SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦/૧૧૫ ૧૦૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પોષ પૂનમે ૪૮-આંગળની પોરિસી થાય છે. પછી માઘના-૪, ફાગણના-૪, એ આઠ આગળ બાદ થયા, તેથી ફાગણ પૂનમે ૪૦-આંગળની પરિસિ છાયા થાય. કારતક પૂનમે પણ એમ જ જાણવું. ચૈત્ર અને આસો પૂર્ણિમાએ ત્રણ પગલા પોરિસિ હોય છે. તેથી ત્રણ પગલાના ૩૬-આંગળ થાય, તે કારતક માસે ૪-આંગળ વૃદ્ધિ કરતાં ૪૦ આંગળ પ્રમાણ તે પોરિસી થાય છે. સમવાય-to-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ | છે સમવાય-૩૯ & - X - X સુગ-૧૧પ - - • અહંતુ નમિને ૩૯૦૦ અવધિજ્ઞાનીઓ હતા. o સમયક્ષેત્રમાં ૩૯ કુલપર્વતો કહ્યા છે - ૩૦ વર્ષધર, ૫ મેરુ ૪-fહુકાર પર્વતો. o બીજી, ચોથ, પાંચમી, છઠી અને સાતમી આ પાંચ પૃedીમાં ૩૯ લાખ નકાવાસો છે.. o જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આ ચાર મૂળકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ-૩૯-કહી છે. • વિવેચન-૧૧૫ - o ૩૯મું સ્થાનક વ્યક્ત જ છે. વિશેષ આ – નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીઓની સંખ્યા ૩૯૦૦ છે.. છે ક્ષેત્રની મર્યાદા કરનારા હોવાથી કુળની જેવા જે પર્વતો તે કુળપર્વતો, કેમકે કુળ, તે લોકની મર્યાદાના કારણરૂપ હોય છે, તેથી કુળની ઉપમા આપી છે, તેમાં 30-વર્ષધર પર્વતો છે, તે આ - જંબૂદ્વીપમાં-૬, ધાતકી ખંડના પૂર્વ-પશ્ચિમમાં ૬-૬, પુકરાદ્ધના પૂર્વ-પશ્ચિમમાં ૬-૬, પ્રત્યેકમાં હિમવતુ આદિ પર્વતો છે, તેથી ૩૦ થયા. એ રીતે ૫-મેરુ પર્વતો જાણવા.. o ઈષકાર પર્વત, ધાતકીખંડ અને પુખરાદ્ધ બંનેના પૂર્વ-પશ્ચિમે બબ્બે ભાગ કરતા હોવાથી ચાર છે, તેથી - ૩૯. o બીજી પૃથ્વીમાં-૫, ચોથીમાં-૧૦ પાંચમીમાં-3, છઠ્ઠીમાં-૧ લાખમાં પાંચ ઓછા, સાતમીમાં-પ. આ સર્વે મળીને કુલ ૩૯ લાખ નરકાવાસો છે. o જ્ઞાનાવરણીયની-૫, મોહનીયની-૨૮, ગોત્રની-૨, આયુની-૪, એ રીતે કુલ૩૯ ઉત્તર પ્રકૃતિની છે. [ સમવાય-ઉત્નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ $ સમવાય-૪૧ છે • સૂત્ર-૧૧૭ - - X - X - • અહત નમિને ૪૧,ooo સાબીઓ હતા. ૦ ચોથી પૃથ્વીમાં ૪૧-લાખ નરકાવાસો છે, તે આ - રતનપભા, પંકજભા, તમા, તમતમા.. o મહલિયા વિમાનવિભકિતના પહેલા વર્ષમાં ૪૧-ઉદ્દેશનકાળ છે. • વિવેચન-૧૧૭ : ૪૧-મું સ્થાન સુગમ છે. વિશેષ આ - ચારેમાં એ ક્રમે પહેલી, ચોથી, છઠ્ઠી, સાતમી એ ચાર નરકમૃથ્વીમાં 30 લાખ, ૧૦ લાખ, પાંચ ઓછા એક લાખ અને માનપાંચ નરકાવાસ હોવાથી ૪૧-લાખની સંખ્યા કહી છે. સમવાય-૪૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૪ર છે - X - X - @ સમવાય-૪૦ @ • સૂત્ર-૧૧૬ - - X - X - ૦ અરહંત અરિષ્ટનેમિને ૪૦,૦૦૦ સાધીઓ હતા. ૦ મેચૂલિકા ૪૦ યોજન ઉંચી છે.. અરહંત શાંતિની ઉંચાઈ ૪૦-ધનુષ હતી.. o નાગરાજ નાગકુમાર ભૂતાનંદને ૪૦ લાખ ભવનાવાસો છે.. o સુલ્લિકા વિમાન વિભકિતના બીજા વર્ષમાં ૪૦-ઉદ્દેશન કાળ છે.. o ફાગણ-૧૫-સૂર્ય ૪૦-ગુલ પ્રમાણ પોરિસીછાયા કરીને ચાર ચરે છે.. o એ પ્રમાણે કારતક પૂનમે પણ જાણવું.. o મહાશુક કહ્યું ૪૦,૦૦૦ વિમાનાવાસ છે. • વિવેચન-૧૧૬ : ૪૦મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ - કેટલાક પુસ્તકમાં વૈશાખ પૂનમે એવો પાઠ દેખાય છે, તે પાઠ ઠીક નથી, અહીં તો ફાગણ પૂનમે એવો પાઠ યોગ્ય છે. કેમ? તે કહે છે – “પોષ માસમાં ચાર પગલાની પોરિસી હોય" - એવા વચનથી ' સૂત્ર-૧૧૮ : • શ્રમણ ભગવંત મહાવીર સાધિક ૪ર વર્ષ શામણય પયયને પાળીને સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખથી મુકત થયા. ૦ જંબૂદ્વીપ દ્વીપની પૂર્વ દિશાના અંતથી ગોભ આવાસ પર્વતની પશ્ચિમ દિશાના અંત સુધી ૪૨,ooo યોજનનું અબાધાથી આંતર છે.. o એ જ પ્રમાણે ચારે દિશામાં દકભાસ, શંખ, દક્સીમ પર્વતનું પણ હું જાણવું. કાલોદ સમુદ્ર ૪ર ચંદ્રો પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે.. છે એ રીતે ૪ર-સૂર્યો તપતા હતા, તપે છે, તપશે.. o સંમૂર્છાિમ ભૂપરિસનિી ઉતકૃષ્ટ સ્થિતિ ૪૨,૦૦૦ વર્ષની કહી છે. o નામકર્મ ૪ર પ્રકારે છે - ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીરબંધન, શરીરસંઘાત, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, સ, સાઈ, અમુરલ, ઉપઘાત,
SR No.009037
Book TitleAgam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy