂર્વે ગમનાગમન આલોચના કરે, (૧૨) સત્રિમાં ‘કોણ જાણે છે ?' એમ સતિક પૂછે ત્યારે તેના વચનને ન સાંભળતો હોય તેમ જવાબ ન આપે. (૧૩) સનિકે બોલાવવા લાયકને શિષ્ય પહેલા બોલાવે. (૧૪) વહોરી લાવેલ આહાને શિષ્ય ગુને બદલે પહેલા બીજા પાસે લાવે. (૧૫) એ પ્રમાણે બીજાને દેખાડે. (૧૬) એ રીતે નિમંત્રણા કરે, (૧૭) સનિકને પૂછ્યા સિવાય બીજા સાધુને ભોજનાદિ આપે, (૧૮) શિષ્ય પોતે પહેલા સારો આહાર વાપરે. (૧૯) પ્રયોજન વશ ક્યારેક સાત્વિક બોલાવે, તેનો જવાબ ન આપે. (૨૦) સનિક પ્રત્યે કે તેમની સમક્ષ ઘણા પ્રકારે મોટા શબ્દથી બોલે. (૨૧) શત્તિક બોલાવે ત્યારે કથા વંfષ એમ બોલવું જોઈએ, તેને બદલે શું કહો છો ? એમ બોલે. (૨૨) પ્રેરણા કરનાર પત્તિકને તમે કોણ પ્રેરણા કરનાર' તેમ કહે. (૨૩) હે આર્ય! ગ્લાનની સાસ્વાર કેમ નથી કરતો ? ઇત્યાદિ કહે ત્યારે રાત્વિકને કહે- તમે કેમ નથી કરતા ? (૨૪) ગુરુ ધર્મકથા કહે ત્યારે તે અન્યમનસ્ક રહે કે તેની અનુમોદના ન કરે. (૫) ધર્મકથા કરતા ગુરને કહે - તમને કંઈ યાદ નથી. (૨૬) ગુએ કહેલ ધર્મકથાનો વિચછેદ કરે, (૨૭) ભિક્ષાનો સમય થઈ ગયો છે, ઇત્યાદિ વચન બોલી ગુરની પર્ષદાનો ભંગ કરે. (૨૮) ગુરની પર્ષદા ઉઠી ન હોય, તેની પાસે ધર્મકથા કહેવા લાગે. (૨૯) ગુરના સંથારને પગ લગાડે. (૩૦) ગુરના સંથારામાં બેસે. (૩૧) ગુરથી ઉંચા આસને બેસે. (૩૨) ગુરના સમાન આસને બેસે. (33) મૂળ સૂત્રમાં નોંધી છે. o ભૌમ-નગરના આકારે અથવા વિશિષ્ટ સ્થાનો... સૂર્યના ૧૮૪ મંડલ છે, તેમાં બબ્બે મંડલ વચ્ચેનું અંતર ૨-૪૮/૬૧ યોજન છે. તેને બમણું કરવાથી ૫-૩૫/૬૧ યોજન થાય. આટલા હીન વિઠંભવાળું સર્વ બાહામંડલથી બીજું મંડલ થાય છે. પછી વૃત્તોત્ર પરિધિ ગણિત ન્યાયમી સર્વ બાહ્ય મંડલથી બીજા મંડલની પરિધિ ૧-૩૮) વ્ન થાય છે. એ રીતે બીજ મંડળની પરિધિ તેનાથી બમણી હીન થાય છે. તે આ રીતે - ૧૧-૯/૬૧ ભાગે. ન્યૂન થાય છે અને પરિધિ ૩૫-૧૫/૧ ભાગ ન્યૂન થાય છે, તે પરિધિ ૩૧૮૨૯-૪૬/૧ થાય છે. તથા છેલ્લા મંડલથી દરેક મંડલે એક મુહૂર્તના ૨૬૧ ભાગ જેટલી દિનમાનની વૃદ્ધિ થાય છે. તેથી ત્રીજા મંડલમાં જ્યારે સૂર્ય ચાલે છે. ત્યારે ૧૨-૪/૧ ભાગ જેટલું દિનમાન થાય છે. આ મુહૂર્તના 83૬ થાય છે, તેને અધ કરવાથી ૩૬૮ થાય, તેને કરીને પૂલ ગણિતની વિવક્ષા હોવાથી ત્યાગ કરેલા ૩૫-૧૫/૬૧ અંશવાળી ત્રીજા મંડલની પરિધિને એટલે 3,૧૮, ૨ક્ત ગુણવાથી થાય. તેને ૬૦/૬૧ વડે ગુણક કરતા જે આવે તે ત્રીજા મંડળે ચક્ષુ સ્પર્શનું પ્રમાણ થાય છે, તે પ્રમાણ ૩૨,૦૦૧ યોજન, બાકી વધેલા અંશને ૬૧ વડે ભાગતા ૪૯/૬૧ તથા ૩૬૧ ભાગ આટલું ઝીન મંડળમાં પશુપનું પ્રમાણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે. - અહીં મૂલસૂત્રમાં 33,000 યોજનચી કંઈક વિશેષ જૂન, તે સાતિરેક એક યોજનની પણ હજારને વિશે ગણના કરવાને ઈશ્કેલ છે, તેમ સંભવે છે. પણ ૧૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ 33/૧૦૯ માં મંડલમાં આ કહેલ પ્રમાણ બરાબર મળતું આવે છે. કેમકે પ્રત્યેક મંડલે કંઈક અધિક ૮૪ યોજન પ્રથમ મંડલના માનમાં નાંખવા પડે છે. તેથી કહ્યું છે. સમવાય-૩૩-ના ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૩૪ - — * - સૂત્ર-૧૧૦ ઃ તીર્થંકરના ૩૪-અતિશયો કહ્યા છે. તે આ પ્રમાણે . - ૯૩ (૧) અવસ્થિત કેશ, શ્મશ્ર, રોખ, નખ. (૨) નિરામય નિરુપલેપ ગત્રલતા. (૩) ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી. (૪) પા, કમલ જેવા સુગંધી ઉચ્છ્વાસ નિઃશ્વાસ. (૫) ચર્મ-ચક્ષુથી જોઈ ન શકાય તેવા આહાર-નિહાર. (૬) આકાશે રહેલું ધર્મચક્ર, (૭) આકાશે રહેલ છત્ર, (૮) આકાશે રહેલ શ્વેત ઉત્તમ ચામર. (૯) આકાશ જેવા સ્ફટીકમય પાદપીઠ સીંહાસન. (૧૦) આકાશે રહેલ હજારો પતાકાથી સુશોભિત ઈન્દ્રધ્વજ આગળ ચાલે છે. (૧૧) જ્યાં જ્યાં અરહંત ભગવંત ઉભા રહે કે બેો. ત્યાં ત્યાં યજ્ઞ દેવો પત્ર-પુષ્પ-પલ્લવથી વ્યાપ્ત, છત્ર-ધ્વજા-ઘંટા-પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોકવૃક્ષને નિર્મિત કરે છે. (૧૨) કંઈક પાછળના ભાગે મસ્તક સ્થાને તેજમંડલ [ભામંડલ] હોય છે, જે અંધકારમાં દશે દિશા પ્રકાશિત કરે છે. (૧૩) બહુ સમ રમણિય ભૂમિ ભાગ. (૧૪) કાંટાઓ અધોમુખ થાય છે. (૧૫) વિપરીત ઋતુ પણ સુખ સ્પર્શવાળી થાય છે. (૧૬) શીતલ, સુખ સ્પર્શવાળો સુગંધીવાયુ ચોતરફ એક યોજન પ્રમાણ પૃથ્વીને સ્વચ્છ કરે છે. (૧૭) ઉચિત જળબિંદુની વૃષ્ટિ વડે મેઘ રજ અને રેણુરહિત કરે છે. (૧૮) જળજ, સ્થલજ, ભાવર, પભુત નીચા ડીંટવાળા અને પંચવર્ષી પુો વડે ઢીંચણ પ્રમાણ પુષોપચાર કરે છે. (૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધનો અભાવ છે. (૨૦) મનોજ્ઞ શાદિ પાંચનો પ્રાદુર્ભાવ હોય છે. (૨૧) ધર્મોપદેશ સમયે હૃદયગમનીય અને યોજનનીહારી સ્વર. (૨૨) ભગવંત અર્ધમાગધી ભાષામાં ધર્મને કહે છે. (૨૩) તે પણ અર્ધમાગધી ભાષા બોલવામાં આવે ત્યારે તે સર્વે આર્ય, ન્યાય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપાદિ પોતપોતાની હિત-શિવ-સુખદ ભાષામાં પરિણમે છે.. (૨૪) પૂર્વબદ્ધ વૈરી એવા દેવ-અસુર, નાગ-સુવર્ણ, યક્ષ-રાક્ષસ, કિંનરપુરુષ, ગડ-ગંધર્વ મહોરગાદિ અરહંતના પાદમૂલે પ્રશાંત ચિત મનથી ધર્મને સાંભળે છે. (૨૫) અન્યતીર્થિકના પાવાની પણ આવે તો વંદન કરે છે. (૨૬) અરહંતના પાદમૂલે આવેલા તેઓ નિરુત્તર થઈ જાય છે. (૨૭) જ્યાં જ્યાં અરહંત ભગવંત વિચરે ત્યાં ૨૫-યોજન સુધી ઈતિ હોતી નથી, (૨૮) મારી ન હોય, (૨૯) સ્વરચક્ર ભય ન હોય, (૩૦) પર ચક્ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ભય ન હોય, (૩૧) અતિવૃષ્ટિ ન હોય, (૩ર) અનાવૃષ્ટિ ન હોય, (૩૩) દુર્ભિક્ષ ન હોય, (૩૪) પૂર્વોપ ઉત્પાત અને વ્યાધિ તત્કાળ શાંત થાય. – જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજય છે . મહાવિદેહમાં ૩૨, ભરતમાં૧, ઐવતમાં-૧... જંબૂદ્વીપ દ્વીપમાં ૩૪-દીવિતાઢ્યો છે... જંબુદ્વીપ દ્વીપમાં ઉત્કૃષ્ટથી ૩૪-તિર્થંકરો ઉત્પન્ન થાય છે... અસુરેન્દ્ર અસુરરાજ મરના ૩૪ લાખ ભવનો છે... પહેલી-પાંચમી-છઠ્ઠી-સાતમી એ ચારે પૃથ્વીમાં કુલ ૩૪ લાખ નરકાવાસો છે. ୧୪ • વિવેચન-૧૧૦ : હવે ૩૪માં સ્થાનક વિશે કંઈક લખે છે - યુદ્ધ - તીર્થંકરોના જે અતિશેષ - અતિશયો તે બુદ્ધાતિશેષ (૧) અવસ્થિત - વૃદ્ધિ ન પામનારા એવા કેશ-મસ્તકના વાળ, શ્મશ્રુ-દાઢીમૂછના વાળ, રોમ-શરીરના રુંવાડા, નખ. (૨) નિરામય-નિરોગી, નિરુપલેપ-નિર્મળ, ગાત્રયષ્ટિ-શરીરલતા. (૩) ગાયના દૂધ જેવું ઉજ્વલ માંસ અને લોહી... (૪) પદ્મ, કમલ અથવા સુગંધી પદાર્થ જે પદ્મક નામે પ્રસિદ્ધ છે, ઉત્પલ-નીલકમલ કે ઉત્પલકુષ્ઠ નામે ગંધદ્રવ્ય વિશેષ, બંનેની ગંધ જેને વિશે છે તેવા ઉચ્છ્વાસ-નિઃશ્વાસ... (૫) પ્રચ્છન્ન આહાર અને નીહા-મળ, મૂત્રનો ત્યાગ. આ પ્રચ્છન્નત્વ કઈ રીતે ? તે કહે છે - માંસ ચક્ષુવાળા જોઈ ન શકે તેવી રીતે, પણ અવધિ આદિ જ્ઞાન નેત્રવાળા ન જોઈ શકે તેમ નહીં. અહીં બીજાથી પાંચમો અતિશય જન્મને આશ્રીને હોય છે. (૬) આકાશગત - આકાશમાં વર્તતુ અથવા આકાશગક-પ્રકાશવાળું ચક્ર એટલે ધર્મચક્ર... (૭) આકાશમાં રહેલ ત્રણ છત્ર... (૮) આકાશપ્રકાશવાળા શ્વેત, ઉત્તમ ચામર... (૯) આકાશની જેમ અત્યંત સ્વચ્છ, સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસન... (૧૦) અત્યંત ઉંચો, વ્હેમ - લઘુપતાકા અર્થ સંભવે છે, તેનાથી પરિમંડિત, અભિરમણીય આવો ઈન્દ્રધ્વજ-બીજા સર્વે ધ્વજની અપેક્ષાએ અત્યંત મોટો હોવાથી ઈન્દ્ર એવો જે ધ્વજ તે ઈન્દ્રધ્વજ અથવા ઈન્દ્રત્વ સૂચક ધ્વજ આગળ ચાલે છે. (૧૧) ગમનની નિવૃત્તિ વડે ઉભા રહે છે કે બેસે છે. તત્કાળ એટલે કાળના વિલંબ વિના, પત્રો વડે ઢંકાયેલ-વ્યાપ્ત, પત્ર-પુષા-પલ્લવ સહિત. પલ્લવ-અંકુરા, છત્ર-ઘંટા-પતાકા સહિત એવું શ્રેષ્ઠ અશોકવૃક્ષ... (૧૨) ઈષદ્-અલ્પ, પાછળના ભાગમાં, મસ્તકના પ્રદેશે તેજોમંડલ-પ્રભામંડલ... (૧૩) બહુસમ રમણીય ભૂમિભાગ, (૧૪) અધોશિર-અધોમુખ કાંટાઓ થાય છે... (૧૫) ઋતુઓ અવિપરિત હોય છે. કઈ રીતે ? - સુખ સ્પર્શવાળી... (૧૬) સંવર્ત વાયુ વડે એક યોજન પર્યન્ત પૃથ્વીશુદ્ધિ... (૧૭) ઉચિત જળબિંદુ પડવાથી, વાયુએ ઉડાડેલી આકાશમાં રહેલી રજ અને પૃથ્વી પર રહેલ રેણુ - એ ગંધોદક વૃષ્ટિ નામે અતિશય (૧૮) જળ, સ્થળમાં ઉત્પન્ન, ભાસ્વર અને ઘણાં પુષ્પો વડે, ધૃતસ્થાયિ - ઉર્ધ્વ મુખવાળા, દશાર્હુવર્ણ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૧૦ ૯૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્પાતો તથા જ્વરાદિ રોગ ન થાય. અહીં ૨૧ થી ૩૪ અને ૧૨મો એ ૧૫ અતિશય કર્મક્ષયથી થાય. બાકીના જન્માશ્રિત-૪-સિવાયના ૧૫ અતિશયો દેવકૃત જાણવા. આ અતિશયો કોઈ ગ્રંથમાં બીજા પ્રકારે જોવા મળે છે, તે મતાંતર જાણવું. o ચક્રવર્તીને જીતવા લાયક ક્ષેત્રના પ્રદેશો ૩૪ છે.. o ઉત્કૃષ્ટપણે ૩૪ તીર્થકરો ઉત્પન્ન થાય છે એટલે કે સંભવે છે, પણ એક જ સમયે જન્મે છે એમ નહીં. એક સમયે ચાર જ તીર્થકરોનો જન્મ સંભવે. તે આ પ્રમાણે - મેરુ પર્વત ઉપર પૂર્વ અને પશ્ચિમમાં એક-એક શિલા છે, તેના ઉપર બબ્બે સિંહાસનો હોય છે, તેથી બન્નેનો જ અભિષેક થાય છે. તેથી કરીને બબ્બે (ચાર) નો જ જન્મ હોય છે. પરંતુ તે વખતે દક્ષિણ અને ઉત્તરમાં દિવસ હોય છે, તેથી ભરત અને રવતમાં જિનેશ્વરનો જન્મ હોતો નથી. કેમકે જિનોત્પતિ અર્ધ રાત્રે જ હોય છે. o પહેલી પૃથ્વીમાં 30 લાખ નકાવાયો છે... પાંચમીમાં ત્રણ લાખ, છડીમાં એક લાખમાં પાંચ ઓછા, સાતમીમાં પાંચ નાકાવાસો છે. આ બધાં મળીને ૩૪-લાખ નકાવાસો થાય છે, તેમ કહ્યું. સમવાય-૩૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ) પંચવણ પુષ્પોથી ઢીંચણની ઉંચાઈ પ્રમાણવાળો પુષ્પોપચાર-પુષ્પપકર, (૧૯) કાલાગર - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવરકુંક્ક - ચીડા નામનું ગંધ દ્રવ્ય, તરક્ક-સિહક નામે ગંધદ્રવ્ય. - x - ઉક્ત લક્ષણ જે ધૂપ તેને મધમધતો - ઘણી સુગંધવાળો જે ગંધ ઉત્પન્ન થયેલ તેના વડે રમણીય જે સ્થાન - બેસવાનું સ્થાન - x : (૨૦) કટક-હાથના કાંડાનું આભરણ વિશેષ, ગુટિસ-બાહુનું આભરણ, તે બંનેના અતિ બહુત્વથી જેની ભૂજા ખંભિત થયેલી છે એવા બે દેવો અરિહંતની બંને બાજુ ચામર વિંઝે છે. બ્રહદ્વાચનામાં આ ૧૯,૨૦ અતિશયો કહ્યા નથી, તેથી પૂર્વના અઢાર અતિશયો લેવા અને પછીના બે [૧૯,૨૦] આ પ્રમાણે – [૧૯] અમનોજ્ઞ શબ્દાદિનો અપકર્ષ-અભાવ... [૨૦] મનોજ્ઞ શબ્દાદિનો પ્રાદુભવિ. તે ઓગણીસમો અને વશમો અતિશય છે. [૧] ઉપદેશ આપતા એવા ભગવંતનો સ્વર હૃદયંગમ, યોજન સુધી વિસ્તાર પામતો હોય... [૨૨] પ્રાકૃતાદિ છ ભાષાઓ મળે જે માગધી નામે ભાષા - X • છે. તે ભાષા જો સમગ્ર પોતાના લક્ષણને આશ્રય કરનારી ન હોય તો તે અર્ધમાગધી કહેવાય છે. તે ભાષા વડે ધર્મ કહે છે. કેમકે તે ભાષા અતિ કોમળ છે... [૨૩]. ભગવંત વડે બોલાતી તે ભાષા આર્ય, અનાર્ય દેશોમાં ઉત્પન્ન થયેલા દ્વિપદ-મનુષ્યો, ચતુપદ-બળદ આદિ, મૃગ-વન્ય પ્રાણી, પશુ-ગ્રામ્યપાણી, પક્ષીઓ પ્રસિદ્ધ છે, સરિસૃપઉરપરિસર્પ અને ભુજપરિસર્પ, એ સર્વેને પોતપોતાની ભાષામાં પરિણમે છે. આ ભાષા કેવી છે ? હિત-અમ્યુદય, શિવ-મોક્ષ, સુખ-શ્રમણ કાળે થતા આનંદને આપનારી એવી હિતશિવસુખ ભાષા બોલે છે. [૨૪] પૂર્વ-ભવાંતરમાં અથવા અનાદિકાળમાં, જાતિ નિમિતણી બદ્ધ-નિકાચિત, વૈ-અમિપ્રભાવ જેઓને છે તેઓ, તથા બીજા પણ દેવાદિ - વૈમાનિક, અસુર, નાગભવનપતિ વિશેષ સુવર્ણ-સારા વર્ણ વડે યુક્ત જ્યોતિક, ચક્ષ-રાક્ષસ-કિન+કિંપુરષો એ વ્યંતરના ભેદ છે. ગરુડ-ગરુડ લાંછનવાળા સુવર્ણકુમાર-ભવનપતિ વિશેષ, ગંધર્વ અને મહોગ-આ બંને પણ વ્યંતર વિશેષ જ છે. • X • આ સર્વે પ્રશાંતશમતાને પામ્યા છે, ચિત્ર એટલે રાગદ્વેષાદિ અનેક પ્રકારના વિકારસહિત હોવાથી વિવિધ પ્રકારે માનસ જેમના એવા તેઓ ધર્મને સાંભળે છે. બૃહદ્ વાચનામાં બીજા બે અતિશયો કહ્યા છે. [૫] અન્યતીચિંકના પાવચનિકો પણ ભગવંતને વાંદે છે. [૨૬] ભગવંતના પાદમૂલે આવીને તેઓ પ્રત્યુત્તર રહિત થાય છે. જે જે દેશમાં ભગવંત વિચરે ત્યાં ત્યાં-૫-યોજનમાં - - - [૨] ધાન્યાદિને ઉપદ્રવ કરનાર ઘણાં ઉંદર આદિ પ્રાણિગણ ન હોય... [૨૮] મનુષ્યોને મરકી ન થાય.. [૯] પોતાના રાજયનું સૈન્ય ઉપદ્રવકારિ ન થાય.. Bo] બીજા રાજ્યનું સૈન્ય ઉપદ્રવ ન કરે.. [૩૧] અતિવૃષ્ટિ ન થાય.. [૩૨] અનાવૃષ્ટિ ન થાય. [33] દુકાળ ન પડે. [૩૪] અનિષ્ટ સૂચક લોહીની વર્ષાદિ. તેના કારણરૂપ છે સમવાય-૩૫ છે – X - X – • સૂત્ર-૧૧૧ : સત્ય વચનના અતિશયો ૩૫-કહ્યા છે... અહંત કુંથ ૩પ-ધનુષ ઉtd. ઉંચાઈ વડે હતા... દd વાસુદેવ ૩૫ ધનુષ ઉd ઉંચાઈ વડે હતા... નંદન બલદેવ ૩૫ ધનુષ ઉd ઉંચાઈથી હતા. સૌધર્મ દેવલોક સુધમાં નામની સભામાં માણવક ચૈત્યdભે નીચે અને ઉપર સાડાબાસાડાબાર યોજન વજીને મધ્ય ભાગના પyીશ યોજનમાં જમય ગોળ વર્તુલાકાર સમુગકમાં જિનેશ્વરની દાઢઓ છે. ભીજી અને ચોથી નરકમૃeણીનાં કુલ ૩૫ લાખ નરકાવાસ છે. • વિવેચન-૧૧૧ : ૩૫મું સ્થાનક સુગમ છે. વિશેષ એ કે સત્ય વચનના અતિશયો આગમમાં જોવામાં આવ્યા નથી. પણ ગ્રંથાારમાં જોયેલા તે સંભવે છે. જે વચન બોલવું તે ગુણવાળું બોલવું જોઈએ. તે આ પ્રમાણે - ૧-સંસ્કારવાળું, ૨-ઉદાd, 3-ઉપચારવાળું, ૪-ગંભીર શબ્દ, પાનુનાદિ, ૬દક્ષિણ, ૭-ઉપનીતરાગ, ૮-મહાર્થ, ૯-પૂવપરનો સંબંધ ન હણાય તેવું. ૧૦-શિષ્ટ, ૧૧-સંદેહરહિત, ૧૨-બીજા વાદીનો ઉત્તર હણાય તેવું, ૧૩-હદયગ્રાહી, ૧૪-દેશકાળને અનુસરતું, ૧૫-dવાનુરૂ૫, ૧૬-અપકીપિકૃત, ૧૩-પરસ્પર સંબંધવાળું, ૧૮-અભિજાત, ૧૯-અતિ પ્તિબ્ધ અને મધુર, ૨૦-બીજાના મર્મને ન વીંધનારું, ૨૧-ચાર્ય અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫/૧૧૧ ૩ ધર્માભ્યાસયુક્ત, ૨૨-ઉદાર, ૨૩-પરિનિંદા અને આત્મઉત્કર્ષરહિત, ૨૪-પ્રશંસાને પામેલું, ૨૫-અન૫નીત, ૨૬-અછિન્નકુતુહલને ઉત્પન્ન કરનાર, ૨૭-અદ્ભુત, ૨૮-અતિ વિલંબિત નહીં એવું, ૨૯-વિભ્રમ-વિક્ષેપ-કિલિકિચિતાદિરહિત, ૩૦-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, ૩૧-આહિત વિશેષ, ૩૨-સાકાર, ૩૩-સત્વને ગ્રહણ કરનારું, ૩૪-ખેદરહિત, ૩૫-વિચ્છેદ રહિત. આવું વચન મહાનુભવોએ બોલવું જોઈએ. તેમાં ૧-સંસ્કારવાળું એટલે સંસ્કૃતાદિ લક્ષણયુક્ત, ૨-ઉદાતત્ત્વ-ઉંચી વૃત્તિવાળું, ૩-ઉપચારોપેતત્વ-અગ્રામ્યતા, ૪-ગંભીરશબ્દ - મેઘની જેમ, ૫-અનુવાદિત્વ પડઘારહિત, ૬-દક્ષિણત્વ-સરળ, ૭-ઉપનીતરાગત્વ-માલકોશ આદિ ગ્રામ, રાગથી યુક્ત, આ સાત અતિશયો શબ્દની અપેક્ષાએ છે. બાકીના ૨૮-અર્થની અપેક્ષાવાળા છે. તેમાં – ૮-મહાર્થત્વ-મોટા અર્થવાળું, ૯-અવ્યાહત પૌપર્યત્વ-પૂર્વ અને પછીના વાક્યમાં વિરોધ ન હોય તેવું, ૧૦-શિષ્ટત્વ-ઈષ્ટ સિદ્ધાંતોક્ત અર્થવાળું કે વક્તાની શિષ્ટતાનું સૂચક, ૧૧-અસંદિગ્ધત્વ-સંદેહરહિત, ૧૨-અપહતાત્યોત્તરત્વ-પરના દૂષણના અવિષયવાળું, ૧૩-હૃદયગ્રાહિત્વ-શ્રોતાના મનને હરનારું, ૧૪-દેશકાલાવ્યતીત્વ - પ્રસ્તાવને ઉચિત, ૧૫-તત્ત્વાનુરૂપ કહેવાને ઈચ્છેલ વસ્તુ સ્વરૂપને અનુસરતું, ૧૬-અપ્રકીર્ણપ્રસૃતત્વ-સારા સંબંધવાળા વચનના વિસ્તારવાળું અથવા અસંબંધ, અનધિકારિત્વથી અતિ વિસ્તારના અભાવવાળું, ૧૭-અન્યોન્ય પ્રગૃહીતત્વ - શબ્દોની અને વાક્યોની પરસ્પર અપેક્ષા સહિત, ૧૮-અભિન્નત્વ-કહેનારની કે કહેવા લાયક પદાર્થની ભૂમિકાને અનુસરતું, ૧૯-અતિ સ્નિગ્ધ મધુત્વ-અમૃત અને ગોળ આદિવત્ સુખકારી. ૨૦-અપરમમવિધિત્વ - બીજાના મર્મને ઉઘડા ન કરે તેવું, ૨૧-અર્થધર્માભ્યાસાનપેતત્વ - અર્થ અને ધર્મના અભ્યાસ સહિત, ૨૨-ઉદારત્વ-અભિધેય અર્થની તુચ્છતા કે ગ્રંથણીના વિશેષ ગુણવાળું, ૨૩-૫ર નિંદા અને આત્મોત્કર્ષ રહિતપ્રસિદ્ધ છે, ૨૪-ઉપગતશ્લાધવ-કહેલા ગુણોનો સંબંધ હોવાથી શ્લાધા પામે તેવું, ૨૫-૫નીતત્વ-કારક, કાલ, વચન, લિંગ આદિના ફેરફારરૂપ વચન દોષથી રહિત, ૨૬-ઉત્પાદિતાચ્છિન્ન-કૌતૂહલત્વ - શ્રોતાના પોતાના વિષયમાં અવિચ્છિન્ન કૌતુક ઉત્પન્ન કરે તેવું, ૨૭,૨૮ - અદ્ભુતત્વ અને અનતિવિલંબિતત્વ - અર્થ પ્રસિદ્ધ છે, ૨૯-વિભ્રમવિક્ષેપ કિલિકિચિતાદિ વિમુક્તત્વ :- વિભ્રમ - વક્તાના મનની ભ્રાંતિ, વિશેષ-વક્તાના જ કહેવા લાયક અર્થ પ્રત્યે આસક્તિ રહિત, કિલિકિચિત - ક્રોધ, ભય, અભિલાષાદિ ભાવોનું એકીસાથે વારંવાર કરવું તે, આદિ શબ્દથી બીજા મનના દોષોનું ગ્રહણ કરવું, તે સર્વ દોષરહિત. ૩૦-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, અહીં જાતિ એટલે વર્ણનીય વસ્તુના સ્વરૂપનું વર્ણન, ૩૧-આહિત વિશેષત્વ-વયનાંતર અપેક્ષાએ વિશેષતા પ્રાપ્ત કરે તેવું, ૩૨-સાકારત્વ - છૂટા છૂટા અક્ષર, શબ્દ, વાક્ય હોવાથી આકારને પ્રાપ્ત કરે તેવું, 33-સવ્વપરિગૃહીતત્વ - સાહસસહિત. ૩૪-અપરિખેદિત્વ - પ્રયાસની પ્રાપ્તિરહિત, 8/7 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૩૫-અવ્યુછેદિત્વ - કહેવાને ઈચ્છેલા અર્થની સમ્યક્ પ્રકારે સિદ્ધિ સુધી વચન પ્રમાણનું નિરંતરત્વ. ૯. ૦ દત્ત-સાતમા વાસુદેવ અને નંદન - સાતમા બળદેવ આ બંનેનું આવશ્યકના અભિપ્રાયથી ૨૬-ધનુષુ ઉચ્ચત્વ પ્રસિદ્ધ છે, કેમકે અરનાથ અને મલ્લિનાથ સ્વામીના આંતરામાં તે બંનેને કહ્યા છે. - x - તથા અનાથ અને મલ્લિનાથની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૨૫ ધનુષુ પ્રમાણ છે. તેમના આંતરામાં થયેલ છઠ્ઠા અને સાતમા વાસુદેવની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૨૬ ધનુષુ ઘટી શકે, અહીં કહેલ ૩૫-ધનુપ્ તો દત્ત અને નંદન કુંથુનાથ સ્વામીના કાળે થયા હોય તો શક્ય બને, પણ એવું જિનેશ્વરોના આંતરામાં કહ્યું નથી. તેથી આ ૩૫-ધનુષ્ની વાત દુરવબોધ છે. ૦ સૌધર્મકર્ભે સૌધર્માવતંસકાદિ સર્વે વિમાનોમાં પાંચ-પાંચ સભાઓ હોય છે - સુધર્મસભા, ઉપપાતાભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા. તેમાં સુધર્મસભાના મધ્યભાગે મણિપીઠિકાની ઉપર ૬૦ યોજન પ્રમાણવાળો માણવક નામનો ચૈત્યસ્તંભ છે. તેમાં વજ્રમય તથા ગોળાની જેમ વૃત્ત-વર્તુળ આકારવાળા સમુદ્ગક એટલે ભાજન વિશેષ છે. તેમાં જિનસક્રિય - મનુષ્યલોકમાં સિદ્ધિને પામેલા તીર્થંકરોના અસ્થીઓ રહેલા છે. ૦ બીજી પૃથ્વીમાં ૨૫-લાખ નકાવાસા છે અને ચોથી પૃથ્વીમાં ૧૦-લાખ નરકાવાસા છે, તે બંને મળીને ૩૫-લાખ થાય છે. સમવાય-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧૧૨ ૧૦૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આદિ જંબૂવીપના પૂવિિદ દિશામાં ચાર દ્વારો છે, તેમના નાયક તે જ નામના દેવો છે, રાજધાનીઓ પણ તે જ નામની છે. તે રાજધાની અહીંથી અસંખ્યાતમાં જંબૂદ્વીપમાં છે. o શુદ્ધિકાવિમાનપવિભક્તિ એ કાલિક શ્રુત છે. તેમાં અધ્યયનના સમુદાયરૂપ ઘણા વર્ગો છે. તેમાંના પહેલા વર્ગમાં પ્રતિ અધ્યયનમાં ઉદ્દેશના જે કાળ છે તે ઉદ્દેશનકાળ કહેવાય છે.. o જો રૌત્રી પૂનમે ૩૬ અંગુલ પોરિસિ છાયા હોય, વૈશાખ વદી-૭ એક ગુલ વૃદ્ધિથી 39 ગુલ થાય. ( સમવાય-૩૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] હું સમવાય-૩૬ છે. • -૧૧૨ * * ઉત્તરાધ્યયનના ૩૬-ધ્યયનો કહ્યા છે – ૧-વિનયકૃત, પરીષહ, 3-ચાતુરંગીય, ૪-અસંખય, ૫-અકામમરણીય, ૬-પરવિદ્યા, રભિક, ૮-કાપીલિય, ૯-નમિપdજ્યા, ૧૦-દ્રુમપાક, ૧૧-બહુશ્રુતપૂજ, ૧ર-હરિકેશીય, ૧૩-ચિત્રસંભૂત, ૧૪-fકારીય, ૧૫-સભિક્ષુક, ૧૬-સમાધિસ્થાન, ૧iાપથમણીય, ૧૮-સંયતીય, ૧૯-મૃગચારિકા, ૨૦-અનાથપdજ્યા, ૨૧-સમુદ્રપાલીય, રરરથનેમીય, ૨૩-ગૌતમકેશીસ, રજન્સમિતીય, ૫- ફlીય, ૨૬-સામાચારી, ૨૭ખાંકીય, ૨૮-મોઝમાગિતિ, ૨૯-અપમાદ, 3o-cપોમામાં ૩૧-ચરણવિધિ, ૩રપ્રમાદ સ્થાન, 33-કમપકૃતિ, ૩૪-લેશ્યા અધ્યયન, ૩૫-નગાર માર્ગ, ૩૬જીવાજીવ વિભક્તિ. સુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરની સુધમસિભા ૩૬ યોજન ઉંચી છે... શ્રમણ ભગવંત મહાવીરને ૩૬,ooo સાદdીઓ હતા... ચૈત્ર અને આસો માસમાં એક દિવસ સૂર્ય ૩૬ આંગુલ પોરિસિછાયા કરે છે. • વિવેચન-૧૧૨ - ૩૬મું સ્થાન સ્પષ્ટ જ છે. વિશેષ આ - ચૈત્ર અને અશ્વિન માસમાં સન્ - એક દિવસ પૂર્ણિમામાં વ્યવહારચી અને નિશ્ચયથી મેષ સંક્રાંતિના દિવસે અને તુલા સંક્રાંતિને દિવસે ૩૬-અંગુલવાળી એટલે ત્રણ પગલાના પ્રમાણવાળી પોરિસિને નીપજાવે છે. - X - X - સમવાય-૩૬-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૩૮ & - X - X - • સૂત્ર-૧૧૪ - પરણાદાનીય પાર્જ અહંતને ૩૮,૦oo સાધ્વીરૂપ ઉત્કૃષ્ટ સાળી સંપદા હતી.. o હૈમવત અને ઐરચવત ક્ષેત્રની જીવાતું ધનુપૃષ્ઠ 3૮,૭૪o યોજન અને એક યોજનના ૧૧૯ ભાગથી કંઈક વિશેષ ચુન પરિક્ષેપથી છે. મેર પર્વતરાજનો બીજો કાંડ ઉંચાઈથી ૩૮,000 યોજન ઊંચો છે.. o જુલ્લિકા વિમાન પ્રવિભકિતના બીજા વર્ષમાં ૩૮ ઉદ્દેશનકાળ છે. • વિવેચન-૧૧૪ - 0 3૮મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ - “ધનુપૃષ્ઠ’ - જંબૂદ્વીપ નામક ગોળ થોત્રમાં હૈમવત નામે બીજું અને રણ્યવત નામે છઠું ફોગ છે. તે બે ક્ષેત્રના પ્રત્યંચા, ચડાવેલા ધનના પૃષ્ઠના આકારવાળા જે પરિક્ષેપ ખંડો તે ધનુષના પૃષ્ઠ ભાગ જેવા હોવાથી ધનુપૃષ્ઠ કહેવાય છે, અને તેના બે છેડાએ લાંબી રહેલી જે બાજુપ્રદેશની પંક્તિ તે જીવા જેવી હોવાથી જીવા કહેવાય છે. આ સૂત્રનો સંવાદ કરનારી ગાથા આ પ્રમાણે છે – ૩૮,૩૪૦ યોજન અને ૧૦ કલા. આટલું ધનુષ્ઠનું પ્રમાણ છે. મત - મેરુ, કેમકે મેરુના આંતરાવાળો સૂર્ય અસ્ત પામે છે, તેથી અસ્ત એટલે મેર. તે મેરુ પર્વતરાજનો એટલે પ્રધાનગિરિનો બીજો કાંડ એટલે વિભાગ 3૮,૦૦૦ યોજન ઉંચો છે. મતાંતરે ૬૩,000 યોજન છે. કહ્યું છે – મેરુ પર્વતના ત્રણ કાંડ છે. તેમાં પહેલો કાંડ પૃથ્વી, પત્થર, વજ, શર્કરામય છે, બીજો કાંડ જd, સુવર્ણ, અંક અને સ્ફટિક રનમય છે. બીજો કાંડ એક આકારે સુવર્ણમય છે. તેમાં પહેલાં કાંડનું બાહલ્ય ૧૦00 યોજન છે. બીજા કાંડનું ૬૩,૦૦૦, ત્રીજા કાંડનું ૩૬,૦૦૦ યોજના બાહહ્યું છે. ચૂલા 80 યોજન છે. સમવાય-૩૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ) છે સમવાય-39 . સુગ-૧૩ - - X — x - o અરહંત કુંથને 35 ગણો અને 39-ગણધરો હતા. ૦ હૈમવત, ઔરણયવતની જીવા 38,૬૭૪ યોજન અને એક યોજનના ૧૬/૯ ભાગ કળા કંઈક વિશેષ ઓછી લંબાઈમાં કહી છે.. 2 સર્વ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર ઉંચાઈથી 3-3 યોજન ઊંચા છે.. o મુદ્રિકાવિમાનપવિભકિતના પહેલા વર્ગમાં 3-ઉદ્દેશન કાળ છે.. o કાર્તિકવદી સાતમે સૂર્ય 3-અંગુલની પોરિસ્સી છાયા નીપજાવીને ચાર ચરે છે. • વિવેચન-૧૧૩ - ૦ ૩૭-મું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આ - કુંથુનાથના અહીં 39 ગણધરો કહ્યા છે, આવશ્યકમાં 33-સંભળાય છે, તે મતાંતર છે.. o હૈમવતાદિ જીવાનું ઉત પ્રમાણ કહ્યું, તેને જણાવનાર ગાથા-૩૩,૬૩૪ યોજન તથા કંઈક ન્યુન ૧૬-કળા એટલી હૈમવત બની જીવા છે. કલા-યોજનનો ૧લ્મો ભાગ સમજવો... o વિજય Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦/૧૧૫ ૧૦૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પોષ પૂનમે ૪૮-આંગળની પોરિસી થાય છે. પછી માઘના-૪, ફાગણના-૪, એ આઠ આગળ બાદ થયા, તેથી ફાગણ પૂનમે ૪૦-આંગળની પરિસિ છાયા થાય. કારતક પૂનમે પણ એમ જ જાણવું. ચૈત્ર અને આસો પૂર્ણિમાએ ત્રણ પગલા પોરિસિ હોય છે. તેથી ત્રણ પગલાના ૩૬-આંગળ થાય, તે કારતક માસે ૪-આંગળ વૃદ્ધિ કરતાં ૪૦ આંગળ પ્રમાણ તે પોરિસી થાય છે. સમવાય-to-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ | છે સમવાય-૩૯ & - X - X સુગ-૧૧પ - - • અહંતુ નમિને ૩૯૦૦ અવધિજ્ઞાનીઓ હતા. o સમયક્ષેત્રમાં ૩૯ કુલપર્વતો કહ્યા છે - ૩૦ વર્ષધર, ૫ મેરુ ૪-fહુકાર પર્વતો. o બીજી, ચોથ, પાંચમી, છઠી અને સાતમી આ પાંચ પૃedીમાં ૩૯ લાખ નકાવાસો છે.. o જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આ ચાર મૂળકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ-૩૯-કહી છે. • વિવેચન-૧૧૫ - o ૩૯મું સ્થાનક વ્યક્ત જ છે. વિશેષ આ – નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીઓની સંખ્યા ૩૯૦૦ છે.. છે ક્ષેત્રની મર્યાદા કરનારા હોવાથી કુળની જેવા જે પર્વતો તે કુળપર્વતો, કેમકે કુળ, તે લોકની મર્યાદાના કારણરૂપ હોય છે, તેથી કુળની ઉપમા આપી છે, તેમાં 30-વર્ષધર પર્વતો છે, તે આ - જંબૂદ્વીપમાં-૬, ધાતકી ખંડના પૂર્વ-પશ્ચિમમાં ૬-૬, પુકરાદ્ધના પૂર્વ-પશ્ચિમમાં ૬-૬, પ્રત્યેકમાં હિમવતુ આદિ પર્વતો છે, તેથી ૩૦ થયા. એ રીતે ૫-મેરુ પર્વતો જાણવા.. o ઈષકાર પર્વત, ધાતકીખંડ અને પુખરાદ્ધ બંનેના પૂર્વ-પશ્ચિમે બબ્બે ભાગ કરતા હોવાથી ચાર છે, તેથી - ૩૯. o બીજી પૃથ્વીમાં-૫, ચોથીમાં-૧૦ પાંચમીમાં-3, છઠ્ઠીમાં-૧ લાખમાં પાંચ ઓછા, સાતમીમાં-પ. આ સર્વે મળીને કુલ ૩૯ લાખ નરકાવાસો છે. o જ્ઞાનાવરણીયની-૫, મોહનીયની-૨૮, ગોત્રની-૨, આયુની-૪, એ રીતે કુલ૩૯ ઉત્તર પ્રકૃતિની છે. [ સમવાય-ઉત્નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ $ સમવાય-૪૧ છે • સૂત્ર-૧૧૭ - - X - X - • અહત નમિને ૪૧,ooo સાબીઓ હતા. ૦ ચોથી પૃથ્વીમાં ૪૧-લાખ નરકાવાસો છે, તે આ - રતનપભા, પંકજભા, તમા, તમતમા.. o મહલિયા વિમાનવિભકિતના પહેલા વર્ષમાં ૪૧-ઉદ્દેશનકાળ છે. • વિવેચન-૧૧૭ : ૪૧-મું સ્થાન સુગમ છે. વિશેષ આ - ચારેમાં એ ક્રમે પહેલી, ચોથી, છઠ્ઠી, સાતમી એ ચાર નરકમૃથ્વીમાં 30 લાખ, ૧૦ લાખ, પાંચ ઓછા એક લાખ અને માનપાંચ નરકાવાસ હોવાથી ૪૧-લાખની સંખ્યા કહી છે. સમવાય-૪૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૪ર છે - X - X - @ સમવાય-૪૦ @ • સૂત્ર-૧૧૬ - - X - X - ૦ અરહંત અરિષ્ટનેમિને ૪૦,૦૦૦ સાધીઓ હતા. ૦ મેચૂલિકા ૪૦ યોજન ઉંચી છે.. અરહંત શાંતિની ઉંચાઈ ૪૦-ધનુષ હતી.. o નાગરાજ નાગકુમાર ભૂતાનંદને ૪૦ લાખ ભવનાવાસો છે.. o સુલ્લિકા વિમાન વિભકિતના બીજા વર્ષમાં ૪૦-ઉદ્દેશન કાળ છે.. o ફાગણ-૧૫-સૂર્ય ૪૦-ગુલ પ્રમાણ પોરિસીછાયા કરીને ચાર ચરે છે.. o એ પ્રમાણે કારતક પૂનમે પણ જાણવું.. o મહાશુક કહ્યું ૪૦,૦૦૦ વિમાનાવાસ છે. • વિવેચન-૧૧૬ : ૪૦મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ - કેટલાક પુસ્તકમાં વૈશાખ પૂનમે એવો પાઠ દેખાય છે, તે પાઠ ઠીક નથી, અહીં તો ફાગણ પૂનમે એવો પાઠ યોગ્ય છે. કેમ? તે કહે છે – “પોષ માસમાં ચાર પગલાની પોરિસી હોય" - એવા વચનથી ' સૂત્ર-૧૧૮ : • શ્રમણ ભગવંત મહાવીર સાધિક ૪ર વર્ષ શામણય પયયને પાળીને સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખથી મુકત થયા. ૦ જંબૂદ્વીપ દ્વીપની પૂર્વ દિશાના અંતથી ગોભ આવાસ પર્વતની પશ્ચિમ દિશાના અંત સુધી ૪૨,ooo યોજનનું અબાધાથી આંતર છે.. o એ જ પ્રમાણે ચારે દિશામાં દકભાસ, શંખ, દક્સીમ પર્વતનું પણ હું જાણવું. કાલોદ સમુદ્ર ૪ર ચંદ્રો પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે.. છે એ રીતે ૪ર-સૂર્યો તપતા હતા, તપે છે, તપશે.. o સંમૂર્છાિમ ભૂપરિસનિી ઉતકૃષ્ટ સ્થિતિ ૪૨,૦૦૦ વર્ષની કહી છે. o નામકર્મ ૪ર પ્રકારે છે - ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીરબંધન, શરીરસંઘાત, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, સ, સાઈ, અમુરલ, ઉપઘાત, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨/૧૧૮ ૧૦૩ ૧૦૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે આતપ નામ, જેમ સૂર્યબિંબમાં રહેલ પૃથ્વીકાયને હોય. ૧૯, જેના ઉદયે ઉષ્ણતારહિત ઉધોતવાળું શરીર થાય, તે ઉધોત નામ. ૨૦, જેના ઉદયે શુભ અને અશુભ ગમનવાળો થાય તે વિહાયોગતિ, ૨૧ થી ૨૮, બસ આદિ આઠ નામ પ્રસિદ્ધ અર્થવાળા છે. ૨૯, જેનાથી સ્થિર એવા દાંત આદિની ઉત્પત્તિ થાય તે સ્થિર નામ. ૩૦, જેનાથી ભૃકુટી, જિલ્લાદિ અસ્થિર અવયવોની ઉત્પત્તિ થાય તે અસ્થિર નામ. ૩૧, એ જ પ્રમાણે મસ્તકાદિ શુભ અવયવોની ઉત્પત્તિ તે શુભ નામ, ૩૨, પાદાદિ અશુભની ઉત્પત્તિ તે અશુભ નામ. ૩૩ થી ૪૨ - શેષ નામકર્મો પ્રસિદ્ધ છે. વિશેષ આ - જેના ઉદયે જન્મ, જન્મને વિશે જીવતા શરીરમાં શ્રી આદિ લિંગનો આકાર નિયત થાય તે નિર્માણ નામ. અવસર્પિણીનો પાંચમો અને છટ્ટો આરો તે દુષમા અને દુપમદુષમા જાણવો.. ઉત્સર્પિણીનો પહેલો આરો પણ આ નામે જ જાણવો. સિમવાય-૪૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ પરાઘાત, આનુપૂર્વ, ઉચ્છવાસ, તપ, ઉધોત, વિહાયોગતિ, બસ, સ્થાવર, સૂમ, ભાદર, પયત, પિયત, સાધારણ શરીર, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, શુભ, સુભગ, દુર્ભાગ, સુરવર દુઃસ્વર, આદેય, અનાય, યશ:કીર્તિ, અયશકીર્તિ, નિમણિ અને તીર્થકર નામકર્મ [એમ ૪ર નામ કમોં જાણવા o લવણસમુદ્રમાં ૪૨,ooo નાગદેવો અત્યંતરવેળા ધારણ કરે છે.. o મહલિયા વિમાન વિભક્તિના બીજા વર્ગમાં ર ઉદ્દેશન કાળ છે.. o દરેક અવસર્પિણીમાં પાંચમો અને છઠો એ બે આરાનો કાળ ૪૨,૦૦૦ વર્ષ છે.. o દરેક ઉત્સર્પિણીમાં પહેલા-બ્રીજા આરાનો કાળ એજ છે. • વિવેચન-૧૧૮ : ૪૨મું સ્થાનક વ્યક્ત જ છે. વિશેષ આ - છાસ્થ પર્યાયમાં ૧૨ વર્ષ, ૬ll માસ તથા કેવલીપર્યાય દેશઉણ 30 વર્ષ એમ પર્યુષણા કલામાં ૪૨ વર્ષનો જ મહાવીરસ્વામીનો પર્યાય કહ્યો છે. પણ અહીં સાધિક ૪૨ વર્ષ કહ્યો છે. તેમાં પર્યુષણાકલામાં અલાઅધિકપણું કહેવાને ઈક્યું નથી તેમ સંભવે છે. ચાવત્ શબદથી, બુદ્ધ, મુકત, સંતકૃત, પરિનિવૃત અને સર્વદુ:ખuહીણ એ સર્વે વિશેષણો જાણવા. - જંબદ્વીપ સત્રમાં – જગતીની બાહ્ય પરિધિના છેડાથી નીકળીને વેલંધર નાગરાજના ગોટૂભ આવાસ પર્વતના પશ્ચિમના અંત સુધી જેટલું આંતરું છે, તે ૪૨,૦૦૦ યોજન કહ્યું છે. અંતર શબ્દનો અર્થ વિશેષ પણ થાય છે. તેથી કહ્યું છે. - વ્યવધાનની અપેક્ષાએ જે અંતર હોય છે. કાલોદ, ધાતકીખંડને વીંટીને રહેલ સમુદ્ર. ગતિનામ આદિ - ૧, જેના ઉદયથી નાકાદિવથી જીવો કહેવાય તે ગતિનામ. ૨, જેના ઉદયે એકેન્દ્રિયાદિ થાય તે જાતિનામ. 3, જેના ઉદયે ઔદારિકાદિ શરીરને કરે તે શરીરનામ. ૪, જેના ઉદયે મસ્તકાદિ અંગો અને અંગુલિ આદિ ઉપાંગોનો વિભાગ થાય તે શરીરસંગોપાંગનામ. ૫, પૂર્વે બાંઘેલા, બંધાતા દારિકાદિ શરીના પુદ્ગલોનું સંબંધ કારણ તે શરીબંધનનામ. ૬, ગૃહિત ઔદાકિ શરીરના પુગલોની જેના ઉદયે શરીર રચના થાય તે શરીર સંઘાત નામ છે, જેના ઉદયે હાડકાંઓની તવાવિધ શક્તિના કારણરૂપ વિશેષ રચના થાય તે સંહતન. ૮, જેના ઉદયે સમયસુરસાદિ સંસ્થાન થાય તે સંસ્થાન નામ, ૯ થી ૧૨, જેના ઉદયે વર્ણાદિ ચાર વિશેષવાળા શરીર થાય તે વણદિનામ. ૧૩, જેના ઉદયે જીવોના શરીરનું અગુરુલઘુવ થાય, તે અગુરુલઘુનામ. ૧૪, જેનાથી પડિજીભી આદિ અંગનો અવયવ પોતાનો જ ઉપઘાત કરનાર થાય તે ઉપઘાત નામ. ૧૫, જેનાથી પોતાના દાઢ, વચા આદિ અંગોના અવયવ વિષ જેવા થઈને બીજાને સ્પર્ધાદિ ઉપઘાત કરનાર થાય તે પરાઘાત નામ, ૧૬, જેના ઉદયે અંતરાલગતિમાં જીવ જાય તે આનુપૂર્વી નામ. ૧૩, જેના ઉદયે શ્વાસોચ્છવાસ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસ નામ. ૧૮, જેના ઉદયે જીવ તાપની જેમ ઉષ્ણ શરીરવાળો થાય છે સમવાય-૪૩ છે • સૂત્ર-૧૧૯ :- ૧ • કમવિપાકના ૪૩ આદધ્યયનો છે.. o પહેલી, ચોથી, પાંચમી નક પૃવીમાં કુલ ૪૩ લાખ નકાવાયો છે. o જંબુદ્વીપની પૂર્વેથી આરંભી ગૌસ્તુભ આવાસ પર્વતના પૂર્વ છેડા સુધી ૪૩,ooo યોજન અબાધાએ કરીને આંતર છે.. • એ પ્રમાણે ચારે દિશામાં દકભાસ, શંખ, દકસીમ પર્વતનું આંતરું છે.. o મહલિયા વિમાનપવિભક્તિના ત્રીજા વર્ગના ૪૩-ઉદ્દેશનકાળ કહ્યા છે. - વિવેચન-૧૧૯ : ૪૩માં સ્થાનકમાં કંઈક લખાય છે - પુણ્ય, પાપરૂપ કર્મના વિપાકને પ્રતિપાદન કરનાર અધ્યયનો તે કર્મવિપાકાધ્યયન, આ અધ્યયનો અગ્યારમું માંગ અને બીજા અંગના મળીને સંભવે છે. જંબૂદ્વીપના પૂવતિથી ગોસ્તંભ પર્વત ૪૩,૦૦૦ યોજન દૂર છે. તેનો વિઠંભ ૧૦૨૨ યોજનની અધિકતાની વિવક્ષા ન કરી ૪૩,000 યોજન છે.. અહીં કહેલ દિશાનો આમાં અંતર્ભાવ હોવાથી ચાર દિશાઓ કહી છે. એમ ન હોય તો વે સિfધ કહેવું જોઈએ. ત્યાં આવાવો આ પ્રમાણે કહેવો. જંબુદ્વીપની દક્ષિણાંતથી દકભાસ આવાસ પર્વતના દક્ષિણાંત સુધી ૪૩,૦૦૦ યોજન બાધાએ આંતરું કહ્યું. એ રીતે બીજા બે સૂત્રો કહેવા. વિશેષ આ - પશ્ચિમે શંખ અને ઉત્તરે દકસીમ કહેવો. સમવાય-૪૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪/૧ર૦ ૧૦૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ. - આ છ નાગો દેખાડવા માટેની ગાથા છે. સિમવાય-૪૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] શું સમવાય-૪૪ & - સુગ-૧ર૦ + EX - X - • દેવોકથી ચુત ઋષિએ કહેલ જ આધ્યયનો છે.. . અરહંત વિમલના ૪૪ પયયુગ સુધી અનુક્રમે સિદ્ધ ચાવતું દુ:ખમુકત થયા છે.. o નાગેન્દ્ર નાગરાજ ધરણના ૪૪ લાખ ભવનો છે.. o મહલિયા વિમાન પ્રવિભકિતના ચોથા વર્ગમાં ૪૪-ઉદ્દેશકાળ કહ્યા છે. • વિવેચન-૧૨૦ : o ૪૪-માં સ્થાન કંઈક લખાય છે. ઋષિભાષિત અધ્યયનો કાલિક શ્રતની વિશેષભૂત છે. તે દેવલોકથી ચ્યવીને ઋષિ થયેલાએ કહ્યા છે. • x • .. • પુરષશિષ્ય, પ્રશિયાદિ ક્રમે રહેલા, યુગ જેવા - કાળ વિશેષ જેવા, ક્રમ સાધમ્મથી પુરુષયુગ કહા.. અનુપિઠુિં - અનુક્રમે, તેથી અનુબંધ કરીને - સાતત્યથી સિદ્ધ થયા.. યાવત્ શબ્દથી બુદ્ધ, મુક્ત, અંતકૃત, સર્વ દુ:ખથી હીન થયા એમ જાણવું.. o મહલિયા વિમાન પ્રવિભક્તિના ચોથા વર્ગમાં ૪૪-ઉદ્દેશનકાળ કહ્યા છે. છે સમવાય-૪૬ છે • સૂત્ર-૧૨૪ : o cષ્ટિવાદના ૪૬-માતૃકાપદ કહ્યા છે.. o બ્રાહ્મી લિપિના ૪૬-માતૃકાક્ષર છે.. o વાયુકુમારેન્દ્ર પ્રભંજનના ૪૬-લાખ ભવનો છે. • વિવેચન-૧૨૪ - ૪૬માં સ્થાનકમાં કહે છે :- ૧૨મું અંગ દૈષ્ટિવાદના, જેમ સર્વ વાલ્મયના અકારાદિ માતૃકાપદો છે, તેમ દષ્ટિવાદ અને જણાવતા “ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય લક્ષણ માતૃકાપદ છે. તે પદો સિદ્ધિશ્રેણિ, મનુષ્ય શ્રેણિ આદિ વિષયોના ભેદથી કોઈ પ્રકારે ભેદ પામીને ૪૬ સંભવે છે. બ્રાહ્મી લિપિમાં ૪૬ માતૃકાક્ષરો છે. તે આ કારથી ૪ કાર સુધી લેવા. ચાર સ્વર વર્જવાથી વિસર્ગ પર્યા બાર, સ્પર્શનિ યંજન પચીશ ચાર ઉમાક્ષર અને ક્ષ વર્ણ, ચાર અંતઃસ્થા મળીને ૪૬ વર્ણો છે. પ્રભંજન ઉત્તર દિશાનો વાયુકુમાર છે. સમવાય-૪૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૪૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | હું સમવાય-૪૫ ) સૂઝ-૧ર૧,૧૨ : EX = x = [૧ર૧] સમય ક્ષેત્રનો આયા+કિંભ ૪પ-પ્લાન યોજન છે. o સીમંતક નરકનો આયામ-નિકુંભ ૪૫-લાખ યોજન છે. o એમ ઉડુ વિમાને પણ કહેવું. o fuતપામારા પૃedીમાં પણ એમજ છે.. o અરહંત ધર્મની ઉંચાઈ ૪૫-ધનુષ હતી.. o મેરુ પર્વતની ચારે દિશામાં ૪૫-૪૫ હજાર અબાધાએ આંતર કહ્યું છે.. o સર્વે દોઢ ક્ષેત્રવાળા નાત્રો ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગને પામતા હતા, પામે છે, પામશે, આ - [૧૨૨ મણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છે નtો ૪૫-મુહd સંયોગી છે.. o મહલિ વિમાન વિભક્તિના પાંચમાં વર્ષમાં ૪૫-ઉશનકાળ છે.. • વિવેચન-૧૨૧,૧૨૨ - ૦ ૪૫મું સ્થાનક કહે છે:- સમયક્ષેત્ર એટલે કાલોપલક્ષિત ક્ષેત્ર-મનુષ્ય ફોક.. o સીમંતક - પહેલી નાકીના પહેલા પ્રસ્તટના મધ્યભાગે રહેલ ગોળ નરકેન્દ્ર o Gડ વિમાન-સૌધર્મ અને ઈશાનના પહેલા પ્રસ્તટમાં રહેલ ચાર વિમાનની આવલિકાના મધ્ય ભાગે રહેલ ગોળ વિમાનકેન્દ્રક.. o ઈમિપ્રભાર-સિદ્ધિપૃથ્વી.. o લવણ સમુદ્રની આવ્યંતર પરિધિની અપેક્ષાએ આંતરું જાણવું. તે મેરુથી ૪૫,ooo યોજન છે.. o ચંદ્રને ૩૦ મુહર્ત ભોગ્ય નક્ષત્ર ક્ષેત્ર, તે સમક્ષેત્ર કહેવાય. તે જ અર્ધ સહિત હોય તે હક્ષિોત્ર, કેમકે જેમાં બીજું કાર્ય હોય તે હાઈ એવી વ્યુત્પત્તિ છે. આવા ગવાળા નક્ષત્રો, ૪૫-મુહર્ત ચંદ્રની સાથે યોગને જોડે છે. ત્રણ ઉત્તરા-ઉત્તરાફાગુની, & સમવાય-૪૩ છે • સૂત્ર-૧૨૫ : જ્યારે સૂર્ય સવચિંતર મંડલને પામીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬૩-૨૧/ યોજન દૂરથી સૂર્ય શીઘ જોવામાં આવે છે.. o સ્થવિર અગ્નિભૂતિ ૪૭ વર્ષ ઘેર રહીને મુંડ થઈ, દીક્ષા લીધી. • વિવેચન-૧૨૫ - o ૪૭માં સ્થાનકે કંઈક કહે છે - અહીં લાખ યોજન પ્રમાણ જંબુદ્વીપને બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન એટલે કે ૩૬0 યોજન બાદ કરવાથી સર્વ આત્યંતર સૂર્ય મંડલનો વિકંભ ૯,૬૪૦ યોજન છે. તેની પરિધિ 3,૧૫,૦૮૯ થાય છે. આટલી પરિધિને સૂર્ય ૬૦ મુહૂર્તો ઓળંગે છે. તેને સાઈઠ વડે ભાગતા એક મુહૂર્તની ગતિ પરપ૧-૨૯) પ્રાપ્ત થાય છે. જયારે સૂર્ય આત્યંતર મંડલમાં ચાલે છે, ત્યારે દિવસનું પ્રમાણ ૧૮ મુહૂર્ત હોય છે. તેના અડધા નવ મુહૂર્ત, તે નવ વડે એક મુહૂર્તની ગતિ વડે ગુણવાથી જે ચક્ષુસ્પર્શનું પ્રમાણ ૪૭,૨૬૩-૨૧/go કહ્યું, તે પ્રાપ્ત થાય છે. o અગ્નિભૂતિ વીરનાથના બીજા ગણધર, તેનો અહીં ૪૩ વર્ષનો ગૃહવાસ કહ્યો છે. આવશ્યકમાં ૪૬ વર્ષનો કહ્યો છે. તે ૪૭ વર્ષ સંપૂર્ણ નહીં હોવાથી વિવક્ષા Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૫ ૧09 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરી નથી. અહીં અસંપૂર્ણને સંપૂર્ણ કહેવાથી ઈચ્છાથી કહેલ છે, એમ સંભવે છે, તેથી તેમાં વિરોધ નથી. સિમવાય-૪૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ. — X Y - @ સમવાય-૪૮ $ • સૂત્ર-૧૨૬ : પ્રત્યેક ચાતુરંત ચકવતીને ૪૮,૦૦૦ પટ્ટણો છે.. o અહત ધર્મનાથને ૪૮ ગણો અને ૪૮ ગણધરો હતા. સૂર્ય મંડલનો વિકંભ એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ [૪૮] કહ્યો છે. • વિવેચન-૧૨૬ : ૪૮મું સ્થાન - પટ્ટણ - વિવિધ દેશના કરિયાણા આવીને જ્યાં પડે છે, તે પતન-નગર વિશેષ. કોઈ કહે છે – પત્તન એટલે રત્નભૂમિ. ધર્મનાથ - પંદરમાં તીર્થકર, અહીં ૪૮ ગણ, ૪૮ ગણધર કહ્યા. આવશ્યકમાં ૪૩ છે, તે મતાંતર જાણવું.. o સૂર્યમંડલ-સૂર્યવિમાન. તે જે ૬૧ ભાગ વડે ૧ યોજન થાય, તેવા ૪૮ ભાગ, એટલે ૧૩ ભાગ જૈન સમવાય-૪૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૫૦ % • સૂત્ર-૧૨૮ : • રાહત મુનિસુવતીને ૫૦,સાધ્વીઓ હતt. o અહત અનંત ૫૦ધનુષ ઉંચ હda.. o વાસુદેવ પુરુષોત્તમ ૫૦-ધનુ ઉંચા હા.. o સર્વે દીધ વૈતાદ્ય પર્વતો મૂળમાં ૫૦-૫૦ યોજન વિષ્કલવાળા છે.. o વાંતક કલ્પ ૫૦,ooo વિમાનો છે.. 2 સર્વે તમિયાફા અને અંડપાતગુફા પ૦-પ૦ યોજન લાંબી છે.. o સર્વે કાંચન પર્વતો શિખરતલે ૫૦-૫૦ યોજન વિષ્ક્રભવાળા છે. • વિવેચન-૧૨૮ : ૫૦મું સ્થાનક • તેમાં પુરુષોત્તમ, ચોથા વાસુદેવ, અનંતનાથ જિનના કાળમાં થયેલ.. o ઉત્તરકુરુમાં નીલવંત આદિ પાંચ મહાવ્રતો અનુક્રમે છે, તે પ્રત્યેકની પૂર્વપશ્ચિમે દશ દશ કાંચન પર્વતો છે, કુલ ૧૦૦ છે. એ રીતે દેવકુમાં નિષધ આદિ મહાદ્રહોની બંને બાજુ મળીને ૧૦૦ છે. તે બધાં થઈને જંબૂદ્વીપમાં ૨૦૦ પર્વતો છે. તે ૧૦૦ ચોજન ઉંચામૂલમાં વિકુંભ-૧૦૦ યોજન, શિખરો તે નામના દેવોના નિવાસભૂત ભવનો વડે અલંકૃત છે. સમવાય-૫૦નો મુનિ દીપરત્નસાગરે ટીકા સહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૫૧ છે – સૂગ-૧ર૯ - EX = x - છે. સમવાય-૪૯ . - X - X • સૂગ-૧૨૭ : સાત સMમિકા ભિક્ષુપતિમાના ૪૯ મિદિવસ થાય. ૧૯૬ ભિક્ષા વડે યથાસુઝ ચાવ4 આરાધિત થાય છે.. o દેવકર-ઉત્તરકુરના મનુષ્યો ૪૯ રાષિદિને યૌવન અવસ્થાને પામે છે.. o વેઈન્દ્રિયોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૪૯ રશિદિન છે. • વિવેચન-૧૨૩ : ૪મું સ્થાનક - જેમાં સાત સાત દિવસો રહેલા છે તે. એટલે કે સાત સપ્તકમાં સાત દિવસે હોય, તેથી તે સપ્ત સપ્તમિકા, તે ૪૯ દિવસે પૂર્ણ થાય. • x • પ્રતિમા એટલે અભિગ્રહ. પહેલા સાત દિવસે હંમેશાં એક એક દતિની વૃદ્ધિ હોવાથી ૨૮દતિ થાય છે, એ પ્રમાણે સાતે સપ્તકમાં ૧૯૬ દતિ થાય અથવા પહેલા સપ્તકમાં એક એક દત્તિ હોવાથી સાત દતિ થઈ, બીજીમાં બે - બે લેતા ૧૪-દતિ થઈ, એ રીતે સાતમા સપ્તકમાં સાત-સાત દતિથી ૪૯ દત્તિ થઈ. તે સર્વે મળીને ૧૯૬ છે. તે આગમમાં કહ્યા મુજબ સમ્યક્ રીતે કાયા વડે સ્પેશિત જાણવી. યૌવન પામેલા એટલે માતાપિતાના પરિપાલનથી નિરપેક્ષ. સિમવાય-૪૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] o નવ બહાચર્ય અદયયનના ૫૧-ઉશનકાળ છે.. o અસુરેન્દ્ર અસુરરાજ અમરની સુધમસિભા ૫૧૦૦ તંભ ઉપર છે.. o એ રીતે બલીન્દ્રની પણ જાણવી.. o સુપભ બળદેવ પ૧-લાખ વર્ષનું કુલ આયુ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ સર્વદુ:ખથી મુકત થયા.. o દર્શનાવરણ અને નામ બે કર્મની પ૧-ઉત્તર કમ પ્રકૃત્તિઓ કહી છે. • વિવેચન-૧૨૯ - પ૧મું સ્થાન - તેમાં આચારાંગના પહેલા શ્રુતસ્કંધના શસ્ત્રપરિજ્ઞા આદિ નવ અધ્યયનોમાં પહેલાના સાત ઉદ્દેશકો છે, તેથી સાત જ ઉદ્દેશનકાળ સમજવા. એ ક્રમે બીજાના-૬, બીજાના-૪, ચોચાના-૪, પાંચમાના-૬, ૭ઢાના-૫, આઠમાના-૪, નવમાના-૮, સાતમાના-૭ ઉદ્દેશા છે. તેમાં સાતમું અધ્યયન વિચ્છેદ છે. • x • એમ પ૧-ઉદ્દેશા છે. સુપ્રભ, ચોથા બલદેવ છે, તે અનંત જિનના કાળમાં થયા છે. તેનું અહીં પ૧-લાખ આયુ કહ્યું, આવશ્યકમાં ૫૫-લાખ કહ્યું છે, તે મતાંતર જાણવું.. દર્શનાવરણની-૯, નામની-૪૨ મળી કુલ-૫૧-વાય. સમવાય-૫૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #62 -------------------------------------------------------------------------- ________________ પર/૧૩o ૧૦૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૐ સમવાય-૫૩ છે. • સુગ-૧૩૧ - - X = x - દેવકર અને ઉત્તકરની જીવાનો આયામ સાધિક પ૩,ooo યોજન છે.. ૦ મહાહિમવાનું અને રુકમી વર્ષધર પર્વતની જીવાનો આયામ પ૩૯૩૧-૬/૧૯ યોજન છે.. o શ્રમણ ભગવંત મહાવીરના ૫૩ સાધુઓ એક વર્ષના દીક્ષા પરિવાળા થઈને મહતિ મહાલય પાંચ અનુત્તર વિમાનોમાં દેવપણે ઉત્પન્ન થયા... o સંમર્ણિમ ઉરપરિપની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩,૦૦૦ વર્ષ છે. • વિવેચન-૧૩૧ : ૫૩મું સ્થાનક- મહાહિમવંત આદિ મમાં સંવાદગાથા કહે છે - મહાહિમવંતની જીવા પ૩,૯૩૧ યોજન અને ૬. કળા છે.. o એક વર્ષ સુધીનો પર્યાય છે તે સંવત્સર પર્યાયવાળા છે.. 0 મહાનુ એટલે વિરતીર્ણ, અતિમહાલય-અત્યંત ઉત્સવોના આશ્રયરૂપ, તે મહતિ મહાલય. મહા-પ્રશસ્ત, એવા વિમાનો તે મહાવિમાનો. “એક વર્ષના પર્યાયવાળા' અહીં પડે કહ્યા, તે વાત સુપ્રસિદ્ધ છે. અનુત્તરોપપાતિકમાં જે કહ્યા તે 33 છે અને ઘણાં વર્ષના પર્યાયવાળા છે. સમવાય-૫૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ $ સમવાય-પર . સત્ર-૧૦ : = X - X - મોહનીયકર્મના-પર નામો કહ્યા છે – [૧ થી ૧૦] ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજવલન, કલહ, ચાંડિક્ય, ભંડણ, વિવાદ, [૧૧ થી ૫) માન, મદ દ, ખંભ આત્મોકર્ણ, ગd, પરંપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉwત, ઉwામ, રિર થી ૮) માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, જીવમ, કર્ક, કુરુક, દંભ,. ફૂટ જિહ, કિબિજ, અનાદરતા, ગૃહનતા, વચનતા, પરિફુચનતા, સાતિયોગ, [3K થી લોભ, ઈચ્છા, મૂછ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધા, અભિધા, કામાશા, ભોગાશ , જીવિતાશા, મરણાશા, નંદી, રાગ.. . ગોસ્વભ આવાસ પર્વતની પૂર્વ દિશાના અંતથી વડલામુખ મહાપાતાલ કલશના પશ્ચિમ દિશાના અંત સુધીમાં પર,one યોજનાનું ભાધાએ શું કહ્યું છે... o એ જ પ્રમાણે દકભાસ પર્વતના પૂવતિથી કેતુક પાતાલકલશનું, શંખ પર્વતથી ચૂપ પાતાલ કલશનું અને દક્સીમ પાર્વતી ઈશ્વર પાતાળ કલશ જાણવા. જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય એ ત્રણે કર્મપકૃતિની ઉત્તરપકૃત્તિ-પર છે... • સૌધર્મ, સનતકુમાર, મહેન્દ્ર એ ત્રણે દેવલોકના થઈને કુલ બાવન લાખ વિમાનાવાસ કહ્યા છે.. • વિવેચન-૧૩૦ - પર-મું સ્થાનક, તેમાં મોહનીય કર્મના અવયવરૂપ ક્રોધાદિ ચાર કષાયોમાં “અવયવમાં સમુદાયનો ઉપચાર" એ ન્યાયે મોહનીયનો ઉપચાર કરવાથી કપાયસમુદાય અપેક્ષાથી બાવન નામો કહ્યા છે, એક-એક કષાય અપેક્ષાએ નહીં. તેમાં ક્રોધ આદિ દશ નામો ક્રોધ કષાયના છે. વંક્તિ - ચંડપણું. માન આદિ ૧૧ નામો માનકષાયના છે. તેમાં માદકોષ - આત્મ ઉત્કર્ષ, મધma - અપકર્ષ, ત્રણ • ઉન્નત, પાઠાંતરથી ઉgiામ. માયા આદિ ૧૩ નામો માયા કષાયતા છે. તેમાં નૂH - નીચું નમવું, A • કચ્છ, FU - કુક, નિઝ - વકતા. તથા લોભ આદિ ૧૪ નામો લોભ કષાયના છે. તેમાં - x - fધ્યાન તે અભિધા - ૪ - ગોસ્તંભ પર્વત પૂર્વ દિશામાં લવણ સમુદ્રની મધ્યે વેલંધર નાગરાજનો નિવાસભૂત છે. તેના પૂવતિથી આરંભીને વડવા મુખ નામે મહા પાતાલકલશના પશ્ચિમાંત સુધી વચ્ચે જે આંતરું છે, તે આંતર અબાધાએ - વ્યવધાન વિના પ૨,૦૦૦ યોજન છે. આ અક્ષરાર્થ કહ્યો, તેનો ભાવાર્થ આ છે - લવણસમુદ્રમાં ૯૫,ooo યોજન જતાં પૂર્વાદિ દિશામાં અનુક્રમે વડવામુખ, તુક, ચૂપ, ઈશ્વર એ ચાર મહા પાતાલકળશો છે. તથા જંબૂદ્વીપના છેડાથી ૪૨,000 યોજન જતાં ત્યાં હજાર-હજાર યોજનના વિઠંભવાળા ગોસ્વભાદિ ચાર પર્વતો વેલંધર નાગરાજના નિવાસરૂપ છે. ઇત્યાદિ સૌધર્મ કહ્યું ૩૨, સનકુમારે-૧૨, માહેન્દ્ર-૮ કુલ ૫૨ લાખ. | સમવાય-પર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૫૪ & - X - X — - • સૂઝ-૧૩૨ ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં પ૪-૫૪ ઉત્તમ પરો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. તે આ - ૨૪ તીર્થકરો, ૧ર-ચક્રવર્તીઓ, ૯-બળદેવ, ૯-વાસુદેવ.. o અહંત અરિષ્ટનેમિ ૫૪-સમિદિવસ છાસ્થપયયિ પાળીને જિન, કેવલી, સવજ્ઞ, સર્વભાવદર્શ થયા.. o શ્રમણ ભગવંત મહાવીર એક દિવસે, એક આસને બેસીને પજવ્યાકરણોને કહia.. o અહંતુ આતને પ૪-ગણધરો થયા. • વિવેચન-૧૩૨ - પ૪મું સ્થાન - પા જત્તા - પામીને... • નિસે ના - એક આસન ગ્રહણ કરીને.. o વાચાર - જે વ્યાકરણ કરાય એટલે કહેવાય છે. કોઈ પ્રશ્ન થતાં ઉત્તરરૂપે કહેવાતાં પદાર્થો, તેને કહ્યા હતા, આ વાત પ્રસિદ્ધ છે.. o અહીં અનંતનાથના ૫૪ ગણધરો કહ્યા છે, પણ આવશ્યકમાં તો ૫૦-કહ્યા છે, આ મતાંતર જાણવું. | સમવાય-૫૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૫/૧૩૩ છે સમવાય-૫૫ — * — * — ૧૧૧ • સૂત્ર-૧૩૩ : • અરહંત મલ્લિ ૫૫,૦૦૦ વર્ષનું પરમાણુ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ દુઃખમુક્ત થયા.. છ મેરુ પર્વતના પશ્ચિમાંતથી વિજયદ્વારના પશ્ચિમાંત સુધીનું અબાધાએ અંતર ૫૫,૦૦૦ યોજન છે.. ૰ એ પ્રમાણે જ બાકીની દિશામાં વૈજયંત, જયંત, અપરાજિતનું અંતર જાણવું. • શ્રમણ ભગવંત મહાવીરે છેલ્લી રાત્રિએ ૫૫-અધ્યયન પુન્ય ફળના વિપાકવાળા અને પપ-અધ્યયન પાપ ફળના વિશાકવાળા પ્રરૂપીને સિદ્ધ, બુદ્ધ યાવત્ દુઃખમુકત થયા.. ॰ પહેલી, બીજી પૃથ્વીમાં ૫૫-લાખ નરકાવાસ છે.. ૦ દર્શનાવરણીય, નામ, આયુની ઉત્તરપ્રકૃત્તિ-૫૫ છે. • વિવેચન-૧૩૩ : ૫૫મું સ્થાનક અહીં મેરુના પશ્ચિમાંતથી જંબૂદ્વીપના પૂર્વ દ્વારનું પશ્ચિમાંત ૫૫,૦૦૦ યોજન છે, તેમ કહેલું છે. તેમાં મેરુના વિખુંભના મધ્ય ભાગથી ૫૦,૦૦૦ યોજને જંબુદ્વીપાંત હોય છે. કેમકે જંબુદ્વીપ લાખ યોજન પ્રમાણ છે, મેરુનો વિકુંભ ૧૦,૦૦૦ યોજન છે. તેથી દ્વીપાર્કમાં ૫૦૦૦ ઉમેરતા ૫૫,૦૦૦ થાય. જો કે અહીં વિજયદ્વારનો પશ્ચિમાંત કહ્યો છે, તો પણ જગતીનો પૂર્વાન્ત હોય તેમ સંભવે છે. કેમકે મેરુના મધ્યેથી જગતના છેડા સુધીનું પ્રમાણ ૫૦,૦૦૦ યોજન સંપૂર્ણ થાય છે અને જંબુદ્વીપની જગતીના વિખુંભ સહિત જંબુદ્વીપના લાખ યોજન પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે લવણ સમુદ્રની જગતીના વિધ્યુંભ સહિત લવણસમુદ્રનું પ્રમાણ બે લાખનું સંપૂર્ણ થાય છે. અન્યથા દ્વીપ, સમુદ્રના પ્રમાણથી જુદું જગતીનું પ્રમાણ ગણવામાં આવે તો મનુષ્ય ક્ષેત્રની પરિધિ વધારે થાય. કેમકે તે પરિધિ ૪૫ લાખ યોજન પ્રમાણવાળા ક્ષેત્રની અપેક્ષાએ જ કહેવાય છે, તેનાથી વધી જવી જોઈએ અથવા કંઈક ન્યૂન ૫૫ સંખ્યાને પૂર્ણ કહી છે. સર્વાયુ કાળની છેલ્લી રાત્રિએ રાત્રિના છેલ્લા ભાગે મધ્યમા પાપાનગરીમાં હસ્તિપાલ રાજાની કાર્યસભામાં કાર્તિક અમાવાસ્યાએ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રના યોગે, નાગકરણમાં પ્રાતઃકાળે પરકાસને બેઠેલા ભગવંત ૫૫-અધ્યયન પુણ્યકર્મના ફળને પ્રગટ કરનારા અને પાપફળ પ્રગટકર્તા ૫૫-અધ્યયન કહીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃાદિ થયા. પહેલી નપૃથ્વીમાં ૩૦ લાખ નકાવાસ, બીજીમાં ૨૫-લાખ એમ ૫૫-લાખ થાય... દર્શનાવરણીયની-૯, નામકર્મની-૪૨, આયુષ્ય કર્મની-૪, એમ સર્વે મળીને ૫૫-ઉત્તરપ્રકૃત્તિ થાય. સમવાય-૫૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૨ છે સમવાય-૫૬ — x — * -- સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સૂત્ર-૧૩૪ : ૦ જંબૂદ્વીપમાં ૫૬-નક્ષત્રો ચંદ્ર સાથે યોગ પામ્યા હતા, પામે છે અને પામશે.. . અર્હત્ વિમલને ૫૬-ગણ, ૫૬-ગણધરો હતા. • વિવેચન-૧૩૪ -- 0 । ૫૬-મું સ્થાન - જંબુદ્વીપમાં બે ચંદ્ર છે, બંનેના ૨૮-૨૮ નક્ષત્રો હોવાથી ૫૬-કહ્યા છે.. ૦ અરિહંત વિમલના અહીં ૫૬-ગણ, ૫૬-ગણધર કહ્યા, આવશ્યકમાં આ સંખ્યા-૫૭ છે, તે મતાંતર જાણવું. સમવાય-૫૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૫૭ — * - * == - સૂત્ર-૧૩૫ ઃ આચાર-ચૂલિકાને વર્જીને ત્રણ ગણિપિટકના ૫૭-અધ્યયનો છે. તે આ - આચાર, સૂયગડ, ઠાણ.. • ગોસ્તેભ આવાસ પર્વતના પૂતિથી આરંભી વડવામુખ મહાપાતાળકળશના બહુ મધ્યદેશભાગમાં ૫૭,૦૦૦ યોજન અબાધાઓ આંતર છે. • એ જ પ્રમાણે દદ્ભાસથી કેતુક, શંખથી ચૂપ, દીમથી ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું. ૦ મલ્લિ રહંતના ૫૭૦૦ સાધુ મનઃપતજ્ઞાની હતા.. • મહાહિમવંત અને ટુકમી વર્ષધર પર્વતોની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૫૭૨૯૩-૧૦/૧૯ પ્રમાણ કહેલી છે. • વિવેચન-૧૩૫ : ૫મું સ્થાનક - શīિ - આચાર્ય, પિન - પેટીના જેવા એટલે સર્વસ્વ ભાજનરૂપ. આ ગણિપિટકમાં (૧) વિમુક્તિ નામે છેલ્લા અધ્યયનને છોડીને બે શ્રુતસ્કંધરૂપ આચારાંગ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો, બીજામાં નિશીથ અહીં ગણેલ નથી, વિમુક્તિ આચાચૂલિકાનું વર્જન કરીને બાકી૧૫-અધ્યયન, સૂત્રકૃમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૬, બીજામાં-૭ અધ્યયન, ‘ઠાણ'માં૧૦ એમ-૫૭ થયા. ગોસ્તૂભાદિ - ૪૨,૦૦૦ યોજન વેદિકા અને ગોસ્તૃભ પર્વતનું આંતરું છે. ગોસ્તૃભનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તેનું અર્ધ કરતાં ૫૦૦૦ યોજન ઉમેરતા ૫૭,૦૦૦ યોજન થાય.. • જીવાનું ધનુપૃષ્ઠ એટલે મંડળના ખંડના આકારવાળું ક્ષેત્ર. તેની સંવાદ ગાથામાં ૫૭,૨૯૩ યોજન, ૧૦ કળા છે. સમવાય-૫૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧૩૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમવાય-૫૮ X - X - • સુગ-૧૩૬ ૦ પહેલી, બીજી, પાંચમી એ ત્રણ પ્રતીમાં પ૮-@ાખ નકાવાસો છે.. o જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાય એ પાંચ કમની પ૮-ઉત્તરપ્રવૃત્તિઓ છે.. . ગોજીભ આવાસ પર્વતના પશ્ચિમાંતથી વડલામુખ મહાપાતાળ કળશના બહુ મધ્યભાગ સુધી ૫૮,ooo યોજના બાધાએ આંતરું છે. આ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • વિવેચન-૧૩૬ : ૫૮મું સ્થાન - તેમાં પહેલી નકમાં-3 લાખ, બીજીમાં-૨૫ લાખ, પાંચમીમાં3 લાખ, સર્વે મળીને-૫૮ લાખ નકાવાસ છે.. o જ્ઞાનાવરણ-૫, વેદનીય-૨, આયુષ્ય૪, નામ-૪૨, અંતરાય-૫ બધી મળીને-૫૮ ઉત્તર પ્રવૃત્તિ થાય.. o ગોસ્તુભ આદિનો ભાવાર્થ પૂર્વવત જાણવો. છે એ પ્રમાણે ચારે દિશામાં જાણવું, કહી ત્રણ સૂત્રની ભલામણ કરી. તે આ રીતે- દકભાસ આવાસ પર્વતના ઉત્તર છેડેથી કેતુક મહા પાતાળ કળશના બહુ મધ્ય દેશ ભાગ સુધી ૫૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે... એ રીતે શંખ આવાસ પર્વતના પૂવતિથી સૂપ મહાપાતાળ કળશનું તથા દકસીમ આવાસ પર્વતના દક્ષિણાંતથી ઈશ્વર મહાપાતાળ કળશના બહુ મધ્યદેશ ભાગ સુધીનું અંતર કહેવું. [ સમવાય-૫૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૬૦ % • સૂત્ર-૧૩૮ : પ્રત્યેક સૂર્ય ૬૦-૬૦ મુહૂર્ત કરીને એકૈક મંડલને નીપજાવે છે... ૦ લવણસમુદ્રના અગ્રોદકને ૬૦,ooo નાગકુમારો ધારણ કરે છે.. અહo વિમલ ૬૦ ધનુણ ઉંચા હતા. o વૈરોચેનેન્દ્ર બલિને ૬૦,૦૦૦ સામાનિક દેવો છે.. o દેવેન્દ્ર દેવરાજ બહાને ૬૦,ooo સામાનિક દેવો છે.. o સૌધર્મ, ઈશાન ને કલ્યમાં થઈને ૬૦ લાખ વિમાનો છે. • વિવેચન-૧૩૮ : ૬૦મું સ્થાનક * સૂર્યના ૧૮૪ મંડલો છે. તે દરેક મંડલને તથા પ્રકારની ચાર ભૂમિ, સૂર્ય ૬૦-૬૦ મુહર્તા વડે - બળે અહોરણ વડે પૂર્ણ કરે છે, ભાવાર્થ આ પ્રમાણે - એક સ્થાને ઉગેલ સૂર્ય તે સ્થાને બે અહોરાત્રે ઉગે. ૧,૬૦૦૦ યોજન ઉંચી વેળાની ઉપર બે ગાઉ પ્રમાણ વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળું જે જળ તે અગ્રોદક છે.. o ઉત્તરીય અસુરકુમાર નિકાયના રાજાનું ભવન.. o બ્રાહાલોક નામના પાંચમાં દેવલોકનો ઈન્દ્ર.. o સૌધર્મ તો ૩૨ અને ઈશાન કલો૨૮ બંને મળીને ૬૦-લાખ વિમાનો છે. સમવાય-50-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ @ સમવાય-૫૯ & સુગ-૧૩9 * ચંદ્ર સંવત્સરની એક-ઋતુ પ૯ સમિદિવસની છે.. o અહંત સંભવે પ૯લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈ ચાવત્ પવા લીધેલી.. . અહd મલિને પ00 અવધિજ્ઞાની હતા. • વિવેચન-૧૩૭ - સ્થાનાંગાદિમાં અનેકવિધ સંવત્સર કહ્યા. તેમાં ચંદ્રની ગતિને આશ્રીને જે સંવત્સર કહેવાય તે ચંદ્ર સંવત્સર. તેમાં ૧૨ માસ અને છ ઋતુઓ હોય. પ્રત્યેક ઋતુ ૫૯-રાત્રિદિનની હોય, તે આ રીતે - ૨૯-૩૨/દo સનિ દિનનો કૃણ એકમથી શુક્લ૧૫ સુધીનો એક ચંદ્રમાસ થાય. તેને બમણો કરવાથી એક ઋતુ થાય છે. તેથી આ તુમાં પ૯ અહોરાત્ર થાય. અહીં ૨૨ ભાગ વધે તે કહેલ નથી. અરિહંત સંભવનો ૫૯-લાખ પૂર્વ કહ્યો છે. આવશ્યકમાં તો તેથી ચાર પૂવગ અધિક કહ્યો છે. સમવાય-પ૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | છે સમવાય-૬૧ છે • સૂત્ર-૧૩૯ - - X - X - પાંચ સંવત્સરનો એક યુગ, તેને ઋતુમાસ વડે માન કરતાં ૬૧-૪તુમાસ કહ્યા. ૦ મેર પર્વતનો પહેલો કાંડ ૬૧,ooo યોજન ઊંચો છે... • ચંદ્રમંડલ ૬૧ ભાગે વિભાગ કરતા સમાંશ કહ્યું. એ રીતે સૂર્ય પણ છે. • વિવેચન-૧૩૯ : ૬૧મું સ્થાન - પાંચ વર્ષે જે નીપજે તે પંચસાંવત્સરિક - x • તે યુગનો કાલમાન વિશેષ છે. તેને ચંદ્રમાસ નહીં પણ ઋતુમાસથી માપતા ૬૧ વડતુમાસ કહ્યા. ભાવાર્થ એ છે કે - પાંચ સંવત્સરનો એક યુગ કહેવાય. તે આ રીતે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત. તેમાં ૨૯-૩એ પ્રમાણ કૃણ એકમથી પૂર્ણિમા સુધી હોય છે. તે રીતે એક ચંદ્રમાસ થાય, તેવા ૧૨-માસનો એક ચંદ્ર સંવત્સર થાય. તેનું પ્રમાણ આ છે - ૩૫૪-૧/૨ તથા ૩૧-૧૨૧/૧ર૪ પ્રમાણનો અભિવર્ધિત માસ થાય. આવા બાર માસ વડે એક અભિવર્ધિત સંવત્સર થાય, તેમાં ૩૮૩-૪૪૨ દિવસો થાય. આવા ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર મળીને ૧૮૩૦ મહોરમ થાય. તુમાસ 3o-અહોરાત્રનો હોય. ૧૮૩૦ ને 30 વડે ભાગતા ૬૧ વડતુમાસ થાય. ૯૯,૦૦૦ યોજન પ્રમાણ મેરુના બે ભાગ કરી, તેમાં પહેલો ભાગ ૬૧,૦૦૦ W8 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૧/૧૩૯ કહ્યો, બીજો ભાગ પૂર્વે ૩૮માં સ્થાનમાં ૩૮,૦૦૦ યોજન કહ્યો છે. ક્ષેત્ર સમાસમાં મૂળસહિત લાખ યોજનના ત્રણ ભાગ કહ્યા છે, તેમાં પહેલો કાંડ ૧૦૦૦ યોજન, બીજો ૬૩,૦૦૦, ત્રીજો ૩૬,૦૦૦ યોજન કહ્યો છે. ચંદ્રમંડલ - ચંદ્ર વિમાન. - ૪ - યોજનના ૬૧ ભાગ વડે વિભાજિત કરાતા સમાંશ - સમ વિભાગવાળું કહ્યું, વિષમ વિભાગવાળું નહીં. કેમકે તેનું પ્રમાણ એક યોજનના ૫૬/૬૧ ભાગ છે. બાકીના ભાગ અવિધમાન છે. એ જ પ્રમાણે સૂર્યનું મંડલ પણ કહેવું. કેમકે તે ૪૮/૬૧ ભાગ છે, તેનાથી વધારાનો ભાગ નથી, તેથી સમાન અંશપણું સિદ્ધ થાય છે. સમવાય-૬૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૬૨ — x = * — ૧૧૫ - સૂત્ર-૧૪૦ - પાંચ સંવત્સરના એક યુગમાં ૬૨-પૂનમ અને ૬૨-અમાસ કહી... • અરહંત વાસુપુજ્યને ૬૨-ગણ, ૬૨-ગણધરો હતા.. • શુકલ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે ૬૨-ભાગ વધે છે. તેટલો જ કૃષ્ણપક્ષમાં ઘટે છે.. • સૌધર્મ અને ઈશાન કરે પહેલા પ્રસ્તટમાં. પહેલી આવલિકામાં એક એક દિશામાં ૬૨-૬૨ વિમાનો છે. સર્વે વિમાનના કુલ ૬૨-પાટો છે. • વિવેચન-૧૪૦ : ૬૨મું સ્થાન - એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર હોય છે, તેની કુલ-૩૬ પૂનમો હોય છે. અભિવર્ધિત સંવત્સર બે હોય છે. તે બંને ૧૩-માસના હોય છે, તે બંનેની મળીને ૨૬-પૂનમો હોય છે. એ રીતે ૬૨-પૂનમો થાય. આ પ્રમાણે અમાવાસ્યા પણ ૬૨-હોય છે. અહીં વાસુપુજ્યના ૬૨-ગણ, ગણધર કહ્યા. આવશ્યકમાં ૬૬ કહ્યા છે, તે મતાંતર જાણવું.. ૦ શુક્લ પક્ષ સંબંધી ચંદ્ર ૬૨-ભાગ વધે છે અને કૃષ્ણ પક્ષમાં ૬૨ભાગ ઘટે છે, આ અર્થ સૂર્યપ્રજ્ઞપ્તિમાં પણ કહ્યો છે. તે આ રીતે – કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્ર સાથે જ હોય છે, તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે. શુક્લપક્ષમાં ચંદ્ર હંમેશા ૬૨-૬૨ ભાગ વૃદ્ધિ પામે છે અને કૃષ્ણ પક્ષમાં તેટલો જ હાનિ પામે છે. રાહુ વિમાન ૧૫માં ભાગે ચંદ્રને છોડીને ૧૫-દિવસ ચાલે છે અને ૧૫માં ભાગે તેટલા જ દિવસ ચંદ્રને આવરે છે. આ પ્રમાણે ચંદ્ર હાનિ-વૃદ્ધિ પામે છે, તેથી ચંદ્રની કૃષ્ણતા કે જ્યોત્સ્ના થાય છે. તથા તેમાં જ કહ્યું છે – ચંદ્ર પોતાના મંડલના ૧૬ ભાગ કરીને તેમાંથી ૧૫ ભાગ હીન થાય છે અને ફરી ૧૫ ભાગ જ્યોત્સ્ના વૃદ્ધિ પામે છે. આ બંને વચન અનુસારે એમ અનુમાન થાય છે કે – ચંદ્રમંડલના ૯૩૧ ભાગ કલાવા. તેમાંથી એક ભાગ બાકી રહે છે જ. બાકી અંશમાંથી હંમેશા ૬૨-૬૨ ભાગે વૃદ્ધિ પામે છે, તેથી સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૧૧૬ ૧૫માં ચંદ્ર દિને ૯૩૧ અંશો એકઠા થાય છે. તે જ પ્રમાણે હાનિ પામતા ૧૫માં ચંદ્ર દિને ૧ અંશ અવશેષ રહે છે. બે વચનના સામર્થ્યથી આ વ્યાખ્યાન પ્રાપ્ત થયું છે. જીવાભિગમમાં તો બે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – બાસઠ-બાસઠ ભાગ એટલે પ્રતિદિવસે શુક્લપક્ષમાં ચંદ્ર જે કંઈક અધિક ચાર બાસઠીયા ભાગ વૃદ્ધિ પામે છે અને કૃષ્ણપક્ષમાં તેટલો ક્ષય પામે છે તે પંદર દિવસે એટલે ચંદ્રવિમાનના ૬૨ ભાગ કરવા, તે બાસઠને ૧૫ વડે ભાંગવા. તેમ કરતા ૧૫મે ભાગે સાધિક ચાર બાસઠીયા ભાગ ૫માય છે. તેથી કહ્યું છે કે – પંદરમાં ભાગે ચંદ્રને આશ્રીને રાહુનું વિમાન પંદર દિવસ સુધી ચાલે છે અને તે જ પ્રમાણે અપક્રમે છે. અહીં અમે દેખ્યું તેમ લખ્યું છે, સાચો નિર્ણય બહુશ્રુતોએ કરવો. જો એક અંશ પ્રકાશતો ચંદ્ર ચાલે અને એક અંશ રાહુ ચાલે છે, તો હંમેશાં બે અંશ આચ્છાદનીય થાય. એ રીતે ૧૫ દિવસ આચ્છાદિત કર્યા છતાં બે અંશ બાકી રહે છે. તે બે અંશનો પણ અર્ધ ભાગ એક એક વડે આચ્છાદન કરાતા એક જ ભાગ આચ્છાદન થાય છે માટે ૬૨-ભાગ કલ્પવાની જરૂર પડે છે. સૌધર્મ અને ઈશાનમાં ૧૩ વિમાન પ્રસ્તટ છે. સનકુમાર, માહેન્દ્રમાં ૧૨, બ્રહ્મલોકે-૬, લાંતકે-૫, શુકે-૪, સહસારમાં-૪, આનતપ્રાણતમાં-૪, આરણ-અચ્યુતમાં૪, ત્રણ ત્રૈવેયકે ૩-૩, અનુત્તરે-૧. આ સર્વેના મધ્યે પ્રત્યેક ઉડુ વિમાનાદિથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યન્ત વૃત્ત વિમાનરૂપ ૬૨. જ મધ્યના વિમાનેન્દ્રો છે. તેની પાસેના ભાગથી પૂર્વાદિ ચારે દિશામાં ત્રિકોણ, ચતુષ્કોણ અને પછી વૃત્ત વિમાનના ક્રમથી વિમાનોની આવલિકા છે. આ પ્રમાણે સૌધર્મ-ઈશાન કલ્પના પહેલા પ્રસ્તટમાં એટલે સૌથી નીચે ઉત્તરોત્તર આવલિકાની અપેક્ષાએ પહેલી ચાર આવલિકા જે પહેલા પ્રસ્તટની ચારે દિશાએ છે તે પ્રથમાવલિકા છે. આવી પહેલી આવલિકામાં પહેલા પ્રસ્તટમાં અથવા મૂળમાં રહેલા વિમાનેન્દ્રકથી જે આ આવલિકા - વિમાનાનુપૂર્વી કહી, તે વડે અથવા ઉત્તરોત્તર આવલિકાની અપેક્ષાએ એક એક દિશામાં જે પહેલી આવલિકા કહી છે, તે ૬૨-૬૨ વિમાન પ્રમાણ વડે કહી છે. ઉડુ વિમાન દેવેન્દ્રકની અપેક્ષાએ એક એક પૂર્વાદિ દિશામાં ૬૨-૬૨ વિમાનો કહ્યા છે. તથા બીજા ત્રીજા આદિ પાથડામાં એક એક વિમાન ઓછું હોય છે યાવત્ બાસઠમાં અનુત્તર દેવલોકના પાયડામાં સર્વાર્થસિદ્ધ દેવેન્દ્રકની ચારે દિશાએ એક એક જ વિમાન હોય છે. સર્વે વૈમાનિક દેવ વિશેષોના ૬૨ વિમાનના પાયડાઓ પાયડાના કુલ પ્રમાણે કરીને કહ્યા છે. સમવાય-૬૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૩/૧૪૧ ૧૧૭ ૧૧૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મળીને ૬૪ લાખ થાય છે.. o જેમાં ૬૪ યષ્ટિ-શરીરો છે તે ચોસઠ સરવાળો કહેવાય. નવતા - મોતી, મા - ચંદ્રકાંતાદિ અથવા મુક્તારૂપી મણિ એટલે રનો, તેનાથી યુક્ત એવો હાર. સમવાય-૬૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] & સમવાય-૬૩ છે. • સૂર-૧૪૧ - અહંત ઋષભ કૌશલિક ૬૩ લાખ પૂર્વ મહારાજ્યમાં વસીને મુંડ થઈ, ઘેરથી નીકળી નગારુuતજિત થયા.. o હરિવર્ણ, ચકવર્ષ હોમમાં મનુષ્યો ૬૩ સમિદિને યૌવન વય પામે છે. o નિષધ પd તે ૬૩ સૂર્યમંડલ કહા. એ પ્રમાણે જ નીલવંતે પણ જાણવા. • વિવેચન-૧૪૧ : ૬૩મું સ્થાનક :- સંપ્રાપ્ત યૌવન - માતા, પિતા વડે પાલનની અપેક્ષારહિત.. o સૂર્યના ૧૮૪ મંડલો છે. તેમાંથી જંબૂદ્વીપના છેડેથી અંદર ૧૮ યોજનમાં ૬૫-મંડલ છે. તેમાં નિષઘ અને નીલવંત વર્ષધર પર્વત ઉપર ૬3-સૂર્યમંડલો છે. બાકીના બે મંડલ જગતી ઉપર રહેલા છે અને બાકીના ૧૧૯ મંડળ લવણસમુદ્રમાં 130 યોજનમાં છે. સિમવાય-૬૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૬૫ . • સૂત્ર-૧૪૩ - - X - X - ૦ જંબુદ્વીપમાં સૂર્યના ૬ મંડલો છે.. o સ્થવિર મૌર્યયુગ ૬૫ વર્ષ ગ્રહવાસમાં રહી, કંડ થઈ, ઘરથી નીકળી અણગાર પ્રdજિત થયા... o સૌધામવિલંસક વિમાનની એક એક દિશામાં ૬૫-૬૫ ભૌમ છે. • વિવેચન-૧૪૩ : ૬૫મું સ્થાનક - મૌર્યપુત્ર, ભગવંત મહાવીરના સાતમાં ગણધર. તેનો ગૃહસ્થ પર્યાય - ૬૫ વર્ષ છે. આવશ્યકમાં પણ તેમજ કહ્યો છે. વિશેષ આ - તેના જ મોટા ભાઈ “મંડિતપુત્ર’ નામે છઠ્ઠા ગણધર આમના દીક્ષા દિને જ પ્રવજિત થયા, તેમનો ગૃહસ્થ પર્યાય આવશ્યકમાં-૫3 વર્ષનો કહ્યો છે. તે સમજાતું નથી, મોટાનો-૬૫, નાનાનો-૫૩ હોઈ શકે છે. સૌધર્મ દેવલોકના મધ્યભાગમાં સૌધર્માવલંસક વિમાન શકના નિવાસભૂત છે. પ્રત્યેક દિશામાં પ્રાકાર સમીપે નગરના આકારો છે. * * | સમવાય-૬૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે. સમવાય-૬૪ છે. • સૂત્ર-૧૪૨ - - X - X - ૦ આઠ અષ્ટમિકા મિશુપતિમા ૬૪-રાણિદિન અને ર૮૮ દત્તિ વડે યથાસૂત્ર ચાવતું થાય છે.. o અસુકુમારના ૬૪ લાખ ભવનો છે. o અમરેન્દ્રને ૬૪,ooo સામાનિક દેવો છે.. o દધિમુખ પર્વત પ્યાલાના આકારે રહેલ છે. તે સર્વત્ર વિકંભ વડે સમાન અને ઉંચાઈ વડે ૬૪,ooo યોજન . o સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક એ ત્રણ કલાના મળીને ૬૪ લાખ વિમાનો છે.. 2 સર્વે ચકવતીને ૬૪સરો હાર હોય.. • વિવેચન-૧૪૨ : હવે ૬૪મું સ્થાન - જેમાં જેમાં આઠ-આઠ દિવસો હોય તે આઠ અષ્ટમિકા કહેવાય. તેમાં આઠ દિવસ અષ્ટક હોય. ભિક્ષુપતિમા-અવગ્રહ વિશેષ. આઠ અષ્ટક હોવાથી ૬૪ ત્રિદિવસે તે પાલન કરેલી થાય છે. પહેલા અષ્ટકમાં હંમેશાં એક એક ભિક્ષા, બીજામાં બે-બે યાવત્ આઠમામાં આઠ-આઠ ભિક્ષા હોય છે, સર્વે મળીને ૨૮૮ ભિક્ષા થાય છે. - X - ચાવતું શબ્દથી યથાકભ, યથામાર્ગ સ્પેશિતા, પાલિતા, શોભિતા, તીરિતા, કિર્તિતા, સમ્યક રીતે આજ્ઞાપૂર્વક આરાધિકા થાય છે એમ જાણવું. અહીંથી આઠમાં નંદીશ્વર દ્વીપમાં પૂર્વાદિ ચારે દિશામાં ચાર અંજનક પર્વતો છે. તે દરેકની ચારે દિશામાં ચાર-ચાર વાવડી છે. તેના મધ્ય એક એક દધિમુખ પર્વત છે. તે ૧૬-પર્વતો પ્યાલાના આકારે છે. તે પર્વતો મૂળ આદિમાં ૧૦,ooo યોજના વિકંભવાળા હોવાથી વિઠંભ વડે સર્વત્ર સમાન છે. - x •x - ઉત્સધ વડે ૬૪,૦૦૦ યોજન છે. સૌધર્મકલો ૩૨ લાખ, ઈશાન કયે-૨૮ લાખ, બ્રહ્મલોકમાં ૪-લાખ, તે સર્વે શું સમવાય-૬૬ • સૂત્ર-૧૪૪ - - X - X - દક્ષિણાઈ મનુભાગમાં ૬૬ ચંદ્રો પ્રકાશતા હતા • છે . પ્રકાશશે.. ૬૬સૂર્યો તયા હતા - છે - તપશે.. o ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં ૬૬-ચંદ્રો પ્રકાશતા હતા - છે - પ્રકાશશે.. ૬૬-સૂર્યો તપ્યા હતા - છે - તપશે. અહd શ્રેયાંસને ૬૬ ગણ, ૬૬ ગાધર હતા.. o આભિનિભોવિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ કહી છે. • વિવેચન-૧૪૪ - ૬૬મું સ્થાનક - તેમાં મનુષ્યોગનું અર્ધ તે અર્ધમનુષ્ય ક્ષેત્ર. દક્ષિણનું તે દક્ષિણાઈ મનુષણોમ. તેને વિશે થયેલ તે દાક્ષિણાર્ધ મનુષ્ય હોમાં - X + ૬૬ ચંદ્રો પ્રકાશવા લાયકને પ્રકાશતા હતા અથવા દક્ષિણના મનુષ્યોગના સાર્ધ ભાગને અથવા દક્ષિણાઈ મનુષ્ય શોઝમાં પ્રકાશનીયને પ્રકાશતા હતા. તે ૬૬ આ પ્રમાણે - જંબૂદ્વીપમાં બે ચંદ્રો, લવણ સમુદ્ધ ચાર, ધાતકીખંડમાં-૧૨, કાલોદધિમાં-૪૨, પુખરાઈમાં-૭૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬/૧૪૬ ૧૧૯ ચંદ્રો છે, તે બધાં મળીને ૧૩૨ થાય. તેના અડધા-૬૬, દક્ષિણ શ્રેણિમાં, ૬૬ ઉત્તર શ્રેણિમાં છે. ઉત્તર શ્રેણિ પૂર્વમાં જાય ત્યારે દક્ષિણશ્રેણિ પશ્ચિમમાં જાય. એ જ પ્રમાણે સૂર્ય સૂp જાણવું. શ્રેયાંસનાથને અહીં ૬૬ ગણ કહ્યા, આવશ્યકમાં ૩૬ કહ્યા છે. ૬૬-સાગરોપમ સ્થિતિ કહી તે કંઈક અધિક છે, તેની વિરક્ષા કરી નથી. અન્યત્ર પણ કહ્યું છે - બે વખત વિજયાદિ વિમાનમાં ગયેલને અથવા ત્રણ વખત અશ્રુતે ગયેલાને ૬૬ સાગરોપમ સ્થિતિ થાય છે. તેમાં મનુષ્યભવ સંબંધી સ્થિતિનું પ્રમાણ અધિક જાણવું. તથા સર્વ જીવોને આશ્રીને કહીએ તો સર્વકાળ મતિજ્ઞાનની સ્થિતિ જાણવી. સમવાય-૬૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છેસમવાય-૬૭ છે • સૂત્ર-૧૪૫ - • પાંચ સંવત્સરરૂપ એક યુગનું નક્ષત્ર માસથી માપ કરતા ૬૭ નામ માસ થાય છે.. o હૈમવત, ટૅરણયવંત બંને ક્ષેત્રની બાહા ૬9પપ-W; યોજના • ૬૭૫૫-W; યોજન લાંબી કહી છે.. o મેરુ પર્વતના પૂવતિથી ગૌતમદ્વીપના પૂવતિ સુધી ૬૦,૦૦૦ યોજન અબાધા આંતરું કર્યું છે.. 2 સર્વે નક્ષત્રોની સીમાનો વિકંભ ૬૭ વડે ભાગતા સમાનાશ થાય છે. [બીજા કોઈ અંક વડે નહીં] • વિવેચન-૧૪૫ - ૬૭મું સ્થાનક • નક્ષત્ર માસ એટલે ચંદ્ર જેટલે કાળે આખા નફામમંડલને ભોગવી રહે, તે કાળ ૨૩-૨૧/ક સમિદિવસ પ્રમાણ થાય. યુગનું પ્રમાણ ૧૮૩૦ દિવસ થાય તેમ પૂર્વે કહ્યું છે. એ રીતે નક્ષત્ર માસના રાત્રિદિવસનું જે પ્રમાણ કહ્યું, તેને એક દિવસના ૬૩ ભાગે ગુણવાથી જે સંખ્યા ૧૮30 આવે, તેના વડે યુગના દિવસની સંખ્યાને ૬૭ વડે ગુણવાથી ૧,૨૨,૬૧૦ સંખ્યા આવે, તેને ૧૮૩૦ વડે ભાગવાથી ૬૩ નઝ માસ પ્રાપ્ત થાય છે. બાહાઓ - લઘુ હિમવતની જીવાથી આરંભીને હેમવત ક્ષેત્રની જીવા સુધીમાં પૂર્વ, પશ્ચિમ તફની ક્ષેત્ર પ્રદેશની પંક્તિ વધતી હોય છે તે બંને હેમવંતક્ષેત્રની બાહ કહેવાય છે. એ પ્રમાણે ઐરણ્યવતની બાહા પણ જાણવી. તેની સંવાદ ગાયા આ પ્રમાણે - ૬૩૫૫ યોજન અને 3-કળા હેમવંત ક્ષેત્રની બાહા છે. કળા એટલે યોજનનો ૧૯મો ભાગ. આ બાહા પ્રમાણ આ રીતે- હેમવંતનું ધનુપૃષ્ઠ-૩૮૨૪૦-૧૦/૧૯કહ્યું છે. તેમાંથી હિમવંત પર્વતનું ધનુ પૃષ્ઠ ૫૨૩૦-૪/૧૯ બાદ કરતાં જે બાકી રહે તેને અડધું કરવાથી એક બાહાનું પ્રમાણ લંબાઈ વડે કહ્યું છે. - મેરના પૂર્વાનની પશ્ચિમાંત જગતીના બાહ્ય છેડા સુધી જંબૂદ્વીપનું પ્રમાણ ૫૫,000 યોજન છે, ત્યાંથી આગળ લવણસમુદ્રમાં ૧૨,000 યોજન જતાં ગૌતમ ૧૨૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ નામે દ્વીપ છે. તેને આશ્રીને આ સૂત્રનો અર્થ સંભવે છે, કેમકે પ૫ અને ૧૨ મળીને ૬૭,૦૦૦ થાય છે. જો કે સૂગના પુસ્તકમાં “ગૌતમ” શબ્દ દેખાતો નથી. તો પણ અહીં દેખાય છે. કેમકે જીવાભિગમ આદિમાં લવણસમુદ્રમાં ગૌતમ, ચંદ્ર, સૂર્યદ્વીપ સિવાયના બીજા દ્વીપો સંભળાતા નથી. વૃિત્તિકારનો આશય સમજાતો નથી.) સર્વે નાવ્યોનો સીમા વિકંભ એટલે પૂર્વ-પશ્ચિમ દિશામાં ચંદ્રનો નક્ષત્ર ભુક્તિ ફોન વિસ્તાર, નક્ષત્ર વડે અહોરાત્ર ભોગ્ય બને ૬૭ ભાગે ભાગવાથી સમાન ભાગવાળો કહ્યો છે. બીજા કોઈ ભાગ વડે ભાગાકાર કરતા વિષમ સંશવાળો થાય છે અર્થાત બીજા ભાગ વડે ભાગી શકાતો નથી. તે આ પ્રમાણે - નક્ષત્ર એક અહોરાત્રથી જે ક્ષેત્ર ઓળંગે તે ક્ષેત્રના ૨૧/૩ ભાગ જેટલો અભિજિત નમનો ક્ષેત્રથી સીમાવિકંભ થાય છે. અર્થાત્ આટલા ક્ષેત્રમાં ચંદ્રની સાથે તે નplનો યોગ કહેવાય છે. તથા 30 મુહનો એક અહોરાત્ર હોવાથી તે જ ૨૧ને 30 વડે ગુણતા ૬૩૦ થાય, તેને ૬૭થી ભાગતા જે પ્રાપ્ત થાય તે કાળસીમા થાય છે. એટલે ચંદ્રની સાથે તે નક્ષત્રનો તેટલા કાળ સુધી સંબંધ રહે છે. તે કાળસીમા ૯-૨) થાય છે. કહ્યું છે કે – એક અહોરમને ૬૭થી ભાગતા ૨૧ ભાગ જેટલો અભિજિતું નક્ષત્રને ચંદ્રનો યોગ ફોગથી થાય છે, કાળથી તે યોગ કંઈક અધિક તવ મુહુર્તનો હોય છે. આ પ્રમાણે ક્ષેત્રથી અને કાળથી અભિજિતને ચંદ્ર સાથેનો યોગ કહ્યો તથા શતભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ, જયેઠા આ છ નક્ષત્રનો ફોનથી 33/દફ અને અર્ધ ભાગ જેટલો સીમા વિકંભ થાય છે, તે જ 33Iને ૩૦ વડે ગુણતાં ૧૦૦૫ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગ આવે, તે તેની કાળસીમા થાય છે. તેમાં ૧૫-મુહૂર્ત આવે છે. તે વિશે કહ્યું છે શતભિષક, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, પેઠા આ છ નક્ષત્રો ૧૫મુહૂર્તના સંયોગવાળા છે. ત્રણ ઉતરા, પુનર્વસુ, સેહિણી, વિશાખા આ છ નક્ષત્રોનો લોક થકી સીમા વિર્ક સડસઠીયા સો અને અર્ધ ભાગ જેટલો થાય છે, તે ૧૦oll ને જ ૩૦ વડે ગુણતા ૩૦૧૫ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગ પ્રાપ્ત થાય તે આ છ નગોની કાળથી સીમા થાય છે. તેમાં ૪પ-મુહૂર્ત આવે છે. તે વિશે કહ્યું છે. ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખા એ છ નક્ષત્રો ૪૫-મુહર્ત સંયોગવાળા છે. બાકીના ૧૫ નક્ષત્રોનો ગથી સીમા વિકંભ સડસઠીયા સડસઠ ભાગ છે, તેને ૩૦ વડે ગુણવાથી ૨૦૧૦ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગમાં આવે તે કાળથી સીમા થાય છે તેમાં 30 મુહર્ત છે. કહ્યું છે – શેષ ૧૫ નક્ષત્રો ૩૦ મુહર્ત સંયોગવાળા છે. તેની સાથે ચંદ્રનો યોગ આ રીતે એક, છ, છ, પંદર એમ કુલ ૨૮ નક્ષત્રોના ૧૮૩૦ સડસઠીયા ભાણ થાય છે. તેને બમણા કરતા ૫૬ નક્ષત્રો થાય. તેના સડસઠીયા ભાગ 3૬૬o થાય છે. સમવાય-૬૩ખ્તો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૮/૧૪૬ ૧૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મોહનીય વજીને બાકીના કર્મોની ૬૯ ઉત્તર પ્રવૃત્તિ કઈ રીતે થાય ? જ્ઞાનાવરણ૫, દર્શનાવરણ-૬, વેદનીય-૨, આયુની-૪, નામની-૪૨, ગોત્રની-૨, અંતરાયની-પઆ સર્વે મળીને ૬૯ થાય. સિમવાય-૬૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૬૮ • સૂત્ર-૧૪૬ : - X - X - ધાખીખંડદ્વીપમાં ૬૮ ચક્રવર્તી વિજયો છે અને ૬૮ રાજધાનીઓ છે.. • ત્યિાં] ઉત્કૃષ્ટપણે ૬૮ તીર્થકરો ઉત્પન્ન થયા-થાય છે - થશે.. o એ જ પ્રમાણે ચકવત, બળદેવ, વાસુદેવ માટે કહેવું.. o yકરવરાધદ્વીપમાં પણ ૬૮ વિજય વાવ વાસુદેવ પર્યન્ત બધું કહેવું.. o અહત વિમલને ૬૮૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ સાધુસંપદા હતી. • વિવેચન-૧૪૬ : ૬૮મું સ્થાનક - ઘાતકીખંડમાંમાં ચક્રવર્તી આદિનો અતિદેશ કર્યો, પણ ચક્રવર્તી, વાસુદેવ બંને એક કાળે ૬૮ ન સંભવે, કેમકે જઘન્ય થકી પણ એક એક મહાવિદેહમાં ચાર-ચાર તીર્થકરો અવશ્ય હોય, તેમ સ્થાનાંગાદિમાં કહ્યું છે, પણ તે પ્રમાણે એક ક્ષેત્રમાં એકી સમયે ચક્રવર્તી અને વાસુદેવ ન હોય. ઉત્કૃષ્ટથી ૬૮ ચક્રવર્તી અને વાસુદેવ બંને મળીને હોઈ શકે છે તો પણ આ સૂત્રમાં એકી સમયે એવા વિશેષણના અભાવે જુદા જુદા કાળે, જુદી જુદી વિજયમાં ૬૮-૬૮ કહેવામાં કોઈ વિરોધ નથી. તે વિશે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરતક્ષેત્રમાં કચ્છાદિના આલાવાથી કહ્યું છે. સમવાય-૬૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૬૯ છે. સૂગ-૧૪૭ - - X - X = સમય ક્ષેત્રમાં મેર પર્વત સિવાય ૬૯ વર્ષ ક્ષમો અને ધિર પર્વતો કહા, તે આ - ૩૫ ક્ષેત્રો, ૩૦ વર્ષધર પર્વતો, ૪-ઈષકાર પર્વતો.. o મેરના પુવતિથી. ગૌતમદ્વીપના પશ્ચિમાંત સુધી ૬૯,૦૦૦ યોજનાનું અબાધાએ આંતરું છે... • મોહનીયને વજીને બાકીના સાત કર્મની ૬૯ ઉત્તરપકૃત્તિઓ કહી છે. • વિવેચન-૧૪૦ : ૬ભું સ્થાનક - મેરુ સિવાય, વર્ષ - ભરત આદિ ક્ષેગો, વર્ષધર પર્વતો - ક્ષેત્રોની સીમાને કરનારા હિમવંતાદિ વર્ષધર પર્વતો ૬૯ છે. કેવી રીતે ? પાંચ મેરને આશ્રીને. સાત-સાત ભરત, હૈમવત આદિ ૩૫-વર્ષ ક્ષેત્રો, પ્રત્યેક મેરને આશ્રીને છછ હિમવંતાદિ વર્ષધર પર્વતો હોવાથી કુલ ૩૦-પર્વતો, ચાર ઈષકાર મળીને સર્વ સંખ્યા ૬૯-થાય. લવણસમુદ્રમાં પશ્ચિમે ૧૨,000 યોજન જતાં ૧૨,૦૦૦ યોજન પ્રમાણનો અને લવણસમુદ્રાધિપતિ ‘સુસ્થિત'ના ભવન વડે યુક્ત એવો ગૌતમ નામે દ્વીપ છે. તેનો પશ્ચિમાંત મેરુ પર્વતના પશ્ચિમાંત થકી ૬૯,000 યોજન છે. કેમકે જંબૂદ્વીપના ૪૫,ooo યોજન, લવણસમુદ્રના ૧૨,૦૦૦ યોજન, ગૌતમદ્વીપના વિડંભના ૧૨,૦૦૦ યોજના મળીને તેમ થાય. છે સમવાય-૦૦ છે - X - X • સૂગ-૧૪૮ - - શ્રમણ ભગવંત મહાવીરે વષત્રિઋતુના ૨૦ અહોરાત્ર સહિત એક માસ વ્યતીત થતાં અને 90 અહોરાત્ર શેષ રહેતા વષવાસ નિવાસ કર્યો. પુરષાદાનીય અરિહંત પાર્શ્વ બહુ પ્રતિપૂર્ણ 90 વર્ષ શ્રમણપયચિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત દુ:ખમુકત થયા.. o અહત વાસુપૂજ્ય-૦ ધનુષ ઉચા હતા. o મોહનીય કર્મની સ્થિતિ go કોડાકોડી સાગરોપમ છે. તેનો અબાધાએ કરીને રહિત કર્મસ્થિતિરૂપ કર્મનિષેક સમજવો. દેવેન્દ્ર દેવરાજ મહેન્દ્રના ૩૦,૦૦૦ સામાનિક દેવો કા છે. • વિવેચન-૧૪૮ : 90મું સ્થાનક - વર્ષ - ચાર માસ પ્રમાણ વર્ષાકાળના ચોક માસ અને ૨૦ દિવસ એટલે ૫૦ દિવસ વ્યતીત થતો અને 90 અહોરાત્ર બાકી રહેતા અર્થાત ભાદસ્વા સદ-૫ - વર્તાવાર . વર્ષાકાળના અવસ્થાન પ્રત્યે પતાવરૂ - સર્વથા નિવાસ કરે છે. પહેલાના ૫૦-દિવસોમાં તથાવિધ વસતિના અભાવાદિ કારણે બીજા સ્થાનનો પણ આશ્રય કરે છે, પણ ભાદરવા સુદ-૫-થી વૃક્ષની નીચે આદિ ક્યાંય પણ વસે છે. પુરષોમાં આદાનીય-ઉપાદેય તે પુરુષાદાનીય.. o અબાધા રહિત કર્મસ્થિતિ તે કર્મનિષેક કહ્યો છે. સંસારમાં જીવ પહેલા સામાન્યથી કર્મ પુદ્ગલોને ગ્રહણ કરી પછી જ્ઞાનાવરણીયાદિ કર્મના પોત પોતાના અબાધાકાળને મુકીને જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિની વિભાગથી અનાભોગિક વીર્ય ઉદય સહિત તે દલિકોનો નિષેક કરે છે - ઉદયને યોગ્ય કરે છે. તેથી તેની સ્થિતિ બે પ્રકારે છે - એક કર્મવ અપાદાન માગરૂપ અને અનુભવ રૂ૫. કેમકે સ્થિતિ - અવસ્થાન, તે ભાવથી ન ચવવું તે. તેમાં કર્મવ અપાદાનરૂ૫, તેને આશ્રીને ૩૦ કોડાકોડી સાગરોપમ, અનુભવરૂપને આશ્રીને 9ooo વર્ષ. તેમાં એવાદ કેમ કહ્યું? બંધાવલિકા ચકી આરંભીને 9000 વર્ષ સુધી તે કર્મ ઉદયમાં આવતું નથી. તે પછી અનંતર સમયે પૂર્વે નિપેક કરેલા કર્મદલિક ઉદયમાં પ્રવેશ કરે છે. નિષેક એટલે જ્ઞાનાવરણ આદિ કર્મદલિકને અનુભવવાની રચના. તે પહેલા સમયે ઘણો નિષેક કરે છે, બીજે સમયે વિશેષહીન, ત્રીના સમયે વિશેષ હીન, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષહીન જાણવો. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૪૮ ૧૨૩ કહ્યું છે . પોતાનો અબાધાકાળ મૂકીને પ્રથમ સ્થિતિમાં ઘણો નિષેક કરે છે, શેષ સ્થિતિમાં વિશેષહીન યાવત્ સર્વોત્કૃષ્ટ સુધી લેવું. જે બાધા પામે છે અથવું કર્મનો ઉદય. ન બાધા તે અબાધા અર્ચાત કર્મના ઉદયનું આંતરું. તે અબાધા વડે ઓછી તે અબાધોનિકા કર્મ સ્થિતિ તે કર્મ નિષેક કહેવાય. બીજા એમ કહે છે - મોહનીયકર્મ સ્થિતિ 9000 વર્ષાધિક 80 કોડાકોડી સાગરોપમ છે. તેમાંથી બાઘારૂપ goo૦ વર્ષ જૂન એવો 90 કોડાકોડી સાગરોપમ નિષેકકાળ સમજવો. સમવાય-૩૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૨૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ પ્રમાણે કહી છે – સૂર્ય (૧) વદ-૭, (૨) સુદ-૪, (3) વદ-૧, (૪) વદ-૧૩, (૫) સુદ-૧૦, પાંચ યુગમાં આવર્તન કરે છે. આ સર્વ આવૃત્તિઓ મહા માસમાં આવે છે. દક્ષિણાયનના દિવસે અનુક્રમે આ રીતે કહ્યા છે - (૧) વદ-૧, (૨) વદ-૧૩, (3) સુદ-૧૦, (૪) વદ-૭, (૫) સુદ-૪, આ સર્વે આવર્તન શ્રાવણ માસમાં આવે છે. વીર્યપ્રવાદ એ ત્રીજું પૂર્વ છે, પ્રાકૃત એટલે અધિકાર વિશેષ. અરિહંત અજિતને ૧૮ લાખ પૂર્વ કુમા૫ણે, ૫૩ લાખ પૂર્વ અને ૧-પૂવગ રાજ્યપણામાં એમ ૩૧-લાખ પૂર્વ થયા. એક પૂર્વગ અધિકની અલાત્વથી વિવક્ષા કરી નથી.. – સગર ચકવર્તી અજિતનાથના કાળમાં થયા. સમવાય-૦૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | છે સમવાય-૭૧ છે • સૂત્ર-૧૪૯ : ચોથા ચંદ્ર સંવારના હેમંતના ૭૧ રાઝિદિવસ વ્યતીત થતા સૂર્ય સર્વ બાહ્ય મંડલથી આવૃત્તિ કરે છે.. o વીર્યપવાદ પૂર્વમાં--Dાભૂતો છે.. o અરહંત અજિત ૧ લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ થઈને ચાવતુ પ્રતજિત થયા.. એ રીતે ચાતુરંગ ચક્રવર્તી સગર રાજ પણ ૭૧ લાખ પૂર્વ રાજ્ય ભોગવીને ચાવતું પતંજિત થયા. • વિવેચન-૧૪૯ : ૭૧મું સ્થાનક - એક યુગમાં પાંચ સંવત્સર હોય છે, તેમાં પહેલા બે ચંદ્ર સંવત્સર હોય છે, બીજો અભિવર્ધિત, ચોથો ચંદ્ર સંવત્સર હોય. તેમાં ૨૯-૩૨/૨ પ્રમાણનો એક ચંદ્રમાસ થાય. તેને ૧૨ થી ગુણતા ચંદ્ર સંવત્સર થાય. જો ૧૩ વડે ગુણીએ તો અભિવર્ધિત સંવાર થાય. તેથી ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત મળીને કુલ ૧૦૯૨-૬/૬૨ દિવસો થાય. સૂર્ય સંવત્સરમાં ૩૬૬ દિવસો હોય છે. તે ત્રણ વર્ષના ૧૦૯૮ થાય છે. અહીં ચંદ્રયુગ અને આદિત્ય યુગમાં એક અષાઢી પૂનમે પૂર્ણ થાય છે અને બીજું શ્રાવણ વદ એકમે શરૂ થાય છે. એ રીતે આદિત્યયુગ ત્રણ સંવત્સસ્તી અપેક્ષાએ ચંદ્રયુગના ત્રણ સંવત્સર ૫-૫૬/ર ભાગ ઓછા થાય છે, તેથી આદિત્યયુગના ત્રણ સંવત્સર ચંદ્ર સંબંધી શ્રાવણકૃષ્ણ પક્ષના સાધિક છ દિવસે પૂર્ણ થાય છે અને ચંદ્ર યુગના ત્રણ સંવત્સર તો આષાઢ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. તેથી શ્રાવણ વદ-9થી આરંભીને દક્ષિણાયનમાં ચાલતો સૂર્ય ચંદ્રયુગના ચોથા સંવત્સરના ચોથા માસને અંતે ૧૧૮મા દિને આવતી કાર્તિક પૂનમે પોતાના ૧૧૨ મંડલે ચાલે છે. પછી બીજા ૩૧ મંડલે હેમંત માસ સંબંધી માગસર આદિ ચાર માસના તેટલા જ [૧૧૮] દિવસો ચાલે છે. પછી ૭૨માં દિવસે એટલે મહાવદ-૧૩ના સૂર્ય આવૃત્તિ કરે છે. અર્થાત્ દક્ષિણાયનથી પાછો ફરી ઉત્તરાયનમાં ચાલે છે. જ્યોતિષ કરંડકમાં પાંચ યુગસંવત્સર સંબંધી ઉત્તરાયણની તિથિઓ અનુક્રમે છે સમવાય-૦૨ $ • સૂત્ર-૧૫૦ : o સુવણકુમારના ૭ર લાખ આવાસ છે.. o dવણસમુદ્રની બહારની વેળાને ૭૨,નાગકુમારો ધારણ કરે છે.. o શ્રમણ ભગવત મહાવીર ૭રવર્ષનું સવયિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. o સ્થવિર ચલભ્રાતા ૩ર વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ ચાવતું દુઃખ મુક્ત થયા.. o અત્યંતર યુકદ્ધમાં ૨ ચંદ્ર પ્રકાશતા હતા - છે - હશે. તથા ૭રસૂર્યો તપતા હતા - છે - હશે.. o પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને ૨,ooo શ્રેષ્ઠ પુર-નગરો હોય છે.. o Bર કળાઓ કહી છે, તે આ પ્રમાણે [૧થી ૯ લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વાર્દિ, સ્વગત, પુષ્કર ગત સમતાલ, [૧૦ થી ૧૮] પુત, જનવાદ, સુરક્ષા વિજ્ઞાન, અષ્ટાપદ, દગમસ્ત્રી, અનિધિ, પાનવિધિ, વાવિધિ, શયનવિધિ, [૧૯ થી ૨] આમ, પહેલિકા, માગધિકા, ગાથા, શ્લોક, ગંધયુકત મધસિકથ, આભરણવિધિ, રુણી-પ્રતિકર્મ, રિ૮ થી 36) સ્ત્રી લક્ષણ, પુરષ લક્ષણ, હય લક્ષણ, ગજ લક્ષણ, ગોણ લસણ, કુકુટ લક્ષણ, મેંઢ લક્ષણ, ચક્ર લક્ષણ, 9 લક્ષણ. 39 થી ૪૫ દંડ લક્ષણ, અસિ લક્ષણ, મણિ લક્ષણ, કાકિણી લક્ષણ, ચર્મ લક્ષણ, ચંદ્ર લક્ષણ, સુર્યચરિત, રાહુચરિત, ગ્રહચરિત, સદ્ભાવ ૪િ૬ થી ૧૪] સૌભાગ્યકર, દૌભાંગ્યકર, વિધાગત, મંત્રગત, રહસ્યગત, સદ્ભાવ ચાર, પ્રતિચાર, બૃહ, પિપ થી ૬3] પ્રતિભૂહ, કંધાવીરમાન, નગરમાન, વસ્તુમાન, સ્કંધવારનિવેશ, વસ્તુનિવેશ, નગરનિવેશ, ઈષદઈ, ચટપ્રપાત, ૬િ૪ થી ) અa શિક્ષા, હસ્તીશિક્ષા, ધનુર્વેદ, હિરચ-સુવર્ણ-મણિ-ધાતુપાક, બાહુ-દંડ-મુષ્ટિ-ચષ્ટિયુદ્ધ તથા યુed-નિયુદ્ધનુદ્ધાતિયુદ્ધ, સૂગ-નાલિકા-વત-ધર્મ-ચમખેડ, x-કટકછેદ, સજીવ-નિઃજીત, શકુનરુત. સંમૂર્છાિમ ખેચર પંચેન્દ્રિયતિચિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે,૦૦૦ વર્ષ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-93 છે • સૂર-૫૧ - - * - * - હરિવર્ષ, મ્યફ વર્ષની જીવાઓ ૩૯૦૧- ૧૯ + V, લાંબી છે.. • વિજય બળદેવ 1,ooo વર્ષનું સવયુિ પાળી સિદ્ધ યાવતું મુકત થયા. • વિવેચન-૧૫૧ - 23મું સ્થાનક - સંવાદ ગાયા - હરિવર્ષ ક્ષેત્રની જીવા 93,૯૦૧ યોજન અને ૧ણા કળા જેટલી છે.. o વિજય-બીજા બળદેવનું આયુ અહીં-93 લાખ વર્ષ કહ્યું છે, આવશ્યકમાં ૫-લાખ વર્ષ કહ્યું છે, તે મતાંતર છે. સમવાય-93-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • વિવેચન-૧૫૦ : મું સ્થાનક • સુવર્ણકુમાસ્તા -લાખ ભવનો કેવી રીતે? : દક્ષિણ નિકાસમાં ૩૮ લાખ, ઉત્તરનિકાસમાં ૩૪-લાખ.. ૦ ૨,૦૦૦ નાગકુમાર દેવો ધાતકીખંડ દ્વીપાભિમુખી ૧૬,૦૦૦ યોજન ઉંચી, ૧૦,૦૦૦ યોજન પહોળી લવણસમુદ્ર શિખાને ધારણ કરે છે.. o મહાવીર સ્વામી ર વર્ષનું આયુ પાળીને સિદ્ધ થયા તે આ રીતે - ૩૦ વર્ષ વૃક્વાસમાં, ૧ વર્ષ અને એક પક્ષ છદ્મસ્થ ભાવથી, દેશ ઉણ ૩૦ વર્ષ કેવલીપણે... ... અલભ્રાતા, મહાવીર પ્રભુના નવમાં ગણધર, તેનું આયુ ૩૨ વર્ષ - ૪૬ વર્ષ ગૃહસ્થત, ૧૨ વર્ષ છ%ાસ્ય, ૧૪ વર્ષ કેવલિત્વ. પુકરાઈમાં ૩૬-૩૬ની પંકિતમાં ૨ ચંદ્ર. કર કળા * કળા એટલે વિજ્ઞાન. તે જાણવાના ભેદથી ૨ થાય છે. તેમાં લેખન એટલે અક્ષર સ્ત્રના, તદ્વિષયક કળા - વિજ્ઞાન, તે લેખ એમ સર્વત્ર સમજવું. તે લેખ બે ભેદે - લિપિ, વિષય, તેમાં લિપિ અઢારમાં સ્થાનમાં કહેલ છે. અથવા લીટ આદિ દેશોના ભેદથી અથવા તયાવિઘ વિચિત્ર ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે. તે આ રીતે- પત્ર, છલા, કાઠ, દાંત, લોહ, તાંબુ, શું આદિ વસ્તુઓ અક્ષર લખવાના આઘારરૂપ છે. તથા લખવું, કોતરવું, પરોવવું, વણવું, છેદવું, ભેદવું, બાળવું, સંકામવું આદિથી અફારો થાય છે. તથા વિષય અપેક્ષાએ પણ અનેક પ્રકારે છે. કેમકે સ્વામી - સેવક, પિતા-, ગુરુ-શિષ્ય, પની-પતિ, શત્રુ-મિત્ર આદિ લેખના વિષયો અનેક છે. તે સ્વામી આદિના તથાવિધ કાર્યો પણ અનેક પ્રકારના છે, તેથી અનેક પ્રકારે થઈ શકે. આ અક્ષર દોષરહિત લખવા. આ દોષ આ પ્રમાણે – અતિ ઝીણા, અતિ મોટા, વૈષમ્ય, પંકિતવકતા, અતુલ્યતા, સાર, અવયવોનો વિભાગ ન પાડવો. ગણિત-સંખ્યા, સંકલિતાદિ અનેક ભેદ પાટીપ્રસિદ્ધ છે.. રાયલેય, શિલા, સવર્ણ, મણિ, વસ્ત્ર, ચિખાદિમાં રૂપનિમણિ. નાયકલા-ભરત, માર્ગ, છલિક, લાસ્યવિધાન આદિના ભેદ વડે આઠ પ્રકારનું નાટ્ય ગ્રહણ કરવાથી નૃત્યકળા પણ ગૃહીત છે. તે અભિનચિકા, અંગહારિકા, વ્યાયામિકા એ ત્રણ ભેદે છે. આ સર્વેનું સ્વરૂપ ભરતનાટ્યશાસ્ત્રી જાણવું. | ગીતકળા ત્રણ ભેદે • નિબંધમાર્ગ, છલિકમાર્ગ, ભિન્ન માર્ગ, તેમાં સાત સ્વર, ત્રણ ગ્રામ, ૧-મૂઈના, ૪૯ તાન છે. આ પ્રમાણએ સ્વર મંડલ થયું. આ કળા વિશાખિલ શાથી જાણવી.. વાજિંત્ર-વાધકળા. આ કળા ચાર પ્રકારનું તત, પાંચ ભેદે વિતત, ત્રણ ભેદે શુષિર, એક ભેદે ઘન, આ રીતે વા િ૧૩-ભેદે છે.. ઇત્યાદિ કલા લૌકિક શાયરી જાણવી. અહીં કળાની સંખ્યા-૨ કહી છે, પણ સૂરમાં તેનાં નામો ઘણાં જુદા જા જોવામાં આવે છે. તેની કોઈનો કોઈમાં તર્ભાવ થાય છે, એમ જાણવું. સમવાય-૦૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૭૪ છે • સૂત્ર-૧૫ર :- = X - X - વિર અગ્નિભૂતિ ગણધર ૭૪ વર્ષનું સાયુિ પાળીને સિદ્ધ યાવત દુઃખ મુક્ત થયા.. o નિષધ વધાર પર્વત રહેલ તિગિરિજી મહાદ્ધથી સીતોદા મહાનદી નીકળી છoo યોજના ઉત્તરાભિમુખ વહીને ચાર યોજન લાંબી અને પ૦ યોજના પહોળી વજરતનમય જિલ્લા વડે વજ રતનના તળિયાવાળા કુંડમાં મોટા ઘડીના મુખથી ઘાસ નીકળે તેમ મોતીના હારના સંસ્થાન વડે રહેલા પાત વડે મોટા શદ કરતી પડે છે.. o એ રીતે સીતાનદી પણ દક્ષિણાભિમુખી કહેવ... o ચોથીને વજીની બાકી છે નરકwaણીમાં કુલ 9૪ લાખ નકાવાસો કર્યા છે. • વિવેચન-૧૫ર - ૭૪મું સ્થાનક • તેમાં અગ્નિભૂતિ, તે ભ૦ મહાવીરના બીજા ગણધર - ગણનાયક હતા. તેનું શ૪ વર્ષનું આયુ કહ્યું, તેમાં ૪૬ વર્ષનો ગૃહસ્થ પચચ, ૧૨વર્ષ છઠા પર્યાય, ૧૬ વર્ષ કેવલી પયયિ છે. નિષધ વર્ષધર પર્વતનો વિકંભ ૧૬,૮૪ર યોજન અને ૨-કળા છે. તેના મધ્ય ભાગે તિમિછિ મહાદ્ધહ છે, તે ૨૦૦૦ યોજન પહોળો, ૪૦૦૦ યોજન લાંબો છે, તે જ પર્વતના વિકુંભનો અર્ધ કરી ૮૪ર૧ યોજન, કળામાંથી દ્રહના વિકંમનો ભાગ-૧૦૦૦ બાદ કરતા સીસોદાનદીનો પર્વત ઉપર 9૪ર૧ યોજન, ૨ કળા જેટલો પ્રવાહ થાય છે. વજમય જિલ્લિકા વડે એટલા પ્રણાલમાં રક્લ મકરમુખની જિલ્લા કે જે ચાર યોજન લાંબી, પ૦-ગોજન પહોળી છે, તેના વડે નિષધ પર્વતની નીચે રહેલ, વજભૂમિકા ૪૮૦ યોજન લાંબા-પહોળા અને ૧૦ યોજન ઉંડા તથા શીતોદા દેવીનું ભવન જેના શિખરે રહેલું છે, એવા શીતોદાદ્વીપ વડે જેનો મધ્યભાગ શોભી રહ્યો છે એવા શીતોદા પ્રપાતકુંડમાં મોટા પ્રમાણની - x • x • જેમ ઘડાના મુખચી નીકળતો હોય તેમ મુક્તાવલી-મોતીની સેવાળા હાર જેવા સંસ્થાને રહેલ્લા પ્રપાત વડે પર્વત પચી મા શો કરતી પડે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૧૫ર એ જ પ્રમાણે સીતા મહાનદી કહેવી. વિશેષ એ - નીલવંત વર્ષધર પર્વતથી દક્ષિણ દિશા સન્મુખ જઈને સીતા પ્રપાતકુંડે પડે છે. પહેલી પૃથ્વીમાં ૩૦-લાખ, બીજામાં ૨૫-લાખ, ત્રીજામાં ૧૫-લાખ, પાંચમીમાં 3-લાખ, છઠ્ઠીમાં પાંચ જૂન-૧ લાખ, સાતમીમાં-૫, કુલ 9૪ લાખ. સિમવાય-૦૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-પ છે • સૂગ-૧૫૩ - અરિહંત સુવિધિ-પુuદતને ૩૫oo સામાન્ય કેવલી હતા.. o અરિહંત શીતલ ૭૫,૦૦૦ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને મુંડ યાવત્ પદ્ધજિત થયા.. o અરિહંત શાંતિ ૫, ooo વર્ષ ગૃહવાસ મથે રહીને પછી મુડ થઈને ઘર છોડીને અણગાર પદ્ધજિત થયા. • વિવેચન-૧૫૩ : ૭૫મું સ્થાનક - સુવિધિ, નવમાં તીર્થકર, તેનું બીજું નામ પુષ દંત છે.. o શિતલનાથ ઉ૫,૦૦૦ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, તે આ રીતે - ૨૫,ooo પૂર્વ કુમારપણે અને ૫૦,૦૦૦ પૂર્વ રાજ્ય કરતા.. o શાંતિનાથ ૩૫,૦૦૦ વર્ષ ગૃહવાસમાં રહી પ્રવજિત થયા. તેમાં ૫,૦૦૦ વર્ષ કુમારપણે, ૫,૦૦૦ વર્ષ માંડલિક રાજા, ૫,૦૦૦ વર્ષ ચક્વર્તીપણામાં રહ્યા. સિમવાય-૭૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૭૭ છે. - સૂત્ર-૫૬ - X - • X - ચાતુરંત ચક્રવર્તી રાજા ભરત ૩૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી, પછી મહારાજના અભિષેકને પામ્યા.. o આંગવંશના ૩૭ રાજા મુંડ થઈને ચાવતુ પ્રવજિત થયેલા. ૦ ગઈતોય અને તુષિત દેવોને ૩૭,ooo દેવોનો પરિવાર છે.. o એક એક મુહૂર્ત ક૭-Hવ પ્રમાણ છે. • વિવેચન-૧૫૬ : 99મું સ્થાનક • તેમાં ઋષભસ્વામીની વય છ લાખ પૂર્વની થઈ ત્યારે ભરત ચકવર્તી જગ્યા, ૮૩ લાખ પૂર્વની વયે ભગવંતે દીક્ષા લીધી, ત્યારે ભરત સજા થયો. તેથી ૮૩માંથી ૬ બાદ કરતા ૩૭ લાખ પૂર્વ. અંગવંશ – અંગ રાજાના સંતાન સંબંધી રાજા દીક્ષિત થયા. બ્રાહાલોક નીચે રહેલ આઠ કૃષ્ણરાજીમાં સારરવતાદિ આઠ લોકાંતિક નામે દેવનિકાય છે. તેમાં ગઈતોય અને તુષિત એ બંનેના પરિવારની સંખ્યા મળીને ,ooo દેવોનો પરિવાર કહ્યો છે. એક એક મુહૂર્ત લવના પરિણામથી -લવ કહેલ છે. કહ્યું છે - હર્ષિત, નિરોગી અને કલેશરહિત એવા પ્રાણીનો જે એક શ્વાસોચ્છવાસ તે પ્રાણ કહેવાય, આવા સાત પ્રાણનો એક સ્તોક, સાત તોકે એક લવ થાય. ( સમવાય-૭૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Ø સમવાય-૭૬ છે • સૂત્ર-૧૫૪,૧૫૫ - - X - X - [૧૫] વિથકુમારના ૭૬ લાખ આવાસો છે. [૧૫] એ રીતે દ્વીપ, દિશા, ઉદધિ, વિધુત, અનિત અને અગ્નિકુમારના ૬-૭૬ લાખ જાણવા. • વિવેચન-૧૫૪,૧૫૫ - [૧૫૪] વિઘુકુમારોના ભવનો દક્ષિણમાં ૪૦ લાખ, ઉત્તરમાં ૩૬ લાખ છે. [૧૫૫] એ પ્રમાણે દ્વીપકુમારાદિ ભવનપતિના જાણવા. સમવાય-૭૮ & – X –– • સૂત્ર-૧૫૩ - દેવેન્દ્ર દેવરાજ શકના વૈશ્રમણ મહારાજ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારની ૭૮ લાખ આવાસોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારાજાપણું, આજ્ઞાપધાન સેનાપત્યને કરાવતો, uળતો રહે છે. કંપિત સ્થવિર ૩૮ વર્ષનું સવકુ ાળીને સિદ્ધ યાવતું મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો સૂર્ય પહેલા મંડળથી ૩૯માં મંડલમાં ૬૧/૮ ભાગ પ્રમાણ દિવસાના ક્ષેત્રને હાનિ પમાડીને, તેટલા જ પ્રમાણ સઝિક્ષેત્રને વૃદ્ધિ પમાડીને ગતિ કરે છે.. o એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરેલ સૂર્ય પણ શણવો. • વિવેચન-૧૫૭ : 9૮મું સ્થાનક - સોમ, યમ, વરુણ, વૈશ્રમણ નામના લોકપાલ મદયે વૈશ્રમણ, ચોયો ઉત્તરદિપાલ છે. તે પૈશ્રમણ દેવ ભવનપતિમાં રહેલા સુવર્ણકુમાર, દ્વીપકુમારના દેવ-દેવી તથા વ્યંતર-વંતરીના અધિપતિપણાને કરે છે અને તેના આધિપત્યથી તેમના નિવાસોનું પણ આધિપત્ય કરે છે, તેમ કહેવાય છે. અહીં સુવર્ણ, દ્વીપકુમારના સમવાય-૦૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૮/૧૫૭ ૭૮ લાખ આવાસો કહ્યા, તેમાં દક્ષિણ દિશામાં સુવર્ણકુમારના ૩૮ લાખ અને દ્વીપકુમારના ૪૦ લાખ ભવનો મળીને ૭૮ લાખ કહ્યા. જો કે ભગવતી સૂત્રમાં દ્વીપકુમારનું આધિપત્ય જણાતું નથી. આધિપત્ય - અધિપતિનું કર્મ, પુરોવર્તિત્વ-અગ્રગામિત્વ, ભર્તૃત્વ-પોષકત્વ, સ્વામિત્વ-સ્વામિભાવ, મહારાજત્વ-લોકપાલત્વ. આણાઈસર સેણાવચ્ચ - આજ્ઞાપ્રધાન સેનાનું નાયકપણું, તેને સેવકોના અનુનાયકો પાસે કરાવતો, પોતે પણ આધિપત્યાદિ કરતો રહે છે. ૧૨૯ અકંપિત સ્થવિર, ભ મહાવીરના આઠમાં ગણધર, તેનું સર્વાયુ ૮-વર્ષ હતું, તે આ રીતે – ગૃહસ્થ પર્યાયમાં-૪૮, છાસ્થપણામાં-૯, કેવલી પર્યાયમાં-૨૧ વર્ષ મળીને ૭૮ વર્ષ.. ૦ ઉત્તરાયણ-ઉત્તર દિશાના ગમન થકી પાછો ફરેલો અર્થાત્ દક્ષિણાયનમાં ગયેલો સૂર્ય, દક્ષિણ દિશામાં જતાં સૂર્યનું જે પહેલું મંડલ, પણ સત્યિંતર સૂર્યમંડલ નહીં, તે દક્ષિણાયન મંડલની અપેક્ષાએ પહેલા મંડલથી ૩૯માં મંડલને વિશે અને સર્વાશ્ચંતર મંડલની અપેક્ષાએ ૪૦માં મંડલને વિશે, મુહૂર્તના એકસઠિયા ભાગ, દિવસ લક્ષણવાળા ક્ષેત્રના એટલે દિવસના જ, હાનિ પમાડીને ભ્રમણ કરે છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ અનુસાર કહે છે – જ્યારે જંબુદ્વીપમાં બંને સૂર્યો સવાંતર મંડલને પામીને ગતિ કરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર આંતરું કરીને ગતિ કરે છે. આ અત્યંતર મંડલ જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન જતા આવે છે. એ પ્રમાણે બંને તરફ ગણતાં ૩૬૦ કરી તેને જંબૂદ્વીપના પ્રમાણમાંથી બાદ કરતાં ૯૯,૬૪૦ આંતરું થાય. તેમાં બંને સૂર્ય ચાલે ત્યારે ઉત્કૃષ્ટથી ૧૮-મુહૂર્તનો દિવસ અને જઘન્યથી ૧૨મુહૂર્તની રાત્રિ થાય. પછી આવ્યંતર મંડલથી નીકળીને પહેલી અહોરાત્રિએ આન્વંતરની પછીના મંડલને પામીને ગતિ કરે છે, ત્યારે ૯૯૬૪૫-૩૫/૬૧ યોજન આંતરું કરીને ગતિ કરે છે. ત્યારે ૨/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુહૂર્તના દિવસ અને ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે દક્ષિણાયનના બીજા, ત્રીજા આદિ મંડલોમાં તથા બીજા, ત્રીજા આદિ અહોરાત્રમાં ૫-૩૫/૬૧ યોજન આંતરાની વૃદ્ધિ કહેવી - ૪ - ૪ - એ રીતે ૩૯માં મંડલે બંને સૂર્યોનું પરસ્પર આંતરું ૯૯૮૫૭-૨૩/૬૧ યોજન આવે છે. દિવસનું પ્રમાણ ૧૬-૪૪/૬૧ મુહૂર્ત અને રાત્રિનું પ્રમાણ ૧૩-૧૭/૬૧ મુહૂર્ત આવે છે.. એ પ્રમાણે દક્ષિણાયનથી નિવૃત્ત સૂર્ય પણ ઘટે છે અને વધે છે. ફર્ક માત્ર એ કે દિવસના ભાગો ઘટે છે અને રાત્રિના ભાગો વધે છે. અહીં દિન વધે છે, રાત્રિ ઘટે છે. સમવાય-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 8/9 ૧૩૦ સમવાય-૯ — — * -- સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૫૮ : વડવામુ પાતાળકળશના સમાંતથી આ રત્નપભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધીમાં ૭૯,૦૦૦ અબાધાએ અંતર છે.. એ જ પ્રમાણે કેતુ, સૂપ, ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું.. ૰ છટ્ઠી પૃથ્વીના બહુ મધ્ય દેશ ભાગથી છટ્ઠા ઘનોદધિના નીચેના ચરમાંત સુધીમાં ૭૯,૦૦૦ યોજન અબાધાએ અંતર છે.. • જંબૂદ્વીપ નામક દ્વીપના દરેક દ્વારનું અબાધાએ અંતર કંઈક અધિક ૯,૦૦૦ યોજન છે. • વિવેચન-૧૫૮ : ૭૯મું સ્થાનક - તેમાં વડવામુખ નામે પૂર્વ દિશામાં રહેલ મહા પાતાળ કળશના નીચેના ચરમાંતથી રત્નપ્રભા પૃથ્વીનો ચરમાંત ૭૯,૦૦૦ યોજન દૂર છે, તે આ રીતે – રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્સ ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાંથી ૧૦૦૦ યોજન સમુદ્રનો અવગાહ તથા ૧-લાખ યોજન અવગાહનો વડવા મુખ પાતાળ કળશ તે બાદ કરો, તેથી તેના ચરમાંતથી પૃથ્વીના ચરમાંત મધ્યે ઉક્ત પ્રમાણ-૭૯,૦૦૦ યોજન થશે. એ પ્રમાણે બીજા ત્રણ કળશો કહેવા. છઠ્ઠી પૃથ્વીનું બાહત્ય ૧,૧૬,૦૦૦ યોજન છે. સાતે ઘનોદધિ પ્રત્યેક ૨૦,૦૦૦ યોજન છે, તો પણ આ સૂત્રના મત મુજબ છટ્ઠી પૃથ્વીમાં રહેલ ઘનોદધિ ૨૧,૦૦૦ યોજનનો સંભવે છે. તેથી છટ્ઠી પૃથ્વીના બાહસ્યને અડધું કરવાથી ૫૮,૦૦૦ યોજન અને ઘનોદધિના ૨૧,૦૦૦ યોજન મળીને ૭૯,૦૦૦ યોજન થાય છે. ગ્રંયાંતરના મતે સર્વે ઘનોદધિનું બાહલ્સ ૨૦-૨૦ હજાર યોજન હોવાથી આ સૂત્ર પાંચમી પૃથ્વીને આશ્રીને હોવું જોઈએ, કેમકે પાંચમી પૃથ્વીનું બાહલ્સ ૧,૧૮,૦૦૦ યોજન છે, તેનું અડધું ૫૯,૦૦૦ + ૨૦,૦૦૦ = ૭૯,૦૦૦. કહ્યું છે – નસ્ક પૃથ્વીનું બાહત્ય અનુક્રમે એક લાખ ઉપર-૮૦,૩૨,૨૮,૨૦, ૧૮,૧૬,૮ હજાર યોજન જાણવું. અથવા છટ્ઠી પૃથ્વીનો મધ્યભાગ ૧૦૦૦ અધિક કહેવાને ઈછ્યો હોય. તે માટે ‘બહુ' શબ્દ મૂક્યો હોય. જંબુદ્વીપની જગતીના ચાર દ્વાર છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તે દરેકનો વિષ્ફભ ચાર-ચાર યોજન છે. દરેકની દ્વાર શાખા બબ્બે ગાઉ પહોળી છે. તે દ્વારોની અન્યોન્ય આંતરું કહેવું. આ આંતરું સાતિરેક ૭૯,૦૦૦ યોજન છે. કેમકે જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષુ અને ૧૩ા અંગુલ છે. તેમાંથી ચારે દ્વાર અને દ્વારશાખાનો વિકુંભ બાદ કરીને ચારે ભાંગતા ૭૯,૦૫૨ યોજન થશે. સમવાય-૭૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૮૦/૧૫૯ છે સમવાય-૮૦ — * — * — • સૂત્ર-૧૫૯ : અરિહંત શ્રેયાંસ ૮૦ ધનુષુ ઉંચા હતા.. ૭ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦-ધનુષ ઉંચા હતા.. • અચલ બળદેવ ૮૦ ધનુપ ઉંચા હતા.. ૰ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષ મહારાજા રહ્યા.. ॰ બહુલ કાંડ ૮૦,૦૦૦ યોજન બાહલ્સથી છે.. છ દેવેન્દ્ર દેવરાજ ઈશાનને ૮૦,૦૦૦ સામાનિક દેવો છે.. ૦ જંબૂઢીપમાં ૧૮૦ યોજન જતાં ઉત્તરદિશામાં ગયેલો સૂર્ય પ્રથમ ઉદયને કરે છે. • વિવેચન-૧૫૯ - ૮૦મું સ્થાનક - શ્રેયાંસ, ૧૧માં જિન.. ૭ ત્રિપૃષ્ઠ, શ્રેયાંસજિનના કાળે થયેલ પ્રથમ વાસુદેવ તથા અચલ પ્રથમ બલદેવ હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવનું સર્વાયુ ૮૪ લાખ હતું, તેમાં ચાર લાખ વર્ષ કુમારપણે, બાકીના મહારાજાપણે થયા.. ૦ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્સ ૧,૮૦,૦૦૦ યોજન છે. તેના ત્રણ કાંડ છે, તેમાં પહેલો રત્નકાંડ સોળ પ્રકારના રત્નમય છે, તેનું બાહલ્ય ૧૬,૦૦૦ યોજન છે, બીજો પંકકાંડ-૮૪,૦૦૦ યોજન છે, ત્રીજો અબહુલકાંડ ૮૦,૦૦૦ યોજન છે.. ૦ જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન પ્રવેશીને ઉત્તર દિશામાં ગયેલ સૂર્ય સર્વાન્વંતર મંડલમાં ઉગે છે. સમવાય-૮૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૧ જ સમવાય-૮૧ — * - * — - સૂત્ર-૧૬૦ - નવ નવમિકા ભિક્ષુપ્રતિમા ૮૧ સમિદિને, ૪૦૫ ભિક્ષા વડે યથા સૂત્ર યાવત્ આરાધિતા થાય છે. • અરિહંત મુને ૮૧૦૦ મનઃ પવિજ્ઞાની હતા.. ૦ વિવાહપ્રાપ્તિમાં ૮૧-મહાયુગ્મશત છે. • વિવેચન-૧૬૦ ઃ ૮૧મું સ્થાનક - જેમાં નવ નવક દિન હોય, તે નવનવમિકા કહેવાય. નવ નવકમાં નવ દિનોનું નવક હોય છે. આ ભિક્ષુપ્રતિમામાં ૮૧-રાત્રિદિન હોય છે, કેમકે નવ નવકના ૮૧ દિન થાય. પહેલા નવકમાં હંમેશા એક-એક ભિક્ષા લેવાની છે, એ રીતે એક-એકની વૃદ્ધિથી નવમાં નવકમાં નવ-નવ ભિક્ષા થાય, સર્વે મળીને કુલ ૪૦૫ ભિક્ષા થાય છે. - - ૪ - ભિક્ષા એટલે દત્તિ. યથાસૂત્ર-સૂત્રનું ઉલ્લંઘન ન કરીને અહીં યાવત્ શબ્દ છે, તેથી થાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ કાયા વડે સમ્યક્ દૃષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત આજ્ઞા વડે આરાધિત થાય છે, તેમ જાણવું. વ્યાખ્યા પ્રતૃપ્તિમાં ૮૧ મહાયુગ્મ શત કહ્યા. અહીં ‘શત' એટલે અધ્યયન કહેવાય છે. તે કૃતયુગ્માદિ લક્ષણરાશિ વિશેષ વિચારરૂપ છે. તે અહીં અંતર અધ્યયનના સ્વભાવ અને અવગમથી જાણવા. સમવાય-૮૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૨ સમવાય-૮૨ — x — * - સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - સૂત્ર-૧૬૧ : જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૨ મંડલ છે, જેમાં સૂર્ય બે વખત સંક્રમીને ગતિ કરે છે, તે આ રીતે – બહાર નીકળતો અને પ્રવેશ કરતો.. • શ્રમણ ભગવંત મહાવીર ૮૨ રાત્રિદિન વીત્યા ત્યારે એક ગર્ભથી બીજા ગર્ભમાં લઈ જવાયા.. • મહાહિમવંત વર્ષધર પર્વતના ઉપરના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંત સુધી ૮૨૦૦ યોજન અબાધાએ અંતર છે. એમ રૂકિમનું છે. • વિવેચન-૧૬૧ : = ૮૨મું સ્થાનક - જંબૂદ્વીપમાં ૧૮૨ મંડલ-સૂર્યનો ગમન માર્ગ છે. તે મંડલ ક્યા ? જે મંડલમાં સૂર્ય બે વખત પ્રવેશીને ગતિ કરે છે. તે આ રીતે – જંબુદ્વીપમાંથી નીકળતા અને જંબુદ્વીપમાં પ્રવેશતા. ભાવાર્થ આ રીતે – સૂર્યના ૧૮૪ મંડલો છે, તેમાં સત્યંતર અને સર્વબાહ્ય મંડલમાં એક જ વાર પ્રવેશ કરે છે. બાકીના બધાં મંડલોમાં બે વાર પ્રવેશે છે. અહીં ૮૨ની વિવક્ષા જ હોવાથી ૮૨માં સ્થાનકમાં કહ્યું છે, એમ જાણવું. જો કે જંબુદ્વીપમાં ૬૫-જ મંડલો છે, તો પણ જંબુદ્રીપાદિક સૂર્યની ગતિનો વિષય હોવાથી બાકીના મંડલો પણ જંબુદ્વીપ વડે જ વિશેષિત કરાયા છે. અષાઢ સુદ-૬થી ૮૨ રાત્રિદિન ગયા અને ૮૩મો રાત્રિદિને એટલે આસો વદ૧૩. ગર્ભથી-દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીથી, ગર્ભમાં-ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં દેવેન્દ્રની આજ્ઞાનો અમલ કરનારા હરિણેગમેષી નામના દેવ વડે લઈ જવાયા. આ સૂત્ર ૮૨ રાત્રિદિનને આશ્રીને ૮૨માં સ્થાનમાં કહેવામાં આવ્યુ છે, ૮૩માં રાત્રિદિનને આશ્રીને ત્યાં પણ કહેશે. મહા હિમવંત નામે બીજો વર્ષધર પર્વત ૨૦૦ યોજન ઉંચો છે. તેના ઉપલા ચરમાંતથી સૌગંધિક કાંડનો નીચેનો ચરમાંત ૮૨૦૦ યોજન છે, તે આ રીતે – રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ છે – ખરકાંડ પંકકાંડ, અદ્બહુલકાંડ. તેમાં પહેલો કાંડ ૧૬-પ્રકારે છે – [૧ થી ૪] રત્ન, વજ્ર, વૈર્ય, બોહિતારૂ કાંડ, [૫ થી ૮] મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક કાંડ, [૯ થી ૧૨] જ્યોતીસ, એંજન, અંજનપુલક, રજતકાંડ, [૧૩ થી ૧૬] જાતરૂપ, અંક, સ્ફટિક, રિષ્ઠ કાંડ. આ સર્વે કાંડ પ્રત્યેક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. તેમાં સૌગંધિક કાંડ આઠમો હોવાથી ૮૦૦૦ યોજન થયા. મહાહિમવંત ૨૦૦ યોજન ઉંચો છે, તેથી ૮૨૦૦ યોજન થયા... એ જ પ્રમાણે રુકમી નામક પાંચમો વર્ષધર પર્વત પણ કહેવો. કેમકે તે મહાહિમવંત જેટલો જ ઉંચો છે. સમવાય-૮૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૮૩/૧૬૨ સમવાય-૮૩ — * — * • સૂત્ર-૧૬૨ : • શ્રમણ ભગવંત મહાવીર ૮ર-રાત્રિ-દિન વીત્યા અને ૮૩મો રાત્રિદિન વર્તતો હતો ત્યારે એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરાયા.. ૰ અરહંત શીતલને ૮૩-ગણ, ૮૩-ગણધરો હતા.. ૰ સ્થવિર મંડિલ પુત્ર ૮૩ વર્ષનું સર્વયુ પાળી સિદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા.. . અરહંત ઋષભ કૌશલિક ૮૩-લાખ પૂર્વ ગૃહવાસમાં રહી, મુંડ થઈ યાવત્ પ્રવૃતિ થયા.. ૦ ચાતુરંત ચક્રવર્તી ભરત ૮૩લાખ પૂર્વ ગૃહવાસમાં રહી, જિન-કેવલી-સર્વજ્ઞ-સર્વદર્શી થયા. • વિવેચન-૧૬૨ : ૮૩મું સ્થાનક - અહીં શીતલ જિનના ૮૩-ગણ, ૮૩-ગણધરો કહ્યા, પણ આવશ્યક સૂત્રમાં-૮૧ કહ્યા છે, તે મતાંતર જાણવું. સ્થવિર મંડિતપુત્ર, મહાવીર પ્રભુના છટ્ઠા ગણધર, તેનું સર્વાયુ ૮૩ વર્ષનું હતું, તે આ રીતે – ૫૩ વર્ષ ગૃહસ્થ પર્યાયમાં, ૧૪ વર્ષ છાસ્થ પર્યાયમાં અને ૧૬વર્ષ કેવલીપણે, એ રીતે કુલ-૮૩-વર્ષ થયા. કોશલ દેશમાં થયા માટે કૌશલિક. ૨૦-લાખ પૂર્વકુમારપણે, ૬૩ લાખ પૂર્વ રાજ્યમાં.. તથા ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વકુમારપણે, ૬ લાખ પૂર્વ ચક્રવર્તીપણે એ રીતે ૮૩-લાખ પૂર્વ ગૃહવાસમાં વસીને જિન થયા અર્થાત્ રાજ્યાવસ્થામાં જ રાગાદિના ક્ષયથી કેવલી-સંપૂર્ણપણે કોઈની સહાય વિના વિશુદ્ધ જ્ઞાનાદિ ત્રણના યોગથી કેવલી થયા, વિશેષ બોધથી સર્વજ્ઞ અને સામાન્ય બોધથી સર્વદર્શી થઈ, પ્રવ્રજ્યા ગ્રહણ કરવાપૂર્વક એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચરીને સિદ્ધ થયા. સમવાય-૮૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સમવાય-૮૪ સે ૧૩૩ — * - * - • સૂત્ર-૧૬૩ : ૦ ૮૪ લાખ નસ્કાવાસા છે.. ॰ રહંત ઋષભ કૌશલિક ૮૪-લાખ પૂર્વનું સયુિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા.. ॰ એ પ્રમાણે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરીને જાણવા. ૭ અરહંત શ્રેયાંસ ૮૪ લાખ વર્ષનું સાયુ પાળીને સિદ્ધ યાવત્ દુ:ખ મુક્ત થયા.. • ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪-લાખ વર્ષનું સર્વાય પાળીને અપ્રતિષ્ઠાન નકે નૈરયિક થયા. ૦ દેવેન્દ્ર દેવરાજ શક્રને ૮૪,૦૦૦ સામાનિક દેવો છે.. ૰ સર્વે બાહ્ય મેરુ પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઉંચા છે. • સર્વે અંજનગ પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઉંચા છે. છ હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રની જીવાના ધનુઃપૃષ્ઠનો વિસ્તાર ૮૪૦૧૬-૪/૧૯ યોજન પરિક્ષેપથી કહ્યો છે. • પંક બહુલ કાંડના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંત સુધી ૮૪ લાખ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યોજન અબાધાએ આંતરું છે.. છ વિવાહ પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્રના કુલ ૮૪,૦૦૦ પદો છે.. ૦ ૮૪ લાખ નાગકુમાર આવાસો છે. . ૦ ૮૪,૦૦૦ પ્રકીકો છે.. ૦ ૮૪ લાખ જીવ યોનિ પ્રમુખ કહ્યા છે.. ૦ પૂર્વથી આરંભીને શીપિહેલિકા પર્યન્ત સ્વસ્થાનથી સ્થાનાંતરોનો ૮૪ લાખે ગુણાકાર કહ્યો છે.. ૦ અરહંત ઋષભને ૮૪,૦૦૦ શ્રમણો હતા... ૰ સર્વે મળીને વિમાન આવાસો ૮૪,૯૭,૦૨૩ છે તેમ કહ્યું છે. • વિવેરાન-૧૬૩ : ૧૩૪ ૮૪મું સ્થાનક - ૮૪ લાખ નરકાવાસો છે, આ રીતે – અનુક્રમે (૧) ૩૦ લાખ, (૨) ૨૫ લાખ, (૩) ૧૫ લાખ, (૪) ૧૦ લાખ, (૫) ૩ લાખ, (૬) પાંચ ઓછા ૧લાખ, (૭) પાંચ, આ સર્વે મળીને ૮૪-લાખ થાય છે. ૦ શ્રેયાંસ, ૧૧-માં તીર્થંક-૨૧ લાખ વર્ષ કુમારપણે, ૪૨ લાખ રાજ્યમાં, ૨૧લાખ પ્રવ્રજ્યામાં એ રીતે ૮૪-લાખ પાળીને સિદ્ધ થયા. ૦ ત્રિપૃષ્ઠ, પહેલા વાસુદેવ, શ્રેયાંસ જિનના કાળે થયા. તે પ્રતિષ્ઠાન નરકે - સાતમી નારકીમાં પાંચ નરકાવાસની મધ્યે, ઉત્પન્ન થયા. ૦ સામાનિક - સમાન ઋદ્ધિવાળા.. ૦ બાહ્ય-જંબૂદ્વીપના મેરુ સિવાયના ચાર મેરુ પર્વતો ૮૪,૦૦૦ યોજન ઉંચા છે.. ૰ જંબૂદ્વીપથી આઠમા નંદીશ્વર નામક દ્વીપમાં ચક્રવાલ વિધ્યુંભના મધ્યભાગે પૂર્વ આદિ ચારે દિશામાં ચાર અંજનરત્નમય અંજનક પર્વતો છે. ૦ હરિવર્ષ - અહીં યોજનના ચાર ભાગ કહ્યા તે ૪/૧૯ જાણવા. આ અર્થ માટે કહે છે - ૮૪,૦૧૬ યોજન તથા ૪-કળા ધનુપૃષ્ઠ જાણવું. ૦ પંકબહુલ, બીજો કાંડ છે, તેનું બાહલ્સ ૮૪,૦૦૦ યોજનનું છે. ૦ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતી સૂત્ર, તેમાં પદ પરિણામથી ૮૪,૦૦૦ પદો છે. અહીં જ્યાં અર્થની ઉપલબ્ધિ થાય તે પદ, મતાંતરે તો ‘આચાર’ સૂત્રના ૧૮,૦૦૦ પદ છે, બાકીના અંગો તેથી બમણા પ્રમાણવાળા છે. તેથી વ્યાખ્યાયજ્ઞપ્તિના પદ ૨,૮૮,૦૦૦ થાય છે. ૦ નાગકુમારના આવાસો દક્ષિણમાં ૪૪-લાખ, ઉત્તરમાં ૪૦-લાખ છે. એ રીતે ૮૪-લાખ છે.. ૦ યોનિ એટલે જીવોત્પત્તિ સ્થાનો, તે રૂપી પ્રમુખ-દ્વાર, તે યોનિ પ્રમુખ૮૪ લાખ છે, તે આ રીતે - પૃથ્વી, અક્, અગ્નિ, વાયુ તે એકૈકની સાત-સાત લાખ યોનિ કહી, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ અનંતકાયની ચૌદ લાખ, વિકલેન્દ્રિયની ત્રણેની બબ્બે લાખ, નાક, તિર્યંચ અને દેવની ચાર-ચાર લાખ, મનુષ્યની ૧૪-લાખ. એ રીતે ૮૪ લાખ. જોકે જીવોના ઉત્પત્તિ સ્થાનો અસંખ્યાતા છે, તો પણ સમાન વર્ણ ગંધ-રસ-સ્પર્શવાળા ઘણા સ્થાનોને એક જ સ્થાનપણે વિવક્ષા હોવાથી કહેલ યોનિ સંખ્યામાં દોષ ન જાણવો. ૦ પૂર્વ છે આદિમાં જેને તે પૂર્વાદિ, તથા શીર્ષ પ્રહેલિકા અંતે છે જેને તે શીર્ષપ્રહેલિકા પર્યવસાન. તેના સ્વસ્થાન થકી - · પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોતર સંખ્યાસ્થાનની Page #75 -------------------------------------------------------------------------- ________________ ૮૪૧૬૩ ૧૩૫ ઉત્પત્તિ સ્થાનવાળા સંખ્યા વિશેષ ચકી અર્થાત ગુણનીયાદિ, સ્થાનાંતરે પણ અનંતર સંખ્યાસ્થાનો અર્થાત ગુણાકારથી ઉત્પન્ન થયેલ વ્યવધાનરહિત તુરંતના સંખ્યા વિશેષ જેને વિશે છે તે સ્વસ્થાનસ્થાનાંતર અથવા સ્વસ્થાન એટલે પૂર્વ સ્થાન અને સ્થાનાંતર એટલે અનંતર સ્થાન • x • x • ઇત્યાદિ. તેનો ૮૪ લાખ વડે ગુણાકાર કરવો. તે આ રીતે જાણવું ૮૪ લાખ x ૮૪ લાખ વર્ષે એક પૂવગ થાય છે, તે સ્થાન છે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી એક પૂર્વ થયું તે સ્થાનાંતર કહેવાય છે. એ પ્રમાણે પૂર્વ સ્વસ્થાન છે, તેને ૮૪ લાખ ગુણવાળી પછીનું સ્થાન ગુટિતાંગ થાય છે. એ રીતે ૮૪ લાખ-૮૪ લાખે ગણી ઉત્તરોત્તર સ્થાન જાણવા. તે આ રીતે - પૂર્વ, બુટિત, ડડ, અવવ, હૂહૂક, ઉત્પલ, પડા, નલિન, અર્થનિપૂર, અયુત, નયત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપ્રહેલિકા. આ ચૌદ નામ અંગ શબ્દ વડે યુકત કરવા. જેમકે પૂવગ. એ રીતે ૨૮-સ્થાનો થાય છે. અહીં શીર્ષપ્રહેલિકાના ૯૪ અંક આવે છે. આ અંકોના નામ પૂવગ, પૂર્વ આદિ છે. ૮૪ સ્થાનકોનો આ લેખ આ પ્રમાણે - (૧) ૩૨ લાખ, (૨) ૨૮ લાખ, (3) ૧૨ લાખ, (૪) ૮ લાખ, (૫) ૪ લાખ એ રીતે પાંચ કા સુધીમાં ૮૪ લાખ વિમાનો છે. પછી (૬) ૫૦,૦૦૦, (૩) ૪૦,૦૦૦, (૮) ૬૦૦૦, (૯,૧૦) ૪૦૦, (૧૧,૧૨) 3oo, હેમિ શૈવેયકમાં ૧૧૧, મધ્યમ શૈવેયકે-૧૦૩, ઉવરિમ વેયકે ૧૦૦ અને અનુત્તરમાંપ-વિમાનો છે. સર્વે મળીને ૮૪,૯૬,૦૨૩ વિમાનો છે. આ વિમાનો આ પ્રમાણે હોય છે. એ હેતુ માટે ભગવંતને સર્વજ્ઞપણું હોવાથી અને સત્યવાદીપણું હોવાથી કહ્યા છે. [ સમવાય-૮૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ૧૩૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનોમાં અનુક્રમે, ૩,૬,૪,૪,૬,૫,૮,૪, એ રીતે ૫૧-ઉદ્દેશનકાળ છે. બીજા શ્રુતસ્કંધમાં પહેલી ચૂલિકામાં સાત અધ્યયનોમાં અનુક્રમે - ૧૧,૩,૩,૨,૨૨,૨ ઉદ્દેશા, બીજા ચૂલિકામાં સાતે અધ્યયનો એક-એક ઉદ્દેશાવાળા, બીજી અને ચોથી ચૂલિકા એક-એક અધ્યયનવાળી છે. તેથી તેના ૩૪-ઉદ્દેશો મળીને કુલ ૮૫ ઉદ્દેશનકાળ છે. ધાતકી ખંડના બંને મેરુ પર્વતો ૮૪,000 યોજન ભૂમિમાં છે અને ૮૪,ooo યોજના ભૂમિથી ઉંચા છે, તેથી કુલ ૮૫,000 યોજન છે. પુખરાઈના બંને મેરુ પણ જાણવા. વિશેષ એ કે - સૂત્ર ગતિના વૈચિયથી તે કહ્યા નથી. રચક - રુચક નામે ૧૩માં દ્વીપમાં રહેલ પ્રાકાર-આકૃતિવાળો રુચકહીપના બે વિભાગ કરતો પર્વત છે, તે મંડલાકારે રહેલો હોવાથી મંડલિક પતિ કહેવાય છે. તે ૧૦૦૦ યોજન ભૂમિમાં, ૮૪,000 યોજન ઉંચો છે. એ રીતે કુલ ૮૫,ooo યોજનનો છે. મેર પર્વતની ૫oo યોજન ઉંચી પહેલી મેખલમાં રહેલ નંદનવનના ભૂમિતલના ચરમાંતથી સૌગંધિક કાંડ-રનાભ પૃથ્વીના ખરકાંડ નામક પહેલા કાંડ અંતર્ગતુ સૌગંધિક નામક રનમય આઠમા કાંડની નીચેનો ચરમાંત ૮૫oo યોજના અંતરે રહેલ છે. તે આ રીતે - ૫૦૦ યોજન મેરુ સંબંધી તથા ૧૦oo યોજનવાળા દરેક કાંડ છે, એ રીતે આ આઠમો કાંડ ૮૦૦૦ યોજન દૂર છે, તેથી કુલ ૮૫૦૦ યોજનનું આંતરું છે. [ સમવાય-૮૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] & સમવાય-૮૫ & છે . – X - X - • સૂચ-૧૬૪ - ૦ ચૂલિકા સહિત પૂજ્ય ‘આચાર’ સૂત્રના ૮૫-ઉદ્દેશનકાલ કહા છે.. o ઘાતકીખંડના બે મેરુ પર્વત ૮૫,ooo યોજન ઊંચા છે.. « ટચકનો માંડલિક પર્વત ૮૫,ooo યોજન ઊંચો છે.o નંદનવનના નીચેના ચશ્માંતથી સૌગંધિક કાંડના નીચેના સમાંત સુધી ૮૫oo યોજના બાધા અંતર છે. • વિવેચન-૧૬૪ - Q ૮૫મું સ્થાનક - તેમાં ‘આચાર’ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે, બીજા શ્રુતસ્કંધમાં પાંચ ચૂલિકા છે, તેમાં પાંચમી 'નિશીથ' નામક ચૂલિકાનું સ્થાન જુદું હોવાથી અહીં ગૃહિત નથી. પહેલી, બીજી ચૂલિકા સાત-સાત અધ્યયનવાળી છે. બીજી, ચોથી ચૂલિકા એક-એક અધ્યયનાત્મક છે - x • ચૂલિકા સહિત “આચાર”ના ૮૫-ઉદ્દેશન કાળ છે. કેમકે દરેક અધ્યયનના તેટલા જ ઉદ્દેશનકાળ છે, તે આ પ્રમાણે છે સમવાય-૮૬ છે • સૂત્ર-૧૬૫ - - * - - અરહંત સુવિધિ-યુuદતને ૮૬-ગણો અને ૮૬-ગણધરો હતા.. ( અહંત સુપાને ૮૬oo વાદી હતા.. o બીજી પૃનીના બહુમધ્ય દેશભાગથી બીજ ઘનોદધિના નીચેના ચરમાંત સુધી ૮૬,ooo યોજના અંતર છે. • વિવેચન-૧૬૫ - ૮૬મું સ્થાનક • સુવિધિ, નવમાં જિનના અહીં ૮૬ ગણ અને ગણધરો કહ્યા છે, આવશ્યકમાં-૮૮ કહ્યા છે, તે મતાંતર જાણવું. બીજી પૃથ્વી - શર્કરાપભા, તેનું બાહરા ૧,૩૨,૦૦૦ ચોજન છે, તેનું અર્ધ કરતાં ૬૬,૦૦૦ યોજન થાય, તથા તેની નીચે રહેલ બીજી પૃથ્વી સંબંધી હોવાથી બીજો ઘનોદધિ બાહ૦થી ૨૦,૦૦૦ યોજન છે. એમ કુલ ૮૬,૦૦૦ છે. | સમવાય-૮૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૮/૧૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૮૭ શું • સૂ-૧૬૬ - - X - ૪ - ૦ મેર પર્વતના પૂર્વ ચરમાંતથી ગોસ્તૃભ આવાસ પર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૮૭,ooo યોજન અબાધાએ અંતર છે.. o મેરુ પર્વતના દ1િણ ચમતથી દકભાસ આવાસ પર્વતના ઉત્તર ચરમાંત સુધી ૮૭,ooo અબાધા અંતર છે.. o મેર પર્વતના પશ્ચિમ ચરમાંતથી શંખ આવાસના પૂર્વ છેડા સુધી અને 2 મેના ઉત્તર ચમતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણ ચરમત સુધી ૮૭,ooo યોજના અબાધા આંતરું કહ્યું છે. o પહેલા અને છેલ્લા કર્મ સિવાયના બાકીના છ કમની ઉત્તર-અકૃત્તિઓ૮૭ કહી છે.. • મહાહિમવંત કૂટના ઉપસ્મિ અંતથી સૌગલિક કાંડથી નીચેના ચરમાંત સુધીમાં ૮soo યોજનાનું અબાધાએ શું કહ્યું છે.. o એ જ પ્રમાણે કમી કૂટનું પણ કહેવું. • વિવેચન-૧૬૬ : ૮મું સ્થાનક - o મેરુના પૂવતિથી જંબૂદ્વીપની અંદરનો ભાગ ૪૫,૦૦૦ યોજન છે, ૪૨,000 યોજન લવણસમુદ્રમાં જતા વેલંધરનાગરાજનો આવાસરૂપ ગોરંભ પર્વત પૂર્વ દિશામાં છે. એ રીતે સૂત્રોક્ત અંતર થાય છે. એ જ પ્રમાણે બીજા ત્રણેનું આંતરું જાણવું. - તથા - o પહેલી જ્ઞાનાવરણ અને છેલ્લી અંતરાય એ બે કર્મપ્રકૃત્તિરહિત શેષ છે. કમપ્રકૃતિ દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ અને ગોગ કર્મની ૮૭-ઉત્તર પ્રકૃતિઓ છે, તે આ રીતે - દર્શનાવરણાદિ છ કર્મોની ઉત્તર પ્રકૃતિ અનુક્રમે – ૯,૨,૨૮,૪,૪૨,૨ મળીને ૮૭ થશે. o મહાહિમવંત, બીજા વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન, મહાહિમવતુ, આદિ આઠ કૂટો છે, તે ૫૦૦ યોજન ઉંચા છે, તેમાં માહિમવંત કૂટના ૫oo યોજન, મહાહિમવંત વર્ષધર પર્વતની ઉંચાઈ ૨૦૦ યોજન, રતનપભાના ખરકાંડના અવાંતર કાંડમાંના સૌગંધિક કાંડ સુધીના આઠ કાંડો કે જે દરેક ૧000 યોજન છે, તેના cooo યોજન મળીને ૮૩oo યોજન છે. o એ જ પ્રમાણે રુકમી નામે પાંચમાં વર્ષધર પર્વત ઉપર જે બીજું કમી કૂટ છે. તેનું આંતરું મહાહિમવંત ફૂટ સમાન જ કહેવું. સમવાય-૮૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-૮૮ છે. :- X • સૂત્ર-૧૬ - X - એક એક ચંદ્ર-સૂર્યના ૮૮-૮૮ મહાગ્રહો રૂપ પરિવાર કહ્યો છે.. o દષ્ટિવાદના ૮૮ સુમો છે, આ રીતે - જુસૂઝ, પરિણતાપરિણ, આદિ ૮૮ સૂો નંદી સૂત્રમાં કહ્યા છે, તેમ કહેa.. o મેરુ પર્વતના પૂર્વ ચરમાંતથી ગોસ્તંભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૮૮,૦૦૦ યોજનનું અબાધાએ અંતર કહ્યું છે.. o એ પ્રમાણે ચારે દિશામાં જાણતું. o સવર્ચિતર મંડલરૂપ બાહ્ય ઉત્તર દિશાથી પહેલા છ માસ પ્રતિ આવતો સૂર્ય જ્યારે ૪૪માં મંડલે આવે ત્યારે મુહૂર્તના ૮૮/૧ ભાગ જેટલી દિવસ ની હાનિ અને તેટલા જ રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિથી ગતિ કરે છે. તથા દક્ષિણ દિશાથી બીજા છ માસ તરફ આવતો સૂર્ય ૪૪માં મંડલે આવે ત્યારે મુહૂર્તના ૮ ભાગ રાગિની હાનિ અને દિનની વૃદ્ધિ કરે છે. • વિવેચન-૧૬ : ૮૮મું સ્થાનક - ચંદ્ર, સૂર્ય અસંખ્યાતા છે, તો પણ અહીં દરેક ચંદ્ર-સૂર્યના પરિવારભૂત ૮૮ ગ્રહો જાણવા. અહીં ચંદ્ર-સૂર્ય યુગલના ૮૮ મહાગ્રહો છે, તેમ જાણવું. જો કે આ ગ્રહો ચંદ્રના જ પરિવારરૂપ છે એમ અન્યત્ર કહ્યું છે, તો પણ સૂર્ય પણ ઈન્દ્ર હોવાથી તેનો પરિવાર છે. દષ્ટિવાદ, બારમું અંગ. તે પાંચ પ્રકારે છે–પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રથમાનુયોગ, ચૂલિકા. તેમાં બીજો ભેદ તે સૂa, તેમાં ૮૮ સૂત્રો છે. “જેમ નંદી સૂત્રમાં કહ્યા છે તેમ” એમ કહીને સૂત્રો દેખાડ્યા, તે પછી કહેશે. મેરના પૂવતિથી જંબૂદ્વીપનો છેડો ૪૫,૦૦૦ યોજન દૂર છે. ત્યાંથી ૪૨,૦૦૦ યોજને ગોખૂભ પર્વત છે, તેનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તેથી સૂત્રોકો-૮૮નો અંક આવે છે. આ જ ક્રમે દક્ષિણાદિ દિશામાં રહેલ દકાવભાસ, શંખ, દકસીમ નામે વેલંધર નાગરાજના નિવાસરૂપ પર્વતોને આશ્રીને કહેવું. બાહા - સવચિંતર મંડલરૂપ ઉત્તર દિશાથી - x• પહેલા છ માસ તરફ એટલે દક્ષિણાયન તરફ આવતો સૂર્ય ૪૪માં મંડલમાં જાય ત્યારે મુહૂર્તના ૮૮/૧ ભાગ દિવસની હાનિ કરીને તથા તેટલી જ રાત્રિની વૃદ્ધિ કરીને ચાર ચરે છે • ભ્રમણ કરે છે. ભાવાર્થ આ છે - દરેક મંડલે મુહૂર્તના એક ભાગ દિવસની હાનિ થાય છે, તેથી ૪૪માં મંડલે ૮૮ ભાગ જેટલી હાનિ થાય અને તેટલા જ ભાગ પ્રમાણ સત્રિની વૃદ્ધિ થાય છે. સૂત્રમાં બે વખત સૂર્ય શબ્દ દિવસ અને રાત્રિના આશ્રીને બે વાયના ભેદની કલાનાથી લખ્યો છે, તેથી પુનરુક્તિ દોષ ન જાણવો. * * * - દક્ષિણ ઈત્યાદિ સૂત્ર ઉપરના સૂત્રની જેમ જાણવું. વિશેષ એ કે - અહીં દિવસની વૃદ્ધિ અને સાત્રિની હાનિ જાણવી. સમવાય-૮૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #77 -------------------------------------------------------------------------- ________________ ૮૯/૧૬૮ ૧૪o સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ હું સમવાય-૮૯ છે. • સૂર-૧૬૮ - અરહંત ઋષભ કૌશલિક આ અવસર્પિણીના “સુષમદુષમ” નામક ત્રીજા આરાને અંતે ૮૯ આમિાસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુ:ખથી રહિત થયા.. o શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીના ચોથા દુધમસુષમ આરાને છેડે ૮૯ માસ બાકી હતા ત્યારે કાળધર્મ પામ્યા યાવત્ સર્વદુ:ખ રહિત થયા.. o ચાતુરંત ચક્રવર્તી રાજા હરિપેણ ૮00 વર્ષ સુધી મહારાજ હતા.. o અરહંત શાંતિને ૮૯,ooo સાdીઓ રૂપ ઉત્કૃષ્ટ સાદdી સંપદા હતી. • વિવેચન-૧૬૮ - ભું સ્થાનક - સુપમદુઃામ નામે ત્રીજા આરામાં 3 વર્ષ, ૮ માસ રહ્યા ત્યારે. ચાવતું શબ્દથી અંતકૃત, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા તેમ જાણવું. હરિફેણ ચકવર્તી ૧૦,૦૦૦ વર્ષનું સવયુ પાળ્યું. તેમાં ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યું, બાકી ૧૧૦૦ વર્ષ કુમારપણામાં, માંડલિકd, સાધુપણે જાણવા. અહીં શાંતિ જિનની સાધ્વી સંપદા ૮૯૦૦૦ કહી છે, પણ આવશ્યક સૂત્રમાં તો ૬૧,૬૦૦ કહેલ છે, તે મતાંતર જાણવું. [ સમવાય-૮૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-૯૧ જી. • સૂત્ર-૧૩૦ : પર વૈયાવચ્ચ કર્મપતિમા ૯૧-કહી છે.. , કાલોદ સમુદ્રની પરિધિ કંઈક અધિક ૯૧-@ાખ યોજન છે.. o અહંત કુંથુને ૧oo અવધિજ્ઞાનીની સંપદા હતી.. o આયુ, ગોત્ર સિવાયના છ કમની ૯૧ ઉત્તરપ્રવૃત્તિ છે. • વિવેચન-૧૩૦ : ૯૧મું સ્થાનક - તેમાં પર - પોતાના સિવાયના, વૈયાવૃત્ય કર્મ - ભોજન પાનાદિથી ઉપખંભ ક્રિયા કરવા રૂપ પ્રતિમા - અભિગ્રહ વિશેષ, તે પરવૈયાવૃત્યકમ પ્રતિમા. આ પ્રતિમા બીજે ક્યાંય જોવામાં આવતી નથી. કેવલ વિનય વડે વૈયાવૃત્યના આ ભેદો સંભવે છે. તે આ પ્રમાણે - દર્શન ગુણોથી જેઓ અધિક હોય તેઓનો સકાર આદિ દશ પ્રકારે વિનય કરવો. કહ્યું છે – સત્કાર, અમ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનાનુપદાન, કૃતિકર્મ, અંજલિપગ્રહ, આવતાની સામે જવું, સ્થિર રહેલાની પર્યાપાસના, જતાની પાછળ જવું. આ દશ ભેદે શુશ્રુષા વિનય કહ્યો. તેમાં (૧) સકાર એટલે વાંદવું, સ્તુતિ કરવી. (૨) અભ્યત્થાન - આસનત્યાગ, (3) સન્માન - વાદિથી પૂજન, (૪) આસનાભિગ્રહ - પાસે આવીને ઉભા હોય તેને આસન આપી - “અહીં બેસો” એમ કહેવું, (૫) આસનાનુપદાન - આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું તે, (૬ થી ૧૦) કૃતિકમદિ પાંચ ભેદોનો અર્થ સ્પષ્ટ છે. તીર્થકર આદિ ૧૫ પદને અનાશાતનાદિ ચાર પદ વડે ગુણતાં ૬૦ પ્રકારે અનાશાતના વિનય થાય છે. તે ૧૫-પદ આ પ્રમાણે (૧) તીર્થકર, (૨) ધર્મ, (3) આચાર્ય, (૪) વાચક, (૫) સ્થવિર, (૬) કુલ, (2) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક, (૧૦) ક્રિયા, (૧૧ થી ૧૫) મતિજ્ઞાનાદિ. અહીં આ રીતે ભાવના કરવી. - તીર્થકરોની જે અનાશાતના તે તીર્થકર અનાસાતના, તીર્થકર પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી... - અનાશાતનાદિ ચાર પદ આ પ્રમાણે- તીર્થકરથી આરંભીને કેવલજ્ઞાન સુધી ૧૫-પદોની (૧) અનાશાતના, (૨) ભક્તિ, (3) બહુમાન, (૪) વર્ણવાદ-પ્રશંસા. એ ચાર કરવા. ઔપચારિક વિનય સાત ભેદે છે. કહ્યું છે કે – (૧) અભ્યાસાસન, (૨) છંદોનુવર્તન, (3) કૃતપ્રતિકૃતિ, (૪) કારિત નિમિત્તકરણ, (૫) દુ:ખાર્તગવેષણ, (૬) સર્વ અર્થમાં દેશકાળનું જાણવું, (૭) અનુમતિ. આ ઔપચારિક વિનય સંક્ષેપે કહ્યો. તેમાં - (૧) અભ્યાસન - ઉપચાર કરવા લાયક ગુરુની પાસે બેસવું. (૨) છંદોનુવર્તન - ગુરુના અભિપ્રાયને અનુસરવું, (3) કૃતપતિકૃતિ - પ્રસન્ન થયેલા આચાર્ય સુગાદિ આપશે, નિર્જરા નહીં, એમ માનનાર શિષ્ય આહારાદિ લાવી આપે. (૪) કારિત નિમિત્તકરણ - સમ્યક પ્રકારે શાસ્ત્રના પદ ભણાવેલા વિશેષે કરીને છે. સમવાય-૯૦ છે. • સૂઝ-૧૬૯ - - X - X - અરહંત શીતલ 60-દીનુણ ઉંચા હતા.. o અરહંત અજિતને છ ગણ, 0 ગણઘર હતા.. o શાંતિનાથને પણ એમજ જાણતું.. o સ્વયંભૂ વાસુદેવે ૯૦ વર્ષે વિજય કર્યો. o સર્વે વૃત્તવૈતાદ્ય પર્વતના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના હેઠલા ચમત સુધી ૯૦૦૦ યોજના અંતર છે. • વિવેચન-૧૬૯ : ૯૦મું સ્થાનક - અહીં અજિતનાથ અને શાંતિનાથના ૯૦-૯૦ ગણ, ગણધર કહ્યા છે. પણ આવશ્યકમાં અજિતનાથના-૯૫ અને શાંતિનાથના-૩૬ કહ્યા છે, તે મતાંતર જાણવું.. ૦ સ્વયંભૂ, ત્રીજા વાસુદેવને ૯૦ વર્ષ વિજય-પૃથ્વીને સાધવાનો વ્યાપાર હતો. શબ્દાપાતી આદિ ૨૦ વૃત્ત વૈતાઢ્યો ૧૦૦૦ યોજન ઉંચા છે, સૌગંધિક કાંડનો ચરમાંત ૮૦૦૦ યોજન પ્રમાણ એટલે ૯૦૦૦ યોજના અંતર સૂત્રમાં કહ્યું છે, તે બરાબર છે. સમવાય૯૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯૧/૧૦ ૧૪૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ વિનયમાં વર્તે અને તેને માટે ક્રિયા પણ કરે છે. (૫ થી ) ત્રણે પદો પ્રસિદ્ધ છે.. વૈયાવૃત્ય દશ પ્રકારે છે. કહ્યું છે કે - - આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ. આ આ દશની વૈયાવચ્ચ કરવી. તેમાં પ્રવાજના, દિક, ઉદ્દેશ, સમુદ્દેશ અને વાયના એ પાંચ પ્રકારના આચાર્યનું વૈયાવચ્ચ કરવું તે આચાર્યવિનય છે... તથા ઔપચારિક વિનય એટલે પાસે રહેવું આદિ સાત પ્રકારે છે... તથા વૈયાવૃત્યના દશ (નવ) અને આચાર્યના પાંચ ભેદ છે. તેથી તે ચૌદ પ્રકાર થયા. એ પ્રમાણે વિનયના ૯૧-ભેદો થયા. આ જ ભેદો અભિગ્રહના વિષયરૂપ હોવાથી પ્રતિમા કહેવાય છે. | દર્શન ગુણાધિકતા-૧૦, અનાશાતનાના-૬૦, ઔપચારિકના-૩, વૈયાવૃત્યના૧૪, એ રીતે કુલ-૬૧ ભેદ થયા. કાલોદ સમુદ્રની પરિધિ સાધિક ૯૧-લાખ યોજન છે. તેમાં જે આધિક છે, તે આ છે – ૩૦૬૦૫ યોજન, ૧૩૧૫ ધનુષ, સાધિક-૮૩ અંગુલ. આહોહિચ - નિયમિત ક્ષેત્રને જાણનાર અવધિજ્ઞાની. આય, ગોત્ર બે કર્મ વઈને - જ્ઞાનાવરણની-પ, દર્શનાવરણની-૯, વેદનીયની૨, મોહનીયની-૨૮, નામની-૪૨, અંતરાયની-૫ એમ-૯૧. સિમવાય-૯૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૨ $ • સૂત્ર-૧૭ :- X - X - પ્રતિમાઓ ૨ છે.. o સ્થવિર ઈન્દ્રભૂતિ ૨ વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ, બુદ્ધ થયા.. o મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગથી ગૌસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમાંત સુધી ,૦૦૦ યોજન અબાધાઓ આંતર છે.. o એ જ પ્રમાણે ચારે આવાસ પર્વતનું જાણવું. • વિવેચન-૧૩૧ : ૯૨મું સ્થાનક - પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષ. તે દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ અનુસાર દેખાડે છે • તેમાં પાંચ પ્રતિમાઓ કહી છે, તે આ પ્રમાણે - (૧) સમાધિ પ્રતિમા બે પ્રકારે, (૨) ઉપધાન પ્રતિમા, (3) વિવેક પ્રતિમા, (૪) પ્રતિસંલીનતા પ્રતિમા, (૫) એકલવિહાર પ્રતિમા. તેમાં (૧) સમાધિ પ્રતિમા બે ભેદે - શ્રુતસમાધિ, ચારિત્રસમાધિ. દર્શનને જ્ઞાનમાં ગણેલ છે, માટે દર્શનપ્રતિમા જુદી કહી નથી. તેમાં શ્રુતસમાધિ પ્રતિમાના ૬૨-ભેદ છે. તે આ - ‘આધાર’ના પહેલા શ્રુતસ્કંધમાં-૫, બીજામાં-૩૩, સ્થાનાંગમાં-૧૬, વ્યવહારમાં૪, આ બધી મળીને-૬૨. જો કે આ પ્રતિમા ચાન્ઝિસ્વભાવી છે, તો પણ વિશિષ્ટ શ્રતવાને જ હોય, તેથી શ્રતના પ્રધાનત્વથી શ્રુત સમાધિ પ્રતિમાપણે કહી છે, તેમ સંભવે છે.. સામાયિક, છેદોપસ્થાપનીય આદિ ચારિત્ર સમાધિ પ્રતિમા પાંચ છે.... ઉપધાન પ્રતિમા બે ભેદે છે–ભિક્ષ પ્રતિમા અને શ્રાદ્ધ પ્રતિમા. તેમાં ભિક્ષ પ્રતિમા પૂર્વે કહ્યા મુજબ-૧૨ છે. શ્રાવક પ્રતિમા-૧૧ છે, તે પૂર્વે કહી છે. એ બંને ૨૩ થd. વિવેક પ્રતિમા એક જ છે, અહીં ક્રોધાદિ આવ્યંતર અને ગણશરીર-ઉપધિભક્તપાનાદિ બાહ્ય વિવેક યોગ્ય પદાર્થો ઘણા છે, તો પણ એકપણાની વિવા કરી છે.. પ્રતિસલીનતા પ્રતિમા એક જ ભેદે છે, જો કે આ પ્રતિસલીનતામાં ઈન્દ્રિય, યોગ, કપાય, વિવિક્ત, શયનાસન એ રીતે ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનું સ્વરૂપ આવે તો પણ ભેદથી એક જ કહી છે. પાંચમી એકલવિહાર પ્રતિમા પણ એક જ ભેદે છે. આ પ્રતિમાનો ભિક્ષુ પ્રતિમામાં સમાવેશ થાય છે, તેથી તેની ભેદથી વિવક્ષા કરી નથી. આ રીતે - ૬૨, ૫, ૨૩, ૧, ૧ એ રીતે કુલ-૯૨ પ્રતિમા છે. વિર ઈન્દ્રભૂતિ, ભ૦ મહાવીરના પહેલા ગણધર, ગૃહસ્થપણે-૫o, છાસ્થપણે૩૦, કેવલિપણે-૧૨ એ રીતે ૨ વર્ષ. પછી સિદ્ધ થયા. મેરના મધ્યભાગથી જંબૂદ્વીપની જગતી પo,000 યોજન છે, ત્યાંથી ૪૨,000 યોજન ગોસ્તભ પર્વત છે. તેથી ૯૨,૦૦૦ યોજન આંતરું થાય છે. આ પ્રમાણે બાકીના પર્વતોનું અંતર પણ જાણવું. સમવાય-૯૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] Page #79 -------------------------------------------------------------------------- ________________ ૯૩/૧૨ ૧૪૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૯૩ છે. • સૂત્ર-૧૭૨ - અરહંત ચંદ્રપ્રભને 8 ગણ, ૩ ગણધર હતા. ૦ અરહંત શાંતિને ૯૩૦૦ ચૌદપૂવ હતા. ૦ ૯૩માં મંડલમાં રહેલ સૂર્ય આ તર મંડળ તરફ જતો કે નીકળતો સમાન અહોરને વિષમ કરે છે. • વિવેચન-૧૨ : ૯૩મું સ્થાનક - તેમાં અતિવર્તમાન - સર્વ બાહ્યથી સર્વાગંતર મંડળ પ્રતિ જતો. નિવર્તમાન - સર્વાભિંતરચી સર્વ બાહ્ય મંડલે જતો, સૂર્ય અથવા આ બંનેનો અર્થ ઉલટ સુલટ કરવો. તે સમ અહોરમને વિષમ કરે છે. • x • બંનેનું સમાનપણું ત્યારે જ હોય જ્યારે આ બંને ૧૫-૧૫ મુહર્તના હોય. તેમાં સવચિંતર મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ અને ૧૨-મુહર્તની સનિ હોય, સર્વ બાહ્ય મંડળમાં હોય ત્યારે તેથી ઉલટું હોય. બાકીના ૧૮૩ મંડળમાં પ્રત્યેક મંડલે એક ભાગ વૃદ્ધિ કે હાનિ પામે છે. તેથી જ્યારે દિવસની વૃદ્ધિ થાય ત્યારે રાત્રિની હાનિ અને જયારે સઝિની વૃદ્ધિ થાય ત્યારે દિવસની હાનિ થાય છે. તેમાં ૨માં મંડલમાં ૧ ભાગની દરેક મંડલે વૃદ્ધિ થતાં 3-મુહર્ત અને ૧૫૧ ભાગ અધિક વૃદ્ધિ કે હાનિ થાય છે. આ પ્રમાણે ૧૨-મુહૂર્તમાં ઉમેરતા કે ૧૮-મુહૂર્તમાંથી બાદ કરવાથી બંને બાજુ ૧૫૧ ભાગ અધિક કે હીના ૧૫-મુહર્ત થાય છે. તેથી ૯૨માં મંડલના અર્ધ ભાગમાં અહોરાકની સમાનતા થાય છે અને તે જ અર્ધમંડલને છેડે અહોરાત્રની વિષમતા થાય છે. તેથી ૯૨માં મંડલના આરંભથી ૯૩-મું મંડલ આવે ત્યારે સૂત્રોક્ત અર્થ મળતો આવે છે. ( સમવાય-૯૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] ® સમવાય-લ્પ . • સૂત્ર-૧૭૪ : ૦ અરહંત સુપાશ્ચને ૯૫ ગણ, ૯૫ ગણધરો હતા. ૦ જંબૂદ્વીપ દ્વીપના ચમતથી ચારે દિશામાં લવણસમુદ્રમાં પંચાણુ-પંચાણ હજાર યોજન જતાં ચાર મહાપાતાળ કળશો કહ્યા છે. તે આ – વડલામુખ, કેતુ, ચૂપ, ઈશ્વર, o લવણસમુદ્રની બંને બાજુએ ૯૫-૯૫ પ્રદેશો ઉંડાઈ અને ઉંચાઈની હાનિ વડે કહl છે.. o અરહંત કુંથ ૫,ooo વર્ષ સર્વ આયુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવતું સર્વ દુ:ખથી રહિત થયા.. 2 સ્થવિર મૌર્યપુત્ર ૫ વર્ષનું સહયુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવત સર્વ દુઃખથી રહિત થયા. • વિવેચન-૧૩૪ - ૦ ૯૫મું સ્થાનક • લવણસમુદ્રની બંને બાજુ ૯૫ પ્રદેશો પિંડાઈ અને ઉંચાઈની હાનિ વડે કહ્યા છે અતિ લવણસમુદ્રના મધ્યે ૧૦,ooo યોજના ક્ષેત્ર છે. તેની ઉંડાઈ સમપૃથ્વીતલની અપેક્ષાએ ૧૦૦૦ યોજન છે. ત્યાંથી ૫ પ્રદેશ ઓળંગતા ઉંડાઈનો એક પ્રદેશ હાનિ પામે છે, ત્યાંથી પણ ૫ પ્રદેશ જઈએ ત્યાં ઉદ્ધઘનો બીજો એક પ્રદેશ હાનિ પામે છે. એ રીતે ૯૫-૯૫ પ્રદેશ ઓળંગતા એક એક પ્રદેશ પ્રમાણ ઉધની હાનિ થતાં ૯૫,૦૦૦ યોજન ઓળંગીએ ત્યારે સમુદ્રતટના પ્રદેશમાં ૧ooo યોજન ઉંડાઈની હાનિ થાય છે. એટલે કે સમભૂતલત થાય છે. તથા સમુદ્રના મધ્યભાગની અપેક્ષાએ તે સમુદ્ર તટની ઉંચાઈ ૧000 યોજન છે. તેમાં સમભૂતલરૂપ તે સમદ્ર તટથી ૫ પ્રદેશ ઓળંગતા એક પ્રદેશ ઉંચાઈની હાનિ થાય છે, ત્યાંથી પણ ૯૫-પ્રદેશ જતાં બીજા એક પ્રદેશ ઉંચાઈની હાનિ થાય છે. એ પ્રમાણે ૯૫-૯૫ પ્રદેશ ઓળંગવાથી એક એક પ્રદેશની હાનિ થતાં ૯૫,૦૦૦ યોજન ઓળંગીએ ત્યારે સમુદ્ર મધ્ય ભાગે ૧૦૦૦ યોજન ઉદ્વેધ થાય છે અથવા ઉદ્વેધને માટે જ ઉત્સઘની હાનિ કહી અને તેમાં જે ૯૫ પ્રદેશો કહ્યા. તે પ્રદેશો ઓળંગવાથી સેuથી પ્રદેશપદેશની હાનિ થતા પ્રદેશ પ્રદેશનો ઉદ્વેધ થાય છે. o કુંથુનાથ, ૧૩માં તીર્થકર થયા, તેના કુમારપણે, માંડલિક રાજાપણે, ચક્રવર્તીપણે અને અનગા૫ણે પ્રત્યેકમાં ૨૩,૩૫૦ વર્ષ થયા. o મૌર્યપુત્ર, ભ, મહાવીરના સાતમા ગણધર, તેનું સવયુિ ૫-વર્ષ હતું. તે આ રીતે - ગૃહસ્થપણે-૬૫, છાપણે-૧૪, કેવલીપણે-૧૬. સિમવાય-૯૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] @ સમવાય-૯૪ ઈં. • સૂઝ-૧૩ - - X - X - નિષધ અને નીલવંત પર્વતની જીવા ૯૪૧૫૬-૨૯ યોજન લાંબી છે.. ૦ અરહંત અજિતને ૯૪oo અવધિજ્ઞાની હતા. • વિવેચન-૧૩૩ : ૯૪મું સ્થાનક - અહીં પાદોન સંવાદગાથા છે - નિષધની જીવા ૯૪,૧૫૬ યોજન અને કળા કહી છે. સમવાય-૯૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૬/૧૭૫ છે સમવાય-૯૬ — * - * = - સૂત્ર-૧૭૫ : ૦ પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને ૯૬-૯૬ કરોડ ગામ હોય છે.. • વાયુકુમાર દેવના ૯૬ લાખ ભવનાવાસ કહ્યા છે.. ૰ વ્યવહારિક દંડ ૯૬ આગળ લાંબો અંગુલ પ્રમાણથી હોય.. એ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ, અક્ષ, મુશલ પણ જાણવા.. ૦ આાંતરમંડલમાં સૂર્ય ૯૬-ગુલની છાયા વડે કહેલા છે. • વિવેચન-૧૭૫ : 8/10 ૧૪૫ ૯૬મું સ્થાનક - વાયુકુમાર દેવોના ભવનો દક્ષિણમાં ૫૦-લાખ અને ઉત્તરમાં ૪૬-લાખ છે.. ૰ વ્યવહારિક દંડ એટલે જેના વડે ગાઉ આદિનું પ્રમાણ કહેવાય છે તે. અવ્યવહાકિ દંડ ઉક્ત પ્રમાણથી નાનો કે મોટો હોઈ શકે છે. દંડ ચાર હાય પ્રમાણ કહ્યો, એક હાથના ૨૪-ગુલ, તેથી ૨૪ને ચારથી ગુણાં-૯૬ જ થાય છે. અત્યંતર મંડલને આશ્રીને પહેલું મુહૂર્ત ૯૬ ગુલની છાયાથી કહ્યું છે અર્થાત્ સૂર્ય જે દિવસે સર્વાન્વંતર મંડલમાં ગતિ કરે છે, તે દિવસનું પહેલું મુહૂર્ત ૧૨-ગુલના શંકુને આશ્રીને ૯૬ અંગુલની છાયાથી થાય છે. તે આ રીતે – આ દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણનો છે. તેથી દિવસનો ૧૮મો ભાગ તે એક મુહૂર્ત છે. તેથી છાયાગણિત પ્રક્રિયાથી ૧૨ અંગુલના શંકુને છેદરૂપ ૧૮ વડે ગુણવા, તેથી ૨૧૬ થાય. તેને અડધા કરતા ૧૦૮ થાય છે, તેમાંથી શંકુનું પ્રમાણ ૧૨-અંગુલ બાદ કરતાં ૯૬ અંગુલ થાય. સમવાય-૯૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૯૭ સ — * - * — • સૂત્ર-૧૭૬ ઃ ૦ મેરુપર્વતના પશ્ચિમચરમાંતથી ગૌસ્તુભઆવારાપર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૯૭,૦૦૦ યોજન અબાધાએ અંતર છે.. ૰ એમ ચારે દિશામાં કહેવું.. ૦ આઠે કર્મપ્રકૃતિની ૯૭ ઉત્તરપ્રકૃતિઓ છે.. ૦ ચાતુરંતચક્રવર્તી હરિષણરાજા કંઈક ન્યૂન ૯૩૦૦ વર્ષ ગૃહવાસમાં રહી, મુંડ થઈને યાવત્ પ્રવ્રુજિત થયા. • વિવેચન-૧૭૬ : ૯૭મું સ્થાનક - મેરુના પશ્ચિમાંતથી જંબૂદ્વીપનો છેડો ૫૫,૦૦૦ યોજન દૂર છે, ત્યાંથી ૪૨,૦૦૦ યોજન દૂર ગોસ્તૃભ પર્વત છે, એ રીતે સૂત્રોક્ત અંતર થાય છે.. ૦ હરિષેણ, દશમા ચક્રવર્તી કંઈક ન્યૂન ૯૭૦૦ વર્ષ ગૃહમધ્યે રહ્યા. કંઈક અધિક ૩૦૦ વર્ષ પ્રવ્રજ્યા પાળી. કેમકે તેમનું સર્વાયુ ૧૦,૦૦૦ વર્ષ હતું. સમવાય-૯૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૪૬ સમવાય-૯૮ — x — * - સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સૂત્ર-૧૭૭ : ૦ નંદનવનના ઉપરના ચરમાંતથી પાંડુકવનના નીચેના છેડા સુધી ૯૮,૦૦૦ યોજન અબાધાઓ આંતરું કહ્યું છે. • મેરુ પર્વતના પશ્ચિમાંતથી ગૌસ્તુભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૯૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે.. ૦ એ જ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • દક્ષિણ ભરતાઈનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૯૮૦૦ યોજન લંબાઈથી કહ્યું છે. • ઉત્તર દિશામાં પહેલા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯-માં મંડલમાં રહ્યો હોય ત્યારે એક મુહૂર્તના ૯૮/૬૧ ભાગ દિવસની હાનિ અને રાત્રિની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે.. • દક્ષિણ દિશામાં બીજા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯માં મંડલમાં રહીને એક મુહૂર્તના ૯૮/૬૧ ભાગ રાત્રિની હાનિ અને દિવાની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે. ૦ રેવતીથી આરંભીને જ્યેષ્ઠા સુધીના ૧૯-નક્ષત્રો મળીને તારાના પ્રમાણ વડે ૯૮-તારાઓ કહ્યા છે. • વિવેચન-૧૭૭ : ૯૮મું સ્થાનક - મેરુ પર્વતનું નંદનવન ૫૦૦ યોજન ઉંચી પહેલી મેખલામાં રહેલું છે. તેમાં રહેલા ૫૦૦ યોજન ઉંચા આઠ ફૂટનું આ વનના ગ્રહણ વડે ગ્રહણ થાય છે, માટે ૫૦૦ યોજન ઉંચું છે. તેથી ૧૦૦૦ યોજન થયા. પંડકવન મેરુના શિખરે રહેલ છે. મેરુની ઉંચાઈ ૯૯,૦૦૦ યોજનની છે. તેમાંથી ઉક્ત ૧૦૦૦ યોજન બાદ કરતાં ૯૮,૦૦૦ યોજન થાય. 0 ગોસ્તૃભ સૂત્રનો અર્થ પૂર્વવત્. વિશેષ એ કે ગોસ્તુભનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તે ઉંમેરવાથી અહીં કહ્યા મુજબ ૯૮,૦૦૦ થશે. ૦ લેવÆ॰ એવો પાઠ કોઈક પ્રતમાં દેખાય છે, તે અપપાઠ છે. સમ્યક્ પાઠ - આ પ્રમાણે છે – “દક્ષિણાર્ધ ભરતનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૯૮૦૦ યોજન લંબાઈથી કહ્યું છે.' કેમકે અન્યત્ર કહ્યું છે – ૯૬૦૭-૧/૧૯ યોજન દક્ષિણભરતનું ધનુપૃષ્ઠ છે. વૈતાઢ્યનું ધનુપૃષ્ઠ અન્યત્ર કહ્યું છે કે ૧૦,૭૪૩ યોજન, ૧૫ કળા છે. ૦ ઉત્તરાો આનો ભાવાર્થ પૂર્વે કહ્યા મુજબ જાણવો. વિશેષ એ કે - x - ૪ - ૪૯ને બમણા કરવાથી ૯૮ થાય છે. બમણા કરવાનું કારણ એ કે - દરેક મંડલે દિવસ કે રાત્રિમાં એકસઠીયા બે ભાગ વૃદ્ધિ થાય છે. ૦ રેવતિ નક્ષત્ર છે, પહેલું જેને તે રેવતી પ્રથમ કહેવાય છે. તથા જ્યેષ્ઠા નક્ષત્ર છે છેલ્લું જેને તે જ્યેષ્ઠા પર્યાવસાન કહેવાય છે - ૪ - તે ૧૯-નક્ષત્રોના ૯૮ તારાઓ, તારાના પરિણામ વડે કહ્યા છે. તે આ પ્રમાણે – રેવતી નક્ષત્રના તારા-૩૨, અશ્વિનીના-૩, ભરણીના-૩, કૃતિકાના-૬, રોહિણીના-૫, મૃગશીર્ષના-૩, આર્દ્રાનો-૧, પુનર્વસુના-૫, પુષ્યના-૩, અશ્લેષાના-૬, મઘાના-૭, પૂર્વા ફાલ્ગુનીના-૨, ઉત્તરા ફાલ્ગુનીના-૨, હસ્તના-૫, ચિત્રાનો-૧, સ્વાતિનો-૧, વિશાખાના-૫, અનુરાધાના-૪, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૯૮/૧૪૩ ૧૪૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જેઠાના-3, બધાં તારા મળીને ૯૭ થયા. તેમાં એક તારો ઓછો થયો તે ગ્રંથાંતર અભિપાયથી છે. આ સંગ મુજબ તો કોઈ એક તારાની સંખ્યા ક્યાંક અધિક સંભવે છે. એ રીતે ચોક્ત સંખ્યા થશે. સિમવાય-૯૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯ છે. - X - X - • સૂગ-૧૩૮ : ૦ મેર પર્વત ૯૯,ooo યૌજન ઉંચો છે.. « નંદનવનના પૂર્વ ચમતથી પશ્ચિમ ચમત સુધી 600 યોજન અબાધા આંતરું છે. જ પ્રમાણે દક્ષિણ ચમાંતથી ઉત્તરના ચરમતનું અંતર કહેતું. o ઉત્તરનું પ્રથમ સૂર્યમંડલ આયામ-વિÉભથી સાતિરેક ૯,ooo યોજના છે.. o બીજું સૂર્યમંડલ આયામ-વિછંભથી સાધિક ૯૯,૦૦૦ ચોજન છે.. o બીજું સુર્યમંડલ આયામ-નિકંભથી સાધિક ૯,ooo યોજન છે... o આ રતનપભા પૃથ્વીના અંજનકાંડના નીચેના ચરમાંતથી વાણવ્યંતરના ભૂમિગૃહના ઉપરના છેડા સુધી ૯૯૦૦ યોજનાનું અબાધાએ આંતરું કહેવું છે. • વિવેચન- ૧૮ :ભું સ્થાનક :- નંદનવન - મેરુનો વિડંભ મૂળમાં ૧૦,૦૦૦ યોજન, નંદનવનને સ્થાને ૯લ્પ૪-૬) એટલો પર્વતનો બાહ્ય વિખંભ છે, તથા નંદનવનનો અત્યંતર મેર વિતંભ ૮૯૫૪-૬/૧૧ યોજન છે. નંદનવનનો વિકંભ ૫૦૦ યોજન છે. તેથી અત્યંતર ગિરિ વિાકંભ અને બમણો કરેલ નંદનવનનો વિઠંભ મેળવતા પ્રાયઃ સૂત્રોક્ત આંતરુ થશે. પ્રથમ સૂર્યમંડલ - અહીં ૧૮૦ ને બમણા કરી તે [30] ને જંબૂદ્વીપના પ્રમાણમાંથી બાદ કરી જે રાશિ રહે, તે પહેલા મંડળનો આયામ-વિડંભ થાય છે, તે ૯૯,૬૪૦ થાય છે. બીજું મંડલ ૯૬૪પ-૩૫, યોજન થાય છે. કઈ રીતે ? દરેક મંડલનું આંતરે બે-બે યોજનાનું છે. સૂર્યના વિમાનનો વિકંભ ૪૮/૧ ભાગ છે. તેને બમણા કરતાં પ-૩૫/ યોજન છે. ભાગ આવે છે. તેને પૂર્વના મંડળના વિકંભમાં ઉમેરતા ઉક્ત પ્રમાણ આવે. બીજા મંડલનો વિકુંભ પણ એમ જ જાણવો. તે ૯૯૬૫૧૯/૬૧ યોજન છે. pae અંજનકાંડ દશમું છે, તેમાં રતનપ્રભાના ઉપરના છેડા થકી તે અંજન કાંડ ૧૦,૦૦૦ છે. પહેલા કાંડમાં અને પહેલા શતકમાં વ્યંતરના નગરો છે, તેથી ૧oo બાદ કરતા ૯૯oo આંતરું આવશે. સિમવાય-૯૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] @ સમવાય-૧૦૦ @ • સૂત્ર-૧૯ :- - X - X - X - o દશ દશમિકા ભિમુપતિમા ૧oo રાત્રિદિવસે. પપ૦ મિu વડે સુગમાં કહ્યા મુજબ ચાવતું રાધેલી થાય છે.. o શતભિષક નttઝને ૧oo તારાઓ કહેલ છે. o અરહંત સુવિધિ-પુષ્પદંત ૧૦૦ ધનુષ ઉંશ હતા. ૦ પુરપાદાનીય અરહંત પાર્શ ૧eo વાતું સવયુિ પાળીને સિદ્ધ થયા યાવતુ સર્વદુ:ખ રહિત થયા. ૦ એ રીતે સ્થવિર આર્ય સુધમાં પણ જાણવા.. o સર્વે દીáિતય પર્વતો ૧૦૦-૧૦ ગાઉ ઉંચા છે.. 2 સર્વે કુલ્લ હિમવંત અને શિખરી વાધિર પર્વતો ૧૦૦-૧oo યોજન ઊંચા અને ૧૦૦-૧૦૦ ગાઉ ભૂમિમાં છે.. 2 સર્વે કાંચનગિરિ ૧૦૦-૧૦૦ યોજન ઊંચા અને ૧૦૦-૧૦૦ ગાઉ ભૂમિમાં છે, તે પ્રત્યેક ૧૦૦-૧૦૦ યોજન મૂલમાં વિÉભવાળા છે. • વિવેચન-૧૩૯ : હવે ૧૦૦માં સ્થાનકમાં કંઈક લખાય છે – દશ દશમાં દિવસો છે જેમાં તે દશ દશમિકા, તેમાં દિવસના દશ દશકો હોય છે, - x• તેમાં ૧૦૦ દિનો આવે છે, તેથી ૧oo રાત્રિદિવસો વડે એમ કહ્યું. તેમાં પહેલા દશકમાં નિત્ય એક-એક ભિક્ષા, બીજા દશકમાં બબ્બે ભિક્ષા, એ રીતે છેલ્લા દશકમાં હંમેશાં દશ-દશ ભિક્ષા હોય છે, તેથી સર્વ ભિક્ષા મળીને સૂત્રોક્ત ૫૫૦ ભિક્ષા થાય છે. o પાનાથ ૩૦ વર્ષ કુમારપણે, 30 વર્ષ અણગારપણે એમ ૧૦૦-વર્ષનું આયુ પાળીને સિદ્ધ થયા.. o સ્થવિર આર્ય સુધમાં, ભ મહાવીરના પાંચમાં ગણઘર, તેઓ પણ ૧૦૦ વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ થયા. તેમનો ગૃહવાસ ૫o-વર્ષ, છાસ્થ પર્યાય૪૨ વર્ષ, કેવલી પર્યાય-૮ વર્ષનો હતો. o વૈતાઢ્યાદિની ઉંચાઈના ચોથે ભાગે ઉઠેઘ-ભૂમિમાં છે. 0 કાંચનગિરિ ઉત્તરકુર અને દેવકરમાં અનુક્રમે રહેલ પાંચ મહાદ્રહોની બંને બાજુએ દશ-દશ રહેલા છે, તે જંબૂદ્વીપમાં કુલ ૨૦૦ છે. સમવાય-૧૦૦-નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ હવે પછીના સમવાયો [સ્થાનકો નો ક્રમ ૧૦૧, ૧૦ર આદિ નથી. કમ રચના છોડીને સૂપકાર મહર્ષિએ સૂમો નોંધ્યા છે, માટે તેને “પ્રકીર્ણક સમવાય” એવું અમે નામ આપેલ છે.o - X - X - X - Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૮૦ પ્રકીર્ણક સમવાય છ — * - * — — • સૂત્ર-૧૮૨ ૭ - સૂત્ર-૧૮૦,૧૮૧ - [૧૮૦] અરહંત ચંદ્રપ્રભ ૧૫૦-ધનુમ્ ઉંચા હતા.. ૦ આરણકો ૧૫૦ વિમાનાવાસ છે.. . એ પ્રમાણે અચ્યુતમાં પણ જાણવું. [૧૮૧] આરહત સુપાર્શ્વ ૨૦૦ ધનુર્ ઉંચા હતા. ॰ સર્વે મહાહિમવંત અને રૂપી વર્ષધર પર્વતો ૨૦૦-૨૦૦ યોજન ઉંચા અને ૨૦૦-૨૦૦ ગાઉ ભૂમિમાં છે.. ૦ જંબૂદ્વીપમાં ૨૦૦ કંચનગિરિઓ છે. • વિવેચન-૧૮૦,૧૮૧ : ૧૪૯ [સૂત્રકારશ્રી] હવે એક-એક સ્થાનની વૃદ્ધિની સૂત્રરચનાનો ત્યાગ કરી ૫૦ અને ૧૦૦ની વૃદ્ધિ વડે સૂત્ર રચના કરતા કહે છે— [૧૮૦] ચંદ્રપ્રભથી આરંભીને દ્વાદશાંગ ગણિપિટક [સૂત્ર ૧૮૦ થી સૂત્ર-૨૧૪] સુધી બધાં સૂત્રો સુગમ છે. [અહીં સ્થાન-૧૫૦મું કહ્યું.] [૧૮૧] અહીં ૨૦૦મું સ્થાનક કહે છે– − x = x = ૫ડ૫ભ રહંત ૨૫૦ ધનુપ્ ઉંચા હતા. ૭ અસુકુમાર દેવોના પ્રાસાદ અવતંક ૨૫૦ યોજન ઉંચા છે. • વિવેચન-૧૮૨ : વિશેષ એ કે - અવસક - મુગટ કે કર્ણપુર. અવતંસક – પ્રધાન, પ્રાસાદરૂપ કે પ્રાસાદ મધ્યે અવતંરાક, તે પ્રાસાદાવાંસક. — x — — • સૂત્ર-૧૮૩,૧૮૪ : [૧૮૩] અરહંત સુમતિ ૩૦૦ ધનુષુ ઉંચા હતા.. • અરહંત અષ્ટિનેમિ ૩૦૦ વર્ષ કુમારવાસ મધ્યે રહીને મુંડ યાવત્ પતિ થયા.. ૰ વૈમાનિક દેવોના વિમાનના પ્રકાર ૩૦૦-૩૦૦ યોજન ઉંચા છે.. • શ્રમણ ભગવંત મહાવીરને ૩૦૦ ચૌદપૂર્વી હતા.. ૦ ૫૦૦ ધનુપ્ પ્રમાણવાળા ચરમશરીરી સિદ્ધિમાં ગયેલાની જીવપદેશની અવગાહના સાતિરેક ૩૦૦-ધનુની કહી છે. [૧૮૪] પુરુષાદાનીય અત્યંત પાર્શ્વને ૩૫૦ ચૌદપૂર્વીની સંપદા હતી.. ૦ અરહંત અભિનંદન ૩૫૦ ધનુચ્ ઉંચા હતા. • વિવેચન-૧૮૩,૧૮૪ : [૧૮૩] ૫૦૦ ધનુવાળા, ચરમશરીરી, સિદ્ધિમાં ગયેલાની જીવપ્રદેશની અવગાહના સાતિરેક ૩૦૦ ધનુષુ કહી, કેમકે શૈલેશીકરણ સમયે શરીરના છીદ્ર પૂરવાથી દેહનો ત્રીજો ભાગ મૂકી ઘનપ્રદેશવાળો થઈને દેહના બે ત્રીજા ભાગની અવગાહનાવાળો સિદ્ધિપદ પામે છે. તેમાં સાતિરેકપણું આ રીતે - ૩૩૩-૧/૩ ભાગ ૧૫૦ ઉત્કૃષ્ટાવગાહના છે. — * — * — સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ • સૂત્ર-૧૮૫ ઃ ૦ સંભવ રહંત ૪૦૦ ધનુર્ ઉંચા હતા.. • સર્વે નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો ૪૦૦-૪૦૦ યોજન ઉંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભૂમિમાં છે. છ સર્વે વક્ષસ્કાર પર્વતો નિષધ-નીલવંત વર્ષધર પર્વતો પાસે ૪૦૦-૪૦૦ યોજન ઉંચા અને ૪૦૦-૪૦૦ ગાઉ ભૂમિમાં છે.. . આનત અને પ્રાણતકો ૪૦૦ વિમાનો છે. ૭ શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરસહ લોકમાં અપરાજિત ૪૦૦ વાદી હતા. • વિવેચન-૧૮૫ : વક્ષસ્કાર પર્વતો એક ક્ષેત્રમાં રહેલા ૨૦ છે. તે વક્ષસ્કારો અને બબ્બે વર્ષધર પર્વતો ૪૦૦-૪૦૦ યોજન ઉંચા છે. – ૪ — * -- • સૂત્ર-૧૮૬,૧૮૭ : [૧૮૬] અરહંત અજિત ૪૫૦ ધનુમ્ ઉંચા હતા. ચાતુરંત ચક્રવર્તી રાજા સગર ૪૫૦ ધનુમ્ ઉંચા હતા. [૧૮૭] સર્વે વક્ષસ્કાર પર્વતો સીતા-સીતોદા નદી પાસે તથા [ગજદંતા] મેરુ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦-૫૦૦ ગાઉ ભૂમિમાં છે.. ૦ સર્વે વર્ષધકૂટો ૫૦૦-૫૦૦ યોજન ઉંચા, ૫૦૦-૫૦૦ યોજન મૂળમાં વિખુંભવાળા છે.. . કૌશલિક ઋષભ અરહંત ૫૦૦ ધનુષુ ઉંચા હતા.. ૰ ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુપ ઉંચા હતા. ૦ સૌમનસ, ગંધમાદન, વિધુત્વભ અને માહ્યવંત વક્ષસ્કાર પર્વતો મેરુ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦-૫૦૦ ગાઉ ભૂમિમાં છે.. ૦ સર્વે વક્ષસ્કાર પર્વત ચૂંટો, હરિ અને હસ્સિહ બે ફૂટને વર્જીને ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને મૂળમાં ૫૦૦-૫૦૦ યોજન આયામ-વિકુંભવાળા છે. ૭ બલફૂટને વર્ણને નંદનવનના બાકીના ફૂટો ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને મૂલમાં ૫૦૦ ૫૦૦ યોજન આયામ-વિકુંભથી છે.. . સૌધર્મ-ઈશાનકલ્પમાં વિમાનો ૫૦૦ યોજન ઉંચા છે. • વિવેચન-૧૮૬,૧૮૭ : [૧૮૬] [આ સૂત્રમાં ૪૫મું સ્થાનક કહ્યું છે. [૧૮૭ સર્વે વક્ષસ્કાર પર્વતો સીતાદિ નદીની પાસે તથા મેરુ પર્વતની પાસે ૫૦૦ યોજન ઉંચા છે... તથા વર્ષધર ઉપરના કૂટો ૨૮૦ છે. કઈ રીતે ? લઘુ હિમવંતના૧૧, મહાહિમવંતના-૮, નિષધના-૯, એ પ્રમાણે નીલાદિ ત્રણના અનુક્રમે ૯, ૮, ૧૧ એ સર્વે મળી ૫૬ કૂટ થયા. તેને પાંચ ગુણા કરવાથી ૨૮૦ થાય છે... વક્ષસ્કારના કૂટો ૪૮૦ છે. કેવી રીતે ? વિધુત્વભ અને માલ્યતંતમાં નવ-નવ કૂટો છે. બાકીના Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૮૭ ૧૫૧ ૧૫ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બેમાં સાત-સાત કૂટો છે, ૧૬-વક્ષકાર પર્વતમાં ચારચાર કૂટો છે. એ રીતે કુલ ૯૬ કૂટ થયા. તેને પાંચથી ગુણતા ૪૮૦ થાય છે. જંબૂહીપાદિ મેરુ ઉપલક્ષિત હોમો પાંચ છે, તેથી પાંચ ગુણા કરવાનું કહ્યું. આ સર્વે કૂટો પ00 યોજન ઉંચા છે. એ જ પ્રમાણે માનુણોત્તરદિમાં પણ જાણવું. વળી વૈતાઢ્ય કૂટો ૬ યોજન ઉંચા છે, ઋષભકૂટાદિ વર્ણકૂટો તો આઠ યોજના ઉંચા છે. અહીં હરિકટ - હરિસ્સહકૂટ ૧૦૦૦ યોજન ઉંચા હોવાથી તેમને વર્જેલ છે. કહ્યું છે કે - વિધુપ્રભે હરિકૂટ, માલ્યવંત પક્ષકારે હરિસ્સહ, નંદનવને બલકૂટ એ ત્રણે ૧૦૦૦ યોજન ઉંચા છે. - X - X - • સૂત્ર-૧૮૮ - સનકુમાર અને મહેન્દ્રકલામાં વિમાન ૬oo યોજન ઉંચા છે.. o વધુ હિમવતના કૂટના ઉપરના ચરમાંતથી લધુ હિમવંત વર્ષધર પર્વતના સમભૂમિતલ સુધી ૬૦૦ યોજનનું આભાધાએ આંતરું છે.. o એ જ પ્રમાણે શિખરીફૂટનું પણ કહેવું. ૮ પાર્જ અરહંતને દેવ, મનુષ્ય, અસુર લોકમાં વાદમાં અપરાજિત ૬oo વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.. o અભિચંદ્ર કુલકર ૬oo ધનુષ ઉંચા હતા. ૦ વાસુપૂજ્ય અહત ૬૦૦ પુરુષો સાથે મુંડ થઈ, ઘરથી નીકળી અનગારપણે પતંજિત થયા. • વિવેચન-૧૮૮ : • હિમવંત પર્વત ૧૦૦ યોજન ઉંચો છે, તેનો કૂટ પ૦૦ યોજન ઉંચો છે, તેથી સૂત્રોકત ૬૦૦નું આંતરું થાય છે.. o અભિચંદ્ર કુલકર આ અવસર્પિણીમાં થયેલ સાત કુલકરમાંના ચોથા કુલકર હતા, તેની ઉંચાઈ ૫૦-અધિક ૬૦૦ ધનુષની હતી – x – x – • સૂત્ર-૧૮૯ - o બ્રહ્મ અને લાંતક કક્ષામાં વિમાનો 300-300 યોજન ઉંચા છે.. o શ્રમણ ભગવંત મહાવીરને 300 કેવલી હતી.. o શ્રમણ ભગવંત મહાવીરને goo વૈક્રિય લબ્રિાધર હda.. o અરિષ્ટનેમિ અરહંત કંઈક જૂન વર્ષ કેવલીપચયિ uળીને સિદ્ધ, બુદ્ધ ચાવ4 સર્વ દુઃખરહિત થયા. ૦ મહાહિમવત કૂટના ઉપલા ચમાંતથી મહાહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિતલ સુધી 900 યોજન બાધા અંતર છે.. , એ જ પ્રમાણે ફૂપી કૂટનું જાણવું. • વિવેચન-૧૮૯ : o શ્રમણ ભગવંત મહાવીરને 30o જિન એટલે કેવલી હતા.. o શ્રમણ ભગવંત મહાવીરને છoo વૈકિય એટલે વૈક્રિય લબ્ધિવાળા સાધુઓ હતા.. o અરિષ્ઠનેમિને દેશોન-૫૪ દિવસ ઓછા ૩૦૦ વર્ષ જાણવા, કેમકે તેનો છાસ્યકાળ તેટલો હતો.. ૦ મહાહિમવાનું પર્વત ૨૦૦ યોજન ઉંચો છે, તેના કૂટ ૫૦૦ યોજના ઉંચા છે, એ રીતે સૂત્રોક્ત યોજનાનું આંતરું થાય છે. • સૂચ-૧૦ • મહાશુક અને સહયર બંને કલ્પોમાં વિમાનો ૮૦૦ યોજન ઊંચા છે.. ૦ આ રનપભા પૃedીના પહેલા કાંડમાં મળે ૮૦૦ યોજનમાં વાણવ્યંતર દેવોના ભૂમિ સંબંધી વિહારો છે.. o શ્રમણ ભગવંત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકાણ, સ્થિતિકલ્યાણ, આગામી કાળે નિર્વાણરૂપી ભદ્ધ થનાર (સાધુઓની] દેવોની ઉત્કૃષ્ટ સંપદા હતી.. o આ રનપભા પૃથ્વીના બહુરામ રમણીય ભૂમિભાગથી oo યોજન ઊંચે સૂર્યગતિ કરે છે.. . અરહંત અરિષ્ટનેમિને દેવ-મનુષ્યઅસુરલોકમાં કોઈથી વાદમાં પરાજય ન પામે એવા ૮૦૦ વાદીની સંપદા હતી. • વિવેચન-૧૯૦ : પ્રથમ કાંડ ખરકાંડ છે, ખરકાંડના ૧૬ વિભાગ છે, તેમાં પ્રથમ વિભાગરૂપ રત્નકાંડ છે, તે ૧000 યોજન પ્રમાણ છે. તેની ઉપર-નીચે ૧૦૦-૧૦૦ એમ ૨૦૦ યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં વતમાં થયેલા તે વાન કહેવાય છે. આવા જે વ્યંતરો તે વીનવ્યંતર, તે સંબંધી ભૂમિના વિકાર હોવાથી ભૌમેયક એવા, જેને વિશે વિહાર - ક્રીડા કરાય તેવા વિહારો - નગરો તે વાતવ્યંતર ભૌમેયક વિહારો કહેલા છે. મgણત - ૮૦૦ ? તે કહે છે - અનુત્તરોપપાતિક દેવોના એટલે દેવોમાં ઉત્પન્ન થનાર હોવાથી દેવો - દ્રવ્યદેવ, તેઓના ૮૦૦, ગતિદેવગતિરૂપ કલ્યાણ છે જેમનું તે ગતિ કલ્યાણ છે, તેની સ્થિતિ એટલે 33-સાગરોપમરૂપ સ્થિતિ છે કલ્યાણ જેમનું તે સ્થિતિ કલ્યાણ છે. તથા ત્યાંથી ચ્યવેલાનું આગામી કાળે ભદ્ર-ચાણ, નિર્વાણગમન લક્ષણ છે જેમનું તે આગણિભદ્ર કહેવાય છે - X - - X - X - • સૂગ-૧૧ : o આનત-પાણત, આરણ-અચુત કલામાં વિમાનો ૯૦૦-૯oo યોજન ઉંચા છે.. • નિષધકૂટના ઉપરના શિખરતલથી નિષધ બધિર પર્વતના સમભૂમિતલ સુધી 60 યોજન બાધાઓ આંતરું કહ્યું છે... એ પ્રમાણે જ નીલવંત કૂટનું કહેવું. o વિમલવાહન કુલકર ૯૦૦ ધનુણ ઉંસ હતા.. o આ રનપભાના બહુસમ મણીય ભૂમિભાગથી ૯oo યોજન ઉંચે સવથી ઉપરના તારાગતિ કરે છે... • નિષધ વર્ષધર પર્વતના ઉપરના શિખરતલથી આ રનપભા પૃવીના પહેલા કાંડના બહુ મધ્યદેશ ભાગ સુધી ૦૦ યોજન અબાધાએ આંતરું કઈ છે.. o એ જ પ્રમાણે નીલવંતનું કહેવું. • વિવેચન-૧૧ - નિપઘકૂટ આદિ • અહીં આ ભાવ છે - નિષધ પર્વતના કૂટ ૫oo યોજના ઉંચા છે, નિષધ પર્વત-૪૦૦ યોજન ઉંચો છે. એ રીતે સૂટમાં કહેલ ૯૦૦ યોજના અંતર થાય છે. - X - X - Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૨ થી ૧૪ ૧૫૩ • સૂત્ર-૧૯૨ થી ૨૧૪ - વિર સર્વે રૈવેયક વિમાનો એક-એક હજાર યોજન ઉંચા છે... 2 સર્વે ચમક પવતો એક-એક હજાર યોજન ઊંચા છે, એક-એક હજાર ગાઉ ભૂમિમાં છે, મુળમાં એક એક હજાર યોજન આયામ-વિદ્ધભ વડે છે.. o એ પ્રમાણે ચિત્રકૂટ, વિચિમકૂટ પણ કહેવા.. 2 સર્વે વૃdવૈતાઢય પવતો એક-એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર ગાઉ ભૂમિમાં છે, મૂળમાં એક એક હજાર યોજન વિષ્ઠભવાજ છે, સર્વત્ર સમાન પ્યાલા સંસ્થાને રહેલા છે.. o વાસ્કાર પરના બીજ કૂટોને લઈને સર્વે હરિકૂટ અને હરિસ્સહ ફૂટ એક-એક હજાર સૌજન ઉચા છે અને મળમાં એક એક હજાર યોજન વિષ્ઠભથી છે. o એ જ પ્રમાણે નંદનવનના બીજ કૂટોને વજીને બલકૂટ પણ કહેવો... « અરિષ્ટનેમિ અરહંત ૧૦૦૦ વર્ષનું સાસુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવત સર્વ દુઃખથી રહિત થયા.. o પાર્જ અરહંતને ૧ooo કેવલી હતા.. પાર્થ અરહંતના ૧૦૦૦ શિષ્યો કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. ૦ પદ્ધહ અને પુંડરીકદ્રહ એક એક હજાર યોજન લાંબા કહ્યા છે. [૧૯] અનુત્તરોuપાતિક દેવોના વિમાનો ૧૧oo યોજન ઊંચા છે.. • અરહંત પી ૧૧oo વૈશ્યિલબ્ધિવાળ સાધુઓ હતા. [૧૯] મહાપા, મહાપુંડરીક દ્રહો બબ્બે હજાર યોજન લાંબા છે. [૧૯૫] આ રનપભા પૃથ્વીના વજકાંડના ઉપરના છેડાથી લોહિતાક્ષ કાંડના નીચેના છેડા સુધી 3000 યોજન અબાધએ આંતરું છે. [૧૯૬] તિગિચ્છિ, કેસરી કહોની લંબાઈ ચાર-ચાર હજાર યોજન છે. [૧૯] ઘણીતલે મેરુ પર્વતના બહુ મધ્યદેશ ભાગે ચકપદેશની નાભિ ભાગે ચારે દિશામાં મેરુ પર્વતની અંત સુધી ૫ooo યોજના અંતર છે. [૧૮] સહસ્ત્રાર કલામાં છ હજાર વિમાનો કા છે. [૧૯] આ રનપભા પૃથ્વીના રત્નકાંડના ઉપરના છેડાથી પુલગકાંડના નીચલા છેડા સુધી 9ooo યોજન અબાધાએ આંતરું છે. [eo] હરિવર્ષ, રમ્યક ફોમનો વિસ્તાર સાતિરેક cooo યોજન છે. (ર૦૧] દક્ષિણાઈ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ ભાંભી, બંને બાજુ સમુદ્રને સ્કૃષ્ટ તથા 000 યોજન લાંબી છે. [૨૦] મેરુ પર્વત પૃનીતલે ૧૦,ooo યોજના વિકંભથી છે. [03] જંબુદ્વીપ આયામ-વિછંભથી એક લાખ યોજન છે. રિ૦૪] લવણસમદ્ર ચક્લાલ વિર્કથી બે લાખ યોજન છે. રિ૦૫] અરહંત પાન ,૨૭,ooo શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૨૬] ધાતકીખંડદ્વીપ ચક્રવાલ વિષ્કથી ચાર લાખ યોજન છે. રિહ9લવણસમુદ્રના પૂવતિથી પશ્ચિમાંત પર લાખ યોજન છે. (ર૦ચાતુરંતચક્રવર્તી રાજા ભરત છ લાખ પૂર્વ રાજ્ય મધ્યે વસીને પછી ૧૫૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મુંડ થઈને, ઘર છોડીને અણગારપણે તજિત થયા. [ee] જંબૂદ્વીપની પૂર્વ વેદિકાના છેડાથી ધાતકીખંડના ચક્રવાલ પશ્ચિમ છેડા સુધી સાત લાખ યોજના બાધએ આંતરું છે. [૧] માહે કહ્યું આઠ લાખ વિમાનો કહ્યા છે. [૧૧] અરહંત અજિતને સાતિરેક ૯૦૦૦ અવધિજ્ઞાની હતા. રિસર) પુરપસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સનયુિ પાળીને પાંચમી પૃeળીમાં નાકીઓની મધ્યે નારકીપણે ઉત્પન્ન થયા. [૧] શ્રમણ ભગવંત મહાવીર તીર્થકરના ભવગ્રહણથી પહેલાં છટ્ઠા પોહિલના ભવના ગ્રહણમાં એક કરોડ વર્ષ સુધી ગ્રામ પર્યાયિ મળીને આઠમા સહસર દેવલોકમાં સવર્થિ વિમાને દેવપણે ઉપન્યા. [૧૪] શ્રી ઋષભદેવ ભગવંતના નિવણથી છેલ્લા મહાવીર-વધમાનના નિવણિ સુધી એક કોટાકોટિ સાગરોપમ આબાધાએ અંતર છે. • વિવેચન-૧૨ થી ૨૧૪ - • આ બધાં સૂપોની વૃત્તિ નથી, તેથી જે છે તેનો કમ જ નોંધેલ છે. [૧૯૨] સર્વે ચમકાદિ • ઉત્તરકુરમાં નીલવંત વર્ષધરની ઉત્તર તરફ શીતા મહાનદીના બંને કિનારે ચમક નામના બે પર્વતો છે. તે પાંચે ઉત્તરકુરમાં બબ્બે હોવાથી કુલ દશ છે.. છે એ જ પ્રમાણે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પણ પાંચે દેવપુરમાં ચમકની જેમ હોવાથી પાંચ ચિત્રકૂટ અને પાંચ વિચિત્રકૂટ છે.. • સર્વે વૃતવૈતાઢ્યો શબ્દાપાતી આદિ ૨૦ છે.. o હરિકૂટ, વિધુતપ્રભ નામક ગજદંતાકારે રહેલ વાસ્કાર પર્વત પર છે. હરિસ્સહકૂટ, માલ્યવંત પક્ષકાર ઉપર છે. તે પાંયે મેરુ સંબંધી હોવાથી પાંચ પાંચ છે, ૧૦૦૦ યોજન ઉંચા છે. પક્ષકાર ઉપર રહેલા બાકીના કુટોની ઉંચાઈ આટલી નથી, તે ભાવાર્થ જાણવો. આ જ પ્રમાણે બલકૂટ પણ જાણવા. પાંચ મેરુમાં પાંચ નંદનવનો છે, તે દરેકના ઈશાન ખૂણામાં બલકટ નામે કૂટ છે, તેથી તેવા પાંચ કૂટ છે, તે દરેક ૧૦૦૦ યોજન ઉંચા છે. નંદનવનમાં રહેલા બાકીના પૂવદિ દિશા-વિદિશામાં રહેલા ૪૦ નંદનકૂટો ૧૦૦૦ યોજનના નથી. અરહંત અરિષ્ટનેમિ કુમારપણામાં ૩૦૦ વર્ષ, અનગારપણામાં ઊoo વર્ષ રહેલા હોવાથી કુલ ૧૦૦૦ વર્ષ થાય.. o પડાદ્રહ, શ્રીદેવીનો નિવાસ છે અને હિમવંત વર્ષધર પર્વત ઉપર છે. પુંડરીકદ્ધ હે લક્ષ્મીદેવીનો નિવાસ છે, તે શિખરી વર્ષધર પર્વત પર છે. [૧૯૪] મહાપા અને મહાપુંડરીક દ્રહો અનુક્રમે મહાહિમવંત અને રુકમી વર્ષધર પર્વત ઉપર છે, ત્યાં હી તથા બુદ્ધિ દેવીનો વાસ છે. [૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના ૧૬ વિભાગ છે, તેમાં પ્રકાંડ નામે કાંડનો પહેલો રત્નકાંડ છે, બીજો વજકાંડ છે, બીજો વૈડૂર્યકાંડ છે, ચોરો લોહિતાક્ષ કાંડ છે. તે પ્રત્યેક કાંડ ૧૦૦૦ યોજનના છે. તેથી આ ત્રણનું આંતરું 3000 યોજનાનું છે. [૧૯૬] તિગિચ્છિ અને કેસરી દ્રહો અનુક્રમે નિષધ-નીલવંત વર્ષધર ઉપર છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૧૯૨ થી ૨૧૪ તે ધૃતિ અને કીર્તિ દેવીના નિવાસ સ્થાન છે. [૧૯૭] ધરણિતલ-પૃથ્વીના સમ ભાગમાં, રુચકનાભિથી - તિછલિોકના મધ્ય ભાગે આઠ પ્રદેશવાળો રુચક છે, તે જ દિશા અને વિદિશાનું ઉત્પત્તિસ્થાન છે. આ રુચક જ નાભિ એટલે પૈડાનો મધ્યભાગ જેવો હોવાથી રુચકનાભિ કહ્યો. મેરુ પર્વતનો વિખંભ ૧૦,૦૦૦ યોજનનો છે, તેથી તે મેરુ રુચકથી ચારે દિશામાં પાંચપાંચ હજાર યોજન છે. ૧૫૫ [૧૯] રત્નકાંડ પહેલો છે, પુલકાંડ સાતમો છે. તેથી ત્યાં ૩૦૦૦ યોજનનું આંતરું થાય છે. [૨૦૦] હરિવર્તનો વિસ્તાર ૮૪૨૧ યોજન અને ૧-કલા છે. [૨૦૧] ભરતનો જે દક્ષિણ ભાગ તે દક્ષિણાર્ધ ભરત કહ્યો. તેની જીવાના જેવી જીવા એટલે સીધી સીમા, તે પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શે છે, તે જીવા અહીં ૯૦૦૦ યોજન લાંબી કહી છે. અન્ય સ્થાને તે ૯૭૪૮ યોજન અને ૧૨ કળા કહી છે. [૨૦૭] લવણસમુદ્રના બે બાજુ બબ્બે મળીને ચાર લાખ અને જંબુદ્વીપના એક લાખ મળીને પાંચ લાખ થાય છે. [૨૦૯] જંબૂદ્વીપના એક લાખ, લવણસમુદ્રના બે લાખ, ધાતકી ખંડના ચાર લાખ મળીને સૂત્રોક્ત સાત લાખનું અંતર થાય છે. [૨૧૧] અરહંત અજિતને સાધિક ૯૦૦૦ અવધિજ્ઞાની હતા. અહીં ૪૦૦ અધિક જાણવા. અહીં હજારનું સ્થાનક હોવા છતાં લાખના સ્થાનના અધિકારમાં જે કહ્યું છે તે સહસ્ર શબ્દના સાધર્મ્સને લીધે અથવા સૂત્ર રચનાના વૈચિત્ર્યથી કે લેખકના દોષથી જાણવું. [૨૧૨] પુરુષસિંહ પાંચમાં વાસુદેવ થયા. [૨૧૩] શ્રમણ ભગવંત મહાવીર જ્યારે પોલિ નામે રાજપુત્ર હતા, તે ભવમાં ક્રોડ વર્ષ પ્રવ્રજ્યા પાળી હતી, તે એક ભવ. ત્યાંથી દેવ થયા તે બીજો ભવ. ત્યાંથી નંદન નામે રાજપુત્ર, છત્રાગ્ર નગરીમાં થયા, તે ત્રીજો ભવ, તે ભવમાં લાખ વર્ષ સુધી સર્વદા માસક્ષમણ તપ કર્યો. ત્યાંથી ચોથો ભવ દશમાં દેવલોકમાં પુષ્પોત્તરવરવિજય પુંડરીક નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા તે પાંચમો ભવ. ત્યાંથી ૮૩મે દિવસે ક્ષત્રિયકુંડ ગ્રામનગરે સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલા નામની રાણીની કુક્ષિમાં ઈન્દ્રની આજ્ઞા પાળનાર હરિણૈગમેષી દેવે સંહર્યા [મૂક્યા] અને તીર્થંકરપણે જન્મ્યા એ છઠ્ઠો ભવ. ઉક્ત ભવ ગ્રહણ વિના બીજો કોઈ છઠ્ઠો ભવ હોય તેમ સાંભળવામાં આવતું નથી. તેથી આનું જ છટ્ઠા ભવપણે વ્યાખ્યાન કરેલ છે. જે ભવથી આ [ભગવંતનો ભવ છટ્ઠો હોય, તે પણ આનાથી છટ્ઠો જ હોય છે. તેથી તીર્થંકરના ભવ ગ્રહણ થકી છટ્ઠા પોટ્ટિલ ભવગ્રહણને વિશે એમ જે કહ્યું તે યોગ્ય છે [આ સૂત્ર બહુશ્રુત પાસે સમજવું સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૨૧૪] અહીં શ્રી ઋષભને બદલે સૂત્રમાં ઋષભ શ્રી કહ્યું તે પ્રાકૃતપણાથી જાણવું. અહીં સાધિક ૪૨,૦૦૦ વર્ષ, એક કોડાકોડી સાગરોપમમાં ન્યૂન છે, તો પણ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી. ૧૫૬ અહીં હમણાં સંખ્યાના અનુક્રમના સંબંધ માત્ર વડે સંબંધવાળા વિવિધ પ્રકારના વસ્તુ વિશેષો કહ્યા, તે જ અત્યંત વિશેષ પ્રકારના સંબંધ વડે સંબંધવાળા વસ્તુ વિશેષો દ્વાદશાંગીને વિશે કહેલા છે, તેથી તે દ્વાદશાંગીનું જ સ્વરૂપને કહે છે– — — * -- • સૂત્ર-૨૧૫ : બાર અંગરૂપ ગણિપિટક કહેલ છે, તે આ પ્રમાણે આચાર, સુકૃત, ઠાણ, સમવાય, વિવાહપ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, તગડદસા, અનુત્તરોપાતિક દશા, પણહાવાગરણ, વિપાકશ્રુત, દૃષ્ટિવાદ. તે આચાર' શું છે ? ‘આચારમાં શ્રમણ નિગ્રન્થોના આચાર, ગોચર, વિનય, વૈનયિક, સ્થાન, ગમન, સંક્રમણ, પ્રમાણ, યોગયુંજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, [તથા] શય્યા, ઉપધિ, ભકત, પાન [તેની ઉદ્ગમ, ઉત્પાદન, એષણાની વિશોધિએ શુદ્ધ હોય કે કારણે અશુદ્ધ ગ્રહણ, [તા) વ્રત, નિયમ, તપ, ઉપધાન [આ સર્વે] સુપ્રશસ્ત કહેવાય છે. તે આચાર' સંક્ષેપથી પાંચ પ્રકારે કહ્યો, તે આ – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીચાંચાર. 'આચાર'ની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાતા વેષ્ટકો, સંખ્યાતા શ્લોકો, સખ્યાની નિયુક્તિ છે. 'આચાર આંગ અર્થપણે પહેલું અંગ છે, [તેના] બે શ્રુતસ્કંધ, ૨૫અધ્યયન, ૮૫-ઉદ્દેશનકાળ, ૮૫-સમુદ્દેશનકાળ, કુલ પદો વડે ૧૮,૦૦૦ પદો છે, સંખ્યાતા અક્ષરો છે, અનંતાગમો, અનંતપવો, પત્તિ સો, અનંતા સ્થાવરો છે. [] શાશ્વત, કરેલ, નિબદ્ધ, નિકાચિત છે. [આ સર્વે] જિન પ્રાપ્ત ભાવો કહેવાય છે, પજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે. આ ભણીને મનુષ્ય જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણ પ્રરૂપણાથી કહેવાય છે, પાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે. તે આ “આચાર” [સૂત્ર] * વિવેચન-૨૧૫ ઃ બાર અંગ ઈત્યાદિ અથવા ઉત્તરોત્તર સંખ્યા ક્રમ સંબંધવાળા પદાર્થોની પ્રરૂપણા કરી, હવે માત્ર સંખ્યા સંબંધ પદાર્થ પ્રરૂપણા આરંભે છે– શ્રુતરૂપી ઉત્તમ પુરુષના અંગ જેવા અંગ. તે “આચાર'' આદિ બાર ગો જેમાં છે, તે દ્વાદશાંગ. ગુણવાળાનો ગણ જેને છે તે ગણી-આચાર્ય, તેની પેટી જેવી પેટી સર્વસ્વ રાખવાનું ભાજન તે ગણિપિટક - અથવા - ‘ગણિ’ શબ્દ પરિચ્છેદ વયન - - Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૫ છે. કહ્યું છે – ‘આચાર’ ભણવાથી સાધુધર્મ જેથી જાણવામાં આવે છે, તેથી ‘આચારધર’ પહેલું ગણિ સ્થાન કહેવાય છે અર્થાત્ પરિચ્છેદ સ્થાન કહેવાય છે. તેથી પરિચ્છેદ સમૂહ તે ગણિપિટક. ૧૫૭ અહીં પદની ઘટના આ પ્રમાણે – જે આ ગણિપિટક તે દ્વાદશાંગ કહ્યું છે, તે આ રીતે – આચાર, સૂત્રકૃત્ ઇત્યાદિ. તે આચાર વસ્તુ કઈ છે ? અથવા આ આચાર શું છે ? આચાર એટલે આચરણ અથવા જે આચરણ કરાય તે. સાધુ આચરિત જ્ઞાનાદિ આસેવન વિધિ. તેનો પ્રતિપાદક ગ્રંથ તે ‘આચાર’’ કહેવાય છે. કરણભૂત આ આચાર વડે સાધુઓનો આચાર કહેવાય છે તેમ સંબંધ છે. અથવા અધિકરણભૂત આચારને વિશે- ૪ -- શ્રમણ-તપલક્ષ્મી સહિત અને નિર્પ્રન્ગ-બાહ્ય અત્યંતર ગ્રંથિ રહિત. [શંકા] શ્રમણ, નિર્પ્રન્ગ જ છે, તો વિશેષણ શા માટે મૂક્યું ? [ઉત્તર] શાક્યાદિ મતના શ્રમણોને વિચ્છેદ કરવા માટે. કહ્યું છે – નિર્ણન્ય, શાક્ય, તાપસ, ગૈકિ, આજીવિક આ પાંચ ભેદ શ્રમણ કહેવાય છે. આચાર-જ્ઞાનાદિ અનેક ભેદે છે. ગોચર - ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ. વિનયજ્ઞાનાદિ વિનય. વૈનયિક - તેનું કર્મ યાદિ ફળ. સ્થાન-કાયોત્સર્ગ, બેસવું, સુવું એ ત્રણ ભેદે. ગમન-વિહાભૂમિ આદિમાં જવું તે. ચંક્રમણ-ઉપાશ્રયમાં શરીરના શ્રમને નિવારવા આમ તેમ ચાલવું. પ્રમાણ – ભાત, પાણી, આહાર, ઉપધિ આદિનું માન. યોગયોજન-સ્વાધ્યાય, પ્રત્યુપેક્ષણ આદિ કાર્યમાં બીજાઓને જોડવા. ભાષાસાધુને સત્યા, અસત્યામૃષારૂપ, સમિતિ-ઈસિમિતિ આદિ પાંચ. ગુપ્તિ-મનોગુપ્તિ આદિ ત્રણ. શય્યા-વસતિ. ઉપધિ-વસ્ત્રાદિ. ભક્ત-અશનાદિ. પાન-ઉષ્ણ જળ આદિ... તથા ઉદ્ગમ, ઉત્પાદન, એષણાના દોષોની વિશુદ્ધિ-એટલે અભાવ, તે ઉદ્ગમોત્પાદન એષણાવિશુદ્ધ... ત્યાર પછી શય્યાદિની ઉદ્ગમાદિ વિશુદ્ધિ વડે શુદ્ધ હોય તેનું ગ્રહણ અને તથાવિધ કારણે અશુદ્ધનું પણ ગ્રહણ કરવું તે શય્યાદિ ગ્રહણ. - તથા - વ્રત - મૂળગુણ, નિયમ-ઉત્તરગુણ, તપઉપધાન - બાર ભેદે તપ... પછી આચાર, ગોચર આદિ ગુપ્તિ પર્યન્ત તથા શય્યાદિ ગ્રહણ તથા વ્રત, નિયમ અને તપઉપધાન આ બધાંનો સમાહારદ્વંદ્વ સમાસ કરવો. પછી આ સર્વે સુપ્રશસ્ત એમ કર્મધારય સમાસ છે. આ બધું કહે છે– આ આચાર આદિપદોમાં કોઈ એક પદના કહેવાથી કોઈ બીજા પદનો સમાવેશ થઈ જતો હોય છતાં, તેનું જે જુદું કથન કર્યુ તે સર્વ તેનું પ્રધાનપણું જણાવવાને છે, એમ જાણવું. તે આચાર, જેને આશ્રીને આની ‘આચાર' સંજ્ઞા પ્રવર્તે છે, તે સંક્ષેપથી પાંચ ભેદે કહ્યો છે. તે આ— જ્ઞાનાચાર-શ્રુત જ્ઞાન વિષયક, કાલ અધ્યયન, વિનયાધ્યયન આદિ આઠ પ્રકારનો વ્યવહાર... દર્શનાચાર - નિઃશંકિતાદિ આઠ પ્રકારનો સમ્યકત્વ વાળાનો વ્યવહાર.. ચારિત્રાચાર - સમિતિ આદિ પાળવારૂપ વ્યવહાર.. તપાચાર - બાર પ્રકારે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તપ વિશેષ કરવો તે.. વીર્યાચારજ્ઞાનાદિ પ્રયોજનમાં વીર્યને ન ગોપવવું તે. આ ‘આચાર' ગ્રંથ [શાસ્ત્ર] ની, પરિત્ત-સંધ્યેય, આદિ અને અંતની પ્રાપ્તિ છે માટે અનંતી નથી. શું સંખ્યાતી છે ? વાચના - સૂત્ર, અર્થ પ્રદાન લક્ષણ. અથવા અવસર્પિણી - ઉત્સર્પિણી કાળને આશ્રીને. તથા ઉપક્રમાદિ અનુયોગદ્વાર સંખ્યાતા છે, કેમકે તેના અધ્યયનો જ સંખ્યાતા છે અને તેના પ્રજ્ઞાપકના વચનના વિષયરૂપ છે. સંખ્યાતી પ્રતિપત્તિ - દ્રવ્યાર્યમાં પદાર્થોની પ્રાપ્તિ અર્થાત્ મતાંતરો અથવા પ્રતિમાદિ અભિગ્રહ વિશેષો સંખ્યાતા છે. વેષ્ટક-છંદ વિશેષ અથવા અન્ય મતે એક અર્ચન કહેનારી વચનની સંકલના. શ્લોક-અનુષ્ટુપ્ છંદ, તે સંખ્યાતા છે. નિર્યુક્તિ-સૂત્રમાં અભિધેયપણે સ્થાપન કરેલ અર્થોની યુક્તિ-ઘટના, વિશિષ્ટ યોજના તે રૂપ નિર્યુક્તમુક્તિ સંખ્યાતી છે. આ વાક્યમાં ‘યુક્ત’ શબ્દનો લોપ કરવાથી નિર્યુક્તિ કહેવાય છે, તે સંખ્યાતી છે. ૧૫૮ તે - ૪ - આચાર, ગલક્ષણ વસ્તુત્વથી પ્રથમ અંગ સ્થાપનાની અપેક્ષાએ કહ્યું છે, પણ રચનાની અપેક્ષાએ તો આ બારમું અંગ છે. કેમકે પૂર્વ - સર્વ પ્રવચનોની પૂર્વે રચેલ છે, તેથી તે પહેલું છે. રીતે ‘આચાર'માં બે શ્રુતસ્કંધ-અધ્યયન સમુદાયરૂપ. અધ્યયનો-૨૫ છે, તે આ શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવંતી, ધૂત, વિમોહ, મહાપરિજ્ઞા, ઉપધાનશ્રુત તે પ્રથમ શ્રુતસ્કંધ છે. તથા પિન્ટુપણા, શય્યા, ઈર્યા, ભાષા, વસ્ત્રષણા, પૌષણા, અવગ્રહપ્રતિમા, સપ્ત. [૩] સપ્તતિકા, ભાવના, વિમુક્તિ એ બીજો શ્રુતસ્કંધ છે. આ પ્રમાણે નિશીયને વર્જીને આ ૨૫-અધ્યયનો છે. ઉદ્દેશનકાળ ૮૫ છે, તે આ રીતે – અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન અને ઉદ્દેશક, આ ચારેનો એક જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે શસ્ત્રપરિજ્ઞા આદિ ૨૫-અધ્યયનોમાં ક્રમથી - ૭, ૬, ૪, ૪, ૬, ૫, ૮, ૩, ૪, ૧૧, ૩, ૩, ૨, ૨, ૨, ૨ અને ૧૬ના ૭૬-સંખ્યાવાળા ઉદ્દેશનકાળ છે. બાકીના ૯ અધ્યયનોના ૯ છે. એ રીતે ૮૫ થયા. [ઉક્ત અર્થ જણાવનારી ગાથા પણ છે.] આ પ્રમાણે સમુદ્દેશનાકાળ પણ તેટલા જ કહેવા. - વળી - આ આચારના કુલ પદો વડે ૧૮,૦૦૦ પદો કહ્યા છે. અહીં જ્યાં અર્થની પ્રાપ્તિ થાય તે પદ તે “પદ”. [શંકા] જો અહીં બે શ્રુતસ્કંધ, ૨૫-અધ્યયન અને ૧૮,૦૦૦ પદો છે, તો - નવ બ્રહ્મચર્ય-અધ્યયનના ૧૮,૦૦૦ પદો છે એમ જે કહ્યું, તે કેમ વિરુદ્ધ નથી ? [સમાધાન] જે બે શ્રુતસ્કંધાદિ કહ્યું તે “આચાર'નું પ્રમાણ કહ્યું, જે ૧૮,૦૦૦ પદો કહ્યા તે નવ બ્રહ્મચર્યના અધ્યયનરૂપ પહેલા શ્રુતસ્કંધનું પ્રમાણ કહ્યું છે. કેમકે સૂત્રો વિચિત્ર અર્થબદ્ધ હોય છે. તેથી તેનો અર્થ ગુરુ ઉપદેશથી જાણવા યોગ્ય છે. વૈષ્ટકાદિ સંખ્યાતા હોવાથી આના સંખ્યાતા અક્ષરો છે, ગમા અનંતા છે, ગમા - અર્થગમા ગ્રહણ કરાય છે. અર્થાત્ અર્થના પરિચ્છેદ, તે અનંતા છે. કેમકે એક જ સૂત્રથી તે તે ધર્મ વિશિષ્ટ અનંત ધર્મવાળી વસ્તુની પ્રાપ્તિ થાય છે. અન્ય આચાર્યો કહે છે – અભિધાન, અભિધેયને આશ્રીને ગમા થાય છે, તે અનંતા છે... પર્યાયો - Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૫ ૧૫૯ એટલે સ્વ અને પર એવા ભેદ વડે જુદા અારાર્થના પર્યાયો અનંતા છે. અહીં જે ત્રાસ પામે તે કસ - દ્વીંદ્રિય આદિ, તેઓ પરિમિત છે પણ અનંત નથી. કેમકે તેમનું એવું જ સ્વરૂપ છે. તથા વનસ્પતિકાય સહિત સ્થાવર જીવો અનંતા છે. આ સર્વે કેવા છે ? શાશતા - વ્યાર્થપણે કાયમ હોવાથી. કૃતા - પયિાર્થપણે પ્રતિ સમય બદલાતા હોવાથી. નિબદ્ધા - સૂત્રમાં જ ગ્રચિત. નિકાચિત - નિર્યુક્તિ, સંગ્રહણિ, હેતુ, ઉદાહરણાદિ વડે પ્રતિષ્ઠિત છે. તથા જિનેશ્વરોએ કહેલા ભાવો - પદાર્થો, બીજા પણ અજીવાદિ છે. તે સર્વે - x • આગાયનો - સામાન્ય અને વિશેષ વડે કહેવાય છે. પ્રજ્ઞાયો - નામાદિના ભેદ વડે કહેવાય છે. પ્રણયનો - નામાદિનું સ્વરૂપ કથન વડે કહે છે. જેમકે, પર્યાયનું અભિધેય એટલે નામાદિ. દશ્યો - માત્ર ઉપમા વડે દેખાડાય છે, જેમકે - જેવો બળદ તેવો ગવય. નિદર્યો - હેતુ અને ટાંત કથનથી દેખાડાય છે. ઉપદર્યને - ઉપનય અને નિગમન વડે કે સર્વ નય અભિપ્રાય વડે દેખાડાય છે. ધે આચારાંગના ગ્રહણનું ફળ દેખાડવા માટે કહે છે - એટલે આચારાંગને ગ્રહણ કરનાર જાણવો. - અર્વ માત્ત - ‘આચાર' ભાવથી સમ્યક્ પ્રકારે ભણતા આભા આવો થાય છે - કેમકે તે આચારમાં કહેલી ક્રિયાના પરિણામથી અભિg હોવાથી તે આત્મા તદ્રુપ થાય છે. ‘ર્વ ગાય' સૂત્ર પ્રતમાં જોયું નથી, પણ ‘નંદી'માં દેખાય છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરી છે. આ પ્રમાણે જ્ઞાનનો સાર ક્રિયા જ છે, એવું જણાવવા માટે ક્રિયાનો પરિણામ કહીને હવે જ્ઞાનને આશ્રીને કહે છે. આ સૂત્ર ભણીને એ પ્રમાણે જ્ઞાતા થાય છે કે જે પ્રમાણે આ સત્રમાં કહ્યું હોય. વિત્રાય - વિવિઘ કે વિશિષ્ટ પ્રકારે જે જાણનાર તે વિજ્ઞાતા કહેવાય, એ પ્રમાણે વિજ્ઞાતા થાય છે. એટલે અન્ય શાસ્ત્રોને પણ જાણનાર થાય છે એટલે અન્ય શાસ્ત્રોના જાણકાર થકી અત્યંત જાણકાર થાય. - ઈત્યાદિ નિગમન વાક્ય છે. પર્વ એટલે આચાર, ગોચર, વિનય આદિ કહેવારૂપ આ પ્રકારે - ઘર એટલે વ્રત, સાધુધર્મ, સંયમાદિ અનેક પ્રકારનું ચા»િ.* ચાર • પિંડવિશુદ્ધિ, સમિતિ આદિ અનેક પ્રકારે કરણ. તે બંનેની પ્રરૂપણા જ કહેવાય છે, પ્રજ્ઞાપના કરાય છે આદિ પૂર્વવત્ જાણવું. તે આ આચારવસ્તુ કે આચાર જે પૂર્વે જોયો. ૧૬૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મોહિતથી જેઓને સંદેહ ઉત્પન્ન થયેલ છે તથા સહજ બુદ્ધિના પરિણામથી જેઓ સંશયિત થયા છે, તેવાની-પાપી-મલિન બુદ્ધિના ગુણને શુદ્ધ કરવા માટે ૧૮૦ કિયાવાદીઓ, ૮૪-અકિયાવાદીઓ, ૬૭ અજ્ઞાનવાદી, ઝર-વિનયવાદીઓ મળીને કુલ ૩૬૩ અન્ય દર્શનીઓની રચના કરીને સમયની સ્થાપના કરાય છે. તથા પરમતના ખંડન અને વમતની સ્થાપના માટે અનેક પ્રકારના ષ્ટાંત વચનોથી પરમતની નિસ્મારતા અને આ સિદ્ધાંતને સારી રીતે દશવિનાર, વિવિધ વિસ્તારનું પ્રતિપાદન અને પરમ સદ્ભાવ ગુણ વિશિષ્ટ, મોક્ષમાર્ગમાં ઉતારનાર, ઉદર, અજ્ઞાની અત્યંત અંધકારથી દુમિ એવા માર્ગમાં દીવારૂપ, મોક્ષ અને સુગતિરૂપ ઉત્તમ પ્રાસાદ ઉપર ચડવાના પગથિયારૂપ, નિક્ષોભ, નિકંપ એવા પ્રાર્થ કહ્યા છે. સૂયગડની પરિત વાચના, સંખ્યાત અનુયોગ દ્વારો, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટકો, સંખ્યાતા ોકો. સંખ્યાતી નિયુક્તિઓ છે. આ સૂયગડ સાંગાણfપણે બીજું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ, ૩-અધ્યયનો, 33-ઉદ્દેશનકાળ, 34ન્સમુશન કાળ, પદાગથી ૩૬,ooo પદો છે. તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતા ગમા, અનંતા પયયો, પરિd ગયો અને અનંત સ્થાવરો છે.. આ સર્વે શાશ્વત-નૃત-નિબદ્ધ-નિકાચિત છે. જિનપજ્ઞપ્ત ભાવોને આ અંગમાં કહેવાય છે, પ્રજ્ઞાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદર્શન કરાય છે. જે આને ભણે છે, તે આત્મા એ પ્રમાણે થાય છે, જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે, પ્રજ્ઞાપના કરાય છે, અપાય છે, દેખાડાય છે, નિર્દેશ કરાય છે, ઉપદર્શન કરાય છે. • • તે આ “સૂયગડ” છે. • વિવેચન-૨૧૬ : તે સૂતકૃત્ શું છે ? મુદ્ - સુચવવું, સૂચવવાથી સૂઝ, સૂગ વડે કરેલ તે સૂત્રકૃતુ એમ રુઢિથી કહેવાય છે. સૂpકૃત વડે કે સૂત્રકૃતમાં સ્વ સમય સૂચવાય છે ઇત્યાદિ સુગમ છે. તથા સૂત્રકૃત વડે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ સુધીના પદાર્થો સૂચવાય છે. તથા સાધુઓની મતિના ગુણને શુદ્ધ કરવા સ્વસમય સ્થાપના કરાય છે. એમ વાક્યર્થ કરવો. -- તે સાધુઓ કેવા ? થોડા કાળમાં પ્રવજિત થયેલા, કેમકે ચિરકાળના પ્રવજિત સાધુઓ નિર્મળતિવાળા હોય છે, તેઓ નિત્ય શાસ્ત્ર પશ્ચિયથી અને બહુશ્રુત સાધુના સમાગમથી તેવા હોય છે. વળી તે અવાપર્યાયી સાધુ - ૬ - કુત્સિત, સEવ - સિદ્ધાંત છે જેનો તે કુસમય • કુતીર્થિકો. તેમનો મોદ - પદાર્થનો વિપરીત બોધ. તે કુસમય મોહ થકી જે મોહ એટલે શ્રોતાના મનોમૂઢતા, તે વડે જેની મતિ મોહિત થઈ છે - મૂઢતા પામી છે, તે કુસમય મોહ મતિમોહિત - અથવા - કુસમય તે કુસિંદ્ધાત, તેનો ઓઘ એટલે સમૂહ, તે કુસમયમોહ, તેના વડે મૂઢ, તેથી જેમની મતિ મોહ પામી હોય તે કુસમયૌઘમોહ મતિ મોહિત કહેવાય. • સૂત્ર-૨૧૬ - તે ‘સૂયગડ’ શું છે ? સૂયગડમાં સ્વરામયની સૂચના કરાય છે. પસ્યમયની સૂચના કરાય છે. સ્વસમય-સમયની સૂચના કરાય છે. એ રીતે જીવ - અજીવ - જીવાજીવ સૂચિત કરાય છે. લોક-લોક-લોકાલોક સૂચિત કરાય છે. સૂયગડમાં જીવ-જીવ-પુજ્ય-પાપ-આશ્રવસંવર-નિરા-બંધ-મોક્ષ પર્યન્તના પદાર્થો સૂચિત કરાય છે. અકાળના વજિત થયેલ શ્રમણો, કુસમયના મોહથી થયેલ મોહમતિ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૬ ૧૬૧ અથવા કુસમય-કુતીર્થિકોનો મોહ કે મોઘ એટલે શુભ ફળની અપેક્ષાએ નિફળ એવો જે મોહ, તે વડે જેમની મતિ મોહ પામી હોય તે કુસમય મોહ-મોહમતિ મોહિત કે કુસમયમોઘ-મોહમતિ મોહિત કહેવાય. સં - વસ્તુ તવ પ્રત્યે શંકા, કુસમય મોહ મતિ મોહિત એવું વિશેષણ સમીપે હોવાથી કુસમય પાસેથી જેઓને સંદેહ થયા છે તે સંદેહજાd.. તથા સહજ એટલે સ્વભાવથી જ પ્રાપ્ત થયેલ કુસમયના શ્રવણથી પ્રાપ્ત થયેલા નહીં એવા બુદ્ધિ પરિણામ-મતિ સ્વભાવથી જેઓને સંશય થયો છે, તે સહજ બુદ્ધિ પરિણામ સંશયિત. સંદેહજાત અને સહજબુદ્ધિ પરિણામ સંશયિત આવા સાધુઓને - શું? - કહે છે – પાપકર - વિપરીત સંશયરૂપપણે કુસિત પ્રવૃત્તિના કારણરૂપ હોવાથી અશુભ કર્મના હેતરૂ૫, તેથી જ મલિન - સ્વરૂપના આચ્છાદનથી નિર્મળ જે મતિગુણ - બુદ્ધિપર્યાય, તેના વિશોધનને માટે અર્થાત નિર્મળપણું કરવા માટે. ૧૮૦ કિયાવાદીઓના તિરસ્કાર કરીને સ્વસમાં સ્થાપન કરાય છે. • x • એ જ પ્રમાણે બાકીના પદોમાં પણ આ ક્રિયાપદ જોડવું. તેમાં કર્યા વિના ક્રિયા સંભવતી નથી, તેથી આત્મા સાથે સંબંધવાળી તે ક્રિયાને જેઓ કહેવાના સ્વભાવવાળો છે, તેઓ ક્રિયાવાદી છે. આ આત્માદિનું અસ્તિપણું માનનારા આ રીતે ૧૮૦ ભેદે જાણવા - જીવ, જીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુષ્ય, પાપ, મોક્ષ આ નવ પદાર્થોને અનુક્રમે માંડીને પછી પહેલા જીવ પદાર્થની નીચે સ્વ અને પર એવા બે ભેદો સ્થાપવા. તે બંનેની નીચે નિત્ય, અનિત્ય એવા બે ભેદો સ્થાપવા. તે બંનેની નીચે કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ, સ્વભાવ એ પાંચ ભેદો સ્થાપવા. પસી આ રીતે વિકલ્પો કરવા - જીવ પોતે કાળથી નિત્ય છે, એ એક વિકલ્પ. તેનો અર્થ આ પ્રમાણે - નિશે આત્મા છે, તે સ્વ-રૂપે છે, નિત્ય છે, કાળ થકી છે એમ કાલવાદીનો મત છે. એ રીતે બીજો વિકલા ઈશ્વરકારણિક, ત્રીજો આત્મવાદીનો, ચોથો નિયતિવાદીનો અને પાંચમો સ્વભાવવાદીનો કહેવો. એ પ્રમાણે સ્વત: પદથી પાંચ વિકલ્પ, પરત: પદથી પાંચ વિકલ્પો, એ દશ વિકલ્પો નિત્યવથી અને એ જ ૧૦ વિકલા અનિત્યસ્વ વડે કહેવા. એ પ્રમાણે એક જીવ પદાર્થ વડે ૨૦ વિકલ્પો થયા. તે જ પ્રમાણે અજીવાદિ આઠને આશ્રીને પણ ગુણતાં કુલ-૧૮૦ ભેદો થયા. અકિયાવાદીના ૮૪-ભેદ છે. તેનું સ્વરૂપ નંદી આદિ સૂર મુજબ કહેવું. વિશેષ એ કે - તેની વ્યાખ્યામાં પુન્ય અને પાપને વજીને સાત પદાર્થો કહેવા. તેના સ્વ, પર એ બે ભેદ, તેના કાલ આદિ પાંચ અને ચચ્છા એમ છે ભેદો સ્થાપવા. એ રીતે ૬ x ૨ x 9 = ૮૪ ભેદ થયા. અજ્ઞાનવાદીના-૬૩ ભેદ, તે જ પ્રમાણે કરવા. વિશેષ એ - જીવાદિ નવ પદાર્થ અને દશમો ઉત્પત્તિ એ દશ ભેદ, તેના સત્ આદિ સાત પદો આ રીતે - સવ, અસત્વ, સદસત્વ, અવાધ્યત્વ, સદવાધ્યત્વ, અસદવાસ્વવ, સદસદવાવ - ૪ - એ રીતે ૯ x 9 = ૬૩ ભેદો અને દશમા ઉત્પત્તિ પદને આશ્રિને પહેલા ચાર જ ભેદ 8િ/11] ૧૬૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ લેતા ૬૩ ભેદ. વૈનયિક વાદીના ૩૨-ભેદ છે. તે આ રીતે- દેવ, રાજા, જ્ઞાતિ, યતિ, સ્થવિર, અધમ, માતા, પિતા આ આઠેનો કાય, વાણી, મન, દાન વડે એ ચાર પ્રકારે વિનય કરવો, એમ અંગીકાર કરનારના 3૨-ભેદ. આ પ્રમાણે આ ચારે વાદીઓના ભેદો મળીને કુલ ૩૬૩ ભેદો અન્ય દર્શનીઓના છે - x • તેમનો વ્યુહ એટલે પ્રતિફોપ [નિરાસ કરીને સ્વસમય જૈિન સિદ્ધાંત ની સ્થાપના કરાય છે. જેથી આ રીતે સૂત્રકૃત વડે કહેવાય છે. તેથી તેના સૂગ અને અર્થનું સ્વરૂપ કહે છે નાના - અનેકવિધ એટલે ઘણા પ્રકારે સ્યાદ્વાદીએ પૂર્વપક્ષી કરેલા પરવાદીઓના સ્વપક્ષને સ્થાપવાને જે ટાંત વચનો અને ઉપલક્ષણથી હેતુવાનો છે. તેની અપેક્ષાઓ સારરહિત બીજાનો મત છે, એમ સારી રીતે એટલે પોતાના મતનું કોઈ ખંડન ન કરી શકે એ રીતે દેખાડતા • પ્રગટ કરતા તથા સત પદની પ્રણાદિ અનેક અનુયોગ દ્વારને આશ્રિતcવથી જે વિસ્તારાનુગમ, અનુમ - વ્યાખ્યા કરવાલાયક જીવાદિ અનેક તત્વોનું વિસ્તારથી પ્રતિપાદન તે વિવિધ વિસ્તાર અનુગમ કહેવાય છે. પરમ સભાવઅત્યંત સત્યતા અર્થાત્ વસ્તુનું ઐદંપર્ય, આ બે ગુણો વડે જે સહિત. તે વિવિધ વિસ્તાર અનુગમ પરમ સદ્ભાવ ગુણ વિશિષ્ટ કહેવાય છે. મોક્ષ માર્ગમાં ઉતરનારા એટલે પ્રાણીઓને સમ્યગદર્શન આદિમાં પ્રવૃત્તિ કરાવનારા એવા તથા કરાર - સકલ સૂત્રાર્થ દોષ હિતપણાએ અને નિખિલ સગુણ સહિતથી. તથા અજ્ઞાનરપી તમસ - અંધકાર એટલે અત્યંત અંધકાર અથવા પ્રકૃષ્ટ જ્ઞાન તે અજ્ઞાનતમ, તે રપી જે અંધકાર તે અજ્ઞાનતમોડાકાર અથવા અજ્ઞાનતમાંધકાર. તેના વડે જે દુર્ગ-દુઃખે કરી ગમન કરી શકાય તેવા તાવમાર્ગમાં પ્રકાશ કરનાર હોવાથી દીવાની ઉપમાવાળા ગોવા, તથા - સિદ્ધિરૂપી જે સુગતિ તે સિદ્ધિ સુગતિ અથવા સિદ્ધિ એટલે મોક્ષ અને સુગતિ એટલે ઉત્તમ દેવપણું - ઉત્તમ મનુષ્યપણું તે સિદ્ધિ સુગતિ. તે રૂપી જે ઉત્તમગૃહ - શ્રેષ્ઠ પ્રાસાદ, તે સિદ્ધિ સુગતિ ગૃહોમનું આરોહણ, સોપાન - ઉપર ચડવાનો માર્ગ વિશેષ-પગથિયા. તથા - વિક્ષોભ- વાદી વડે ક્ષોભ પમાડવો - ચલાયમાન કરવાને અશક્ય, નિપ્રકંપસ્વરૂપથી પણ થોડા પણ વ્યભિચાર દોષરૂપ કંપથી રહિત. એવા કોણ ? સૂઝ અને અર્થ - નિયુક્તિ, ભાષ્ય, સંગ્રહણિ, વૃત્તિ, ચૂર્ણિ, પંજિકા આદિ. આવા સૂત્રાર્થ. બાકીનું સુગમ છે. તે આ ‘સૂયગડ’ છે. વિશેષ એ કે - 33-ઉદ્દેશનકાળ આ રીતે - ૪, ૩, ૪, ૨, ૨, ૧૧ એકસસ, એ પહેલા મૃત સ્કંધના ૧૬ અધ્યયન, બીજાના સાત મહાઅધ્યયન મળી 33 થાય છે. • સૂત્ર-૨૧૭ થી ૨૧૯ : [૧] તે “ઠાણ” શું છે ? ઠાણ [સ્થાનાંગો માં સ્વમયની સ્થાપના થાય છે, પરસમયની સ્થાપના થાય છે, રસમય-પરસમયની સ્થાપના થાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૧૭ થી ૨૧૯ ૧૬૩ [એવી રીતે :-] જીવ-અજીવ-જીવાજીવની સ્થાપના કરાય છે, લોક-લોકલોકાલોકની સ્થાપના કરાય છે. [સ્થાનાંગ] ઠાણ વડે પદાર્થના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોની (સ્થાપના કરાયા છે. [૧૮] પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, કર, નદી, નિધિ, પુરુષજાત, સ્વર, ગોત્ર અને જ્યોતિયાર [એ સર્વે કહ્યા છે.] [૧૯] તથા એકવિધ વક્તવ્ય, દ્વિવિધ વક્તવ્ય યાવત્ દશવિધ વક્તવ્ય, જીવ અને પુદ્ગલો તથા લોકમાં રહેલાની પ્રરૂપણા કહેવાય છે. આ ‘ઠાણ' સૂત્રની પરિત્ત વાચના, સંખ્યાતા અનુયોગ દ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટક, સંખ્યાતા શ્લોકો, સંખ્યાતી સંગ્રહણીઓ છે. આ ‘ઠાણ' અંગ-અર્થતાથી ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયનો, ૨૧-ઉદ્દેશનકાળ, ૨૧-સમુદ્દેશનકાળ, કુલ ૩૨,૦૦૦ પદો, સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પરિત ત્રો, અનંતા સ્થાવરો છે. a સર્વે શાશ્વતા, કૃત, નિબદ્ધ, નિકાચિત છે. એમાં જિનેશ્વરોએ પ્રાપ્ત ભાવો કહેવાય છે, પજ્ઞાપાય છે, પરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે. તેને ભણનાર આત્મા એ રીતે તદ્રુપ થાય છે, જ્ઞાત થાય છે, વિજ્ઞાત થાય છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કરાય છે. આ પ્રમાણે તે ઠાણ’ [સ્થાનાંગ] કહ્યું. • વિવેચન-૨૧૭ થી ૨૧૯ : -- હવે તે ‘ઠાણ’ કયું ? જેને વિશે પ્રતિપાદન કરવાપણે જીવાદિ પદાર્થો સ્થાપન કરાય તે [ઠાણ] સ્થાન.. તે જ કહે છે – ‘સ્થાન’ વડે કે ‘સ્થાન'માં જીવો સ્થાપન કરાય છે એટલે જીવનું યથાવસ્થિત સ્વરૂપ પ્રતિપાદન કરાય છે, શેષ સૂત્ર પ્રાયઃ પાઠસિદ્ધ-સુગમ જ છે - વિશેષ એ કે - ઢાળેળ એ ફરીથી કહેવાયું તે પૂર્વે કહેલાનું સામાન્યપણું જણાવવા અને સ્થાપનીય વિશેષ પદાર્થના પ્રતિપાદન માટે આ બીજીવાર કહ્યું તેમ જણાવે છે. તેમાં - ૪ - દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ, પર્યાયો છે. પદાર્થો એટલે જીવાદિના દ્રવ્ય વગેરે સ્થાનસૂત્રથી સ્થપાય છે એમ જાણવું. તેમાં દ્રવ્ય-દ્રવ્યાર્થતા. જેમાં જીવાસ્તિકાય, તે અનંત દ્રવ્ય છે. ગુણ એટલે સ્વભાવ. જેમકે - જીવ ઉપયોગના સ્વભાવવાળો છે, ક્ષેત્ર-જેમકે - આ જીવ અસંખ્યાતા પ્રદેશોને અવગાહીને રહેલ છે. કાળ - જેમકે આ જીવ આદિ-અંત રહિત છે. પર્યાયકાળે કરેલી અવસ્થા, જેમકે - નાકીપણું આદિ, બાળપણું આદિ. . મેના ગાથા - તેમાં શૈલ-હિમવંત આદિ પર્વતો, આ ‘સ્થાન’ સૂત્ર વડે સ્થપાય છે. એમ સર્વત્ર સંબંધ જોડવો. સલિલા-ગંગાદિ મહા નદીઓ. સમુદ્ર-લવણાદિ સમુદ્રો. સૂર-આદિત્ય. ભવન-અસુરાદિના ભવનો. વિમાન-ચંદ્રાદિના વિમાનો, આકર-સુવર્ણાદિ ઉત્પત્તિ ભૂમિ, નદી-સામાન્ય મહી, કોસી આદિ નદી. નિધિ-ચક્રવર્તી સંબંધી નૈસર્પાદિ નવ નિધાનો. પુરુષજાત - ઉંચા-નીચા આદિ ભેદવાળા પુરુષના પ્રકારો અથવા પાઠાંતરથી પુસ્તજોય-ઉપલક્ષણથી પુષ્ય આદિ નક્ષત્રોનો ચંદ્રની સાથે પશ્ચિમ, અગ્રિમ, ઉભય, ૧૬૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રમર્દ આદિ યોગ થવો તે. સ્વર-પડ્ત આદિ સ્વરો, ગોત્ર-કાશ્યપાદિ ૪૯ ગોત્રો. તારારૂપી જ્યોતિની ગતિ – જેમકે ત્રણ સ્થાને તારારૂપી જ્યોતિષુ ચાલે છે ઇત્યાદિ સૂત્ર વડે સંબંધ. તથા એક પ્રકારનું વક્તવ્ય એટલે તેનું અભિધેય તે પહેલા અધ્યયનમાં સ્થાપન કરાય છે, એમ સંબંધ કરવો. એ જ પ્રમાણે દ્વિવિધ વક્તવ્ય બીજા અધ્યયનમાં, એ રીતે ત્રીજા આદિ અધ્યયનમાં યાવત્ દશવિધ વક્તવ્ય દશમાં અધ્યયનમાં સ્થાપન કરાય છે તથા જીવો અને પુદ્ગલોની પ્રરૂપણા કરાય છે. તથા લોકમાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિની પ્રરૂપણા કરાય છે. શેષ સૂત્ર ‘આચાર' સૂત્રના વ્યાખ્યાનવત્ જાણવું. વિશેષ એ કે – ઉદ્દેશનકાળ૨૧ છે. તે આ રીતે બીજા, ત્રીજા, ચોથા અધ્યયનમાં ચાર-ચાર ઉદ્દેશા છે. પાંચમામાં ત્રણ છે, એ રીતે ૧૫-થયા. બાકીના છ અધ્યયનના છ ઉદ્દેશકાળ હોવાથી કુલ ૨૧ થયા. તથા ૭૨,૦૦૦ પદો છે. કેમકે ૧૮,૦૦૦ પદના પ્રમાણવાળા ‘આચાર'થી બમણું ‘સૂયગડ', તેનાથી આ બમણું છે. - • સૂત્ર-૨૨૦ : તે “સમવાય” શું છે ? સમવાયમાં સ્વસમય સૂચવાય છે, પરસમય સૂચવાય છે, સ્વસમય-પરસમય સૂચવાય છે યાવત્ લોકાલોક સૂચવાય છે. સમવાયમાં એક આદિક એક સ્થાન, એક-એકની પવૃિદ્ધિ થકી દ્વાદશાંગીરૂપ ગણિપિટકના પવોનું પરિમાણ કહેવાય છે. ૧૦૦-સ્થાનક પરિમાણ કહે છે. તથા બાર પ્રકારના વિસ્તારવાળા, જગતના જીવોને હિતકારક એવા પૂજ્ય શ્રુતજ્ઞાનનો સંક્ષેપથી સમવતસાર કહ્યો. તેમાં વિવિધ પ્રકારના જીવ-જીવ વિસ્તારથી વર્ણવ્યા છે, બીજા પણ ઘણાં પ્રકારના વિશેષો છે, જેવા કે – નાસ્કી, તિચિ, મનુષ્ય, અસુર ગણના આહાર, ઉછ્વાસ, લેફ્સા, આવાસ સંખ્યા, આયત પ્રમાણ, ઉપપાત, ચ્યવન, અવગાહના, અવધિ, વેદના, ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાય, જીવોની વિવિધ યોનિ, મેરુ પર્વતના વિષ્ઠભ-ઉત્સેધ-પરિધિનું પ્રમાણ, વિધિ વિશેષ, કુલકરતીર્થંકર-ગણધર-સમગ્ર ભરતાધિપતિ ચક્રવર્તીઓ, વાસુદેવ, બળદેવના વિધિ વિશેષ, ક્ષેત્રોના નિર્ગમો એ સર્વે સમવાયમાં વર્ણવ્યા છે. આ અને બીજા પદાર્થો અહીં વિસ્તારથી કહ્યા છે. 'સમવાય'ની પરિત વાચના છે યાવત્ સમવાય અંગ-અર્થથી ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન, એક શ્રુતસ્કંધ, એક ઉદ્દેશનકાળ, એક સમુદ્દેશનકાળ, ૧,૪૪,૦૦૦ કુલ પદો છે. તેમાં અક્ષરો સંખ્યાતા છે યાવત્ ચરણકરણની પ્રરૂપણા કરાય છે. તે આ સમયવાય છે. • વિવેચન-૨૨૦ : હવે આ ‘સમવાય' શો છે ? સૂત્રમાં પ્રાકૃતત્વથી યકાર લોપથી સમવાવ ને Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૦ ૧૬૫ બદલે સમય છે તે યુકત છે, સમવાયને તે સમવાય અર્થાત્ સમ્યક્ પરિચ્છેદ [જાણવું], તેના હેતુરૂપ આ ગ્રંથ પણ ‘સમવાય’ છે. કહે છે - સમવાય વડે કે સમવાયમાં સ્વ સમય સૂચવાય છે આદિ સુગમ છે. સમવાય વડે કે સમવાયમાં એક, બે, ત્રણ, ચાર આદિ ૧oo સુધી કે કોટાકોટિ પર્યન્તના કેટલાંક પદાર્થો છે. એક એવો તે અર્થ તે એકાઈ છે. એટલે કે કેટલાંક પદાર્થો, સર્વ પદાર્થો કહી ન શકાય તેવી કેટલાક જીવાદિ પદાર્થોની, એક અધિક જેમાં હોય તે એકોરિકા કહેવાય છે. - x - પરિવૃદ્ધિ આ સમવાય વડે કહેવાય છે, એમ સંબંધ કરવો. તેમાં વૃદ્ધિ જે તે સંખ્યાની જાણવી. અહીં શબ્દનો અન્યત્ર સંબંધ હોવાથી એકોકિા , અનેકોરિકા એમ જાણવું. તેમાં ૧૦૦ સુધી એકોતરિકા વૃદ્ધિ, પછી અનેકોરિકા વૃદ્ધિ છે. તથા દ્વાદશાંગીરૂપ ગણિપિટકનું પર્યાવનું પરિમાણ - અભિધેયાદિક તેના ધર્મની સંખ્યા જેમકે “પરિતામસ” આદિ. પર્યવ શબ્દને બદલે પલ્લવ શબ્દ પ્રાકૃતથી છે. જેમ પર્યકને બદલે પચંક કહે છે તેમ, અથવા પલ્લવ એટલે અવયવ, તેનું પ્રમાણ સમ્યક્ રીતે પ્રતિપાદન કરાય છે. આ પૂર્વે કહેલા અર્થનો જ વિસ્તાર કરતા કહે છે - સ્થાનક શતક એટલે એકથી આરંભીને ૧૦૦ સુધીની સંખ્યાના સ્થાનોનું અર્થાત્ તે સંખ્યા વડે વિશેષિત કરેલા જીવાદિ પદાર્થોનું પરિમાણ કહેવાય છે. આચારાદિના ભેદ વડે બાર પ્રકારનો વિસ્તાર છે જેનો તે દ્વાદશવિધ વિસ્તારવાળું શ્રુતજ્ઞાન-જિનપ્રવચન, કેવું ? જગતના જીવને હિતકારક તથા ભગવાન-શ્રુતના અતિશયવાળું, સંક્ષેપથી સમાચાર એટલે દરેક સ્થાને અને દરેક અંગે વિવિધ પ્રકારને કહેનાર વ્યવહાર સંક્ષેપથી કહેવાય છે. ( ધે આ સમાચાર કહ્યા પછી જે કહ્યું છે, તે કહેવાને માટે કહે છે - તે જ સમવાયમાં એમ સંબંધ જાણવો, જેના વિવિધ પ્રકારો છે તે નાનાવિધ પ્રકારવાળા, તે આ રીતે - એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારના જીવો છે, તે દરેક પણ પયપ્તિ, અપર્યાપ્તાદિ ભેદે નાનાવિધ છે. જીવ અને જીવ વિસ્તારથી એટલે મોટા વયનની રચના કરીને વર્ણવ્યા છે. તથા બીજા પણ ઘણા પ્રકારના વિશેષો એટલે જીવ-જીવના ધર્મો વર્ણવ્યા છે, એમ સંબંધ કરવો. તે ધર્મોને જ લેશથી કહે છે તેમાં નિવાસ અને નિવાસવાળાનો અભેદ ઉપચાર હોવાથી નરક એટલે નારકી લેવા. પછી નાસ્કી, તિર્યચ, મનુષ્ય, દેવસમૂહ સંબંધી આહારદિ વર્ણવ્યા છે. તેમાં આહાર-ઓજાહારાદિ. તે આભોગ, અનાભોગથી થયેલ આહાર અનેક ભેદે છે.. ઉચ્છવાસ-અણુ, સમય આદિ કાળના ભેદથી અનેક પ્રકારવાળો.. લેશ્યા-કૃણલેશ્યાદિ છ ભેદ.. આવાસ સંખ્યા - જેમકે નરકાવાસ ૮૪-લાખ છે ઇત્યાદિ.. આયતપમાણ - લંબાઈનું પ્રમાણ, તે પણ આવાસનું જ હોય છે, જેમકે સંગાતા, અસંખ્યાતા યોજનની લંબાઈ, ઉપલક્ષણથી વિકુંભ, બાહલ્ય, પરિધિનું પ્રમાણ પણ અન્યત્ર જાણવું. ૧૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉપપાત - એક સમયે આટલા જીવોની કે આટલા કાળના આંતરે જીવોની ઉત્પત્તિ થવી તે.. ચ્યવન - એક સમયે આટલા જીવો મરે અથવા આટલા કાળે મરે તે.. અવગાહના - ગુલના અસંખ્યય ભાગાદિ જેટલું શરીરનું પ્રમાણ હોય છે, અવધિ-અંગુલનું અસંખ્યય ભાગ ક્ષેત્ર જાણવું. - વેદના-શુભાશુભ સ્વભાવવાળી.. વિધાન-ભેદ, જેમકે સાત પ્રકાસ્ના નાથ્વી જીવો છે આદિ.. ઉપયોગ- અભિનિબોધિકાદિ બાર પ્રકારે.. યોગ-૧૫ ભેદે.. ઈન્દ્રિયોપાંચ, અથવા દ્રવ્યાદિ ભેદે વીશ, અથવા શ્રોત્રાદિના છિદ્રાદિની અપેક્ષાએ આઠ.. કપાય-ક્રોધાદિ, પછી આહાર, ઉચ્છવાસાદિનો હૃદ્ધ સમાસ કરવો ઇત્યાદિ * * * વિવિધ પ્રકારે જીવોની યોનિ-સચિત્તાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન તથા વિડંભ, ઉસેધ, પરિધિનું પ્રમાણ. તેમાં વિલકંભ-વિસ્તાર, ઉજોધ-ઉંચાઈ, પરિશ્ય-પરિધિ અને વિધિ એટલે ભેદો. જેમકે જંબૂદ્વીપીય, ધાતકી ખંડીય, પૌકાર્બિક એવા ભેદથી મેરુ પર્વત ત્રણ પ્રકારે છે. વિધિ વિશેષ એટલે જંબૂદ્વીપીય મેર લાખ યોજન ઉંચો છે, બાકીના મેર ૮૫,ooo યોજન ઉંચા છે. એ રીતે અન્ય પર્વતો વિશે પણ ભાવના કરવી. તથા કુલકર, તીર્થકર, ગણધર તથા સમસ્ત ભરતાધિપતિ - ચકવર્તીઓ, ચક્રધર-વાસુદેવ, હલધર-મ્બળદેવ, તે સર્વેના વિધિ વિશેષ કહેવાય છે. તથા વર્ષ - ભરતાદિ ફોગોનો નિકfમ - પૂર્વથી પછીનાનું આધિય. આ બધું ચોથા અંગ “સમવાય”માં વર્ણવ્યું છે, એમ સંબંધ કરવો. હવે તેનો નિગમન કહે છે - આ પૂર્વોક્ત પદાર્થો તથા બીજા ઘનવાત, તનુવાત આદિ પદાર્થો આવા પ્રકારના આ સમવાયમાં વિસ્તારથી આશ્રય કરાય છે, અવિપરિત સ્વરૂપ અને ગણોથી શોભિત આ પદાર્થો બદ્ધિ વડે અંગીકાર કરાય છે અથવા ખોટી પ્રરૂપણા થકી સાચી પ્રરૂપણામાં સ્થાપન કરાય છે. * * * • સૂત્ર-૨૨૧ : તે વ્યાખ્યા વ્યિાખ્યાજ્ઞિતિ-ભગવતી] શું છે ? વ્યાખ્યા માં વસમય કહેવાય છે, પરસમય કહેવાય છે, સમય-સમય કહે છે. [એ રીતે જીવઅજીવ-જીવાજીવ કહેવાય છે. લોકઅલોક-લોકાલોક કહેવાય છે. વ્યાખ્યા વડે વિવિધ દેવ, નરેન્દ્ર, રાજર્ષિઓના પૂછેલા વિવિધ સંશયો (અને તેના ઉત્તરો] કહેવાય છે. જિનેશ્વરે વિસ્તારથી કહેલા દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર-કાળ-પાયયિ-પ્રદેશપરિમાણ-યાતિભાવ-નિગમ-નિક્ષેપન્નય-પ્રમાણમ્યુનિપુણ ઉપકમ વિવિધ પ્રકારે જેઓએ પ્રગટ દેખાયો છે એવા, લોકાલોકને પ્રકાશનારા, મોય સંસાર સમુદ્રને ઉતારવામાં સમર્થ, ઈન્દ્રોએ પૂજેલા, ભવ્યજનરૂપી પ્રજાના હદયને આનંદ આપનારા, તમારજનો નાશ કરનારા, સુદષ્ટ દીપરૂપ ઈહામતિ-બુદ્ધિને વૃદ્ધિ કરનાર એવા અર્જુન ૩૬,ooo વ્યાકરણોને પ્રકાશ-કરનારા ઘણાં પ્રકારના સૂત્ર-અર્થ તેના શિષ્યોના હિતને માટે ગુણમહાઈ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૧ ૧૬૭ આ વ્યાખ્યા ની પરિક્ત વચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાના વેટકો, સંખ્યાના શ્લોકો, સંખ્યાની નિયુકિતઓ છેતે આ વ્યાખ્યા [પ્રાપ્તિ) અંગાર્થપણે પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, સાધિક ૧૦૦ અદયયનો છે, ૧૦,ooo ઉદ્દેશો, ૧૦,ooo સમુદ્દેશો, ૩૬,૦૦૦ વ્યાકરણો, ૮૪,૦૦૦ કુલ પદો કહ્યા છે. - તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતાગમો, અનંત પયાયિો છે, ત્રસો પરિત્ત અને અનંતા થાવરો છે. તે સર્વે શાશ્વત છે, કૃત છે, નિબદ્ધ છે, નિકાચિત છે. આ સર્વે જિનપાત ભાવો કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, તે ભણનારનો આત્મા તદ્રુપ થાય છે, તે પ્રમાણે જ્ઞાતા, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણ કહેવાય છે. આ પ્રમાણે તે વિવાહ [વ્યાખ્યા પ્રજ્ઞતિ છે. • વિવેચન-૨૨૧ : હવે આ વ્યાખ્યા [ભગવતી] શું છે ? જેમાં અર્થો વ્યાખ્યાન કરાય તે વ્યાખ્યા કહેવાય છે. - x • વ્યાખ્યા વડે કે વ્યાખ્યામાં સ્વસમય કહેવાય છે, વગેરે નવ પદો ‘સૂયગડ’ના વર્ણન મુજબ જાણવા. | વિવિધ પ્રકારના દેવોએ, નરેન્દ્રોએ, રાજર્ષિઓએ. વિવિધ પ્રકારના સંશય કરનારાઓએ પૂછેલા એવા અને વિવિધ દેવ આદિએ પૂછેલા ૩૬,૦૦૦ વ્યાકરણો દેખાડી, શ્રત-અર્થે વ્યાખ્યાન કરાય છે, એમ પૂર્વાપર વાક્યનો સંબંધ કરવો. તે વ્યાકરણો કેવા છે ? તે કહે છે ભગવંત મહાવીરે વિસ્તારથી કહેલા. વળી કેવા ? વિવિધ પ્રકારના દ્રવ્ય, ગુણ, ોગ, કાળ, પર્યવ, પ્રદેશ, પરિણામ, અવસ્થા, યથા અતિભાવ, અનુગમ, નય, નિક્ષેપ, પ્રમાણ, સુનિપુણ ઉપકમ વડે પ્રગટ-પ્રદર્શિત જે વ્યાકરણ એવા. તેમાં દ્રવ્ય • ધમસ્તિકાયાદિ, જુન - જ્ઞાન, વર્ણ આદિ, ક્ષેત્ર - આકાશ, વાન - સમયાદિ, અર્થવ - સ્વ, પર ભેદ ભિન્ન ધર્મો અથવા કાળે કરેલી નવી-જની આદિ અવસ્થા૫ પયય. રેશ જેના બે ભાગ ન થાય તેવા અવયવો, પરેTTI - એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે, યથા - જે પ્રકારે અસ્તિભાવ - સાત્ય- સતા તે યથાસ્તિભાવ, ઉનુNTE - સંહિતાદિ વ્યાખ્યાન પ્રકારરૂપ અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમાદિ દ્વારોનો સમૂહ, નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વડે વસ્તુનો ન્યાસ. નથvમાન • નય, નૈગમાદિ સાત અથવા ધ્યાતિક અને પયયાસ્તિક ભેદથી અથવા જ્ઞાનનયક્રિયાનયના ભેદથી અથવા નિશ્ચય અને વ્યવહારના ભેદથી છે. સાત કે બે છે. પ્રHIT • વસ્તુતવનો પરિચ્છેદ, તે નય પ્રમાણ છે. મુનપુઓ • અતિ સૂક્ષ્મ અથવા સારી રીતે નિશ્ચિત ગુણવાળો ઉપક્રમ - આનુપૂત્રદિ. આ સર્વેનું વિવિધ પ્રકારપણું તેના ભેદો દેખાડવાથી જ કહ્યું છે. તથા કેવા પ્રકારના વ્યાકરણો ? તે કહે છે લોક અને અલોક પ્રકાશિત છે જેમાં એવા તથા વિસ્તારવાળા સંસાર સમુદ્રના તાવામાં સમર્થ ગોવા, તેથી જ ઈન્દ્રોએ પૂજેલા એટલે પૂછનાર તથા નિર્ણાયકની પૂજા ૧૬૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરવાથી અથવા સારું કહેલું હોવાથી - ગ્લાધા કરેલ હોવાથી પૂજેલા તથા ભવ્ય પ્રાણીઓની જે પ્રા-લોક તે ભવ્યજન પ્રજા અથવા ભવ્ય એવો જનપદ, તેમને હદયયિત વડે અભિનંદિત- અનુમોદિત એવા. તમોજ એટલે અજ્ઞાન અને પાપનો જે નાશ કરે તે તમોરોવિધ્વંસ કહેવાય. તે અને તેનું જ્ઞાન તે તમોજોવિ વંસજ્ઞાન, તેનાથી સારી રીતે દટ-નિર્ણય કરેલા અને એ જ કારણે દીવારૂપ થયેલા, તેથી જ ઈહા-મતિ-બુદ્ધિને વધારનારા, તેમાં 1 -વિતર્ક, મવાય - નિશ્ચય, યુદ્ધ - ઔત્પાતિકી આદિ ચાર ભેદે અથવા “તમોોવિધ્વંસનાનાં” એવું જુદું પદ પાઠાંતરે જાણવું અને “સુદષ્ટ દીપ ભૂતાનાં” એ પણ જુદું પણ જાણવું. i અન્ન એવા ૩૬,ooo પદો જેના છે તેવા. -x •x - વાકારી - પ્રશ્ન પૂછ્યા પછી નિર્ણય કરનાર ગુર વડે ઉત્તરરૂપે જે કહેવાય તે વ્યાકરણ, તેને દેખાડવાથીપ્રકાશવાણી - રચના કરવાથી અથવા તેને દેખાડનાર. કોણ ? તે કહે છે - શ્રતના વિષયવાળા જે અર્થ તે કૃતાર્થ એટલે કહેવા લાયક અર્થ વિશેષો અથવા શ્રત એટલે ગણઘરે જિનેશ્વર પાસે સાંભળેલા જે અર્યો તે બૃતાર્થ કહેવાય છે. અથવા શ્રત એટલે સૂત્ર અને નિયુક્તિ આદિ અયોં તે ધૃતાર્થ, તે ઘણા પ્રકારવાળા છે એમ વિગ્રહ કરવો અથવા ધૃતાર્યોના ઘણાં પ્રકારો એમ વિગ્રહ કરવો. તે વ્યાખ્યાન શા માટે કરાય છે ? શિષ્યોનું હિત અનર્થનો નાશ અને અર્થની પ્રાપ્તિરૂપ જે હિત, તે રૂપ પ્રાર્થના કરવા લાયક હોઈ તેને માટે તે ધૃતાર્થો કેવા છે - અર્ચની પ્રાપ્તિ આદિ જે ગુણ તે જ હસ્ત છે એટલે પ્રધાન અવયવ છે જેમને તે ગુણહસ્ત અથવા ગુણરૂપી મહાર્ય. શેષ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અહીં ‘શતક’ એ અધ્યયનની સંજ્ઞા છે. આ અંગમાં કુલ ૮૪,ooo પદો છે, અહીં સમવાયાંગ સાપેક્ષાએ બમણી સંખ્યાનો આશ્રય ન કરવો અન્યથા ૨,૮૮,ooo પદો થાય. • સૂત્ર-૨૨૨ - તે “નાયાધમકહા” શું છે ? “નાયાધમકથા''માં જ્ઞાતાના નગરો, ઉધાનો, ચૈત્ય, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધમચિાધર્મકથા, આલોક-પરલોકની ઋદ્ધિ વિશેષભોગ પરિત્યાગ, હવા , શ્રતપરિગ્રહણ, તપોપધાત દીક્ષા પયચિ, સંલેખના, ભકતપત્યાખ્યાન, પાદોપગમન, દેવલોકગમન, સુકુલમાં જન્મ, પુનભોહિલભ અને અંતક્રિયા. આ બાવીશ સ્થાનો કહેવાય છે યાવ4 નાયધમકહામાં વિનય ક્રિયાને કરનારા જિનેશ્વરોના ઉત્તમ શાસનમાં પદ્ધજિત થયેલાં છતાં. (૧) સંયમની પ્રતિજ્ઞા પાળવામાં જે ધૃતિ, મતિ, વ્યવસાય જોઈએ તેમાં દુબલ હોય, (તપનિયમ-તપઉપધાનરૂપી રણસંગ્રામ અને દુધર ભાર વડે ભગન થયેલ, અતિ અશક્ત અને ભZશરીરી હોય. (૩) ઘોર પરીષહથી પરાજિત તથા પશ્વિહોથી વશ કરવાને આરંભેલા અને મોક્ષમાર્ગે જતા ફેલા. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૨ ૧૬૯ તેથી જ સિદ્ધાલયના માર્ગથી ભ્રષ્ટ થયેલ. (૪) તુચ્છ વિષય સુખમાં આશાવશ દોષથી મૂર્છિત હોય. (૫) ચાસ્ત્રિ, જ્ઞાન, દર્શનની વિરાધના કરનાર, વિવિધ પ્રકારે સાધુ ગુણો નિસાર અને શૂન્ય હોય, [આવા સાધુઓને] સંસારમાં અપાર દુઃખવાળા દુર્ગતિના ભવોની વિવિધ પરંપરાના વિસ્તારો કહેવાય છે. પરિષહ, કષાયરૂપી સૈન્યને જિતનાર, ધૃતિના સ્વામી, સંયમમાં નિશ્ચે ઉત્સાહવાળા, આરાધિત જ્ઞાન-દર્શન-રાત્રિ યોગ અને નિઃશલ્ય શુદ્ધ સિદ્ધાલય માભિમુખ - અનુપમ દેવભવનવિમાન સુખો ભોગવીને, દીર્ધકાળ તે દિવ્ય, મહાહ ભોગો ભોગવી, ત્યાંથી કાળક્રમે વી, જે રીતે ફરી સિદ્ધિમાર્ગને પામીને અંતક્રિયા થાય તે કહે છે. તથા સંયમથી ચલિતને દેવ, મનુષ્ય સંબંધી ધૈર્યકિરણ કારણ ટાંતો કે જે બોધ, અનુશાસન કરનાર, ગુણ-દોષ દેખાડનારા કહે છે. ટાંતો અને પ્રત્યયોવાળા વચનો સાંભળીને લૌકિક મુનિઓ જે રીતે જરા-મરણ નાશક જિનશાસનમાં સ્થિર થાય, તે કહે છે. સંયમને આરાધીને દેવલોક જઈને, ત્યાંથી પાછા આવીને જે રીતે શાશ્વત, શિવ, સર્વ દુઃખ-મોક્ષ કહેવાય છે. આ અને આવા બીજા અર્થે વિસ્તારથી કહ્યા. નાયાધમ્મકહામાં પતિ વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો યાવત્ સંખ્યાતી સંગ્રહણી છે. તે અંગ-અર્થથી છટ્ટુ અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો, ૧૯ અધ્યયનો છે, તે સંક્ષેપથી બે પ્રકારે છે. તે આ - ચરિત અને કલ્પિત. તેમાં ધર્મકથાના દશ વર્ગો છે. એક એક ધર્મકથામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકાઓ છે. એક એક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. એક એક ઉપાખ્યાયિકામાં ૫૦૦૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકા છે. એ રીતે કુલ ૩ કરોડ આખ્યાયિકાઓ છે એમ મેં કહ્યું છે. તેમાં ૨-ઉદ્દેશનકાળ, ર-સમુદ્દેશનકાળ છે. સંખ્યાતા હજાર કુલપદો છે, સંખ્યાતા અક્ષરો છે યાવત્ ચરણકરણ પ્રરૂપણા કહી છે. તે આ નાાધકહા છે. • વિવેચન-૨૨૨ : હવે તે જ્ઞાતાધર્મ કથા કઈ છે ? જ્ઞાત એટલે ઉદાહરણ, તે જેમાં મુખ્ય છે તેવી ધર્મકથા તે જ્ઞાતાધર્મકથા - ૪ - અથવા પહેલો શ્રુતસ્કંધ જ્ઞાત નામે હોવાથી જ્ઞાત અને બીજો શ્રુતસ્કંધ ધર્મકથા હોવાથી ધર્મકથા, પછી જ્ઞાતા અને ધર્મકથાથી જ્ઞાતાધર્મકથા થયું. તેમાં પ્રથમ વ્યુત્પત્તિના અર્થને સૂત્રકાર દેખાડતા કહે છે – જ્ઞાતાના એટલે ઉદાહરણરૂપ કરેલા મેઘકુમારાદિના નગરાદિ કહેવાય છે. તેમાં નગરાદિ બાવીશ પદો સુગમ છે. વિશેષ એ - ઘન - પત્ર, પુષ્પ, ફળ, છાયાવાળા વૃક્ષો વડે શોભિત એવું વન કે જેમાં વિવિધ વેશધારક અને મોટા માનવાળા ઘણાં લોકો ભોજનાર્થે આવે છે. ચૈત્ય - વ્યંતરાયન, વનવત્તુ - અનેક જાતિના ઉત્તમ વૃક્ષો વડે શોભિત વન કહેવાય છે. યાવત્ શબ્દથી બીજા પાંચ પદો જાણવા. તેના સૂત્રનો અવયવ આ પ્રમાણે છે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - તેમાં જ્ઞાતાધર્મ કથામાં - x - પ્રવ્રુજિત થયેલા, ક્યાં ? - વિનય કરનારા, જિનેશ્વર સંબંધી અને બીજાના શાસનોની અપેક્ષાએ પ્રધાન પ્રવચનમાં. પાઠાંતરથી સાધુઓનો વિનયકર્તા શ્રેષ્ઠ જિનશાસનમાં એમ જાણવું. સંયમપ્રતિજ્ઞ એટલે સંયમનો જે સ્વીકાર તે દુઃખે કરીને પામી શકાય તેવો હોવાથી, કાયર મનુષ્યોને ક્ષોભક હોવાથી, ગંભીત્વથી, પાતાળરૂપ, તેમાં જેમની ધૃતિ, મતિ, વ્યવસાય અતિ દુર્બલ છે એવા. પાઠાંતરથી સંયમની પ્રતિજ્ઞાના પાલનમાં જે ધૃતિ, મતિ, વ્યવસાય - તેમાં દુર્બળ એવા. તેમાં ધૃતિ - ચિત્ત સ્વાસ્થ્ય, મતિ - બુદ્ધિ, વ્યવસાય - અનુષ્ઠાન ઉત્સાહ. [આવા દીક્ષિતો.] – તથા – ૧૭૦ તપને વિશે નિયમ-અવશ્ય કરવાપણું તે તપોનિયમ એટલે નિયંત્રિત તપ, તપઉપધાન એટલે અનિયંત્રિત તપ એ જ શ્રુતોપચાર, તપનિયમ અને તપ ઉપધાનરૂપી રણ - કાયર જનોને ક્ષોભ પમાડનાર સંગ્રામ, શ્રમનું કારણ હોવાથી દુર્ધર એવો ભાર - દુઃખે વહી શકાય તેવો લોહાર્દિ ભાર. તેના વડે ભગ્ન, પરાંખ થયેલા. નિ:સન્ન - અત્યંત અશક્ત તે જ નિઃસહક. નિસૃષ્ટ એટલે ભગ્ન અંગવાળા જે છે તે - “તપોનિયમ તપ ઉપધાન રણ દુર્ધર ભર ભગ્નક નિઃસહક નિસૃષ્ટાઃ' પાઠાંતરથી નિ:સા નિવિણ - અત્યંત અશક્ત થઈ બેસી રહેલા, - ૪ - ૪ - [આવા દીક્ષિતો ઘોર પરીષહો વડે પરાજિત અને અસદ - અસમર્થ એવા થઈ પરીષહો વડે જ વશ કરવાને આરંભેલા અને મોક્ષમાર્ગમાં જતાં રૂંધેલા તે “ઘોર પરીષહ પરાજિતાસહ પ્રારબ્ધરુદ્ધા'' છે. એ જ કારણ માટે જે જ્ઞાનાદિ સિદ્ધાલય માર્ગથી નિર્ગત એટલે પતિત થયેલા તે અને તે ઉપર કહેલા મળીને “ઘોર પરીષહ પરાજિતા સહ પ્રારબ્ધરુદ્ધ સિદ્ધાલય-માર્ગનિર્ગતાનાં” એવું થયું. પાઠાંતરથી ઘોરપરીષહ પરાજિતોને તથા એકી સાથે વિશિષ્ટ ગુણશ્રેણિ ઉપર ચડતા પરીષહો વડે અત્યંત રુંધાતા, સિદ્ધાલયના માર્ગથી પતિત થયેલા તે [એવા દીક્ષિતો] સ્વરૂપથી જ તુચ્છ વિષયસુખોમાં મનોરથોના પરતંત્રતારૂપ નિર્ગુણપણાએ જેઓ મૂર્છિત થયેલા છે તે “વિષયસુખતુચ્છાશાવશદોષમૂર્છિત'' છે. પાઠાંતરથી કોઈપણ અવસ્થામાં વિષયસુખને વિશે જે મહેચ્છા અને બીજી કોઈ અવસ્થામાં જે તુચ્છ આશા, તે બેના પાતંત્ર્ય દોષ વડે જેઓ મૂર્છિત થયા હોય તે [આવા દીક્ષિતો.] જેઓએ ચારિત્ર, જ્ઞાન, દર્શનની વિરાધના કરી હોય તેઓ, તથા મૂલગુણઉત્તરગુણરૂપ વિવિધ પ્રકારના સાધુગુણોમાં સારરહિત પલાલ જેવા તુચ્છ ધાન્ય જેવા, તથા તે જ સાધુગણથી શૂન્ય એટલે સર્વથા રહિત હોય તે. - X - “વિરાધિત ચારિત્રજ્ઞાનદર્શન-સતિગુણ વિવિધ પ્રકાર નિઃસાર શૂન્યકાનાં' એવું થાય. [આવા સાધુઓ] સંસારમાં અનંત કલેશવાળા જે નારક, તિર્યંચ, કુમનુષ્ય, કુદેવરૂપ કુગતિમાં થતાં ભવના ગ્રહણો, તેમના જે વિવિધ પ્રકારની પરંપરાના વિસ્તારો તે “સંસારાપાર દુઃખ દુર્ગતિ-ભવવિવિધ પરંપરાપ્રપંચા'' કહી. તે આ અંગમાં કહેવાય છે - ૪ - ધીર, મહાસત્વી. કેવા ? જેઓએ પરીષહ અને કષાયરૂપી સૈન્યને જીત્યું હોય Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૨ ૧૧ ૧ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે, તથા ધૃતિ - મનની સ્વસ્થતાના સ્વામી તે ધૃતિ ધનિકો, સંયમમાં અવશ્ય થનારો ઉત્સાહ-પરાક્રમ જેમનો તે “સંયમોત્સાહ નિશ્ચિત” છે. - X - X - તેઓ “જિત પરીષહકષાય સૈન્ય ધૃતિ ધનિક સંયમોત્સાહ નિશ્ચિતાનાં" થયા. જેઓએ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગો આરાધ્યા હોય તેઓ, તથા મિથ્યાદર્શનાદિ શલ્યરહિત અને અતિયાર રહિત એવો જે મુક્તિનો માર્ગ, તેની સન્મુખ જે થયેલા હોય તેઓ - X - X - “આરાધિત જ્ઞાનદર્શન યાત્રિ યોગ નિઃશલ્ય શુદ્ધ સિદ્ધાલય માર્ગઅભિમુખાનાં” કહેવાય. તેમને શું થાય ? સુરભવન-દેવતાપણે ઉત્પન્ન થઈને અનુપમ વૈમાનિક સુખો મળે, તે જ્ઞાતાધર્મકથામાં કહેવાય છે. અહીં પવન શબ્દથી ભવનપતિના ભવનો કહ્યા નથી, કેમકે અવિરાધિત સંયમી સાધુનો આ પ્રસ્તાવ છે, તેઓ ભવનપતિમાં ઉત્પન્ન ન થાય. તથા ચિરકાળ સુધી મનોહર શબ્દાદિ ભોગો ભોગવીને, કેવા ભોગો ? દિવ્ય-સ્વર્ગમાં થયેલા, મહાહનું - આત્યંતિક પ્રશસ્તપણે પૂજવાલાયક એવા, પછી દેવલોકથી કાળક્રમે વેલા તથા વળી લબ્ધ સિદ્ધિ મામનુષ્યગતિમાં જ્ઞાનાદિ મોક્ષમાર્ગને પામેલા છે. તેઓની જે પ્રકારે અંતક્રિયા-મોક્ષ થાય છે, તે પ્રકારે અહીં કહ્યું છે. તથા ચલિત એટલે કોઈ કર્મવશથી પરીષહાદિમાં ધીરજ ન રહેતા સંયમ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને દેવ અને મનુષ્ય સંબંધી જે ધીરપણું ઉત્પન્ન કરનારા કારણોજ્ઞાતો, તે આ અંગમાં કહેવાય છે. અહીં ભાવાર્થ આ છે - જેમ આર્ય અષાઢને દેવે સ્થિર કર્યા અથવા મેઘકુમાને ભગવંતે, શૈલકાચાર્યને પંથક સાધુએ સ્થિર કર્યા, તેમ સ્થિર [ધીર] કરવાના કારણો આ અંગમાં કહેવાય છે. તે કારણો કેવા છે ? ધન - માર્ગભરને માર્ગમાં સ્થાપવા, અનુશાસન - દુષ્ટ સ્થિતિવાળાને સારી સ્થિતિનું સંપાદન કરવું. અથવા વધન - આમંત્રણ, તે પૂર્વક અનુશાસન, તે બોધનાનુશાસન, સંયમની આરાધનામાં ગુણ છે અને અન્યમાં દોષ છે. એ પ્રમાણેના દર્શન-વાક્યો આ અંગમાં કહેવાય છે, એમ સંબંધ કરવો. તથા દેહાંતોને-જ્ઞાતોને અને પ્રત્યયોને એટલે બોધિ કારણભૂત વાક્યોને સાંભળીને લૌકિક મુનિ શુકપરિવ્રાજક આદિ જે પ્રકારે જરા-મરણને નાશ કરનારા જિનેશ્વરના શાસનમાં સ્થિરતાને પામ્યા, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે. - તેથી જ લૌકિક મુનિઓ અને સંયમથી ચલિત સાધુ જિતવચનને પામીને ફરીથી સંયમનું પાલન કરીને દેવલોકમાં જઈને પછી ત્યાંથી પાછા આવીને જે પ્રકારે સદાકાળ રહેનાર, બાધારહિત એવા સર્વ દુ:ખના મોક્ષને એટલે નિર્વાણને પામે છે, તે સર્વે આ અંગમાં કહેવાય છે. આ ઉપર કહ્યા છે અને બીજા પણ એવા લઈને, અહીં મારી શબ્દનો પ્રકાર ‘અર્થ’ હોવાથી એવા પ્રકારના અર્યો એટલે પદાર્થો વિસ્તાર વડે અને ૨ શબ્દ છે તેથી કોઈ સ્થાને કોઈ પદાર્થો સંક્ષેપથી અહીં કહેવાય છે. શેષ સૂગ સમાપ્તિ પર્યન્ત સુગમ છે. વિશેષ એ કે – પહેલાં શ્રુતસ્કંધમાં ૧૯અધ્યયનો છે, બીજા શ્રુતસ્કંધમાં ૧૦-અધ્યયનો છે. તથા રસ ધમhહા થT તેનો ભાવાર્થ આ છે - અહીં ૧૯-જ્ઞાતીના અધ્યયનો છે. કેમકે દાનિcક અર્થને જણાવનાર રૂપ જે જ્ઞાત, તેમાં તેનું પ્રતિપાદન કરેલું છે, તે પહેલો શ્રુતસ્કંધ છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા આદિ લક્ષણ ધર્મની કથા તે ધર્મકથા - આખ્યાનકો કહેલા છે. તેમાં દશ વર્ગો છે. વર્ષ એટલે સમૂહ. તેથી અર્વાધિકારના સમૂહરૂ૫ અધ્યયનો જ દશ વરૂપ વા. તેમાં જ્ઞાતમાં પહેલા જે દશ અધ્યયનો છે તે જ્ઞાત જ કહેવાય છે. તેમાં આગાયાદિનો સંભવ નથી. બાકીના નવ ‘જ્ઞાત'માં પ્રત્યેકમાં ૫૪૦-૫૪o આગાયિકા છે. તેમાં પણ એક એક આખ્યાયિકામાં ૫oo-૫oo ઉપાખ્યાયિકા છે. તેમાં પણ એકએક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકા છે. એ પ્રમાણે બઘાં મળીને કેટલા થાય? ૧૨૧ કરોડ, ૫૦ લાખ, આ પ્રમાણે નવ અધ્યયન સંબંધી વિસ્તાર કહ્યા પછી. અધિકૃત સૂગનો વિસ્તાર જાણવો. તે આ - ધર્મકથાના દશ વર્ગ છે. તેમાં એક એક ધર્મકથામાં પo૦-૫oo આગાયિકા છે. પ્રત્યેક આખ્યાયિકામાં પo૦-૫oo ઉપાખ્યાયિકા છે, પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫on આખ્યાયિકોપાખ્યાયિકા છે. આ બધાંને એકઠા કરતા શું થાય ? ૧૨૫ કરોડ થાય. અહીં જે કારણ માટે સમલક્ષણવાળા છે, તે કારણ માટે નવ જ્ઞાતાના સંબંધવાળી એકસો સાડા એકવીશ કરોડ આખ્યાયિકાદિ કહી છે, તે મોટી રાશિમાંથી બાદ કરવી. તે બાદ કરતાં સાડા ત્રણ કરોડ કથાનકો જ થાય છે, તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે - કહેલા પ્રકાર વડે પુત્રાવો - ગુણાકાર, બાદબાકી કરતા આખ્યાયિકાઓ એટલે કે કથાનકો સાડા ત્રણ કરોડની સંખ્યામાં થાય છે. આ પ્રમાણે ભગવંત મહાવીરે કહ્યું છે. તથા આ અંગમાં સંગાતા હજાર પદો છે. એટલે કે ૫,૩૬,000 કુલ પદો છે. અથવા સૂબાલાપકના કુલ પદોથી સંખ્યાતા હજાર જ પદો છે, એમ સર્વત્ર જાણવું. • સત્ર-૨૨૩ - તે “ઉવાસમદસા” કેવી છે? ઉપાસકદશામાં ઉપાસકોના નગરો, ઉંધાનો, ચૈત્ય, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમોસરણો, ધમચિાર્ય, ધર્મકથા, આલૌકિકપરલૌકિક ઋહિદ્ધવિશેષ... ઉપાસકોના શીલવંત, વિરમણ, ગુણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ સર્વેના અંગીકાર, કૃતનું ગ્રહણ, તોપધાન, પ્રતિમા, ઉપસર્ગ, સંખના, ભકતપત્યાખ્યાન, પાટોપ ગમન, દેવલોકગમન, સુકુલમાં ઉત્પત્તિ, ફરી બોધિલાભ, અંતક્રિયા કહી છે. ઉપાસકદશામાં ઉપાસકોની ઋદ્ધિ વિશેષ, પદાવિસ્તૃત ધમશ્રવણ, બોધિલાભ, અભિગમ, સમ્યકત્વશુદ્ધતા, સ્થિરત, મૂલગુણ-ઉત્તર્ગુણના અતિચાર, સ્થિતિવિશેષ, બહુ વિશેષ પ્રતિમા, અભિગ્રહ ગ્રહણ, તેનું પાલન, ઉપસર્ગો સહેવા, નિરપસર્ગ, વિચિત્ર તપ, શીલવંત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, છેલ્લી મારમાંતિક સંખનાના સેવન વડે આત્માને યથાપકારે Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૩ ૧૩૩ ૧૩૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રમાણે અનુપમ સુખોને અનુભવે છે, તે ઉત્તમ સુખોને અનુક્રમે ભોગવીને, આયુ ક્ષયે, વીને જે રીતે જિનમતમાં બોધિને પામ્યા, ઉત્તમ સંયમ પામ્યા, તે પામીને અજ્ઞાન અને કર્મના પ્રવાહ વડે મુકત થઈ, જે પ્રકારે અક્ષય-પુનરાવૃત્તિરહિત સર્વ કર્મક્ષયને પામે છે, તે રીતે ઉપાસકદશામાં કહેવાય છે. આ અને બીજા અર્થ પૂર્વની જેમ જાણવા. વિશેષ એ કે - કુલ સંખ્યાતા એટલે કે ૧૧,૫૨,૦૦૦ પદો છે. ભાવીને ઘણા ભોજનને છેદીને ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થઈને જે પ્રકારે શ્રેષ્ઠ દેવોના ઉત્તમ વિમાનોમાં અનુપમ ઉત્તમ સુખને ક્રમ વડે ભોગવીને પછી આયુષ્યનો ક્ષય થતાં અવીને જે પ્રમાણે જિનમતમાં બોધિ પામીને ઉત્તમ સંયમ પામીને આજ્ઞાન અને પાપથી મુક્ત થઈ જે પ્રકારે અક્ષય અને સર્વ દુ:ખ રહિત એવા મોક્ષને પામે છે. આ અને આવું બીજું અહીં કહેવાય છે. ઉપાસકદશામાં પરિ૪ વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, ચાવતુ સંખ્યાતી સંગ્રહણી છે. અંગ-અર્થપણાથી આ સાતમું અંગ છે. તેમાં એક યુતસ્કંધ, દશ આધ્યયનો, દશ ઉશનકાળ, દશ સમુદ્દેશન કાળ, કુલ સંખ્યાતા હજાર પદો, સંખ્યાતા અક્ષરો યાવતુ આ પ્રમાણે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ ઉપાસક દશા છે. • વિવેચન-૨૨૩ - હવે તે ઉપાસકદશા કહી છે ? ઉપાસક એટલે શ્રાવકો, તેની ક્રિયા-કલાપને પ્રતિપાદન કરનાર દશા એટલે દશ અધ્યયન વડે જણાતી ઉપાસક દશા કહેવાય છે. કહ્યું છે કે – ઉપાસકદશામાં શ્રાવકોના નગરો યાવતુ મૂલાઈ કહwા મુજબ ઋદ્ધિ વિશેષ, ઉપાસકોના શીલવતાદિ - તેમાં નવ્રત - અણુવત, વિરમUT - રાગાદિ વિરતિ, • ગુણવત, પ્રત્યાક્યાન - નવકારશી આદિ, પવધ - આઠમ આદિ પર્વ દિનોમાં, ઉપવસન એટલે આહાર, શરીરસકારાદિ ત્યાગ તે પૌષધોપવાસ. આ સર્વેનો સ્વીકાર, * * - શ્રુતપરિગ્રહ અને તપ ઉપધાનનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રતિમા-શ્રાવકની ૧૧-પ્રતિમા અથવા કાયોત્સર્ગ, પf - દેવાદિત ઉપદ્રવો, સંલેખના, ભોજન-પાનના પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સારા કુળમાં ઉત્પત્તિ, ફરી બોધિલાભ, અંતક્રિયા, આ બધું આ અંગમાં કહેવાય છે. પૂર્વોક્તને વિશેષે કહે છે તેમાં ઋદ્ધિ વિશેષ - અનેક કોટિ સંખ્યાવાળા દ્રવ્યાદિ સંપત્તિ, પરિષદ-પરિવાર વિશેષ, જેમકે માતા, પિતા, પુત્ર આદિ આવ્યંતર પરિવાર અને દાસી, દાસ, મિત્રાદિ બાહ્ય પસ્પિ, ભ મહાવીર પાસે વિસ્તારથી ધર્મશ્રવણ, તેનાથી બોધિલાભ, અભિગમ, સમ્યકત્વની શુદ્ધતા, સ્થિપણું, મૂળગુણ-ઉત્તગુણ એટલે અણુવ્રતાદિ, અતિયાર એટલે વ્રતનું જ વધ-બંધાદિ વડે ખંડન, સ્થિતિવિશેષ એટલે શ્રાવક પર્યાયનું કાળમાન, ઘણાં ભેદવાળી પ્રતિમા-સમ્યગ્દર્શનાદિ, અભિગ્રહગ્રહણ અને તેનું જ પાલન કરવું, ઉપસર્ગો સહન કરવા, ઉપસર્ગ અભાવ, વિવિધ તપ, શીલવતાદિનો અર્થ ઉપર કહ્યો. તથા પશ્ચિમ-પાછલા કાળે થનારી. અહીં અકાર અમંગલ પરિહારાર્થે છે. મરણરૂપ અંતને વિશે થયેલ તે મારણાંતિકી. ગ્રામ - શરીરની અને જીવની સંલેખના એટલે તપ વડે અને રાગાદિજય વડે કૃશતા કરવી તે આત્મસંલેખના છે. * * * * - તેની ઝોપણા - સેવા, તે વડે આત્માને ભાવીને તથા અનશન વડે - નિર્ભોજનપણે - ભાત, પાણીનો વિચ્છેદ કરીને, મરીને ઉત્પન્ન થયા. – ક્યાં ? - શ્રેષ્ઠ કલામાં વિમાનોમાં તથા શ્રેષ્ઠ પુંડરીક જેવા ઉત્તમ દેવ વિમાનોમાં જે • સૂત્ર-૨૨૪ : હવે તે અંતકૃદ્દશા કઈ છે ? અંતકૃદ્દશામાં અંત કરનારના નગરો, ઉધાનો, ચૈત્યો, વણ, રાજ, માતાપિતા, સમોસરણો, ધમચિાર્ય, ધર્મકથા, આલૌકિકપારલૌકિક ઋદ્ધિ વિરોષ, ભોગપરિત્યાગ, પ્રતા , કૃતગ્રહણ, તપ-ઉપધાન, બહુવિધ પ્રતિમા, ક્ષમા-આર્જવમાd-શૌચ-રાય, ૧૩ ભેદે સંયમ, ઉત્તમ બહાચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ તથા આપમાદનો યોગ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ બંનેના લક્ષણો, ઉત્તમ સંયમને પામેલા, પરીષહોને જીતનારાને ચાર પ્રકારના કર્મનો ક્ષય થતાં જે રીતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ, જેટલો પ્રચયિ મુનિઓએ પાળ્યો, પાદપોયગમન કરેલ મુનિ જે જેટલા ભકતોને છેદીને અંતકૃત્વ અને અજ્ઞાન તથા કર્મ સમુહ રહિત થયા, તથા તે અનુત્તર સુખને પામ્યા. આ અને આવા આર્યોની વિસ્તારથી પ્રરૂપણા કરાઈ છે. તકૃશામાં પરિવાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણી છે, ગાઈપણે તે આઠમું અંગ છે. આ અંગમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયનો છે, સાત વગ છે, દશ ઉદ્દેશનકાળ છે, દશ સમુદ્રેશનકાળ છે, સંખ્યાતા હજાર પદો છે, સંખ્યાતા અક્ષરો છે, યાવત્ ચરણકરણ પ્રરૂપણા છે. તે માં અંતકૃદુIL. • વિવેચન-પર૪ : હવે તે અંતકૃદશા કઈ છે ? તેમાં સંત - વિનાશ, તે કર્મનો અથવા કર્મના ફળરૂપ સંસારનો જેમણે વિનાશ કર્યો છે, તે અંતકૃતું. તીર્ષકરાદિ કહેવાય છે (?) તેના પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે, તે સંખ્યાથી અંતકૃત દશા કહેવાય છે. તે સુગમ છે. વિશેષ એ કે - નગર આદિ ચૌદ પદો છઠા અંગમાં વર્ણવ્યા તે જ છે. તથા બાર ભિક્ષુપતિમાં એક માસિકી આદિ ઘણાં ભેદે છે. તથા ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય સહિત શૌય. તેમાં વ - પરદ્રવ્યનો અપહાર કરવાથી મલિનતા અભાવ, ૧૩-ભેદે સંયમ, મૈથુન વિરતિરૂપ ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચનપણું, તપ, ત્યાગ એટલે આગમોક્ત દાન, સમિતિ અને ગુપ્તિ તથા અપમાદયોગ, ઉત્તમ એવા સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ. તેમાં “સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન” એ સ્વાધ્યાય લક્ષણ છે અને “અંતર્મુહૂર્ત એક વસ્તુમાં ચિતનું સ્થાપન” તે ધ્યાન છે. ઈત્યાદિ પદાર્થો આ અંગમાં વ્યાખ્યાન કરાય છે એમ સર્વત્ર જોડવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૪ ૧૫ તથા ઉત્તમ સંયમ - સર્વવિરતિને પામેલા, પરીષહોને જિતનાર, ચાર પ્રકારનાઘાતિકર્મ ક્ષય થતાં જે કેવળજ્ઞાનના લાભ, પર્યાય-પ્રવજ્યા લક્ષણ, જેટલા વર્ષાદિ પ્રમાણવાળો પ્રવજ્યારૂપ પર્યાય જે તપો વિશેષના આશ્રયાદિ પ્રકારે મુનિઓએ પાળેલ હોય, તથા પાપોપગમન નામક અનશનને પામેલા જે મુનિ જે ગુજય પર્વતાદિ સ્થાને જેટલા ભોજનને છેદીને, કેમકે અનશનવાળાને હંમેશા બે ભક્તનો વિચ્છેદ થાય છે. તેથી તેટલા ભક્તને છેદીને અજ્ઞાન અને કર્મના સમૂહથી મૂકાયેલા મુનિવર અંતકૃત્ત થયા છે, તે રીતે સર્વે ક્ષેત્ર, કાલાદિ વિશેષિત મુનિઓ અનુત્તર-મોક્ષ સુખને પામ્યા છે, તે સર્વે આ અંગમાં કહેવાય છે, એમ અહીં સંબંધ કરવો. આ અને બીજા પદાર્થો ઇત્યાદિ આનો અર્થ પૂર્વવત્ કરવો. વિશેષ એ કે - અહીં જે દશ અધ્યયનો કહ્યાં તે પ્રથમવર્ગની અપેક્ષાએ જ ઘટી શકે છે. કેમકે નંદીમાં પણ તેમજ કહ્યું છે. વળી અહીં જે સાત વર્ગ કહ્યા તે પ્રથમ વર્ગને છોડીને અન્ય વર્ગની અપેક્ષાએ છે, કેમકે અહીં આઠ વર્ગો છે, “નંદી''માં પણ તેમજ કહ્યું છે. તેની વૃત્તિ આમ છે. અહીં થTTI - સમૂહ. તે અંતકૃતોનો અથવા અધ્યયનોનો જાણવો. તે સર્વે એક વર્ગમાં રહેલા એકી સાથે ઉદ્દેશાય છે. તેથી કહ્યું છે - પાઠ ઉદ્દેશનના કાળ છે ઇત્યાદિ. અહીં મૂળ સૂત્રમાં “દશ ઉદ્દેશન કાળ” કહ્યા, તેનો અભિપ્રાય અમે જાણતા નથી. તથા કુલ સંખ્યાતા લાખ પદો છે, તે ૨૩,૪૦,૦૦૦ છે એમ જાણવું. ૧૭૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે, તે ભગવદ-ભાષિત સાંભળી અવશિષ્ટ કર્મવાળા અને વિષયવિરક્ત મનુષ્યો ઘણાં પ્રકારે સંયમ અને તારૂપી ઉદાર ધર્મને જે રીતે પામે છે, તથા જે રીતે ઘણાં વર્ષ સુધી તપ સંયમનું સેવન કરીને જ્ઞાન-દર્શન-ભ્યાસ્મિના યોગને આરાધનારા, સંબંધવાળા અને પૂજિત એવા જિનવચનને કહેનારા, જિનેશ્વરોને હદય વડે ધ્યાસીને, જેઓ જ્યાં જેટલા ભોજનને છેદીને અને ઉત્તમ સમાધિને પામીને ઉત્તમ ધ્યાનયોગ વડે યુકત થયેલા ઉત્તમ મુનિવરો, જે રીતે અનુત્તર કો ઉત્પન્ન થાય છે અને અનુત્તર વિષયસુખને પામે છે, ત્યાંથી અવીને અનકમે સંયમી થઈને જે પ્રકારે અંતક્રિયાને કરશે. એ સર્વે આ આંગસૂત્રમાં કહેવાય છે. આ અને બીજા એવા પ્રકારના પદાર્થો વિસ્તારથી કહેવાય છે. અનુરોપપાતિક દશામાં પરિક્ત વાચના, સંખ્યાતા અનુયોદ્ધાર, સંખ્યાતી સંગ્રહણીઓ છે. તે વાર્થપણે નવમું અંગ છે. તેમાં એક યુતસ્કંધ, દશ અધ્યયનો, ત્રણ વર્ષ દશ ઉદ્દેશન કાળ, દશ સમુદ્રેશ કાળ, સંખ્યાા લાખ પદો, સંખ્યાતા અક્ષરો, યાવતુ ચરણ કરણની પ્રરૂપણા કહેલી છે. તે આ અનુત્તરાયપાતિક દશા છે. • વિવેચન-૨૨૫ - જેનાથી કોઈ ઉત્તર નથી તે અનુત્તર, તથા ઉપપાત એટલે જન્મ, સંસારમાં તેવા પ્રકારના અન્યનો અભાવ હોવાથી અનુત્તર એટલે પ્રધાન છે જન્મ જેનો તે જ અનુતરોપપાતિક કહેવાય. તેની વક્તવ્યતા સહિત જે દશ અધ્યયનોવાળી દશા તે “અનુત્તરોપપાતિક દશા” છે. તેમાં અનુસરોપપાતિક - સાધુઓના નગરો આદિ ૨૨-પદો નાયાધમ્મકહાના વર્ણનમાં કહ્યા પ્રમાણે જાણવા. તેનો વિસ્તાર કરતાં કહે છે - અનુત્તરોપાતિક દશામાં તીર્થકરના સમવસરણો કહેવાય છે તે કેવા છે ? પરમ મંગલપણાથી જગહિતકારી, ઘણાં વિશેષ જિનવર અતિશયો, જેવા કે - નિર્મલ સુગંધી દેહ આદિ ૩૪-કે તેથી અધિક કહે છે. તથા ગણધર આદિ જિનશિણો, કે જે - સાધુઓના સમૂહમાં શ્રેષ્ઠ ગંધહતિ સમાન - ઉત્તમ શ્રમણો, સ્થિર યશવાળા, પરીષહ સૈન્ય રૂપી ગુસૈન્યનું મર્દન કરનારા, દાવાનળની જેમ દીપ્ત કે પાઠાંતરથી તપ વડે દીપ્ત એવા જે ચારિત્ર-જ્ઞાન-સમ્યકત્વ વડે સફળ અનેક પ્રકારના પ્રપંચવાળા, પ્રશસ્ત ક્ષમાદિ ગુણો સહિત, ક્યાંક ગુણવજ એવો પાઠ છે, તથા અનગાર મહર્ષિના ગુણોની પ્રશંસા કરાય છે - ૪ - તે જિનશિણો કેવા છે ? જાત્યાદિ વડે ઉત્તમ, શ્રેષ્ઠ તપસ્વી, વિશિષ્ટ જ્ઞાનયોગ યુકત, વળી - જે રીતે ગહિતકર જિનવરનું શાસન છે, દેવાસુ-મનુષ્યોની ઋદ્ધિ વિશેષ છે - જેવી કે - રત્નો વડે ઉક્વલ લક્ષયોજન વિમાન ચના, સામાનિકાદિ દેવ-દેવી કોટિ સમૂહ, મણિ સમૂહ વડે શોભિત લાંબા દંડ ઉપર ફરકતી નાની સેંકડો પતાકાઓથી શોભતા મહાધ્વજોનું આગળ ચાલવું, વિવિધ વાજિંત્ર-નાદ વડે આકાશના વિસ્તારને ભરી દેવો, પ્રતિકલિત ગંધહસ્તિના સ્કંધ ઉપર ચડવું, ચતુરંગી સેનાનો • સૂત્ર-૨૨૫ - તે અનુરોપપતિકદશા કઈ છે? અનુત્તરોપાતિકદશામાં અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારના નગરો, ઉધાનો, ચૈત્યો, વનખંડો, રાજ, માતાપિતા, સમોસરણ, ધમચિાર્ય, ધર્મકથા, અલોક-પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગપરિત્યાગ, પ્રવજ્યા, કૃતગ્રહણ, તપ-ઉપધાન, પયરય, પ્રતિમા, સંલેખના, ભd-પાન પ્રત્યાખ્યાન, પાદો ગમન, અનુત્તરમાં ઉપપાત, સકુળમાં જન્મ, ફરી બોધિલાભ, અંતક્રિયાઓ [ સર્વે આ અંગમાં કહ્યું છે. અનુત્તરોપાતિકદશામાં તિર્થરના સમોસરણ કે જે પરમ મંગલપણાથી જગહિતકારી છે. તે ઘણાં પ્રકારે જિનેશ્વરના અતિશયો, જિનશિષ્યો કે જે સાધુઓના સમૂહમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે, સ્થિર યશવાજ છે, પરીષહ સમૂહરૂપ શણુના એજ્યનું મર્દન કરનારા છે, તપ વડે દીપ્ત, ચા-િજ્ઞાનસમ્યકત્વ વડે સારભૂત, વિવિધ પ્રકારના વિસ્તૃત પ્રશસ્ત ગુણ સહિત છે, નગાર મહર્ષિ છે, તેવા ઉત્તમ, શ્રેષ્ઠ તપસ્વી, વિશિષ્ટ જ્ઞાનયોગથી યુકત નગારના ગુણોનું અહીં વર્ણન છે. તા જેમ ભગવત [શારાની જગહિતક્ર છે, દેવ-આસુસ્મનુષ્યોની જેવી ઋદ્ધિ વિશેષ છે, જિનેશ્વર સમીપે જે રીતે પર્ષદાનું પ્રગટ થવું છે, જે રીતે જિનવરની ઉપાસના કરે છે, જે રીતે લોકગુરુ દેવ-મનુષ્ય-અસુક્ષ્મણને ધર્મ કહે Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫ ૧૩૩ પરિવાર, છત્ર-ચામર-મહાદેવાદિ મહારાજાઓના ચિહ્નનું દેખાડવું. એ પ્રમાણે સંપત્તિ વિશેષ સમોસરણ ગમત પ્રવૃત વૈમાનિક, જ્યોતિષી, ભવનપતિ, વ્યંતરોના અને રાજાદિ મનુષ્યોના હોય છે અથવા અનુત્તરોપપાતિક સાધુઓને પણ આવા પ્રકારે દેવાદિ સંબંધી ઋદ્ધિ વિશેષ હોય, તે સર્વે આ અંગમાં કહી છે. પર્ષદા એટલે સાધુઓ, વૈમાનિક દેવી, સાધ્વી પૂર્વ દ્વારેથી પ્રવેશીને ભo મહાવીર આદિને કહ્યા પ્રમાણે પાર્ષદાનું આગમન થાય છે. ક્યાં ? જિનવરની સમીપે, તથા પાંચ પ્રકારના અભિગમાદિ વડે રાજા આદિ જિનવરની સેવા કરે છે, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે. તથા જે રીતે લોકગુર - જિનવર, દેવ-મનુષ્ય-અસુરગણને ધર્મ કહે છે, અને તે જિનભાષિતને સાંભળીને, પ્રાયઃ ક્ષીણ થયા છે કર્મ જેના એવા વિષયવિરક્ત મનુષ્યો, જે રીતે ઘણા પ્રકારના સંયમ અને સંપરૂપી ઉદાર ધર્મ અંગીકાર કરે છે, તથા ઘણાં વર્ષો સુધી સંયમ, તપને સેવીને પછી જેણે જ્ઞાન-દર્શન-વ્યાત્રિના યોગ આરાધ્યા છે એવા આચારાદિ જિનવચન અનુગત અત્િ આહટદોહટવાળું નહીં એવું પૂજિત અથવા અધિક ભાષિત-અધ્યાપનાદિ વડે કહ્યું છે જેઓએ એવા અથવા પાઠાંતરથી જિનવચન અનુગતિ વડે સારી રીતે કહ્યું છે, તે “જિતવચનાનુગતિ સુભાષિત” તેિવા મુનિઓ]. તથા જિનવરોને મન વડે પ્રાપ્ય એટલે ધ્યાન કરીને જેઓ જે સ્થાને જેટલા ભાપાતને છેદીને અને ઉત્તમ સમાધિ પામીને ધ્યાનયોગે સહિત એવા ઉત્તમ મુનિવરો જે રીતે અનુત્તર કલામાં ઉત્પન્ન થયા, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે એમ યોજવું તથા જે પ્રકારે તે અનુતર વિમાનમાં અનુત્તર સુખ પામે છે તે કહેવાય છે. તે અનુત્તર વિમાનથી અનુક્રમે ચ્યવીને સંયમ પામીને, તેઓ જે રીતે અંતક્રિયાને કરશે, તે પ્રકારે અનcરોપાતિક દશામાં કહેવાય છે. આ અને બીજા પદાર્થો ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. અહીં અધ્યયનોનો જે સમૂહ તે વર્ગ કહેવાય છે. વર્ગમાં દશ અધ્યયનો છે, દરેક વર્ગનો એકીસાથે જ ઉદેશો થાય છે, તેથી ત્રણ જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે નંદીમાં કહ્યું છે. પણ અહીં સૂત્રમાં દશ ઉદ્દેશન કાળ દેખાય છે, તેનો અભિપ્રાય અમે જાણી શકતા નથી. અમે પણ અક્ષરશઃ અનુવાદ ક્ય છે, વૃત્તિકારશ્રીનો મત અમે પણ અમુક સ્પાને સમજી શક્યા નથી.] સંખ્યાતા લાખ પદો એટલે ૪૬,૦૮,૦૦૦ છે. ૧૩૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મહાપનવિદ્યા અને મન પ્રગ્નવિધાની અધિષ્ઠાયિકા દેવતાઓના પ્રયોગના મુખ્યપણે ગુણોને પ્રકાશ કરનારી, સદ્ભુત અને બમણા પ્રભાવ વડે મનુષ્યના સમૂહની બુદ્ધિને વિસ્મય કરનારી, અત્યંત વીતી ગયેલા કાળ-સમયમાં થયેલ દમ અને શમવાળા ઉત્તમ તીર્થકરની સ્થિતિનું સ્થાપન કરવાની કારણભૂત દુખે ગણી શકાય, દુઃખે અવગાહી શકાય તથા અબુધજનને વિબોધ કરનાર એવા સર્વ સર્વજ્ઞ સંમત dવની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનારી એવી પ્રવિધાના જિનવરે કહેલા વિવિધ ગુણવાળા મહાપદાર્થો આ અંગમાં કહેવાય છે. પન વ્યાકરણમાં પરિdi વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર યાdd સંગાતી સંગ્રહણી છે. તે અંગાપણે દશમું અંગ છે, તેમાં શ્રુતસ્કંધ એક, ૪ષઉદ્દેશનકાળ, ૪૫-સમુદ્રેશનકાળ, કુલ સંખ્યાતા લાખ પદો કહેલા છે. તેમાં સંખ્યાતા અક્ષરો, અનંતાણમા, ચાવતુ ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ પ્રસ્ત વ્યાકરણ છે. • વિવેચન-૨૨૬ : પ્રશ્નનો અર્થ પ્રસિદ્ધ છે. તેનું નિર્વચન - વ્યાકરણ, પ્રશ્નોના અને તેનાં વ્યાકરણોના યોગથી પ્રશ્નવ્યાકરણ કહે છે. તેમાં ૧૦૮ પ્રશ્નો છે. તેમાં ગૂઠો, હાય, પ્રગ્નાદિ જે મંત્રવિધાઓ તે પ્રશ્ન કહેવાય છે. વળી જે વિધા મંગવિધિ વડે જાપ કરવાથી પૂછ્યા વિના જ શુભાશુભ ફળને કહે છે, તે સાપન કહેવાય છે, તથા અંગૂઠો આદિ પ્રશ્નના હોવાપણાને અથવા ન હોવાપણાને આશ્રીને જે વિધા શુભાશુભ ફળને કહી આપે તે પ્રશ્નપષ્ણ કહેવાય છે. - તથા - બીજા પણ વિદ્યાતિશયો જેવા કે સ્તંભ, તોભ, વશીકરણ, વેષકરણ, ઉચ્ચાટન વગેરે વિધાઓ તથા ભવનપતિના નાગ, સુવર્ણ દેવોની સાથે ઉપલાણથી યાદિ દેવોની સાથે સાધકપુરુષને દિવ્ય અને શુભાશુભ વિષયવાળા સંવાદ થાય તે સર્વે આ અંગમાં કહ્યું છે. પ્રાયઃ આનો જ વિસ્તાર કરતા કહે છે - સ્વસમય ૫સમયને કહેનારા કરકંડ. આદિ જેવા પ્રત્યેક બુદ્ધોએ વિવિધા ગંભીર ભાષા વડે કહેલી, તેઓની, શું ? તે કહે છે – આદર્શ, અંગુષ્ઠ આદિ સંબંધી પ્રશ્નોના વિવિધ ગુણરૂપી મહા અર્થો પ્રશ્ન વ્યાકરણ દશામાં કહેવાય છે, તેમ યોજવું. તે પ્રશ્નવિધા કેવી છે ? - આમપષધિ આદિ અતિશય, જ્ઞાનાદિ ગુણો અને સ્વપરના ભેદવાલો ઉપશમ જેને છે એવા આચાર્યોએ કહેલી, કેવી રીતે કહેલી ? તે કહે છે - વિસ્તારચી - મોટા આડંબરથી તથા સ્થિર મહર્ષિ કે વીર મહર્ષિ વડે વિવિધ વિસ્તાર વડે કહેલી. અહીં વંશબ્દ બીજા કહેનાર મહર્ષિના ભેદના સમુચ્ચય માટે છે. વળી કેવી પ્રગ્નવિધા ? પુરુષાર્થમાં ઉપયોગી હોવાથી જગતને હિતકારક, કોના સંબંધી ? આદર્શ, અંગુષ્ઠ, બે હાથ, ખડ્ઝ, મણિ, વસ્ત્ર અને સૂર્ય આ સર્વ છે આદિ જેને એટલે જે ભીંત, શંખ, ઘંટ આદિને, તે આદશદિ સંબંધી. કેમકે પ્રશ્નવિઘા વડે દશાંદિનું સ્થાપન થાય છે તેથી. વળી તે પ્રવિધા કેવી છે ? તે • સૂત્ર-૨૨૬ - તે પ્રથન વ્યાકરણ શું છે ? પ્રસ્ત વ્યાકરણમાં ૧૦૮ પ્રા, ૧૦૮ આપન, ૧૦૮ પ્રજ્ઞાપન, વિધાતિશયો, નામ-સુવર્ણકુમારો સાથે દિવ્ય સંવાદો કહેવાય છે. પન વ્યાકરણદશામાં અસમય-પરસમયને કહેનારા પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અથવાળી ભાષા વડે કહેલ, અતિશય ગુણ, ઉપશમવાળા આચાર્યોએ વિસ્તારથી કહેલ તથા વીરમહર્ષિઓએ વિવિધ વિસ્તાર વડે કહેલી તથા જગતહિતકર, આદર્શ-અંગુષ્ઠ-બાહુ-ખગ-મણિ-વસ્ત્ર અને સૂર્યના સંબંધવાળી, વિવિધ 8િ/12 Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૬ ૧૩૯ કહે છે - વિવિધ મહાપ્રગ્નવિધા - વાણી વડે જ પ્રશ્ન કરતા ઉત્તરને આપનારી હોય તે, મન:પ્રશ્નવિધા - મનથી પૂછેલા અર્થને જે ઉત્તર આપનારી હોય છે, આ બંનેના અધિષ્ઠાતા દેવતાના પ્રયોગની પ્રધાનતાથી વિવિધ અર્થનો સંવાદ કરનારા ગુણને લોકમાં પ્રકાશ કરનારી. - x - વળી તે કેવી છે ? તાત્વિક અને દ્વિગુણ તથા ઉપલક્ષણત્વથી લૌકિક પ્રશ્નવિધાના પ્રભાવની અપેક્ષાથી બહુગુણ વડે કે પાઠાંતરથી વિવિધ ગુણવાળા પ્રભાવ વડે મનુષ્યોના સમૂહની બુદ્ધિને ચમકાર કરનારી. વળી - અત્યંત અતીત થયેલા કાળ સમયને વિશે અર્થાત અતિવ્યવહિત કાળે દમ અને શમ વડે પ્રધાન એવા અન્ય દર્શનોને શાસિત કરનારા તીર્થકરોમાં ઉત્તમ એવા જિનેશ્ચનું સ્થાપન કરનારી. અતીતકાળમાં 38અતિશય સહિત, જ્ઞાનાદિ ગુણવાળા અને સમગ્ર શામકતના મસ્તકના મુગટ સમાન પુરષ વિશેષ હતા. અન્યથા આવી પ્રગ્નવિધાની ઉપત્તિ ન થાય, એવું જે સ્થાપન કરવું, તેના કારણરૂપ એવી, વળી તેને જ વિશેષિત કરે છે દુરભિગમ - દુઃખે કરીને જાણી શકાય તેવું - સૂમ ને લીધે ગંભીર અને દુરસ્વગાહ - દુ:ખેથી ભણી શકાય તેવું, સર્વે સર્વજ્ઞોને સંમત અથવા સર્વ એવું જે સર્વજ્ઞ સંમત - પ્રવચન તત્વ, તે વળી અજ્ઞાનજનને બોધ કરનારું એટલે એકાંત હિતકારક તત્વને જ્ઞાન વડે સાક્ષાત્ જે પ્રત્યય કે- “આ જિનપ્રવચન સર્વાતિશયનિધાન છે અને અતીન્દ્રિય પદાર્થોને દેખાડવામાં વ્યભિચાર દોષરહિત છે.” એવી પ્રતિપતિ અથવા પ્રત્યક્ષ એવા જ ના વડે પદાર્થો જાણવામાં આવે છે માટે આ પ્રથા જેવું જ છે એવો જે પ્રત્યય, તેને જે કરવાના સ્વભાવવાળી તે પ્રત્યક્ષક પ્રત્યયકારણી કહી. કોને પ્રત્યક્ષ કરનાર ? પ્રગ્નવિધા તથા ઉપલક્ષણથી બીજી પણ વિધા કે જે પ્રથમ ૧૦૮ કહી છે, તે સર્વે વિવિધ ગુણવાળા એટલે બહુવિધ પ્રભાવવાળા એવા જે મહાય - શુભાશુભને સૂચવનારા પદાર્થો. કેવા ? જિનવરે કહેલા એવા, કહેવાય છે. શેષ સૂત્રનો અર્થ પૂર્વવતું. વિશેષ એ કે - જો કે અહીં દશ અધ્યયન હોવાથી દશ ઉદ્દેશન કાળ જ છે. તો પણ બીજી વાચનાની અપેક્ષાએ ૪૫-હશે એમ સંભવે છે. કુલ સંખ્યાતા લાખ પદો છે. એટલે ૯૨,૧૬,૦૦૦ પદો છે. [દશ ઉદ્દેશofકાળ વર્તમાન અપેક્ષાએ છે અથવા મૂળ “gutવ્યાકરણ દસા” નામક સૂઝણી હોય.] • સૂઝ-૨૨૩ - તે વિપકડ્યુત શું છે ? વિપાકકૃતમાં સુકૃત અને દુષ્કૃત કર્મના ફળવિપાક કહેવાય છે. તે સંક્ષેપથી બે પ્રકારે છે - દુઃખવિપક અને સુખવિપાક. તેમાં દશ દુઃખવિપાક અને દશ સુખવિક છે. તે દુ:ખ વિપક કેવા છે ? દુ:ખવિપાકમાં દુઃખવિપાકી જીવોના નગઢ, ઉધાન, ચૈત્ય, વનખંડ, રાજ, માતાપિતા, સમવસરણ, ધમચિાર્ય, ધમકથા, નગર પ્રવેશ, સંસારનો વિસ્તાર અને દુઃખની પરંપરા કહેવાય છે. • x - તે સુખ વિપાક કેવા છે ? સુખવિપાકમાં સુખવિપાકી જીવોના નગર, ઉદ્યાન, ત્ય, વનખંડ, રાઇ, માતાપિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, ૧૮૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આલોક-પરલોક સંબંધી વિશેષ પ્રકારની સમૃદ્ધિ, ભોગત્યાગ, dયા, ચુતગ્રહણ, તપોપઘાન, દીક્ષાપયયિ, પ્રતિમા વહન, સંલેખના, ભક્તપચ્ચક્ખાણ, પાદપોપગમન, દેવલોકગમન, સકુલમાં જન્મ, પુનઃબોધ અપ્તિ અને અંતક્રિયા એ સર્વે કહેવાય છે. દુઃખવિપાકમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, પરદામૈથુન. પરિગ્રહસહિત તથા મહાતીતકાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપયોગ, શુભ અધ્યવસાયથી સંચિત કરેલા આભ કમના અશુભ રસવાળા ફળવિપાક કહે છે - તે જીવોએ નરકગતિ અને તિયચયોનિમાં બહુવિધ સેંકડો દુઃખોની પરંપરા વડે બાંધેલા અને મનુષ્યપણામાં આવેલા તે જીવોના શેષ પાપકમોં વડે જે પ્રકારે પાપ-ફળનો વિપાક તે કહે છે. તે આ રીતે – વધ, વૃષણછેદ, નાસિકા-ક-ઓછ-ગુછ-હાથ-પગ અને નખનું છેદન, જિલ્લા કેદ, અંજન, ફાડેલ વાંસના અગ્નિ વડે બાળવું, હાથીના પગ નીચે મર્દન, ફાડવું, લટકાવવું, શૂળ-ઉતા-લાકડી-સૌંટીથી શરીરને ભાંગવું, બધું-સીસું-તપાવેલ તેલ વડે અભિષેક કરવો, કુંભીમાં પકાવવું, કંપાવવું, સ્થિબંધન કરવું, વેધ કરવો, ચામડી તોડવી, ઈત્યાદિ ભયંકર અને અનુપમ એવા દુઃખો કહ્યા છે. બહુવિધ દુઃખ પરંપરાથી બંધાયેલા જીવો પાપકર્મરૂપ વેલથી મૂકાતા નથી કેમકે કર્મ ફળ વેધા વિના મોક્ષ નથી અથવા - x • તપ વડે કર્મ શોધન થઈ શકે છે. સુખવિપાકમાં શીલ, સંયમ, નિયમ, ગુણ, તપમાં સુવિહિત સાધુ અનુકંપાવાળા ચિપયોગ તથા ઝિકાલિકમતિથી વિશુદ્ધ એવા તથા પ્રયોગશુદ્ધ એવા ભાત પાણીને હિત-સુખ-કલ્યાણકારી તીવ આવ્યવસાયવાળી અને સંશયરહિત બુદ્ધિવાળા, આદયુક્ત ચિત્ત વડે જે રીતે બોધિલાભને ઉત્પન્ન કરે છે, તથા જે રીતે નર, નાક, તિયચિ, દેવગતિમાં ગમન કરવારૂપ મોટા આવતાળા આરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વરૂપી પર્વતો વડે સાંકડા, અજ્ઞાનરૂપી અંધકારવાળા, કાદવમુકત, સ્તર, જરા-મરણ-જન્મરૂપ ક્ષોભ પામ્યું છે કdia જેમાં એવા ૧૬-કપાયરૂપી અત્યંત પ્રચંડ શાપદો છે જેમાં એવા આ અનાદિ અનંત સંસાર સમુદ્રને પરિમિત કરે છે.- તથા - જે પ્રકારે દેવસમૂહના આયુષ્યને બાંધે છે, જે રીતે દેવના વિમાનના અનમ સુખોને ભોગવે છે અને કાલાંતરે ઍવીને આ જ મનુષ્યલોકમાં આવીને વિશેષ પ્રકારના આયુ, શરીર, વર્ણ, રૂપ, જાતિ, કુળ, જન્મ, આરોગ્ય, બુદ્ધિ અને મેધા તથા વિશેષ પ્રકારના મિત્રજન, સ્વજન, ધન, ધાન્યના વૈભવ તથા સમૃદ્ધિસારનો સમુદય, બહવિધ કામભોગથી ઉત્પણ વિશેષ સુખો આ ઉત્તમ એવો સુખવિપાક છે. તથા અનુક્રમે અશુભ અને શુભ કર્મના નિરંતર પરંપરાના સંબંધવાળ ઘણા પ્રકારના વિપકો આ વિપાકકૃતમાં ભગવંત જિનવરે સંવેગ કારણાર્થે કહ્યા છે. આ તથા અન્ય પણ પદાથદ કહ્યા છે. પ્રમાણે ઘણા પ્રકારની પદાર્થની પ્રરૂપણા વિસ્તારથી કહેવાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૨૩ ૧૮૧ આ વિપક શ્રતની પરિા વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણીઓ છે, તે અંગાર્થપણે અગ્યામું અંગ છે. તેમાં ર૦-અધ્યયનો, ૨૦-ઉદ્દેશકાળ, ર૦-ન્સમુશાનકાળ, સંખ્યાતા લાખ પદો, સંખ્યાતા અક્ષરો, અનંતગમા, અનંતપચયિો ચાવત ચરણ-કરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ વિપાકશુત છે. • વિવેચન-૨૨૭ : જે પકાવવું તે વિપાક-શુભાશુભ કર્મનો પરિણામ, તેને કહેનારું શ્રુત તે વિપાકકૃત.સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- ફળરૂપ જે વિપાક તે ફળવિપાક. ભગવદ્ ગૌતમનો ભિક્ષાદિ અર્થે નગરમાં પ્રવેશ, આ જ વાતને વિસ્તારથી કહે છે - તેમાં - પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી કરવી, પરસ્ત્રમૈથુન, સપરિગ્રહતા તે વડે સંચય કરેલા કર્મો એમ યોજવું. વળી મહાતીવ કપાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપયોગ અને અશુભ અધ્યવસાય વડે સંચિત કરેલ પાપકર્મના પાપાનુભાગ એટલે અશુભ સવાળા જે ફળવિપાક, તે અહીં કહેવાય છે એમ યોજવું. કોના વિપાકોદય કહેવાય છે ? નક અને તિર્યંચગતિમાં જે ઘણાં પ્રકારના સેંકડો કષ્ટોની પરંપરાથી બંધાયેલા છે, તે જીવોના તથા મનુષ્યપણે આવેલા તે જીવોને જે પ્રકારે શેષ રહેલા પાપકર્મ વડે પાપવાળા કુળવિપાક એટલે અશુભ વિપાકોદય થાય છે, તે અહીં કહેવાય છે. • x - તે આ રીતે – • લાકડી વગેરે વડે તાડન, વૃષurfવનાશ - ખસી કરવી, તથા નાક-કાનહોઠ-અંગુઠા-હાથ-પગ-નખનું છેદન, જિલ્લાનો છેદ, સૅનન • તપાવેલા લોઢાની સળી વડે નેત્રમાં આંજવું અથવા ખાર, તેલ આદિ વડે શરીરને મસળવું છે. ટ - ફાડેલા વાંસ આદિના અગ્નિ વડે બાળવું તે અર્થાત્ ર વડે વટલાને બાધા ઉપજાવવી તે, હાથીના પગ નીચે દબાવવા, વિદારણ કરવું, વૃક્ષની શાખાદિએ લટકાવવું તે, શૂળલતા-લકુટ-ચષ્ટિ વડે ગાત્રોને ભાંગવા, ગપુ-સીસા-કકડતા તેલ વડે સીંચવા, કુંભીમાં પકાવવા, શીત કાળે શીતળ જળ છાંટી શરીરમાં કંપારી ઉપજાવવી, ગાઢ રીતે મજબૂત બાંધવું, ભાલાદિ શસ્ત્રથી ભેદવું, વર્ધવર્તન - ચામડી ઉતરડવી, ભય ઉત્પન્ન કરનાર કરપ્રદીપન એટલે તેલથી સીચેલાના બે હાથને વિશે અગ્નિ સળગાવવો તે. પછી વધ, વૃષણ વિનાશથી લઈને પ્રતિભયકર-કપ્રદીપન સુધીના સર્વે શબ્દોનો બંદ્રસમાસ કરવો. તે સર્વે છે આદિ જે દુ:ખોમાં એવા ભયંકર. કોણ ? દુ:ખો. તે દુ:ખો કેવા ? અનુપમ દુઃખવિપાકોને કહે છે એમ જાણવું. તથા આ પણ કહેવાય છે - દુઃખોની ઘણાં પ્રકારની પરંપરા વડે અનુબદ્ધ-નિરંતર આલિંગીત જીવો મૂકાતા નથી. અહીં જીવ શબ્દ અધ્યાહાર છે. કોના વડે મૂકાતા નથી ? તે કહે છે દુ:ખરૂપ ફળને પ્રાપ્ત કરનારી પાપકર્મરૂપી વેલડી વડે. કેમ ? વેધા વિનાઅનુભવ્યા વિના જીવોનો કર્મચકી વિયોગ ન થાય. શું સર્વથા અનુભવ્યા વિના મોક્ષ નથી જ ? ના, અનશનાદિ વડે પણ થાય. કઈ રીતે ? ધૃતિ - ચિત્ત સમાધાન, તે રૂપ અત્યંત બાંધી છે કે જેને વિશે, એવા તપ વડે કર્મનો વિનાશ થઈ શકે છે. થાય ૧૮૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શબ્દ “સંભવ' અર્થમાં છે અર્થાત્ કર્મના મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી. ત્યારપછી સુખવિપાક - બીજા શ્રુતસ્કંધના અધ્યયનોમાં જે કહેવાય છે તે બતાવે છે - જ્ઞાન - બ્રહ્મચર્ય કે સમાધિ, સંયમ - પ્રાણાતિપાત વિરતિ, નિયE - અભિગ્રહ વિશેષ, ગુગ - શેષ મૂલગુણ અને ઉત્તરગુણ, તપ - અનશન આદિ, આ સર્વેનું ઉપધાન - વિધાન જેઓમાં છે તે તથા આ શીલ આદિ યુક્ત સાધુઓમાં. વળી તે સાધુ કેવા ? સારું વિહિત એટલે અનુષ્ઠાન છે જેમનું એવા સુવિહિત સાધઓમાં, ભોજનાદિ આપીને જે પ્રકારે બોધિ લાભાદિને મેળવે છે, તે પ્રકારે આ સુખવિપાક કહેવાય છે. • x - અનુપ - દયા, છે મુખ્ય જેમાં એવો આશય, તેનો જે વ્યાપાર તે અનુકંપાશય પ્રયોગ, તેના વડે તથા ત્રણ કાળને વિશે જે મતિ- એટલે કે - “હું આપીશ” એમ વિચારતા સંતુષ્ટ થાય, આપતી વખતે પણ સંતુષ્ટ થાય અને આપ્યા પછી પણ સંતુષ્ટ થાય, તે શૈકાલિક મતિ વડે જે વિશદ્ધ હોય તે ત્રિકાલમતિ વિશુદ્ધ, એવા જે ભક્તપાન, તે અનુકંપાશય પ્રયોગ ત્રિકાલમતિવિશુદ્ધ ભક્તપાન. તેને આપીને એમ ક્રિયાયોગ છે. શા વડે આપીને ? પ્રયતમન વડે - આદર સહિત ચિત વડે, તિ - અનર્થનો નાશ કરનાર હોવાથી હિતકા, સુખનું કારણ હોવાથી સુખ કે શુભ. કલ્યાણકારી હોવાથી નિઃશ્રેયસ અને તીવ-પ્રકૃષ્ટ એવા પરિણામ-અધ્યવસાય છે જેના એવી સંશયરહિત બુદ્ધિ છે જેઓની છે. તેઓ વડે ભક્તાદિ આપીને.. તે ભક્તાદિ કેવા ? પ્રયોગમાં શુદ્ધ - દાતારના દાનવ્યાપારની અપેક્ષાઓ સમગ્ર આશંસાદિ દોષરહિત અને ગ્રાહક-ગ્રહણ વ્યાપારાપેક્ષાથી ઉદ્ગમાદિ દોષથી રહિત. આવા ભક્તપાનાદિ આપવાથી શો લાભ? તે કહે છે - જે પ્રકારે પરંપરા મોક્ષનું સાધન હોવાથી ભવ્ય પ્રાણીઓ બોધિલાભને પ્રાપ્ત કરે છે. - x - જે પ્રકારે સંસારસાગરને પરિત કરે છે - લઘુ કરે છે. તે સંસારસાગર કેવો છે ? નર-નારકતિર્યંચ-દેવગતિમાં જે જીવોનું પરિભ્રમણ, તે રૂ૫ વિરતીર્ણ, વર્ણ - મસ્યાદિનો અનેક પ્રકારે સંસાર છે જેમાં એવો, તથા અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી. પર્વતો વડે સાંકડો એવો - ૪ - અહીં વિવાર - માત્ર દિનતા, શોવ - આઝંદાદિ ચિલવાળો. અજ્ઞાનરૂપી તમોડધકાર-મહાંધકાર જેમાં એવો, તથા વિરા - કાદવ, સંસાર પક્ષે ચિકિખલ્લ એટલે વિષય, ધન, સ્વજનાદિમાં આસક્તિ, તેવા કાદવ વડે સુતર એટલે દુ:ખે કરીને પાર પમાય તેવો, તથા જરા, મરણ અને જન્મરૂપી મોટા મત્સ્ય, મગર આદિ અનેક જલતંતુના સમૂહરૂપ સંમર્દ વડે વલોવ્યું છે જળસમૂહ જેને વિશે એવો તથા ૧૬ કષાયો રૂપી વ્યાપદ-મગરાદિ અતિ રૌદ્ર જેમાં છે તેવો • x • અનાદિ અનંત - x • એવા આ પ્રત્યક્ષ દેખાતો સંસારરૂપી સમુદ્ર, તેને લઘુ કરે છે. તથા જે પ્રકારે સાગરોપમાદિના પ્રકારે સાધુદાન વડે દેવસમૂહમાં જવાના આયુષ્યને બાંધે છે અને જે પ્રકારે અનુપમ એવા દેવવિમાનના સુખને અનુભવે છે અને કાલાંતરે ત્યાંથી વીને અહીં જ આ તિછલોકમાં મનુષ્યભવને પામેલા એવા Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ષક સમવાય-૨૨૩ ૧૮૩ તેમના આયુ વિશિષ્ટ એટલે બીજા જીવોના આયુષ્ય થકી શુભત્વ અને દીર્ધવ, એ રીતે શરીર વિશેષ એટલે સ્થિર સંઘયણપણું, વર્ણ વિશેષ એટલે અત્યંત ગૌરપણું, રૂપવિશેષ એટલે અતિ સંદરતા, જાતિ વિશેષ - તે ઉત્તમ જાતિત્વ, કુળ વિશેષ તે ઉત્તમ કળપણ, જન્મ વિશેષ છે. ઉત્તમ ક્ષેત્ર અને કાળ, આરોગ્ય પ્રકર્ષ તે નિરાબાધપણું, ઔત્પાતિકી આદિ બુદ્ધિ, તેની પ્રકૃષ્ટતા, મેધા એટલે અપૂર્વશ્રુત ગ્રહણ શક્તિનું પ્રકૃષ્ટ - તથા - fમત્રઝન - સુહદવર્ગ, 4નન - પિતા, કાકા વગેરે. ધન, ધાન્યરૂપ જે વિષય - લક્ષ્મી, તે ધનધાન્ય વિભવ તથા સમૃદ્ધિ - નગર, અંતઃપુર, કોશ, કોઠાર, સૈન્ય, વાહનરૂપ સંપત્તિ એવી સારભૂત વસ્તુનો સમૂહ. • x • તે મિત્રજન આદિ. પછી આ સવનો જે પ્રકર્ષ, તે કહે છે બહવિધ કામભોગથી ઉત્પન્ન સુખ વિશેષો, જેઓનો શુભવિપાક ઉત્તમ છે એવા જીવોને વિશે - x • આ રીતે શુભ વિપાકાધ્યયનમાં કહેવા લાયક સાધુઓના આયુષ્યાદિ વિશેષો શુભવિપાક અધ્યયનમાં કહેવાય છે એમ જાણવું. હવે બંને શ્રુતસ્કંધમાં કહેવા લાયક પુન્ય-પાપવિપાકરૂપ કહીને તે બંનેને એક સાથે કહે છે– અનુપરત : અવિચ્છિન્ન એવા જે પરંપરાએ સંબંધવાળા છે, કોણ ? વિપાકો, વિપાક કોનો ? અશુભ અને શુભ કર્મોના પહેલા અને બીજા શ્રુતસ્કંધમાં અનુક્રમે કહેલ બહુવિધ જે વિપાક, તે ૧૧-માં અંગ વિપાકશ્રુતમાં ભગવંત જિનેશ્વરે સંવેગના કારણરૂપ પદાર્થો તથા બીજા પણ આવા પદાર્થો કહેવાય છે, એમ પૂર્વના ક્રિયાપદ સાથે કે વચનના પરિણામથી ઉત્તરક્રિયા સાથે સંબંધ કરવો. આ રીતે બહુવિધ અર્થની પ્રરૂપણા વિસ્તારથી કહેવાય છે. શેષ સુગમ છે. વિશેષ એ કે સંખ્યાતા લાખ પદો છે, તે ૧,૨૪,૩૨,૦૦૦ કુલ પદ છે. ૧૮૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બાકીના પૃષ્ટશ્રેણિકા આદિ પશ્વિમોં ૧૧-૧૧ ભેદે કહ્યા છે. * * આ પ્રમાણે સાત પરિકમ સ્વસમયના છે, સાત આજીવિક મત-અનુસારી છે, છ ચતુર્કનય, સાત ઐરાશિકના છે. આ પ્રમાણએ પૂર્વાપર સહિત સાતે પરિકમના ૮૩-ભેદ થાય છે, એમ મેં કહ્યું છે, તે આ પરિકર્મ તે સૂત્ર શું છે? સૂત્રો ૮૮ છે, એમ મેં કહ્યું છે, તે આ - ઋજુમ, પરિણતા પરિણત, બહભંગિક, વિપત્યયિક [વિનયચરિત], અનંતર, પરંપર, સમાન, સંજૂહ, ભિન્ન, યથાત્યાગ નંદીસૂઝ, સૌવસ્તિક, નંધાવ7, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવઈ, એવંભૂત, દ્વિકાdd, વીમાનોત્પાદ, સમભિરૂઢ, સર્વતોભદ્ર, પ્રણામ [પાસ), દ્વિપતિગ્રહ. આ રરસૂત્રો છિન્નચ્છેદનચિક રસમય સુણ પરિપાટીએ છે, રર-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયસંબંધી આજીવિક સૂત્ર પરિપાટીએ છે, જૂઓ મિકનસિક ઐરાશિક સુખ પરિપાટીએ કહ્યાં, તથા ૨૨-સૂમો ચતુનયિક સમય. સૂની પરિપાટીએ કwાં, આ પ્રમાણે પૂવપરથી ૮૮ સુકો થાય એમ મેં કહ્યું છે. " તે પૂવગત શું છે ? પૂર્વગત ૧૪-પ્રકારે છે, તે આ • ઉત્પાદ પૂર્વ અગ્રેણીય, વીર્ય, અસ્તિનાસ્તિવવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપવાદ, આત્મપ્રવાદ, કમાવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધાનપવાદ, વંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, લોકબિંદુસાર.. તેમાં (૧) ઉત્પાદ પૂર્વમાં દશ વસ્તુ છે અને ચાર ચૂલિકા વસ્તુ છે... ૨) અગ્રણીય પૂર્વમાં ૧૪ વસ્તુ અને ૧ર-ચૂલિકા વસ્તુ છે... (3) વીર્યપવાદ પૂર્વમાં ૮-વસ્તુ, ૮-જૂલિકા વસ્તુ છે. (૪) અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં ૧૮-વરતુ, ૧૦-ચૂલિકા વસ્તુ છે... (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વમાં ૧ર-વસ્તુ. (૬) સત્યવાદ પૂર્વમાં વસ્તુ. (0) આત્મિપ્રવાદ પૂર્વમાં ૧૬-વસ્તુ છે. (૮) કર્મપ્રવાદ પૂર્વમાં ૩૦-વસ્તુ છે.. (૯) પ્રત્યાખ્યાન પૂર્વમાં ર૦-વસ્તુત છે. (૧૦) વિધાનુવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે. (૧૧) વંધ્ય પૂર્વમાં ૧ર-વસ્તુ છે. (૧ર) પ્રાણાયુ પૂર્વમાં ૧૩-વસ્તુ છે. (૧૩) ક્રિયા વિશાલ પૂર્વમાં ૩૦-વસ્તુ છે. (૧૪) લોકબિંદુસાર પૂર્વમાં ર૫-વસ્તુ છે. [૨૯] ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫... [૩૦] ૧૨, ૧૩, ૩૦, ૫ એ પ્રમાણે ચૌદ પૂર્વમાં “વસ્તુ”નો અનુકમ જાણવો. [૩૧] પહેલા ચાર પૂર્વમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ ચૂલિકા વસ્તુ છે. [૩૨] હવે તે અનુયોગ શું છે ? આનુયોગ બે ભેદે - મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ.. તે મૂલ પથમાનુયોગ શું છે? તેમાં અરહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોકગમન, આયુ, ચ્યવન, જન્મ, અભિષેક, રાચની શ્રેષ્ઠ લમી, શિબિકા, પdયા, તપ, ભોજન, કેવલજ્ઞાનોત્પાદ, તીfપવતન, સંઘયણ, સંસ્થા , ઉંચાઈ, આયુ, વર્ણવિભાગ, શિષ્ય, ગણ, ગણધર, આયર, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પ્રમાણ, કેવલી, મન:પર્યવાાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનીઓનું પ્રમાણ, વાદી, અનુત્તરોપmતિક, સિદ્ધ થયેલા, પાદોપગમન પામેલા જેઓ જે સ્થાને જેટલા ભરપાન છેદીને અંતકૃત થઈને ઉત્તમ મુનિવરે કમરિજના સમૂહથી . • સૂત્ર-૨૨૮ થી ૨૩૨ : તે દષ્ટિવાદ શું છે ? દષ્ટિવાદમાં સર્વભાવની પ્રરૂપણ કહે છે. તે સંપથી પાંચ ભેદે - પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા તે પરિકર્મ શું છે ? પરિકર્મ સાત ભેદે કહ્યું છે - સિદ્ધ શ્રેણિકા પરિકર્મ, મનુષ્યશ્રેણિકા પરિકર્મ, પૃષ્ટશ્રેણિકા પરિકર્મ, અવગાહનામિકા પરિકર્મ, ઉપસંપધશ્રેણિકા પરિકર્મ, વિપજહશ્રેણિકા પરિકર્મ, ઉપસંપધશ્રેણિકા પરિકર્મ, વિપજહોશિકા પરિકમ, સુતાશ્રુતશ્રેણિકા પર્મિ... તેમાં (૧) સિદ્ધ શ્રેણિકા પરિકર્મ શું છે? સિદ્ધક્ષિા પરિકર્મ ચૌદ પ્રકારે છે - માતૃકા પદ, એકાર્ષિક પદ, પાદોઠ પદ, આકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ગગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપતિગ્રહ, નંદાવર્ણ, સિદ્ધબદ્ધ. તે સિદ્ધ શ્રેણિકા - તે (૨) મનુષ્ય શ્રેણિકા પરિકર્મ કયુ છે? મનુષ્ય શ્રેણિક પરિકર્મ ચૌદ પ્રકારે છે - માતૃકાપદથી ચાવતુ નંદાવર્ત, (૧૪) મનુષ્યબદ્ધ, Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨ ૧૮૫ મુક્ત થઈ અનુત્તર સિદ્ધિ માર્ગને પામ્યા, આ અને આવા બીજા ભાવો મૂલ પ્રથમાનુયોગમાં કહેલા છે, તે અહીં પ્રજ્ઞાપાય છે પ્રરૂપાય છે. તે ગંડિકાનુયોગ શું છે? અનેક પ્રકારે કહ્યો છે - કુલકરગંડિકા, તીર્થંકરપંડિકા, ગણધરગંડિકા, ચક્રવર્તીમંડિકા, દશારગંડિકા, બલદેવમંડિકા, વાસુદેવમંડિકા, હરિવંશગંડિકા, ભદ્રબાહુગંડિકા, તપકર્મમંડિકા, ચિત્રાંતરખંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, દેવાદિ ચાર ગતિમાં ગમન વિવિધ પ્રકારે પર્યટન, તેનો અનુયોગ, તે ખંડિકાનુયોગ તે અહીં કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પ્રરૂપાય છે. તે ચૂલિકા કઈ છે ? પહેલા ચાર પૂર્વોમાં ચૂલિકાઓ છે અને બાકીના પૂર્વમાં ચૂલિકાઓ નથી. આ તે ચૂલિકા કહી. આ દૃષ્ટિવાદમાં પરિતા વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિ, સંખ્યાતી નિયુક્તિ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી સંગ્રહણી છે. અંગાપણે આ બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. ચૌદ પૂર્વ છે, સંખ્યાતી વસ્તુ, સંખ્યાતી ચૂલાવસ્તુ, સંખ્યાતા પાહુડા, સંખ્યાતા પ્રભૂતામૃત, સંખ્યાતી પ્રાકૃતિકા, સંખ્યાતી પ્રાકૃતપા-કૃતિકા, સર્વે મળીને સંખ્યાતા લાખ પદો કહ્યા છે. વળી સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પત્તિ ત્રો, અનંતા સ્થાવરો છે. તે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી મૃત્ છે. તથા જિનવરે કહેલા નિબદ્ધ અને નિકાચિત ભાવો આમાં કહેવાય છે, પાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, એ પ્રમાણે ભાવો જાણ્યા છે, વિશેષે જાણ્યા છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ દૃષ્ટિવાદ કહ્યો. તે આ બાર અંગરૂપ ગણિપિટક કહ્યું. • વિવેચન-૨૨૮ થી ૨૩૨ઃ દૃષ્ટિ એટલે દર્શન, વદન-બોલવું તે. દૃષ્ટિને જે વાદ તે દૃષ્ટિવાદ અથવા દૃષ્ટિનો પાત જેમાં છે તે દૃષ્ટિવાત અર્થાત્ સર્વ નયની દૃષ્ટિ જ અહીં કહેવાય છે. દૃષ્ટિવાદ કે દૃષ્ટિપાત વડે સર્વ ભાવની પ્રરૂપણા કહેવાય છે. પ્રાયઃ આ સર્વે વિચ્છેદ પામ્યું છે, તો પણ જે કંઈ જોયું-જાણ્યું છે, તે કંઈક લખાય છે. તેમાં સૂત્રાદિ ગ્રહણ યોગ્યતા પ્રાપ્ત કરવામાં સમર્થ તે પરિકર્મ. તે પરિકર્મવ્રુત મૂળ ભેદે સાત પ્રકારે અને ઉત્તર ભેદે ૮૩-પ્રકારે છે. આ સર્વે મૂલોત્તભેદ સહ વિચ્છેદ પામેલ છે. આ સાત પરિકર્મમાં પહેલા છ સ્વસમય સંબંધી છે અને ગૌશલકે પ્રવતવિલ આજીવિક પાખંડી સિદ્ધાંતના મતે સાતે પકિર્મ કહેલા છે. હવે પરિકર્મમાં નય વિચાર કરે છે. તેમાં વૈગમ બે પ્રકારે - સાંગ્રાહિક - અસાંગ્રાહિક. તેમાં સંગ્રહમાં પ્રવેશેલ તે સાંગ્રાહિક, વ્યવહારમાં પ્રવેશેલો તે અસાંગ્રાહિક. તેથી સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દાદિ મળીને એક જ એમ ચાર નય માનેલા છે. આ ચારે નય વડે સ્વસમય સંબંધી છ પરિકર્મ ચિંતવાય છે. તેથી મૂળસૂત્રમાં છ ચતુષ્કનયિક કહ્યું છે. વળી તેઓ જ આજીવિક એટલે કૈરાશિક કહ્યા છે. શાથી ? તે કહે છે – ૧૮૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે જીવ, અજીવ, જીવાજીવ, લોક અલોક-લોકાલોક, સત-અસત્-સદસત્ એ પ્રમાણે નય વિચારણામાં પણ તેઓ ત્રણ પ્રકારે નયને ઈચ્છે છે - દ્રવ્યાર્થિક, પાયિાર્થિક, ઉભયાર્થિક. તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે - સાત પરિકર્મને ઐરાશિક પાખંડીઓ ત્રણ પ્રકારના નયથી ચિંતવે છે. તે આ પકિર્મ. સૂત્ર-તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય અને નય આદિ અર્થ સૂચવનાર હોવાથી સૂત્ર કહેવાય છે. તે સૂત્રો-૮૮ છે. તે સર્વે સૂત્ર અને અર્થથી વિચ્છેદ પામ્યા છે. તો પણ જોયા-જાણ્યા મુજબ કંઈક લખીએ છીએ– કહે છે આ ઋજુ આદિ ૨૨-સૂત્રો છે, તે જ વિભાગથી ૮૮-થાય છે. કેવી રીતે ? તે આ ૨૨ સૂત્રો છિન્નચ્છેદ નયને આશ્રીને સ્વસમયના સૂત્રની પરિપાટીએ કહ્યા છે. અહીં જે નય છિન્ન એવા સૂત્રને છેદ વડે ઈચ્છે છે, તે છિન્નુચ્છેદ નય કહેવાય છે. જેમકે - ધમ્મો મંગનમુકિ, ઇત્યાદિ શ્લોક સૂત્રથી અને અર્થથી પ્રત્યેક છેદે કરીને રહેલા છે, તે બીજા, ત્રીજા આદિ કોઈ શ્લોકની અપેક્ષા રાખતો નથી. એટલે દરેક શ્લોકને અંતે અર્થપૂર્ણ થાય છે. = આ ૨૨-સૂત્રો સ્વસમય સૂત્રની પરિપાટીએ રહેલા છે, તથા એ જ ૨૨-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયવાળા આજીવિક સૂત્ર પરિપાટીએ છે. તેનો અર્થ આ રીતે – અહીં જે નય છેદ વડે અચ્છિન્ન સૂત્રને ઈચ્છે છે તે અચ્છિન્નચ્છેદ નય કહેવાય. જેમકે ધમ્મો મંગનમુદ્ઘિ ઇત્યાદિ શ્લોક અર્થથી બીજા, ત્રીજા આદિ શ્લોકની અપેક્ષા કરનાર છે અને બીજો, ત્રીજો આદિ પહેલા શ્લોકની અપેક્ષા કરે છે. એમ અન્યોન્યાપેક્ષિત છે. આ ૨૨-સૂત્રો આજીવિક અને ગોશાલકે પ્રવર્તાવલ પાખંડ સૂત્રની પરિપાટીએ કરીને અક્ષરચનાના વિભાગ વડે રહેલા છે. તો પણ અર્થથી તો પરસ્પર અપેક્ષાવાળા છે જ.. અહીં જે ત્રિરાશિક કહ્યા તે આજીવિક જ કહેવાય છે. તથા ફન્દ્રેવાડું આદિ સૂત્રમાં ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય છે. વમેવ આદિ - એ પ્રમાણે ૮૮ સૂત્ર થાય છે. - હવે તે પૂર્વગત શું છે ? તે કહે છે જેથી તીર્થંકર તીર્થ પ્રવૃત્તિ સમયે ગણધરોને સર્વ સૂત્રોનો આધાર હોવાથી પ્રથમ પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે તેથી કરીને તે “પૂર્વ” એવા નામે કહેલ છે. ગણધરો સૂત્ર રચના કરતા “આચાર'' આદિ સૂત્ર અનુક્રમે રચે છે અને સ્થાપે છે. મતાંતથી પૂર્વગત સૂત્રનો અર્થ પહેલા અરિહંતે કહ્યો અને ગણધરોએ પૂર્વગત શ્રુતને જ પહેલા રચેલ છે અને પછી ‘આચાર’ આદિ ચ્યા છે. [શંકા] “આચાર” નિયુક્તિમાં કહ્યું છે – “બધામાં આચારાંગ પહેલું છે” તે કઈ રીતે ? - [સમાધાન] નિર્યુક્તિમાં સ્થાપનને આશ્રીને તેમ કહ્યું છે અને અહીં અક્ષરરચનાને આશ્રીને કહ્યું છે કે પૂર્વે પહેલા રચ્યા છે. - - હવે તે પૂર્વગત ચૌદ પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે – = (૧) ઉત્પાદપૂર્વ - તેમાં સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદભાવને અંગીકાર Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨ ૧૮૩ કરીને પ્રજ્ઞાપના કરી છે. તેના પદોનું પરિમાણ એક કરોડ છે. (૨) રાગેણીય પૂર્વ - તેમાં સર્વ દ્રવ્યો, પર્યાયો તથા જીવવિશેષોનું અગ્રપરિમાણ વણવાય છે, તેથી તે અગ્રણીય કહેવાય છે. તેનું પદ પરિમાણ ૯૬-લાખ પદનું છે. (3) વીર્યપવાદ પૂર્વ - તેમાં કર્મસહિત અને કર્મરહિત એવા જીવ અને અજીવનું વીર્ય કહેલું છે. તેનું ૩૦ લાખ પદનું પ્રમાણ છે. (૪) અસ્તિનાસ્તિપવાદ પૂર્વ- લોકમાં જે પદાર્થ જે પ્રકારે છે અથવા જે પ્રકારે નથી, અથવા સ્યાદ્વાદ અભિપ્રાયથી તે જ વસ્તુ છે અથવા નથી, એ પ્રમાણે જે કહે છે તે. ૬૦ લાખ પદનું પરિમાણ છે. (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ • મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનના ભેદની પ્રરૂપણા કરી છે. તેનું પદ પરિણામ ૯૯, ૯, ૯૯ પદો છે. (૬) સત્યપ્રવાદ પૂર્વ - સત્ય એટલે સંયમ કે સત્ય વચન, તે ભેદ અને પ્રતિપક્ષ સહિત વર્ણવેલ છે. પરિમાણ ૧ કરોડ, ૬-પદ. () આત્મપ્રવાદ પૂર્વ-નયોને દેખાડવાપૂર્વક અનેક પ્રકારે આત્માનું વર્ણના કરેલ છે, તે. પદપરિમાણ ૨૬-કરોડ પદ છે. | (૮) કર્મપ્રવાદ પૂર્વ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશાદિ ભેદો વડે અને બીજા ઉત્તરોત્તર ભેદો વડે વર્ણવાયેલ છે, તે કર્મપ્રવાદ. તેનું પરિમાણ ૧-કરોડ, ૮૦,000 છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ - સર્વે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વર્ણન કરાયેલ છે. તેનું પરિમાણ ૮૪-લાખ પદ છે. (૧૦) વિધાનપ્રવાદ પૂર્વ - વિધાના અનેક અતિશયો વર્ણવ્યા છે. તેનું પરિમાણ એક કરોડ, દશ લાખ પદનું છે. (૧૧) અવંધ્ય પૂર્વ - વંધ્ય એટલે નિષ્ફળ અને ન વંધ્ય તે અવંધ્ય એટલે સફળ. કેમકે તેમાં જ્ઞાન, તપ, સંયમ, યોગને શુભ ફળ વડે સ-ફળ વર્ણવાય છે અને પ્રમાદાદિ સર્વે પ્રશસ્ત અશુભ ફળવાળા વર્ણવાય છે, તેનું પરિમાણ ૨૬-કરોડ પદ છે. (૧૨) પ્રાણાયુ પૂર્વ તેમાં આયુ અને પ્રાણનું વિધાન સર્વ ભેદ સહિત તથા બીજા પ્રાણોનું વર્ણન છે. પદ પરિમાણ ૧,૫૬,૦૦,૦૦૦. (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ - કાયિકી આદિ ક્રિયા ભેદ સહિતસંયમ ક્રિયા, છંદ ક્રિયા અને વિધાન વર્ણન. પરિમાણ ૯ કરોડ પદ છે. (૧૪) લોક બિંદુસાર પૂર્વ - આ લોકમાં કે શ્રુતલોકમાં અક્ષરને માથે બિંદુની જેમ સારભૂત છે, તેથી સર્વ અક્ષરોના સન્નિપાત વડે પ્રતિષ્ઠિત હોવાથી લોકબિંદુસાર, તેનું પ્રમાણ સાડાબાર કરોડ પદ. 1 ઉત્પાદ પૂર્વ આદિ સુગમ છે. વિશેષ એ કે- નિયમિત અર્થનો અધિકાર જેમાં પ્રતિબદ્ધ હોય એવો અધ્યયનની જેવો જે ગ્રંથ તે વસ્તુ કહેવાય. ચૂડાના જેવી ચૂડા ૧૮૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એટલે કે અહીં દષ્ટિવાદમાં પસ્કિર્મ, સૂત્ર, પૂર્વગત અને અનુયોગ વડે કહેલા અને નહીં કહેલા અર્થનો સંગ્રહ કરનારી જે ગ્રંથ પદ્ધતિ તે ચૂડા છે - તે આ પૂર્વગત. અનુરૂપ કે અનુકૂલ એવો જે યોગ તે અનુયોગ. એટલે અભિધેય સાથે સૂત્રનો અનુરૂપ સંબંધ. અનુયોગ બે પ્રકારે છે. તે આ - મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ.. અહીં ધર્મ રચવા થકી તીર્થકરો જ મૂળ છે, તેમને સૌ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિરૂપ પૂર્વભવાદિ વિષયવાળો જે અનુયોગ તે મૂલ પ્રથમાનુયોગ. તે સૂગ સુગમ છે. એક સરખી વક્તવ્યતા અર્થવાળા અધિકાને અનુસરતી વાક્યની પદ્ધતિ તે “ગંડિકા”. તેનો જે અનુયોગ - અર્થ કહેવાનો વિધિ તે ગંડિકાનુયોગ. તેમાં કુલકર ગંડિકામાં વિમનલવાહનાદિ કલકરોના પૂર્વજન્માદિ કહેવાય છે. એ પ્રમાણે બાકીની ગંડિકામાં નામ પ્રમાણે અર્થ જાણવો. વિશેષ એ કે - સમુદ્રવિજયથી વસુદેવ પર્યન્ત દશ દશાહ જાણવા. સિગા એટલે અનેક અર્થવાળી. અંતરે એટલે ઋષભ અને અજિતને આંતરે, ગંડિકા એટલે એકવક્તવ્યતા અથિિધકાર. પછી ચિત્ર એવી અંતગંડિકા તે ચિત્રાંતમંડિકા. અર્થાત્ ઋષભ, અજિત તીર્થકરના આંતરામાં તેમની વંશજ રાજાઓને બીજી ગતિમાં ગમાનના અભાવે મગ મોક્ષગતિ અને અનુતરોપાતિકતાને કહેનારી ચિત્રાંતર ચંડિકા છે. તે ગંડિકા-૧૪ લાખ રાજા નિરંતર સિદ્ધ થાય પછી એક રાજા સર્વાર્થસિદ્ધ જાય. એ પ્રમાણે એક એક સ્થાનમાં અસંખ્યાતા પુરુષ યુગ થાય છે. ઇત્યાદિ નંદીસૂત્રની ટીકાથી જાણી લેવા. - ૪ - શેષ સૂત્ર નિગમન પર્યન સુગમ છે. વિશેષ એ કે - સંગાતી એટલે ૨૫ વસ્તુ છે. સંખ્યાતી એટલે ૩૪-ચૂલિકા વસ્તુ છે. હવે દ્વાદશાંગમાં વિરાધના નિપજ્ઞ શૈકાલિક ફળ દશવિ છે– • સૂત્ર-૨૩૩ - આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞા વિરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીમાં પરિભ્રમણ કરેલ છે. આ દ્વાદશાંગ ગણિપિટકના આજ્ઞા વિરાધીને વર્તમાનકાળે ચાતુરંત સંસારાટલીમાં ભ્રમણ કરે છે. દ્વાદશાંગી ગણિપિટકની આજ્ઞા આરાધીને ભાવિ કાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવીમાં ભ્રમણ કરશે. આ દ્વાદશાંગ ગમિપિટકની આજ્ઞા આરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીને ઓળંગી છે, એ રીતે વર્તમાનકાળ અને ભાવિકાળમાં પણ કહેવું... આ દ્વાદશાંગ ગણિપિટક કદાપિ નહતું એમ નથી, કદાપિ નથી એમ નહીં, કદાપિ નહીં હોય તેમ પણ નહીં. પરંતુ હતું, છે અને હશે... વળી તે અચલ, ધવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. - જેમકે - પાંચ અસ્તિકાય કદાપિ ન હતા એમ નહીં, કદાપિ નથી એમ નહીં અને કદાપિ નહીં હોય એમ પણ નહીં પણ હતા - છે અને હશે. વળી તે અચલ, યુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે, તેમજ દ્વાદશાંગ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રકીર્ણક સમવાય-૨૩૩ ૧૮૯ ગણિપિટક ન હતું - નથી કે નહીં હોય એમ નથી પણ હતું - છે - હશે. વળી તે અચલ, ધુવ ચાવતું નિત્ય છે. આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંત ભાવો, અનંત અભાવો, અનંત હેતુઓ, અનંત અહેતુઓ, અનંત કારણો, અનંત અકારણો, અનંત જીવો, અનંત જીવો, અનંત ભવસિદ્ધિઓ, અનંત અવ્યવસિદ્ધિઓ, અનંત સિદ્ધો અને અનંત અસિદ્ધો કહેવાય છે, પજ્ઞાપના કરાય છે, પરપણા કરાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે, એ રીતે દ્વાદશાંગ ગણિપિટક છે. • વિવેચન-૩૩ : આ દ્વાદશાંગ ગણિપિટકને ભૂતકાળમાં અનંતા જીવોએ આજ્ઞા વડે વિરાધીને ચાતુરંત સંસાકાંતારમાં પરિભ્રમણ કરેલ હતું. કેમકે આ દ્વાદશાંગ સૂત્ર, અર્થ અને ઉભય વડે ત્રણ પ્રકારે છે. તેથી આજ્ઞા વડે સૂઝ-આજ્ઞા વડે અભિનિવેશથી પાઠાદિને અન્યથા કરવારૂપ ભૂતકાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવી - નાસ્કી, તિર્યંચ, નર, અમર, રૂપ વિવિધ વૃક્ષોના સમૂહને લીધે દુતર એવા ગાઢ ભવારમાં જમાલિની જેમ ભ્રમણ કરતા હતા, કદાગ્રહથી અન્યથા પ્રરૂપણારૂપ અજ્ઞા વડે ગોઠા માહિલાદિની જેમ તથા પંચાચારનું જ્ઞાન અને તે જ પ્રમાણે ક્રિયા કરવામાં ઉધત ગુની આજ્ઞાથી વિપરીત કરવારૂપ ઉભયાજ્ઞા વડે ગુના પ્રત્યનિકપણે વર્તતા દ્રવ્યલિંગને ધારણ કત અનેક સાધુઓની જેમ સૂત્ર, અર્થ, ઉભયની વિરાધના કરીને કે દ્રવ્ય-ફોગ-કાળભાવની અપેક્ષાવાળું આગમોકત અનુષ્ઠાન તે રૂપી આજ્ઞાને વિરાધીને ભમ્યા. બેદ્ય આદિ સત્ર સુગમ છે. વિશેષ એ કે - પરિતા એટલે સંખ્યાતા જીવો. કેમકે વર્તમાનકાળે વિશિષ્ટ વિરાધક મનુષ્ય જીવો સંગાતા જ હોય છે.. અનુપરાવર્તન એટલે ભ્રમણ કરે છે. ૦ આ સૂત્રનો અર્થ કહેવાઈ જ ગયો છે. વિશેષ એ કે • પર્યટન કરશે... આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વ્યતિક્રમ કરતા હતા એટલે કે ચતુર્મતિ સંસારને ઓળંગીને મુક્તિ પામ્યા હતા. એ જ પ્રમાણે વર્તમાનકાળે પણ, વિશેષ એ - વ્યતિક્રમ કરે છે. એ જ પ્રમાણે અનાગત કાળે પણ, વિશેષ એ કે - વ્યતિક્રમ કરશે એમ કહેવું.. જે આ અનિટ અને ઇષ્ટ ભેદવાળું ફળ કહ્યું, તે દ્વાદશાંગ નિત્ય સ્થાયી હોય તો જ બને. તેથી કહે છે - x• આ દ્વાદશાંગ ગણિપિટક અનાદિપણું હોવાથી કદાપિ ન હતું એમ નહીં, નિરંતર હોવાથી કદાપિ નથી એમ પણ નહીં, અંતરહિત હોવાથી નહીં હોય એમ પણ નહીં. ત્યારે તે કેવું છે ? સદા હતું, છે અને હશે. આ ગણિપિટકનું ત્રિકાલવ હોવાથી અચળ છે, અયલવથી મેરુ આદિની જેમ ધ્રુવ છે, ઘવત્વથી પાંચ અસ્તિકાયને વિશે લોકની જેમ નિયત છે. નિયતત્વથી જ સમય અને આવલિકા આદિમાં જેમ કાળ કહેવાય છે, તેમ શાશ્વત છે - - શાશતત્વથી ગંગાનદીના અવિચ્છિન્ન વહેતા પ્રવાહ છતાં પાદ્રહના જળની જેમ અક્ષય હોવાથી વાયનાદિ આપ્યા છતાં અક્ષય છે. અક્ષયત્વથી જ માનુષોત્તર પર્વતની બહાર રહેલ સમુદ્રવત્ અવ્યય છે. અવ્યયત્વથી જ જંબૂઢીપાદિની જેમ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે. અવસ્થિતત્વથી જ આકાશની જેમ નિત્ય છે. હવે દાંત અર્થે કહે છે - જેમ ધમસ્તિકાય આદિ પાંચે અસ્તિકાય કદાપિ ન હતા એમ નહીં, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. દાન્તિક યોજના પાઠસિદ્ધ જ છે. આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંતા ભાવો કહેવાય છે, તેમ યોજવું. તેમ જવન - જે હોય તે ભાવ-જીવાદિ પદાર્થો, આ પદાર્થો જીવ અને પુદ્ગલનું અનંતપણું હોવાથી અનંત છે. તથા અનંત અભાવો કહેવાય છે, એટલે સર્વે પદાર્થો અન્યરૂપે કરીને અછતા હોવાથી જ અભાવો પણ અનંત છે, કેમકે દરેક વસ્તુdવ સ્વપરની સત્તાનો ભાવ અને અભાવ એ બંનેને આધીન હોય છે. તે આ પ્રમાણે જીવો જે તે જીવાત્મા વડે ભાવરૂપે છે અને અજીવાત્મા વડે અભાવરૂપે છે. જો એમ ન હોય તો આજીવપણાની પ્રાપ્તિ થઈ જાય. ચાન્ય આચાર્યો તો - ધર્મની અપેક્ષાએ અનંતાભાવો અને અનંત અભાવો વસ્તુ વસ્તુ પ્રત્યે અસ્તિત્વ અને નાસ્તિત્વ વડે પ્રતિબદ્ધ છે. એમ વ્યાખ્યાન કરે છે. તથા અનંત હેતુઓ કહેવાય છે. તેમાં જાણવાને ઈચ્છેલા વિશિષ્ટ અર્થોને જે જણાવે - તે હેતુ કહેવાય છે. તે હેતુઓ વસ્તુના અનંત ધર્મો હોવાથી અને તેનાથી પ્રતિબદ્ધ એવા ધર્મ વડે વિશિષ્ટ વસ્તુને જણાવનાર હોવાથી અનંત છે. કેમકે હેતુ અને સૂત્ર અનંતગમાં અને અનંત પર્યાયવાળા છે. કહેલા હેતુના પ્રતિપક્ષપણાથી અનંતા અહેતુ છે. તથા અનંતા કારણો છે, ઘટ બનાવવામાં માટીનો પિંડ કારણ છે, પટ બનાવવામાં તંતુ કારણ છે આદિ. તથા અનંતા અકારણો છે, કેમકે સર્વ કોઈપણ કારણ બીજા કાર્યનું કારણ ન થઈ શકે. જેમકે માટીનો પિંડ પટને બનાવી ન શકે. અનંતા જીવો છે, એ પ્રમાણે અજીવો હયણુકાદિ અનંતા છે, તથા ભવસિદ્ધિક-ભવ્યો, સિદ્ધા-તિષ્ઠિતા અને બીજાને સંસારી જાણવા. - x x - • સૂત્ર-૨૩૪ થી ૨૪૪ : [૩૪] રાશિ બે કહી છે - જીવરાશિ અને જીવરાશિ.. જીવરાશિ બે ભેદે છે - રૂપી અજીવરાશિ. અરપી અજીવરાશિ... અરી અજીવાશિ દશ પ્રકારે છે • ધમસ્તિકાય ચાવ4 અદ્ધાસમય. રપી અજીવરાશિ અનેક પ્રકારે છે યાવત તે અનુત્તરોપપાતિક કેટલા છે? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારે છે – વિજય, વૈજયંત, જયંત, પરાજિત, રવિિસદ્ધિક. તે આ અનુરોપપાતિક કહ્યા. તે આ સંસારી પાંચેન્દ્રિય જીવરાશિ કહી. મૈરાણિક બે ભેદ છે – પર્યાપ્તા, અપયા . એ જ પ્રમાણે દંડક કહેવો ચાવત વૈમાનિક સુધી કહેવું. આ રનપભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નરકાવાસા કહ્યા છે? હે ગૌતમ ! રતનપભાં પૃdી ૧,૮૦,ooo યોજન છે. તેમાં ઉપરના ૧ooo યોજન ઓળંગીને અને નીચેના ૧000 યોજન લઇને Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૩ ૧૯૧ મયમાં ૧,૭૮,ooo યોજનમાં, આ રનપભા પૃથ્વીમાં નારકીના 30 લાખ નફાવાસો હોય છે, એમ મેં કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગે વૃd, બાહ્ય ચોરસ યાવતું તે નસ્કો અશુભ છે અને તેમાં અશુભ વેદનાઓ છે. એ પ્રમાણે સાતે નકોમાં જેમ ઘટે તેમ કહેવું. [૩૫] સાતે નસ્ક પૃedીનું ભાહશું એક લાખ ઉપરાંત અનુક્રમે - (૧) ૮૦, (૨) ૩૨ (૩) ૨૮, (૪) ૨૦, (૫) ૧૮, (૬) ૧૬, () ૮ હજાર યોજન છે. ૩૬] નકાવાસો સાતે નરકમાં અનુક્રમે આ પ્રમાણે - (૧) 30, () ૫, (૩) ૧૫, (૪) ૧૦, (૫) 3 • લાખ, (૬) ૧ લાખમાં ૫ જૂન, (૭જ છે. રિ૩૭] બીજી કૃતીમાં, ત્રીજી પૃedીમાં, ચોથી પૃથdીમાં, પાંચમી પૃedીમાં, છઠ્ઠી પુadીમાં, સાતમી પ્રણવીમાં ઉકત નફાવાસો કહેવા. સાતમી પૃટનીમાં પૃચ્છા. - હે ગૌતમ! સાતમી પૃedી ૧,૦૮,૦૦0 યોજન બાહચથી છે, તેમાં ઉપરથી - પર, ૫oo યોજન અવગાહીને તથા નીચેના પર,૫oo યોજન વજીને મધ્યના Booo યોજનમાં સાતમી પૂણીના નાફીના અનુત્તર અને મહામોટા પાંચ નરકાવાસો કહ્યા છે. તે આ - કાળ, મહાકાળ, રોટક, મહારોક, પ્રતિષ્ઠાન. તે નસ્કો વૃત્ત અને છે. નીચે સુરપના સંસ્થાને રહેલા છે. વાવ તે નરકો અશુભ છે, તેમાં અશુભ વેદનાઓ છે. ૩૮] હે ભગવન ! સુકુમારના કેટલા આવાસો કહ્યા છે ? હે ગૌતમ ! આ રતનપભા પૃadીમાં ૧,૮૦,000 યોજન બાહલ્યવાળી છે, તેના ઉપરના ભાગના ૧૦eo યોજન અવગાહીને અને નીચે ૧ooo યોજન વજીને મળે ૧,,ooo યોજન છે. તેમાં રતનપભા પૃdીમાં ૬૪-લાખ અસુકુમારના આવાસો છે. તે ભવનો બહારથી વૃત્ત છે, દર ચતુરસ્ત્ર છે, નીચે પુષ્કર્ણિકા સંસ્થાને છે. જેનો અંતરાલ ખોધો છે એવા, વિસ્તીર્ણ અને ગંભીર ખાન અને પરિખા જેને છે એવા, તથા અટ્ટલિક, ચરિકા, ગોપુરદ્વાર, કમાડ, તોરણ, પતિદ્વાર જેના દેશભાગમાં છે એવા, તથા યંત્ર, મુશલ, મુકુંઢી અને શતની સહિત એવા, બીજાઓ વડે યુદ્ધ ન કરી શકાય એવા તથા ૪૮ કોઠા વડે રચેલ, ૪૮ ઉત્તમ વનમાળાવાળા, છાણથી લીધેલા ભૂમિભાગવાળા, ભીંતો ઉપર ખડી ચોપડેલા, એવી પૃથ્વી અને ભીતો વડે શોભતા, ઘણાં ગોશીષ ચંદન અને મૃતચંદન વડે ભીંતો ઉપર પાંચે આંગળી સહિત થાપા મારેલા, તથા કાલાગુરુ શ્રેષ્ઠ કુદક્ક, તરસ્ક, બળતી ધુપના મધમધતા ગંધથી અત્યંત મનોહર, સુંદર શ્રેષ્ઠ ગંધવાળા, ગંધવાટિકા રૂપ થયેલા, વળી તે આવાસો સ્વચ્છ, કોમળ, સુંવાળા, ઘસેલા, મસળેલા તેથી જરહિત, નિર્મળ, આંધકારરહિત, વિશુદ્ધકાંતિવાળા, કિરણોવાળા, ઉધોતવાળા, પ્રાસાદ, દશનિીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ - X - વર્ણવવા. [૩૯] અસુરના ૬૪ લાખ, નાગની-૮૪ લાખ, સુવર્ણના ૭૨ લાખ, વાયુના ૯૬-લાખ... [૪] હીપ-દિશા-ઉદધિ-વિધુત-સ્વનિત-અનિકુમાર એ છે એ નિકાસમાં ર-૩ર લાખ ભવનો છે. ૧૯૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૨૪૧] હે ભગવન્! પૃથ્વીકાયના આવાસ કેટલા છે ? હે ગૌતમ ! પૃથવીકાયના આવાસો અસંખ્ય છે. એ જ પ્રમાણે યાવતું મનુષ્ય સુધી કહેતું... હે ભગવન / વાણવ્યતર આવાસ કેટલા છે? હે ગૌતમ ! આ રનપભા પૃથ્વીનું રનમય કાંડ ૧ooo યોજન બાહરા છે, તેના ઉપર ૧oo યોજન અવગાહીને તથા નીચેના ૧oo યોજન વજીને વચ્ચેના ૮oo યોજન રહ્યા. તેમાં વાણવ્યંતર દેવોના તિછ અસંખ્યાતા લાખ ભૌમેય નગરાવાસ કહેલા છે. તે ભૌમેય નગરો બહારથી વર્તુળ, અંદર ચતુરસ્ત્ર છે. એ જ પ્રમાણે જેમ ભવનવાસી દેવોના આવાસોનું વર્ણન કર્યું તેમ જણવું. વિશેષ છે - તે પતાકા માળાથી વ્યાપ્ત, અતિરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ' હે ભગવાન ! જ્યોતિષીઓના કેટલા વિમાનાવાયો છે ? હે ગૌતમ ! આ રનપભા પૃadીના બહુ સમ રમણીય ભૂભાગથી ૯૦ યોજન ઉંચે જતાં, ત્યાં ૧૧e યોજનના બાહરામાં તિછ જ્યોતિષવિષયમાં જ્યોતિષી દેવોના અસંખ્યાતા જ્યોતિક વિમાનાવાયો છે. તે જ્યોતિષ વિમાનાસો ચોતરફ અત્યંત પ્રસરેલ કાંતિ વડે ઉજવલ, વિવિધ મણિ, રનની રચનાથી આશ્ચર્યકારી, વાયુએ ઉડાડેલ વિજયસૂચક વૈજયંતી, પતાકા, છાતિછમથી યુક્ત, અતિ ઉંચા, આકાશતલને સ્પર્શતા શિખરવાળા, રતનમય જાળીવાળા, પાંજરામાંથી બહાર કાઢેલ હોય તેવા મણિ અને સુવર્ણના શિખરવાળા, વિકતવર શતપત્ર કમળ, તિલક અને રનમય અર્ધચંદ્ર વડે વિ»િ એવા, અંદર અને બહાર કોમળ, સુવર્ણ મય તાલુકાના પ્રતરવાળા, સુખwવાળા, સુંદર આકાર વાળાદિ છે. ' હે ભગવન્! વૈમાનિક દેવોના આવાસ કેવા છે ? હે ગૌતમ ! આ રાપભાના બહુસમરમણીય ભૂભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નાઝ, તારાઓને ઓળંગીને ઘણાં યોજન, ઘણાં સો યોજન, ઘણાં હાર યોજન, ઘણાં લાખ યોજન, ઘણાં કરોડ યોજન, બહુ કોડાકોડિ યોજન, અસંખ્ય કોડાકોડી યોજના, ઉંચે ઉ દુર જઈએ, ત્યાં વૈમાનિક દેવોના સૌધર્મ-ઈશાન-સનતકુમાર-માહેન્દ્રબ્રહા-લાંતક-શુક-સહજ્જાર-આનત-પાણત-આરણ-ટ્યુત દેવલોકમાં તથા નવ વેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ૮૪,૯૭,૦૩ વિમાનો છે, એમ મેં કહ્યું છે. તે વિમાનો સૂર્ય જેવી કાંતિવાળા, પ્રકાશ સમૂહરૂપ સૂર્યવણી, અરજ, નીરજ નિમલ, વિતિમિર, વિશુદ્ધ, સરનમય, સ્વચ્છ, કોમળ, વૃષ્ટ, મૃદ, નિષાંક, નિર્કંટક કાંતિવાળા, પ્રભાસહ, શોભાસહ, સઉધોત પ્રાસાદીય, દનીય, અભિય, પ્રતિરૂપ છે. હે ભગવન / સૌધર્મકતામાં કેટલા વિમાનાવાસ છે ? હે ગૌતમ. ૩રલાખ વિમાનો છે. એ જ પ્રમાણે - ઈશાનાદિ કહ્યોમાં અનુક્રમે ર૮ લાખ, ૧ર લાખ, ૮ લાખ, ૪ લાખ, vo,ooo, ૪૦,ooo, ooo, olid-પાણતમાં-zoo, આરટ્યુતમાં 30o જાણવા. [૨૪] ૨, ૨૮, ૧૨, ૮, ૪ - લાખ, ૫૦, ૪૦, સહસારમાં ૬ હજાર, Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી ૨૪૪ ૧૯૩ ર૪૩ આનત-પાણતમાં ૪oo, આરિણ-અર્ચ્યુતમાં 300 એ રીતે છેલ્લા ચાકામાં ૩oo વિમાનો છે. [૧ર કલામાં ૮૪,૯૬,90o વિમાનો] રિ૪૪] હેકિમ શૈવેયક-ગિકમાં-૧૧૧, મધ્યમ શૈવેયક ત્રિકમાં, ૧૦૭, ઉપમિ રૈવેયક શિકમાં-૧oo, અનુત્તર વિમાનમાં-ષ વિમાનો છે. • વિવેચન-૨૩૪ થી ૨૪૪ - વૃિત્તિમાં અને અહીં કમ ફેરફાર છે.] અહીં પ્રજ્ઞાપનાનું પહેલું પદ “પ્રજ્ઞાપના” નામે છે. તે સર્વ અક્ષરેઅક્ષર કહેવું. કયાં સુધી કહેવું ? કહે છે - નાવ છે વિજ તે ઇત્યાદિ સૂત્ર પર્યન્ત કહેવું. કેવલ આમાં અને પ્રજ્ઞાપના સૂત્રમાં આ ફેર છે - અહીં સુવે રાણી પદ્મા એમ અભિશાપ છે, પ્રજ્ઞાપનામાં યુવા પન્નવા પત્રના સૂત્ર છે. સૂત્રમાં પ્રજ્ઞાપનાનું પદ અર્થથી લેશમાત્ર દેખાડે છે. અજીવરાશિ બે ભેદે - રૂપી અને અરૂપી. અરૂપી અજીવરાશિ દશ ભેદે - ધમસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, એ રીતે અધમતિકાય અને આકાશાસ્તિકાય કહેતા નવ ભેદ, દશમ્ અધ્યા સમય. રૂપી જીવરાશિ ચાર ભેદે - સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણું. તે દરેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનના ભેદથી પાંચ-પાંચ પ્રકારે છે. તે દરેકના સંયોગોથી અનેક પ્રકારે થાય છે. જીવરાશિ બે ભેદે છે - સંસારસમાપન્ન, અસંસારસમાપણ. તેમાં સંસાર સમાપન્ન જીવો બે ભેદે - અનંતરસિદ્ધ, પરંપરસિદ્ધ. તેમાં અનંતર સિદ્ધ ૧૫-ભેદે અને પરંપર સિદ્ધ અનંત પ્રકારે છે. સંસાર સમાપ જીવો એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારે છે, તેમાં એકેન્દ્રિયો પૃથ્વી આદિ ભેદે પાંચ પ્રકારે છે. વળી તે પ્રત્યેક સૂક્ષ્મ, બાદર બે ભેદે છે. વળી તે પતિ, અપર્યાપ્ત બે ભેદે છે. એ રીતે બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો જીવો પણ કહેવા. પંચેન્દ્રિયો નારકાદિ ચાર ભેદે છે. તેમાં બાકી રત્નપ્રભાદિ પૃથ્વી ભેદથી સાત પ્રકારે છે. પંચેન્દ્રિય તિર્યંચ જળ-સ્થળ-ખેચર ત્રણ ભેદે છે. તેમાં જળચર પાંચ ભેદે - મસ્ય, કચ્છપ, ગાહ, મકર, સુકુમાર, મત્સ્ય પણ Gણ મસ્યાદિ ભેદે અનેક પ્રકારે છે. કચ્છપ બે ભેદે - અસ્થિ કચ્છ૫, માંસક૭૫. ગ્રાહ - દિલિ, વેટક, મઘુ, પુલક, સીમાકાર એ પાંચ ભેદે છે. મક-મસ્ય વિશેષ, ગુંડામકર અને કરિમકર એમ બે ભેદે, સુસુમાર એક જ ભેદે છે. સ્થલચર, ચતુપદ અને પરિસર્ષ બે ભેદે છે. ચતુપદ-એક ખુરવાળા, બે ખુરવાળા, ગંડીપદ, સનખપદ ભેદથી ચાર પ્રકારે છે. તેઓ અનુક્રમે અશ્વ, ગાય, હાથી, સિંહાદિ છે. તથા પરિસર્પ બે ભેદ-ઉપસિપ, ભુજપરિસર્યું. તેમાં ઉપરિસર્પના ચાર ભેદ-અહિ, અજગર, આશાલિક, મહોગ. તેમાં ‘અહિ' બે ભેદેદસ્વીકર, મુકુલી. - ખેયર, ચાર ભેદે - ચર્મપક્ષી, લોમપક્ષી, સમુગપક્ષી અને વિતતપી. તેમાં પહેલા બે વશુલી અને હંસાદિ ભેદે છે. બીજા બે બીજા દ્વીપોમાં છે. આ સર્વે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. તેમાં સંમૂર્ણિમો 8િ/13 ૧૯૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ નપુંસક જ છે. ગર્ભજ છે ત્રણે લિંગવાળા છે. ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે છે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્લિપજ. તેમાં કર્મભૂમિ બે ભેદે • આર્ય, સ્વેચ્છ. - આર્યો બે ભેદે - બદ્ધિપ્રાપ્ત, ઋદ્ધિપ્રાપ્ત. તેમાં ઋદ્ધિવાળા તે અરહંત આદિ છે. ત્રાદ્ધિરહિત નવ ભેદે - ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્ર-આર્યો... દેવો ચાર ભેદે છે - ભવનપતિ આદિ. તેમાં અસુર, નાગ આદિ દશ ભેદ ભવનપતિ છે, પિશાયાદિ આઠ ભેદે વ્યંતરો છે, ચંદ્રાદિ પાંચ ભેદે જ્યોતિષ છે. કોપોપપન્ન - કપાતીત બે ભેદે વૈમાનિક છે. સૌધમદિ બાર ભેદે કલ્પોપન્ન છે અને કપાતીત બે ભેદે છે - ઝવેયક અને અનુતરોપપાતિક. તેમાં પ્રવેયક નવ ભેદે છે અને અનુત્તરોપાતિક પાંચ ભેદે છે, તે માટે સૂત્રમાં નાવ અત્તર કહ્યું. હવે પૂર્વોક્ત જીવરાશિને જ દંડક ક્રમે બે ભેદે દેખાડતા કહે છે, આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - નાકીનો એક, અસુરદિના દશ, પૃથ્વી આદિના પાંચ, હીન્દ્રિયાદિના ચાર, મનુષ્યનો એક, વ્યંતરનો એક, જ્યોતિન્નો એક, વૈમાનિકનો એક દંડક છે. હવે હમણાં જ જણાવેલ પયતિઅપર્યાપ્ત ભેટવાળા નારક આદિના સ્થાનને જણાવવાનું કહે છે - લે છi આદિ અવગાહના સૂત્ર સુધી બધું સુગમ છે. વિશેષ એ કે – તે નિરથા ઇત્યાદિ. અહીં જીવાભિગમ ચર્ણિ અનુસાર લખે છે - બે ભેદે નકાવાસા છે - આવલિકાપવિષ્ટ અને આવલિકાબાહ્ય. તેમાં જે આવલિકાપવિષ્ટ છે. તે આઠે દિશામાં હોય છે, અને તે વૃત્ત, યસ, ચતુરઢ ક્રમથી જાણવા. તેના મળે સીમંતક આદિ ઈન્દ્રકો હોય છે, તથા જે આવલિકા બાહ્ય છે, તે પુષ્પાવકીર્ણ દિશા અને વિદિશાના આંતરામાં હોય છે. તે સર્વે વિવિધ સંસ્થાને રહેલા છે. આ પ્રમાણે નક સંસ્થાન વ્યવસ્થા જાણવી. તેમાં બહુલતાને આશ્રીને આમ કહેવાય છે – તીવકું આદિ. આ વાત ‘સૂયગડ’ના વૃત્તિકારે કહ્યું છે કે – સીમંતકાદિ નકો બહુલતાને આશ્રીને અંદરથી વૃત, બહારથી ચતુરસ છે. નીચે લૂપ્ર સંસ્થાને રહેલા છે. આ સંસ્થાન પુષ્પાવકીર્ણને આશ્રીને કહ્યું છે, કેમકે તે પુષ્પાવકીર્ણ જ ઘણાં છે. પણ જે આવલિકામાં પ્રવેશ કરેલા છે, તે તો વૃત, ચસ, ચતુરઢ સંસ્થાનવાળા જ છે. તેમાં અંદર પોલાણને આશ્રીને મધ્ય વર્તુળ કહ્યા છે અને બહાર કુરાની પરિધિને આશ્રીને ચતુસ્ત્ર કહ્યા છે. ચાવત્ શબ્દથી જાણવું કે - નીચે શુધ્ધ સંસ્થાને રહેલા છે એટલે કે ભૂતલને આશ્રીને સુરખના આકારે છે. કેમકે તેનું ભૂતલ ત્યાં ચાલનાર પ્રાણીના પગને છેદી નાંખે તેવું છે. અન્ય આચાર્યો કહે છે - તેની નીચેનો ભાણ ક્ષમ જેવો છે એટલે આગળ જતાં પાતળો અને વિસ્તારવાળો છે તેથી સુપ કહ્યું. તથા નિત્ય અંધકાર વડે સમિ જેવા, તથા ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નરૂપી જ્યોતિષની પ્રભારહિત તથા ભેદ, વસા, પૂય, રુધિર અને માંસના કાદવ ડે વારંવાર અત્યંત Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી ૨૪૪ ૧૫ ૧૯૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ લેપાયેલ તળિયું જેનું છે એવા, તથા અપવિત્ર કોહેલી ગંધવાળા હોવાથી અતિ દુર્ગધી, કાળા અગ્નિના વર્ણ જેવી કાંતિવાળા, કઠોર સ્પર્શવાળા, દુ:સહ નકામો છે. તેમાં નિત્ય એટલે સર્વદા અંધકારને કરનાર ઘણાં વાદળાના સમૂહ વડે આચ્છાદિત કરેલા ગગનમંડળવાળી અમાસની અર્ધ સગિના અંધકાર જેવો અંધકાર જેમાં છે તે નિત્યાંધકાર તમસ કહેવાય છે અથવા નિત્યાંધકાર વડે - સાર્વકાલિક અંધકાર વડે જે સમિ તે નિત્યાંધકાર તમાસ કહેવાય. અર્થાત્ જન્માંધને મેઘાંઘકારવાળી અમાસની મધ્યરાત્રિ જેવી લાગે તેવા અંધકારવાળા નક છે. - કારણ ? - અવિધમાન છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રરૂપ જ્યોતિક લક્ષણવાળા વિમાનોની અથવા જ્યોતિષ એટલે દીવાદિના અગ્નિની પ્રભા જેમાં એવા અથવા તો પથ • માર્ગ એમ અર્થ કરવો. તથા શરીરના અવયવો જે ભેદ, વસા, પૂર, રુધિર અને માંસ તેનો જે કાદવ તેનાથી લિપ્ત છે, અનુલેપન અને ઉપલેપન વડે જેનું ભૂમિતલ લિત છે તે – “ભેદોવસાપૂયરુધિરમાંસ ચિખલલિત” છે. જો કે તે નરકવાસમાં નારકીઓને વૈક્રિય શરીર હોવાથી દારિક પંચેન્દ્રિયના શરીરના અવયવરૂ૫ ભેદાદિ હોતા નથી. તો પણ ત્યાં તેવા જ આકારવાળા તે અવયવો કહેવાય છે. તથા તે નરકો અપવિત્ર વિશ્વ એટલે આમગંધવાળા-કોહેલી ગંધવાળા છે. તેથી જ અત્યંત દુર્ગધી છે. તથા તે નરક - લોટું આદિ ધમવાથી જે કાળો અગ્નિ થાય, તેના વર્ણની જેવી કાંતિ છે તે કૃણાનિ વણભ કહેવાય છે, તે નરક કઠોર સ્પર્શવાળા છે, તેથી તેની વેદના દુધિસહ્ય કહેવાય છે, તેથી કરીને જ નસ્કો અશુભ છે, તેમાં અશુભ વેદના છે. આ પ્રમાણે સાતે નકો કહેવા. અહીં પહેલી નરકને પણ સાથે ગણવાથી સાતે કહ્યું છે. જે પૃથ્વીનું બાહલ્ય અને નરકાવાસનું જે પરિણામ યોગ્ય હોય તે અન્ય સ્થાને કહા પ્રમાણે પૃથ્વીને વિશે કહેવું, તે આ પ્રમાણે - બંને ગાથા કહેવી. (સૂ૩૫,૩૬ની મુલાઈમાં નોંધ્યું છે.) - X - X - X - બીજી નરક પૃથ્વીનો આલાવો આ પ્રમાણે - શર્કરાપભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નકાવાસા કહ્યા છે ? હે ગૌતમ ! આ શર્કરપ્રભા પૃથ્વી ૧,૩૨,000 યોજન છે, તેમાં ઉપસ્થી ૧ooo યોજન અવગાહીને તથા નીચેના ૧૦૦૦ યોજન વજીને ૧,૩૦,૦૦૦ યોજન રહ્યા. ત્યાં શર્કરાપભા પૃથ્વીમાં ૨૫-લાખ નરકાવાસો કહ્યા છે. ગાથામાં કહ્યા મુજબ બીજા પણ પાંચ આલાવા કહેવા. - શેષ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ગાથાએ કરીને એટલે ગાયાનુસારે એમ અર્થ કરવો. નરકાવાસા કહેવા. ઇત્યાદિ • x - x - હવે અસુરાદિનો આલાવો ૦ અસુકુમા-સૂત્રનું વિવેચન વૃિત્તિનો અનુવાદ સુત્ર સુગમ છે. વિશેષ આ - વિમાનો બહાર વસ્તુળ-વૃતપ્રાકાર વૃત નગર જેવા છે. અંદર સમચતુરસ છે. કેમકે તેના અવકાશના સ્થાનો ચતુરસ છે. નીચેનો ભાગ પુકરકર્ણિકા એટલે કમલના મધ્ય ભાગના સંસ્થાને રહેલો છે. તથા ઉત્કીર્ણ એટલે પૃધી ખોદીને કરેલ પાળરૂપ આંતરું. - x - એવા વિપુલ અને ગંભીર ખાત અને પMિાવાળા ભવનો છે. અહીં ઉપર અને નીચે સરખું હોય તે “ખાત” અને જે ઉપર વિશાળ અને નીચે સાંકડી હોય તે “પરીખા”. તે બંને વચ્ચે પાળ બાંધેલી છે એવા, ચારાલક એટલે પ્રાકારની ઉપર રહેલા આશ્રય વિશેષ, ચરિકા એટલે નગર અને પ્રાકારની વચ્ચે આઠ હાથ પહોળો માર્ગ. પાઠાંતરથી ચતુક એટલે ગામમાં પ્રસિદ્ધ એવા સભા-વિશેષ. ગોપુરના દ્વાર અર્થાત્ નગરની પ્રતોલી, કપાટ અને તોરણ પણ પ્રસિદ્ધ છે. પ્રતિદ્વાર એટલે અવાંતર દ્વાર, પછી અટ્ટાલકાદિ સર્વે શબ્દોનો હૃદ્ધ સમાસ કરવો. – - આ સર્વ જેના દેશરૂપ ભાગને વિશે છે એવા વિમાનો છે. અહીં દેશ અને ભાગ એ બંનેના ઘણાં અર્યો છે. તેથી આ બંનેનો પરસ્પર વિશેષણ વિશેષ્યભાવ જાણવો. સંત - પત્થર ફેંકવાનું યંત્ર, પુણત - સાંબેલુ, મુલુંદી - શસ્ત્ર વિશેષ, શતની-સેંકડોનો ઘાત કરનાર મોટા કાષ્ઠ અને શિલાના થાંભલા, તેથી સહિત, પરિવાર - પરિકિલિત, કિલ્લાને કારણે પરસૈન્યો યુદ્ધ ન કરી શકે તે અયોધ્યા અથવા જેના પ્રત્યે પરસૈન્યના સુભટો નથી તે અયોધ્ય કહેવાય છે. - ૪૮ પ્રકારના વિચિત્ર છંદ અને ગોપુર વડે ચેલા, અન્ય આચાર્યો કહે છે. આઇવાન શબ્દ પ્રશંસા અર્ચવાયી છે. ૪૮ ભેદે પ્રશંસાને લાયક કરી છે વનમાલા - વનસ્પતિના પલ્લવોની માળા જેમાં એવા. નીર્ઘ - ભૂમિને જે છાણાદિથી લીંપવું, Farોવ - ભીંતની શ્રેણિને ખડી આદિથી જે ધોળવું, તે બંને વડે જાણે કે પૂજિત હોય તે. - ર - ઘણાં ગોશીષ ચંદન અને રસ સહિત જે રક્તચંદન, તે બંને વડે જેની ભીંતો ઉપર પાંચે આગળી સહિત થાપા છે ચોવા, અથવા ગોશીર્ષ અને સરસ રકતચંદનના દર્ટર વડે - ચપેટા મારવા વડે અથવા દરપગથિયાની વીણીને વિશે પાંચે આંગળીઓના થાપા જેમાં દીધા છે, તે ગોશીષ સરસરક્ત ચંદન દઈર દuપંચાગુલિ. - કાલાગુરુ - કૃણાગરુ નામક ગંધ વિશેષ, પ્રવર - પ્રધાન, સ્વ- ચીડા, તા - સિલ્હક, એ ગંધ વિશેષ જ છે, આ સર્વે બળતા એવા ગંધનો જે ધમાડો મઘમઘાય માન થતો હોય અથતિ ઘણો સુગંધવાળો ધૂમાડો, તે વડે ઉકટ એવા અભિરામ. સુધિ - સુરભી એવી જે પ્રધાન ગંધ, તેનો ગંધ છે જેના વિશે તે સુગંધિવરગંધિક. ગંધદ્રવ્યોની ગંધયુતિના શાસ્ત્રોકત રીતિથી બનાવેલ જે ગુટિકા. તેની જેવા તે ગંધવર્તિભૂત અત્િ શ્રેષ્ઠ ગંધ ગુણવાળા. છ - આકાશ સ્ફટિક જેવા ઉજ્જવળ, સઇદ - સૂમ પરમાણુ ધથી બનાવેલ હોવાથી ગ્લષ્ણ એટલે બારીક તંતુથી બનાવેલા વસ્ત્ર જેવા સૂમ, નg - ગ્લણ એટલે ઘંટેલા વસ્ત્રની જેવા કોમળ, પદ્ધ - કઠણ સરાણ ઉપર ઘસેલી પત્થરની પ્રતિમા જેમ, ભટ્ટ - કોમળ સરાણે ધૃષ્ટ પ્રતિમાને શોધિત કે પ્રમાનિકા વડે સાફ કરેલ. નીરવ - રજરહિત, નિમન - કઠણ મળના અભાવે નિર્મલ, યિતિષિર - અંધકાર રહિત, વિદ્ધ - કલંકરહિત, ચંદ્રની જેમ કલંકવાળા નહીં, સUS - પ્રભા Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી ૨૪૪ સહિત કે પ્રભાવ સહિત, પોતાની મેળે શોભે છે કે પ્રકાશે છે, તે સ્વપ્રભાણિ. કેમકે સમરીય - કિરણો સહિત છે તેથી જ મત્સ્નોય - ઉધોત સહિત, બીજી વસ્તુને પ્રકાશ કરવા વડે જે વર્તે તે. પ્રાસાદીય - મનની પ્રસન્નતા કરનારા, દર્શનીય-જોવાલાયક, ચક્ષુ વડે જોતાં શ્રમ ન લાગે તેવા, અભિપ-કમનીય, પ્રતિરૂપ જોનાર. જોનાર પ્રત્યે રમણીય લાગે તેવા. ઇત્યાદિ - ૧૯૩ – જે રીતે અનુકુમારાવાસના સૂત્રમાં તેનું પરિમાણ કહ્યું છે, તે પ્રમાણે નાગકુમારાદિ નિકાયના જે ભવનાદિનું પરિમાણ ઘટે છે, તે તેનું કહેવું. તેનું પરિમાણ ગાથાનુસાર કહેવું. [જે સૂત્ર ૨૩૯, ૨૪૦ના મૂલ સૂત્રાર્થમાં કહેલું છે.] જે રીતે અસુકુમારના ભવનો વર્ણવ્યા, તે પ્રમાણે સર્વેને વર્ણવવા. જેમકે – હે ભગવન્ ! નાગકુમારના આવાસો કેટલા લાખ છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય-૧,૮૦,૦૦૦ યોજન છે. તેના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વર્જીને મધ્યે ૧,૭૮,૦૦૦ યોજનના પોલાણમાં નાગકુમારના ૮૪ લાખ આવાસો છે. તે ભવનો ઇત્યાદિ પૂર્વવત્ કહેવા. - x - ૦ વડવા ાં ભંતે ! પુત્ત્વ આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – મનુષ્યો સંખ્યાતા જ છે, કેમકે ગર્ભજ મનુષ્યો અસંખ્યાતા છે જ નહીં, તેથી તેના સંખ્યાતા જ આવાસો છે અને સંમૂર્ત્તિમ મનુષ્યો અસંખ્યાતા છે, તેથી દરેક શરીરે આવાસથી અસંખ્યાત કહ્યા. ૦ યોવડવા ાં અંતે ખોશિયાળ આદિ સુગમ છે. વિશેષ આ – અભ્યુદ્ગત એટલે ઉત્પન્ન થયેલ અને ઉત્કૃત-પ્રબળપણાથી સર્વ દિશામાં પ્રસરેલી જે પ્રભા એટલે દીપ્તિ, તે વડે શુક્લ એવા વિમાન આવાસો છે, તથા વિવિધ મણિ-ચંદ્રકાંતાદિ અને રત્નકર્કેતનાદિ, તેઓની રચના વિશેષ, તે વડે ચિત્રવંત કે આશ્ચર્યવંત તથા વાતોદ્ભૂતવાયુ વડે કંપાવેલી વિજયને એટલે અભ્યુદયને સૂચવનારી વૈજયંતી પતાકાઓ અથવા વિજય એટલે વૈજયંતીની પાર્શ્વકણિકા કહેવાય, તે જેમાં મુખ્ય છે એવી વૈજયંતી અને તેનાથી રહિત એવી પતાકા. છત્રાતિ છત્ર-ઉપરા ઉપર રહેલા છત્ર, તે વડે યુક્ત આવાસો, તે આવાસો તુંગ-અત્યંત ઉંચા છે, તેથી જ ગગનતલને ઉલ્લંઘન કરનાર જેના શિખર છે, એવા છે – – તથા તેના જાળીયાના મધ્ય ભાગમાં રત્નો રહેલા છે, તે. - ૪ - ભવનની ભીંતોમાં જાળીયાં હોય છે, તે લોકપ્રસિદ્ધ છે. તેની મધ્યે શોભાને માટે રત્નો મૂકેલા હોય એમ સંભવે જ છે, તથા તે આવાસો જાણે પાંજરામાંથી બહાર કાઢેલા હોય એવા લાગે છે, એટલે જેમ કોઈપણ વસ્તુ વાંસ આદિના કરેલા પ્રચ્છાદન વિશેષરૂપ પાંજરામાંથી બહાર કાઢી હોય, તો તે વસ્તુની કાંતિ લેશમાત્ર વિનાશ પામેલી ન હોવાથી અત્યંત શોભે છે, તેમ તે આવાસો શોભે છે. – મણિ અને સુવર્ણ સંબંધી રૂપિકા એટલે શિખર છે જેમના તેવા, દ્વારાદિમાં પ્રતિકૃતિપણે સ્થાપેલ જે વિકસ્વર શતપત્ર અને ભીંત આદિમાં રહેલા તિલક અને દ્વારના અગ્રભાગમાં રહેલ જે રત્નમય. અર્ધચંદ્ર, તે સર્વ વડે ચિત્રવિચિત્ર, તથા અંદર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ અને બહાર કોમળ છે, તથા તપનીય એટલે સુવર્ણ વિશેષ તેમજ રેતીના પ્રસ્તટ છે. જેમાં એવા અથવા શ્વણ શબ્દને વાલુકાનું વિશેષણ કરવાથી કોમળ સુવર્ણવાલુકાના ૧૯૮ પ્રસ્તટવાળા એમ વ્યાખ્યા કરવી. – તથા જે આવાસો સુખે સ્પર્શવાળા કે શુભ સ્પર્શવાળા છે. તથા સશ્રીકશોભા સહિત છે, રૂપ-આકાર જેના એવા અથવા શોભાવાળા રૂપ એટલે નરયુગલાદિ રૂપકો છે જેમાં તે સશ્રીક રૂપ, તેવા છે, તથા પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપનો અર્થ પૂર્વવત્. ૦ વ્હેવતૃ આદિ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગની ઉપર તથા ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ - ૪ - ૪ - આ સર્વને ઉલ્લંઘન કરીને તારારૂપ એટલે તારાઓ જ સમજવા. તથા ઘણા ઇત્યાદિ. શું? તે કહે છે – દૂર અત્યંત ઓળંગીને ૮૪ લાખ વિમાનો હોય છે, એમ યોજવું. આવા પ્રકારવાળા અથવા જે કારણે આવા છે તે પ્રકારવાળા અથવા તે કારણે સર્વજ્ઞ ભગવંતે કહ્યા છે, તે વિમાનો - ૪ - અર્ચિમાંલિ-સૂર્યની જેમ શોભે છે. – તથા માપ્ત - પ્રકાશનો જે રાશિ, તે ભાસરાશિ અર્થાત્ સૂર્ય, તેના વર્ણ જેવી આભા એટલે કાંતિ છે જેની તે ભાસરાશિવર્ણાભ. અરવ - સ્વાભાવિક રજ રહિત હોવાથી અરજ, નીચ - આગંતુક રજરહિત હોવાથી નીજ. નિમ્મત્ત - કર્કશ મલના અભાવે નિર્મલ. ચોતસ્કથી દૂર કરવા લાયક અંધકારરહિત હોવાથી વિતિમિર તથા સ્વાભાવિક અંધાકાર રહિતતાથી કે સમગ્ર દોષ રહિતતાથી વિશુદ્ધ તથા સર્વ રત્નમય છે, પણ કાષ્ઠાદિ દલવાળા નથી. – તથા આકાશ-સ્ફટિક જેવા સ્વચ્છ છે, સૂક્ષ્મ સ્કંધમય હોવાથી શ્લક્ષ્ય છે, કઠણ સરાણ વડે પત્થરની પ્રતિમાની જેમ ઘસેલા છે, કોમળ સરાણ વડે પત્થર પ્રતિમાની જેમ મઠારેલા છે, કલંક રહિતતાથી કે કાદવ વિશેષના અભાવથી નિષ્પક છે. નિષ્કંટક એટલે કવચરહિત, આવરણ રહિત, ઉપઘાત રહિત દીપ્તિ છે જેની તે નિષ્કંટકછાય છે. પ્રભાવાળા, સમરીચ-કિરણોવાળા, ઉધોત સહિત એટલે બીજી વસ્તુને પ્રકાશ કરનારા. પ્રાસાદીય આદિ પૂર્વવત્. ૦ હે ભગવંત ! સૌધર્મકલ્પમાં કેટલા વિમાનો કહ્યા છે ? હે ગૌતમ ! ૩૨-લાખ વિમાનો છે. એ પ્રમાણે ઈશાનાદિ કલ્પમાં જાણવા. તે ગાથા વડે જાણવું. [મૂળ સૂત્ર કમ-૨૪૨ થી ૨૪૪નો અનુવાદ જોવો. પ્રત્યેક કલ્પમાં ભિન્ન પરિણામવાળા વિમાનાવાસો કહેવા, તેનું વર્ણન કહેવું. તે ાં વિમાળા થી પુરવા સુધી વર્ણન કહેવું. તેમાં વિશેષ એ કે – તેના આલાવાનો ભેદ આ પ્રમાણે કહેવો. હે ભગવન્ ! ઈશાનકો કેટલા લાખ વિમાનાવાસો છે ? હે ગૌતમ ! ૨૮લાખ વિમાનાવાસો છે, ઇત્યાદિ - ૪ - તે વિમાનો યાવત્ પ્રતિરૂપ છે, આ સર્વે પૂર્વોક્ત ગાથાનુસાર અને પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદને અનુસારે કહેવું. - - હવે નાકાદિની સ્થિતિ કહે છે = Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી ૨૪૪ ૧૯ • સૂત્ર-૨૪૫ - હે ભગવન ! નાસ્કીઓની સ્થિતિ કેટલો કાળ છે ? હે ગૌતમ ! જાન્યથી ૧૦,ooo વર્ષ અને ઉત્કૃષ્ટથી 33ન્સાગરોપમ સ્થિતિ છે. હે ભગવન! આપતા નાસ્કોની કેટલો કાળ સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત અને ઉcકૃષ્ટથી અંતમુહૂર્ત. તથા પાતા નારકીઓની જઘન્યથી અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ ન્યૂન 33-સાગરોપમ કહી છે... આ રતનપભા પૃથ્વી આદિમાં એમ જ કહેવું. - ચાવત - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ! જઘન્યથી ૩રસાગરોપમ અને ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ કહી છે. સવિિસિદ્ધ જઘન્યોષ્ટથી 33-સાગરોપમ સ્થિતિ કહી છે. • વિવેચન-૨૪૫ - સૂત્ર સુગમ છે. વિશેષ આ નાકાદિ પર્યાયથી જીવોને રહેવાનો કાળ. અપતિ- નારકીઓ લબ્ધિથી તો પયપિતા જ હોય છે પણ કરણ થકી ઉત્પત્તિકાળે અંતર્મહd સુધી અપર્યાપ્તા અને પછી પર્યાપ્તા હોય છે. તેથી તેઓની અપયર્તિાપણાની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તની જ હોય છે. પર્યાપ્તિાની જે ઓધે કહી છે, તે જ અંતર્મુહૂર્ત ઓછી જઘન્ય અને ઉત્કૃષ્ટી હોય છે. અહીં પર્યાપ્તા, અપયતાનો વિભાગ આ પ્રમાણે છે – નાકી, દેવો, ગર્ભજ, તિર્યચ, ગર્ભજ મનુષ્ય જે અસંખ્યવયુવાળા છે તે સર્વે ઉપપાત સમયે અપયર્તિા જાણવા. બાકીના તિર્યંચો, મનુષ્યો લબ્ધિને પામીને ઉપપાત સમયે પતિા-પિયક્તિા બે વિભાગ કરવા. એવું જિનવચન છે... સામાન્યથી નારકોની સ્થિતિ કહી. હવે વિશેષથી સ્થિતિ કહેવાને આ પ્રમાણે જણાવે છે - આદિ. સર્વ સ્થિતિનું પ્રકરણ “પ્રજ્ઞાપના' પ્રસિદ્ધ છે, તેથી તેનો અતિદેશ કરતા કહે છે - જેમ પ્રજ્ઞાપનામાં સામાન્ય પતા અને પતિાના લક્ષણવાળા ત્રણ ગમાએ કરીને નારકીઓની, વિશેષ પ્રકારના નારકીઓની અને તિર્યંચાદિની સ્થિતિ કહી છે, તેમ અહીં પણ કહેવી. ક્યાં સુધી કહેવી ? નાવ વિનત્યા એટલે કે અનુત્તર દેવોની ૌધિક, પર્યાપ્તક, પયતિક સ્થિતિવાળા ત્રણ ગમા સુધી કહેવી. અતિદેશ કરેલા સૂત્રોનો અર્થ આ પ્રમાણે કહેવો ' હે ભગવનારનપભા નાડીઓની કેટલી સ્થિતિ છે ? હે ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમાં હે ભગવન ! રતનપભા પૃથ્વીના અપર્યાપ્તા નાચ્છીઓની સ્થિતિ કેટલો કાળ છે ? હે ગૌતમ ! બંને પ્રકારે અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની જે સામાન્યથી કહી, તે જ અંતર્મુહd ન્યૂન છે. એ જ પ્રમાણે શેષ પૃથ્વીના નારકોની, પ્રત્યેકની, અસરાદિ દશેની, પૃથ્વીકાયાદિની, તિર્યંચોની, ગર્ભજ અને સંમૂર્ણિમ મનુષ્યોની આઠ પ્રકારના વ્યંતરોની, પાંચ પ્રકારના જયોતિકોની, સૌધર્માદિ વૈમાનિકોની સ્થિતિ સંબંધી ત્રણ ગમા કહેવા. Boo સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કયાં સુધી ? નાવ વિનય આદિ. અહીં વિજયાદિમાં જઘન્યથી ૩૨-સાગરોપમ સ્થિતિ કહી છે, તે જ પ્રમાણે ગંધહરતી આદિ ગ્રંથોમાં પણ દેખાય છે, પણ પલ્લવણામાં ૩૨સાગરોપમ કહ્યું છે, તે મતાંતર જાણવું. અહીં પર્યાપ્તક અને અપયતકના બે ગમા સ્વયં જાણવા. એ રીતે સવર્થસિદ્ધિ વિમાનના દેવોની સ્થિતિ પણ ત્રણ ગમા વડે કહેવી. નાકાદિ જીવોની સ્થિતિ કહી. હવે શરીર અવગાહના કહે છે– - X - X - X - X - ' સૂત્ર-૨૪૬ : હે ભગવાન ! ઔદારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! પાંચ પ્રકારે, તે આ • એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવતુ ગર્ભભુતકાંતિક મનુષ્ય પંચેન્દ્રિયનું દારિક શરીટ.. હે ભગવના ઔદારિક શરીરની કેટલી મોટી શરીર અવગાહના કહી છે હે ગૌતમ / જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી . સાધિક ૧ooo યોજના. એ જ પ્રમાણે જેમ અવગાહના કહી તેમ સંસ્થાન અને ઔદારિક પ્રમાણ કહેવું. એ પ્રમાણે ચાવતું મનુષ્ય શરીર અવગાહના પણ ગાઉ છે. હે ભગવન ! વૈક્રિય શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! બે પ્રકારે - એકેન્દ્રિય સૈક્રિયશરીર અને પંચેન્દ્રિય સૈક્રિય શરીર. એ પ્રમાણે યાવત્ સનકુમારથી આરંભી ચાવતુ અનુત્તર ભવધારણીય શરીર યાવત્ તેઓના શરીરમાં એક એક રનની હાનિ થાય છે. હે ભગવન્! હાફ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! એક જ આકારવાનું કહ્યું છે. તો શું મનુષ્ય આહારક શરીર કે મનુષ્ય આહારક શરીર ? હે ગૌતમ ! મનુષ્ય આહાક શરીર છે, અમનુષ્યક નહીં હે ભગવન ! જે મનુષ્ય આહાક શરીર છે, તો શું ગર્ભજ મનુષ્ય આહારક શરીર કે સંમૂર્ણિમ મનુષ્ય આહાફ શરીર ? હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય આહાક શરીર છે, સંમૂર્ણિમ નહીં. જે ગર્ભજ છે તો તે શરીર કમભૂમિજ મનુષ્યનું છે કે અકર્મભૂમિ નું ? હે ગૌતમ કર્મભૂમિજનું છે, અકર્મભૂમિજનું નહીં. જો કર્મભૂમિજનું છે, તો સંખ્યાતા વષયુ વાળાનું છે કે અસંખ્યાતા વષસુિ વાળાનું ? હે ગૌતમ સંખ્યાતા વયુિ વાળાનું છે, અસંખ્યાત વાયુ વાળાનું નહીં. જે સંખ્યાત વષસુિવાળાનું છે, તો પચતા નું કે અપયક્તિ નું ? હે ગૌતમ ! પતિ નું છે. અપયાનું નહીં હે ભગવન ! જે પર્યાપ્તાનું છે, તો તે શું સખ્યણ દૈષ્ટિનું છે ? મિથ્યાર્દષ્ટિનું છે ? કે સમ્યગૃમિથ્યાદેષ્ટિનું આહારક શરીર છે ? હે ગૌતમ સમ્યગૃષ્ટિને છે, મિશ્રાદષ્ટિ કે સગ-મિયા દષ્ટિને નહીં. જે સમ્યગૃષ્ટિને છે, તો સંયતને છે, અસંયતને છે કે સંયતાસંયતને છે ? હે ગૌતમી સંયતને છે, અસંયત કે સંયતાસંયતને નહીં. જે સંયતને છે તો પ્રમત્ત સંયતને છે કે અપમાd સંયતને ? Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ હે ગૌતમ ! પ્રમત્તસંયતને છે, અપમને નહીં. જો પ્રમત સંયતને છે તો ઋદ્ધિ પ્રાપ્તને કે ઋદ્ધિ પ્રાપ્તને ? હે ગૌતમ! ઋદ્ધિ પ્રાપ્તને છે, ઋદ્ધિ આપ્તને નહીં. એમ સંપૂર્ણ વયનો કહેવા. તે આહાસ્ક શરીર સમચતુસ સંસ્થાન સંસ્થિત છે. તે આહારક શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી દેશઉણ એક હાથ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ એક હાથની. હે ભગવન્ ! તૈજસ શરીર કેટલાં પ્રકારે છે ? હૈ ગૌતમ ! તૈજસ શરીર પાંચ પ્રકારે છે, તે આ – એકેન્દ્રિય તૈજસશરીર, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય તૈજસશરીર. એ પ્રમાણે યાવત્ હે ભગવન્ ! ત્રૈવેયક દેવ મારણાંતિક સમુદ્દાત વડે હણાય, ત્યારે તેની શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ ! ૨૦૧ વિકભ-બાહાથી શરીર પ્રમાણ માત્ર જ છે અને આયામથી જઘન્યથી નીચે યાવત્ વિધાધર શ્રેણિ અને ઉત્કૃષ્ટથી અધોલોક ગ્રામ સુધી, ઉપર સ્વવિમાન ધ્વજા સુધી, તિર્કી મનુષ્યક્ષેત્ર સુધી, એ રીતે યાવત્ અનુત્તરોષપાતિક દેવસુધી જાણવું - - - એ પ્રમાણે કામણ શરીર સંબંધે કહેવું. • વિવેચન-૨૪૬ : સૂત્ર સુગમ છે. એકેન્દ્રિય ઔદાસ્કિ શરીર ઇત્યાદિમાં “યાવથી બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિય ઔદારિક શરીર, પૃથ્વી આદિ એકેન્દ્રિય અને જલચર આદિ પંચેન્દ્રિય ભેદથી પૂર્વે દશવિલ જીવરાશિ ક્રમે કહેવા. ક્યાં સુધી ? ગર્ભ વ્યુત્ક્રાંતિક ઇત્યાદિ સુધી... ઔદારિક આદિમાં ઉદાર એટલે તીર્થંકરાદિ શરીરને આશ્રીને અથવા કાન - વિસ્તારવાળું અર્થાત્ વિશાલ, વનસ્પતિ આદિનું શરીર ૧૦૦૦ યોજનથી કંઈક વધુ પ્રમાણવાળું છે તેને આશ્રીને અથવા શન એટલે થોડા પ્રદેશ વડે ઉપચિત હોવા છતાં પ્રમાણ વડે મોટું હોવાથી ભેંડની જેમ અથવા માંસ, અસ્થિ, પરુથી બંધાયેલ જે શરીર તે સિદ્ધાંતપરિભાષાથી ઉરાલ કહેવાય. આવું ઉરાલ શરીર પ્રાકૃતત્વથી ઓરાલિય શરીર કહ્યું. જેને વિશે અવગાહના કરાય તે અવગાહના એટલે આધારભૂત ક્ષેત્ર, શરીની જે અવગાહના તે શરીરાવગાહના અથવા ઔદારિક શરીરવાળા જીવની જે ઔદારિક શરીરરૂપ અવગાહના તે હે ભગવન્! કેટલી મોટી છે? તેમાં જઘન્યથી પૃથ્વી આદિની અપેક્ષાએ અંગુલના અસંખ્યેય ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી બાદર વનસ્પતિ અપેક્ષાએ સાધિક ૧૦૦૦ યોજન કહી છે. નાવ મનુસ્મ૰ ‘ચાવત્' શબ્દથી અવગાહના અને સંસ્થાન નામક “પ્રજ્ઞાપના”ના ૨૧માં પદમાં કહેલ સર્વ પાઠ અર્થથી જાણવો. તે આ પ્રમાણે – પ્રથમ એકેન્દ્રિય ઔદારિકનો પ્રશ્ન અને ઉત્તર કહ્યો છે તે જ જાણવો. તથા પૃથ્વી આદિ બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત એ ચારની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે, બાદર પર્યાપ્ત વનસ્પતિની અવગાહના ઉત્કૃષ્ટથી સાધિક ૧૦૦૦ યોજન છે. બાકીનાની અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પર્યાપ્તા બે-ત્રણ-ચાર ઈન્દ્રિયની ઉત્કૃષ્ટથી અનુક્રમે ૧૨ યોજન, ૩ ગાઉ, ૪ ગાઉ છે. પંચેન્દ્રિય તિર્યંચમાં ગર્ભજ અને સંમૂર્ણિમ એ બંને પર્યાપ્તા જળચરની ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન છે, સંમૂર્છિમ પર્યાપ્તા ચતુષ્પદ સ્થળચરની અવગાહના ગદ્યૂત પૃથકત્વ છે અને તે જ ગર્ભજ હોય તો તેની અવગાહના છ ગાઉ છે. ગર્ભજ ઉપરિસર્પની ૧૦૦૦ યોજનની અને સંમૂર્ત્તિમની યોજન પૃથકત્વ છે. ગર્ભજ ભુજ પરિસર્પની બેથી નવ ગાઉ સુધી છે. સંમૂર્ણિમની બે થી નવ ધનુષ્યની છે. ગર્ભજ અને સંમૂર્ણિમ ખેચરોની ધનુપ્ પૃથકત્વ તથા ગર્ભજ મનુષ્યોની ત્રણ ગાઉ છે. સંમૂર્ણિમ મનુષ્યોની અવગાહના અંગુલનો અસંખ્યાત ભાગે છે. અંગુલનો અસંખ્યાત ભાગ સર્વત્ર જઘન્ય પદે અને અપર્યાપ્તપદે જાણવો. ૨૦૨ વિ૰ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – વિવિધ કે વિશેષ પ્રકારે જે ક્રિયા તે વિક્રિયા, તેને વિશે થયેલ તે વૈક્રિય છે અથવા વિવિધ કે વિશિષ્ટને જે કરે તે વૈકુર્વિક કહેવાય. તેમાં એકેન્દ્રિય વૈક્રિય શરીર વાયુકાયને હોય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર નાકાદિને હોય છે. વં નાવ ઇત્યાદિ અતિદેશથી - હે ભગવન્ ! જો એકેન્દ્રિયને વૈક્રિય શરીર હોય તો શું વાયુકાય એકેન્દ્રિયને હોય કે અવાયુકાય એકેન્દ્રિયને ? હે ગૌતમ ! વાયુકાય એકેન્દ્રિયને હોય અવાયુકાય એકેન્દ્રિયને નહીં, ઈત્યાદિ અભિલાપથી આ અર્થ જાણવો. - જો વાયુકાયને વૈક્રિય શરીર હોય તો સૂક્ષ્મ વાયુકાયને કે બાદર વાયુકાયને હોય ? હે ગૌતમ ! બાદરને જ હોય છે. જો બાદરને હોય તો પર્યાપ્તાને કે અપર્યાપ્તાને ? હે ગૌતમ ! પર્યાપ્તાને જ હોય. જો પંચેન્દ્રિયને હોય તો નાકીને, પંચેન્દ્રિય તિર્યંચને, મનુષ્યને કે દેવને હોય ? હે ગૌતમ ! તે ચારેને હોય. – તેમાં સાતે નાડીના પર્યાપ્તા, અપર્યાપ્તા બંનેને હોય. હે ભગવન્ ! જો તિર્યંચને હોય તો સંમૂર્ણિમને કે ગર્ભજને ? હે ગૌતમ ! ગર્ભજને જ હોય. તે ગર્ભજ પણ સંખ્યાતા વર્ષાયુ પર્યાપ્તાને જ હોય છે. તે પણ જલચરાદિ ત્રણે ભેદવાળાને હોય છે. તથા મનુષ્યમાં ગર્ભજને જ હોય છે, તે પણ કર્મભૂમિજને જ, તે પણ સંખ્યાતા વર્ષાયુ પર્યાપ્તાને જ હોય છે. દેવ એટલે ભવનવાસી આદિને હોય છે. તેમાં દશ પ્રકારના અસુરાદિ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંનેને હોય. એ પ્રમાણે આઠે વ્યંતરને અને પાંચે જ્યોતિષ્કને હોય છે હે ભગવન્ ! જો વૈમાનિકને હોય તો કલ્પોપપન્નને હોય કે કલ્પાર્તીતને ? હે ગૌતમ ! તે બંનેને હોય - ૪ - હે ભગવન્ ! વૈક્રિયશરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમજ નારકીને જઘન્યથી ભવધારણીય શરીરની અંગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુમ્ અવગાહના છે. આ અવગાહના સાતમી પૃથ્વીમાં જાણવી. છટ્ઠી આદિ પૃથ્વીમાં તો તે જ અવગાહના અર્ધ-અર્ધ હીન જાણવી. પણ ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના સાતેમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીસ્થી બમણી જાણવી. પંચેન્દ્રિય તિર્યંચોને ઉત્કૃષ્ટથી યોજન શત પૃથકત્વ જાણવી. મનુષ્યોને ઉત્કૃષ્ટથી Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ ૨૦૩ ૨૦૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સાધિક એક લાખ યોજન હોય, દેવોને ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના એક લાખ યોજનની છે અને ભવધારણીય શરીરની અવગાહના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઈશાનના દેવોની સાત હાથ, સનકુમાર અને માહેન્દ્રની છ હાથ, બ્રાહ્મ અને લાંતકમાં પાંચ હાથ, મહાશુક્ર અને સંસારની ચાર હાથ, આનતાદિ ચારની ત્રણ હાથ, વયકમાં બે હાથ અને અનુત્તર વિમાનમાં એક હાથની કહી છે | સુવિ પન્નતે ઈfથ ઇત્યાદિ પૂર્વોક્ત ક્રમે પ્રજ્ઞાપના સૂરમાં કહેલ વૈક્રિયા અવગાહનાના પ્રમાણવાળું સૂત્ર કહેવું. ક્યાં સુધી ? ચાવતુ સનકુમારી આરંભીને ભવધારણીય વૈક્રિય શરીરની હાનિ જાણવી. ત્યાંથી પણ ચાવતુ અનુત્તરદેવ સંબંધી ભવધારણીય શરીર છે ત્યાં સુધી એક એક રત્નિની હાનિ કરવી. ત્યાં સુધી કહેવું. આહાક આદિ સૂગ સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ જે રીતે પરિપૂર્ણ આલાવો કહો, તે જ પ્રમાણે પછી પણ કહેવો. તે આ રીતે - હે ભગવન! જો મનુષ્યને આહારક શરીર કહ્યું છે, તો તે ગર્ભજ મનુષ્યને કે સંમૂર્ણિમ મનુષ્યને હોય ? હે ગૌતમ ! ગર્ભજન હોય, સંમૂર્ણિમને નહીં. જો ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે તો, ઇત્યાદિ સર્વ કહેવું ચાવત્ જો પ્રમત સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્તિક સંખ્યાતા વર્ષાયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહાક શરીર હોય છે તો શું ત્રાદ્ધિપ્રાપ્તને હોય કે ઋદ્ધિ પ્રાપ્ત ને હોય ? હે ગૌતમ ! ઋદ્ધિ પ્રાપ્તને હોય. અહીં કહે છે કે કહેલા વચનો વિભાગ વડે સંપૂર્ણ ઉચ્ચારણ કરવા. બTIRe હે ભગવના આહારક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી કંઈક ન્યૂન રનિ, ઉત્કૃષ્ટથી પૂર્ણ રનિ. કેવી રીતે? તયાવિધ પ્રયત્ન વિશેષ અને તયાવિધ આરંભક દ્રવ્ય વિશેષથી પ્રારંભે પણ તેટલું જ પ્રમાણ હોય છે. - X - X - તેવાસી૨૦ અહીં યાવત્ શબ્દ છે. તેથી “પ્રજ્ઞાપના''ના ૨૧-માં પદમાં કહેલ તૈજસશરીરની વક્તવ્યતા અહીં કહેવી. અતિ હે ભગવના એકેન્દ્રિયનું તૈજસ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! પાંચ પ્રકારે. તે આ પ્રમાણે - પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યન્ત. એ પ્રમાણે જીવરાશિની પ્રરૂપણા અનુસાર સુગની ભાવના કરવી. ચાવત્ સર્વાર્થસિદ્ધિ અનુત્તરોપપાતિક કપાતીત વૈમાનિક દેવરૂપ પંચેન્દ્રિયનું તૈજસ શરીર, હે ભગવન્! કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! વિવિધ સંસ્થાનવાળું. જે પૃથ્વી આદિ જીવનું જે ઔદારિક શરીર સંસ્થાન કહ્યું તે જ તૈજસ-કાશ્મણનું જાણવું. તથા મારણાંતિક સમુદ્ધાત પ્રાપ્ત જીવના તૈજસ શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! વિાકંભ અને બાહચથી શરીરપ્રમાણ જેટલી અને આયામ વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ઉંચે અને નીચે લોકાંતથી લોકાંત સુધી જાણવી. કેમકે એકેન્દ્રિય જીવ અઘોરી ઉર્વલોકાંતે ઉત્પન્ન થઈ શકે છે, તેને આશ્રીને આ જાણવું. આ પ્રમાણે સર્વે એકેન્દ્રિય સંબંધે જાણવું. પણ બેઈન્દ્રિય જીવોની તો આયામ વડે ઉત્કર્ષથી તિછલોકથી તિછ લોકાંત સુધી જાણવી. કેમકે પ્રાયઃ તિછલોકમાં બેઈન્દ્રિયાદિ તિર્યંચ હોય છે. બાકીના તૈજસ શરીરની અવગાહના જઘન્યથી ૧ooo યોજન છે. કેવી રીતે ? નરકમાંથી નીકળીને પાતાળકળશના ૧ooo યોજનની માંનવાળા કુરાને ભેદીને તેમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય તેને આશ્રીને તેટલી અવગાહના હોય છે અને ઉત્કૃષ્ટથી નીચે સાતમી પૃથ્વી સુધી હોય છે. આ પ્રમાણ સાતમી પૃથ્વીનો નાડી સમુદ્રાદિમાં મસ્ત્રમાં ઉત્પન્ન થાય તેને આશ્રીને જાણવું. તિછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉંચે પંડકવનની વાવ સુધી જાણવું. કેમકે નાકીજીવ તે બંનેમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ તેનાથી આગળ ઉત્પન્ન થતાં નથી. મનુષ્યની લોકાંત સુધી જાણવી. ભવનપતિથી પહેલા બે કલાના દેવોની અંગુલના અસંખ્યાત ભાગ જેટલી છે. કેમકે તેઓ પોતાના સ્થાને જ પૃથ્વીકાયાદિપણે ઉત્પન્ન થઈ શકે છે. ઉત્કૃષ્ટથી ત્રીજી પૃથ્વી સુધી, તિર્ણ સ્વયંભૂરમણના વેદિકાંત સુધી અને ઉંચે ઈષત્ પ્રાશ્મારા પૃથ્વી સુધી જાણવી - x - - સનકુમારથી સંસાર સુધીના દેવોની જસશરીર સાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. પંડકવનાદિની વાવમાં સ્નાન માટે ઉતરતાં, મરણ પામીને ત્યાં જ મત્સ્યપણે ઉત્પન્ન થાય તેથી અથવા પૂર્વભવ સંબંધી મનુષ્ય ભોગવેલ સ્ત્રીને આલિંગન કરી, મરણ પામી તેના જ ગર્ભમાં ઉત્પન્ન થાય તો. ઉત્કૃષ્ટ થકી મહાપાતાળ કળશના બીજા વિભાગ સુધી - x • તિર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉંચે અષ્ણુતકલુ સુધી જાણવી. * * * આનતથી અશ્રુતકલ્પના દેવોની જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ - x - ઉકાઈથી નીચે અધોલોક ગ્રામ, તિ મનુષ્ય ક્ષેત્રમાં, ઉંચે અટ્યુતવિમાન સુધી તૈજસ શરીરાવગાહના જાણવી. • x - નવ પૈવેયક અને પાંચ અનુત્તરોપાતિક દેવોના તૈજસ શરીરની અવગાહના જઘન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટથી નીચે અધોલોગ્રામ સુધી, તિર્ણ મનુષ્ય ક્ષેત્ર, ઉંચે સ્વવિમાન સુધી. કામણશરીરની અવગાહના એમજ જાણવી. કેમકે તૈજસ અને કામણ શરીરની અવગાહના સમાન જ હોય છે. • x - પ્રાણીની અવગાહના કહી, હવે અવધિ ધર્મ કહે છે – ૦ અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાન, આત્યંતર, બાહ્ય, દેશાવધિ, હાનિવૃદ્ધિ, પ્રતિપાતી, અપ્રતિપાતી આ સર્વે દ્વાર કહેવા. o અવધિના ભેદ - અવધિ બે પ્રકારે - ભવપ્રત્યય, ક્ષાયોપથમિક, તેમાં દેવ, નાકીને ભવપ્રત્યય અને મનુષ્ય, તિર્યંચને ક્ષાયોપથમિક અવધિ હોય છે... o અવધિનો વિષય - ચાર પ્રકારે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યથી જઘન્ય તેજ અને ભાષા બંનેને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સુધીના દ્રવ્યોને જાણે. ઉત્કર્ષથી રોક પરમાણુથી આરંભીને અનંત પરમાણુ સુધીના સર્વે રૂપી દ્રવ્યસમૂહને જાણે. ફોનથી - જઘન્યથી અંગલનો અસંખ્યાતમો ભાગ અને ઉકાથી અલોકમાં લોકપ્રમાણવાળા અસંખ્ય ખંડોને જાણે. કાળથી - જઘન્યથી અનીત-અનાગત આવલિકાના અસંખ્યાતમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ ભાગ જેટલા કાળને જાણે અને ઉત્કર્ષથી અસંખ્યાની અસંખ્યાતમાં ભાગ જેટલા કાળને જાણે અને ઉત્કર્ષથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીને જાણે ભાવથી - જઘન્યથી દરેક દ્રવ્યના ચાર વર્ણાદિને અને ઉત્કર્ષથી એકૈક દ્રવ્યના અસંખ્ય વર્ણાદિને, સર્વ દ્રવ્યાપેક્ષાએ અનંત વર્ણાદિ જાણે. ૨૦૫ ૦ અવધિનું સંસ્થાન-નાકીનું અવધિ ત્રાપા આકારે, ભવનપતિનું પલ્યાકારે, વ્યંતરોનું પડહ આકારે, જ્યોતિષ્ણે ઝાલર આકારે, કલ્પોપપન્ન દેવોને મૃદંગાકારે, ત્રૈવેયક દેવોને પુષ્પોથી ભરેલી શગ ચડાવેલી સંગેરીના આકારે, અનુત્તર દેવોને કન્યાના ચોલક આકારે એટલે લોકનાળીના આકારે, મનુષ્ય-તિર્થયોને વિવિધાકારે હોય છે. ૦ આન્વંતર - અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની અંદર કયા જીવો હોય છે ? તે કહેવું. જેમકે નાકી, દેવ, તીર્થંકરો અવધિના ક્ષેત્રની અંદર હોય છે... . બાહ્ય - અવધિ ક્ષેત્રની બહાર કયા જીવો હોય છે ? તેમાં શેષ જીવો બાહ્ય અને અત્યંતર અવધિવાળા હોય છે. ૦ દેશાવધિ - અવધિ વડે પ્રકાશ્ય વસ્તુના એક દેશને પ્રકાશ કરનાર અવધિ, તેવું અવધિ કોને છે તે કહેવું. તેવા અવધિથી વિપરીત તે સર્વાધિ કહેવાય છે. મનુષ્યોને બંને પ્રકારનું અવધિ હોય છે. બીજા સર્વેને દેશાવધિ એક જ હોય. સર્વવધિ કેવલજ્ઞાન સમીપે જ થાય. ૦ અવધિની હાનિ અને વૃદ્ધિ કહેવી. - ૪ - તિર્યંચ અને મનુષ્યને વર્ધમાન, હીયમાન બંને અવધિ હોય છે. નારકી-દેવને તો અવસ્થિત જ હોય છે. તેમાં અંગુલના અસંખ્યાતમાં ભાગાદિને પ્રથમ જોઈને પછી વધુ-વધુ જોવે તે વધતુ કહેવાય, વિપરીત તે ઘટતું કહેવાય. ૦ પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અવધિ છે. ઉત્કર્ષથી સમગ્ર લોકને જાણે તેટલું હોય તે પ્રતિપાતિ હોઈ શકે છે, તેથી અધિક દેખે તે અપ્રતિપાતિ કહેવાય છે. તેમાં ભવપ્રત્યય અવધિ ભવ પૂરો થતાં સુધી ન પડે. ક્ષાયોપશમિક અવધિ બંને પ્રકારે હોય. - તે દેખાડે છે - • સૂત્ર-૨૪૭ થી ૨૫૧ : [૨૪] હે ભગવન્ ! અવધિજ્ઞાન કેટલા ભેદે છે? હે ગૌતમ ! બે ભેદ - ભવપત્યયિક, ક્ષારોપશમિક. એ પ્રમાણે સર્વ ઔહિપદ કહેવું. [૪૮] શીત, દ્રવ્ય, શરીરસંબંધી, સાતાવેદના, દુઃખ, આષ્ટુપગમ, ઔપક્રમિક, નિયા, અનિયા [આટલા પ્રકારે વેદના છે.] [૪૯] હે ભગવન્ ! નૈરયિકો શીતવેદના વેદે કે ઉષ્ણવેદના કે શીતોષ્ણ વેદના વેદે ? હે ગૌતમ ! નૈરયિકો સર્વ વેદનાપદ કહેવું. • હે ભગવન્ ! વેશ્યાઓ કેટલી છે? હે ગૌતમ ! લેશ્યાઓ છ છે. તે કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ્, પા, શુકલ, વેશ્યાપદ કહેવું. [૫૦] અનંતર આહાર, આહારની આભોગતા - અનાભોગતા, યુદ્ગલોને આ ૨૦૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન જાણે, અધ્યવસાન અને સમ્યક્ત્વ એટલા દ્વારો કહેવા. [૨૫] હે ભગવન્ ! નૈયિકો અનંતર આહારવાળા, ત્યારપછી શરીરની નિવૃત્તિ, પછી પદાન, પછી પરિણામતા, પછી પરિચારણતા, પછી વિપુર્વણતા છે ? હૈ ગૌતમ ! હા, આ પ્રમાણે આહાર પદ કહેવું. • વિવેચન-૨૪૭ થી ૨૫૧ : [૨૪૭] ઋષિ આદિ. આ અવસરે પ્રજ્ઞાપનાનું પદ-૩૩ સંપૂર્ણ કહેવું. હમણાં જીવના પર્યાયરૂપ ક્ષાયોપશમિક ઉપયોગ વિશેષ કહ્યો. હવે વેદનાના સ્વરૂપવાળો તે જ ઔદયિક ઉપયોગ કહે છે – [૨૪૮,૨૪૯] શીત ઇત્યાદિ દ્વાર ગાયા છે. તેમાં = શબ્દથી નહીં કહેલાનો પણ સંગ્રહ કરવો. વેદના ત્રણ પ્રકારે – શીત, ઉષ્ણ, શીતોષ્ણ. તેમાં નારકો શીત અને ઉષ્ણ વેદના વેદે છે. શેષ જીવો ત્રણે વેદે છે. દ્રવ્ય-ઉપલક્ષણથી દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારની વેદના લેવી. તેમાં પુદ્ગલ દ્રવ્યના સંબંધી દ્રવ્ય વેદના, નકાદિ ઉત્પત્તિ ક્ષેત્રના સંબંધથી ક્ષેત્ર વેદના, નારકાદિ આયુરૂપકાળના સંબંધથી થાય તે કાળ વેદના. વેદનીયકર્મના ઉદયથી તે ભાવ વેદના છે. નૈરયિકથી વૈમાનિકો પર્યન્ત જીવો ચારે પ્રકારની વેદના વેદે છે. શારીર૰ - વેદના ૩-ભેદે-શારીરિક, માનસિક અને શરીર-માનસિક. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો માત્ર શારીરિક વેદના વેદે છે. શાતા - વેદના ત્રણ પ્રકારે – શાતા, અશાતા, શાતાશાતા. સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે... વેદના ૩-ભેદે-સુખ, દુઃખ, સુખદુઃખ. તેમાં સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. - ક્રમે કરીને ઉદયને અહીં સાત-અસાત, સુખ-દુઃખનો વિશેષ આ પ્રમાણે પામેલા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સાત અસાત કહેવાય. બીજાએ ઉદિરાતા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સુખ-દુઃખ કહેવાય છે. વેદના બે પ્રકારે - આભ્યપગમિકી, ઔપક્રમિકી. તેમાં જીવો પહેલી વેદનાને પોતે જ સ્વીકારીને વેદે તે. જેમકે સાધુઓ કેશલોચ અને બ્રહ્મચર્યાદિથી વેદે છે. બીજી સ્વયમેવ ઉદયમાં આવેલા કે ઉદીરણા વડે ઉદયમાં લાવેલા વેદનીય કર્મોનો અનુભવ કરવો તે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો બંને પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો માત્ર ઔપક્રમિકી વેદનાને વેદે છે. વેદના બે પ્રકારે - નિયા એટલે જાણીને, અનિદયા એટલે અજાણપણે. તેમાં સંજ્ઞી જીવોને બંને પ્રકારે વેદના હોય છે અને અસંજ્ઞીને એકલી અનીદયા વેદના છે... આ હારોના વિવરણ માટે નેફવાળું સૂત્ર કહ્યું. અહીં પ્રજ્ઞાપનાનું ૩૫મું વેદના પદ કહેવું. વેદના કહી. તે લેશ્યાવાળાને હોય, માટે લેશ્યાને કહે છે - ફળ અંતે આદિ. આ સ્થાને પ્રજ્ઞાપનાનું વેશ્યાપદ - ૪ - કહેવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૪૭ થી ર૫૧ 09 લેશ્યા કહી. વેશ્યાવાળા જીવો જ આહાર કરે છે, તેથી આહાર - (૫o,ર૫૧] મતના દ્વાર શ્લોક કહે છે. તેમાં અનંતર એટલે આહારના વિષયમાં વ્યવધાનરહિત અર્થાત્ અનંતરાહારવાળા જીવ કહેવા. તથા આહારની આભોગતા, મૂળમાં મfપ વ્ર હોવાથી અનાભોગતા પણ કહેવી. તથા પુદ્ગલોને ન જાણે. અહીં વ શબ્દ લખ્યો છે. તેથી ન જુએ, એમ તેના ચાર ભંગ સૂચવ્યા છે, તથા અધ્યવસાય અને સમ્યકત્વ કહેવું. તેમાં પહેલા દ્વાનો અર્થ કહે છે. ઉમwતાTETY ઉત્પતિના ફોનની પ્રાપ્તિ થાય તે જ સમયે આહાર કરે છે ? પછી શરીરની નિવૃત્તિ કરે છે ? પછી શરીરની નિવૃત્તિ કરે છે ? પછી પર્યાપાન એટલે અંગ અને પ્રત્યેક વડે ચોતરફથી પાન કરે છે ? પછી પીઘેલાની ઈન્દ્રિયાદિના વિભાગ વડે પરિણતિ કરે છે ? પછી શGદાદિ વિષયોનો ઉપભોગ કરે છે ? પછી વિદુર્વણા એટલે વિવિધરૂપો કરે છે ? હે ગૌતમ ! હા, એમજ છે. એ પ્રમાણે સર્વે પંચેન્દ્રિયોનો આહાર વિષય કહેવો. વિશેષ એ કે - દેવોને પહેલી વિકુણા પછી પસ્ચિારણા હોય છે. બીજાને પહેલા પરિચારણા પછી વિકdણા હોય છે. તથા એકેન્દ્રિયાદિના વિષયમાં એ જ પ્રમાણે પ્રશ્ન કરવો. તેના ઉત્તરમાં કહેવું. – જ્યાં વૈક્રિયનો સંભવ નથી ત્યાં વિકર્વણાનો નિષેધ કહેવો. આ પ્રમાણે પહેલું આહાર પદ કહેવું. - જેમ અહીં પહેલા દ્વારના પ્રશ્ન કહ્યા, તે જ પ્રમાણે તેનો ઉત્તર અને બીજા દ્વારોને કહેવા પ્રજ્ઞાપનાનું ‘પરિચારણા' નામે પદ-૩૪મું કહેવું. અહીં આહારનું પ્રધાનપણું હોવાથી આહારપદ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે •X - X - હે ભગવતુ !? નાકીઓનો આહાર આભોગથી થાય છે કે અનાભોગથી ? બંને પ્રકારે. એ રીતે સર્વે જીવોનો આહાર જાણવો. વિશેષ એ કે – એકેન્દ્રિયોનો આહાર અનાભોગથી જ નીપજેલો હોય છે. વળી - નાડીઓ જે પુદ્ગલોનો આહાર કરે છે, તે પુગલોને અવધિજ્ઞાન વડે પણ જાણી શકતા નથી. કેમકે તે નાડીઓને તે પુદ્ગલ સંબંધી અવધિનો અવિષય છે. તેમજ ચક્ષુ વડે જોઈ શકતા નથી. કેમકે નારકી લોમાહારવાળા છે. એ જ પ્રમાણે અસુરકુમારચી તેઈન્દ્રિય પર્યન્ત જાણવું ચતુરિન્દ્રિયો ચક્ષુ છતાં મતિયાજ્ઞાની હોવાથી ક્વલાહારને જાણતા નથી પણ ચહ્ન વડે જોઈ શકે છે. લોમાહારને જોતા કે જાણતા નથી. કેમકે તેમને લોમાહાર ચક્ષુનો અવિષય છે. પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યો કેટલાંક જાણે છે અને જુએ છે. કેમકે - અવધિજ્ઞાનાદિ વડે યુકત એવા તે લોમાહાર, પ્રક્ષેપાહારને જાણે છે અને જુએ છે.. બીજા કેટલાક જાણે છે પણ જોતા નથી. એટલે લોમાહાને અને પ્રોપાહારને જાણે છે પણ ચક્ષુ વડે જોતા નથી. કેટલાંક જાણે નહીં પણ જુએ ખસ, મતિ જ્ઞાનીપણાથી જાણે નહીં, પણ ચક્ષુ વડે જુએ ખરા.. કેટલાક જાણે નહીં - જુએ પણ નહીં. વ્યંતર અને જ્યોતિક દેવો નારકીની જેમ જાણવા. તથા વૈમાનિક દેવો તો જે સમ્યગૃષ્ટિ હોય તે વિશિષ્ટ અવધિજ્ઞાનથી જાણે છે અને ચક્ષુ વિશિષ્ટથી જુએ છે. પણ જે મિથ્યાષ્ટિ હોય તે જાણે પણ નહીં અને જુએ પણ નહીં, કેમકે તેને ૨૦૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન અસ્પષ્ટ હોય છે, તેથી. અધ્યવસાય, દ્વાર કહે છે - નાકી આદિને પ્રશસ્ત અને અપશસ્ત એવા અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાતા હોય છે. ‘સંમત' દ્વાર-નારકીઓ સમ્યકત્વ-મિથ્યાત્વ કે મિશ્ર અભિગમવાળા છે ? ત્રણે પ્રકારના એ પ્રમાણે સર્વે જીવો કહેવા. વિશેષ એ કે- એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો માત્ર મિથ્યાવાભિગમી હોય છે. આહાર કહો, તે આયુબંધવાળાને હોય માટે આયુબંધ - • સૂત્ર-પર : હે ભગવન ! આયુષ્યબંધ કેટલા ભેદે કહ્યો છે હે ગૌતમ! છ ભેદ, તે આ રીતે - જાતિનામ નિધવાયુ, ગતિનામ નિધત્તાયુ, સ્થિતિનામ નિધવાયુ, પ્રદેશ-અનુભાગ-અવગાહના નામ નિધત્તાયુ.. હે ભગવન / નારકીઓને કેટલા ભેદે આયુબંધ કહો છેહે ગૌતમ! છ ભેદે. તે આ - જાતિ, ગતિ યાવત્ અવગાહના નામ નિધતાયુ. આ પ્રમાણે વૈમાનિક દેવો સુધી કહેવું. - હે ભગવન ! નસ્કગતિમાં નાકીને ઉપજાનો વિરહકાળ કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટ ૧ર-મુહૂર્ત એ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિનો વિરહકાળ જાણવો. " હે ભગવના સિદ્ધિગતિમાં કેટલો વિરહકાળ છે હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. એ પ્રમાણે સિદ્ધિગતિ વજીને ઉદ્ધતના કાળનો વિરહ પણ કહેવો... હે ભગવન્! રનપભા પૃવીમાં ઉપજવાનો વિરહકાળ કેટલો છે ? એ રીતે ઉપયત, ઉદ્ધતના કહેવી. હે ભગવન / નૈરયિકો જાતિનામ નિધત્તાયુ કેટલા આકર્ષ વડે કરે છે ? હે ગૌતમાં કોઈ એક આકર્ષ વડે, કોઈ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત કે આઠ આકર્ષ વડે. પણ કદાપિ નવ આકર્ષ વડે જાતિનામ નિધતાયુ ન કરે. એ રીતે વૈમાનિક પર્યત જાણવું. • વિવેચન-ર૫ર : વાળ આદિ તેમાં આયુનો જે બંધનિષેક તે આયુબંધ. નિષેક એટલે ઘણા, હીન, હીનતા, એવા દળીયાને અનુભવને માટે રચવા તે. અહીં નિધત પણ નિષેક જ કહેવાય છે. કેમકે જાતિનામ સાથે નિધત્ત એટલે નિષિકો અથવું અનુભવન માટે બહુ, અલા, અલાતર એમ અનુક્રમે સ્થાપન કરેલ આયુ તે જાતિનામનિધતાયુ. o શંકા-જાતિ વગેરે નામકર્મને આયુના વિશેષણ કેમ કર્યા ? [સમાધાન] આયુનું પ્રઘાનવ જણાવવાને. કેમકે નારકાદિ આયુનો ઉદય થાય ત્યારે જ જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે અને આયુ જ નાકાદિ ભવનો ઉપગ્રાહક છે. વ્યાખ્યાપાપ્તિમાં કહ્યું છે – હે ભગવન ! શું નારકીઓ જ નકમાં ઉત્પન્ન થાય કે અનાડીઓ નરકમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૨ ૨૦૯ ૨૧૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બાર મુહર્તાનો છે. સંમૂર્ણિમ મનુષ્યનો ૨૪-મુહર્ત ઉપપાત વિરહકાળ છે. વ્યંતર, જ્યોતિષનો ૨૪-મુહૂર્ત, સૌધર્મ-ઈશાનનો પણ તેમજ છે. સનકુમારનો નવ દિવસ ૨૦-મુહૂd, માહેન્દ્રનો ૧૨ દિવસ અને ૧૦-મુહૂર્ત ઈત્યાદિ વૃતિ મુજબ જાણવું. (સરળ છે માટે અનુવાદ કર્યો નથી.] - - એ પ્રમાણે ઉદ્વર્તના દંડક કહેવો. આ ઉપપાત અને ઉદ્વર્તના બંને આયુષ્યનો બંધ થાય ત્યારે જ હોય છે. તેથી આયુબંધને વિશે વિશેષ વિધિ પ્રરૂપણા કરતા કહે છે – મેરફથી આદિ સુગમ છે. વિશેષ આ • આવર્ષ - કર્મ પુદ્ગલોનું ગ્રહણ. • x - જીવ આયુબંધના તીવ્ર અધ્યવસાય વડે એક જ વાર જાતિનામ નિધતાયુનો બંધ કરે છે, મંદ અધ્યવસાય વડે બે આકર્ષ કરે છે. મંદતર વડે ત્રણ આકર્ષ કરે છે એમ ચાવતુ આઠ આકર્ષ કરે. પણ નવ આકર્ષ ન કરે. એ જ પ્રમાણે ગતિનામ નિધતાયુ આદિ કહેવા. ચાવતું વૈમાનિક સુધી કહેવું. આ એક આદિ આકર્ષનો નિયમ આયુકર્મ બાંધતી વખતે જ બંધાતા જાત્યાદિ નામકર્મ માટે છે, પણ શેષ કાળ માટે નહીં. કેમકે આયુબંધની સમાપ્તિ પછી પણ કર્મોનો બંધ તો છે જ. ઇત્યાદિ - ૪ - જીવોનો આયુબંધ કહ્યો, હવે સંસ્થાનાદિ કહે છે ઉત્પન્ન થાય? હે ગૌતમી નાડીઓ જ નકમાં ઉત્પન્ન થાય, અનારકી નહીં. અર્થાત્ નારકાયુષ્યના વેદવાના કાળના પ્રથમ સમયે જ આ નારકી છે એમ કહેવાય છે તે વખતે નાકાયુના સહચારી જાતિનામાદિ કર્મનો પણ ઉદય થાય. ગતિનામનિધતાયુ - ગતિ એટલે નરકગતિ આદિ રૂપ જે નામકર્મ તેની સાથે નિધત એટલે નિષિક્ત જે આયુ તે ગતિનામ નિધત્તાયુ તયા - - સ્થિતિ એટલે આયુષ્યના દળીયાનું તે ભાવે જે રહેવું તે. સ્થિતિ રૂપ જે પરિણામ-ધર્મ તે સ્થિતિનામ છે. તથા ગતિ, જાતિ આદિ કર્મ જે પ્રકૃતિ આદિ વડે ચાર પ્રકારનું છે, તેનો સ્થિતિરૂપ ભેદ તે સ્થિતિનામ. તે સ્થિતિનામની સાથે નિધત્ત જે આયુ તે સ્થિતિ નામ નિધતાયુ છે. પ્રદેશ એટલે પરિમિત પ્રમાણવાળા આયુકર્મના દળીયા, તેનો જે પરિણામ એટલે તયાવિધ આમાના પ્રદેશ સાથે સંબંધ તે પ્રદેશનામ અથવા જાતિ, ગતિ, અવગાહના રૂપ કર્મનું પ્રદેશરૂપ નામકર્મ તે પ્રદેશનામ, તેની સાથે નિધત તે પ્રદેશનામ નિધતાયુ. અનુભાગ-આયુકર્મના દળીયાનો જે તીવાદિ ભેટવાળો સ તે રૂપી કે તેનો પરિમાણ તે અનુભાગ નામ અથવા ગત્યાદિ નામકર્મના અનુભાગ બંધરૂપ ભેદ તે અનુભાગ નામe - x - જેને વિશે અવગાહે તે અવગાહના. ઔદાકિાદિ પાંચ ભેદે શરીર, તેના કારણરૂપ કર્મ તે પણ અવગાહના કહેવાય - ૪ - આયુબંધ કહ્યો. તેનો નારકાદિમાં ઉપપાત છે, તેનો વિરહ કાળ જણાવવા માટે કહે છે - નિયT$ ri સુગ સુગમ છે. વિશેષ આ • રત્નપ્રભાદિ પૃથ્વીમાં જો કે ૨૪મુહૂદિ વિરહકાળ છે. સાતે પૃથ્વીમાં ક્રમશઃ ૨૪-મુહૂર્ત, અહોરાત્ર, ૧૫-અહોરમ, એકમાસ, બે માસ, ચાર માસ, છ માસ વિરહકાળ છે, તો પણ સામાન્ય નમ્રગતિ અપેક્ષાએ ૧૨-મુહૂર્ત કહ્યા. તે ગર્ભની અપેક્ષાએ કહ્યા છે. દેવગતિમાં સામાન્યથી જ કહ્યા છે. નારકાદિ ગતિમાં ઉદ્વર્તનાને આશ્રીને ૧૨-મુહુર્ત વિરહકાળ કહ્યો, પણ સિદ્ધના જીવોને તો ઉતના હોતી જ નથી - x - રનપ્રભા પૃથ્વીમાં ઉપપાતને આશ્રીને નારકીનો વિરહકાળ કેટલો છે ? એ પ્રમાણે ઉપપાતદંડક કહેવો તે આ - હે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કર્ષથી ૨૪મુહતું. આ પ્રમાણે શેષ આલાવા કહેવા. જેમકે - શર્કરાપભામાં સાત સમિદિવસ આદિ - X - અસુરકુમારોનો વિરહકાળ ૨૪-મુહૂર્ત છે. એ પ્રમાણે ભવનપતિમાં સ્વનિતકુમાર સુધીનો વિરહકાળ જાણવો. પૃથ્વીકાચિકને ઉપપાતનો વિરહકાળ નથી, એ રીતે શેષ એકેન્દ્રિયો માટે જાણવું. બેઈન્દ્રિયનો વિરહકાળ અંતર્મુહર્ત છે. એ રીતે ત્રણ-ચાર ઈન્દ્રિય, સંમર્હિમ પંચેન્દ્રિય તિર્યય યોનિનો વિરહક્કાળ જાણવો. ગર્ભજ તિર્યચ, મનુષ્યનો વિરહકાળ 8િ/14 • સુત્ર-૫૩ - હે ભગવન સંધયણ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે, તે - વજયભનારાય, કાષભનારાય, નારાય, અનારાય, કીલિકા અને સેવાસંઘયણ... હે ભગવન્! નૈરયિક જીવો કેટલા સંઘયણવાળ છે ? હે ગૌતમ છમાંથી એક પણ નહીં, તેથી અસંઘયણી છે. તેમને અસ્થિ-સિરાનાયુ નથી. જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, પિચ, અનાદેય, શુભ, અમનોજ્ઞ, અમણામ, અમનાભિસમ છે. તે યુગલો તેમને અસંહનપણે પરિણમે છે. આસુકુમારને કેટલા સંઘયણ છે ? છ માંથી એકે નહીં. તેઓ અસંઘયણી છે. તેમને અસ્થિ-શિરા-સ્નાયુ નથી. સ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મહામ, મનાભિરામ ૫ગલો તેમને અસંઘયણપણે પરિણમે છે, એ પ્રમાણે અનિલકુમાર સુધીના બધાંને પણ કહેવા. હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ કેટલા સંઘયણવાળા છે ? હે ગૌતમ ! સેવા સંઘયણવાળા છે. એ પ્રમાણે સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવા. ગર્ભજ પંચેન્દ્રિય તિચિને છ એ સંઘયણ છે, સંમૂર્ણિમ મનુષ્યો સેવાd સંઘયણી છે ગભજ મનુષ્યો છે એ સંઘયણી છે. જેમ અસુકુમારને કહ્યું તેમ વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોને પણ કહેવું. સંસ્થાન કેટલા ભેદ છે ? છ ભેદે - સમચતુસ, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુજ હુંડ. હે ભગવન ! નાકી જીવો કયાં સંસ્થાનવાળા છે ? હુંડ સંસ્થાનવાળા... અસુકુમારો કયા સંસ્થાને છે ? સમચતુરા સંસ્થાને... એ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૩ ૨૬ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃવીકાય મસૂર સંસ્થાનવાળા, આકાય સિબુક સંસ્થાનવાળા, તેઉકાય સૂચિ કલાપ સંસ્થાનવાળા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિયચ ફંડ સંસ્થાને છે, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ છ એ સંસ્થાનવાળા છે, સંભૂમિ મનુષ્ય હુંડ સંસ્થાને છે, ગર્ભજ મનુષ્ય છ એ સંસ્થાનવાળા છે. અસુરકુમાર મુજબ વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક કહેવા. • વિવેચન-૫૩ - વિદે માં ત્રણ દંડક સુગમ છે. વિશેષ આ • સંહનન એટલે અસ્થિબંધ વિશેષ, બે બાજુ મર્કટબંધ જેવું હાડકું - ‘નારાય” છે. પS - પાટો, યH - ખીલી. વજાદિ ત્રણે જેને છે તે વર્ષભનારાય સંઘયણ અર્થાતુ મર્કટ-૩-કીલિકાની ચતાયુક્ત અસ્થિબંધ. મર્કટ, પથી બીજો, મર્કયુક્ત ત્રીજો, એક બાજુ મર્કટ અને બીજી બાજુ કીલિકા તે ચોથો, બે અસ્થિબંધ મળે માત્ર કીલિકા તે ચોથો, પાંચમો કીલિકા, છઠો કેવળ ચર્મ વડે જ હાડકાં નિકાચિત તે સેવાd. સ્નેહપાનાદિથી નિત્ય સેવાથી સહિત તે સેવાd. ઉક્ત છ સંઘયણમાંથી કોઈપણનો અભાવ તે અસંઘયણી. તેમના શરીરમાં અસ્થિ-શિરા-સ્નાયુ છે જ નહીં. તેથી તેમને સંઘયણનો અભાવ છે. • x • નાડીઓ અતિ શીતાદિ વડે બાધા પામેલા છે. અસ્થિ સંચય અભાવે કંઈ શરીરને પીડા થતી નથી એમ નથી, કેમકે પુદ્ગલના ડંધવાળી પીડા તેમને ઘટી શકે છે. જે પગલા નઈ - અવલ્લભ, wત - અકમનીય, અપ્રિય - દ્વેષ કરવા યોગ્ય, શુભ - સ્વભાવથી અસુંદર, અમનોર - મનને ન ગમે તેવા, મમUTTI - ચિંતવતા મનને અપ્રિય લાગે તેવા. આવા પુલો નાકીને અસંઘયણપણે - અસ્થિસંચય ચના રહિત શરીરપણે પરિણમે. - કવિ « તેમાં માન, ઉન્માન, પ્રમાણની ન્યૂનતા કે અધિકતારહિત માંગોપાંગા જે શરીરમાં હોય તે સમચતુરસ સંસ્થાન.. નાભિ ઉપરના સર્વે અવયવો ચતુરસ હોય, પણ નીચેના અવયવો તેવા ન હોય તે ન્યગ્રોધ સંસ્થાન.. નાભિની નીચેના અવયવો ચતુરસ હોય પણ ઉપરના અવયવો તેવા ન હોય તે સાદિ સંસ્થાન. જેમાં ગ્રીવા, હાથ, પણ સમચતુરસ હોય પણ વચ્ચે સંક્ષિપ્ત અને વિકારવાળો કોઠો હોય તે કુમ્ભ સંસ્થાન.. તયા જેમાં કોઠો યથોક્ત લક્ષણ હોય, ગ્રીવાદિ અવયવ અને હાથ-પગ ચતુરસ્ય લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. જેમાં હાથપણ આદિ સર્વે અવયવો પ્રમાણવાળા ન હોય તે હંડ સંસ્થાન કહેવાય છે. ૨૧૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષ નહીં પણ નપુંસક વેદી છે. તે અંતે અસુકુમારો સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી છે? ગૌતમ! પ્રી વેદી છે, પુરષ વેદી છે, નપુંસકવેદી નથી. યાવતુ ખનિતકુમાર સુધી કહેવું. પૃeતી-અy-dઉં-વાયુ-વનસ્પતિકાય, બેત્રણ-ચાર ઈન્દ્રિયો, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચ, મૂર્ણિમ મનુષ્ય એ સર્વે નપુંસકવેદી છે. ગર્ભજ મનુષ્યો અને તિરો ત્રણ વેદવાળા છે. જેમ અસુરકુમારો કહા તેમ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો જાણવા. [૫૫] તે કાળે તે સમયે કલાનું સમોસરણ કહેવું યાવત્ ગણધરો, શિષ્યસહિત અને શિષ્યરહિત સિદ્ધ થયા ત્યાં સુધી કહેવું. જંબુદ્વીપમાં ભારતમાં અતીત ઉત્સર્પિણીમાં 9 કુલકર થયા. [૫૬] મિત્રદામ, સુદામ, સુપાર્શ, સ્વયંપભ, વિમલઘોષ સુઘોષ મહાઘોષ. [૫૭] જંબુદ્વીપના ભરતમાં અતીત અવસર્પિણીમાં ૧૦ કુલકર થયા... - [૫૮] સ્વયંજલ, શતાયુ, અજિતસેન, અનંતસેન, કાર્યસન, ભીમસેન, મહાભીમસેન, [૫૯] ઢથ, દશરથ અને શાસ્થ... ભૂદ્વીપના ભરતમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા. તે આ – [૬૦] વિમલવાહન, ચક્ષુમાન, યશોમાન, અભિચંદ્ર, પ્રોનજિત અને નાભિ... - [૬૧] આ સાત કુલકરોને સાત ભાર્યા હતી... [૨૬] ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી. આ પ્રમાણે ક્રમશઃ સત કુલકરની પત્નીના નામ જાણવા.. [૨૬] આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થકર પિતાઓ થયા. તે આ --- [૨૬] નાભિ, જિતશબુ, જિતારિ, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ઠ, મહાસેન, ... [૬૫] સુગ્રીવ, દ્વૈરથવિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવમાં, સીહરોન, ભાનુ, વિન્નરોન, ... [૬૬] સૂર સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન અને સિદ્ધાર્થ... [૨૬] ઉદિતોદિત કુલવંશવાળા, વિશદ્ધવંશવાળા, ગુણયુકત એવા આ ચોવીશ તીર્થ પ્રવર્તક જિનેશ્વરોના પિતાના નામો છે. [૬૮] જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તિર્થક્ત માતાઓ થયા, તે આ • • • [૨૬૯] મરદેવી, વિજયા, સેના, સિદ્ધા, મંગલા, સુelીમા, પૃથવી, લમણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, શ્યામ... [૭૦] સુયશા, સુવતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પાવતી, પા, શિવા, વામા, ત્રિશલા. આ જિનવરોની માતા થઈ. ૭િ૧] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરો થયા, તે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપાર્શ, ચંદ્રપભ, સુવિધિ પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથ, અર, મલ્લિ મુનિસુad, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન... આ ર૪ તીર્થકરોના ર૪ પૂર્વભવના નામ હતા તે આ - [૭૨] વજનાભ, વિમલ, વિમલવાહન, ધમસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, • • • સૂત્ર-૨૫૪ થી ૩૮૩ : [૫] હે ભગવન્! વેદ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ... હે ભંતે ! નૈરયિકો રીવેદી-પુરુષવેદી કે નપુંસકવેદી Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૧૩ • [૭૩] સુંદરબાહ, દીર્ઘબાહુ, યુગબાહુ, લટબાહુ, દિm, ઈન્દ્રદત્ત, સુંદર, મહેન્દ્ર -- - [૨૪] સિંહર, મેઘરથ, સૂપી, સુદર્શન, નંદન, સીહગિરી, - - - [૨૭] દીનશબુ, શંખ, સુદર્શન અને નંદન રિ૭૬] આ ચોવીશ તીરની ચોવીશ શિબિકાઓ હતી. તે આ - [૨૭] સુપભા, સિદ્ધાથ, સુપસિદ્ધા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, • • • [૨૮] અરુણપભા, ચંદ્રપ્રભા, સુરપ્રભા, અગ્નિસપભા, વિમલા, પંચવણ, સાગરદત્તા, નાગદત્તા • • • [૨૯] અભયકરા, નિવૃત્તિકા, મનોરમાં, મનોહરા, દેવપુરા, ઉત્તપુરા, વિશાલા, ચંદ્રપ્રભા. - - - [૨૮] સવજગતૃવત્સલ સર્વ જિનવરની આ શિબિકા સર્વઋતુક, શુભછાયાથી છે. રિ૮૧] આ શિબિકાને પહેલા વર્ષથી રોમાંચિત મનુષ્યો ઉપાડે છે, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર, નાગેન્દ્ર તે શિબિકાનું વહન કરે છે. [૨૮] ચંચલ, ચપલકુંડલ ધાસ્ક પોતાની ઈચ્છાનુસાર વિદુર્વેલ આભૂષણ ઘારી દેવગણ, સુર-અસુરનંદિત જિન શિબિકાને વહે છે. [૨૮] આ શિબિકાને પૂર્વમાં વૈમાનિક, દક્ષિણે નાગકુમાર, પશ્ચિમે અસુકુમાર અને ઉત્તરે ગરુડકુમાર દેવ વહન કરે છે. ર૮૪] ઋષભદેવ વિનીતાથી, અરિષ્ટનેમિ દ્વારાવતીથી, બાકીના તીર્થકરો પોતપોતાની જન્મભૂમિથી દીક્ષા લેવા નીકળ્યા. રિ૮] બધ-ર૪-જિનવરો એક દૃશ્યથી દીક્ષાર્થે નીકળ્યા. કોઈ અન્યલિંગ, ગૃહિલિંગ કે કુલિંગે દીક્ષિત થયા નથી. રિ૮૬] ભગવાન મહાવીર એકલા, પાર્શ્વ, મલ્લી 300-3oo સાથે, ભગવન વાસુપૂજ્ય ૬૦૦ પુરુષો સાથે દીક્ષા લેવાને નીકળ્યા. [૨૮] ભગવનું ઋષભ #ooo ઉગ્ર, ભોગ, રાજય, ક્ષષિયો સાથે અને શષ ૧૯તીકરો એક એક હજાર પુરુષો સાથે નીકળેલા. - રિ૮૮ભ૦ સુમતિ નિત્યભકતથી, વાસુપૂજ્ય ચોથ ભકતથી, પાઈ અને મલ્લી અષ્ટમભકતથી અને બાકીના તીર્થકર છ8 મતથી દીક્ષિત થયા. રિ૮૯] આ ર૪-તીર્થકરોના ર૪-પ્રથમ ભિક્ષાદાતાઓ થયા - (ર૯૦] શ્રેયાંસ, શહાદત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પ%, સોમદેવ, માહેન્દ્ર, સોમદત્ત • • • રિ૯૧] પુણ, પુનર્વસુ, પૂર્ણાનંદ, સુનંદ, જય, વિજય, ધમસિંહ, સુમિ, વગસિંહ - - - [ર અપરાજિત, વિગ્રસેન, ઋષભસેન, દત્ત, વરદd, ધનાદd, બહુલ આ ક્રમે ર૪ પ્રથમ ભિક્ષાદાતા જાણવા. ર૯9] આ બul વિરુદ્ધ વેચાવાળા, જિનવભકિતથી અજાલિ પુટ કરીને તે કાળે, તે સમયે જિનવરેન્દ્રોને આહારથી પતિલાભિત કર્યા.. [૨૯] લોકનાથ ગુણભદેવને એક વર્ષ પછી ભિક્ષા પ્રાપ્ત થઈ. બાકી બધાં તીર્થકરોને બીજે દિવસે પ્રથમ ભિક્ષ્ય પ્રાપ્ત થઈ... રિલ્પ લોકનાથ ઋષભને પ્રથમ ભિક્ષામાં ઈશુરસ, બીજ બધાંને અમૃતરસ સમાન રમણ પ્રાપ્ત થયેલ... [] ul જિનવરોને જ્યાં ૨૧૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ ત્યાં શરીર પ્રમાણ ઉંચી વસુધારાની વૃષ્ટિ થઈ. [૨૯] આ ર૪-તીર્થકરોને ર૪-રત્યવૃક્ષો હા - - [૨૯૮] ન્યગ્રોધ, સપ્તપણ, શાલ, પિયાલ, પ્રિયંગુ છxlહ, શીક્ષિ, નાગવૃક્ષ, સાલી, પ્રિયંગુ વૃક્ષ • • રિજ઼] હિંદુક, wટલ, જંબૂ, અશ્વત્થ, દધિપણ, નંદીવૃક્ષ, તિલક, આમવૃક્ષ, અશોક, - - - [30o] ચંપક, બકુલ, રાસ, ધાતકી, શાલ. [૩૧] વર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ ૩ર-ધનુષ ઉંચુ, નિયતુક, અશોક અને શાલવૃાથી આચ્છન્ન હતું... [3] ઋષભજિનનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઉંચુ હતું. બાકીનાને શરીસ્થી ભામણું ઉંચુ હતું. [3os] જિનવરોના આ બધાં ચૈત્યવૃ1 , પતાકા, વેદિકા, તોરણથી યુક્ત તથા સુર, અસુર, ગરુડદેવોથી પૂજિત હતા. ૩િ૦] આ ર૪-તીર્થકરોને ર૪-પ્રથમ શિષ્ય હતા • • [૩૫] ઋષભસેન, સીહસેન, ચારુ વજનાભ, અમર, સુવત, વિદર્ભ - - [૩૬] દd, વરાહ, આનંદ, ગૌસ્તુભ, સુધામ, મંદર, યશ, અરિષ્ટ, ચક્રરથ, સ્વયંભૂ, કુંભ, [39] ઈન્દ્ર, કુંભ, શુભ, વરદd, દd, ઈન્દ્રભૂતિ. આ બધાં ઉત્તમ કુળવાળા, વિશુદ્ધ વાજ, ગુણયુક્ત, તીર્થ પ્રવર્તકના પહેલા શિષ્ય હતા. [30] આ ર૪-તીર્થકરોના ર૪-શિષ્યાઓ હતા • • [3oe] બ્રાહ્મી, ફળુ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સોમા, સુમના, વારુણી, સુલસા, ધારણી, ધરણી, ધરણિધરા, - - [૩૧] પul, શિવા, શુચિ, અંજકા, ભાવિતાત્મા, બંધમતી, પુવતી, અમિલા • • [૩૧૧] યક્ષિણી, પુષ્પચૂલા અને આ ચંદના.. આ સર્વે ઉત્તમ કુલ, વિરુદ્ધ વા, ગુણોથી યુકત હતા અને તી પ્રવકિ જિનવરના પ્રથમ શિષ્યા થયા. [૩૧] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૧ર-ચકવતી પિતાઓ થયા - - [૩૧] ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વોન, વિશ્ચરોન, શુસેન, કાર્તવીર્ય, • [૧૪] પોત્તર, મહાહરિ, વિજય, બ્રહા. ... [૩૧] જંબદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ભારે ચકવર્તી-માતાઓ થયા. • સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી, આચિરા, શ્રી, દેવી, તારા, વાલા, મેરા, વપા અને ગુલ્લણી. • • [૩૧] જંબૂદ્વીપના ભરત માં આ અવસર્પિણીમાં બાર ચકવર્તી થયા - - [૩૧] ભરત, સગર, માવા, સનકુમારશાંતિ, કુછ અર, સુભૂમ, મહાપા, હરિપેણ, જય અને બહાદત્ત • • [૩૧] આ ભાર ચકવતન બાર આરનો હતા. - - [૩ર૦] સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજયા, કૃષ્ણશ્રી, સૂર્યશ્રી, પાશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીમતી અને કરમતી. [31] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અવસર્પિણીમાં વાસુદેવ અને બલદેવ નવ-નવ થયા તેમના પિતાના નામો - * [3] પ્રજાપતિ, બ્રા, સોમ, રુદ્ર, શિવ, મહાશિવ, અનિસિંહ, દશરથ, વસુદેવ. • • [૩૩] જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ, તે આ છે Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૧૫ [32] મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમૃતા, લક્ષ્મીમતી, શેષમતી, કેકમી, દેવકી. • • કિર૫] જંબૂદ્વીપમાં ભરત ત્રમાં નવ બલદેવની નવ માતાઓ હતી ": [3] ભદ્રા, સુભદ્રા, સુપભા, સુદર્શના, વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા અને રોહિણી. [૩૭] જમ્બુદ્વીપમાં ભd ક્ષેત્રમાં અવસર્પિણીમાં નવ દશાર મંડલો થયા. તેઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ પ્રધાન પુરષ, ઓજસ્વી, તેજસ્વી, વણિી , યશવી, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરપ, સુખશીલ, સુખાભિગમ, સર્વજન નયનને પિય, ઓદાબલી, અતિવલી, મહાબલી, અનિહત, અપરાજિત, બુમર્દના, સહસશનુમાન મથનક, સાનુકોશ, મત્સરી, અચપલ, અચંડ, મિત-મંજુલપલાવ-હસિત, ગંભીર-મધુપ્રતિપૂર્ણસત્યવચની, અનુપગતવત્સલ શરણયા, લસણ-વ્યંજન-ગુણયુક્ત, માન-ઉન્માનન-પતિપૂર્ણ-સુત-સવીંગ સુંદર, શશિસૌમ્યાકા-કાંત-પ્રિયદર્શન, અમર્ષણ, પ્રચંડ-દંડ-પ્રભારી, ગંભીર દર્શનીય, તાલtવા-ગરુડ ધ્વજાવાળા, મોટા ધનુષને ખેંચનારા, દુધર, ધનુર્ધર, ધીરપુર, યુદ્ધકીર્તિપુરષ, વિપુલકુલ સમુભવા, મોટા રત્નને ચૂર્ણ કરનારા, અભિરતસ્વામી, સૌમ્ય, રાજકુલવંશતિલક, અજિત, અજિતરથવાળા, હલ-ખુશલ-કનકને ધરનારા, શંખ-ચક્ર-ગદા-શક્તિ-નંદકધારી, પ્રવર-ઉજ્જવળ, શુકલત-વિમલ ગોતુભ મુકુટધારી, કુંડલ ઉધોતિત મુખવાળા, પુંડરીકનયના, એકાવલિ કંઠલચ્છિત વા, શ્રીવત્સ લાંછના, શ્રેષ્ઠયશા, સર્વથ સંબંધી સુગંધી પુણોથી બનેલ લાંબી શોભતી મનોહર વિકસ્વર વિઝિવણ ઉત્તમ એવી વનમાલાને વક્ષ:સ્થળમાં સ્થાપેલ એવા, ૧૦૮ લક્ષણો વડે પ્રશસ્ત અને મનોહર અંગોપાંગ, રચિત, મદોન્મત ગજેન્દ્ર જેવી વિલાસી ગતિવાળા, શરદ નવ સ્વનિત મધુર ગંભીર કૌંચ નિઘોષ દુંદુભી સ્વરા, કટિસૂત્ર તથા નીલ અને પીત કૌોય વાવાળા, પ્રવર દીપ્ત તેજવાળા, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરતવૃષભસમાન, અધિક રાજdજ લક્ષ્મીથી દિપ્ત માન, નીલ-પીત વાવાળા ભળે રામજ્જૈસવ ભાઈઓ હdf. તે આ પ્રમાણે [૨૮] ઝિપૃષ્ઠ ચાવકૃષ્ણ, અચલ ચાવતું રામ. [૩ર૯] આ નવ બલદેવ-વસુદેવના પૂર્વભવના નવ નામો હતા, તે આ - [33] વિશ્વભૂતિ, પવતક, દીનદd, સમુદ્રદત્ત, ઋષિપાલ, પિયમિઝ, લલિતમિત્ર, પુનર્વસુ, ગંગદd. • • [33] વાસુદેવોના આ પૂવભિવા નામો હતા, હવે બલદેવના નામો ક્રમશઃ કહીશ - - [33] વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધસિન, અપરાજિતરાજલલિત -- [33] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નવ ઘમચિાર્યા હતા, તે - [33] સંભૂતિ, સુભદ્ર, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદd, સાગર, સમુદ્ર, કુમસેન • • [૩૩] આ કીર્તિપુરુષ વાસુદેવના પૂર્વભવના ધમચા હતા. તેઓએ પૂર્વભવે નિયાણા રેલા હતા - * [33] નવ વાસુદેવોની નવ નિયાણાભૂમિઓ હતી. તે આ - - (139) ૨૧૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મથુરા યાવત્ હસ્તિનાપુર * * [૩૩૮] આ નવ વાસુદેવોના નવ નિદાન કારણો હતા • • [33] ગાય, ભૂખ ચાવતું માતા. [૩૪] આ નવ વાસુદેવોના નવ પ્રતિશત્રુઓ હતા, તે આ પ્રમાણે • • [૩૧] અaણીવ યાવતુ જરાસંઘ -- [૩૪] આ પ્રતિ મુઓ સાવ4 સ્વચક્રથી હણાયા. - - [૩૪] એક વાસુદેવ સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં, કૃષ્ણ ત્રીજી નકમાં ગયા. [૩૪] સર્વે રામ-બલદેવ નિયાણા રહિત હોય છે. સર્વે કેશવ-વાસુદેવ નિયામાયુકત હોય છે. સર્વે રામ ઉર્ધ્વગામી, કેશવ અધોગામી છે. [૩૪૫] આઠ બલદેવો મોક્ષગામી થયા, રામ બ્રહાલોક કક્ષે ગયા. તે આગામી કાળે એક ભવ કરીને સિદ્ધ થશે. [૩૪] જમ્બુદ્વીપના ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણીમાં ૨૪-defકો થયા, તે આ - [૩૪] ચંદ્રાનન, સુચંદ્ર, અગ્નિસેન, નંદિષેણ, ઋષિદિm, વવહારી, શ્યામચંદ્ર. - - [૩૪૮] યુક્તિસેન, અજિતસેન, શિવસેન, દેવશમાં, નિક્ષિપ્ત શ, : * [3xe] સંજવલ, જિનવૃષભ, અનંતક, ઉપશાંત, ગતિરોન, • - [૩૫] અતિપાd, સુid, મુરુદેવ, શ્યામકોઠ. [૩૫] અનિમેન, નિપુત્ર, વારિષેણ. તે સર્વેને હું વાંદુ છું. [૩૫] ભૂદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ભારતમાં સાત કુલકરો થશે, તે આ - [33] મિતવાહન, સુભૂમ, સુપભ, સ્વયંપભ, દd, સૂક્ષ્મ અને સુબંધુ. - - [૩૫૪] જંબુદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ઐરવત ક્ષેત્રમાં દશ કુલકરો થશે, તે આ • વિમલવાહન, સીમંકર, સીમંધર, ક્ષેમંજ, ક્ષેમંધર, દેઢધન, દાધતુ, શતધન, પતિશ્રુતિ, સુમતિ જંબૂદ્વીપમાં ભરતોમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીfકરો થશે, તે આ - [૫૫] મહાપા, સૂદિત, સુપાર્શ, સ્વયંપભ, સવનુભૂતિ, દેવશુત, • • [૩૫] ઉદય, પેઢાલપુત્ર, પૌદિલ, શતકીર્તિ, મુનિસુવત, સવભાવવિદ્ • - [૩૫] નિકષાય, અમમ, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ • • [૩૫૮] સંવર, નિવૃત્તિ, વિજય, વિમલ, દેવોવપાત, અનંત વિજય. • • [૩૫૯] ૨૪જિન આગામી કાલે ભરત ક્ષેત્રમાં ધર્મતીના ઉપદેશક થશે. ૬િ] આ ર૪-તીર્થકરોના પૂર્વભવના ૨૪-નામો કા છે, તે આ • • [૬૧] શ્રેણિક, સુપા, ઉદય, પોલ્ફિલ શણગાર, ઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, * * [36] દેવકી, સત્યકિ, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલતા, રેવતી, •. [૩૬] સયાલી, ભયાલી, કૃષ્ણ દ્વૈપાયન, નારદ, • • [૩૬૪] બડ, દરમ્રત, સ્વાતિબુદ્ધ - ૪ - ૩િ૬૫] આ ર૪-તીયકરોના ર૪-પિતાઓ થશે, ર૪-સ્માતા થશે, ર૪-પ્રથમ શિષ્યો થશે, ર૪-પ્રથમ શિષ્યા થશે, ર૪-પ્રથમ ભિક્ષાદાયક થશે અને ૨૪ચૈત્યવૃક્ષો થશે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૧ ૦ આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૧ર-ચકવર્તીઓ થશે, તે આ - [૬૬] ભરત, દીર્ધદંત ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીમ, શ્રીભૂતિ, શ્રી સોમ - [૩૬] પદ્મ, મહાપ%, વિમલવાહન, વિપુલવાહન, વરિષ્ટ. [૬૮] આ બારેના માતા, પિતા, સ્ત્રીરનો થશે. o ભૂતકીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ, નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે. નવ દશામંડલો થશે, પ્રિવકત વર્ણન જણવું] નવ બલદેવોના નામ • • [] નંદ, નંદમિત્ર, દીબિાહુ મહાબાહુ, અતિબલ, મહાબલ, બલભદ્ર, • - [39] દ્વિપૃષ્ઠ, ઝિપૃષ્ઠ.. નવ બલદેવના નામો-જયંત વિજય, ભદ્ર, સુપભ, સુદર્શન, અનિંદ, નંદન, પદ્મ, સંકર્ષણ. [39] આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નામ હશે, નવ ધમરચાય, નવ નિદાન ભૂમિ, નવ નિદાન કારણો અને નવા પ્રતિબુ થશે, તે આ • • [3] તિલક, લોહજેઘ, વજજંઘ, કેસરી, પ્રહલાદ, અપરાજિત, ભીમ, મહાભીમ, સુગ્રીવ. *[39] આ પ્રતિશત્રુઓ કીર્તિપુરુષ વાસુદેવની સાથે યુદ્ધ કરશે અને સ્વ ચક્ર વડે જ હણાશે. [39] જંબૂદ્વીપમાં ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪-તીર્થકરો થશે, તે આ • • [39] સુમંગલ, સિદ્ધાર્થ, નિવણ, મહાયશ, ધર્મધ્વજ, • - [૩૬] શ્રીચંદ્ર, પુષકેતુ, મહાચંદ્ર, શ્રુતસાગર, - * [39] સિદ્ધાર્થ પૂર્ણઘોષ, મહાઘોષ સત્યસેન, • - [39] સૂોન, મહારોન, સવનિંદ, • • [39] સુપાર્શ, સુવત, સુકોલ, અનંત વિજય. • • [3] વિમલ, ઉત્તર, મહાબલ, દેવાનંદ, • • [૩૮૧] આ આ કહેલા ચોવીશ તીર્થકર આગામી કાલે ઐરાવતમાં ધમને પ્રકાસશે. [3] બાર ચક્રવત, બાર ચક્રવર્તી પિતા, બાર ચક્રવર્તી માતા, બાર સ્ત્રીરનો થશે... નવ બલદેવ-વાસુદેવ પિતા થશે, નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે, નવ દશામંડલ થરો ઇત્યાદિ - X - X • સર્વે પૂર્વવતુ જાણવું. •. આ પ્રમાણે જેમ ભરતોગ સંબંધે કહ્યું, તેમ ૌરવતમાં પણ આવતી ઉત્સર્પિણીમાં કહેવું. એ પ્રમાણે આગામી કાળને આપીને બંને ક્ષેત્રમાં કહેવું. ૩૮૩] આ રીતે આ શાસ્ત્ર કહેવાય છે. તે પ્રમાણે - કુલકરdશ, તિકિરવંશ, ચક્રવર્તાવંશ, ગણધરવંશ, ઋષિવંશ, યતિવંશ, મુનિર્વશ... તથા ચુત, ચુતાંગ, શ્રુતસમાસ, શ્રુતસ્કંધ, સમવાય, સંખ્યા, સમસ્ત અંગે કહ્યું, સમસ્ત અધ્યયન કહ્યું - વિજિ. • વિવેચન-૨૫૪ થી ૩૮૩ : મિહિત વૃત્તિમાં સાથે જ વૃત્તિ આપી છે, અમે તેનો સાભૂત મા અહીં નોંધેલો છે. કેટલાંક સૂત્રોની વૃત્તિ છે, કેટલાંકની નથી.] • fથો વેવે તેમાં સ્ત્રીવેદ તે પુંકામિતા, પુરુષવેદ તે પ્રકામિતા, નપુંસક ૨૧૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ વેદ તે સ્ત્રીપુંકામિતા. • • આ પૂર્વે કહેલા સર્વે પદાર્થો સમવસરણસ્થિત ભગવંતે કહ્યા, માટે સમવસરણ કથન – • તેvi #Tનેvie • x-x સામાન્યથી દુષમા સુષમા નામે ચોથા આરામાં, તે સમયે એટલે જે સમયે ભગવંત વિચરતા હતા તે. અહીં કાભાગના ક્રમે સમવસરણ વક્તવ્યતા કહેવી. તે આવશ્યકમાં કહેલી છે, તેનાથી જુદી નથી. વાચનાંતરે પર્યુષણા કલોત ક્રમે જાણવી. તે ગણધર પર્યન્ત કહેવી. તેમાં ગણધર એટલે સુધમાં નામે પાંચમાં ગણધર, સાપર્વ - શિષ્ય, પ્રશિષ્યાદિ સંતતિ સહિત અને બાકીના ગણઘરો શિષ્ય-પ્રશિષ્યાદિ સંતતિ હિત સિદ્ધ થયા ઇત્યાદિ - ૪ - ૦ આ સમવસરણ નાયક કુલકરવંશમાં ઉત્પન્ન થયેલા અને મહાપુરુષ હતા તેથી કુલકર અને મહાપુરુષની વકતવતા કહે છે – ૦ નં ૦ ઇત્યાદિ સુગમ છે. વિશેષ આ - વિમલવાહન, ચક્ષુખતુ, યશોમાન, અભિચંદ્ર, પ્રસેનજિતું, મરદેવ, નાભિ. - તથા - ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરદેવી. ૦ પછી ૨૪ તીર્થંકર-પિતા, ૨૪ તીર્થકર માતાના નામો છે. • શિબિકા - શરદાદિ સર્વ ઋતુમાં સુખ આપનારી છાયા વડે એટલે આતપના અભાવરૂપ પ્રભા વડે યુકત હોય છે. આ શિબિકાઓ જેના પર જિનવર આરૂઢ થયા હોય તે શિબિકા, જેમના રુંવાડા ઉભા થયા છે એવા મનુષ્યો વહન કરે છે. થાઈલેન - સ્વરચિથી વિકર્વિત મામાન - મુગટાદિ. પુત - ગરુડધ્વજવાળા સુવર્ણકુમારો. o સુલેT - ઈન્દ્ર સમર્પિત એવા એક વઅયુક્ત, પણ ઉપધિ રૂપથી યુક્ત નહીં, તે રીતે દીક્ષા લેવા નીકળ્યા. ૦ ૧ વચન- વિકિપાદિ અર્થાત તીર્થકર લિંગ જ નીકળ્યા... મુનિ - શાક્યાદિલિંગ નહીં. o ભગવંત સુમતિ નિત્યભોજનથી - પરહિત નીકળ્યા. o frી - પુરષ પ્રમાણ. • વૈયાવણ - બદ્ધપીઠ વૃક્ષ કે જેની નીચે તીર્થકરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે ચૈત્યવૃક્ષ. ૦ નિબ્બી – નિત્ય એટલે સર્વદા, ઋતુ એટલે પુષ્પાદિ કાળ છે જેને તે નિત્ય ઋતુક. o મસોજો - ‘અશોક' નામે સમવસરણભૂમિ મધ્ય હોય છે. • મવછ - આ વચનથી અશોકવૃક્ષની ઉપર શાલવૃક્ષ પણ ક્યારેક હોય છે, માટે કહ્યું. ૦ ત્રણ ગાઉ • ઋષભસ્વામીચી બાર ગુણ ઉંચુ એમ અર્થ છે. • વૈદ્ય - વેદિકાયુક્ત, આ અશોકવૃક્ષ સમવસરણ સંબંધી સંભવે છે. o ITY - વાસુદેવોનું મંડલ, બલદેવ-વાસુદેવ બળે લક્ષણોનો સમુદાય તે દશામંડલ, તેથી જ બન્ને રામ-કેશવ આગળ કહેલ છે. વળી બલદેવ, વાસુદેવ Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ - દશાર મંડલની બહાર ન હોવા છતાં “દશાર મંડલાનિ' એમ પ્રથમ કહીને પણ દશારમંડલમાં પ્રગટ રૂપ એવા તેમના વિશેષણો આપવા માટે એમ કહે છે બલદેવ, વાસુદેવના સ્વરૂપને જણાવવા માટે કહ્યા છે. तद्यथा કોઈ આચાર્ય દશારમંડલનો અર્થ આ પ્રમાણે કરે છે – દશાર એટલે વાસુદેવના કુળમાં થયેલી પ્રજાના મંડન-શોભાવનારા. ઉત્તમ પુરુષો-તીર્થંકરાદિ ૫૪-ઉત્તમ પુરુષો મધ્યે વર્તતા હોવાથી ઉત્તમ, મધ્યમ પુરુષ એટલે તીર્થંકરાદિના બલ આદિની અપેક્ષાએ મધ્યે વર્તનાર હોવાથી, પ્રધાનપુરુષો એટલે તે કાળના પુરુષો મધ્યે શૌર્યાદિ વડે મુખ્ય. ઓનસ્ત્રી - મનથી બળવાન, તેનસ્વી - દીપ્ત શરીરત્વ, વર્નસ્વી - શારીર બલથી યુક્ત, યશસ્ત્રી - પ્રસિદ્ધિ પ્રાપ્ત. છાપ્તિ - છાયાવાન, હ્રાંત - કાંતિયુક્ત હોવાથી કાંત, સૌમ્ય - અરૌદ્ર આકાર હોવાથી સુમન - લોકોને વલ્લભ હોવાથી. ૨૧૯ ચક્ષુને પ્રિયરૂપવાળા હોવાથી પ્રિયદર્શન, સમચતુરસ સંસ્થાન હોવાથી સુરૂપ, સુખકારક હોવાથી સુખશીલ, જેમનો સ્વભાવ શુભ અથવા સુખકારક હોય છે તે શુભશીલ કે સુખશીલ કહેવાય છે અને શુભશીલ હોવાથી સુખે કરીને સેવી શકાય છે તે સુખાભિગમ્ય કહેવાય છે, સર્વ લોકના નેત્રોને કાંત એટલે અભિલાષ કરવા લાયક જે હોય તે સર્વ જનનયન કાંત કહેવાય છે. ઓઘબલ-વ્યવચ્છેદરહિત બલવાનપણું હોવાથી પ્રવાહ બલવાળા, અતિબલ - શેષ સર્વે જનોના બલને ઉલ્લંઘન કરનારા હોવાથી અતિબલવાન, મહાબલ એટલે પ્રશસ્તબલવાળા, અનિત એટલે નિરુપક્રમ આયુષ્ય હોવાથી કે મોટા યુદ્ધમાં પણ પૃથ્વી પર તેમને પાડનાર કોઈ નહીં હોવાથી કોઈના વડે ન હણાયેલ, પોતે જ શત્રુઓનો પરાજય કરનાર હોવાથી અપરાજિત-પરાજય ન પામેલ. શત્રુના શરીર અને સૈન્યની કદર્શના કરનારા હોવાથી - શત્રુનું મર્દન કરનારા, શત્રુના ઈચ્છિત કાર્યને વિખેરી નાંખનાર હોવાથી હજારો શત્રુના માનનું મર્દન કરનારા, સાનુક્રોશ એટલે નમેલાને વિશે દ્રોહ નહીં કરનારા, અમત્સર એટલે બીજાના લેશ પણ ગુણને ગ્રહણ કરનારા હોવાથી મત્સર રહિત. અચપલ એટલે મન, વચન, કાયાની સ્થિરતા હોવાથી ચપળતા રહિત, અચંડ એટલે કારણ વિના પ્રબળ કોપરહિત હોવાથી પ્રચંડતા રહિત, જેનું વચન અને હાસ્ય બંને કોમળ અને પરિમિત હોય તે મિતમંજુલપલા૫ હસિત. ગંભીર એટલે રોષ, તોષ, શોકાદિ વિકારને ન દેખાડનાર અથવા મેઘના શબ્દ જેવું ગંભીર. મધુર એટલે કર્ણને સુખ આપનારું, પ્રતિપૂર્ણ - અર્થની પ્રતીતિ ઉત્પન્ન કરનારું અને સત્ય એવું જેમનું વચન છે એવા, - ૪ - શરણે આવેલાનું રક્ષણ કરનારા, શરણ્ય-રક્ષણ કરવામાં શ્રેષ્ઠ હોવાથી શરણ કરવાલાયક, લક્ષણ એટલે માન આદિ અથવા વજ્ર, સ્વસ્તિક, ચક્રાદિ ચિહ્નો, વ્યંજન એટલે તલ, મસાદિ. ગુણો એટલે મોટી ઋદ્ધિની પ્રાપ્તિ આદિ. લક્ષણ અને વ્યંજનના ગુણે કરીને સહિત એવા - X - X + X - ઇત્યાદિ. માન, ઉત્થાન, પ્રમાણથી પરિપૂર્ણ એટલે ન્યૂનતારહિત અને ગર્ભાધાનથી સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આરંભીને પાલન-પોષણ વિધિ વડે સુજાત તથા સર્વાંગ સુંદર એટલેસમગ્ર અવયવની પ્રધાનતાવાળું શરીર છે જેમનું એવા. ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળું અર્થાત્ રૌદ્ર કે બીભત્સ નહીં. કાંત એટલે દીપ્તિવાળું, પ્રિય એટલે લોકોને પ્રમોદ ઉત્પન્ન કરનારું છે દર્શન એટલે રૂપ જેનું એવા. અમરિસણ એટલે કામ કરવામાં આળસ રહિત અથવા અમર્ષણ એટલે અપરાધ છતાં પણ ક્ષમા કરનારા, પ્રકાંડ એટલે ઉત્કટ છે દંડ પ્રકાર એટલે આજ્ઞા વિશેષ કે નીતિનો ભેદ વિશેષ જેમને એવા અથવા દુઃસાધ્ય કાર્યને સાધનાર હોવાથી પ્રચંડ છે દંડ પ્રચાર એટલે સૈન્યનો પ્રચાર જેમને એવા તથા ગંભીર દર્શનીય - Xx - ૨૨૦ તાલ કે તલ નામના વૃક્ષ છે ધ્વજ જેમને તે તાલધ્વજ બલદેવ હોય છે અને ઉદ્વિદ્ધ એટલે ઉંચો ગરુડના ચિહ્નવાળો કેતુધ્વજ છે જેમનો તે ઉદ્વિદ્ધગરુડકેતુ વાસુદેવ હોય છે. પછી તાલધ્વજ વાળા અને ઉદ્ધિગરુડ કેતુવાળા તાલધ્વજો દ્વિદ્ધગરુડ કેતુ એવા, મોટા બળવાન્ હોવાથી મોટા ધનુને ખેંચનારા, મહાસત્વરૂપ જળના આશ્રયરૂપ હોવાથી સમુદ્ર જેવા તે મહાસત્વસાગર એવા, તેઓ જ્યારે રણાંગણમાં પ્રહાર કરે છે, ત્યારે કોઈપણ ધનુર્ધારી તેમને ધારણ કરી શકનાર ન હોવાથી દુર્ધર એવા, ધનુર્ધર એટલે જેમનું શસ્ત્ર ધનુપ્ છે એવા, ધીરપુરુષોને વિશે જ તેઓ પુરુષ એટલે પરાક્રમી છે, પણ કાયરને વિશે પરાક્રમી નથી તેથી ધીરપુરુષ એવા, યુદ્ધમાં પ્રાપ્ત થયેલી કીર્તિ તે જ મુખ્ય છે એવા પુરુષ, યુદ્ધ કીર્તિપુરુષ કહેવાય છે. વિપુલ કુલોત્પન્નનો અર્થ પ્રસિદ્ધ છે. મહાબલવા૫ણાએ કરીને મહારત્નને એટલે વજ્રરત્નને અંગુષ્ઠ અને તર્જની આંગળી વડે ચૂર્ણ કરનાર તે મહારત્ન વિઘટક છે. કેમકે વજ્રરત્નને એરણ પર મૂકી હથોડા વડે ટીપે તો પણ ભેદાતુ નથી. તેવા વજ્રરત્નને ભેદે છે, માટે દુર્ભેદ છે અથવા સંગ્રામ કરવાની ઈચ્છાવાળા મહાસૈન્યની સાગરવ્યૂહ, શકટવ્યૂહ આદિ પ્રકારથી જે મોટી રચના તેને તરી જવાના રંગના રસિકપણાથી અને મહાબળવા૫ણાએ કરીને જેઓ વિઘટન કરે તે મહારચના વિઘટક છે. પાઠાંતરથી મોટા રણ સંગ્રામને વિખેરી નાંખનારા તેમ જાણવું. અર્ધ ભરતક્ષેત્રનો સ્વામી, સૌમ્સ એટલે રોગરહિત, રાજકુળમાં તિલક સમાન, કોઈથી ન જીતાય એવા, અજિત થવાળા, હલ અને મુશલનો અર્થ પ્રસિદ્ધ છે. આ બે હથિયાર રૂપે જેના હાથમાં છે એવા બલદેવ અને જેના હાથમાં કણક એટલે બાણ છે એવા શાર્ગ ધનુવાળા વાસુદેવ હોય છે. પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદકી નામે ગદા, શક્તિ એટલે ત્રિશૂળ વિશેષ, નંદક નામે ખડ્ગ, આ સર્વેને જે ધારણ કરે તે શંખ ચક્ર ગદા શક્તિનંદકધર વાસુદેવ છે. મોટો પ્રભાવવાળો હોવાથી પ્રવર, શ્વેત કે સ્વચ્છ હોવાથી ઉવલ, કાંતિવાળા હોવાથી શુક્લાંત કે પાઠાંતરથી સારું પરિકર્મ કરેલ હોવાથી સુકૃત તથા મલરહિત હોવાથી નિર્મળ એવા કૌસ્તુભ નામના મણિને અને કિરીટ એટલે મુગટને જેઓ ધારણ કરે છે તેવા, કુંડલ વડે દેદીપ્યમાન છે મુખ જેના એવા, કમલ જેવા નેત્રવાળા, Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૨૧ કંઠમાં એકાવલિ આભૂષણને ધારણ કરનારા, શ્રીવત્સનામે સત્પષને સૂચવનાર લાંછન છે જેમને તે શ્રીવત્સલાંછન એવા, સર્વત્ર વિખ્યાત હોવાથી શ્રેષ્ઠ યશવાળા, સર્વઋતુમાં સંભવતા અને સુગંધી એવા જે પુષ્પો તે વડે સારી રીતે ચેતી જે પ્રલંબા એટલે પગ સુધી પહોંચે તેવી લાંબી, શોભાયમાન, કાંત-મનોહર, વિકસ્વર, ચિ-પાંચ વર્ણની અને પ્રધાન એવી માળા રચી છે, એટલે સ્થાપના કરી છે અથવા તિદા એટલે સુખ કરનારી છે વક્ષસ્થળમાં જેમના તે. સ્પષ્ટતયા છૂટા છૂટા દેખાતા જે ૧૦૮ ચકાદિ લક્ષણો તેને કરીને પ્રશસ્ત એટલે માંગલિક અને સુંદર એટલે મનોહર સ્થાપન કરાયેલ છે મસ્તક અને આંગળી આદિ અંગોપાંગ જેમના તે. - તથા - મદોન્મત, શ્રેષ્ઠ હાથીનો જે લલિત-મનોહર, વિકમ-સંચાર તેના જેવી વિલાસવાળી છે ગતિ જેમની તે જોવા. શરદબાતુમાં થયેલ એવો અને નવું સ્વનિત જે નિર્દોષને વિશે છે એવો તથા મધુર અને ગંભીર એવો જે કૌંચ પક્ષીનો નિર્દોષ એટલે નાદ તેની જેવો તથા દુંદુભિના-સ્વર જેવો છે નાદ જેમનો તે એવા. શરદ ઋતુમાં ક્રૌંચ પક્ષી મત અને મધુર સ્વરવાળા હોય છે, તેથી શરદનું ગ્રહણ કર્યું છે. વારંવાર શબ્દની પ્રવૃત્તિથી તેનો ભંગ થાય ત્યારે તેમની અમનો હરતા થઈ જાય છે માટે નવતનિત શબ્દ લીધો. સ્વરૂપ દેખાડવાને મધુર અને ગંભીર શબ્દ લીધા. કટીસૂગ એટલે આભરણ વિશેષ, તે જેમાં પ્રધાન છે એવા બલદેવને નીલરંગના અને વાસુદેવના પીતરંગના કૌોય વસો છે જેમને તે કટી સૂત્ર નીલપીત કશેયવાસ વા, શ્રેષ્ઠ પ્રભાવ અને શ્રેષ્ઠ કાંતિપણાએ કરીને શ્રેષ્ઠ અને દૈદીપ્યમાન તેજવાળા, વિકમના યોગથી નરસિંહ, મનુષ્યોના નાયક હોવાથી નસ્પતિ, પરમ ઐશ્વર્યનો યોગ હોવાથી નરેન્દ્ર, ઉઠાવેલા કાર્યના ભારનો નિર્વાહ કરનાર હોવાથી નરને વિશે વૃષભ સમાન, મરવૃષભ જેવા એટલે દેવરાજની ઉપમાવાળા, રાજ તેજની લમીએ કરીને બીજા રાજાઓથી અત્યંત દેદીપ્યમાન તથા નીલ અને પીત વઅવાળા. * * * * * આ રીતે નવ વાસુદેવ અને નવ બલદેવ જાણવા. o તિવિ અને ૩યને બંને ગાથા દ્વારા નવ વાસુદેવ અને નવ બલદેવોના નામો જણાવેલા છે. o કિર્તીપુરિસાણ એટલે કીર્તિપ્રધાન પુરુષો. 0 નવ વાસુદેવની નિદાન ભૂમિઓ- મયુરા, કનકવસ્તુ, શ્રાવસ્તિ, પોતનપુર, રાજગૃહ, કાકંદી, કૌશાંબી, મિથિલાપુરી, હસ્તિનાપુર. 0 નવ વાસુદેવના નિદાનના કારણો- ગાય, ચૂપ, સંગ્રામ, સ્ત્રી પરાભવ, રંગ, ભાર્યાનુરાગ, ગોઠી, પરની ઋદ્ધિ, માતા પરાભવ. 0 નવ પ્રતિવાસુદેવના નામો - અશ્વગ્રીવ, તારક, મેક, મધુકૈલભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંઘ. o મrrfસૈન ભાવિમાં આવનારા કાળથી, માસા એવા પાઠાંતરથી આગામી - ભવિષ્યમાં સિદ્ધ થશે. ૨૨૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૦ જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થંકરો થયા, તેને સ્તુતિદ્વાર વડે કહે છે. તેમાં નામ ફેરફાર બતાવે છે – (૧) ચંદ્રાનન, (૨) સુચંદ્ર, (3) અગ્નિસેન, (૪) નંદીસેન - અન્ય ગ્રંથમાં આત્મસેન એવું નામ છે. (૫) ઋષિભિન્ન, (૬) વવહારી/વ્રતધારી, (9) શ્યામચંદ્રને હું વાંદુ છું. (૮) યુક્તિસેન-અન્ય સ્થાને દીર્ઘબાહુ કે દીધસેન એવા પણ નામ દેખાય છે, (૯) અજિતસેન - અન્ય સ્થાને શતાયુ એવું નામ છે, (૧૦) શિવસેન - કોઈ સ્થાને સત્યસેન કે સત્યકિ પણ કહેવાય છે. (૧૧) બુદ્ધ-dવને જાણનાર દેવશમ-બીજું નામ દેવોન, (૧૨) નિક્ષિપ્તશસ્ત્ર - બીજું નામ શ્રેયાંસ, તેમને હું સદા નમું છું. (૧૩) અસંજવલ, (૧૪) જિનવૃષભ - બીજું નામ સ્વયંજલ છે. (૧૫) અમિતકેવળજ્ઞાનવાળા અનંતક - બીજું નામ સિંહસેન, (૧૬) ધૂત જવાળા - જેણે કમરનો નાશ કર્યો છે એવા ઉપરાંત નામના જિનેશ્વર. (૧૩) ગુપ્તિસેન. આ સર્વેને હું વાંદુ છું. (૧૮) અતિપાW, (૧૯) સુપાર્શ, (૨૦) દેવેશ્વરોએ વાંદેલા મરુદેવ, (૨૧) મોક્ષને પામેલા, દુ:ખનો ક્ષય કરનાર અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનેશ્વર, એ સર્વેને હું વાંદુ છું. (૨૨) રાગને જિતનાર અગ્નિસેન-બીજું નામ મહાસેન છે. (૨૩) ક્ષીણ રામવાળા અગ્નિપુગ, (૨૪) રાગદ્વેષનો નાશ કરનાર અને સિદ્ધિમાં ગયેલા એવા વારિષેણ. આ સર્વેને હું વાંદુ છું. અન્ય સ્થાને આ નામોની આનુપૂર્વી અન્યથા પ્રકારે જોવાય છે. o મહાપાથી આરંભી અનંતવિજય સુધી ૨૪-નામો જાણવા. છે એ પ્રમાણે આ સર્વ સૂત્ર ગ્રંથની સમાપ્તિ સુધી સુગમ જાણવું. વિશેષ એ કે - બલદેવ આદિથી આવેલ આ સૂત્ર એટલે કે દેવલોકાદિથી ચ્યવેલા એવા રામની જે પ્રકારે મનુષ્યમાં ઉત્પત્તિ અને સિદ્ધિ થઈ વગેરે સર્વે કહેવું. એ જ પ્રમાણે ભરત અને રવત ક્ષેત્રમાં થનારા વાસુદેવાદિ કહેવા. આ રીતે અનેક પ્રકારના પદાર્થો દેખાડીને હવે અધિકાર કરેલા ગ્રંથના યથાર્થ નામોને દેખાડવા કહે છે – આ અધિકાર કરેલ શાસ્ત્ર, કહેવાના આ પ્રકાર વડે અહીં કહેવાય છે. તે આ પ્રમાણે – કુલકર વંશનું એટલે કુલકરોના પ્રવાહનું કહેવાપણું હોવાથી કુલકર વંશ કહેવાય છે. અહીં સર્વત્ર તિ શબ્દ ઉપદર્શનને માટે છે. 'a' શબ્દ સમુચ્ચય ઈને વિશે છે. એ જ પ્રમાણે જેમ દેશથી કુલકરવંશનું પ્રતિપાદન કરેલ હોવાથી કુલકરવંશ એમ કહેવાય છે, તેમ દેશથી તીર્થકર વંશનું પ્રતિપાદન કરેલ હોવાથી તીર્થકરdશ એમ કહેવાય છે. એ જ પ્રમાણે તે તે વંશનું પ્રતિપાદન કરેલું હોવાથી ચક્રવર્તીવંશ, દશારવંશ, ગણધરવંશ, ગણધર સિવાયના જે શેષ જિત શિષ્યો તે કષિ કહેવાય છે, તેના વંશ કહેલા હોવાથી ત્રાષિવંશ એમ કહેવાય છે કારણ કે Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી ૩૮૩ ૨૨૩ ૨૨૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૦ પ્રશસ્તિ- વૃત્તિકાર રચિત પ્રશસ્તિ છે. જે નવ ગાથા દ્વારા વૃત્તિકારે નોંધી છે. તેનો સારાંશ આ પ્રમાણે છે – ભ૦ મહાવીર, ભ૦ પાઠ્ય, સરસ્વતી દેવી, ઉત્તમ કવિસભા, શ્રીસંઘ, પ્રગટ ગુણવાળા ગુરુને, સહાયક સર્વેને નમસ્કાર થાઓ. આ ગ્રંથનું મૂળ પ્રમાણ ૧,૪૪,૦૦૦ પદોનું હતું, કાલાદિ દોષે તે ઘણો નાનો થઈ ગયો છે. તેનું વ્યાખ્યાન કરેલ છે. સર્વજ્ઞવયન હોવાથી આ સુગમાં કંઈપણ વિરોધ નથી. આ વ્યાખ્યાન વૃિત્તિ] મેં ઉત્તમ કવિઓના વચનને આશ્રીને કરેલ છે. આ સમવાયાંગની ટીકા વિક્રમ સંવત-૧૧૨૦માં અણહિલ પાટક નગરે મેં [અભયદેવસૂરિએ સ્ત્રી છે. અક્ષર ગણનાથી સૂગ શ્લોક પ્રમાણ-૧૬૬૭ અને વૃત્તિ શ્લોક પ્રમાણ-૩૫૩૫ છે. બંને મળીને પ૨૪૨ શ્લોક પ્રમાણ છે. અહીં તેનું પ્રતિપાદન સમવસરણના અધિકારથી ઋષિવંશ સુધી પર્યુષણા કલ્પ કહેવામાં આવ્યો છે, તેથી કરીને જ ચતિવંશ અને મુનિવંશ પણ આ કહેવાય છે. કેમકે પતિ અને મુનિ એ બંને શબ્દો ઋષિના જ પર્યાય છે. તથા આ શ્રુત પણ કહેવાય છે. કેમકે આ શ્રુત ત્રણ કાળના અર્થનો બોધ કરવામાં સમર્થ છે. તથા ધૃતાંગ પણ કહેવાય છે, એટલે કે પ્રવચન પુરુષનું અંગ અવયવ છે તેથી. તથા શ્રુતસમાસ એટલે સમગ્ર સૂઝાને અહીં સંક્ષેપથી કહ્યો છે, તેથી શ્રતનો સંક્ષેપ એમ કહેવાય છે. તથા શ્રુતના સમુદાયરૂપ હોવાથી આ શ્રુતસ્કંધ એમ કહેવાય છે. HTTણ - સમવાય એમ કહેવાય છે એટલે કે સમગ્ર જીવાદિ પદાર્થો અભિધેયપણાએ કરીને અહીં મળેલા હોવાથી આ સમવાય કહેવાય છે. તથા એક આદિ સંખ્યાના પ્રધાનપણાથી આમાં પદાર્થોનું પ્રતિપાદન કર્યું છે, તેથી સંખ્યા એમ પણ કહેવાય છે. તથા ભગવંતે સમગ્ર આ અંગે કહ્યું છે, પણ આચારાંગાદિની જેમ બે શ્રુતસ્કંધ આદિ ખંડ - વિભાગો વડે આ કહ્યું નથી, તેથી આ સમસ્તાંગ એમ કહેવાય છે. તથા આ સમગ્ર અધ્યયન એમ કહ્યું છે, પણ આમાં શસ્ત્રપરિજ્ઞાદિની જેમ ઉદ્દેશ વગેરે ખંડ-વિભાગ નથી. fત શબ્દ સમાપ્તિના અર્થમાં છે. ત્રવામિ - કહું છું એમ સુધમસ્વિામીએ જંબુસ્વામીને કહ્યું. શ્રીમદ્ વર્ધમાનવામી પાસે જે અવધારેલ હતું તે કહ્યું. આ કહેવાથી અર્થ જાણવામાં ગુરુની પરંપરા જણાવી. એમ થવાથી ગ્રંથમાં શિષ્યની ગૌસ્વબુદ્ધિ ઉપજાવી કહેવાય છે અને ગુરુ માટે પોતાનું બહુમાન દેખાડ્યું અને ઉદ્ધતપણું દૂર કર્યું. - x • આ જ મુમુક્ષુનો માર્ગ છે. - પ્રકીર્ણ સમવાયનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ | સમવાય, આંગસૂત્ર-૪, આગમસૂત્ર-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - ૬ ભાગ-૮-મો સમાપ્ત Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.